Book Title: Arihant Dhyan
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 51
________________ હિત યાન જતુ હોય તે તે મનપસંદ પડે તેવું છે? શું તેવા સુખમાં આપણને આન છે ? અજ પે। નથી ? મજા છે? બેચેની નથી ? · મારુ શુ ? એ પછી વાત કરીશું. આ બધાનુ શુ છે એ વાત પહેલી કરવી પડશે. જો આ સ ંવેદન આપણને હાડાહાડ લાગી જશે તે એ સવ રક્ષા માટે એકદમ સજ્જ બની જઈશું. બધી જ શિથિલતાઓને ખ‘ખેરી. નાંખવા માટે કટિબદ્ધ બની જઈશુ. અને...પછી પરમાત્માએ ફરમાવેલી સર્વવિરતિ ધર્મની છેવટે દેશવિરતિધમની ઉત્તમેાત્તમ સાધનાનાં સેાપાના ઉપર ક્રમશઃ ડ માંડતા જઈશું. સેાક્રેટિસના તત્ત્વજ્ઞાનથી પ્રભાવિત થઈ જઈને મહાન કવિ ગણાતા પ્લેટોએ પેાતાના કાવ્યસંગ્રહ બાળી મૂકયો અને સેક્રેટિસના શિષ્ય. બનીને માટે ફિલસૂફ બની ગયા. પરમકૃપાળુ પરમપિતા, ત્રિલેાકગુરુ, તીર્થંકર પરમાત્માની સ રક્ષાની પરમ મંત્રી અને પરમ કરુણામાંથી પ્રગટી જતી સ્વરક્ષાની લિસૂફીથી આપણે પ્રભાવિત થયા નથી ? જો પ્રભાવિત થયા હોઇએ તા. એની ખાતરી આપણી સઘળી એષણાઓ અને કામનાઓને સળગાવી દેવી જોઈએ. જો હૈયે એ મહાકણુનું ગીત પ્રગટ થઈ જશે તેા સ્વરક્ષા અનિવાય અને આવશ્યક એવી આંતરિક સાધના માટે આપણે એકદમ. તૈયાર થઈ શકીશું. પછી આંતરિક આરાધનાનું એ જીવન ગમે તેટલુ કઠોર કાં ન હાય? સ્વરક્ષાનું વિશુદ્ધ જીવન જીવનાર એક પણ આત્મા આ ધરતી; ઉપર હશે ત્યાં સુધી સૂર્ય` પેાતાની આગ એકી શકશે નહી, સમુદ્ર. Scanned by CamScanner ૪૮

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111