Book Title: Arihant Dhyan
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust
View full book text
________________
(m) જીરા
રાહ
!
-
ત
.
..
--
-
-
-
-
-
- -
ને મુખમાંથી જેમ આવે તેમ શું નવ રિચરે તેમજ તમારી પાસે તારક આજ ભેળા ભાવથી, જેવું બન્યું તેવું કહું તેમાં કશું ખોટું નથી.... ૩ મેં દાન તો દીધું નહિ ને શિયળ પણ પાળ્યું નહિ, તપથી દમી કાયા નહિ શુભ ભાવ પણ ભાવ્યો નહિ, એ ચાર ભેદે ધર્મ માંથી કોઈ પણ પ્રભુ નવ કર્યું; મહારું ભ્રમણ ભવસાગરે નિષ્ફળ ગયું નિષ્ફળ ગયું. ૪ હું ક્રોધ અગ્નિથી બન્યા વળી લોભ સપડો મને, ગો માનરૂપી અજગરે હું કેમ કરી ધ્યાવે તને; મન મારું માયા જાળમાં મોહન મહા મુંઝાય છે, ચડી ચાર ચોરે હાથમાં ચેતન ઘણે ચગદાય છે...૫ મેં પરભવે કે આ ભવે પણ હિત કાંઈ કર્યું નહિ, તેથી કરી સંસારમાં સુખ અલ્પ પણ પામ્યો નહિ, જન્મ અમારા જિનજી ! ભવ પૂર્ણ કરવાને થયા, આવેલ બાજી હાથમાં અજ્ઞાનથી હારી ગયા...૬ અમૃત ઝરે તુજ મુખ રૂપી ચંદ્રથી તે પણ પ્રભુ ! ભિંજાય નહિ મુજ મન અરેરે! શું કરું હું તો વિભુ ! પત્થર થકી પણ કઠણુ મારું મન ખરે ક્યાથી દ્રવે? મરકટ સમા આ મન થકી હું તે પ્રભુ હાર્યો હવે...૭ ભમતા મહાભવસાગરે પામો પસાથે આપના. જે જ્ઞાન દર્શન ચરણરૂપી રત્નત્રય દુષ્કળ ઘણાં:
Scanned by CamScanner

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111