________________
v
/
૪. આ રો વિશ્વકલ્યાણને પંથ
એ, જીવત્વ અને શિવત્વથી સર્વ, છે સાથે સામ્ય ધરાવતા ધમીજનો !
કતલખાનાંઓમાં ચાલતી પશુઓની અઘેર કલેઆમ સમયની કારમી ચિચિયારીઓ તમને કાને સંભળાતી નથી ? એમની તીક્ષણ, વેદનાઓ તમારી આંખે ચડી નથી ? ઢગલે થઈને પડતી એ કાયમી તમારા ચિત્તપ્રદેશમાં ક્યારે ય ઊપસી નથી? હાય! આ બધાને બચાવશે. કેણું ? એમને બેલી બનશે કેણું ?
નિર્દોષ બિચારા અનંત છે ! બટાટા, લીલ, ફૂગ વગેરેમાં બેઠા છે ! એમને શેકી, ભૂજ, સૂકવીને ખાઈ જવામાં આવે છે ! આ બધાને બચાવશે કેણુ?
હેરઢાંખરની કેવી લાચાર, પરવશ અને બેચેન દુનિયા ! અનંતશક્તિના એ સ્વામીઓ ખાવા-પીવાને ય અશક્ત ! પૂર્ણ રીતે સ્વતંત્ર ! સંપૂર્ણપણે ગુલામ દશામાં !
- નારકની ધરતીના છરુઓની તે શી કથા કરવી ? અનંત સુખના એ માલિકે ઉપર મહાદુઃખની તલવાર ફરી રહી છે. એમને ભડકે જલતી અગનજવાળાઓમાં ફેંકીને જીવતા સળગાવાઈ રહ્યા છે ! નહિ મારવાની કરુણ કાકલુદીઓ તે અધમ દેવાત્માએ લાત મારીને ટુકરાવી રહ્યા છે. અરે ! આમને કેક તે બચાવે ! પણ કેક તે દયા ગુજારે ! તેમની કેવી કરુણ ચીસે આ ધરતીએ જાણે સંભલાઈ રહી છે !
દેવાત્માઓ તરફ નજર કરે, ઈર્ષા, અતૃપ્તિ અને મિથ્યાત્વના દાવાનળમાં અસંખ્ય દેવાત્માઓ ભડથું થઈ ગયા છે !
Scanned by CamScanner