Book Title: Arihant Dhyan
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 46
________________ અરિહંત દયાળ પુણ્યસ પત્તિવાળા આત્માના અસ્તિત્વથી; કે ઉપદેશથી અણધાર્યા કાર્યાં થઈ જતાં હાય છે. આખા જગતમાં કેટલી ભયાનક ગરીબી વ્યાપી છે ? આ ગરીબીને ચાંય ટપી જાય એવી ક્રેડો અખાલ પ્રાણીઓની હિંસા કેટલી ફેલાઈ જાય છે ? આખુ ગગન એ પ્રાણીએની ચિચિયારીએથી ઊભરાઈ ગયું છે ! આખી ધરતી એમના લેહીથી છંટાઈ ચૂકી છે ! અને આ હિંસા કરતાં ય માનવામાં નાસ્તિકતા કેટલી વ્યાપક બની ચૂકી છે ? અને આ નાસ્તિકતા કરતાં ય બુદ્ધિજીવી વગૠમાં ફેલાયેલી ગેરસમજો (નારી, ધ, ખેતી, આયુવેદ, હૂંડિયામણુ નિકાસ, રાજ્યની નિધર્મિતા વગેરે....) કેટલી ભયકર રીતે ફેલાઈ છે ? આ ચારે ય એકેકથી ચડિયાતાં ગંભીર તત્ત્વા છે ! આમાંના એકાદ તત્ત્વને પણ સમગ્ર માનવજાતને ભેગી થઇને પણ ઉકેલી શકે તેમ નથી ! આ કામ અંશતઃ પણ તે જ આત્મા કરી શકશે જેની પાસે વિશુદ્ધ કોટિની પુણ્યસંપત્તિ છે, એના અસ્તિત્વમાત્રથી કે ઉપદેશથી અનેકેની ગરીબીના નાશ થઈ જાય; ક્રેાડો થવાને અભયદાન પ્રાપ્ત થાય; યુવાના અને યુવતીએની નાસ્તિકતાના હિમ ઝપાટાબંધ ઓગળવા લાગી જાય; અને અવળમતિ બુદ્ધિજીવીઓ કે સરકારી સ્તરના માનવાની બુદ્ધિમાં અધ્યાત્મભાવની ઉષ્મા પેદા થવા લાગી જાય. જીવમાત્રનુ' કલ્યાણુ, સાચા સર્વોદય, સાચેા સમાજવાદ, સાચી વિશ્વશાન્તિ, સાચા સામ્યવાદ આ પ્રક્રિયાથી જ શકય છે. ચારિત્ર્ય-~~ નિર્માણ દ્વારા આત્મરક્ષા કરો....પુણ્ય સ ંગ્રહ દ્વારા (સ્વ-પર) સ`જીવાની રક્ષા કરી. દુઃખ, દુ`તિ, કમ'ખ'ધન અને રાગાદિ પરિણતિથી ૪૩ Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111