Book Title: Agam Satik Part 10 Bhagavati Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
પ/-1/૨૬૦
૫૩
જ્યાં ક્રીડા કરે તેવું માધવીલતાદિયુક્ત સ્થાન. ૩ ના - પુષ્પાદિયુક્ત વૃક્ષ સંકુલ, મનન - સામાન્ય વૃક્ષ યુક્ત એવું નગર નજીકનું સ્થાન. - X - X - Uાવ - ઉપરથી પહોળી, નીચેથી સાંકળી ખાડી. પરિદ- ઉપર, નીચે સરખી ખાડી. મક્તા - અટારી, afa • કિલ્લા વચ્ચેનો હાથી વગેરેને જવાનો માર્ગ. • x • પાસાય - દેવ કે રાજાના ભવન. - X - સ - ઘાસનું ઝુપડું, - X - X - ઇત્યાદિ.
છાસ્થત્વથી હેતુવ્યવહાક હોવાથી, એ નૈરયિકાદિ જીવો પણ હેતુઓ કહેવાય. તેથી હેતુના ભેદોનું નિરૂપણ કરે છે –
• સૂત્ર-૨૬૧ -
(૧) પાંચ હેતુઓ કહીં. તે આ - હેતુને જાણે, હેતુને જુએ, હેતુને સમજે, હેતુને સારી રીતે પ્રાપ્ત કરેહેતુવાળુ છાસ્થ મરણ મરે. - (૨) પાંચ હેતુ કwા - હેતુ વડે કાણે યાવતુ હેતુ વડે છાસ્થ મરણે મરે. - 3) પાંચ હેત કહ્યા – હેતુને ન જાણે વાવત હેતુવાળા અજ્ઞાન મરણે મરે. - (૪) પાંચ હે કહ્યા – હેતુએ ન જાણે ચાવત હેતુએ મરણે મરે.
(૧) પાંચ અહેતુ કહા - અહેતુને જાણે ચાવતું અહેતુએ કેવલિ મરણે મરે. - (ચ પાંચ અહેતુ કહ્યા - અહેતુએ જાણે યાવત અહેતુઓ કેવલિ મરણે ન મરે. - (3) પાંચ અહેતુ કહ્યા - અહેતુ ન જાણે ચાવતું અહેતુ છાસ્થ મરણે મરે. – (૪) પાંચ અહેતુ કહા - અહેતુ વડે ન જાણે યાવત્ અહેતુ વડે છા મરણે મરે. ભગવાન ! એમ જ છે, એમ જ છે.
• વિવેચન-૨૬૧ -
હેતુના ઉપયોગના અનન્યત્વથી, હેતુમાં વતતો પુરપ હેતુ જ છે. કિયાના ભેદથી હેતુનું આ પંચવિધવ છે. સાધ્યના નિશ્ચય માટે સાધ્ય વિના ન રહે તે હેતુ. સમ્યગૃષ્ટિવથી હેતુને વિશેષ સારી રીતે જાણે છે. આ પાંચે હેતુને પણ સમ્યગ્દષ્ટિ માનવા, કેમકે બે સૂઝ પછી મિથ્યાર્દષ્ટિ હેતુ કહેશે. એ પ્રમાણે સામાન્યથી બોધ થવાથી હેતુને જુએ છે. એ રીતે હેતુને સારી રીતે સë છે, બોધ એ સભ્યશ્રદ્ધાનો પર્યાય છે. સાધ્યસિદ્ધિમાં વાપરવાથી હેતુને સારી રીતે પામે છે. હેતુ એટલે મરણના કારણરૂપ અધ્યવસાય, તેના યોગથી મરણ પણ હેતુ છે. હેતુવાળા છવાસ્થ મરણે મરે છે, અહેતુથી કેવલિમરણ અહીં ન લેવું. આ હેતુ સમ્યગ્રજ્ઞાની હોવાથી જ્ઞાન મરણ પણ ન લેવું, તે પછી કહેશે.
પ્રકાાંતરથી હેતુ કહે છે - અનુમાનોત્થાપકથી અનુમેયને સર્દષ્ટિવથી, સારી રીતે જાણે. જુએ. સહે. પામે. અકેવલિ હોવાથી અધ્યવસાયાદિ હેતુએ છવાસ્થ મરણે મરે. એ પાંચ ભેદ.
ધે મિથ્યાર્દષ્ટિને આશ્રીને હેતુ કહે છે : x • હેતુને ન જાણે થતું અસમ્યક્ પ્રકારે હેતુને જાણે. ન જુએ. ન સહે. ન પામે. મિથ્યાર્દષ્ટિપણાથી, અધ્યવસાનાદિ હેતુથી અજ્ઞાન મરણે મરે.
બીજી રીતે હેતુ વડે કહે છે – લિંગ વડે અસમ્યક જાણે આદિ.
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ ઉકત હેતુથી વિપક્ષભૂત હેતુને કહે છે - પ્રત્યક્ષ જ્ઞાનીવથી અહેતુ વ્યવહારિવથી અહેતુઓ - કેવલિ, તે ક્રિયાભેદથી પાંચ છે. સર્વજ્ઞવથી અનુમાનની જરૂર ન હોવાથી ધૂમાદિને અહેતુ સમજે છે. - x • x • ચાવત્ અનુપકમી હોવાથી નિર્દેતુક કેવલિમરણ કરે છે.
બીજી રીતે અહેતુ વડે કહે છે - તે પૂર્વવત છે. વિશેષ એ કે - કેવલિ હોવાથી, હેતુ અભાવે પણ વસ્તુને જાણે, તેને અહેતુ કહે છે. યાવત્ - કેવલિનું મરણ નિતુક હોવાથી ઉપકમાભાવે કેવલિ મરણ કરે છે.
બીજી રીતે અહેતુને કહે છે – જ્ઞાનાદિ ભેદથી, તે પાંચ છે સર્વથા અહેતુભાવે જાણતા નથી, પણ કથંચિત્ જ જાણે છે, કેમકે અહીં નમ્ - દેશપ્રતિષેધાર્યું છે જાણનાર, અવધિ આદિ જ્ઞાનવાળો હોવાથી તેને કથંચિત જ્ઞાન કહ્યું છે, કેમકે સર્વયાજ્ઞાન કેવલિને જ હોય છે. - યાવત્ - અધ્યવસાનાદિ ઉપક્રમ કારણાભાવે
હેતુમરણ જ છાસ્થ મરણ કહેવાય, અવધિ આદિ જ્ઞાન હોવાથી, તેને અજ્ઞાન મરણ ન કહેવાય.
બીજા પ્રકારે અહેતુ કહે છે – તે પૂર્વવત્ વિશેષ એ કે – અહેતુએ કથંચિત જ જાણે. જો કે આ આઠે સૂત્રો બહુશ્રુતો જ જાણે છે.
છે. શતક-૫, ઉદ્દેશો-૮-“નિર્મન્થીપુત્ર” છે.
- X - X - X - X - ઉદ્દેશા-૩માં સ્થિતિ અપેક્ષાએ પદગલો નિરાયા. આઠમાં તેને જ પ્રદેશથી નિરૂપે છે. આ સંબંધે પ્રસ્તાવના સૂત્ર આ છે –
• સૂત્ર-૨૬૨ -
તે કાળે, તે સમયે ચાવત fu પાછી ગઈ. તે કાળે ભગવંત મહાવીરના નાશ્મદપુરા નામના શિષ, જે પ્રકૃતિભદ્રક ચાવતું વિચરતા હતા. તે કાળે ભગવંતના શિય નિન્શીપત્ર અણગાર યાવતુ વિચરતા હતા. ત્યારે તે નિન્થિીયુ, જ્યાં નારદપુત્ર હતા ત્યાં આવે છે. આવીને નારદપુત્ર અણગારને પ્રમાણે કહ્યું -
હે આર્ય સર્વે પુગલો શું સાઈ, સમૃધ્ય, સપદેશ છે કે અનઈ, અમણ, આપદેશ છે? - હે આયી કહી નારદપુણે, નિર્ગથી આણગાને કહ્યું – મારા મતે સર્વે યુગલો સાધ, સમધ્ય પ્રદેશ છે, પણ અનઈ મધ્ય, આપદેશ નથી. ત્યારે નિર્ણનથી l અણગારે નારદપુત્ર અણગારને આ પ્રમાણે કહ્યું - હે આયા તમારા મતે જે બધાં પુગલો - x • ચાવત મધ્ય છે, શું દ્રવ્યાદેશથી હે આ સર્વે પુદ્ગલો સાધ, સમધ્ય, સપદેશ છે અને અનઈ, અમઠ, આદેશ નથી? દેરાણી હે આર્ય સર્વે મુગલો પણ • x - તેમજ છે? કાલાદેશ અને ભાવાદેશથી પણ હે યા તેમજ છે? ત્યારે નારદપુએ, તિથિીપુખને કહ્યું -
હે આર્ય! મારા મતે દ્રાદેશથી પણ સર્વે પુગલો સાઈ, સમય, સપદેશ છે અને અનઈ, અમણ, આપદેશ નથી. તે પ્રમાણે જ ક્ષેત્રદેશથી, કાલાદેશથી અને ભાવાદેશથી પણ છે. ત્યારે નિથિી આણગારે, નારદપુરમ