Book Title: Arihant Dhyan
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 61
________________ #g (A) અરહંત'ધ્યાન (2) - જે વ્યન્તરો-તમામ ભેગા મળીને પણ પરમાત્માના માત્ર અશુઠના રૂપનું નિર્માણ કરવાને ધરાર સમર્થ નથી તેમાંથી એકાદ જ વ્યતર સમવસરણની અંદર પરમાત્માના અતિશયના પ્રભાવથી પરમાત્માના જેવાં જ બીજાં ત્રણ પ્રતિરૂપે બનાવી દે છે. આથી જ પ્રભુ ચતુર્મુખ દેખાવા લાગે છે. અરિહંત પરમાત્માના આલંબનરૂપ શરણની તાકાત અચિત્ય છે. રાગીઓ જે કામ રાગના ભાવથી ન કરી શકે તે કામ પરમાત્મા પિતાના વીતરાગ સ્વભાવથી સહજ રીતે કરી શકે છે. , એ એમની અચિત્ય શક્તિ છે કે સ્વયં વીતરાગ હોવા છતાં એની અભિમુખ થતાં આત્માને સંસારના ટોચ- પુનું અર્પણ કરતાં છેલે મુક્તિનું પ્રદાન અવશ્ય કરે છે. સૂર્ય, અગ્નિ પાણી, ગુલાબ વગેરે કદી ક્યારે ય કશી ઈચ્છા કરે છે? છતાં ય તેઓ પ્રકાશ, ઉષ્મા, તૃષાનિવૃત્તિ અને સુગંધ આપે. છે. એમની આવી શક્તિ ક્યાંથી આવી? એને એક જ ઉત્તર છે. કે એ તેમને સ્વભાવ. બસ...પરમેષ્ઠિ ભગવંતને પણ સર્વહિતકર સ્વભાવ છે, જે તેમની અભિમુખ થાય તેનું નિશ્ચિતપણે હિત થાય. કદાચ જગતમાં ક્યારેય ન હતી તેટલી પાપશુદ્ધિ અને પુણ્યવૃદ્ધિની પાપશુદ્ધિની આજે જરૂર પેદા થઈ છે. જગતના જીવના હિતને વિચાર આજે અત્યંત વધુ મહત્વને બનવા લાગે છે.' એટલે જ આજે પરમેષ્ઠિનું આલંબન આત્માની આવશ્યક બની ગયું છે. Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111