Book Title: Arihant Dhyan
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 110
________________ Sિ અહિgયાન (O) | સમજી શકયો પણ એ ક હકીકતને મારાથી ઈન્કાર થઈ શકે તેમ ન હતું. પણ બીજી બાજુ એ પરમાનંદની અનુભૂતિને હું કદી વિસરી શકું તેમ પણ ન હતું. છતાં મને ભય હતો; આ સંસારને ! તેની માયાનો! રખે ને મને ક્યાંક એ માયા ભુલાવામાં પાડી દે! ના... ના...મારી સ્વરૂપાનુભૂતિને તે હું કદી વિસરી ! ન શકું. હવે તો બાહ્યથી હું ભલે માનવાત્મા છે. પરંતુ અભ્યારથી તો હું પૂર્ણ પરમાત્મા જ છુંઆવી સ્થિતિમાં હું સદાય આ સંસારમાં અનાસક્ત રહેવાને. અને....એ વખતે મારા મનમાંથી એક પુકાર નીકળી ગયે. પ્રસીય ભગવનું મયિ ! હે સર્વેશ્વર ! આપ મારી ઉપર કૃપા કરો કે જેથી મારા મૂળભૂત સ્વરૂપના આનંદનું ક્યારે પણ વિસર્જન ન થઈ જાય. આપની કૃપા વિના એ સંભવિતજ નથી. - કૃપાલો ! કૃપા કરે; કૃપા કરો, કૃપા કરો અહીં આ મંત્રની માળા ગણવી. ત્યાર બાદ વીસ માળા 3 દૃ મર્દ નમઃ પદની ગણવી. चुनाल एनमचंद जैन ૧૦૮ વાર ક. ૦૦ ૦૨ Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 108 109 110 111