Book Title: Arihant Dhyan
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 107
________________ હિ. અહિત દયાના છે. જે “રાડ' પદ હતું તેને રા દૂર થઈ ગયો. અને મને સાડ વંચાવા લાગ્યું. આથી મેં મારી જાતને પ્રશ્ન પૂછયો. sé ?” જવાબ મળે: સારું. ' અરે ! હું તો તે–સ્વરૂપ છું. તેના દાસત્વની અનુભૂતિમાંથી અને તેના સ્વરૂપની અનુભૂતિ થવા લાગી. તે પરમ-તત્તવ, અને હું – આત્મ-તત્તવ: અમારા બે માં કશે ભેદ નથી. અમે બે એક સ્વરૂપ છીએ. જે એનું સૈકાલિક સ્વરૂપ છે તે જ મારું સ્વરૂપ છે. આ વખતે મારા આત્મતત્ત્વમાં મને પરમાત્મતત્ત્વ દેખાવા લાગ્યું. બન્ને અભિન્ન જણાવા લાગ્યા. આ અભેદાનુભૂતિ કરતાં મારો આત્માનંદ પરાકાષ્ટાને પામી ગયો. વિભાગ : ૯ કૃતજ્ઞતાચિંતન, ક્ષપકશ્રેણિ અને કૈવલ્ય. ચિત્રઃ ૪૬ કૃતજ્ઞતા-ચિંતન આવી અતિ ધન્ય અવસ્થા અનુભવતા મને એક વિચાર આવ્યોએક દિવસ હું ક્યાં હતો? કેવો અંતરને ભિખારી! અવગુણને ઉકરડાઓને સ્વામી ! દોષની ગંધાએલી ગટર જેવો ! અને આજે હું ક્યાં પહોંચ્યો? અરે ! આ બધો કોનો મહિમા ! એમને તો હું કેમ જ વિસારી શકું ! હાય; એ તો નરી કૃતધ્રતા જ કહેવાય ! એ સઘળો મહિમા મારા અસીમોપકારી. તરણતારણ ૧૫ Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 105 106 107 108 109 110 111