Book Title: Arihant Dhyan
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 34
________________ અરિહંત ધ્યાન 粥 પણ તે સ્પર્શી કરે છે. એને પૂર્ણ રૂપે સમર્પિ ત થવાય છે ત્યારે યોગક્ષેમ પણ પૂર્ણ રીતે અનુભવાય છે. . આ Reality માનવારૂપ Belief રૂપ કરતા ઘણી જ વધારે આગળ જાય છે, આ Reality અનુભવરૂપ સ્પષ્ટ feeling રૂપ (સ ંવેદન રૂપ ) છે. માટે જ વિષય પ્રતિભાસ ' ઉપયોગ અને તત્ત્વ સવેદન ઉપયેગમાં ફરક છે. વિષયપ્રતિભાસમાં આકાર છે, પણ આાકારના સામર્થ્યને માનવાનું જ નથી, અનુભવવાની તા વાત જ કયાં ? તત્ત્વ સંવેદનમાં આકાર છે, માનવાના છે, એના સામીપ્સ અને સામય્ય ના Reality રૂપે અનુભવ લેવાના છે. Scanned by CamScanner ૩૦

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111