Book Title: Arihant Dhyan
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 90
________________ ર૯ તથG E | ગયો. મારો આત્મા વિશિષ્ટ કોટિના સભ્યદર્શનના ભાવને સ્પર્શી ગયો. હવે મારો આત્મા જિન મંદિરે જિનપૂજા કરવા લાગશે. ધમનરાગી બનશે, સદ્દગુરુ પાસેથી જિનવાણીનું શ્રવણ કરવા ગાંડાધેલો બની જશે. - ચિત્ર : ૨૧ દેશવિરત પ્રાપ્તિ ત્યાર બાદ પરમાત્માએ દેશવિરતિ ગુણોની પ્રરૂપણ કરી. એ સાંભળતાં જ મારામાં પ્રભુના એ મહિમાવંતા, પ્રભાવથી દેશવિરતિ ગુણનો ક્ષાયોપશમ થયો. અહા! હવે હું સામાયિક વ્રત કરીશ, તપશ્ચર્યા વગેરે કરીશ એ વિચારથી મારું મન આનંદવિભોર બની ગયું. - ચિત્ર ૨૨ પ્રભુનું બોલાવવું ત્યાર બાદ પરમાત્માએ સર્વવિરતિ ધર્મને મહિમા સમજાવ્યો. સર્વવિરતિના સ્વામીઓ સુખે કેવા અલીન હાથ? દુ:ખે કેવા અદીન હોય ? ઉપસર્ગો અને પરીક્ષણ કેવી ચિત્ત પ્રસન્નતાથી સહાતા હોય? એમના ૮૮ Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111