Book Title: Arihant Dhyan
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 62
________________ [ અંહત યાન'(6) gg બાળજીવે સરળતાથી આવું આલંબન લઈને તેમાં એકાકાર બની ન શકે તે સમજી શકાય તેવી વાત છે. આથી જ અહીં બાળજીવેને માટે અત્યંત સહેલાઈથી એકાગ્રતા આવી જાય તેવું અરિહંતદેવનું સાલંબન-સ્થાન બતાડવામાં આવ્યું છે. બેશક, આમાં કયાંક ક્રમ વગેરે બાબતમાં પ્રશ્નો ઉદ્ભવશે; પરંતુ તે બાબતને ગૌણ રાખીને બાળજની એકાકારતા લાવવાની વાતને જ પ્રધાનપણે નજરમાં રાખવા માટે ખાસ ભલામણ છે. બુદ્ધિના તત્વને સ્પર્શવા કરતાં આ સ્થળે આપણે હદયનાં સંવેદનેને જ વધુ મહત્વ આપીશું. ચાલે, હવે આપણે તે સાલબન-ધ્યાનમાં પ્રવેશ કરીએ. ચારિત્ર્યનિમતા પાપશુદ્ધિ અને સૂમનાં બળનું ઉત્પાદન કરીને પ્રચંડ પુણ્યવૃદ્ધિનું કેન્દ્ર બનીએ. જે કેન્દ્ર સર્વના હિતનું સહજ રીતે કારક બની રહે. Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111