Book Title: Arihant Dhyan
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 89
________________ ચિત્રઃ ૧૯ માર્ગોનુસારિભાવની પ્રાપ્તિ ! તે દિવસે પરમાત્માએ ભવ્યાત્માના વિકાસનો નીચેથી ઉપરનો કમ ફરમાવ્યો. સૌ પ્રથમ પરમાત્મા ભવ્યાત્માનું માનુસારી જીવન કેવા પાંત્રીસ ગુણોથી સુશોભિત હોય ! તેમાં તેની નીતિમતે ઉદ્ધવેષ ત્યાગ, ઈન્દ્રિયનિગ્રહ વગેરે બતાવ્યા. - જેમ જેમ હું આ જીવન વિકાસ સાંભળતો ગયો તેમ | તેમ જાણે કે પ્રભુની વાણીના અતિશયને લીધે જ મારામાં ખરે ખરું માર્ગાનુસારિપણું પરિણામ પામવા લાગ્યું કે હવે હુ સજજનને છાજે તેવા પ્રકારના વસ્ત્રો પહેરનારો. નીચી નજરે ચાલનારો, સદાચારી જીવન વગેરેને સ્વામી બની જઈશ તેમ મને પ્રતીત થયું. ચિત્ર : ર૦ સમ્યકત્વ પ્રાપ્તિ - ત્યાર બાદ ત્રિલોકગુરુએ સમ્યદર્શનનો મહિમા સમજાવ્યો. તેના લક્ષ વગેરે કહ્યા. એ સાંભળતા જ તે વાણી અને તેને પદાર્થ સમ્યકત્વ મારામાં પરિણામ પામી Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111