Book Title: Agam Satik Part 10 Bhagavati Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
Catalog link: https://jainqq.org/explore/009001/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ | I નમો નમો નમૂનર્વસાસ .. આગમસ સટક અનુવાદ અનુવાદ શ્રેણી સર્જક - મુળા ટીયર છાસાગર Page #2 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમ: આગમસટીક અનુવાદ આગમ સટીક અનુવાદના આ ભાગ - ૧૦ માં છે.. ભગવતી-૨ ) -: અનુવાદ-શ્રેણીના સર્જક : “ભગવતી” અંગસૂત્ર-૫ ના. – – શતક-૪-થી મુનિ દીપરત્નસાગર આરંભીને તા. ૨૩/૧૦/૨૦૦૯ શુક્રવાર ૨૦૬૬ કા.સુ.પ – – શતક-૮-સુધી આગમ સટીક અનુવાદ ભાગ ૧ થી ૪૨ સંપૂર્ણ મૂલ્ય-રા-૧૦,૦૦૦ - X - X - X - X - X - X - X - ૦ શ્રી શ્રુત પ્રકાશન નિધિ ૦ સંપર્ક સ્થળ) આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, વ્હાઈ સેન્ટર, ખાનપુર, અમદાવાદ. * ટાઈપ સેટીંગ Sિ : મુદ્રક :શ્રી મહાકાલી એન્ટરપ્રાઈઝ નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ચાંદલોડિયા, અમદાવાદ. |III ઘીકાંટા રોડ, અમદાવાદ. (M) 9824419736 | ||| Tel. 079-25508631 10/1] Page #3 -------------------------------------------------------------------------- ________________ ઋણસ્વીકાર આગમસૂત્ર સટીક અનુવાદ 所以級機器 0 વંદના એ મહાન આત્માને છે વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણ સુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી રથયાત્રાના પ્રયાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીવદિ, સૂરિમંત્રથી અભિમંત્રિત વાસ ચૂર્ણનો શેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્ય પ્રેરણાની સરવાણીમાં ભીંજાતા મારા ચિતે આશિર્ષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે યાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિતરહિતપણે મૂd સ્વરૂપને પામ્યું, એવા... પૂજ્ય આચાર્યશ્રી હચમચંદ્રસૂરીશ્વરજી મના ચરણ કમળમાં સાદર કોટીશ વંદના 0 કેમ ભૂલાય એ ગુરુદેવને પણ ? ૦ ચાસ્ત્રિ પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવજ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે શ્રાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવારયુક્ત એવા મહાન વિભૂતિરત્નપૂજ્ય આચાર્યશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ. જેમના આજીવન અંતેવાસી, શાસનપભાવક પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા. જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાવંત પાર પહોંચાડવા માટે વિપુલ ધનરાશિ મોકલાવી. ઉકત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેરિત સંધો થકી થયેલ ધનવર્ષના બળે પ્રસ્તુત કાર્ય મૂર્તસ્વરૂપ પામ્યું. આગમ સટીક અનુવાદના આ ભાગ [૧૦] ની સંપૂર્ણ દ્રવ્ય સહાયના પ્રેરણાદાતાશ્રી પપૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રી આ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ.ના શિષ્ય પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ તેઓશ્રીની પ્રેરણાથી લાભલેનાર છે શ્રી અઠવાલાઈન્સ જૈન જે.મૂ.પૂ.સંઘ છે મા તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ટ્રસ્ટ સુરત celles letele cele celecer Page #4 -------------------------------------------------------------------------- ________________ દ્વવ્યસહાયકો (અનુદાન દાતા, અગમ સટીક આનુવાદા કોઈ એક ભાગના સંપૂર્ણ સહાયદાતા સચ્ચાસ્ત્રિ ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સગુણાનુરાગી પૂજ્ય આદેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની જ્ઞાનઅનુમોદક પ્રેરણાથી પ્રેરિત શ્રી આઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત. ૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે. પરમપૂજય સરળ રવાભાવી, ભકિ પરિણામી, ભુતાન ગી સ્વ આચારવિશ્રી વિજય ચકચંસૂરીશ્વરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે નીચેના સંઘો સહાયક થયા છે. (૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ બે ભાગ. (૨) શ્રી ભાવનગર જૈન શ્વે ભૂ.પૂ. સંઘ, ભાવનગર - બે ભાગ. (૩) શ્રી આદિનાથ જૈન શ્વે. મૂપૂ. સંઘ, નવસારી બે ભાગ. (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બોટાદ બે ભાગ. (૫) શ્રી જૈન શ્વેમૂપૂ. તપાગચ્છ સંઘ, બોટાદ એક ભાગ (૬) શ્રી પાર્થભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ, તણસા એક ભાગ પિરમપુજ્ય આચાર્યદિવ શ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવર્તી શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે.] Page #5 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદિવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પરાયણ પંન્યાસ પ્રવર શ્રી વજસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરત્નસાગરજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે. (૧) શ્રી જૈન મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હંજારીમલજી ભૂરમલજી, કર્નલ. | પદ્મ ક્રિયાવિત પ્રભાવક, આદેય નામકર્મઘર સ્વસ્થ આચાર્યદિવ શ્રીમદવિજય કચકચંદ્રસૂરીશ્વરજીથી પ્રેરિત પુન્યવતી પ્રમાણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત અનુદાનો ૧- વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભક્તિસૂરીશ્વરજી સમુદાયવર્તી મિલનસાર સાદદનીશ સૌપ્રાકાશ્રીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે- (૧) શ્રી કારેલીબાગ, જે મૂ૦પૂજૈનસંઘ, વડોદરા. - (૨) શ્રી કારેલીબાગ, જેન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. - (૩) શ્રી ભગવાન નગરનો ટેકરો, જેનસંઘ, અમદાવાદ. - સુવિશાળ પરિવારયુક્તા સાધીશી ભાવપૂર્ણાશ્રીજી માની પ્રેરણાથી “શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ” - નવસારી તરફથી. | ૩- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મ૦ ના સમુદાયવર્તી પપૂ. સાદનીશ્રી ધ્યાન-રસાસ્ત્રીજી તથા સાદનીશ્રી પ્રફુલિતાશ્રીજીની પ્રેરણાથી - “શ્રી માંગરોળ જૈન એ તપ સંઘ, માંગરોળ - તરફથી. Page #6 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યસહાયકો ૪- પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવર્તીની સાધ્વીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી “શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.” ૫- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મળ્યા સમુદાયવર્તી શ્રમણીવર્યા મોક્ષનંદિતાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી વલ્લભનગર જૈન શ્વેભૂપૂ॰ સંઘ, વલ્લભનગર, ઈન્દૌર પરમપૂજ્ય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બહુશ્રુત આચાર્યદેવ આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી શ્રુત અનુરાગીણી શ્રમણીવર્યાઓની પ્રેરણાથી પ્રાપ્ત સહાયો. (૧) પરમપૂજ્યા નીડરવક્તા સાધ્વીશ્રી ચંદ્રયશાશ્રીજી માથી પ્રેરિત -૧- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. -૨- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી. (૨) અપ્રતિમ વૈયાવૃત્યકારિકા ૫.પૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિષ્યા સુસંવાદી પરિવારયુક્તા સાધ્વીશ્રી પ્રશમશીલાશ્રીજી મના શ્રુતાનુરાગી શિષ્યા સાશ્રી પ્રશમરત્નાશ્રીજીની પ્રેરણાથીશ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર. (૩) પરમપૂજ્યા માતૃહૃદયા સાધ્વીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી શ્રી આદિનાથ જૈન શ્વે સંઘ,” ભોપાલ. 66 (૪) પરમપૂજ્યા વર્ધમાનતપસાધિકા, શતાવધાની સાધ્વીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે “કરચેલીયા જૈન શ્વે મહાજન પેઢી,' કરચેલીયા, સુરત. Page #7 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ (૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મના વ્યવરદક્ષ શિષ્યા સાળીશ્રી હિતાશ્રીજી મની પ્રેરણાથી શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ. (૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરના સાનીથી પૂરપક્વાશ્રીજીની પ્રેરણાથી “સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ,” મુંબઈ (આગમ-સીક અનુવાદ સહાયસ્કો) (૧) પપૂ. ભગવતીજી દેશનાદક્ષાદેવશ્રી નરદેવસાગરસૂરિજી મસાની પ્રેરણાથી - “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ,” જામનગર. (૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિજય પ્રભાક્રસૂરીશ્વરજી મe ની પ્રેરણાથી – “અભિનવ જૈન શ્વેબ્યૂ સંઘ,” અમદાવાદ, (૩) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આ દેવશ્રી મુનિસૂરિજી મની પ્રેરણાથી – “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ,” ભીલડીયાજી. | (૪) પપૂ. જયલાવણ્યશ્રીજી મસાના સુશિષ્યા સારા સૂર્યપભાશ્રીજી મની પ્રેરણાથી – “શ્રી ભગવતીનગર ઉપાશ્રયની બહેનો,” અમદાવાદ. (૫) પરમપૂજ્યા વરધમશ્રીજી મના શિષ્યા તપસ્વીરત્ના સાદનીશ્રી પ્રીતિઘમશ્રીજી મની પાવન પ્રેરણાથી. - (૧) શ્રી પાર્થભક્તિ શ્રેમૂવપૂછ જૈનસંઘ, ડોંબીવલી. - (૨) શ્રી રાજાજી રોડ ચેમ્પૂ તપાજૈન સંઘ, ડોંબીવલી. (૬) સ્વનામધન્યા શ્રમદીવયશ્રી સમ્યગાણાશ્રીજી મની પ્રેરણાથી. “શ્રી પરમ આનંદ શેમ્પૂ જેનસંઘ, પાલડી, અમદાવાદ. Page #8 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્ય-એક ઝલક કુલ પ્રકાશનોનો એક-૩૦૧ १- आगमसुत्ताणि-मूलं ૪૯ પ્રકાશનો € આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ ૨ ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે. અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતયા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે. ૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીશ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે. આગમસદ્દોમો, આપનામોસો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂા. ૧૫૦૦/ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે. ૨. આગમ-ગુજરાતી અનુવાદ ૪૦ પ્રકાશનો આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન. સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ” સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે. અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નકલ બચેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ ૧૦ આગમસૂત્ર સટીક અનુવાદ ३. आगमसुत्ताणि सटीकं ૪૬-પ્રકાશનો જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દૃષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૦૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે. આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિર્યુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે. સૂત્રો અને ગાથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે. આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શ્રૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નકલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે. ૪. આગમ-વિષય-દર્શન આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશરૂપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે. M ૩૮૪. પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથક્પૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો. ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીકં માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે. રૂા. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો. Page #10 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ५. आगमसइक्रोसो ૪-પ્રકાશનો આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ-ડીક્ષનેરી” જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદભ સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો. ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીયો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે – એ થી દપર્વતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાલીશે પીસ્તાલીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ - જેના દ્વારા એક જ શબ્દ જ જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે. – વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું ગામસુત્તપિ– સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીકં માં મળી જ જવાના ६. आगमनामकोसो આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ". આ પ્રકાશન આગમસટીકં માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે. તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, મૂર્તિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રકમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો. આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂ. ૨૦૦/-ની કિંમતમાં. સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું મામસુત્તળિ-સટી તો છે જ. Page #11 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ ७. आगमसूत्र हिन्दी अनुवाद ગાકારનો મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે. હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે. રૂા. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ ગામસૂત્ર-હિન્દી અનુવા માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને મારામ સરી અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે. ૮. આગમ કથાનુયોગ પ્રકાશનો આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ” નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનો સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે. આ કથાનુયોગમાં તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિલવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્રોત જોઈ શકાય. છટ્ઠા ભાગમાં અકારાદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૃષ્ઠોક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે. - આ “આગમ કથાનુયોગ” કેવળ કથારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂ. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ૯. આગમ માતાજનવિધિ આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે. કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સુચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે. મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે. ૧૦. આગમ સટીક અનુવાદ ૪૮-માણાનો પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોનો અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિર્યુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ” એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કલ્પ [બારસા સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનો થાય છે. જેને આ સાથે અમે ૪૨-ભાગોમાં પ્રકાશિત કરેલ છે. આ સટીક અનુવાદમાં છ છેદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં સટીક અનુવાદ નથી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાજ્ઞાનથી વંચિત શ્રુતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશન છે, જેનું સંયુક્ત મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪૫ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે. આ સટીક અનુવાદ સંપુટમાં-અંગસૂત્રો, ઉપાંગ સૂત્રો અને મૂળસૂત્રોનો સંપૂર્ણ સટીક અનુવાદ છે. પન્ના સૂત્રોમાં પણ ઉપલબ્ધ ટીકાઓનો અનુવાદ કરેલો જ છે, નંદી અને અનુયોગ બંને સૂત્રોનું વર્તમાન પદ્ધતિથી સાનુવાદ વિવેચન કરેલ છે અને છેદસૂત્રો, કલ્પસૂત્ર અને કેટલાંક પન્નાઓનો મૂળનો અનુવાદ છે. - x – – આ હતી આગમ સંબધી કામારા ૨૫૦ પ્રકાશનોની યાદી - X - X – Page #13 -------------------------------------------------------------------------- ________________ G આગમસૂત્ર સટીક અનુવાદ આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી (૧) વ્યાકરણ સાહિત્ય : ૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪ – મહોપાધ્યાય વિનયવિજયજી કૃત “લઇપ્રક્રિયા” પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે. ૦ કૃદામાલા - – આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે. (૨) વ્યાખ્યાન સાહિત્ય - ૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩. - આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નત જિણાણ” નામક સક્ઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ - સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમાજ-જેનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની અંદર ગૂંથણી છે. ૦ નવપદ-શ્રીપાલ – શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચત્રિ પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે. (૩) તસ્વાભ્યાસ સાહિત્ય + ૦ તત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧ ૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦ – આ ગ્રંથમાં તત્વાર્થ સૂત્રના દશ અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂકહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, સૂપધ, સૂકનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ૧૫ પ્રત્યેક અધ્યાયને અંતે સૂવક્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે. ૦ તત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો. – આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે. (૪) આરાધના સાહિત્ય - o સમાધિમરણ - અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે. - સાધુ અંતિમ આરાધના ૦ શ્રાવક અંતિમ આરાધના સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે. (૫) વિધિ સાહિત્ય - ૦ દીક્ષા-ચોગાદિ વિધિ o વિધિ સંગ્રહ ભાગ-૧ ૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ (૬) પૂજન સાહિત્ય - ૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે. ૦ પાઠ્ય પદ્માવતી પૂજનવિધિ (9) ચત્ર સરોજન - ૦ ૪૫-આગમ યંત્ર ૦ વિંશતિ સ્થાનક યંત્ર Page #15 -------------------------------------------------------------------------- ________________ ગમસુત્ર સટીક અનુવાદ (૮) જિનભક્તિ સાહિત્ય : ० चैत्यवन्दन पर्वमाला ० चैत्यवन्दनसंग्रह-तीर्थजिन विशेष ० चैत्यवन्दन चोविसी ૦ ચૈત્યવંદન માળા – આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પવતિથિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂ૫ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૭૭૯ ચૈત્યવંદનોનો વિશાળ સંગ્રહ છે. ૦ શત્રુંજય ભક્તિ ० शत्रुञ्जय भक्ति ૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય ૦ ચૈત્ય પરિપાટી (૯) પ્રકીર્ણ સાહિત્ય - ૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી ૦ શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી ૦ અભિનવ જૈન પંચાંગ ० अभिनव जैन पञ्चाङ्ग ૦ અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી ૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો ૦ શ્રી જ્ઞાનપદ પૂજા ૦ કાયમી સંપર્ક સ્થળ ૦ ચોઘડીયા તથા હોરા કાયમી સમયદર્શિકા (૧૦) સુણ અભ્યાસસાહિત્ય - ૦ જૈન એડ્રયુકેશનલ સર્ટિફિકેટ કોર્સ ૦ પ્રતિકમાણસૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪ આ રીતે અમારા ૩૦૧ પ્રકાશનો થયા છે. -x -x Page #16 -------------------------------------------------------------------------- ________________ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધમસાગર ગુરભ્યો નમ: -ભાગ-૧૦(૫) ભગવતી અંગ-સૂત્ર/ર - અનુવાદ તથા ટીડાનુસારી વિવેચન • ભૂમિકા : ભગવતી" સૂત્રનો ક્રમ પાંચમો છે, અંગ સૂત્રોમાં ભગવતી એ પાંચમું અંગસૂત્ર છે. પ્રાકૃતમાં તે બનાવ નામે પ્રસિદ્ધ છે, તે‘‘ધિવા પત્રfન'' કે 'વિવાદ' નામે. પણ ઓળખાય છે. સંસ્કૃતમાં આ સૂત્ર "માવતી અને વ્યાધ્યાપ્રાપ્ત નામે ઓળખાય છે. વ્યવહારમાં તો ભગવતી-સૂત્ર નામે જ પ્રસિદ્ધ છે. આ સૂત્રનું એક જ શ્રુતસ્કંધ છે. તેમાં કુલ-૪૧ શતક છે. [અદયયનને શતક નામે ઓળખે છે.) આ શતકમાં પેટા વગ કે પેટા શતક પણ છે. તેના પેટા ઉદ્દેશાઓ પણ છે. ભગવતી” સૂત્રનો મુખ્ય વિષય વસમય, પરસમયની વિચારણા છે, ઇન્દ્રભૂતિ આદિ ગણધરો, કેટલાંક દેવો, શ્રાવક-શ્રાવિકાદિ અનેકના પૂછેલા પ્રશ્નો અને તેના ભગવંતે આપેલા ઉત્તરો છે. દ્રવ્યાનુયોગની મુખ્યતાવાળા આ આગમમાં બીજા ત્રણે ચાનુયોગો પણ છે. કર્મપ્રકૃતિનું પણ વર્ણન છે, મરણના ભેદ, સમુઠ્ઠાત, અસ્તિકાય, કિયા, પુદ્ગલ, વેદના, તમસ્કાય, પ્રત્યાખ્યાન, લોક, ભાષાદિ અનેક વિષયો છે. આ આગમના મૂળભૂગોનો પૂર્ણ અનુવાદ અમે નોંધેલ છે, વિવેચનમાં “ટીકાનુસારી વિવેચન” શબ્દ અમે પસંદ કર્યો છે. પરંતુ તેમાં વૃત્તિ સાથે કવચિત્ ભગવતી-ચૂર્ણિનો આધાર પણ લીધો છે. આ રીતે મુખ્યતાએ વૃત્તિનો અનુવાદ, ક્યાંક ચૂર્ણિના અંશો, ક્યાંક અન્ય સંદર્ભો નોંધ્યા છે, તો સામે પક્ષે વ્યાકરણ, ન્યાય, વાદો જેવી વસ્તુનો અનુવાદ અહીં વિવેચનમાં છોડી પણ દીધેલ છે. ત્યાં - X - X • એવી નિશાની કરેલ છે. અનેક આધુનિક વિદ્વાનોએ ભૂમિકામાં વિદ્વતાપૂર્ણ ઉલ્લેખ અભિનવકાળે નોંધ્યા છે. તેમાં અમે મૌન રહેવું ઉચિત માનીએ છીએ. – ભગવતી સૂગ અનુવાદ પાંચ ભાગોમાં છે. જેનો આ બીજો ભાગ છે. 10/2] શતક-૪ $ – X - X – ૦ ત્રીજા શતકમાં પ્રાયઃ દેવાધિકાર કહ્યો, ચોથું શતક પણ તેના જ અધિકારરૂપે છે. તેના ઉદ્દેશાની અધિકાર સંગ્રહ ગાથા કહે છે – • સૂત્ર-૨૦૭ : ચોથા શતકના દશ ઉદેશ છે, તેમાં ચાર વિમાનસંબંધી, ચાર રાજધાની સંબંધી, એક નૈરચિક અને એક લેયાનો ઉદ્દેશો છે. વિવેચન-૨૦૭ :ચાર વિમાનો આદિ ચતાર્થ છે. છે શતક-૪, ઉદ્દેશક-૧ થી ૪ : “વિમાન” છે - X - X - X - X - X - X - • સૂત્ર-૨૦૮,૨૦૯ : [૨૮] રાગૃહ નગરમાં યાવતુ આમ કહ્યું - દેવેન્દ્ર દેવરાજ ઈશાનને કેટલા લોકપાલો છે? ગૌતમાં ચાર. તે આ - સોમ, યમ, વરુણ, વૈશ્ચમણ, ભગવના આ લોકપાલોને કેટલા વિમાનો છે? ગૌતમાં ચાર, તે આ - સુમન, સર્વતોભદ્ર, વલ્થ, સુવડ્યુ. ઈશાનેન્દ્રના સોમ લોકપાલનું સુમન નામે મહાવિમાન ક્યાં છે? ગૌતમાં જંબૂદ્વીપના મેરુ પર્વતની ઉત્તરે, આ રતનપભા પૃથ્વી યાવ4 ઈશાન નામે કહ્યું છે. તેમાં વાવ પાંચ વર્તાસકો કહા છે. તે આ - અંકાવવંસક, સ્ફટિકાવવંસક, રત્નાવલંસક, શતરૂપાવતંસક, તેની વચ્ચે ઈશાનાવતંસક, તે ઈશાનાવતુંસક મહાવિમાનની પૂર્વે તિછ અસંખ્યેય હજાર યોજન ગયા પછી ઈશાનના સોમ લોકપાલનું સુમન નામક મહાવિમાન છે. તે ૧ લાખ યોજન છે. આદિ વક્તવ્યતા ત્રીજી શતકમાં કહેલ ‘શક’ મુજબ આખી અનિકા સુધી અહીં કહેવી. ચારે લોકપાલના વિમાનનો એક એક ઉદ્દેશો જાણવો. ચારે વિમાનના ચાર ઉદ્દેશા છે. માત્ર સ્થિતિમાં ભેદ જાણવો. રિ૦e] સોમયમની સ્થિતિ વિભાગ ઉણ પલ્યોપમ, વૈશ્રમણની બે પલ્યોપમ, વરણની મિભાગસહિત બે પલ્યોપમ તથા અપત્યરૂપ દેવોની એક પલ્યોપમ સ્થિતિ જાણવી. • વિવેચન-૨૦૮,૨૦૯ :મન - તાજા જન્મેલા લોકપાલ દ્વારા સિદ્ધાયતનમાં જિનપતિમાનું પૂજન. 8 શતક-૪, ઉદેશા-૫ થી ૮ - રાજધાની છે – X - X - X - X - X - X – • સૂત્ર-૨૧૦ : રાજધાનીમાં પણ ચાર ઉદ્દેશા કહેવા. ચાવતુ આવી મોટી ઋદ્ધિવાળો યાવ4 વરુણ લોકપાલ છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ ૪/૫ થી ૮/૧૦ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ • વિવેચન-૨૧૧ - અનંતર દેવ વક્તવ્યતા કહી, હવે વૈક્રિય શરીર સાધથી નારકની વક્તવ્યતા યુક્ત નવમો ઉદ્દેશો કહે છે - લેશ્યા ૧૭મું પદ છે. ત્રીજો ઉદ્દેશો કહેવો. •x• તે આ-ગૌતમ! નૈરયિક નૈયિકોમાં ઉપજે છે, અનૈરયિક નહીં, ઇત્યાદિ •x એમ કેમ ? જેથી • નારકાદિ ભવોપગ્રાહક આયુ બાંધે, તે નાકાદિ આયુ. આયુષ્યને વેદન કરવાના પહેલા સમયથી જ હજુગ નયના મતે તે નારકાદિ ભવવાળો કહેવાય. બાજુસૂઝનય મતે • પરાળને અગ્નિ બાળતો નથી, કદી ઘડો ફૂટતો નથી આદિ. એમ નારકી સિવાય કોઈ નક્કે ઉત્પન્ન થતો નથી. નરકમાંથી કોઈ નાક છૂટો થતો નથી • • • આ ઉદ્દેશો જ્ઞાન અધિકાર સુધી કહેવો. તે આ- ભગવન્!કૃણાલેશ્યાવાળો જીવ કેટલાં જ્ઞાનમાં વર્તે છે ? ગૌતમ! બે, ત્રણ કે ચાર જ્ઞાનમાં. ઇત્યાદિ. • વિવેચન-૨૧૦ : સજધાની સંબંધે ચાર ઉદ્દેશા કહેવા. તે આ રીતે- ભગવન્! દેવેન્દ્ર દેવરાજ ઈશાનના સોમ લોકપાલની સોમા નામે રાજધાની ક્યાં છે ? ગૌતમ ! સુમન મહાવિમાનની નીચે ઈત્યાદિ પૂર્વે કહ્યા મુજબ અને જીવાભિગમમાં કહેલ વિજય રાજધાનીના વર્ણનાનુસાર એકૈક ઉદ્દેશો કહેવો. [શંકા દ્વીપસાગરપ્રજ્ઞતિમાં એમ સંભળાય છે કે - શક અને ઈશાનના સોમ આદિ લોકપાલોની પ્રત્યેકની ચાર-ચાર રાજધાનીઓ ૧૧-માં કુંડલવર નામના દ્વીપમાં છે. સંગ્રહણીમાં પણ કહ્યું છે કે – કુંડલ પતિના અંદરના પડખામાં ઉત્તર અને દક્ષિણ પડખે ૧૬-૧૬ રાજધાની છે. ઉત્તર બાજુની ૧૬ઈશાનેન્દ્રના લોકપાલોની છે, દક્ષિણની સોળ શકના લોકપાલોની છે. આ રાજધાનીઓ સોમપ્રભ, યમપ્રભ, વૈશ્રમણપ્રભ અને વરુણપ્રભ નામના પર્વતોની પ્રત્યેકની ચાર દિશામાં છે. તેમાં વૈશ્રમણનગરીને આદિમાં રાખીને કહ્યું છે - ચાર રાજધાનીની વચ્ચે વૈશ્રમણપ્રભ નામે ઉત્તમ પર્વત છે. તેનો ઉદ્વેધ, ઉંચાઈ, વિસ્તાર રતિકર પર્વત સમાના છે. તે પર્વતની ચારે દિશામાં ચાર રાજધાનીઓ છે. તે લંબાઈ પહોળામાં જંબૂદ્વીપ સમાન છે - - પૂર્વમાં અમલભદ્રા, દક્ષિણમાં સમુક, પશ્ચિમે કુબેરા, ઉત્તરે ધનપભા રાજધાની છે, એ જ કમથી વરણપ્રભની પશ્ચિમે વરુણની ચાર રાજધાનીઓ છે. પૂર્વમાં વરણા, દક્ષિણે વરુણપ્રભા, પશ્ચિમે કુમુદા, ઉત્તરે પુંડરકિણીકા. એ જ ક્રમે સોમની ચાર રાજધાની સોમપ્રભ પર્વતની ચારે દિશામાં છે. પૂર્વમાં સોમા, દક્ષિણે સોમપ્રભા, પશ્ચિમે શિવપાકારા, ઉત્તરે નલિના છે. એ જ ક્રમે યમની ચાર સજધાની સમવતિપ્રભ પર્વતની ચારે દિશામાં છે. પૂર્વમાં વિશાલા, દક્ષિણે અતિવિશાળા, પશ્ચિમે શય્યાપભા, ઉત્તરે અભયા છે. જયારે અહીં જણાવે છે કે – - સૌધમવતંસક અને ઈશાનાવતંતકથી અસંખ્યય કોટિ યોજના ગયા પછી પૂવદિ પ્રત્યેક દિશામાં સંધ્યાપભ આદિ અને સુમનપ્રભ આદિ વિમાનો છે, તેની નીચે અસંખ્ય ક્રોડ યોજના ગયા પછી, તે પ્રત્યેક વિમાનની નીચે એક એક નગરી કહી છે. તો તે વિરોધ કેમ? (સમાધાન કુંડલદ્વીપમાં કહી તે નગરીઓ જુદી છે અને અહીં જણાવી તે નગરીઓ જુદી છે. જેમ શક અને ઈશાનની પટ્ટરાણીની નગરીઓ નંદીશ્વર દ્વીપ અને કુંડલદ્વીપે છે, તેમ અહીં પણ સમજવું. છે શતક-૪, ઉદ્દેશો-૧૦ - “લેશ્યા છે – X - X - X - X – X – o ઉદ્દેશા-૯-માં છેલ્લે ‘લેશ્યા’ની હકીકત કહી, તેથી વેશ્યાધિકા• સૂત્ર-૨૧૨ થી ૨૧૪ : [રસર ભગવાન ! કૃષ્ણલેશ્યા, નીલલેશ્યાનો સંયોગ પામીને તે રૂપે અને તે વર્ષે પરિણમે ? . - પpવા સૂના લેયાપદનો ચોથો ઉદ્દેશો કહેવો ચાવતું • o o o [૧૩] પરિણામ, વર્ણ, સ, ગંધ શુદ્ધ, અપશd, સંક્લિષ્ટ, ઉણ, ગતિ, પરિણામ, પ્રદેશ, અવગાહના, વર્ગણા, સ્થાન અને અભહુd. [૧૪] ભગવન! તે એમ જ છે, એમ જ છે. • વિવેચન-૨૧૨ થી ૨૧૪ : તા[વત્તા - તે રૂપાણે, નીલલેશ્યાના સ્વભાવે, આ જ વાતને કહે છે - નીલલેશ્યાની જેવા વર્ણપણે, તે તવાં. તેના ભાવપણે તે તવતા. “એ પ્રમાણે ચોથો ઉદ્દેશો” આદિ વચનથી આમ સમજવું – તે ગંધરસ-સ્પર્શપણે વારંવાર પરિણમે ? હા, ગૌતમ ! કૃષ્ણલેશ્યા, નીલલેશ્યાને પામીને તે રૂપ-વર્ણ આદિપણે વારંવાર પરિણમે છે. તાત્પર્ય એ છે કે – જ્યારે કૃષ્ણલેશ્યા પરિણત જીવ નીલલેશ્યા યોગ્ય દ્રવ્યોને ગ્રહણ કરીને કાળ કરે ત્યારે નીલલેશ્યા પરિણત ઉપજે છે. • x - કારણ જ કાર્ય થઈ જાય છે. કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા પામીને" એ રીતે ઉપચારથી ભેદ કહો છે. કૃષ્ણલેશ્યા, નીલલેશ્યાને પામીને તેના રૂપ, વણદિપણે વારંવાર પરિણમે એમ કેમ કહ્યું? ગૌતમ ! જેમ દૂધ, છાશને પામીને અથવા શુદ્ધ વસ્ત્ર રંગના સંયોગથી તે રૂપ, વણદિપણે વારંવાર પરિણમે છે, તેમ અહીં પણ જાણવું. આ જ આલાવાથી નીલલેશ્યા કાપોહને, કાપોત તૈજસને, તૈજસ પાને, પા શુક્લને પામીને તે-તે રૂપસ્વાદિથી છે શતક-૪, ઉદ્દેશો-૯ - “નૈયિક” છે - X - X - X - X - X - • સૂત્ર-૨૧૧ - ભગવન! બૈરયિક, નૈરયિકોમાં ઉત્પન્ન થાય કે અનૈયિક નૈટયિકોમાં ઉત્પન્ન થાય ? • • wવા સૂત્રના લેયાપદનો ત્રીજો ઉદ્દેશો “જ્ઞાન”ના કથન સુધી કહેતો. Page #18 -------------------------------------------------------------------------- ________________ ૪/-૧૦/૧૨ થી ૧૪ કે ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ પરિણમે છે, તેમ કહેવું. આ ઉદ્દેશો ક્યાં સુધી કહેવો ? “પરિણામ' દ્વારગાયાની સમાપ્તિ સુધી. તેમાં પરિણામ કહ્યા. વકૃણાદિલેશ્યાના વર્ગો કહેવા. તે આ રીતે- ભગવન!કૃણલેશ્યા કેવા વર્ષની છે ? આદિ. તે કાળી મેઘ આદિ જેવી છે. નીલલેશ્યા ભ્રમાદિ જેવી લીલી, કાપોત લેશ્યા ખેરસારાદિ જેવી કાપોતી, તૈજસીલેશ્યા સસલાના લોહી જેવી લાલ, પાલેશ્યા ચંપકાદિ જેવી પીળી, શુક્કલેશ્યા શંખાદિ જેવી સફેદ છે. લેશ્યાનો રસ કહેવો – કૃષ્ણા લીમડા જેવી કડવી, નીલલેશ્યા સુંઠ જેવી તીખી, કાપોતી કાચા બોર જેવી ક્લાયરસવાળી, તેજલેશ્યા પાકી કેરી જેવી ખટમીઠી, પાલેશ્યા ચંદ્રપ્રભાદિ મધ જેવી તીખી-કપાયેલી-મધુર, શુક્કલેશ્યા ગોળ વગેરે જેવી મધુરસવાળી છે. લેશ્યાની ગંધ કહેવી. પહેલી ત્રણ દુર્ગન્ધી, પછી ત્રણ સુગંધી. • • શુદ્ધ - છેલ્લી શુદ્ધ છે, આધ પાંચ અશુદ્ધ છે. -- પહેલી પાંચ અપશસ્ત છે, છેલ્લી પ્રશસ્ત છે. .. આધ પાંચ સંક્ષિપ્ત છે, છેલ્લી અસંક્ષિપ્ત છે. • • છેલી વૈશ્યા ઉણ અને પ્તિબ્ધ છે. પહેલી પાંચ શીત અને સૂક્ષ છે. -- પહેલી ત્રણ દુર્ગતિનું અને છેલ્લી ત્રણ સુગતિનું કારણ છે. પરિણામ • લેશ્યાના પરિણામ કેટલાં પ્રકારે છે ? ત્રણ પ્રકારે - જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ. અથવા ઉત્પાતાદિ. -- લેશ્યાનાં પ્રદેશ કહેવા - પ્રત્યેક લેશ્યા અનંત પ્રાદેશિકા છે. . આ વૈશ્યાઓ અસંખ્ય પ્રદેશ અવગાઢ છે -- કૃણાદિ લેણ્યા યોગ્ય દ્રવ્ય વણા, દારિક વર્ગણાની માફક અનંત છે. - - તરતમતાને લીધે વિચિત્ર અધ્યવસાયનાં કારણરૂપ કૃષ્ણ આદિ દ્રવ્યના સમૂહરૂપે અસંખ્ય છે. કેમકે અધ્યવસાયના સ્થાનો પણ અસંખ્ય છે. -- વેશ્યાનું અલાબદુત્વ આ રીતે – ભગવદ્ ! આ કૃષ્ણલેશ્યાના ચાવતુ શુક્લેશ્યાના સ્થાનોમાં જઘન્ય સ્થાનો દ્રવ્યાર્થપણે કયા કોનાથી ઓછા, વધુ સરખાં કે વિશેષાધિક છે ? ગૌતમ! સર્વથી ઓછા જઘન્ય સ્થાનો દ્વવ્યાર્થપણે કાપોતલેશ્યાના છે. દ્રવ્યાર્થપણે જઘન્ય સ્થાનો નીલલેશ્યાનાં અસંખ્યગણાં છે. દ્રવ્યાપણે કૃષ્ણ લેશ્યાનાં જઘન્યસ્થાનો અસંખ્યગણાં છે. દ્રવ્યાર્થપણે તેજોવૈશ્યાનાં જઘન્યસ્થાનો અસંખ્યગણાં છે, દ્રવ્યાર્થપણે પકાલેશ્યાનાં જઘન્ય સ્થાનો અસંખ્યગણાં છે. દ્રવ્યાર્થપણે શુક્લલેશ્યાનાં જઘન્યસ્થાનો અસંખ્યગણાં છે ઇત્યાદિ. શતક-૫ % - X - X - o ચોથા શતકને અંતે વેશ્યા કહી, અહીં લેશ્યાવાળા કહે છે - • સૂત્ર-૨૧૫ : પાંચમાં શતકમાં દશ ઉદ્દેશાઓ છે – સૂર્ય, વાયુ, જાલગ્રંથિ, શબ્દ, છદ્મસ્થ, આયુ, પુગલકંપન, નિગ્રન્થ, રાજગૃહ, ચંદ્રમા. • વિવેચન-૨૧૫ : ૧-ચંપામાં સૂર્ય વિષયક પ્રશ્નના નિર્ણયાર્થે, વાયુ વિષયક પ્રશ્નના નિર્ણાય, 3-“જાલગ્રંચિકા' દષ્ટાંતથી જણાતી વાતના નિર્ણયાર્થે, ૪-શબ્દ વિષયક પ્રશ્નનો નિર્ણય, ૫-છવાસ્થ વક્તવ્યતા, ૬-આયુષ્યનું અલાવાદિ જણાવવા, ૭-૫ગલોના કંપનને જણાવવા, ૮-નિર્ગુન્શીપુત્ર નામક સાધુએ કરેલ પદાર્થ-વિચારસાર, ૯-રાજગૃહ નગરની વિચારણા, ૧૦-ચંપાનગરીમાં ચંદ્રની વક્તવ્યતા. ® શતક-૫, ઉદ્દેશો-૧-‘સૂર્યછે - X - X - X - X - • સૂત્ર-૨૧૬ : તે કાળે, તે સમયે ચંપા નામે નગરી હતી. [વર્ણન) તે ચંપાનગરી બહાર પૂણભદ્ર ચૈત્ય હતું (વર્ણન). સ્વામી પધાર્યા યાવત પર્ષદા પાછી ગઈ.. તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના મોટા શિષ્ય ગૌતમગોત્રીય, ઈન્દ્રભૂતિ નામે અણગાર યાવત આમ બોલ્યા - ભગવાન જંબૂદ્વીપ નામક દ્વીપમાં સૂર્ય ઈશાનમાં ઉગીને અનિમાં આથમે છે ? અનિમાં ઉગીને મૈત્રકતમાં આથમે છે? નૈઋતમાં ઉગીને વાયવ્યમાં આથમે છે ? વાયવ્યમાં ઉગીને ઈશાનમાં આથમે છે ? હા, ગૌતમ! જંબૂદ્વીપમાં સૂર્યો ઈશાનમાં ઉગી ચાવતુ ઈશાને આથમે છે. • વિવેચન-૨૧૬ : જંબૂદ્વીપમાં બે સૂર્યો છે. ઉત્તર પાસેનો પ્રદેશ તે ઉદીચીન, પૂર્વ પાસેનો પ્રદેશ તે પ્રાચીન. ઉત્તર-પૂર્વનો મધ્ય ભાગ તે ઈશાન ખૂણો, ત્યાં ક્રમપૂર્વક ઉગીને, પૂર્વદક્ષિણ મધ્યે-અગ્નિખૂણે ક્રમથી આવીને આથમે છે. આ ઉદય અને અસ્ત માત્ર લોકદષ્ટિએ જાણવું. કેમકે અદૃશ્ય થઈને તે બંને સૂર્યો દેખાય તેને લોકો “સૂર્ય ઉગ્યો” એમ કહી વ્યવહાર કરે છે. દેખાતો હોય, તે દેખાતો બંધ થાય ત્યારે તે સૂર્ય આથમ્યો એવો વ્યવહાર થાય છે. કહ્યું છે કે જેમ જેમ સમયે સમયે સૂર્ય આગળ સંચરે છે, તેમ તેમ આ તરફ નિયમો રાત્રિ થાય છે. મનુષ્યોને આશ્રીને ઉગવું-આથમવું બંને કિયાએ અનિયત છે, કેમકે દેશ ભેદથી કોઈક વ્યવહાર તો થાય જ છે - X - X - ઇત્યાદિ. આ સૂત્ર વડે સૂર્યની ચારે દિશામાં ગતિ બતાવી છે. તેથી જેઓ એમ માને છે કે સૂર્ય પશ્ચિમ સમદ્રમાં પ્રવેશી પાતાળમાં જઈને ફરી પૂર્વ સમુદ્રથી ઉગે છે, તેનો મત નિષેધે છે. આ સર્ચ બધી તરફ જતો હોય તો પણ પ્રતિનિયતપણે તેના પ્રકાશથી સત્રિ મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૪-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ Page #19 -------------------------------------------------------------------------- ________________ ૫/-/૧/૨૧૭ દિવસનો વિભાગ થાય છે, તે ક્ષેત્ર ભેદથી કહે છે - સૂત્ર-૨૧૭ : ભગવન્ ! જંબુદ્વીપમાં દક્ષિણાદ્ધમાં દિવસ હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ દિવસ હોય છે, જ્યારે ઉત્તરાર્ધમાં પણ દિવસ હોય છે, ત્યારે જંબુદ્વીપમાં મેરુની પૂર્વ-પશ્ચિમે રાત્રિ હોય છે ? હા, ગૌતમ ! જ્યારે જંબુદ્વીપમાં દક્ષિણાર્ધમાં પણ દિવસ હોય ત્યારે યાવત્ રાત્રિ હોય. ૨૩ ભગવન્ ! જંબુદ્વીપમાં મેરુ પર્વતની પૂર્વે દિવસ હોય ત્યારે પશ્ચિમમાં પણ દિવસ હોય છે, જ્યારે પશ્ચિમમાં દિવસ હોય ત્યારે જંબુદ્વીપના મેરુની ઉત્તર દક્ષિણે રાત્રિ હોય છે? હા, ગૌતમ ! હોય છે. ભગવન્ ! જ્યારે જંબૂદ્વીપમાં દક્ષિણાદ્ધમાં ઉત્કૃષ્ટ ૧૮ મુહૂર્તનો દિવસ હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ ઉત્કૃષ્ટ ૧૮-મુહૂર્તનો દિવસ હોય છે અને ઉત્તરાર્ધમાં ઉત્કૃષ્ટ ૧૮-મુહૂર્તનો દિવસ હોય ત્યારે જંબુદ્વીપના મેરુની પૂર્વપશ્ચિમે જઘન્યા ૧૨-મુહૂર્તની રાત્રિ હોય છે ? હા, ગૌતમ ! હોય છે. ભગવન્ ! જ્યારે જંબુદ્વીપમાં મેરુની પૂર્વે ઉત્કૃષ્ટ ૧૮-મુહૂર્તનો દિવસ હોય ત્યારે જંબુદ્વીપના પશ્ચિમમાં ઉત્કૃષ્ટ ૧૮-મુહૂર્તનો દિવસ હોય અને જંબુદ્વીપના પશ્ચિમ ઉત્કૃષ્ટ ૧૮ મુહૂર્તનો દિવસ હોય ત્યારે જંબુદ્વીપમાં મેરુની ઉત્તર-દક્ષિણે જઘન્યા ૧૨-મુહૂર્ત રાત્રિ હોય ? – હા, હોય. ભગવન્ ! જંબુદ્વીપમાં દક્ષિણાર્ધમાં ૧૮-મુહૂત્તતિર દિવસ હોય, ત્યારે ઉત્તરાર્ધમાં પણ ૧૮-મુહૂર્તરિ દિવસ હોય અને જ્યારે ઉત્તરાર્ધમાં ૧૮-મુહૂત્તન્તિર દિવસ હોય ત્યારે જંબુદ્વીપના મેરુની પૂર્વ-પશ્ચિમે સાતિરેક ૧૨-મુહૂત્તાં રાત્રિ હોય ? હા, ગૌતમ ! હોય. ભગવન્ ! જંબુદ્વીપમાં પૂર્વમાં ૧૮-મુહૂર્વાન્તર દિવસ હોય ત્યારે પશ્ચિમમાં ૧૮-મુહૂત્તન્તિર દિવસ હોય અને પશ્ચિમમાં ૧૮ મુહૂર્વાન્તર દિવસ હોય ત્યારે જંબૂદ્વીપના મેરુની ઉત્તર-દક્ષિણે સાતિરેક ૧૨-મુહૂત્તાં રાત્રિ હોય છે ? હા, ગૌતમ! હોય છે. - આ પ્રમાણે આ ક્રમ વડે ઘટ-વધ કરવી. ૧૭-મુહૂર્ત રાત્રિ, ૧૩-મુહૂર્ત દિવસ, ૧૭-મુહૂત્તન્તિર રાત્રિ, સાતિરેક, ૧૩-મુહૂર્ત દિવસ હોય છે. એ રીતે ગણતાં . ૧૬ અને ૧૪, ૧૬ મુહૂન્તિર અને સાતિરેક-૧૪, ૧૫ અને ૧૫ ૧૫ મુહૂત્તન્તિર અને સાતિરેક-૧૫ વત્ ૧૩-મુહૂર્તા દિવસ અને ૧૭ મુહૂર્તની રાત્રિ ૧૩-મુહૂન્તિર દિવસ સાતિરેક ૧૭ મુહૂર્તા રાત્રિ હોય છે. જ્યારે જંબુદ્વીપના દક્ષિણાર્ધમાં જઘન્ય ૧૨ મુહૂર્તનો દિવસ હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ તેમજ હોય, ઉત્તરાર્ધે તેમ હોય ત્યારે જંબુદ્વીપના મેરુ પર્વતની પૂર્વ-પશ્ચિમ ઉત્કૃષ્ટા ૧૮મુહૂર્તા રાત્રિ હોય છે? હા, ગૌતમ હોય છે. એ પ્રમાણે જ કહેવું. જ્યારે જંબુદ્વીપના મેરુ પર્વતની પૂર્વે જઘન્ય ૧૨ મુહૂર્તનો દિવસ હોય ત્યારે પશ્ચિમે પણ હોય, ત્યારે જંબુદ્વીપના મેરુની ઉત્તર-દક્ષિણે ઉત્કૃષ્ટા ૧૮ ૨૪ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ મુહૂર્તની રાત્રિ હોય છે ? હા, ગૌતમ ! હોય છે. • વિવેચન-૨૧૭ : અહીં બે સૂર્યની હાજરીને લીધે એક વખતે બે દિશામાં દિવસ હોવાનું કહ્યું. જો કે દક્ષિણાર્ધે તથા ઉત્તરાર્ધે કહ્યું છે, તો પણ દક્ષિણ ભાગે અને ઉત્તર ભાગે સમજવું. અર્ધ શબ્દનો ‘ભાગ’ અર્થ થાય. જો દક્ષિણ અને ઉત્તરમાં સમગ્ર જ દિવસ થાય, તો પૂર્વ-પશ્ચિમમાં રાત્રિ થાય, તેમ કહેવું કઈ રીતે યોગ્ય છે ? બે અડધાના ગ્રહણથી આખું ક્ષેત્ર આવી જાય. - - અહીં દક્ષિણાિિદ શબ્દથી દક્ષિણાદિ દિગ્બાગ માત્ર સમજવો, અડધો નહીં. તેથી જ્યારે દક્ષિણ-ઉત્તરમાં સર્વોત્કૃષ્ટ દિવસ હોય, ત્યારે જંબુદ્વીપના ૩/૧૦ ભાગ જેટલું જ તાપક્ષેત્ર દક્ષિણ અને ઉત્તરમાં હોય અને ૨/૧૦ ભાગ જેટલું રાત્રિ ક્ષેત્ર પૂર્વપશ્ચિમમાં હોય. તેથી કહે છે – સૂર્ય ૬૦ મુહૂર્તો મંડલને પૂરે છે, ત્યારે ઉત્કૃષ્ટ ૧૮મુહૂર્તનો દિવસ હોય છે. ૧૮ સંખ્યા ૬૦ના દશ ભાગ કરીને ત્રણ ભાગરૂપે થાય છે. ૧૮-મુહૂર્તનો દિવસ હોય ત્યારે ૧૨-મુહૂર્તની રાત્રિ થાય છે. ૧૨ સંખ્યા, ૬૦ના ૧૦ ભાગ કરીને બે ભાગરૂપ થાય છે. તેમાં મેરુ પ્રત્યે આયામ ૯૪૮૬ યોજન અને ૯/૧૦ ભાગ જેટલું તાપક્ષેત્ર હોય. કેવી રીતે ? મેરુનો પરિક્ષેપ ૩૧૬૨૩ યોજનથી કંઈક ન્યૂન છે. તેને ૧૦ વડે ભાંગતા - ૩/૧૦ આવે. તેનું ત્રણ ગણું છે. લવણસમુદ્ર પ્રત્યે - ૯૪૮૬૮-૪/૧૦ તાપક્ષેત્ર હોય છે. - - ૪ - જઘન્ય રાત્રિક્ષેત્ર પ્રમાણ પણ એ રીતે છે. વિશેષ એ કે પરિધિને ૧૦થી ભાંગીને બે વડે ગુણવું. તે ૬૩૨૪-૬/૧૦ યોજન આવે અને એટલું મેરુનું રાત્રિક્ષેત્ર છે. લવણસમુદ્રનું રાત્રિ ક્ષેત્ર ૬૩૨૪૫-૬/૧૦ છે. આયામની અપેક્ષાએ જંબૂદ્વીપ મધ્યે તાપોત્ર ૪૫,૦૦૦ યોજન છે. લવણસમુદ્રનું 33,333-૧/૩ યોજન છે. તે બંને તાપક્ષેત્રનો સરવાળો ૭૮,૩૩૩૧/૩ યોજન છે. - - હવે ઉત્કૃષ્ટ ૧૮ મુહૂર્તના દિવસ વિશે – સૂર્યના ૧૮૪ માંડલા છે. તેમાં જંબૂદ્વીપમાં-૬૫ અને ૧૧૯ લવણસમુદ્ર મધ્યે છે. તેમાં સૌથી અંદરના મંડલમાં સૂર્ય હોય ત્યારે ૧૮-મુહૂર્તનો દિવસ થાય. કેમ ? જ્યારે સર્વ બાહ્ય મંડલમાં હોય ત્યારે સર્વ જઘન્ય ૧૨-મુહૂર્તનો દિવસ હોય, બીજા મંડલથી આરંભી પ્રતિમંડલે મુહૂર્તના ૨/૬૧ ભાગ દિવસની વૃદ્ધિ થતાં ૧૮૩માં મંડલમાં ૬ મુહૂર્ત વધે, એ રીતે ૧૮-મુહૂર્તનો દિવસ થાય. તેથી ૧૨-મુહૂર્તની રાત્રિ થાય છે. કેમકે અહોરાત્રના ૩૦મુહૂર્ત હોય. જ્યારે સૂર્ય સમાિંતર મંડલ પછીના મંડલમાં હોય ત્યારે મુહૂર્તના ૨/૬૧ ભાગ હીન ૧૮-મુહૂર્તનો દિવસ હોય છે. તેથી તેને ૧૮ મુહૂર્તાર કહ્યો. તે વખતે રાત્રિ આટલી જ વધતી હોવાથી તેને સાતિરેક ૧૨-મુહૂર્તા રાત્રિ કહી. જેટલો ભાગ દિન ઘટે, તેટલી રાત્રિ વધે. આ ક્રમ વડે એમ ઉપસંહાર કર્યો. દિનમાન ઘટવું. સચિંતર મંડલમાં અનંતરમંડલથી ૩૧માં મંડલાર્ધમાં જ્યારે સૂર્ય હોય, ત્યારે ૧૭-મુહૂર્તનો દિવસ અને ૧૩ મુહૂર્ત રાત્રિ. એ રીતે - ૪ - ૬૧માં મંડલે આવે Page #20 -------------------------------------------------------------------------- ________________ ૫/-/૧/ર૧૭ ત્યારે ૧૬ મુહૂર્ત દિવસ, ૯૨માં મંડલાÈ-૧૫ મુહd દિવસ, ૧૨માં મંડલે ૧૪ મુહd દિવસ, ૧૫રમાં મંડલાર્વે ૧૩-મુહૂર્ત દિવસ, - - કાળના અધિકારથી કહે છે - • સૂત્ર-૧૮,૨૧૯ - [૧૮] ભગવન ! જ્યારે જંબૂદ્વીપમાં દક્ષિણાર્ધમાં વષનો પ્રથમ સમય હોય ત્યારે ઉત્તરાર્ધમાં પણ વષનો પ્રથમ સમય હોય અને ઉત્તરાર્ધમાં વપનિો પ્રથમ સમય હોય ત્યારે જંબૂદ્વીપના મેરની પૂર્વ-પશ્ચિમે તે સમય પછી તુરંત જ વર્ષાનો આરંભ થાય ? હા, ગૌતમ ! એ પ્રમાણે જ હોય. ભગવન ! જંબૂદ્વીપના મેરુની પૂર્વે વષનો પ્રથમ સમય હોય, ત્યારે પશ્ચિમે પણ વષનો પ્રથમ સમય હોય અને પશ્ચિમે વષનો પ્રથમ સમય હોય ત્યારે મેરની ઉત્તર દક્ષિણે એક સમય પૂર્વે ત્યાં વષનો આરંભ થાય ? હા, ગૌતમ! થાય. - જેમ વર્ષના પ્રથમ સમયનો આલાવો કહ્યો, તેમ આવલિકાનો પણ કહેવો, એ રીતે આનાપાન, સ્તોક, લવ, મુહૂર્ત અહોરણ, પક્ષ, માસ, ઋતુ એ બધામાં ‘સમય’ની માફક આલાવા કહેવા. ભગવાન ! જ્યારે જંબૂદ્વીપના દક્ષિણાર્ધમાં હેમંતનો પ્રથમ સમય હોય ઇત્યાદિ. વર્ષના અલાવા માફક હેમંતનો અને ગ્રીખનો આલાવો તુપર્યન્ત કહેવો. આ રીતે કુલ ૩૦ આલાવા થાય. ભગવના ભૂતપના મેરુ પર્વતની દક્ષિણે પહેલું અગન હોય ત્યારે ઉત્તરાર્ધમાં પણ પહેલું અયન હોય? સમયની જેમ અયનનો લાવો પણ કહેવો યાવતું આતર પશવકૃત સમયમાં પ્રથમ અયન હોય. આયનની જેમ સંવત્સરનો આલાવો પણ કહેતો. એ રીતે યુગ, શતવર્ષ, સહરાવર્ષ, લક્ષવર્ષ, પૂવ, પૂર્વ, કુટિતાંગ, ગુટિત, એ રીતે પૂર્વ, કુટિત, અડદ, વાવ, હૂહૂક, ઉપલ, પા, નલિન, અક્ષનિપુર, અયુત, નયુત, પ્રયુત, ચૂલિકા, શીર્ષપહેલિકા, પલ્યોપમ, સાગરોપમ પણ કહેવા. - - ભગવન્! જ્યારે દક્ષિણાર્ધમાં પહેલી અવસર્પિણી હોય ત્યારે ઉત્તરાર્ધમાં પણ પહેલી અવસર્પિણી હોય, ત્યારે મેરુની પૂર્વ-પશ્ચિમે અવસર્પિણી કે ઉત્સર્પિણી ન હોય, કેમકે ત્યાં અવસ્થિતકાળ છે ? હા, ગૌતમ, તેમ જ છે. અવસર્પિણી માફક ઉત્સર્પિણીનો આલાવો પણ કહેવો. [૧૯] ભગવની લવણસમુદ્રમાં સૂર્ય ઈશાન ખૂણામાં ઉંગીને ઈત્યાદિ. જેમ જંબૂદ્વીપમાં કહ્યું. તેમ બધું જ લવણસમુદ્રમાં પણ કહેવું. વિશેષ - આલાવો આમ કહેવો - ભગવના લવસમુદ્રમાં દક્ષિણામિાં જ્યારે દિવસ હોય, તે પ્રમાણે ચાવતું ત્યારે લવણસમુદ્રમાં પૂર્વ-પશ્ચિમે શનિ હોય છે. આ આલાવા વડે જાણવું.. - ભગવાન ! જ્યારે લવણસમુદ્રમાં દક્ષિણાર્ધમાં પ્રથમ અવસર્પિણી હોય ત્યારે ઉત્તરાર્ધમાં પણ પ્રથમ અવસર્પિણી હોય, ત્યારે લવણસમુદ્રમાં પૂર્વ-પશ્ચિમમાં હૈ આયુષ્યમાન ! અવસર્પિણી ન હોય ? હા, ગૌમા ન હોય. ૨૬ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ ઘાતકીખંડદ્વીપમાં સૂર્ય ઈશાનમાં ઉગીને, ઇત્યાદિ. જંબૂદ્વીપ માફક ધાતકીખંડની સર્વ વકતવ્યતા કહેવી. પણ આલાવો આ રીતે કહેવો - ભગવન્! જ્યારે ઘાતકીખંડદ્વીપમાં દક્ષિણાર્ધમાં દિવસ હોય ત્યારે ઉત્તરાર્ધમાં પણ હોય અને ત્યારે ધાતકીખંડદ્વીપના મેરુની પૂર્વ-પશ્ચિમે રાત્રિ હોય છે? હા, ગૌતમી એ પ્રમાણે જ હોય છે. ભગવતુ ! જ્યારે ધાતકીખંડ દ્વીપના મેરુ પર્વતની પૂર્વે દિવસ હોય, ત્યારે પશ્ચિમે પણ દિવસ હોય, પશ્ચિમ દિવસ હોય ત્યારે ધાતકીખંડ દ્વીપના મેરુ પર્વતની ઉત્તર-દક્ષિણે રાત્રિ હોય છે ? હા, ગૌતમ! યાવતું હોય છે. એ રીતે આ આલાવા વડે જાણવું યાવત ભગવાન ! જયારે દક્ષિણાર્ધમાં પહેલી અવસર્પિણી હોય ત્યારે ઉત્તરાર્ધમાં પણ હોય. ત્યારે ધાતકીખંડના મેરની પૂર્વ-પશ્ચિમે છે આયુષ્યમાન ! અવસર્પિણી નથી ? હા, તેમજ છે. લવણસમુદ્ર જેવી વક્તવતા કાલોદની પણ કહેવી. ભગવના અતર પુકાદમિાં સુર્ય ઈશાનમાં ઉગીને ઇત્યાદિ ઘાતકીખંડની વકતવ્યતા મુજબ જ અહીં કહેવું યાવતું તે અત્યંતર પુરાના મેરુની પૂર્વપશ્ચિમે અવસર્પિણી-ઉતસર્પિણી નથી, અવસ્થિત કાળ છે. - ૪ - • વિવેચન-૨૧૮,૨૧૯ : ઘTHi - ચાર માસ પ્રમાણ વર્ષાકાળ સંબંધી, પહેલી ક્ષણ સાંપડે છે. અનંતર પુરવડ- દક્ષિણાર્ધમાં વર્ષના પહેલાપણાની અપેક્ષાએ આંતરારહિતનો, એવો અતીત સમય પણ હોય, માટે કહે છે - ભાવિમાં થનાર સમયે. • x - અનંતર પછી - પૂર્વ-પશ્ચિમ વિદેહમાં શરૂ થતી વર્ષના પ્રથમ સમય અપેક્ષાઓ, અનંતર એવો અતીત સમય, તે દક્ષિણ-ઉત્તરમાં વર્ષાકાળનો પ્રથમ સમય હોય. આવલિકાનો આલાવો - જ્યારે જંબૂદ્વીપના દક્ષિણા વર્ષની પહેલી આવલિકા હોય, ત્યારે ઉત્તરાર્થે પણ ઇત્યાદિ. આ પ્રમાણે આનપ્રાણાદિ પદોમાં પણ આવો સૂત્રપાઠ સમજવો. આવલિકાદિનો અર્થ - અસંખ્યાત સમયની એક આવલિકા, ઉચ્છવાસ-નિઃશ્વાસનો એક આનપ્રાણ, સાત પ્રાણનો એક સ્તોક, સાત સ્તોકે-લવ, લવે-મુહd, બે માસઋતુ, હેમંત-શીયાળો, ગ્રીખ-ઉનાળો, પહેલું અયન તે દક્ષિણાયન, કેમકે વર્ષનો પહેલો માસ શ્રાવણ છે. પાંચ સંવત્સરે-યુગ, ૮૪ લાખ વર્ષે-પૂર્વાગ, પૂર્વગને ૮૪ લાખથી ગુણતાં એક પૂર્વ. એ રીતે ૮૪ લાખ વર્ષથી ગુણતાં-ગુણતાં ઉત્તરોત્તર સ્થાન આવે. છેવટે શીર્ષપ્રહેલિકામાં ૧૯૪ અંકો આવે. પદાર્થોને મળ સ્વભાવ ચડી હીન કરે તે અવસર્પિણી, તેનો પ્રથમ ભાગ તે પ્રથમાવસર્પિણી. ભાવોને પ્રકર્ષવાળા કરે તે ઉત્સર્પિણી. ( શતક-પ, ઉદ્દેશો-૧-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ Page #21 -------------------------------------------------------------------------- ________________ ૫-૨૨૨૦ શતક-૫, ઉદ્દેશો-૨-“વાયુ' છે – X - X - X - X – o ઉદ્દેશા-૧માં દિશાને ઉદ્દેશીને દિવસાદિ વિભાગ કહ્યો. બીજામાં દિશાને ઉદ્દેશીને જ વાયુનું પ્રતિપાદન - x • કરે છે. • સૂત્ર-૨૨૦ * - રાગૃહનગરે યાવતુ આમ કહ્યું – ભગવન / fuતુ પુરોવાત, પણ વાત, મંદવાત, મહાવાત વાય છે? હા, વાય છે. ભગવન / પૂર્વમાં ઈષતપુરોાત, મધ્યવત, મંદવાત, મહાવાત છે ? હા, છે. એ રીતે પશ્ચિમ, દક્ષિણ, ઉત્તર, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્યમાં પણ જવું. • • ભગવાન ! જ્યારે પૂર્વમાં ઇષત્પરોવાતાદિ ચારે થાય છે, ત્યારે પશ્ચિમમાં પણ તે વાય છે ? જેમ પશ્ચિમમાં તેમ પૂર્વમાં પણ તે વાય છે ? હા, ગૌતમ! જ્યારે પૂર્વમાં આ વાયુ વાય ત્યારે પશ્ચિમમાં પણ વાય. એ રીતે બધી દિશાદિમાં પણ જાણવું. ભગવન્! ઈષત પુરોવાતાદિ દ્વીપમાં અને સમુદ્રમાં હોય છે ? હા, હોય છે. • • ભગવદ્ ! જ્યારે દ્વીપમાં ત્યારે સમુદ્રમાં અને સમુદ્રમાં ત્યારે દ્વીપમાં આ વાયુ વાય છે આ વાત યોગ્ય નથી. ભગવાન ! એમ કેમ કહ્યું - * * * * * ગૌતમી તે વાયુઓ અન્યોન્ય સાથે નહીં પણ જુદા સંચરે છે, લવણસમુદ્રની વેળાને અતિકમાં નથી. માટે એમ કહ્યું કે - રાવત વાયુઓ વાય છે. ભગવન ! તપુરોવાતાદિ ચારે વાયુ વાય છે ? હા, વાય છે. ભગવન ! તે ક્યારે થાય છે? ગૌતમ ! જ્યારે વાયુકાય સ્વાભાવિક ગતિ કરે છે, ત્યારે ઈષત્પરોવાતાદિ વાયુઓ વાય છે. ભગવાન ! ઇષયુરોવાતાદિ વાયુઓ છે ? હા, છે. ભગવન ! ઈષત્પરોવાતાદિ ક્યારે થાય છે ? ગૌતમ છે જ્યારે વાયુકાય ઉત્તરવૈક્રિય શરીરે ગતિ કરે છે, ત્યારે ઈષત્પરોવાતાદિ યાવતુ વાય છે. ભગવન્! dhપુરોવાતાદિ વાયુ છે? હા, છે. ભગવાન ! આ વાયુઓ . જ્યારે વાય છે ? જ્યારે વાયુકુમાર અને વાયુકુમારીઓ ૩, પર કે ઉભયને માટે વાયુકાયને ઉદીરે છે, ત્યારે થાય છે. ભગવન્ ! શું વાયુકાય, વાયુકાયને જ શ્વાસમાં લે છે અને મૂકે છે ? ‘ઝંદક’ ઉદેશમાં કહ્યા મુજબ ચારે આલાા ાણવાચાવતુ અનેકલાખ વાર મરીને, સ્પર્શીને, મરે છે, સશરીર નીકળે છે. • વિવેચન-૨૨૦ : વાયુ વાય છે ? એમ સંબંધ કQો. કેવા ? થોડી ચિકાશવાળા વાયુ, વનસ્પતિ આદિને હિતકર વાયુ, ધીમે ધીમે સંચરનારા વાયુ અને પ્રચંડકતોફાની વાયુ. મેરુની પૂર્વેથી એ રીતે આઠે દિશા. દિશા ભેદથી વાતા વાયુ કહ્યા. હવે તે કથન દિશાના પરસ્પર મેળાપથી કહે ૨૮ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ છે. - તથા ઇ - અહીં બે દિશા સૂત્રો છે અને બે વિદિશા સૂત્રો છે. હવે પ્રકાાંતરથી વાયુ સ્વરૂપ નિરૂપે છે – તેમાં દ્વીપસંબંધી અને સમુદ્રસંબંધી વાયુના સૂત્રો છે. તેમાં એકમાં ઈષપુરોવાતાદિ વાય, ત્યારે બીજે ન વાય. કેમકે તથાવિધ વાત દ્રવ્ય સામર્થ્ય અને વેળાની તેવા સ્વભાવથી વેળાને ન ઓળંગે. - હવે પ્રકારમંતરથી વાયુને વહેવાના સ્વરૂપને ત્રણ સૂત્રોથી દશવિ છે - અહીં 0િ vi આદિ પહેલું વાક્ય પ્રસ્તાવનાર્થે છે, માટે પુનરુક્તિની શંકા ન કરવી. લવે • રીતિ, સ્વભાવ, વાયુ પોતાની સ્વાભાવિક ગતિથી વહે છે. ૩ff - વાયુકાયનું મૂળ શરીર ઔદાકિ છે, ઉત્તર શરીર વૈક્રિય છે. જે ગમન ઉત્તરશરીરને આશ્રીને થાય, તે ઉત્તરક્રિય. * * * (શંકા) એક સુગથી વાયુને વહેવાના ત્રણે કારણ કહી શકાત, તો ત્રણ સૂત્રો કેમ કર્યા? સૂત્રની ગતિ વિચિત્ર છે વાયનાંતરમાં તો ત્રણે કારણો જુદાં જુદાં વાયુ વહેવાના કહ્યા છે. વાયુકાયના અધિકારથી જ કહે છે - વાયુag via આદિ. તેમાં પહેલું કારણ કહ્યું, બીજું અને આદિ, ત્રીજું પકૅ કરાડુ અને ચોથું સસરા આદિ • • વાયુકાય કહ્યું, હવે વનસ્પતિકાયાદિ વિચારણા. સૂત્ર-૨૨૧ : - ભગવત્ ! ઓદન, કુભાષ, મદિરા ત્રણે કોનાં શરીરો કહેવાય ? ગૌતમતેમાં જે ઘન દ્રવ્ય છે, તે પૂર્વભાવ પજ્ઞાપના અપેક્ષાઓ વનસ્પતિજીવ શરીરો છે. ત્યારપછી શરુઆતીત, શસ્ત્રપરિણમિત, અનિધ્યાપિત, અનિકૂષિત, અગ્નિસેવિત, અગ્નિ પરિણામિત થઈને અનિજીવ શરીર કહેવાય છે. મદિરામાં જે પ્રવાહી દ્રવ્ય છે, તે પૂર્વભાવ પ્રજ્ઞાપના આશીને પાણીના જીવનું શરીર છે, ત્યારપછી શઆતીત ચાવતુ અનિકાય શરીર કહેવાય છે. ભગવદ્ ! અસ્થિ, અસ્થિણામ, ચર્મ, ચમધ્યામ, રોમ, શૃંગ, બુરા, નખ, રોમાદિ ણામ એ કોના શરીર કહેવાય ? ગૌતમ! અસ્થિ આદિ બધાં બસપાસ જીવશરીર છે અને બળેલા અસ્થિ આદિ પૂર્વભાવ પ્રજ્ઞાપનાથી ત્રસ પ્રાણ જીવ શરીર, બળીને અનિજીવ શરીર છે. ભગવના અંગારો, રાખ, ભેસ, છાણું એ કોના શરીર છે ? ગૌતમ ! તે પૂર્વભાવ પ્રજ્ઞાપનાથી એકેન્દ્રિય જીવોનાં શરીરો કહેવાય ચાવતું પંચેન્દ્રિય જીવના શરીર પણ કહેવાય. ત્યારપછી શાતીત ચાવતુ અનિજીવશરીર કહેવાય. • વિવેચન-૨૨૧ - - x - દામાં બે દ્રવ્યો છે - ઘનદ્રવ્ય અને પ્રવાહીદ્રવ્ય. જે ઘનદ્રવ્ય છે, તે અતીતપયયિ પ્રરૂપણાથી વનસ્પતિ શરીર છે. કેમકે ઓદનાદિની પૂર્વાવસ્થા વનસ્પતિરૂપ છે. તેઓ વનસ્પતિ જીવના શરીર કહેવાય પછી અગ્નિજીવના શરીર કહેવાય - એમ સંબંધ કQો. કેવા થયા પછી? શ»ાતીત-ખાણીયો, સાંબેલુ, ચંગાદિથી કૂટાઈને પૂર્વ પર્યાય ઓળંગી ગયેલ. શર વડે નવો પર્યાય પામેલ, અગ્નિ વડે કાળા પડી ગયેલ, Page #22 -------------------------------------------------------------------------- ________________ પ/-/૨/૨૨૧ 3o ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/ર અગ્નિ વડે શોષાઈને પૂર્વસ્વભાવ ખપી ગયેલ. અગ્નિ સેવિત, ગરમ થવાથી અગ્નિ પરિણામવાળા થયેલ. અથવા શસ્માતીતાદિમાં શસ્ત્ર એટલે અગ્નિ જ સમજવું - ૪ - ૩પન • બળેલ પત્થર, વય - કાટ, અગ્નિ વડે બીજા સ્વરૂપને પામેલ હાડકું, અંગાર-બળેલ ઈંધણ, છાર* - રાખ, સમય - છાણ - X - X - આ પૂર્વની અપેક્ષાએ એકેન્દ્રિય જીવના શરીરો છે. યાવત્ શબ્દથી બેઈન્દ્રિયાદિ • x • જીવ શરીર પરિણdવ યથા-સંભવ યોજવું. બધાં પદમાં નહીં. અંગારો અને ભસ્મ, પૂર્વે એકેન્દ્રિયના શરીર હોય છે, કેમકે લાકડું એકેન્દ્રિય છે, ભુંસુ-જવ, ઘઉંમાંથી બને, તે પણ એકેન્દ્રિય છે ઇત્યાદિ. - ૪ - પૃથ્વી આદિ કાયાધિકારથી અકાયરૂપ લવણોદધિ-સ્વરૂપ. • સૂત્ર-૨૨૨ - ભગવદ્ ! લવણસમુદ્રનો ચક્રવાલ વિÉભ કેટલો કહ્યો છે ? પૂર્વવત્ જાણવો યાવતુ લોકસ્થિતિ, લોકાનુભાવ. ભગવન્! તે એમ જ છે, એમ જ છે કહી ગૌતમ સ્વામી રાવતું વિચારે છે. • વિવેચન-૨૨૨ : લવણસમુદ્રનું સ્વરૂપ જણાવતા કહે છે - જીવાભિગમણમાં કહેલ લવણસમુદ્ર સૂત્ર જાણવું. ક્યાં સુધી ? નાવ નો છે તે આ છે - તેનો ઘેરાવો કેટલો છે ? ગૌતમ ! તેનો સવાલ વિઠંભ બે લાખ યોજના છે અને ઘેરાવો કિંચિત વિશેષોણ ૧૫,૮૧,૩૯૦૦ યોજન છે. અંતે - લવણસમુદ્ર જંબૂદ્વીપને કેમ ડૂબાડતો નથી ? • x • લોકસ્થિતિ છે. $ શતક-પ, ઉદ્દેશો-૩-જાલગ્રંથિકા છું. -X - X - X - X – o લવણસમુદ્રાદિ વર્ણન સમ્યગૃજ્ઞાની વડે પ્રતિપાદિત હોવાથી સત્ય છે. મિથ્યાજ્ઞાનીના કથન અસત્ય પણ હોય તે દશવિ છે - • સૂત્ર-૨૨૩ - ભગવતુ ! અન્યતીર્થિકો એમ કહે છે, ભાખે છે, જણાવે છે, પરૂપે છે કે - જેમ કોઇ બાલમંથિકા હોય, કમપૂર્વક ગાંઠો દીધેલી હોય, અનંત-પરંપરઅન્યોન્ય ગ્રથિત હોય, પરસ્પર-વિસ્તાર, ભાર અને વિસ્તાર-ભારપણે પરસ્પર સમુદાયપણે રહે છે, એ રીતે ઘણાં જીવો, અનેક લાખ જન્મોમાં, અનેક હજાર આયુશી અનમે ગ્રથિત થઈ રહે છે. તેમાંનો એક જીવ પણ એક સમયે બે આયુને અનુભવે છે, તે આ - આ ભવનું આયુ અને પરભવનું આયુ. જે સમયે આ ભવનું આયુ વેઠે છે, તે સમયે પરભવનું આયુ વેદે છે. યાવત્ ભગવદ્ ! તે કેવી રીતે? ગૌતમ ! તે અન્યતીર્થિકો જે કહે છે યાવત પરભવાય, જેઓ આમ કહે છે, તે ખોટું છે. હે ગૌતમ ! હું એમ કહું છું ચાવતુ પડ્યું છે કે (જેમ કોઈ જાલ). અન્યોન્ય સમુદાયપણે રહે છે. તે રીતે પ્રત્યેક જીવને ઘણાં હજારો જન્મો, ઘણાં હજાર આયુ, અનુકમે પ્રથિત થઈ ચાવતું રહે છે, એક જીવ એક સમયે એક આય વેદે છે, તે આ - આ ભવનું અાય અથવા પરભવાય. જે સમયે આ ભવનું આણ વદે છે. તે સમયે પરભવાય ન વેદ, પરભવાયુ વેદે તે સમયે આ ભવન આયુ ન વેદ. આ ભવના આયુને વેદવાણી પરભવાયુ વેદાતું નથી, પરભવાયુ વેદવાણી, આ ભવનું આયુ વેદતું નથી. એ રીતે એક જીવ એક સમયે એક આયુને વેદે છે – આ ભવતું કે પરભવનું આયુ. • વિવેચન-૨૨૩ - જાલ એટલે મત્સ્યબંધન, તેના જેવી ગાંઠો જેની છે, તે જાલગ્રંચિકા. કેવી ? ક્રમવાર ગુંથેલી, પહેલીથી છેલ્લી ગાંઠ સુધી ઉચિત ક્રમે ગુંચેલી. એ જ વાત વિસ્તારે છે . પહેલી ગાંઠથી અનંતર રહેલી ગાંઠ સાથે ગુંથેલી, એ રીતે પરંપર ગાંઠ સાથે ગુંથેલી. તાત્પર્ય એ કે- પરસ્પર એક ગાંઠ સાથે અન્ય ગાંઠ અને અન્ય સાથે અન્ય ગાંઠ એ રીતે ગૂંથેલી, પરસ્પર ગુંથણીથી થયેલ વિસ્તાર વડે, પરસ્પર બીજાને લઈને થયેલ ભાર વડે, ઉક્ત બંને વિશેષણ ભેગા કરવા વડે પ્રક"ને જણાવતાં કહે છે - પરસ્પર વિસ્તાર અને ભારેપણાથી, પરસ્પર સમુદાય રચના વડે રહેલ છે. આ ટાંત કહ્યું, હવે દાન્તિક-બોધ કહે છે – - ઉક્ત ન્યાયે ઘણાં જીવો સંબંધી, અનેક દેવાદિ જન્મોમાં પ્રત્યેક જીવ ક્રમવાર પ્રવર્તેલા, અનેક જન્મોના ઘણાં હજાર આયુઓના સ્વામી થયા. આનુપૂર્વી ગ્રચિત આદિ પૂર્વવત્ જાણવા. વિશેષ એ કે - કર્મપુદ્ગલ અપેક્ષાએ ભારેપણું સમજવું. એ આયુ વેદનનો શો વિધિ છે ? એક જીવ, અનેક નહીં, તે એક સમયે ઇત્યાદિ પહેલા શતક મુજબ જાણવું. તેમનું કહેવું એ રીતે ખોટું છે કે ઘણાં જીવોના ઘણાં આયુ જાલગ્રંચિકા પેઠે રહે છે, તે બધાં, જીવનમાં પ્રદેશો સાથે સંબદ્ધ છે કે નથી ? જો સંબદ્ધ હોય, તો ભિન્ન ભિન્ન જીવસ્થિત આયુની જાલગ્રંચિકા માફક કલાના કઈ રીતે થાય ? કેમકે તે બધાં આયુ જુદા જુદા જીવ સાથે જોડાયેલ છે. છતાં જાલગ્રંચિકા કલ્પવામાં આવે તો બધાં જીવોનો સંબંધ જલગંચિકા જેવો માનવો જોઈએ. તો બધાં જીવોના સવયિ વેદનથી બધાં ભવ ભોગવવાનો પ્રસંગ આવે, તો દેવાદિ જન્મ પણ નહીં થાય. વળી એક જીવ એક સમયે બે આયુ વેદે, તેમ કહ્યું તે પણ ખોટું છે. • x - હે ગૌતમ! હું કહું છું - જાલગ્રંચિકા એટલે માત્ર સાંકળી, ઘણાં નહીં પણ એક-એક જીવને અનેક આયુનો માત્ર સાંકળ જેવો સંબંધ હોય છે. એક જીવ પ્રતિ ક્રમવાર પ્રવર્તેલા એવા અનેક જન્મોનાં આ ભવનાં છેડાં સુધી ભૂતકાળે થયેલાં હજારો આયુનો સાંકળ જેવો સંબંધ છે. તેથી એક પછી એક આયુ વેદાય છે. ચાલુ ભવનું આયુ તે વિયાવું, પરભવનું તે પરભવાય. - - આયુ પ્રસ્તાવથી કહે છે - • સૂગ-૨૨૪ : ભગવાન ! જે જીવ નકે જવાને યોગ્ય હોય, ભગવાન ! શું તે જીવ, અહીંથી આસુ સહિત નક્કે જાય કે આયુ રહિત ? ગૌતમ ! તે જીવ આયુ સહિત જાય, આયુરહિત નહીં • - ભગવન્! તે જીવે આવું ક્યાં બાંધ્યું ? કયા Page #23 -------------------------------------------------------------------------- ________________ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ ૫-૩/૨૨૪ આચરણો કય? ગૌતમ! પૂર્વ ભવે બાંધ્ય અને પૂર્વ ભવે આચરણ કર્યા. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું ભગવાન ! જે જીવ, જે યોનિમાં ઉપજવા યોગ્ય હોય, તે જીવ, તે યોનિનું આયુ બાંધે ? જેમકે - નૈરયિકા, ચાવત્ દેવાયુ ? હા, ગૌતમ ! જે જીવ જે યોનિમાં ઉપજવા યોગ્ય હોય તેનું આયુ બાંધે, તે આ – નૈરયિક, તિર્યંચ, મનુષ્ય કે દેવાયુ. * જે નસ્કનું આયુ બાંધે તો સાત પ્રકારે બાંધે • રત્નાભા અથવા યાવત અધઃસપ્તમી પૃedી નૈરયિકાયુ. નિયરિયોનિકાયુ બાંધતો પાંચ પ્રકારે બાંધે - એકેન્દ્રિય તિર્યંચ યોનિકાયુ આદિ બધાં ભેદો કહેશ. મનુષ્કાયુ બે ભેદે. દેવાયુ ચાર ભેદે. ભગવદ્ ! એમ જ છે. • વિવેચન-૨૨૪ : ભગવદ્ ! તે કયા ભવમાં બાંધુ ? કયા ભવે તëતુક આચરણો આચર્યા ? - જે યોનિમાં જે જીવ ઉપજવા યોગ્ય હોય. મનુષ્ય-સંમૂર્છાિમ, ગર્ભજ. દેવ-ભવનપતિ. @ શતક-૫, ઉદ્દેશો-૪, “શબ્દ” & - X - X - X - X - • ઉદ્દેશા-3માં અન્યતીર્થિકની છવાસ્થ મનુષ્ય વકતવ્યતા કહી, અહીં છડાહ્ય અને કેવલિ મનુષ્યોની વક્તવ્યતા છે – • સૂત્ર-૨૫ : ભગવાન ! છાસ્થ મનુષ્ય વગાડતા શબદોને સાંભળે છે, તે આ - શંખ, શૃંગ, શંખલી, ખરમુખી, કોહલી, પરિપિરિય, પ્રણવ, પટણ, ભંભ, હોરંભ, ભેરી, ઝલ્લરી અને તંદુભિના શબ્દોને, તત-વિતત-ધન-મુસીર શબ્દોને ? હા, ગૌતમ ! છાસ્થ મનુષ્યો તે સાંભળે છે. ભગવન ! તે પૃષ્ટ શબ્દોને સાંભળે કે અસ્પષ્ટ શબ્દોને ? ગૌતમ ! પૃષ્ટને સાંભળે, અસ્કૃષ્ટને નહીં ચાવત નિયમા છ દિશાણી ભગવન્! શું થાસ્થ મનુષ્ય અરગત શબ્દોને સાંભળે કે પાગત શબ્દોને ? ગૌતમ ! તે આરગત શબ્દો સાંભળે, પારગતને નહીં. ભગવાન ! જે છઠાસ્થ મનુષ્ય આપતા શબ્દો સાંભળે, પારગત શબ્દો નહીં તો કેવલિ મનુષ્ય આગત શબદ સાંભળે કે પારગત? ગૌતમ! કેવલી આગત, પાગત, સર્વે દૂર કે નીટના અનંત શબ્દોને જાણે અને જુએ. - કેવલિ આ સર્વેને જાણે અને જુએ એમ કેમ કહ્યું? ગૌતમ ! પૂર્વ દિશાની મિત અને અમિત વસ્તુને પણ જાણે છે. એ રીતે દક્ષિણપશ્ચિમ-ઉત-ઉd-અઘો દિશાની પણ મિત અને અમિત વસ્તુને સર્વ જાણે છે. કેવલિ બધુ જુએ છે અને બધું જાણે છે. સર્વકાલે અને સવભાવે બધું જુએ છે અને જાણે છે કેવલિને અનંત જ્ઞાન, અનંત શનિ છે. કેવલિના જ્ઞાન, દર્શન નિરાવરણ છે, તેથી કહ્યું કે ચાવતું જુએ છે. • વિવેચન-૨૨૫ - આ frHIT - મુખ, હાથ, દંડાદિ સાથે શંખ, ઢોલ, ઝાલર આદિ વાધવિશેષના સંયોગથી જે શબ્દો ઉત્પન્ન થાય છે. આવા શબ્દો છાસ્થ સાંભળે છે. અથવા પરસ્પર અથડાતાં શબ્દદ્રવ્યો સાંભળે છે. વિથ - શંખિકા, રમુજ - કાલિ, વોયા - મોટી કાઉલિ, પffજય - સુવરના ચામડાથી મઢેલ એક વાધ, પUrd - નાનો ઢોલ, પટ - મોટો ઢોલ, કંપ - ઢક્કા, પરિ - મોટી ઢક્કા, કft - ઝાલર, હવે કહેલ, નહીં કહેલ વાધના સંગ્રહ માટે કહે છે - x • x - વીણાદિ તત, પટણાદિ વિતત, કાંસ્યતાલાદિ ઘન, વંશાદિ - fપર વાધો. પુકારે મુ - આદિની વ્યાખ્યા શતક-૧થી જાણવી. મારત- ઈન્દ્રિયોથી ગ્રાહય, પારવાત - ઈન્દ્રિયોથી ગ્રાહ્ય. સર્વથા દૂર રહેલ અને તદ્દન નજીક રહેલ શબ્દને, મતિવજ - એટલે બહુ દૂર નહીં અને બહુ પાસે નહીં તેવા અથવા અનાદિ અને અંત વિનાના શબ્દોને (સાંભળે). fમત - ગર્ભજ મનુષ્ય અને જીવદ્રવ્ય, અમિત - અનંત કે અસંખ્ય વનસ્પતિ, પૃથ્વીજીવ દ્રવ્યાદિ અપેક્ષાથી જાણે. કેમકે કેવલિને અનંતાર્થવિષયપણાથી અનંત જ્ઞાન છે, ક્ષાયિક હોવાથી આ જ્ઞાન તિરાવરણ-શુદ્ધ છે. વાચનતરમાં નિવૃત્ત, નાશ થયેલ આવરણવાળું, વિશુદ્ધ કહ્યું છે – ફરી છઠાસ્થમનુષ્ય આશ્રીને • સૂત્ર-૨૨૬ : ભગવાન ! છાસ્થ મનુષ્ય હસે તથા ઉત્સુક થાય ? ગૌતમ! હા, તેમ થાય. • • ભગવદ્ ! જેમ છાસ્થ મનુષ્ય શે અને ઉત્સુક થાય, તેમ કેવલી હશે અને ઉત્સુક થાય? ગૌતમ! આ અર્થ યોગ્ય નથી. • • ભગવત્ ! એમ કેમ કહ્યું કે કેવલિ ન થાય ? ગૌતમ ! જીવો ચાસ્ત્રિ મોહનીય કર્મના ઉદયથી હસે છે અને ઉત્સુક થાય છે. પણ કેવલિને આ કર્મનો ઉદય નથી, માટે એમ કહ્યું કે - કેલિ હશે કે ઉત્સુક ન થાય. " ભગવાન ! હસતો કે ઉસુક થતો જીવ કેટલી કર્મપકૃત્તિ બાંધે ? ગૌતમ ! સાત કે આઠ પ્રકારે બાંધે. એ પ્રમાણે ચાવતું વૈમાનિક સુધી સમજવું. ઘણાં જીવોને આશ્રીને આ પ્રશ્ન પૂછાય ત્યારે તેમાં કમબંધસંબંધી ત્રણ ભાંગા આવે, પણ ત્યાં જીવ, એકેન્દ્રિય ન લેવા. - ભગવાન ! છાસ્થ મનુષ્ય નિદ્રા કે પ્રચલા નિદ્રા લે ? ગૌતમ ! હા, તેમ કરે. હસવા આદિમાં કહ્યું, તેમ અહીં પણ કહેવું. વિશેષ એ - દશનાવરણીય કમના ઉદયથી નિદ્રા કે પ્રચલાનિદ્રા હોય. તે કેવલિને નથી. બાકી પૂર્વવત. ભગવાન ! નિદ્રા કે પ્રચલા લેતો જીવ કેટલા કર્મ બાંધે ? ગૌતમ સાત કે આઠ. એ રીતે વૈમાનિક સુધી કહેવું. બહુવચન સૂત્રમાં જીવ, એકેન્દ્રિયને વજીને મણ ભંગ કહેવા. • વિવેચન-૨૨૬ :કમાન - વિષય આદાન માટે ઉતાવળ કસ્વી તે. નીવ - જે કારણે Page #24 -------------------------------------------------------------------------- ________________ ૫/-/૪/૨૨૬ આ રીતે જીવ. - * - - વં - જીવના આલાવા મુજબ નાકાદિ દંડક વૈમાનિક સુધી કહેવા. તે ભગવન્ ! નૈરયિક, હસતા કે ઉત્સુક થતાં કેટલી કર્મપ્રકૃતિ બાંધે ? ઇત્યાદિ. પૃથ્વી આદિનું હાસ્ય તેમના પૂર્વભવના પરિણામથી સમજવું. પોત્તિ - બહુવચન સૂત્રોમાં-અનેક જીવો હસતા કે ઉત્સુક થતા કેટલી કર્મપ્રકૃત્તિ બાંધે ? ઇત્યાદિ. તેમાં જીવ સામાન્ય અને એકેન્દ્રિયોને છોડીને નાકાદિ ૧૯-દંડક લેવા. તેમાં ત્રણ ભંગ - જીવ અને પૃથ્વી આદિમાં ઘણાં જીવો છે, તેથી તેમાં સાત કે આઠ પ્રકારના બંધકનો એક જ ભંગ સંભવે. નાકાદિમાં ત્રણ ભંગ સંભવે – (૧) બધાં સપ્તવિધ બંધક, (૨) બધાં સપ્તવિધબંધક એક અષ્ટવિધ બંધક. (૩) બધાં સપ્તવિધ અને બધાં અષ્ટવિધ બંધક. અહીં છાસ્ય અને કેવલિના અધિકારથી આ બીજું કહ્યું – મત્સ્યે નિદ્રાસુખે જાગી શકાય તેવી ઉંઘ, પ્રચલા-ઉભો ઉભો પણ ઉંધે. - - કેવલિ અધિકારથી મહાવીર કેવલિને આશ્રીને કહે છે— - 33 • સૂત્ર-૨૨૭ - ભગવન્ ! ઈન્દ્ર સંબંધી, શક્રનો દૂત, હરિણેગમેષી દેવ સ્ત્રીના ગર્ભનું સંહરણ કરતો (૧) શું ગર્ભથી ગર્ભમાં સંહરે ? (૨) ગર્ભથી યોનિ માર્ગે સંહરે, (૩) યોનિથી ગર્ભમાં સંહરે ? (૪) યોનિથી યોનિમાં સંહરે - [બીજી સ્ત્રીમાં મૂકે] ? હે ગૌતમ ! તે ગર્ભથી ગર્ભમાં ન સંહરે, ગર્ભથી યોનિમાં ન સંહરે, યોનિથી યોનિદ્વારા ન સંહરે. પણ પોતાના હાથે ગર્ભને સ્પર્શી, ગર્ભને પીડા ન થાય તે રીતે યોનિ દ્વારા ગર્ભને બહાર કાઢીને બીજી સ્ત્રીના ગર્ભાશયમાં મૂકે. ભગવન્ ! શક્રનો દૂત હરિણેગમેષી સ્ત્રીના ગર્ભને નખની ટોચથી કે સુંવાળાના છિદ્ર વાટે અંદર મૂકવા કે બહાર કાઢવા સમર્થ છે ? હા, સમર્થ છે. તે ગર્ભને કંઈપણ ઓછી કે વધુ પીડા થવા દેતો નથી. તે ગર્ભનો છેદ કરી, ઘણો સૂક્ષ્મ કરી અંદર મૂકે કે બહાર કાઢે છે. • વિવેચન-૨૨૮ - અહીં જો કે ‘મહાવીર' શબ્દ વાચક પદ દેખાતું નથી, તો પણ ‘હરિણેગમેષી' વચનથી તે જ અનુમાન થાય છે, કેમકે હરિણેગમેષી દેવે ભગવંતનું ગર્ભાન્તર કરેલું. જો સામાન્યથી ગર્ભહરણ વિવક્ષા હોત તો માત્ર ‘દેવ' કહ્યું હોત. તેમાં રે - ઇન્દ્ર, તેના સંબંધી હારિણેગમેષી. શક્રનો આજ્ઞાપાલક, પદાતિ સૈન્યાધિકારી, જેણે શક્રની આજ્ઞાથી ભગવંત મહાવીરને દેવાનંદાના ગર્ભથી ત્રિશલાના ગર્ભમાં સંહાં. સ્ત્રી સંબંધી સજીવ પુદ્ગલપિંડ તે સ્ત્રી ગર્ભ, તેને બીજે લઈ જતાં, અહીં ચતુર્ભુગી છે. ગર્ભાશયમાંથી ગર્ભને બીજા ગર્ભાશયમાં મૂકવો ઇત્યાદિ - ૪ - [સૂત્રાર્થ મુજબ જાણવું.] તેમાં બાકીના ભંગનો નિષેધ કરી ત્રીજા ભંગને સ્વીકાર્યો છે. પરાપૃશ્ય - સ્ત્રી ગર્ભને તેવા પ્રકારની ક્રિયાથી સ્પર્શીને, સુખે સુખે, યોનિદ્વારથી કાઢીને, ગર્ભાશયમાં ગર્ભને મૂક્યો. અહીં યોનિથી ગર્ભને કાઢ્યો તે લોકવ્યવહાર અનુસરણ છે. કેમકે કાચો કે પાકો ગર્ભ સ્વાભાવિક રીતે યોનિથી નીકળે છે. 10/3 ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ આ તેનો ગર્ભસંહરણ આચાર કહ્યો. તેનું સામર્થ્ય કહે છે. નખની ટોચથી ગર્ભને સંહરવા કે રોમછિદ્રોથી કાઢવા તે સમર્થ છે. આવાદ - થોડી પીડા, વિવાદ - વધુ પીડા, વિચ્છેદ્ - શરીર છંદ. શરીર છેદ કરીને, કેમકે તેમ કર્યા વિના નખના અગ્રભાગે પ્રવેશ કરાવવો અશક્ય છે. ગર્ભને ઘણો સૂક્ષ્મ કરીને કરે છે. - - ભ મહાવીર સંબંધી ગર્ભાન્તર સંક્રમણ આશ્ચર્ય કહ્યું. હવે તેમના શિષ્ય સંબંધે કહે છે— • સૂત્ર-૨૨૮ : તે કાળે તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના શિષ્ય અતિમુક્ત નામના કુમાશ્રમણ પ્રકૃતિભદ્રક યાવત્ વિનિત હતા. તે અતિમુક્ત કુમારશ્રમણ અન્યદા કોઈ દિવસે ભારે વરસાદ પડ્યા પછી, કાંખમાં રજોહરણ અને પાત્ર લઈને બહાર સ્થંડિલ ભૂમિએ જવા નીકળ્યા. ત્યારે તે અતિમુક્ત કુમાશ્રમણે પાણીનું ખાબોચીયું જોયું, જોઈને ફરતી માટીની પાળ બાંધી, આ મારી નાવ છે - નીવ છે' એમ નાવિકની માફક પાત્રને નાવરૂપ કરી, પાણીમાં વહાવી છે. એ રીતે રમત રમે છે. તે સ્થવિરોએ જોયું, જોઈને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા, ત્યાં આવ્યા, આવીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય ! આપના અતિમુક્ત નામે કુમાશ્રમણ શિષ્ય છે, તો હે ભગવન્ ! તે અતિમુક્ત કુમારશ્રમણ કેટલાં ભવો કરીને સિદ્ધ થશે યાવત્ અંત કરશે? શ્રમણ ભગવંત મહાવીરે તે સ્થવિરોને આ પ્રમાણે કહ્યું – હે આર્યો ! મારો શિષ્ય અતિમુક્ત પ્રકૃતિભદ્રક યાવત્ વિનિત છે, તે અતિમુક્ત આ જ ભવથી સિદ્ધ થશે યાવત્ અંત કરશે. તેથી હે આર્યો ! તમે અતિમુક્ત શ્રમણની હીલના, નિંદા, રિસા, ગહીં, અવમાનના કરશો નહીં. ૩૪ - હે દેવાનુપિયો ! તમે અતિમુક્ત શ્રમણને ગ્લાનિ રાખ્યા સિવાય - સાચવો, સહાય કરો, ભકત-પાન-વિનયથી વૈયાવચ્ચ કરો. તે અતિમુક્ત અંતકર અને અંતિમ શરીરી છે. ત્યારે તે સ્થવિરોએ, ભગવંત મહાવીર પાસેથી આમ સાંભળીને ભગવંત મહાવીરને વંદી, નમી અતિમુક્તની યાવત્ વૈયાવચ્ચ કરી. • વિવેચન-૨૨૮ : છ વર્ષની ઉંમરે દીક્ષિત થયેલ છે માટે કુમાશ્રમણ. કહ્યું છે – નિગ્રન્થ પ્રવચનની રુચિ કરીને છ વર્ષે દીક્ષા લીધી, તે આશ્ચર્ય. અન્યથા આઠમા વર્ષ પૂર્વે દીક્ષા ન સંભવે. કાંખમાં રજોહરણ અને પાત્ર લઈને, ‘આ મારી નૌકા' એમ વિકલ્પ કરતો, નાવિકની જેમ નાવને અતિમુક્ત મુનિ વહાવીને રમે છે. આ તેની રમણક્રિયા બાલ્યાવસ્થાથી છે. સ્થવિરોએ તેની આ અનુચિત ચેષ્ટા જોઈને ઉપહાસ કરતા હોય તેમ પૂછ્યું, ઇત્યાદિ. જાત્યાદિ ઉદ્ઘાટનથી હીલના, મનથી નિંદા, લોક સમક્ષ તે ખિસા, તેની પાસે તે ગર્હા, ઉચિત પ્રતિપત્તિ ન કરવી - અવમાનના અને ‘પરાભવ’ પાઠ પણ છે. તેને ખેદરહિત સ્વીકારો, સહાયતા કરો, સેવા કરો. તે ભવનો છેદ કરનાર ચરમ શરીરી છે. - - અતિમુક્તની માફક ભગવંતના અન્ય શિષ્યો પણ અંતિમ શરીરી હતા – Page #25 -------------------------------------------------------------------------- ________________ પ/-/૪/૨૨૮ ૩૫ ૩૬ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ • સૂત્ર-૨૨૯ - તે કાળે, તે સમયે મહાશુક ક૨થી. મહાસમાં મહાવિમાનથી, મહહિક વાવ4 મહાનુભાગ બે દેવો શ્રમણ ભગવંત મહાવીર પાસે પ્રગટ થયાં. તે દેવો એ ભગવત મહાવીરને મનથી વાંદી-નમીને, મનથી જ આ આવા પ્રશ્નો પૂછયા - ભગવન! આપ દેવાનુપિયના કેટલો સો શિષ્યો સિદ્ધ થશે ચાવતુ અંત કરશે ? ત્યારે, તે દેવોએ મનથી પ્રશનો પૂછ્યા પછી, ભગવત મહાવીરે મનથી જ તેમને આ આવા પ્રકારનો ઉત્તર આપ્યો કે – હે દેવાનપિયો ! મારા 900 શિષ્યો સિદ્ધ થશે ચાવતું દુઃખાંત કરશે. તે દેવો, ભગવંત મહાવીરને મનથી પૂછેલ અને મનથી જ આવા પ્રકારે ઉત્તર સાંભળી હસ્ટ, તુષ્ટ યાવતુ હર્ષિતદય થઈને ભગવંત મહાવીરને વાંદી, નમી, મનથી જ શુશુપા, નમન કરતા અભિમુખ થઈને યાવતુ પર્યાપાસના કરવા લાગ્યા. તે કાળે, તે સમયે ભગવંત મહાવીરના જ્યેષ્ઠ શિક્ષણ ઈન્દ્રભૂતિ અણગાર વાવ નીકટમાં, ઉભડક બેસી ચાવત વિચરતા હતા. ત્યારે તે ગૌતમસ્વામીને દયાનાંતરિકામાં વતતા આવા પ્રકારે યાવતુ સંકલ્પ ઉપ કે - આ બે મહહિક ચાવત મહાનુભાવ દેહે ભગવંત મહાવીર પાસે આવ્યા, હું તે દેવોને જાણતો નથી કે કયા કલ્પ, સ્વર્ગ કે વિમાનથી, ક્યા કારણથી અહીં શીઘ આવ્યા? ભગવંત મહાવીર પાસે જઈ નાંદ, નમું, યાવતુ પપ્પાસતા આ આવા પ્રશનને પૂછીશ, એમ કરી ઉભા થઈ, ભગવત મહાવીર પાસે યાવતુ સેવે છે. હે ગૌતમાદિ શ્રમણો ! એમ આમંત્રી ભગવત મહાવીરે ગૌતમ સ્વામીને આમ કહ્યું - હે ગૌતમા દયાન સમાપ્તિ પછી તારા મનમાં આવો સંકલ્પ થયો ચાવતું મારી પાસે શીઘ આવ્યો. હે ગૌતમ! આ વાત યોગ્ય છે ? - હા, છે. તો હે ગૌતમ ! તું એ દેવો સે જ તેઓ તને એ સંબંધે પૂરા પ્રશ્નોત્તર કહેશે.. ત્યારે ગૌતમસ્વામી, ભગવંત મહાવીરની અનુજ્ઞા પામીને ભગવંતને વાંદી, નમી, જ્યાં તે દેવો હતા, ત્યાં જવા સંકલ્પ કર્યો. ત્યારે તે દેવો ગૌતમ સ્વામીને પાસે આવતા જોઈને હટ યાવત હર્ષિત હદય થઈને જલ્દીથી ઉઠીને સામે ગયા • ગૌતમસ્વામી પાસે આવ્યા, આવીને ચાવતુ નમીને આમ કહ્યું - હે ભદંતા અમે મહામુક કલાના મહાસર્ણ મહાવિમાનથી મહર્વિક એવા બે દેવો આવ્યા. ત્યારે અમે ભગવંતને વાંદી, નમી, મનથી જ આ પ્રશ્ન પૂછ્યો, ભગવન્! આપ દેવાનુપિયના કેટલા સો શિષ્યો સિદ્ધ થશે યાવતુ અંત કરશે ? ત્યારે ભગવંતે અમારા મનથી પૂછેલા પ્રશ્નનો સામને મનથી જ આ ઉત્તર આપ્યો કે - મારા છoo શિષ્યો યાવત દુઃખાંત કરશે. ત્યારે અમે ભગવંતને મનથી જ પુછેલા પનો ભગવંતે મનથી જ આવો ઉત્તર આપેલો સાંભળીને ભગવંતને વાંદી, નમી યાવતુ પર્યાપાસતા હતા, એમ કહીને ગૌતમને વાંદી, નમી, જ્યાંથી આવ્યા હતા, ત્યાં ગયા. • વિવેચન-૨૨૯ - Hદાણા - સાતમો દેવલોક. ધ્યાનાંતકિા-ધ્યાનની સમાપ્તિ આરંભેલ ધ્યાનની સમાપ્તિ કરી નવું ધ્યાન ન આરંભવું. તેવી સ્થિતિમાં વર્તતા. - - દેવલોકના એક પ્રતટથી તેના એક ભાગથી. વારVT - પ્રશ્નાર્યો. -- દેવપ્રસ્તાવથી આ કહે છે. • સૂત્ર-૨૩૦,૨૩૧ - [૩૦] ભગવન એમ કહી ગૌતમ શ્રમણે, ભગવંત મહાવીરને આમ ક - ભગવન ! દેવો સંયત કહેવાય ? ગૌતમ! એ આઈ સમર્થ નથી, આ અભ્યાખ્યાન છે. ભગવન! દેવો અસંયત કહેવાય ? ના, એમ ન કહેવાય, આ નિષ્ઠર વચન છે. ભગવાન દેવો સંયતા-સંયત કહેવાય ? ગૌતમ! ના, આ સદ્ભુત છે. ભગવન ! તો પછી દેવોને કેવા કહેવા ? ગૌતમ! દેવો, નોસંગત કહેવાય. [૩૧] ભગવતુ ! દેવો કઈ ભાષા બોલે ? દેવો દ્વારા બોલાતી કઈ ભાષા વિશિષ્ટરૂપ છે ? ગૌતમ દેવો અર્ધમાગધી ભાષા બોલે છે, બોલાતી ભાષામાં અર્ધમાગધી ભાષા જ વિશિષ્ટરૂપ છે. • વિવેચન-૨૩૦,૨૩૧ - છે - હવે, " - પ્રગ્ન, 3 - વળી, દેવો શું કહેવાય ? ‘નોસંયત' કહેવાય. તે અસંયતનો પર્યાય હોવા છતાં ‘નોસંયત’ શબ્દ અનિષ્ફર વચન છે. જેમ મરી ગયાને બદલે પરલોક ગયા કહે છે. દેવાધિકારથી બીજું કહે છે. - x અર્ધમાગધી. • ભાષા છ પ્રકારે - પ્રાકૃત, સંસ્કૃત, માગધી, પિશાચી, શૌસેની અને અપભ્રંશ. તેમાં માગધી અને પ્રાકૃત ભાષાનું કંઈ-કંઈ લક્ષણ જેમાં છે, તે અર્ધમાગધી. આ અર્ધમાગધીની વ્યુત્પત્તિ છે. -- કેવલિ, છાસ્યની વક્તવ્યતાથી કહે છે – • સૂત્ર-ર૩ર થી ૨૩૩ - [૩૨] ભગવત્ ! કેવલિ, અંતકર કે અંતિમ શરીરીને જુએ, જાણે ? હા, ગૌતમ! જુએ, જાણે. ભગવાન ! જેમ કેવલિ અંતકર, અંતિમશરીરીને જાણે, જુએ તેમ છાસ્થ તેઓને જાણે, જુએ ? ગૌતમ ! અર્થ યોગ્ય નથી. તો પણ સાંભળીને કે પ્રમાણથી જાણે, જુએ. શું સાંભળીને? કેવલિ, કેલિના. શ્રાવક, કેવલિની શ્રાવિકા, તેના ઉપાસક કે ઉપાસિકા, તેના પક્ષિક, તેમના પાક્ષિક શ્રાવક, શ્રાવિકા ઉપાસક કે ઉપાસિકા પાસેથી સાંભળીને (જાણે). [૩૩] તે પ્રમાણ શું છે? ચાર પ્રકારે છે - પ્રત્યક્ષ, અનુમાન, ઔપચ્ચે, આગમ. અનુયોગદ્વાર સૂત્રમાં કહ્યા મુજબ પ્રમાણ જાણવું. ચાવતુ તે પછી નોઆત્માગમ, નોઅનંતરાગમ, પરંપરાગમ. [૩૪] ભગવત્ ! કેવલિ, છેલ્લા કર્મ કે છેલ્લી નિર્જશને જાણે, જુઓ ? હા, ગૌતમ! જાણે, જુએ. ભગવાન ! જે રીતે કેવલિ, છેલ્લા કર્મને આદિ અંતના આલાવા માફક બધું જ જાણવું. [૩૫] ભગવત્ ! કેવલિ પકૃષ્ટ મન કે વચનને ધારે ? હા, ધારે. ભગવન ! Page #26 -------------------------------------------------------------------------- ________________ ૫/-/૪/૨૩૨ થી ૨૩૩ ૩૩ કેવલિ, જે પ્રકૃષ્ટ મન કે વચનને ધારે. તેને વૈમાનિક દેવો જણે, જુએ ? ગૌતમ ાં કેટલાંક જાણે, જુએ. કેટલાક ન જાણે, ન જુઓ. – ઓમ કેમ કહ્યું ? ગૌતમ વૈમાનિક દેવો બે ભેદે છે - માસિ મિયાદેષ્ટિ ઉતww, અમાયિ સમ્યગ્રષ્ટિ ઉત્પન્ન. તેમાં જે પહેલા છે તે ન જાણે, ન જુએ. તેમાં જે બીજી છે તે જાણે, જુએ. • અમાયિ જાણે, જુએ એમ કેમ કહ્યું? ગૌતમ ! અમાયિ સમ્યગ્રÊષ્ટિ બે પ્રકારે . અનંતરોપપક, પરંપરોપveyક. તેમાં અનંતરોwક ન જાણે, ન જુએ. પરંપરોપક જાણે, જુએ. ભગવન પરંપરોપપwક યાવતુ જાણે, એમ કેમ કહ્યું? ગૌતમ ! પરંપરોક બે પ્રકારે - પર્યાપ્તા, અપયક્તિા. તેમાં પતિા જાણે, અપયતા ન જાણે. એ પ્રમાણે અનંતર-પરંપર- પતા -અપતિ -ઉપયુકd-અનુપયુક્ત વૈમાનિકો છે, તેમાં જે ઉપયુકત છે, તે જાણે, જુએ. તેથી પૂર્વવત્ કહ્યું. [૩૬] ભગવાન ! અનુત્તરોપાતિક દેશે ત્યાં ઉત્પન્ન થઈને કેવલિ સાથે આલાપ-સૅલાપ કરી શકે? – હા, કરી શકે. – એમ કેમ કહ્યું? ગૌતમ ! અનુરોપતિક દેવો ત્યાં રહીને અર્થ, હેતુ, પ, વ્યાકરણ કે કારણને પૂછે છે, ત્યારે અહીં રહેલ કેવલિ, અર્થ યાવતું કારણનો ઉત્તર આપે છે, તેથી પૂર્વવત્ કહ્યું છે. • - ભગવાન ! જ્યારે અહીં રહેલ કેવલિ અર્થ પાવતુ ઉત્તર આપે, ત્યારે અનુત્તરોપાતિક દેશે ત્યાં રહીને જાણે, જુએ ? - એમ કેમ કહ્યું? ગૌતમ! તે દેવોને અનંત મનોદ્ધવ્યવણા લબ્ધ પ્રાપ્ત, અભિસનુખ હોય છે. તેથી જ્યારે અહીં રહેલ કેવલિ જે કહે તેને ચાવત તેઓ જાણે અને એ.. [૨૩] ભગવત્ ! અનુત્તરોપાતિક દેવ ઉદીfમોહી છે, ઉપશાંતમોહી છે કે ક્ષીણમોહી છે ગૌતમ! ઉદીર્ણ મોહવાળા નથી, ક્ષીણ મોહવાળા નથી, પણ ઉપશાંત મોહવાળા છે. • વિવેચન-૨૩૨ થી ૨૩e : જે રીતે કેવલી જાણે છે, તે રીતે છવાસ્થ જાણતા નથી. તો પણ કંઈક જાણે છે, તે દર્શાવતા કહે છે - સવ્વ આદિ. જિનની પાસેથી ‘આ તકર થશે' ઈત્યાદિ વચન સાંભળીને જાણે છે. સાંભળવાનો અર્થી થઈ, જિનની સમીપે તેના વાક્યોને સાંભળે તે કેવલિ શ્રાવક, તેના વચનો સાંભળીને જાણે છે. તે જિનની સમીપે અનેક વાક્યો સાંભળતો ‘આ અંતકર થશે' એમ પણ સાંભળી, તેના વચનથી જાણે. સાંભળવાની ઈચ્છા વિનાનો માત્ર કેવલિને ઉપાસે તે કેવલિ ઉપાસક, તેના વચન સાંભળીને જાણે. કેવનિપાક્ષિક - સ્વયંબદ્ધ. અહીં શ્રીં એ વચનથી પ્રકીર્ણક વચન માગ, જ્ઞાનના નિમિત્તત્વથી જાણવું, આગમરૂપે નહીં. પ્રમાણ-જેનાથી પદાર્થ જાણી શકાય છે, અથવા જાણવું છે. મક્ષ • જીવ, જીવ કે ઈન્દ્રિયો સાથે સંબંધિત તે પ્રત્યક્ષ. લિંગપ્રહણસંબંધ સ્મરણાદિથી થાય તે અનુમાન. સદેશતાથી થતું પદાર્થનું ગ્રહણ તે ઉપમા, ગુરુ પરંપરાથી આવે તે આગમ. આ પ્રમાણોનું સ્વરૂપ શાલાઘવાર્થે અતિદેશથી કહે છે - આ સ્વરૂપ બે ભેદે છે. ઈન્દ્રિય ૩૮ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ પ્રત્યક્ષ, નોઈન્દ્રિય-પ્રત્યક્ષ. ઈન્દ્રિયપ્રત્યક્ષ પાંચ ભેદે - શ્રોત્રાદિથી, નોઈન્દ્રિય પ્રત્યક્ષ ત્રણ ભેદે - અવધિજ્ઞાનાદિથી. અનુમાન ત્રણ ભેદે – પૂર્વવત્, શેષવત, દૈટસાધર્મ્યુવતું. * * * * * આગમ પ્રમાણ બે ભેદે - લૌકિક, લોકોતર અથવા ત્રણ ભેદે - સૂત્ર, અર્થ, ઉભય અથવા આત્માગમ, અનંતરાગમ, પરંપરાગમ એ ત્રણ ભેદે. અર્થથી – જિનવર, ગણધર, ગણધરના શિષ્યોને આત્માગમાદિ ગણ ભેદ જાણવા. સંગથી ગણઘર, ગણધરશિણ, ગણધર પ્રશિષ્યોને આ ત્રણ ભેદ જાણવા. * * * કેવલિ અને બીજાના પ્રસ્તાવથી આ બીજું કહે છે - વનિ અને ચાર છે વામજf . જે શૈલેશીને છેલ્લે સમયે અનુભવાય છે. ઘરમનિર્જરા - જે ચરમકમના અનંતર સમયે જીવપ્રદેશથી છૂટું પડે છે. grfત - શુભપણે પ્રકૃષ્ટ. ધારે વન - ધારણ કરે, વ્યાકૃત કરે. મળતર જેમ વૈમાનિકો બે ભેદે કહ્યા. માયિમિથ્યાષ્ટિ જાણતા નથી. એ રીતે અમાયિ સમ્યગ્દષ્ટિ અનંતરોપપન્ન અને પરંપરોપપન્ન એમ બે ભેદે કહેવા. અનંતરોપપન્ન જાણતા નથી, પરંપરોપજ્ઞના બે ભેદ - પર્યાપ્તા, અપર્યાપ્તા. અપર્યાપ્તા જાણતા નથી. પતિાના ઉપયુક્ત, અનુપયુક્ત બે ભેદ. અનુપયુક્ત ન જાણે. માતાપ - એકવાર બોલવું, સંતાપ - વારંવાર માનસિક બોલવું. તૈદ્ધા - અવધિના વિષયપણાને પામેલ. પ્રાપ્તી - અવધિ વડે સામાન્યથી જાણેલ. મસમન્નાત - વિશેષથી જાણતા. કેમકે તેમના અવધિજ્ઞાનનો વિષય સંભિન્ન લોકનાડી છે. જે લોકનાડી ગ્રાહક છે, તે મનોવMણા ગ્રાહક હોય. જે અવધિજ્ઞાનનો વિષય લોકનો સંચેય ભાગ હોય તે અવધિજ્ઞાન મનોદ્રવ્યનું ગ્રાહક પણ હોય છે * * * * * afvUTદ - ઉકટ વેદમોહનીય. ૩વસંતમg • અનુકટ વેદમોહનીય કેમકે કોઈપણ રીતે મૈથુનનો સદભાવ ન હોય. પક શ્રેણીનો અભાવ હોવાથી તેઓ ક્ષીણ મોહનથી. - - કેવલિ અધિકારથી આ કહે છે – સત્ર-૨૩૮ થી ૨૪o : [૩૮] કેવલી ભગવંત આદાન-ઈન્દ્રિયો વડે જાણે, જુએ? ગૌતમ ! એ અર્થ સમર્થ નથી ? એમ કેમ કહ્યું કે ન જાણે ? ગૌતમ ! કેવલી પૂર્વમાં મિતને પણ જાણે અને અમિતને પણ જાણે છે. યાવતું દશનાવરણરહિત છે, તેથી એમ કહ્યું કે ન જાણે, ન જુઓ. ૩૯] ભાવના કેવલી, આ સમયમાં જે આકાશપદેશમાં હાથ, પગ, બાહ, ઉરને અવગાહીને રહે, તે પછીના ભવિષ્યકાળન-સમયમાં હાથને યાવતું અવગાહીને રહેવા સમર્થ છે ? ગૌતમ ! તે અર્થ સમર્થ નથી. હે ભગવન છે એમ કેમ કહ્યું? - x - ગૌતમ ! કેવલિને વીર્યપ્રધાન યોગવાળું જીdદ્રવ્ય હોવાથી તેના હાથ વગેરે ચલ હોય છે, તે ઉપકરણ ચલ હોવાથી કેવલિ આ સમયમાં જે આકાશપદેશમાં હાથ યાવતું રહે છે, એ જ આકાશપદેશમાં પછીના ભવિષ્યકાળમાં હાથ વગેરે અવગાહીને યાવતુ રહેવા સમર્થ નથી. તેથી ઉપર મુજબ કહ્યું છે. [૨૪] ભગવાન ! ચૌદપૂર્વ ઘડામાંથી હજાર ઘડાને, પટમાંથી હાર પટને, Page #27 -------------------------------------------------------------------------- ________________ ૫/-/૪/૨૩૮ થી ૨૪૦ ૪૦ ટમાંથી કટને, રથમાંથી રથને, છમાંથી છાને, દંડમાંથી હજાર દંડને બનાવીને દેખાડવા સમર્થ છે? હા, છે. ભગવાન એમ કેવી રીતે ? ગૌતમ ચૌદપૂર્વ ઉત્કરિકા ભેદ વડે ભેદાતા અનંત દ્રવ્યો લબ્ધ પ્રાપ્ત, સમ્મુખ હોય છે. તેથી પૂર્વવત કહ્યું છે. ભગવાન ! તે એમ જ છે, એમ જ છે. - વિવેચન-૨૩૮ થી ૨૪o : યાદિ - જેના વડે પદાર્થ પ્રહણ થાય તે ઈન્દ્રિયો, તેના વડે કેવલિ ના જાણે. વર્તમાન સમયમાં, અવગાહીને, ભાવિકાળમાં પણ. વીર્ય એટલે વીતરાયના ક્ષયથી જન્મેલ શક્તિ, તે પ્રધાન હોય તેવા માનસાદિ વ્યાપારયુક્ત જે વિધામાન જે જીવ દ્રવ્ય. વીર્યના સદ્ભાવે પણ યોગ વિના ચલન ન થઈ શકે માટે સયોગ વડે સદ્ભવ્ય વિશેષિત કર્યું. ‘' સત્તા અવધારણાર્થે છે અથવા આત્મરૂપ દ્રવ્ય તે સદ્ધવ્ય અથવા વીર્યપ્રધાન યોગવાળો એવો અને મન વગેરે વMણાયુક્ત તે વીર્ય સયોગ સદ્ધવ્ય. વન - અસ્થિર, વારVT - અંગો. અસ્થિર હોવાથી. કેવલિ અધિકારી શ્રુતકેવલિને આશ્રીને આ સૂત્ર છે -- * - શ્રુતથી ઉત્પન્ન શકિત દેખાડવા સમર્થ છે ? પુદ્ગલોના ભેદ ખંડાદિ ભેદે પાંચ પ્રકારે થાય. ઢેફા આદિ ભેદ તે ખંડભેદ. અભ્રપટલવતું તે પ્રતભેદ. dલ આદિ ચૂર્ણવતુ ચૂર્ણિકા ભેદ, કૂવાના કાંઠાની તિરાડ માફક અનુતટિકા ભેદ. એરંડાના બીજ પેઠે ભેદાય ઉહરિકા ભેદ. તે ઉત્સરિકા ભેદથી ભેદાતા. લબ્ધિવિશેષથી ગ્રહણ કરવાને યોગ્ય કરેલા, તેવી જ રહ્યાં, ઘટાદિ રૂપે પરિણમાવવાને આરંભ્યા. તે વડે હજારો ઘટાદિ બતાવે. આહાફ શરીર પેઠે બનાવી માણસોને દેખાડે. ઉકરિકા ભેદથી ભેદાયેલા દ્રવ્યો વડે ઈચ્છેલા ઘટાદિને બનાવવા સમર્થ છે, બીજા ભેદ વડે ભેદાયેલાથી નહીં, માટે અહીં ઉત્સરિકા ભેદનું ગ્રહણ કર્યું. શતક-૫, ઉદ્દેશો-૫-“છાસ્થ' છે. - X - X - X - X - • ઉદ્દેશા-૪-માં ચૌદપૂર્વી મહાનુભાવ કહ્યા. તે મહાનુભાવવથી તે ચૌદપૂર્વી છાસ્થ હોય, તો પણ સિદ્ધ થશે, એવી શંકા નિવારવા કહે છે • સૂત્ર-૨૪૧ થી ૨૪૩ - રિ૪૧] ભગવના છદ્મસ્થ મનુષ્ય, વીતી ગયેલા શાશ્વતા અનંતકાળમાં મણ સંયમ વડે ... જેમ પહેલા શતકના ચોથા ઉદ્દેશીના આલાવા છે, તેમ ચાવતું ‘અલમસ્તુ’ કહ્યું ત્યાં સુધી જાણવું. [૨૪] ભગવત અભ્યતીર્થિકો એમ કહે છે ચાવતુ પર છે . સર્વે પ્રાણ, ભૂત જીવ, સાવ ઓવભૂત વેદના વેદ છે. તે કેવી રીતે ? ગૌતમ જે તે અન્યતીર્થિકો આમ કહે છે યાવત વેદે છે, તે મિયા કહે છે. ગૌતમ! હું એમ કહું છું યાવતું પ્રરૂષ છું - કેટલાંક પ્રાણ, ભૂત જીવ, સત્વ એવંભૂત વેદના વેદે છે. કેટલાંક પ્રણ, ભૂત, જીવ સવો અનેવંભૂત વેદના છેદે છે - એમ કેમ કહ્યું? ગૌતમ! જે પ્રાણ, ભૂત જીવ, સવો કપ્તા કર્મો પ્રમાણે વેદના વેરે છે, તેઓ એવભૂત વેદના વેદે ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ છે. જેઓ કરેલા કર્મો પ્રમાણે નથી વેદતા છે અનેવંભૂત વેદના વેદ છે. ભગવાન ! નૈરયિકો, એવંભૂત વેદના વેદે કે અનેવંભૂત ? ગૌતમ ! તેઓ બંને વેદના વેદે છે - એમ કેમ કહ્યું? ગૌતમ! જે નાકો કરેલા કર્મ પ્રમાણે વેદના છેદે છે તે એર્વભૂત વેદના વેદે છે. જે નૈરયિકો કરેલા કર્મ પ્રમાણે વેદના વેદે છે. તે હેતુથી એમ કહ્યું. પ્રમાણે વૈમાનિક સુધી સંસારમંડલ જાણવું. [૨૪] ગવન્ભૂદ્વીપના ભરત ક્ષેત્રમાં આ અવસર્પિણીમાં કેટલા કુલકરો થયા ? ગૌતમ ! સાત. એ રીતે તીર્થકર, તીરના માતા, પિતા, પહેલા શિષ્યા, ચક્રવર્તમાતા, શ્રીરન, બલદેવ, વાસુદેવ, વસુદેવના માતા, પિતા, પ્રતિ આદિ સમવાયના ક્રમે જાણવું. - ભગવાન ! એમ જ છે. • વિવેચન-૨૪૧ થી ર૪૩ - | છકાય એટલે આધોવધિક અને પરમાવધિક. રોડલા સંયમથી સિદ્ધ ન થાય. આ સૂત્ર ઉત્પન્ન જ્ઞાનાદિધર કેવલિ સુધી લેવું. આ કથન પૂર્વે શતક-૧-માં કરેલ છે, તો પણ અહીં વિશેષથી કહ્યું છે. સ્વતીર્થિકની વક્તવ્યતા પછી અન્યતીચિંકનું કથન કરે છે. જે પ્રકારે કર્મ બાંધ્યું છે, તે પ્રકારે ઉત્પન્ન કર્મ વેદના અનુભવે છે. તેમનું મિથ્યાત્વ આ રીતે છે - આયુ કર્મના વ્યભિચારથી જેમ બાંધ્યા છે તેમ બધાં કર્મો અનુભવાતા નથી. દીર્ધકાળ અનુભવનીય આયુકમે થોડાં કાળે પણ અનુભવે છે. અન્યથા સર્વજન પ્રસિદ્ધ અપમૃત્યુ વ્યવહાર ન થાય અથવા મહાસંગ્રામમાં લાખો જીવોના મૃત્યુ એકસાથે ન થાય. નૈવૈપૂત - જે પ્રકારે બાંધ્યું છે, તે કર્મનો સ્થિતિ ઘાત, રસઘાત આગમમાં સંભળાય છે, તેથી પણ અનેdભૂત વેદના સત્ય ઠરે છે. રીતે વૈમાનિક પર્યા સર્વ સંસારચક જાણી લેવું. $ શતક-૫, ઉદ્દેશો-૬, “આયુ” છે - X - X - X - X - • ઉદ્દેશા-૫-માં જીવોની કમવદના કહી, હવે કર્મબંધના કારણો કહે છે. • સૂત્ર-૨૪૪ : ભગવનું ! એવો અભાવુકતાનું કર્મ કઈ રીતે બાંધે ? ગૌતમ ત્રણ કારણે - હિંસા કરીને, જૂઠ બોલીને, તથારૂપ શ્રમણ કે બ્રાહ્મણને આપાસુક, અને પણીય, આશન, પાન, આદિમ સ્વાદિમ વડે પ્રતિક્ષાભીને. * * * ભગવાન ! જીવો દીધયુિપ્તાનું કર્મ કઈ રીતે બાંધે ? ગૌતમાં ત્રણ કારણે - હિંસા ન કરીને, જૂઠ ન બોલીને, તથારૂપ શ્રમણ, માહણને પાસુક, એષણીય અનાદિથી પ્રતિભાભીને દીધયુક કર્મ બાંધે. ભગવાન ! જીવો અશુભ દીઘયુિકતાનું કર્મ કઈ રીતે બાંધે ? ગૌતમ ! હિંસા કરીને, જૂઠું બોલીને, તથારૂપ શ્રમણ કે માહણની હીલના, નિંદા, ખ્રિસા, ગહ, અવમાનના કરીને એવા કોઈ પીતિના કારણરૂપ અમનોજ્ઞ આશાનાદિ પ્રતિભાભીને અશુભ દીધયુકત કર્મ બાંધે. Page #28 -------------------------------------------------------------------------- ________________ પ/-/૬/૨૪૪ ભગવ! જીવો શુભ દીધયુષ્કdi કર્મ કઈ રીતે બાંધે ? ગૌતમ! હિંસા ન કરીને, જૂઠ ન બોલીને, તથારૂપ શ્રમણ કે બાહાણને વંદી, નમી ચાવતું પuસીને, અન્ય કોઈ પ્રતિકારણરૂપ મનોજ્ઞ અશનાદિ પ્રતિલાભીને જીવો શુભ દીર્ધાયુકતા કર્મ બાંધે છે. વિવેચન-૨૪૪ : જેનું આયુ થોડું છે, તે અપાયુક, અપજીવનના કારણરૂપ કર્મ બાંધે. કઈ રીતે ? જીવોનો નાશ કરીને, મૃષાવાદ બોલીને ભક્તિદાન ઉચિતપમ, તપ કરે તે શ્રમણ, બીજાને ‘ન હણો' એમ કહે અને પોતે પણ હણવાથી નિવૃત તે માહણ અથવા કુશલ અનુષ્ઠાન આયરે તે બ્રાહ્મણ. માસુવા - સચિવ, નેપvય - ન કરે તેવું. અશનાદિ વહોરવીને. અધ્યવસાય વિશેષથી આ પ્રણે જઘન્યાયુ ફળ થાય છે. અથવા અહીં અમુક અપેક્ષાવાળી અપાયુકતા લેવી. કેમકે જિનાગમમાં અભિસંસ્કૃત મતિવાળા મુનિઓ નાની ઉંમરના ભોગીને જોઈને ક્યારેક બોલે છે - નક્કી ભવાંતરે પ્રાણિઘાતાદિ કંઈ અશુભ કર્યું હશે. અથવા મુનિને અકલયનું દાન આપેલ હશે. જેથી આ ટુંકા આયુવાળો થયો. બીજા કહે છે – “જે જીવ જિનસાધુગુણ પક્ષપાતપણાથી તેઓની પૂજાર્થે પૃથ્વી આદિના આરંભ વડે, પોતાના કરિયાણામાં અસત્ય ઉત્કર્ષણ વડે, આધાકર્માદિ કરવા વડે હિંસાદિમાં વર્તે છે, તેને વધાદિ ક્રિયાથી વિરમવાને લીધે મળતા અને નિરવઘદાનરૂપ નિમિત્તથી આયુષ્યની અપેક્ષાએ આ અપાયુપણું હોય છે.” જેમ આ અન્યો કહે છે, તેમ ન હોવું જોઈએ, કેમકે સૂગ નિર્વિશેષણ છે. સૂગ વિશેષણરહિત હોવા છતાં પ્રાણાતિપાતાદિ વિશેષણ અવશ્ય કહેવું. અહીંથી બીજા સૂત્રમાં પ્રાણાતિપાતાદિથી જ અશુભ દીર્ધ આયુપણું કહ્યું છે. • x • વળી, હે ભગવનું ! શ્રાવક, તયારૂપ શ્રમણ કે બ્રાહ્મણને પાસુક અનાદિથી પડિલાભતા તેને શું થાય ? ગૌતમ ! તેને ઘણી નિર્જસ અને અ૫ પાપકર્મ થાય. આ વયનથી. જાણી શકાય કે અપાયુપણું ક્ષુલ્લક ભવગ્રહણરૂપ નથી ઇત્યાદિ - ૪ - -X - યોગ્યતાની અપેક્ષાએ ધમને માટે પ્રાણાતિપાતાદિ પ્રવચનમાં કહેલ છે. દાનાધિકારમાં શ્રાવકો બે ભેદે સંભળાય છે - સંવિપ્ન ભાવિત, લુબ્ધક દટાંતભાવિત. • x • તેમાં આગમના અર્થને ન જાણતા લુબ્ધક દષ્ટાંત ભાવિત જેમ-તેમ દાન દે. સંવિનભાવિત સાધુની સંયમ બાધાના પરિહારક હોવાથી મુનિઓને ઉચિત દાન દે છે. કહ્યું છે - નિર્વાહ થઈ શકતો હોય ત્યારે અશુદ્ધ દેનાર-લેનાર બંનેનું અહિત છે, અનિવહિ, ગ્લાનર્દેટાંતથી બંનેનું હિત છે અથવા અપાસુકદાન અપાયુપણાનું મુખ્ય કારણ છે, હિંસા, જઠ એ તેના સહકારી કારણો છે. કેમકે હિંસા અને જૂઠ એ દાનના વિશેષણ છે. તે આ રીતે - જીવ હિંસા વડે આધાકમિિદ કરવાથી જૂઠું બોલ્યો કે- હે સાધુ ! આ ભોજનાદિ મારા માટે કર્યા છે. તેથી તમને કલાનીય અને એષણીય છે. • x " એ રીતે કર્મ બાંધે. આ સૂઝ ગંભીર છે, અન્યથા પણ વિચારવું. દીઘયિકતાના કારણો - જીવદયાદિવાળાને લાંબુ આયુષ્ય હોય છે. કેમકે ૪૨. ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ દીર્ધાયુવાળાને જોઈને વક્તા બોલે છે - આણે પૂર્વે જીવદયા આદિ પાળેલ છે, માટે દીધય થયો. તેથી એ સિદ્ધ છે કે- વધ આદિથી વિરતને દેવગતિના હેતુરૂપ દીઘયુિ મળે છે. કહ્યું છે - સમ્યમ્ દૈષ્ટિ જીવને અણુવ્રત અને મહાવ્રત વડે, બાળપણી અકામનિર્જરા વડે દેવાયુનો બંધ થાય છે. દાનને આશ્રીને કહે છે - ભગવનું ! તથારૂપ શ્રમણ કે બ્રાહ્મણને પ્રાસુક અને એષણીય અશનાદિથી પ્રતિલાલતા શ્રાવકને શું થાય? ગૌતમ ! એકાંતે નિર્જરા થાય. ઇત્યાદિ - ૪ - ન દીધયુકનાં જ શુભાશુભ કારણોને કહે છે – બધું પૂર્વવત્. વિશેષ એ કે - શ્રમણાદિને હીલનાદિપૂર્વક વહોરાવે. જાત્યાદિ ઉઘાડા પાડવા તે હીલના, કુત્સા તે નિંદા, મનથી તે બિંસા, લોકસમક્ષ તે ગહ, ઉભા ન થવું વગેરે અપમાન. સ્વરૂપથી અશોભન, ખરાબ અજ્ઞાદિ વડે, તેથી જ અપીલિકારણથી. ભક્તિવાળાને તો અમનોજ્ઞ પણ મનોજ્ઞ જ છે. આ સૂત્રમાં અશનાદિને પ્રાસક કે પાસુક એમ વિશેષિત નથી કર્યું. * * * હીલનાદિને જ પ્રધાનરૂપે તેના કારણપણે કહેલ છે. • x • હિંસા અને જૂઠ તો અહીં પણ ઘટે જ છે. કેમકે અવજ્ઞાદાનમાં પણ પ્રાણાતિપાતાદિ દેખાય છે. હિંસા, નરકગતિનો હેતુ હોવાથી તેનાથી અશુભ દીર્ધાયુ થાય છે. • x • નરકગતિ વિવક્ષાથી દીર્ધાયુ છે. વિપરીત સૂત્ર પૂર્વવતુ. વિશેષ એ કે- અહીં પણ પાસુક, અપાસુક દાન સ્પષ્ટ કર્યું નથી. છતાં • x • તે બંનેના ફળમાં કંઈ વિશેષ નથી, એમ ન સમજવું. • x - તેથી અહીં પાસુક, એષણીય દાનથી દેવલોકની પ્રાપ્તિ થાય છે. - x - એ રીતે અહીં અપાયુ, દીર્ધાયુ, અશુભ દીર્ધાયુ, શુભ દીધયુ કહ્યા. • x • હવે બીજી ક્રિયાઓ કહે છે – • સૂત્ર-૨૪૫ : ભગવદ્ ! કરિયાણું વેચતા કોઈ ગૃહરથનું કરિયાણું કોઈ ચોરી જાય, તો હે ભગવન્! તે કરિયાણાનું ચાતુગવેષણકતને શું આરંભિકી ક્રિયા લાગે કે પરિગહિની, માયાપત્યયા, પત્યાખ્યાની કે મિયાદન પ્રત્યવિકી ક્રિયા લાગે ? ગૌતમ ! તેને આરંભિકી આદિ ચાર ક્રિયા લાગે, મિયાદશનિક્રિયા કદાચ લાગે, કદાચ ન લાગે. ગવેષણ કરતાં ચોરાયેલું કરિયાણું પાછું મળે તો બધી ક્રિયા પાતળી પડે. ભગવન / કચ્ચિાનું વેચતા ગૃહસ્થનું કરિયાણું ખરી તેને માટે બાન આવ્યું, પણ હજી કરિયાણું લઈ જવાયું નથી. ભગવદ્ ! વેચનાર ગૃહપતિને તે કરિયાણાથી આરંભિકી આદિ ક્રિયા લગે ? ગૌતમ તે ગૃહપતિને તે કરિયાણાની આરંભિકીથી આપત્યાખ્યાની ક્રિયા લાગે. મિથ્યાદર્શન પ્રત્યાયિકી ક્રિયા કદાચ લાગે, કદાચ ન લાગે. ખરીદનારને તે બધી ક્રિયા પતતું હોય છે. ભગવન / ભાંડને વેચતા ગૃહપતિને યાવતુ તે ભાંડ ખરીદકતએિ પોતાને ત્યાં આપું. ભગવન્! ત્યારે ખરીદ કરનારને તે કરિયાણાથી આરંભિકી આદિ ક્રિયા લાગે ? વેચનારને પણ તેથી આરંભિકી આદિ ક્રિયા લાગે ? ગૌતમ! Page #29 -------------------------------------------------------------------------- ________________ પ/-/૬/૨૪૫ ખરીદકતનિ નીચેની ચાર ક્રિસ લાગે, મિથ્યાદર્શન ક્રિયાની ભજના, ગૃહપતિને પાંચે પતનું હોય. ભગવન્! ગૃહપતિને ભાંડ ચાવતુ ધન ન મળ્યું હોય તો ? ઉપનીત ભાંડવત્ ચોથો લાવો જાણો જે ધન ઉપનીત હોય તો અનુપનીત ભાંડ વિશે પહેલા આલાવા સમાન જાણતું. પહેલા અને ચોથા લાવાનો સમાન ગમ છે, બીજા-ત્રીજાનો સમાન ગમે છે. o ભગવન્! હમણાં જવલિત અનિકાય, મહાકર્મવાળો ચાવતું મહાક્રિયાવાળો, મહાઆશ્ચવવાળો, મહાવેદનાવાળો હોય છે, તે સમયે સમયે ઓછો થતો હોય અને છેલ્લે અંગાર-મુર-છારિય રપ થયો. પછી અભકમવાળો, અપક્રિચાવાળો, અપાશ્વની, અન્ય વેદનાવાળો થાય ? હા, ગૌતમ! થાય. • વિવેચન-૨૪૫ : ગૃહપતિ એટલે ગૃહસ્થ. જો ગૃહસ્થ મિથ્યાર્દષ્ટિ હોય તે મિથ્યાદર્શન કિયા લાગે, જો સમ્યગ્રષ્ટિ હોય તો આ ક્રિયા ન લાગે. હવે ક્રિયામાં જ વિશેષ કહે છે - અથ પક્ષાંતર સૂચવે છે તે ભાંડ ગવેષણાથી મળેલ હોય. ગૃહસ્થને મળ્યા પછી તુરંત જ જેનો સંભવ છે તે આરંભિકી આદિ ક્રિયા ટૂંકી થાય છે. ચોરાયેલ ભાંડ શોધતી વખતે તે પ્રયત્ન વિશેષવાળો હોવાથી તે ક્રિયા મોટી હોય છે. ય - ગ્રાહક બાનું આપીને ભાંડને સ્વીકારે. જ્યાં સુધી ખરીદનારને સોંપ્યું નથી ત્યારે કરિયાણું અપાતું હોવાથી તે સંબંધે કિયા ઓછી લાગે. ગૃહસ્થને ત્યાં હોવાથી મહાકિયા લાગે. ગ્રાહકને સોંપ્યા પછી ગ્રાહકને મોટી ક્રિયા લાગે, ગૃહસ્થને ઓછી લાગે. ઉપનીત-અનુપનીત ભાંડ સંબંધે બે સૂત્રો કહ્યા - એ રીતે ધન સંબંધે બે સૂત્ર. (૧) - [વૃતિકારે મૂળ સૂત્ર જ મૂકેલ છે. તેથી અહીં અર્થ કર્યો નથી.) એ પ્રમાણે ત્રીજું સૂત્ર બીજા સત્ર સમાન સમજવું. ચોથું સૂત્ર (૨) - મૂળ સુત્ર જ મૂકેલ હોવાથી અર્થ કર્યો નથી.] પહેલાં સૂત્ર સમાન આ ચોથું સૂત્ર છે. એ રીતે સૂત્રપુસ્તક અક્ષર જાણવા. ૦ કિયા અધિકારથી આ કહે છે – હમણાં પ્રગટાવેલો. ઓલવાતા અગ્નિની અપેક્ષાએ, બંધને આશ્રીને, ઘણાં મોટા જ્ઞાનાવરણીય આદિ કર્મબંધનો હેતુ હોવાથી મહાકર્મતર છે. એમ બીજા વિશેષણ પણ જાણવા. વિશેષ એ – દાહને ક્રિયારૂપ જાણવો. નવા કામમાં ઉપાદાન હેતુ તે આશ્રવ. તે કમજન્ય પીડા, તે વેદના. અથવા પરસ્પર શરીર સંબાધજન્ય પીડા, તે વેદના. - - ઓછો થતો, અંગારાદિ અવસ્થા આશ્રીને અલા કર્મવાળો છે. - x - કિયા અધિકારથી આ સૂત્ર કહે છે - સૂગ-૨૪૬,૨૪૩ - [૨૪] ભગવનું ! પણ, દીનને ગ્રહણ કરે કરીને ભાણને ગ્રહણ કરે, કરીને સ્થાને બેસે, બેસીને ધનુરૂને કાન સુધી ખેચે, ખેંચીને ઉંચે આકાશમાં બાણને ફેંકે, પછી ઉંચે આકાશમાં કાયેલ બાણ, ત્યાં પ્રણ, ભૂત, જીવ કે ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ સવોને હણે - શરીર સંકોચે • ગ્લિટ કરે - સંઘ - સંઘાત કરે પરિતાપે - કલાંત કરે - એક સ્થાનથી બીજે સ્થાને લઈ જાય કે જીવિતથી સુત કરે. તો તેને કેટલી ક્રિયા લાગે ? ગૌતમ ! યાવત તે પુરુષ ધનુને ગ્રહણ કરે, ચાવતું બાણ ફેંકે ત્યાં સુધી તે પુરષ કાયિકી આદિ પાંચ ક્રિક્સાને કરે. જે જીવોના શરીર દ્વારા ધનુષ બનેલ છે, તે જીવોને પણ કાયિકી આદિ પાંચે કિયા સ્પર્શે. એ રીતે ધનપૃષ્ઠને, જીવાને, મહારને, બાણને, શર-ગ-ફળ આદિ બધાંને પાંચ પાંચ ક્રિયાઓ સ્પર્શે છે. [૨૪] હવે તે બાણ, પોતાની ગુરતા, ભારેપણું, ગુરતા અને ભારેપણું - તે વડે તે બાણ સ્વભાવથી નીચે પડતું હોય ત્યારે ત્યાં પ્રાણોને વાવત્ જીવિતથી સુત કરે ત્યારે તે પુરુષને કેટલી ક્રિયા લાગે ? ગૌતમ / યાવતું તે ભાણ પોતાની ગુરતાથી યાવત જીવિતથી સુત કરે ત્યારે તે પુરુષ કાયિકી આદિ ચાર ક્રિયાને સ્પર્શે. જે જીવોના શરીરથી ધનુણ બનેલ છે, તે જીવો પણ ચાર ક્રિયાને સ્પર્શે. જીવા, હર ચાર ક્રિયાને અને બાણ, શર, સ્ત્ર, ફળ પાંચે ક્રિયાને સ્પર્શે. બાણના આવગ્રહમાં જે જીવો આવે, તે જીવો પણ કાયિકી આદિ પાંચ ક્રિયાને સ્પર્શે. • વિવેચન-૨૪૬,૨૪૩ - TTEસરૂ - ગ્રહણ કરે. ફેંકવા માટે પ્રસારેલ, કાન સુધી ખેંચેલ તે આયતકણયિત. Gો, વૃક્ષની ટોચની અપેક્ષાએ પણ કહેવાય, તેથી કહ્યું આકાશમાં. - સામે આવેલને હણે. વરૂબીજાના શરીરને સંકોચવાથી ગોળ કરે. $પોતામાં ચોંટાડી દે, સંધાણ, પરસ્પર ગણો સાથે સંહત કરે. સંયડ - થોડો સ્પર્શ કરે, પરિતાર્વડ - ચારે તરફથી પીડા કરે, વિનામે - મારણાંતિકાદિ સમુઠ્ઠાતને પમાડે. • X - X - Fરયા પુર્વે - ક્રિયાથી ઉત્પન્ન કર્મ વડે બદ્ધ થાય. * [શંકા પુરુષમાં કાયાદિ વ્યાપારથી પાંચ ક્રિયા લાગે તે ઠીક છે, પણ જે જીવોના શરીરથી ધનુષ આદિ બનેલા છે, તે જીવોને પાંચ ક્રિયા કેમ લાગે ? તે જીવનું શરીર પણ ત્યારે અચેતન છે. જો અચેતન કાયાથી બંધ માનીએ, તો સિદ્ધોને પણ તે પ્રસંગ આવે. • x • વળી કાયિકી આદિ ક્રિયામાં હેતુભૂત હોવાથી ધનુષ્યાદિના જીવોને પાપબંધનાં કારણો છે, એ રીતે તો પાત્ર, દંડ આદિ જીવરક્ષાહેતુથી પુન્યબંધના કારણ થવા જોઈએ ? (સમાધાન અવિરતિ પરિણામથી બંધ થાય. તે પરિણામ જેમ પુરણને છે, તેમ જે જીવના શરીરથી ધનુષ આદિ નીપજ્યા છે, તે જીવને પણ છે. સિદ્ધોને આવા પરિણામ નથી, માટે બંધ નથી. પુન્યબંધનું કારણ વિવેકાદિ ના હોવાથી પગાદિ જીવોને પુન્યબંધ હેતુ નથી. વળી સર્વજ્ઞ વચન પ્રામાણ્યથી જેમ તેઓએ કહ્યું, તેમ શ્રદ્ધા કરવી. જો કે અહીં કોઈપણ રીતે ધનુમન્ આદિ સર્વ ક્રિયામાં કથંચિત્ નિમિતરૂપ છે, તો પણ વધુ પ્રત્યે અમુખ્યપણાથી વધુ ક્રિયા તેઓએ કરી છે, તેમ ન કહ્યું, નિમિત્ત ભાવથી ક્રિયા કરી છે તેમ કહ્યું માટે ચાર ક્રિયા લાગે. • • ધે સભ્યપ્રરૂપણા. Page #30 -------------------------------------------------------------------------- ________________ પ/-/૬/૨૪૬,૨૪૭ ૪પ • સૂત્ર-૨૪૮ થી ૨૫o : [૪૮] ભગવાન ! અન્યતીર્થિકો એમ કહે છે યાવત પરૂપે છે - જેમ કોઈ યુવતીને યુવાન હાથવડે હાથ રહીને અથવા આરાઓથી ભીડાયેલ ચકની નાભિ હોય, એ રીતે ચાવતુ ૫૦૦ યોજન સુધી મનુષ્યલોક મનુષ્યોથી ભરેલો છે, એમ કેમ હોઈ શકે ? ગૌતમ ! તે અવ્યતીર્થિકો જે કહે છે - x • તે ખોટું છે. હું એમ કહું છું એ રીતે ચાવત ૪oo/૫oo યોજન નકલોક નાકોથી ભરેલો છે. [૪૯] ભગવન્! નૈરયિકો એકપણું કે બહુપણું વિકુવા સમર્થ છે? જીવાભિગમમાં જે રીતે લાવો છે, તેમ જાણવો. રિપo] ‘આધાકર્મ નgધ છે' એમ મનમાં સમજતો હોય. તે જે તે સ્થાનની આલોચના-પ્રતિક્રમણ કર્યા વિના કાળ કરે તો તેને આરાધના નથી, છે તે સ્થાનની આલોચના-પ્રતિક્રમણ કરીને કાળ કરે તો તેને આરાધના છે. આ ગમ મુજબ જાણવું કે- કીતકૃત, રસ્થાપના, રચિત, કાંતારકત, દુર્ભિશ્વભકત, વલિકાભકd, શય્યાતર પિંડ, રાજપિંs. - - ‘આધાકર્મ અનવદ્ય છે' તેમ ઘw લોકો મળે બોલે, પોતે પણ વાપરે તેને તે સ્થાનની પાવતુ આરાધના છે. આ પ્રમાણે પૂર્વવતુ રાજપિંડે સુધી જાણવું. - - ‘આધાકર્મ અનવધ છે, તેમ કહી તે પ્રમાણે સ્વયં પરસ્પર દેવડાવે, તેને પૂર્વવત્ રાજપિંડં સુધી જાણવું. ‘આધાકમ અનવધ છે' તેમ ઘણાં લોકો મધ્યે પ્રરૂપે તો પૂર્વવતુ જાણવું. • વિવેચન-૨૪૮ થી ૫o : [fT3UT - અત્યંત આકીર્ણ. અન્યતીથિંકનું આ વચન વિભંગજ્ઞાનપૂર્વક હોવાથી અસત્ય જાણવું. હવે નાક વક્તવ્યતા સૂગ શોનું એકપણું, બહુપણું. આ આલાપક છે. હે ગૌતમ ! એકપણું પણ વિકુઈવા સમર્થ છે અને બહુપણું પણ વિકુઈવા સમર્થ છે - x • ઇત્યાદિ. તે બધાં સંખ્યાત હોય, પણ અસંખ્યાત ન હોય, એ પ્રમાણે સંબદ્ધ શરીરોને વિકુવને પરસ્પર કાયાને હણતા-હણતા વેદના ઉદીરે છે તે વેદના - ઉજ્જવલ, વિપુલ, કર્કશ, કટુ, કઠોર, નિષ્ઠર, ચંડ, તીવ્ર, દુ:ખરૂપ, દુર્ગ અને દુસ્સહ હોય છે. તેમાં વિપુન - લેશમાત્ર સુખરહિત, આખા શરીરે વ્યાપેલી વેદના, ખTI૪ - પ્રકર્ષવાળી, સવા - અનિષ્ટ, ચંs • ભયંકર, તત્ર - શીઘપણે શરીરવ્યાપી, તુ: • અસુખરૂપ, દુ:સા. આ વેદના જ્ઞાનાદિ આરાધના ન કરી હોય ત્યારે થાય છે માટે આરાધનાની અભાવને દર્શાવતું સૂત્ર કહે છે - મનવા - નિપાપ. એ પ્રમાણે મનને સ્થાપે છે. વિતવન - રરોઉં. જેમકે ભુકો થયેલા લાડવાનો સાધુ માટે ફરી લાડવો બનાવવો ૌશિકરૂપ છે. ક્ષતામવત - અરયમાં ભિક્ષના નિર્વાહ માટે બનાવેલું. પાલન - મેઘદર્દિન, જાનવર - ગ્લાનની નીરોગતાર્યે ભિક્ષને દેવા માટે કરેલું ભોજન, આગમમાં દોષિત કહેલા આધાકમદિ આહારને નિર્દોષપણે કલાવો, પછી સ્વયં તેનું ભોજન કરવું, બીજાને આપવું, સભામાં નિર્દોષ કહેવું - એ બધું વિપરીત શ્રદ્ધાથી ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ મિથ્યાત્વરૂપ છે. - આ વસ્તુ આચાર્યો કહે છે, માટે આચાર્યને દર્શાવે છે – • સૂત્ર-૨૫૧,૫૨ : રિપ૧] ભગવન / વિષયમાં ગણને અગ્યાનપણે સ્વીકારતા અને સહાય કરતા આચાર્ય, ઉપાધ્યાય કેટલાં ભવો કરીને સિદ્ધ થાય ચાવતુ અંત કરે ? ગૌતમ! કેટલાંક તે જ ભવે સિદ્ધ થાય. કેટલાંક બે ભવ કરીને સિદ્ધ થાય, પણ ત્રીજા ભવને અતિકમે નહીં [૫] ભગવાન ! જે બીજાને આલિક, અસદ્ભુત, અભ્યાખ્યાન વડે દૂષિત કહે, તે કેવા પ્રકારના કર્મો બાંધે ? ગૌતમ! તે તેવા પ્રકારના જ કર્મો બાંધે, તે ક્યાં જાય, ત્યાં તે કર્મોને વેદ, પછી નિર. - x • • વિવેચન-૨૫૧,૨૫ર : આચાર્ય સાથે ઉપાધ્યાય તે આચાર્યોપાધ્યાય. અર્થ અને સૂણ દેવારૂપ પોતાના વિષયમાં, શિવગન, ખેદરહિતપણે સ્વીકારે અને સહાય કરે, બીજો અને ત્રીજો ભવ દેવ ભવના આંતરાવાળો જાણવો. ચાસ્ટિાવંત સીધો દેવભવમાં જાય. ત્યાં સિદ્ધિ છે નહીં. પર અનુગ્રહનું સાક્ષાત્ ફળ કહ્યું. હવે બીજાને ઉપઘાતનું ફળ કહે છે - તવ - ભૂતનિહવરૂપ - જેમકે - સાધુએ બ્રહાચર્ય પાળેલ હોય, છતાં તેણે બ્રહ્મચર્ય નથી પાળેલ, તેમ કહેવું. સબૂત • ન થયેલના કહેવા રૂપ - જેમકે ચોર નથી તેને ચોર કહેવો. અથવા પત્ની અસત્ય. તે દ્રવ્યથી પણ હોય છે. કોઈ શિકારી આદિ મૃગ વિશે પૂછે, ત્યારે જાણવા છતાં હું નથી જાણતો તેમ કહેવું. અસલ્કત એટલે દુષ્ટ અભિપ્રાય હોવાથી ચશોભનરૂપ અભ્યારણ્યાન - સામે રહીને દોષોને પ્રગટ કરવારૂપ કાન. મુખ્યાતિ - કહે. • xજ્યાં ઉત્પન્ન થાય. ત્યાં તેના ફળ ભોગવે. ® શતક-પ, ઉદ્દેશો-૭ “પુદ્ગલકંપન’ છે - X - X - X - X — • ઉદ્દેશા-૬-ને અંતે કર્મપુદ્ગલનિર્જર કહી. નિર્જરા ચલનરૂપ છે, તેથી ઉદ્દેશા-9માં પુદ્ગલના ચલનને આશ્રીને કહે છે – • સૂઝ-૨૫૩,૫૪ - [૫૩] ભગવન્! પરમાણુ યુગલ કંપે, વિશેષ કંપે યાવત્ છે તે ભાવે પરિણમે? કદાચ કંપે યાવતુ પરિણમે. કદાચ ન ક યાવતું ન પરિણમે. • • ભગવના દ્વિપદેશિક અંધ કંઈ ચાવતુ પરિણમે? હે ગૌતમાં કદાચ કંઈ ચાવતું પરિણમે, કદાચ ન કરે ચાવતું ન પરિણમે. કદાચ એક ભાગ કંપે, એક ભાગ ન કરે. ભગવના પદેશિક સ્કંધ કંપે છે ? ગૌતમ! કદાચ કો, કદાચ ન કર્યો. કદાચ એક ભાગ કો, એક ભાગ ન કરે, કદાચ એક ભાગ કંપે, બહુ ભાગ ન કી, કદાચ બહુ ભાણ કર્યું અને એક ભાગ ન કરે. ભગવન્! ચતુઃuદેશિક સ્કંધ કંપે ? ગૌતમ! કદાચ કંપે - કદાચ ન Page #31 -------------------------------------------------------------------------- ________________ ૫/-//૨૫૩,૨૫૪ કરે, કદાચ એક ભાગ ક૨ે - એક ભાગ ન કરે. કદાચ એક ભાગ કી, બહુ ભાગ ન કરીૢ, કદાચ બહુ ભાગો કરે અને એક ભાગ ન કરે. કદાચ બહુ ભાગો કરે અને બહુ ભાગો ન કરે. જેમ ચતુષ્પદેશિક સ્કંધ કહ્યો. તેમ પંચપદેશિક યાવત્ અનંતપદેશિક સ્કંધો માટે જાણવું. [૨૫] ભગવન્ ! પરમાણુ પુદ્ગલો અસિધાર કે ખુરધારનો આશ્રય કરે ? હા, કરે. ભગવન્ ! ત્યાં તે છેદાય, ભેદાય ? ગૌતમ ! તે અર્થ યોગ્ય નથી. તેમાં શસ્ત્રક્રમણ ન કરી શકે. એ પ્રમાણે યાવત્ અસંખ્ય પદેશિક સ્કંધ *ક માટે સમજવુ. - ભગવન્ ! અનંતપદેશિક સ્કંધ અધિાર કે ખુરધારનો આશ્રય કરે. - હા, કરે. તે ત્યાં છેદાય, ભેદાય ? ગૌતમ ! કોઈક છેદાય, ભેદાય અને કોઈક ન છેદાય, ન ભેદાય. એ પ્રમાણે અગ્નિકાયની વચ્ચોવચ્ચ પ્રવેશે, ત્યાં બળે નહીં તેમ કહેવું. એ પ્રમાણે પુષ્કરાંવર્ત નામક મહામેદની વચોવચ્ચ પ્રવેશે. ત્યાં ભીનો થાય તેમ કહેવું. એ પ્રમાણે ગંગા મહાનદીના પ્રવાહમાં તે શીઘ્ર આવે. ત્યાં પ્રતિસ્ખલિત થાય અને ઉદકાવર્ત કે ઉદકબિંદુમાં પ્રવેશ કરે. તે ત્યાં નાશ પામે. [આટલા પ્રત્નોતર કરવા.] - વિવેચન-૨૫૩,૨૫૪ : સિય - કદાય, યજ્ઞ - કંપે છે. દરેક પુદ્ગલમાં કંપવું વગેરે ધર્મો કાદાચિત્ક છે. દ્વિપદેશિકમાં ત્રણ વિકલ્પો મૂક્યા છે. - ૪ - કેમકે તેના બે અંશ છે. ત્રિપ્રદેશિકમાં પાંચ વિકલ્પો છે - x ". ચતુષ્પદેશિકમાં છ વિકલ્પો કહ્યા. - x - પુદ્ગલ અધિકારથી જ આ સૂત્ર વૃંદ છે – મોશાન્ત - આશ્રય કરે. füત્ - બે ભાગ કરે. વિદ્યુત - ભેદાય. પરમાણુભાવને લીધે નક્કી તેમાં શસ્ત્ર ન પ્રવેશે. અન્યથા તે પરમાણુ જ ન કહેવાય. તથાવિધ બાદર પરિણામથી કેટલાંક છેદાય, સૂક્ષ્મ પરિણામથી કેટલાક ન છેદાય. - ભીના, - ૪ - પરિયાવેખ્ખુ - નાશ પામે. - સૂત્ર-૨૫૫ - ભગવન્ ! પરમાણુ પુદ્ગલ સાઈ, સમધ્ય, સપદેશ છે? કે અનઈ, અમધ્ય, આપદેશ છે ? ગૌતમ ! તે અનર્થ, અમધ્ય, પ્રદેશ છે, સાઈ, સમધ્ય, સપ્રદેશ નથી. ભગવન્ ! દ્વિપદેશિક સ્કંધ ? પ્ર. ગૌતમ ! તે સાઈ, સમધ્ય, સપદેશ છે, અનર્થ, અમધ્ય, પ્રદેશ નથી. ભગવન્ ! પિદેશિક સ્કંધ ? પ્રશ્ન. ગૌતમ ! તે અનર્થ, સમધ્ય, સપદેશ છે, પણ સાઈ, અમધ્ય, અપદેશ નથી. દ્વિપદેશિક સ્કંધ માફક બેકી સંખ્યાવાળા સ્કંધો કહેવા. ત્રિપદેશિક સ્કંધ માફક એકી સંખ્યાવાળા સ્કંધો કહેવા. ભગવન્ ! સંખ્યાતપદેશિક સ્કંધ? (પ્રશ્ન) - ગૌતમ ! કદાચ સાઈ, મધ્ય, પ્રદેશ હોય. કદાચ અનઈ, સમધ્ય, સદેશ હોય. સંધ્યેય પ્રદેશ માફક અસંખ્યાત, અનંત પ્રદેશી જાણવા. ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ • વિવેચન-૨૫૫ : જે કંધના બેકી સંખ્યાવાળા પ્રદેશો છે તે સાઈ, જેના એકી સંખ્યાવાળા છે, તે સમધ્ય, સંયપ્રદેશિક સ્કંધ તો બંને પ્રકારે હોય. તેમાં સમપ્રદેશિક હોય તે સાર્ધ-અમધ્ય. વિશ્વમ, તેથી વિપરીત હોય. - સૂત્ર-૨૫૬ : ભગવના પરમાણુ પુદ્ગલને સ્પર્શતો પરમાણુ યુદ્ગલ ૧-દેશથી દેશને સ્પર્શે? ર-દેશથી ઘણાં દેશને સ્પર્શે? ૩-દેશથી સર્વને સ્પર્શે? ૪-ઘણાં દેશથી દેશને સ્પર્શે? ૫-ઘણાં દેશથી ઘણાં દેશને સ્પર્શે? ૬-ઘણાં દેશથી સર્વને સ્પર્શે? ૭-સર્વથી દેશને સ્પર્શે? ૮-સર્વથી ઘણાં દેશને સ્પર્શે? કે “સર્વથી સર્વને સ્પર્શે? ગૌતમ ! ૧-દેશથી દેશને ન સ્પર્શે, ર-દેશથી ઘણાં દેશને ન સ્પર્શે, ૩દેશથી સર્વને ન સ્પર્શે, ૪-ઘણાં દેશથી દેશને ન સ્પર્શે, ૫-ઘણાં દેશથી ઘણાં દેશને ન સ્પર્શે, ૬-ઘણાં દેશથી સર્વને ન સ્પર્શે, ૭-સર્વથી દેશને ન સ્પર્શે. ૮ સર્વથી ઘણાં દેશને ન સ્પર્શે. પણ-૯-સર્વથી સર્વને સ્પર્શે છે . - એ પ્રમાણે દ્વિપદેશિકને સ્પર્શતો પરમાણુ યુદ્ગલ છેલ્લા ત્રણ ભંગથી સ્પર્શે. પિદેશિકને સ્પર્શતા પરમાણુ પુદ્ગલ માફક યાવત્ અનંતપદેશિકની સ્પર્શના જાણતી. ભગવના દ્વિપદેશિક સ્કંધ, પરમાણુ પુદ્ગલને કઈ રીતે સ્પર્શે? – ત્રીજા, નવમા ભંગથી સ્પર્શે. જો તે દ્વિપદેશિક સ્કંધને સ્પર્શે તો પહેલા, ત્રીજા, સાતમા, નવમા ભંગથી સ્પર્શે. જો તે ત્રિપદેશિક સ્કંધને સ્પર્શે તો પહેલા અને છેલ્લા ત્રણ વિકલ્પોથી સ્પર્શે અને વચલા ત્રણનો નિષેધ કરવો. જેમ દ્વિપદેશિકની પ્રિપદેશિક સ્કંધ સાથે સ્પર્શના કહી, તે રીતે યાવત્ અનંતપદેશિક સ્કંધની સ્પર્શના કરાવવી. ભગવન્ ! ત્રિપદેશિક સ્કંધ, પરમાણુ યુદ્ગલને કેવી રીતે સ્પર્શે ? ગૌતમ ! ત્રીજા, છઠ્ઠા, નવમા ભંગથી સ્પર્શે. તે દ્વિપદેશિકને સ્પર્શે તો પહેલા, ત્રીજા, ચોથા, છટ્ઠા, સાતમા, નવમા ભંગથી સ્પર્શે. તે ત્રિપદેશિકને સ્પર્શે તો સર્વે સ્થાનોમાં સ્પર્શે. આ પદેશિક સ્કંધના પિદેશિક સાથેની સ્પર્શના માફક યાવત્ અનંતપદેશિક સાથે સંયોજવો. જેમ ત્રિપદેશિક સ્કંધમાં કહ્યું એ રીતે યાવત્ અનંતપદેશિક કહેવા. • વિવેચન-૨૫૬ : આ સૂત્રમાં નવ વિકલ્પો છે. દેશથી દેશને, ઘણાં દેશને અને સર્વને એ ત્રણ વિકલ્પ છે. એ રીતે ઘણાં દેશથી અને સર્વથી પણ ત્રણ-ત્રણ વિકલ્પો છે. પરમાણુ પુદ્ગલની પરસ્પર સ્પર્શનામાં સર્વથી સર્વને એ એક જ વિકલ્પ ઘટે છે, કેમકે પરમાણુના નિરંશત્વથી બાકીનાનો અસંભવ છે. - x - અહીં ‘સર્વથી સર્વને’ વિકલ્પનો એવો અર્થ નથી કે પરમાણુ પરસ્પર મળી જાય. પરમાણુના અર્ધ આદિ દેશનો અભાવ છે, માટે અર્ધ આદિ દેશ ન સ્પર્શે. • x - બંનેના સ્વરૂપ જુદા છે. - ૪ - જ્યારે દ્વિપ્રદેશિક સ્કંધ, બે પ્રદેશમાં રહેલો હોય ત્યારે તેના પરમાણુ સર્વથી દેશને સ્પર્શે છે, કેમકે પરમાણુના વિષય તે સ્કંધના દેશનો જ છે. જ્યારે તે Page #32 -------------------------------------------------------------------------- ________________ vo ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ પ-||૨૫૬ દ્વિપદેશિક પરિણામની સૂક્ષ્મતાથી એક પ્રદેશમાં સ્થિત હોય, ત્યારે તે પરમાણુ સર્વશી સવને સ્પર્શે છે. આ રીતે શિપદેશિકનું સ્પષ્ટીકરણ પણ વૃત્તિથી જાણવું. વિશેષ એ કે - ગિપ્રદેશિક સ્કંધ માફક બ્રિાદેશિકમાં બધાં વડે બે દેશને સ્પર્શે છે એ વિકલા આવી ન શકે કેમકે દ્વિપદેશિક સ્કંધ પોતે જ અવયવી છે, તેનો કોઈ અંશ નથી. * * * * * આ રીતે બીજા, બીજા વિકલ્પોના સ્પષ્ટીકરણો પણ વૃત્તિમાં છે. -- પુગલના અધિકાથી જ પુદ્ગલોને દ્રવ્ય, ક્ષેત્ર, ભાવને કાળની દષ્ટિએ વિચારે છે – • સૂત્ર-૨૫૩ - ભગવાન ! પરમાણુ યુગલ કાળથી ક્યાં સુધી રહે ગૌતમ ! જઘન્યથી એક સમય, ઉદથી અસંખ્યાત કાળ. એ પ્રમાણે ચાવતું અનંત પtenક કંધમાં જાણવું. - - ભગવનું એક પ્રદેશાવગાઢ પુદ્ગલ જ્યાં હોય તે સ્થાને કે બીજે સ્થાને કાળથી જ્યાં સુધી સકંપ રહે? ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી આવલિકાનો અસંખ્યાત ભાગ. એ પ્રમાણે યાવત્ અસંખ્ય પ્રદેશ અવગાઢ યુગલ માટે જાણવું. ભગવન ! એક પ્રદેશાવગાઢ યુગલ કાળથી ક્યાં સુધી નિષ્કપ રહે ? ગૌતમી જાન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અસંખ્ય કાળ. એ રીતે ચાવતું અસંખ્યાત પ્રદેશાવગઢ માટે જાણવું. - - ભગવન! એકગુણ કાળું પુગલ, કાળથી ક્યાં સુધી રહે? ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ. એ પ્રમાણે અનંતગુણ કાળા માટે જાણવું. એ પ્રમાણે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ યાવતુ અનંતગુણક્ષ પુદ્ગલ માટે જાણવું. એ પ્રમાણે સૂક્ષ્મ અને બાદર પરિણત પુદ્ગલ જાણવા. ભગવાન ! શબ્દ પરિણત યુગલ કાળથી ક્યાં સુધી રહે ? ગૌતમ ! જન્યથી એક સમય, ઉcyટણી આવલિકાનો અસંત ભામ, અશબ્દ પરિણત પુદ્ગલ, એક ગુણ કાળા યુગલની જેમ સમજવા. ભગવદ્ ! પરમાણુ યુગલને કાળથી કેટલું અંતર હોય ? ગૌતમ ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળ. • • ભગવન / દ્વિપદેશિક સ્કંધને કાળથી કેટલું અંતર હોય? ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અનંતકાળ. એ રીતે અનંતપદેશિક સુધી જણાવું. ભગવદ્ ! એક પ્રદેશાવગઢ સકપ પુદ્ગલને કાળથી કેટલું અંતર હોય ? ગૌતમાં જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અસંખ્ય કાળ. એ પ્રમાણે ચાવતું અસંખ્યપદેશ સ્થિત સ્કંધો માટે પણ જણવું. ભગવન માં એક પ્રદેશાવગાઢ નિકંપ યુગલને કાળથી કેટલું અંતર હોય ? ગૌતમ! જઘન્યથી એક સમય, ઉતકૃષ્ટથી આવલિકાનો અસંખ્યાત ભણ એ રીતે ચાવતુ અસંખ્યાત પ્રદેશાવગાઢ અંધ માટે જાણવું. વર્ણ, ગંધ, રસ, શ, સૂમપરિણત, બાદર પરિણત માટે તેઓના સંચિટ્ટણા કાળ મુજબ [10/4] અંતરકાળ જાણવો. ભગવાન ! શબ્દ પરિણત પુદ્ગલને કાળથી કેટલું અંતર હોય ? ગૌતમ ! જન્યથી એક સમય ઉત્કૃષ્ટથી અસંખ્યકાળ. - - ભગવન્! અશocપરિણત પુદગલને કાળથી કેટલું અંતર હોય ? ગૌતમ ! જઘન્યથી એક સમય, ઉતકૃષ્ટથી આવલિકાનો અસંખ્યાત ભાગ - વિવેચન-૨૫૭ : પરમાણુ આદિ દ્રવ્ય વિચારણા છે. અસંખ્યકાળ પછી પુદ્ગલોની એકરૂપે સ્થિતિ રહેતી નથી. એક પ્રદેશાવગાઢ એ ક્ષેત્ર ચિંતા છે. સેમ - સકંપ. • x • પગલોનું આકસ્મિકપણું હોવાથી નિકંપવ આદિની માફક ચલનનો અસંગેયકાળ ન હોય. કોઈપણ પુદ્ગલ અનંત પ્રદેશાવગાઢ ન હોવાથી અસંખ્યાત પ્રદેશાવગાઢ કહ્યું છે. પરમાણુનું પરમાણુંપણું ચાલ્યુ જાય, ત્યાંથી ફરી પરમાણુપણે પરિણમન થવા સુધી જે અપરમાણપણે રહેવું, તે વચ્ચેના કાળને સ્કંધ સંબંધ કાળ કહે છે, તે ઉત્કૃષ્ટથી અસંખ્યાત છે. દ્વિપદેશિકનો - x - અંતરકાળ અનંત છે. કેમકે અંઘો અનંત છે, પ્રત્યેક સ્કંધની ઉત્કૃષ્ટથી અનંતકાળ સ્થિતિ છે. નિકંપનો કાળ, તે કંપનો અંતરકાળ છે અને સકંપનો કાળ તે નિકંપનો આંતરકાળ છે, એમ ધારીને તે બંનેનો - x • અંતકાળ કહ્યો છે. એકગુણકાળા આદિનું અંતર એક ગુણકાળા આદિના કાળની સમાન જ છે. પણ દ્વિગુણકાળા આદિની અનંતતાને લઈને તે અંતરની અનંતતા ઈષ્ટ નથી. સૂક્ષ્માદિપરિણતનું અંતર તેના અવસ્થાન કાળની તુલ્ય છે - x • શબ્દાદિ સૂરસિદ્ધ છે. • સૂત્ર-૨૫૮,૨૫૯ : [૫૮] ભગવન્! એ દ્રવ્યસ્થાનાયુ, ક્ષેત્રસ્થાનાયુ, અવગાહનાસ્થાનાયુ, ભાવસ્થાનાયુ એ બધામાં કયું કોનાથી વિશેષાધિક છે ? ગૌતમ ! સવથી થોડું મનાયું છે, તેનાથી અવગાહનાત સ્થાનાયુ અસંખ્યગુણ, તેનાથી દ્રવ્યોના અસંખ્યગુણ, તેનાથી ભાવસ્થાનાયુ અસંખ્યગુણ છે • • [૫૯] », અવગાહના, દ્રવ્ય અને ભાવસ્થાન આયુનું અલબહુવ કહેવું, તેમાં સૌથી અલ્ય સ્થાનાયુ છે. - ૪ - • વિવેચન-૨૫૮,૨૫૯ : દ્રવ્ય એટલે પુદ્ગલ દ્રવ્ય. તેના પરમાણુ, દ્વિપદેશાદિપ જે ભેદ, તેની સ્થિતિ અથવા દ્રવ્યનું અણુવ આદિ ભાવે જે અવસ્થાન, તપ આયુ તે દ્રવ્યસ્થાનાયુ. હોમ એટલે આકાશનો પુલના અવગાહથી થયેલો જે ભેદ, તેની જે સ્થિતિ અથવા એક પ્રદેશાદિ ફોગમાં પુદ્ગલનું જે અવસ્થાન, તપ જે આયુ, તે ફોટાસ્થાનાયુ. એ પ્રમાણે અવગાહના અને ભાવસ્થાનાયુ પણ સમજવા. વિશેષ એ - અમુક માપવાળા, સ્થાનમાં પુદ્ગલોનું જે રહેવું. તે અવગાહના. પુદ્ગલોનો કાળો આદિ ધર્મ તે ભાવ. પુદ્ગલોથી અવગાઢ તે ક્ષેત્ર. વિવક્ષિત ક્ષેત્રથી બીજા ફોત્રમાં પુદ્ગલોનું તે ફોનના માપ પ્રમાણે રહેવું તે અવગાહના. Page #33 -------------------------------------------------------------------------- ________________ પ/-//૫૯ ૫૨ યરે - ગાથા સ્પષ્ટ છે. તેના પરસ્પર અલાબહવની વ્યાખ્યા ગાયાનુસાર કરવી. તે આ પ્રમાણે છે – અહીં વૃત્તિકારે ૧૪-ગાથા મૂકી તેનો અર્થ કર્યો છે. તે અર્થનો અનુવાદ સાથે કરેલ છે -] ફોત્રનું અમૂર્તપણું છે, તે ક્ષેત્રની સાથે પુદ્ગલોના બંધનું કારણ - ચીકાશાદિના અભાવથી માવસ્થાન કાળ લાંબો રહેતો નથી. જે કારણથી એમ છે, તે કારણે ક્ષેત્ર સ્થાનાયુ સર્વથી અલા છે. - ધે અવગાહના આયુનું બહુત વિચારીએ - અહીં પૂર્વાધિથી હોગાદ્ધા કરતાં અવગાહના અધિક છે, એમ કહ્યું અને ઉત્તરાર્ધથી અવગાહના કરતાં ક્ષેત્રદ્ધા અધિક નથી, એમ કહ્યું. એમ કેવી રીતે છે ? અવગાહનાની ગમનક્રિયા નિયત ક્ષેત્રમાં - વિક્ષિત અવગાહના સભાવે જ અક્રિયાના સભાવે જ તેનો ભાવ છે, તે સિવાય તેનો અભાવ હોય છે. અવગાહના, ક્ષેત્રમાણમાં નિયત નથી, ક્ષેત્રાદ્ધિાના અભાવે પણ અવગાહના હોય છે. હવે ઉપસંહાર કરે છે . ન ગાથા. હવે દ્રવ્યાયુનું બહત્વ કહે છે - સંકોચ વડે, વિકોચ વડે જો કે અવગાહના ઉપરત થાય છે, તો પણ જેટલાં હોય તેટલાં જ દ્રવ્યોનું લાંબા કાળ સુધી અવસ્થાના રહે છે એટલે અવગાહના ન રહે તો પણ દ્રવ્યો તિવર્તતા નથી - એમ કહ્યું. પણ દ્રવ્ય નિવૃત્તિ થતાં અવગાહના નિવર્વે છે, તે કહે છે - સંઘાત કે પુદ્ગલ ભેદથી, જે કંધ, પ્રથમના જેવી અવગાહના વાળો નહીં પણ સંક્ષિપ્ત અવગાહનાવાળો થાય. છે, પછી તે સ્કંધમાં દ્રવ્ય અન્યથાવ થાય છે. કોઈ કહે કે સંઘાતથી તો પુદ્ગલોનો સ્કંધ સંક્ષિપ્ત થતો નથી, પણ સંઘાત પછી પુદ્ગલોના સૂક્ષ્મતર પરિણામ થાય છે, એમ સાંભળેલ છે. તેથી દ્રવ્યની અવગાહનાનો નિયમા નાશ થાય છે એવું કેમ થાય ? તે કહે છે - અવગાહનાદ્ધા દ્રવ્યમાં અવબદ્ધ છે. કઈ રીતે ? સંકોચ અને વિકોયથી અર્થાત સંકોચ, વિકોચને પરિહરવા જોઈએ. અવગાહના, દ્રવ્યના સંકોચવિકોયના અભાવે થાય છે, તેના સદ્ભાવમાં થતી નથી. એ પ્રકારે દ્રવ્યમાં અનિયતપણે અવગાહના સંબદ્ધ છે. હવે ભાવાયુનું અલાબહુવ - સંઘાતાદિથી દ્રવ્યનો ઉપરમ થવા છતાં પર્યવો રહે છે. જેમ સાફ કરેલ પટમાં શુક્લાદિ ગુણો છે. સર્વગુણોનો ઉપરમ થાય તો તે દ્રવ્ય રહેતું નથી, અવગાહના પણ અનુવર્તતી નથી. પર્યવોનું અવસ્થાન ચિરકાળ છે, દ્રવ્યનું અચિરકાળ છે. કેમ ? સંઘાત-ભેદ લક્ષણ ધર્મથી થતો સંબંધ, તેને અનુસરનારી દ્રવ્યોદ્ધા છે. કેમકે સંઘાતાદિ અભાવે દ્રવ્યોદ્ધાનો સદ્ભાવ હોય છે, સંઘાતાદિના સભાવે, તે નથી હોતી. વળી ગુણકાલ માત્ર સંઘાત અને ભેદ કાળમાં સંબદ્ધ નથી. કેમકે સંઘાતાદિ હોય તો ગુણોનુાં. અનુવર્તન થાય છે. - x ••• આવું કહ્યું. હવે આયુવાળાના આરંભાદિ પ્રશ્નો દ્વારા ચોવીશ દંડક વડે પ્રરૂપણા કરે છે – • સૂત્ર-૨૬૦ - ભગવન નૈરસિકો સારંભ, સપરિગ્રહ છે કે નારંભ, અપરિગ્રહ ? ગૌતમાં નાસ્કો આરંભ, સપરિગ્રહ છે. નારંભાદિ નહીં - એમ કેમ કહ્યું? ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ ગૌતમ / નૈરયિકો પૃedીકાય ચાવત ત્રસકાયનો સમારંભ કરે છે. (તેઓએ) શરીરો-કમ-સચિત્ત, અચિત, મિશ્ર દ્રવ્યો પરિગૃહીત કર્યા છે, તેથી એમ કહ્યું છે. ભગવન / અસુકુમાર વિશે પ્રશ્ન. ગૌતમ! તેઓ સારંભા, સપરિગ્રહા છે. અનારંભા, અપરિગ્રહણ નથી. કેમ ? તેઓ પૃની યાવતુ ત્રસકાયનો સમારંભ કરે છે. શરીર-કર્મ-ભવનોનો પરિગ્રહ કdઈ છે. દેવો, દેવી, મનુષ્યો, મનુષી, તિયો, તિચિણીનો પરિગ્રહકર્તા છે. આસન, શયન, ભાંડ, માત્રક, ઉપકરણોના તથા સચિત્તાદિ દ્રવ્યોના પરિગ્રહકત છે, માટે તેમ કહ્યું. એ રીતે યાવતું. નિતકુમાર જાણવા. નૈરયિકની જેમ એકેન્દ્રિયો જાણવા. ભગવન્! બેઈન્દ્રિયો શું સારંભ, સપરિગ્રહ છે ? પૂર્વવતુ. યાવતું શરીર, તથા બાહ્ય ભાંડ, માત્ર, ઉપકરણો પસ્પૃિહીત કરાઈ છે. એ રીતે ચઉરિન્દ્રિય સુધી કહેવું. ભગવદ્ ! પંચેન્દ્રિય તિચિયોનિકો શું સમારંભી છે? પૂર્વવત્ કહેવું ચાવત કમોં પરિગૃહીત કર્યા છે. શિખર, કુટ, પર્વતો, શિખરી પહાડો તથા જલ, લ, બિલ, ગુફા, લયન તથા Gર, નિર ચિલ્લલ, પલ્લલ, વાપી તથા અગડ, તગડ, દ્રહ, નદી. વાપી, પુષ્કરિણી, દીધિંકા, ગુજલિકા, સરોવર, સરપંકિત, સરસરપંક્તિ, બિલપંકિત તથા આરામ, ઉધાન, કાન, વન, વનખંડ, વનરાજી તથા દેવકુલ, સભા, પપા, સ્તુભ, ખાડ, પરિણા તથા પ્રાકાર, અલગ, ચરિકા, દ્વાર ગોપુર તથા પ્રાસાદ, ઘર ઝુંપડા, લયન, હાટો તથા શૃંગાટક, મિક, ચતુક, ચcર, ચતુર્મુખ,. મહાપથ તા શકટ, રથ, યાન, યુગ્ય, ગિલિ, થિલ્લિ, ડોળી, અંદમાનિકા તથા લોઢી, લોઢાનું કડા, કડા તથા ભવન, તથા દેવ, દેવી, મનુષ્ય, માનુષી, તિર્યંચયોનિક, તિર્યંચયોનિની, આસન, શયન, ખંડ, ભાંડ, સચિત્ત-અચિત્ત-મિશ્ર દ્રવ્યો એ બધાંનો પરિગ્રહ કરે છે. તેથી એમ કહ્યું કે તિચો આરંભી, પરિગ્રહી છે. તિયચો માફક મનુષ્યો પણ કહેવા. યંત, જ્યોતિષ અને વૈમાનિકને . ભવનવાસી માફક જાણવા. • વિવેચન-ર૬૦ : Mrsમાટીના વાસણ, માત્ર • કાંસાના વાસણ, ઉપકરણ એટલે – લોઢી, કડાય, કડછી આદિ. પ્રત્યાખ્યાન ન કરેલ હોવાથી તે એકેન્દ્રિયો પરિગ્રહી છે, એમ જાણવું. ઉપકાર સાધચ્ચેથી બેઈન્દ્રિયોની શરીર રક્ષાર્થે તેમણે કરેલ ઘરોને તેમના ઉપકરણ સમજવા. ટૅક્સ - ટાંકણાથી છેદાયેલ પર્વત, ૩ - કૂટ કે શિખર અથવા હાથીને બાંધવાના સ્થાનો. ક્ષેત્ર - મુંડ પર્વત, સિદર - શિખરવાળા ગરિ. પરમાર - થોડો નમેલ ગિરિદેશ, નૈન - પર્વત ખોદી બનાવેલ ગૃહ. ૩ીર - પર્વત તટેથી નીચે પાણી પડતું હોય તેવું સ્થાન, નિફાર - પાણીનું ઝરણ, વન - કાદવ મિશ્ર પાણી, પાન - આનંદદાયી જળાશય, afg - ચારવાળો પ્રદેશ, અ3 - કૂવો, વાવ - ચોખણી વાવ, -x - સદ્વિ - સારણી, જુનાલય - વાંકી સારણી, - x-x• આરામ - દંપતી Page #34 -------------------------------------------------------------------------- ________________ પ/-1/૨૬૦ ૫૩ જ્યાં ક્રીડા કરે તેવું માધવીલતાદિયુક્ત સ્થાન. ૩ ના - પુષ્પાદિયુક્ત વૃક્ષ સંકુલ, મનન - સામાન્ય વૃક્ષ યુક્ત એવું નગર નજીકનું સ્થાન. - X - X - Uાવ - ઉપરથી પહોળી, નીચેથી સાંકળી ખાડી. પરિદ- ઉપર, નીચે સરખી ખાડી. મક્તા - અટારી, afa • કિલ્લા વચ્ચેનો હાથી વગેરેને જવાનો માર્ગ. • x • પાસાય - દેવ કે રાજાના ભવન. - X - સ - ઘાસનું ઝુપડું, - X - X - ઇત્યાદિ. છાસ્થત્વથી હેતુવ્યવહાક હોવાથી, એ નૈરયિકાદિ જીવો પણ હેતુઓ કહેવાય. તેથી હેતુના ભેદોનું નિરૂપણ કરે છે – • સૂત્ર-૨૬૧ - (૧) પાંચ હેતુઓ કહીં. તે આ - હેતુને જાણે, હેતુને જુએ, હેતુને સમજે, હેતુને સારી રીતે પ્રાપ્ત કરેહેતુવાળુ છાસ્થ મરણ મરે. - (૨) પાંચ હેતુ કwા - હેતુ વડે કાણે યાવતુ હેતુ વડે છાસ્થ મરણે મરે. - 3) પાંચ હેત કહ્યા – હેતુને ન જાણે વાવત હેતુવાળા અજ્ઞાન મરણે મરે. - (૪) પાંચ હે કહ્યા – હેતુએ ન જાણે ચાવત હેતુએ મરણે મરે. (૧) પાંચ અહેતુ કહા - અહેતુને જાણે ચાવતું અહેતુએ કેવલિ મરણે મરે. - (ચ પાંચ અહેતુ કહ્યા - અહેતુએ જાણે યાવત અહેતુઓ કેવલિ મરણે ન મરે. - (3) પાંચ અહેતુ કહ્યા - અહેતુ ન જાણે ચાવતું અહેતુ છાસ્થ મરણે મરે. – (૪) પાંચ અહેતુ કહા - અહેતુ વડે ન જાણે યાવત્ અહેતુ વડે છા મરણે મરે. ભગવાન ! એમ જ છે, એમ જ છે. • વિવેચન-૨૬૧ - હેતુના ઉપયોગના અનન્યત્વથી, હેતુમાં વતતો પુરપ હેતુ જ છે. કિયાના ભેદથી હેતુનું આ પંચવિધવ છે. સાધ્યના નિશ્ચય માટે સાધ્ય વિના ન રહે તે હેતુ. સમ્યગૃષ્ટિવથી હેતુને વિશેષ સારી રીતે જાણે છે. આ પાંચે હેતુને પણ સમ્યગ્દષ્ટિ માનવા, કેમકે બે સૂઝ પછી મિથ્યાર્દષ્ટિ હેતુ કહેશે. એ પ્રમાણે સામાન્યથી બોધ થવાથી હેતુને જુએ છે. એ રીતે હેતુને સારી રીતે સë છે, બોધ એ સભ્યશ્રદ્ધાનો પર્યાય છે. સાધ્યસિદ્ધિમાં વાપરવાથી હેતુને સારી રીતે પામે છે. હેતુ એટલે મરણના કારણરૂપ અધ્યવસાય, તેના યોગથી મરણ પણ હેતુ છે. હેતુવાળા છવાસ્થ મરણે મરે છે, અહેતુથી કેવલિમરણ અહીં ન લેવું. આ હેતુ સમ્યગ્રજ્ઞાની હોવાથી જ્ઞાન મરણ પણ ન લેવું, તે પછી કહેશે. પ્રકાાંતરથી હેતુ કહે છે - અનુમાનોત્થાપકથી અનુમેયને સર્દષ્ટિવથી, સારી રીતે જાણે. જુએ. સહે. પામે. અકેવલિ હોવાથી અધ્યવસાયાદિ હેતુએ છવાસ્થ મરણે મરે. એ પાંચ ભેદ. ધે મિથ્યાર્દષ્ટિને આશ્રીને હેતુ કહે છે : x • હેતુને ન જાણે થતું અસમ્યક્ પ્રકારે હેતુને જાણે. ન જુએ. ન સહે. ન પામે. મિથ્યાર્દષ્ટિપણાથી, અધ્યવસાનાદિ હેતુથી અજ્ઞાન મરણે મરે. બીજી રીતે હેતુ વડે કહે છે – લિંગ વડે અસમ્યક જાણે આદિ. ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ ઉકત હેતુથી વિપક્ષભૂત હેતુને કહે છે - પ્રત્યક્ષ જ્ઞાનીવથી અહેતુ વ્યવહારિવથી અહેતુઓ - કેવલિ, તે ક્રિયાભેદથી પાંચ છે. સર્વજ્ઞવથી અનુમાનની જરૂર ન હોવાથી ધૂમાદિને અહેતુ સમજે છે. - x • x • ચાવત્ અનુપકમી હોવાથી નિર્દેતુક કેવલિમરણ કરે છે. બીજી રીતે અહેતુ વડે કહે છે - તે પૂર્વવત છે. વિશેષ એ કે - કેવલિ હોવાથી, હેતુ અભાવે પણ વસ્તુને જાણે, તેને અહેતુ કહે છે. યાવત્ - કેવલિનું મરણ નિતુક હોવાથી ઉપકમાભાવે કેવલિ મરણ કરે છે. બીજી રીતે અહેતુને કહે છે – જ્ઞાનાદિ ભેદથી, તે પાંચ છે સર્વથા અહેતુભાવે જાણતા નથી, પણ કથંચિત્ જ જાણે છે, કેમકે અહીં નમ્ - દેશપ્રતિષેધાર્યું છે જાણનાર, અવધિ આદિ જ્ઞાનવાળો હોવાથી તેને કથંચિત જ્ઞાન કહ્યું છે, કેમકે સર્વયાજ્ઞાન કેવલિને જ હોય છે. - યાવત્ - અધ્યવસાનાદિ ઉપક્રમ કારણાભાવે હેતુમરણ જ છાસ્થ મરણ કહેવાય, અવધિ આદિ જ્ઞાન હોવાથી, તેને અજ્ઞાન મરણ ન કહેવાય. બીજા પ્રકારે અહેતુ કહે છે – તે પૂર્વવત્ વિશેષ એ કે – અહેતુએ કથંચિત જ જાણે. જો કે આ આઠે સૂત્રો બહુશ્રુતો જ જાણે છે. છે. શતક-૫, ઉદ્દેશો-૮-“નિર્મન્થીપુત્ર” છે. - X - X - X - X - ઉદ્દેશા-૩માં સ્થિતિ અપેક્ષાએ પદગલો નિરાયા. આઠમાં તેને જ પ્રદેશથી નિરૂપે છે. આ સંબંધે પ્રસ્તાવના સૂત્ર આ છે – • સૂત્ર-૨૬૨ - તે કાળે, તે સમયે ચાવત fu પાછી ગઈ. તે કાળે ભગવંત મહાવીરના નાશ્મદપુરા નામના શિષ, જે પ્રકૃતિભદ્રક ચાવતું વિચરતા હતા. તે કાળે ભગવંતના શિય નિન્શીપત્ર અણગાર યાવતુ વિચરતા હતા. ત્યારે તે નિન્થિીયુ, જ્યાં નારદપુત્ર હતા ત્યાં આવે છે. આવીને નારદપુત્ર અણગારને પ્રમાણે કહ્યું - હે આર્ય સર્વે પુગલો શું સાઈ, સમૃધ્ય, સપદેશ છે કે અનઈ, અમણ, આપદેશ છે? - હે આયી કહી નારદપુણે, નિર્ગથી આણગાને કહ્યું – મારા મતે સર્વે યુગલો સાધ, સમધ્ય પ્રદેશ છે, પણ અનઈ મધ્ય, આપદેશ નથી. ત્યારે નિર્ણનથી l અણગારે નારદપુત્ર અણગારને આ પ્રમાણે કહ્યું - હે આયા તમારા મતે જે બધાં પુગલો - x • ચાવત મધ્ય છે, શું દ્રવ્યાદેશથી હે આ સર્વે પુદ્ગલો સાધ, સમધ્ય, સપદેશ છે અને અનઈ, અમઠ, આદેશ નથી? દેરાણી હે આર્ય સર્વે મુગલો પણ • x - તેમજ છે? કાલાદેશ અને ભાવાદેશથી પણ હે યા તેમજ છે? ત્યારે નારદપુએ, તિથિીપુખને કહ્યું - હે આર્ય! મારા મતે દ્રાદેશથી પણ સર્વે પુગલો સાઈ, સમય, સપદેશ છે અને અનઈ, અમણ, આપદેશ નથી. તે પ્રમાણે જ ક્ષેત્રદેશથી, કાલાદેશથી અને ભાવાદેશથી પણ છે. ત્યારે નિથિી આણગારે, નારદપુરમ Page #35 -------------------------------------------------------------------------- ________________ પ/-/ર૬૨ પ૬ આણગારને આ પ્રમાણે કહ્યું - હે આર્ય! જે દ્રવ્યઆદેશથી સર્વે પુગલો સાઈ, સમય, સપદેશ છે અને અનઈ, મધ્ય, ઉપદેશ નથી, તો તમારા મતે પરમાણુ યુગલ પણ તેમજ - x • હોવા જોઈએ. હે આર્યા છે માદેશથી પણ તેમ હોય, તો એકાદેશવગઢ યુગલ પણ સાધ, સમધ્ય, સપદેશ હોવા જોઈએ.. હે આર્ય! જો કાલાદેશથી સર્વે પુગલો સાર્ધ આદિ હોય તો તારા મતે એક સમય સ્થિતિક પગલો પણ તેમજ હોવા જોઈએ. વળી તે આર્ય ભાવાદેશથી સર્વે પગલો સાઈ, સમધ્ય, સપદેશ હોય તો, એ રીતે તારા મતે એક ગુણ કાળા પુલ પણ તેમજ હોવા જોઈએ. હવે જે તારા મતે તેમ ન હોય તો તું જે કહે છે કે - દ્વાદેશ વડે બધાં યુગલો સાઈ, સમય, સપદેશ છે પણ અનઈ, અમધ્ય, આપદેશ નથી - X - X • ઇત્યાદિ બધું ખોટું થાય. ત્યારે તે નારદપુએ, નિOિીપુત્રને આમ કહ્યું – દેવાનુપિય! અમે આ અને જાણતા, જતા નથી. હે દેવાનપિય! જો તમે તે અને કહેતા પ્લાનિ ન પામતા હો તો, હું આપની પાસે છે અને સાંભળવા, વધારવા અને જાણવા ઈચ્છું છું. ત્યારે નિન્જીપુત્ર અણગારે નારદપુત્ર અણગારને આમ કહ્યું - હે આર્ય! મારા મતે દ્રવ્યાદેશથી સર્વે મુગલો સપદેશ પણ છે અને પ્રદેશ પણ છે, તેઓ અનંત છે. ક્ષેત્રમાદેશથી પણ એમ જ છે, કાલાદેશથી પણ એમ જ છે, ભાવાદેશથી પણ એમ જ છે. - જે દ્રવ્યથી અપદેશ છે, તે ફોગથી નિયમા આપદેશ છે. કાળથી દાચિત સપદેશ-કદાચિત પ્રદેશ છેભાવથી પણ સપદેશ કે ઉપદેશ છે. જે સ્ત્રથી આપદેશ છે, તે દ્રવ્યથી કદાચિત સપદેશ અને કદાચિત પ્રદેશ છે. કાળ અને ભાવથી પણ ભજના. એ રીતે કાળ, ભાવ જણવા. જે દ્રવ્યથી સપદેશ છે, તે ફોઝથી કદાચ સપદેશ, કદાચ પ્રદેશ છે. એ રીતે કાળ અને ભાવથી પણ જાણવું. જે રોગથી સપદેશ છે, તે દ્રવ્યથી નિયમાં સપદેશ છે. કાળથી અને ભાવથી ભજના. જેમ દ્રવ્યથી કહ્યું, તેમજ કાળથી અને ભાવથી પણ જાણવું. ભગવાન ! દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ આદેશથી સપદેશ અને આપદેશમાં કોણ કોનાથી યાવત વિશેષાધિક છે ? હે નારદપુત્ર! સવથી થોડા અપદેશ પુદગલો ભાવાદેશથી છે, તેનાથી કાલાદેશથી અાદેશો અસંખ્યગુણ છે. તેનાથી દ્રવ્યાદેશથી આuદેશો અસંખ્યગુણ છે, તેનાથી ક્ષેત્રાદેશથી અપદેશો અસંખ્યણ છે. તેનાથી દ્રભાદેશથી સપદેશો વિશેષાધિક છે, તેનાથી કાલાદેશથી સપદેશો વિશેષાધિક છે, તેનાથી ભાવાદેશથી સપદેશો વિશેષાધિક છે.. ત્યારપછી તે નારદપુખ અણગાર, નિીિપુત્ર મુનિને વાંદી, નમી, પોતે કહેલ અથન માટે વિનયપૂર્વક સારી રીતે વારંવાર ખમાવીને, સંયમ અને તપથી આત્માને ભાવતા વિચરે છે. • વિવેચન-૨૬૨ :વ્યાસ - દ્રવ્યથી, પરમાણુત આદિનો આશ્રય કરીને. શેનાલ - એક ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ પ્રદેશાવગાઢd. Tનાવેલ - એકાદિ સમય સ્થિતિ. માવાણ - એક ગુણકાળા. - - અહીં સાઈ, અનધિિદ પુદ્ગલના વિચાર પ્રકાંતમાં સપદેશા, ચપદેશા જ પ્રરૂપેલ છે. તેની પ્રરૂપણામાં સાર્ધવાદિ પ્રરૂપેલ છે, એમ જાણવું. - x • મનંત - શબ્દ પુદ્ગલોનું પરિમાણ જણાવે છે, બીજે તેનું સ્વરૂપ કહે છે. • x • જે દ્રવ્યથી પ્રદેશ. પરમાણુ રૂપ છે, તે ક્ષેત્રથી નિયમા અપ્રદેશ છે. કેમકે તે પુદ્ગલ, ના એક જ. પ્રદેશમાં રહે છે. જો બે વગેરે પ્રદેશ અવગાહે તો તેનું પ્રદેશવ જ ન રહે. કાળથી જે એક સમય સ્થિતિક છે, તો અપ્રદેશ છે અને અનેકસમય સ્થિતિક હોય તો સપદેશ છે. ભાવથી એકગુણ કાળો વગેરે અપ્રદેશ છે, અનેકગુણ કાળો વગેરે સપ્રદેશ છે. દ્રવ્યથી પ્રદેશ કક્ષાા, હવે ક્ષેત્રથી - જે ક્ષેત્રથી પ્રદેશ છે તે દ્રવ્યથી સપદેશ છે. બે અણુ આદિ એક પ્રદેશાવગાયિત્વથી અપ્રદેશ છે. જે ક્ષેત્રથી અપદેશ છે, તે કાળથી ભજના અપ્રદેશાદિ કહેવા. તેથી એક પ્રદેશાવગાઢ, એક સમય સ્થિતિકવથી અપ્રદેશ હોય તો પણ અનેક સમય સ્થિતિકાવથી પ્રદેશ પણ હોય. ક્ષેમથી અપદેશ હોય તે એક ગણ કાળો આદિ પ્રદેશ અને અનેક ગુણ કાળો દિથી સપદેશ હોય. હવે કાળ અને ભાવ અપ્રદેશ કહે છે - X - X - જે કાળથી પ્રદેશ છે, તે દ્રવ્યથી કદાય સંપ્રદેશ, કદાચ અપ્રદેશ છે. એ રીતે ફોગથી. હવે સપ્રદેશ કહે છે - જે દ્રવ્યથી બે અણુ આદિથી સપ્રદેશ છે, તે ક્ષેત્રથી સપ્રદેશ છે. પણ દ્વાયાદિ પ્રદેશ અવગાહિત્વથી અપ્રદેશ છે. • x • જે ક્ષેત્રથી સપદેશ હયાદિ પ્રદેશાવગાહિત્યથી છે, તે દ્રવ્યથી સપદેશ જ છે. દ્વયાદિપ્રદેશ અવગાહિd અભાવે દ્રવ્યથી અપ્રદેશ હોય. - x - જે કાળથી સપદેશ છે તે દ્રવ્ય-ફોત્ર-ભાવથી બંને પ્રકારે હોય. તથા જે ભાવથી સપ્રદેશ છે, તે દ્રવ્ય-ફોગ-કાળથી બંને પ્રકારે હોય. હવે આ દ્રવ્યાદિનું સપ્રદેશ, અપ્રદેશનું અલાબહત્વસૂત્ર સરળ છે. વિશેષ એ કે - સૂત્રોત અલબહુવ માટે ગાયા કહે છે [અહીં વૃત્તિકારે વૃદ્ધોનાં ૩૬-ગાથા નોંધી છે. જેનો અર્થ વૃત્તિકારે જેટલો નોંધ્યો છે, તેટલાનો અમે અહીં અનુવાદ કરેલ છે. તે આ 3 જે સમયે જે પુદ્ગલ જે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંઘાત, ભેદ, સૂમત્વ, બાદરસ્નાદિ બીજા પરિણામને પામેલ હોય, તે સમયે તે પુગલ તે અપેક્ષાથી કાલથી પ્રદેશ કહેવાય. વળી તેમાં સ્થિતિ એક સમયની છે અને બીજા પરિણામો તો ઘણા છે, માટે દરેક પરિણામે દરેક પુદ્ગલ કાલથી અપ્રદેશ સંભવતું હોવાથી તેનું બહુપણું છે. એ જ વિચારે છે - જે પુદ્ગલો ભાવથી પ્રદેશ છે, તે એક ગુણ કાળા આદિ છે. તે કાળથી સપ્રદેશ અને અપ્રદેશ પણ હોય તથા ભાવથી દ્વિગણથી અનંતગણવાળા પણ હોય. તેથી તે બંને પ્રકારે પણ હોય. તેથી એક ગુણ કાળાથી દ્વિગુણકાળા વગેરે ગુણસ્થાનોની મણે એક-એક ગુણસ્થાનમાં કાળથી અપ્રદેશ પુદ્ગલોનો એ પ્રમાણે એક એક ઢગલો થયો. તેથી અનંતપણાને લઈને કાળથી અપદેશ પુદગલોના અનંતા ઢગલા થાય. હવે પ્રેરક - એ પ્રકારે - દરેક ગુણ સ્થાનકે કાળથી અપ્રદેશ યુગલ સશિઓ કહો છો - તેનો ઉત્તર આપે છે. આ અભિપ્રાય છે – જો કે અનંતગુણ કાળા Page #36 -------------------------------------------------------------------------- ________________ પ/-//ર૬૨ આદિની અનંત રાશિઓ છે, તો પણ તે રાશિઓ એક ગુણ કાલવાદિને અનંતે ભાગે જ વર્તે છે, માટે તે સશિ દ્વારા કાળથી અપ્રદેશ પુદ્ગલોનું અનંતપણું થતું નથી. પણ અસંખ્યાત ગુણપણું જ છે. -એ પ્રમાણે આ વણિિદ પરિણામ, જે કહ્યા તે ચોકથી અનંતગણ સ્થાનવર્તી ભાવને આશ્રીને કાળતી પ્રદેશ પુદગલો સિદ્ધ થયા, અથવા પુદ્ગલોનું કાળથી અપ્રદેશવ પ્રતિષ્ઠિત થયું. દ્રવ્યમાં પણ દ્રવ્ય પરિણામ અંગીકાર કરીને પરમાણુ આદિમાં એ જ ભાવપરિણામોક્ત વ્યાખ્યા સમજવી. એ પ્રમાણે જ દ્રવ્ય પરિણામ માફક ક્ષેત્રને અધિકૃત્ય એક પ્રદેશાવગાઢ આદિ પુદ્ગલ ભેદોમાં સ્થાનાંતર ગમનની અપેક્ષાએ કાળથી કાળ-ચપ્રદેશની માર્ગણા કરવી. •• જેમ ક્ષેત્રથી, એ પ્રમાણે અવગાહનાદિથી પણ કહે છે - અવગાહનાના સંકોચ, વિકોચને આશ્રીને કાલપ્રદેશ છે, તેમ સૂક્ષ્મ, બાદર, સ્થિર, અસ્થિર, શબ્દ, મન અને કમિિદ પરિણામને આશ્રીને કાલપ્રદેશ પુદ્ગલો છે - ૪ - અનંત પ્રદેશવાળા અનંતસ્કંધો કરતાં પ્રદેશાર્થથી પરમાણુઓ અનંતગુણા કહ્યા છે. તે સૂત્ર આ છે – દ્રવ્યાપી અનંત પ્રદેશવાળા સ્કંધો સૌથી થોડા છે. ઇત્યાદિ - X - X - - સખ્યાત પ્રદેશવાળા અને અનંત પ્રદેશવાળા, બે રાશિ કરતા અહીં સંખ્યાત પ્રાદેશિક સશિના, સંગાત ભાગવર્તિત્વથી સ્વરૂપથી તેઓનું બહુપણું જણાય છે. અન્યથા તેના અસંખ્યય કે અનંત ભાગે હોત. - - અનંતપદેશિક શશિ કરતાં તે અનંગુણ છે, સંપાત પ્રદેશિક રાશિને તો સખ્યાત ભાગે છે. વિપક્ષાએ સંખ્યાત ભાગની અત્યંત અભતા નથી, કેમકે કાળથી સપ્રદેશઅપ્રદેશ વૃત્તિવાળા અણુઓનું બહુપણું છે. કાળ પ્રદેશ પુદ્ગલો એક સમય સ્થિતિક હોવાથી ઘણાં ઓછા છે. કાલાપદેશથી દ્રવ્યાપદેશ પુદ્ગલ અસંખ્યાતગુણ છે. - x•. -મિત્રોના સંક્રમ પ્રત્યે સપદેશો, ફોગથી અસંખ્યગુણ કહ્યા છે. વળી તે સ્વસ્થાનમાં થોડાં જ ગ્રહણ કરવા. - X - વ્યાખ્યાન અપેક્ષાએ ત્રણ અબદુત્વ છે. સૂત્રમાં એક જ મિશ્ર અલબહુવ કહ્યું છે. [Wofiણી સંખ્યા વડે અલ્પબદુત્વ કહ્યું. - પુદ્ગલોનું નિરૂપણ કર્યું. તે જીવોના ઉપગ્રાહક છે માટે જીવ વિશે કથન. • સૂત્ર-૨૬૩ - ભગવન્! એમ કહી, ગૌતમસ્વામીએ યાવતુ એમ કહ્યું - ભગવન ! જીવો વધે છે, ઘટે છે કે અવસ્થિત રહે છે ? ગૌતમ! જીવો વધતા કે ઘટતા નથી, પણ અવસ્થિત રહે છે. ભગવતુ ! નૈરસિકો વધે છે, ઘટે છે કે અવસ્થિત રહે છે ? ગૌતમ! નૈરયિકો વધે છે, ઘટે છે અને અવસ્થિત પણ રહે છે. નૈરયિકની માફક વૈમાનિક સુધી જાણવું. -- સિદ્ધો વિશે પ્રશ્ન. ગૌતમ ! સિદ્ધો વધે કે અવસ્થિત પણ રહે. ઘટે નહીં ભગવાન ! જીવો કેટલો કાળ અવસ્થિત રહે ? સવકાળ. ભગવત્ / નૈરયિકો કેટલો કાળ વધે ? ગૌતમ જઘન્ય એક સમય, ૫૮ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/ર ઉત્કૃષ્ટથી આવલિકાનો અસંખ્ય ભાગ. એ રીતે ઘટે. ભગવાન્ ! બૈરયિકો કેટલો કાળ અવસ્થિત રહે? ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી ર૪-મુહૂd. એ રીતે સાતે પ્રણવીમાં વધ-ઘટ કહેવી. વિશેષ એ - અવસ્થિતમાં આ ભેદ છે - જેમકે સ્તનપભામાં ૪૮મુહૂર્ત, શર્કરાપભામાં ૧૪ અહોરમ, વાલુકામાં એક માસ, પકમાં બે માસ, ધૂમપભામાં ૪-માસ, તમમાં ૮-માસ, તમતમામ ૧માસ. અસુરકુમારો પણ નૈરયિક માફક વધે, ઘટે. અવસ્થિત જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ૪૮-મુહૂર્ત. એ રીતે દશે ને કહેa. એકેન્દ્રિયો વધે, ઘટે અને અવસ્થિત પણ રહે. એ ત્રણેનો જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી આવલિકાનો અસંખ્યાભણ કહેવો. બેઈન્દ્રિયો તે જ પ્રમાણે વધે, ઘટે. તેમનું અવસ્થાન જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટ બે અંતમુહૂર્ત. એ રીતે ચઉરિન્દ્રિય સુધી જાણવું. બાકીના બધા જીવો તેજ રીતે વધે, ઘટે. અવસ્થિતમાં ભેદ છે. તે આ – સંમૂર્છાિમ પંરોન્દ્રિય તિયોનો અવસ્થાનકાળ બે અંતર્મુહૂર્ત ગભજનો ૨૪-મુહૂર્ત સંમૂર્ણિમ મનુષ્યોનો ૪૮-મુહૂર્ત, વ્યંતર-જ્યોતિષ-સુધર્મ-ઈશાનમાં ૪૮-મુહૂd, સનકુમાર ૧૮-અહોરમ અને ૪૦-મુહૂd. માહેન્દ્રમાં ર૪-અહોર અને ૨૦મુહૂર્ણ બ્રહાલોકમાં ૪૫-અહોરાત્ર, લાંતકમાં ૦-અહોરમ, મહાશુકે ૧૬-હોર, સક્યારે ર૦૦-અહોરમ, ન-પ્રાણd સંખ્યાત માસ, આરણ-અશ્રુતે સંખ્યાત વર્ષ. એ રીતે વેચક, વિજય-વૈજયંત-જયંત-અપરાજિતે અસંખ્ય હજાર વર્ષ, સવથિસિદ્ધ પલ્યોપમનો અસંખ્યય ભાગ કહેતો. તેઓ જાજે એક સમય, ઉત્કૃષ્ટ આવલિકાનો અસંખ્ય ભાગ સુધી વધે, ઘટે અને અવસ્થાનકાળ હમણાં કહો. ભગવાન ! સિદ્ધો કેટલો કાળ વધે ? ગૌતમ ! જઘન્યથી એક સમય, ઉકૃષ્ટથી છ માસ. ભગવાન ! જીવો સૌપચય છે, સાપચય છે, સોપચય-સાપચય કે નિપચય નિરવચય છે ? ગૌતમ! જીવો સોપચય, સાપચય કે સોપચયાપચય નથી, પણ નિરપરાયનિરપરાય છે. એકેન્દ્રિયો બીજ પદે છે, બાકીના જીવો ચારે પદમાં કહેવા. સિદ્ધ વિશે પ્રન. ગૌતમ ! સિદ્ધો સોપચય અને નિરુપચય-નિરપચય છે. ભગવાન ! જીવો કેટલો કાળ નિરપચય નિરપચય છે ? ગૌતમ / સર્વકાળ. • • ભગવન / નૈરયિકો કેટલો કાળ સોપચય છે ? ગૌતમી જાન્ય એક સમય, ઉત્કૃષ્ટ આવલિકાનો અસંખ્યય ભાગ. - - કેટલો કાળ સાપચય છે ? એ પ્રમાણે જ. - કેટલો કાળ સોપચયાપચય છે ? એ પ્રમાણે જ. કેટલો કાળ નિરપચયનિરચય છે ? ગૌતમ! જઘન્ય એક સમય, ઉcકૃષ્ટ ૧ર-મુહૂd. એકેન્દ્રિયો સર્વે સવકાળ સોપચયસાપચય છે, બાકી સર્વે જીવો સોમયયાદિ ચાટે પણ છે. જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ આવલિકાનો અસંખ્ય ભાગ છે. અવરથાનમાં સુકાંતિકાળ કહેવો. ભગવન! સિદ્ધો કેટલો કાળ સોપાય છે ? ગૌતમ! જઘન્ય એક Page #37 -------------------------------------------------------------------------- ________________ પ/-/૨૬૩ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ સમય, ઉત્કૃષ્ટ આઠ સમય કેટલો કાળ નિરુપચય નિરપચય છે ? જઘન્ય એક સમય, ઉતકૃષ્ટ છ માસ. - ભગવન! તે એમ જ છે (૨). • વિવેચન-૨૬૩ - નૈરયિકો જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી ૨૪-મુહૂર્ત સુધી અવસ્થિત રહે. • કઈ રીતે ? સાતે પૃથ્વી ૧૨-મુહૂર્ત સુધી જો કોઈ જીવ ઉત્પન્ન ન થાય અને કોઈનું મરણ ન થાય એ ઉત્કૃષ્ટ વિરહકાળ હોવાથી, પછી બીજા ૧૨-મુહર્ત સુધી જેટલા ઉત્પન્ન થાય તેટલા જ મરે. એ રીતે ૨૪-મુહૂર્ત સુધી નૈરયિકોની એક પરિમાણતા હોવાથી અવસ્થિત જાણવા. - X - એ રીતે રનપ્રભાદિમાં ૨૪-મુહdદિ વ્યુત્ક્રાંતિપદે કહ્યા છે. ત્યાં તેની તુલ્ય સમ સંખ્યાથી ઉત્પાદ-ઉદ્વર્તનાકાળ થઈને, બમણો થઈને અવસ્થિત કાળ ૪૮-મુહd[દિ, સૂત્રોક્ત છે. વિરહકાળ દક પદે અવસ્થાન કાળા કરતાં અડધો સ્વયમેવ જાણવો. એકેન્દ્રિયોમાં વિરહ નથી, ઘણાંનું ઉત્પાદન અને થોડાનું મરણ હોવાથી તેઓ વધે છે. ઘણાનું મરણ અને થોડાની ઉત્પત્તિ થવાથી ઘટે પણ છે. તુલ્યવથી ઉત્પાદન અને મરણથી અવસ્થિત પણ રહે છે. એ ત્રણેમાં આવલિકાનો અસંખ્યાત ભાગ છે, કેમકે પછી યથાયોગ્ય વૃદ્ધિ આદિ ન થાય. એક અંતર્મુહd વિરહકાળ અને બીજું અંતમુહd સમાન સંખ્યામાં ઉત્પાદન અને મરણ છે. - - સંખ્યાત માસ કે સંચાત વર્ષને બમણાં કરીએ, તો પણ સંખ્યાતપણું રહે છે માટે તેમ કહ્યું છે. પ્રવેયકમાં જો કે નીયલી મિકમાં સંખ્યાત શત વર્ષ, મધ્યમ મિકમાં સંખ્યાત હજાર વર્ષ, ઉપલી મિકમાં સંખ્યાત લાખ વર્ષ વિરહકાળ છે તો પણ તેને બમણો કરતાં સંખ્યાલ જ રહે. વિજયાદિમાં અસંખ્યાત કાળનો વિરહ છે, તે બમણો કરતાં પણ તેજ રહે છે. ઇત્યાદિ - ૪ - હવે જીવોને બીજી રીતે કહે છે - સોપચય એટલે વૃદ્ધિ સહ. સાપચય એટલે હાનિસહ. સોપચયાપચય એટલે ઉત્પાદ-મરણનો એક સાથે સદભાવ. નિરપચયનિપચય એટલે વૃદ્ધિ-હાનિનો અભાવ. (શંકા) ઉપચય-વૃદ્ધિ, અપચય-હાનિ. બંનેના અભાવે અવસ્થિતત્વ. એ રીતે શબ્દભેદ છે, તો આ સૂત્રમાં વિશેષ શું ? પૂર્વસૂત્રમાં પરિણામ માત્ર અભિપ્રેત છે. અહીં તેની અપેક્ષા વિના ઉત્પાદ-મરણ વિવક્ષિત છે. તેથી અહીં ત્રીજા ભંગમાં પૂર્વોક્ત વૃદ્ધયાદિ ત્રણે વિકલ્પ થાય, તેથી ઘણાં ઉત્પાદે વૃદ્ધિ, ઘણાં મરણે હાનિ, સમ ઉત્પાદમરણે અવસ્થિતત્વ, એમ ભેદ છે - X • યુગપતુ ઉત્પાદ-મરણે વૃદ્ધિ-હાનિ. બાકીના ભંગો એકેન્દ્રિયમાં ન સંભવે, કેમકે પ્રત્યેકમાં ઉત્પાદ-મરણ અને તેના વિરનો અભાવ છે. - - - છે શતક-૫, ઉદ્દેશો-૯-'રાજગૃહ' છે - X - X - X - X૦ આ બધો અર્થ સમૂહ ગૌતમ પ્રાય ! રાજગૃહમાં પૂછેલો. કેમકે ભગવંત મહાવીરનો ઘણો વિહાર ત્યાં થયેલ, તેથી રાજગૃહ સ્વરૂપ નિર્ણય. • સૂત્ર-૨૬૪ - તે કાળે, તે સમયે યાવતું એમ કહ્યું - આ નગરને ભગવાન ! રાજગૃહ કેમ કહે છે ? શું રાજગૃહનગર મૃedી કહેવાય ? જળ કહેવાય ? યાવતુ વનસ્પતિ કહેવાય ? જેમ ‘એજન’ ઉદ્દેશામાં પંચેન્દ્રિય તિયરિની વકતવ્યતા કહી છે, તેમ અહીં કહેવું. યાવત સચિવ, અચિત, મિશ્રદ્ધવ્યો રાજગૃહનગર કહેવાય ? ગૌતમ ! પૃથ્વી પણ રાજગૃહનગર કહેવાય યાવત્ સચિત્તાદિ દ્રવ્ય પણ રાજગૃહનગર કહેવાય. • એમ કેમ કહ્યું? • ગૌતમ! પૃdી એ જીવ છે, અજીવ છે, માટે તે રાજગૃહનગર કહેવાય. યાવત્ સચિત્તાદિ દ્રવ્યો જીવ છે, અજીવ છે. માટે રાજગૃહનગર કહેવાય. • x - • વિવેચન-૨૬૪ - ‘એજન’ એ શતક-પ-નો ઉદ્દેશો-રૂ-માં છે. તેમાં પંચેન્દ્રિય તિર્યંચ વકતવ્યતા ‘ટંકા, કૂડા’ આદિ કહી, તે અહીં કહેવી. અહીં ઉત્તર છે - પૃથ્વી આદિ સમુદાય સગૃહ છે. કેમકે તેના વિના રાજગૃહ શબ્દની પ્રવૃત્તિ થતી નથી. • x • વિવક્ષિત પૃથ્વી સરોતન-અચેતનવથી જીવ-અજીવ રૂપ છે, તે રાજગૃહ કહેવાય છે. -- પુદ્ગલ અધિકારથી આ કહે છે - • સૂp-૨૬૫,૨૬૬ : ભગવના દિવસે ઉધોત અને રાત્રે અંધકાર હોય ? ગૌતમ ! હા, હોય. - એમ કેમ કહ્યું? ગૌતમ ! દિવસે શુભ પુદ્ગલ, શુભ યુગલ-પરિણામ હોય, રત્રે અશુભ પુદ્ગલ અને અશુભ પુદ્ગલ પરિણામ હોય. ભગવન્નૈરયિકને ઉધોત હોય કે અંધકાર ? ગૌતમ ! તેમને ઉધોત નહીં અંધકાર છે - એમ કેમ? ગૌતમ! ઔરસિકોને અશુભ યુગલ, અશુભ પુદ્ગલ પરિણામ હોય છે, તેથી એમ કહ્યું. ભગવાન ! અસુરકુમારોને ઉધોત કે અંધકાર ગૌતમાં તેઓને ઉદ્યોત છે, આંધકાર નથી. – એમ કેમ ? ગૌતમ! અસુકુમારોને શુભ યુગલ અને શુભ પરિણામ હોય છે, તેથી એમ કહ્યું. એ રીતે આવ4 સ્વનિતકુમાર સુધી કહેવું. પૃથવીકાયથી તેઈન્દ્રિય સુધી નૈરયિક માફક. ભગવાન ! ચઉરિન્દ્રિયને ઉધોત કે આંધકાર ? ગૌતમ બંને. એમ કેમ ? ગૌતમ! ચઉરિન્દ્રિયને શુભાશુભ યુગલ અને શુભાશુભ યુગલ પરિણામ હોય છે, તેથી એમ કહ્યું. એ રીતે મનુષ્ય સુધી જાણવું. વાણવ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિકોને અસુકુમારની જેમ સમજવા. [૬૬] ભગવન ! ત્યાં ગયેલા નૈરયિકો એમ જાણે કે સમય, આવલિકા યાવતુ ઉત્સર્પિણી કે અવસર્પિણી ના, તે અર્થ સમર્થ નથી. એમ કેમ * * * કહું ? ગૌતમ ! અહીં તેનું માન છે, પ્રમાણ છે, જણાય છે કે સમય છે યાવતું ઉત્સર્પિણી છે. પણ નૈરયિકોમાં સમયાદિ જણાતા નથી માટે તેમ કહ્યું. એ પ્રમાણે પંચેન્દ્રિય તિર્યંચયોનિક સુધી જાણવું. Page #38 -------------------------------------------------------------------------- ________________ ૫/-/૯/૨૬૫,૨૬૬ ભગવાન ! અહીં મનુષ્યલોકમાં સમય યાવતુ ઉત્સર્પિણી એવું પ્રજ્ઞાન છે ? હા, છે. એમ કેમ ? ગૌતમ ! અહીં સમયાદિનું માન, પ્રમાણ અને એવું જ્ઞાન છે. તેથી એમ કહ્યું. બંતર જ્યોતિષ, વૈમાનિકને નૈરયિકોની માફક જાણવા. • વિવેચન-૨૬૫,૨૬૬ - [૨૫] દિવસે શુભ પુદ્ગલો હોય છે, એમ કેમ કહ્યું ? સૂર્યના કિરણના સંબંધથી દિવસે સારા પુદ્ગલ પરિણામ હોય છે. • • નૈરયિક ફોન, પુદ્ગલની શુભપણાના નિમિત્તભૂત સૂર્યકિરણના પ્રકાશરહિત છે. અસુરકુમારના રહેઠાણોના ભાસ્વરપણાથી ત્યાં શુભ પગલો હોય. પૃથ્વીકાયથી તેઈન્દ્રિય સુધી નૈરયિકવત કહેવા. કેમકે તેમને પ્રકાશ નથી અને શુભ પુદ્ગલ હોવાથી અંધકાર છે. • x - કેમકે તેઓને ચક્ષુરિન્દ્રિયના અભાવે દેશ્ય વસ્તુના દર્શનના અભાવે શુભ પુદ્ગલનું કાર્ય ન થતું હોવાથી તે અશુભ પુદ્ગલ કહેવાય માટે અંધકાર છે. ચઉરિન્દ્રિયને ચા હોવાથી સૂર્યકિરણનો સદ્ભાવ હોય ત્યારે દેશ્ય પદાર્થના જ્ઞાનથી શુભ પુદ્ગલ કહ્યા. સૂર્યકિરણના અભાવે પદાર્થજ્ઞાનના બોધના અભાવે અશુભ પુદ્ગલો કહ્યા. ૬૬) પે કાલદ્રવ્ય અનકમાં રહેનાતે ‘સમય’ છે ઇત્યાદિ જણાય છે? અહીં મનુષ્ય ફોગમાં સમયાદિ પરિમાણ છે. કેમકે સૂર્યની ગતિથી તેની અભિવ્યક્તિ થાય છે. સૂર્યની ગતિ મનુષ્ય ફોનમાં જ છે. પણ નાકાદિમાં નથી. આ મનુષ્ય ફોરમમાં તે સમયાદિનું પ્રમાણ - સૂમ માન છે. તેમાં મુહૂર્ત તો માન છે. તેની અપેક્ષાએ સૂમ હોવાથી ‘લવ’ પ્રમાણ છે. તેની અપેક્ષાએ સ્ટોક પ્રમાણ છે એ પ્રમાણે ચાવત ‘સમય’ સુધી જાણવું. તેથી મનુષ્ય સમયવાદિ સ્વરૂપ જાણે છે જો કે મનુષ્ય ક્ષેત્ર બહાર સમયાદિ કાળના અભાવે સમયાદિ જ્ઞાન હોતું નથી. વળી કેટલાંક પંચેન્દ્રિય તિર્યંચો, ભવનપતિ, વ્યંતર, જ્યોતિક જો કે મનુષ્યલોકમાં છે, તો પણ તેઓ થોડાં છે અને કાળના વ્યવહારી છે, માટે કહ્યું જાણતાં નથી. - કાળના અધિકારચી અહોમ નિરૂપણ • સૂઝ-૨૬૭ થી ૨૩૦ : (ર૬તે કાળે, તે સમયે ભપાના શિષ્ય, વિર ભગવંત, જ્યાં શ્રમણ ભગવંત મહાવીર છે, ત્યાં આવે છે, આવીને ભ, મહાવીરની થોડી નજીક રહીને એમ કહ્યું – ભગવના અસંગેય લોકમાં અનંતા ત્રિ-દિવસ ઉતપન્ન થયા છે - થાય છે - થશે? નષ્ટ થયા છે - થાય છે - થશે? હા, આર્મી તેમજ છે. - ભગવન! એમ કેમ કહ્યું છે આ નિશ્ચયથી પરણાદાનીય અરહંત પર્વે લોકને rad કહ્યો છે. (લોક) અનાદિ, અનંત, રિત પરિવૃત્ત નીચે વિસ્તીર્ણ, મધ્ય સાંકડો, ઉપર વિશાળ, નીચે પથંક આકારે વચ્ચે ઉત્તમ વજાકારે, ઉપર ઉભા મૃદંગાકારે (કહ્યો છે.) શાશ્વત, અનાદિ, અનંત, પરિત્ત, પવૃિત્તાદિ • x • લોકમાં અનંતા જીવાતનો ઉપજી-ઉપજીને નાશ પામે છે. પરિd, નિયત જવાનો પણ ઉપજી ઉપજીને નાશ પામે છે. તે લોક ભૂત, ઉત્પન્ન, વિગત, પરિણવ છે. જીવો દ્વારા લોકાય ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ છે, પ્રલોકાય છે. તો જે લોકાય તે લોક છે? હા, ભગવના, તે હેતુથી હે આ એમ કહેવાય છે કે, અસંખ્યય લોકમાં તે જ કહેતું.. ત્યારથી લઈને તે ભo પાના શિષ્ય, સ્થવિર ભગવંતો શ્રમણ ભગવંત મહાવીરને ‘સર્વજ્ઞ, સર્વદર્શી' જાણે છે. પછી તે સ્થવિરો ભગવંતને વાંદી, નમીને એમ કહ્યું - ભગવન! અમે તમારી પાસે ચતુમિ ધમને બદલે સપતિક્રમણ પંચમહાતતિક ધર્મ સ્વીકારીને વિહરવા ઈચ્છીએ છીએ. – હે દેવાધિયો ! સુખ ઉપજે તેમ કરો, વિલંબ ન કરો. ત્યારે તે સ્થવિરો યાવતુ છેલ્લા શ્વાસોચ્છવાસે સિદ્ધ થયા યાવ4 સવદુ:ખથી ક્ષીણ થયા અને કેટલાંક, દેવલોકમાં દેવ થયા. રિ૬૮) ભગતના દેવલોક કેટલા છે? ગૌતમ ચાર પ્રકારે. ભવનવાસી, વ્યંતર, જ્યોતિષ, વૈમાનિક ભેદથી. ભવનવાસી ૧૦ ભેદે, વ્યંતર ૮-ભેદ, જ્યોતિક-૫ ભેદે, વૈમાનિક-ર-ભેદે છે. રિ૬૯] રાજગૃહ શું છે ?, ઉધોત-અંધકાર, સમય, ભo પાના શિષ્યોની સત્રિ-દિવરાના પ્રશ્નો, દેવલોક [આ ઉદ્દેશામાં આ વિષયો છે.] [૭૦] ભગવત્ ! તે ઓમ જ છે, એમ જ છે. • વિવેચન-૨૬૭ થી ૨૭o : અસંખ્યાત પ્રદેશાત્મક લોકમાં-ચૌદ રાજરૂપ ક્ષેત્રલોકમાં, અનંત પરિમાણવાળા અહોરાત્ર ઉત્પન્ન થયા-થાય છે - થશે? સ્થવિરોના આ અભિપ્રાય છે - અસંખ્યાત લોકમાં અનંત રાત્રિ-દિવસ શી રીતે હોય? કેમકે આ૫ આધારમાં મોટું આધેય કેમ સંભવે ? નિયત પરિમાણવાળાં, પણ અનંત નહીં. અભિપ્રાય એ છે - અનંત અહોરાત્ર, પરિમિત કેમ હોય ? અહીં ઉત્તરમાં ‘હા’નો અભિપ્રાય આ છે - અસંખ્યાતપદેશો છતાં, તેમાં અનંતા જીવો છે, તે રીતે. એક જ આશ્રયમાં હજારો દીવાની પ્રભા સમાઈ શકે છે. એક જ કાળમાં અનંતા જીવો ઉત્પન્ન કે નાશ પામે છે તે સમયાદિ કાળમાં સાધારણ શરીર અવસ્થામાં અનંત જીવો, પ્રત્યેક શરીરાવસ્થામાં પરિd જીવો વર્તે છે. કેમકે તેનો સ્થિતિરૂપ પચયિત્વ છે. તેમ કાળ અનંત અને પરિત છે. એમ અસંખ્યય લોકમાં સમિ-દિવસ અનંત અને પરિત છે, એ ત્રણે કાળમાં યોગ્ય છે. આ પ્રશ્નથી સ્થવિરોને સંમત જિનમત વડે પ્રશ્નપૂર્વક દર્શાવતા સૂત્ર કહે છે. • X - X - 'માસા' પ્રતિક્ષણ સ્થાયી, સ્થિર. સ્થિરતા તો ઉત્પત્તિ ક્ષણથી આરંભીને પણ હોય, તેથી અનાદિ કહ્યો, તેને અંત પણ હોય, તેથી અનંત કહ્યો. પ્રદેશથી પરિમિત છે. આ શબ્દ વડે પાર્શનિને પણ લોકની અસંખ્યયતા સંમત છે, તે દર્શાવ્યું. તથા અલોકી પરિવૃત છે. નીચે સાત આજ વિસ્તૃત, મધ્ય એકરાજ, બ્રહ્મલોક' દેશે પાંચ રાજ વિસ્તૃત છે. ઉપમાથી - નીચે પલંકાકારે, મળે પાતળો છે માટે ઉત્તમ વજ જેવો, ઉપર ઉભા મૃદંગ જેવો મલક સંપુટાકાર લોક છે. પરિણામથી અનંત, સૂફમાદિ સાધારણ શરીર વિવાથી અથવા જીવ સંતતિના પર્યવસાનવથી અનંત છે. અનંત પર્યાય સમર્હરૂપવથી અને અસંગેય પ્રદેશ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૫/-૯/૨૬૭થી ૨૭૦ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ પિંડ રૂપવથી જીવઘન છે. તેથી -xપ્રત્યેક શરીરી અને અનઅપેક્ષિત અતીતાનામતથી સંક્ષિપ્ત. * * * અનંત અને પરિત જીવના સંબંધથી કાળ પણ અનંત અને પરિત કહેવયા છે. તેથી વિરોધનો પરિહાર થાય છે. હવે સ્વરૂપથી લોક – જ્યાં જીવઘનો ઉત્પન્ન થઈ, નાશ પામે તે લોક. તે ભવન, ધર્મના સંબંધથી સદ્ભુત લોક કહેવાય. તે અનુત્પતિક પણ કહેવાય. • x • નાશશીલ પણ છે. તે અનqય પણ હોય, માટે કહે છે - અનેક બીજા પર્યાયને પ્રાપ્ત, પણ લોકનો સમૂહ નાશ થયો નથી. આવા પ્રકારનો લોક કેમ નિશ્ચિત થાય, તે કહે છે - સત્તાને ધારણ કરતા, નાશ પામતા અને પરિણામને પ્રાપ્ત પુદ્ગલાદિ લોકથી અભિન્ન છે, તેનાથી લોક નિશ્ચિત થાય છે, પ્રકર્ષથી નિશ્ચિત થાય છે. આ ભૂતાદિ ધર્મવાળો છે. જે પ્રમાણથી વિલોકી શકાય, તે લોક શબ્દથી વાચ્ય છે. એવા લોકના સ્વરૂપને કહેનારા ભ૦ પાર્શ્વના વચનને સંભારીને ભ મહાવીરે પોતાનું વચન સમર્પિત કર્યું. - X - X • દેવલોકે ગયા એમ કહ્યું, તેથી દેવલોકનું સૂત્ર કહે છે. @ શતક-૫, ઉદ્દેશો-૧૦-“ચંદ્ર' છે - X - X - X - X – • ઉદ્દેશા-૯-માં દેવો કહ્યા. દેવ વિશેષ ચંદ્રને આશ્રીને કહે છે – • સૂઝ-૨૩૧ - તે કાળે, તે સમયે ચંપા નામે નગરી હતી. ઉદ્દેશ-૧-ની જેમ આ ઉદ્દેશો સમજવો. વિશેષ એ કે – ચંદ્રો કહેવા. • વિવેચન-૨૭૧ - શતક-પ-ના ઉદ્દેશા-૧-ની જેમ ચંદ્રના અભિશાપથી જાણવો. શતક-૬ - X - X - o વિચિત્ર અર્થવાળા શતક-૫-ની વ્યાખ્યા કરી. હવે અવસર પ્રાપ્ત તેવા જ ઉદ્દેશા-૬-નો આરંભ કરીએ છીએ. તેની સંગ્રહણીગાથા - • સૂત્ર-૨૭૨ - શતક-૬-માં દશ ઉદ્દેશા છે - વેદના, આહાર, મહાશ્વત, સપદેશ, નમસ્કાય, ભવ્ય, શાલી, પૃની, કર્મ, અન્યતીર્થિક. • વિવેચન-૨૩ર : (૧) વેયન - મહાવેદના, મહાનિર્જરાનું પ્રતિપાદન. (૨) મg૨ - આહારાદિ અને કહેનાર, (3) મહા શ્રવ - મોટા આશ્રવવાળાને પુદ્ગલો બંધાય છે તેનું કથન, (૪) સપUસ - જીવ સપદેશ છે કે અપદેશ? (૫) તમુ - તમસ્કાય નિરૂપણ, (૬) પવમ - નારકાદિપણે ઉત્પન્ન થવા યોગ્ય. (૩) શનિ - શાચાદિ ધાન્યકથન, (૮) પુatવ - રત્નપ્રભાદિ કથન, (૯) #મ - કર્મબંધ નિરૂપણ, (૧૦) મન્નડO - અન્યતીર્થિક વક્તવ્યતા. & શતક-૬, ઉદ્દેશો-૧-“વેદના” @ - X - X - X - X — • સૂઝ-૨૨૩ - ભગવના જે મહાવેદનાવાળો હોય, તે મહાનિર્જરાવાળો હોય, જે મહાનિર્જરાવાળો હોય તે મહાવેદનાવાળો હોય તથા મહાવેદનાવાળા અને અાવેદનાવાળામાં જે પ્રશસ્ત નિર્જરાવાળો છે, તે ઉત્તમ છે? હા, ગૌતમાં તે એ પ્રમાણે જ જાણવું. ભગવાન ! છઠ્ઠી, સાતમી પૃથ્વીમાં નૈરયિકો મહાવેદના યુકત છે હા, છે. : - તેઓ શ્રમણ નિર્મન્થ કરતા મહાનિર્જરાવાળા છે ? ગૌતમ ! તેમ નથી. ભગવાન ! એમ કેમ કહ્યું? - x - ગૌતમ ! જેમકે કોઈ બે વો હોય, એક કર્દમ રાગકત, એક ખંજન રાગત. ગૌતમ! બે વસ્ત્રોમાં કર્યું વાદુધર્મોતતર, દુવચ્ચતર, કુતિકર્મતર છે અને કયું વસ્ત્ર સુધૌતતર, સુવાખ્યતર, સુપરિક્રમંતર છે ? - X - X - ભગવા તેમાં જે વસ્ત્ર કઈમરાગરા છે, તે દુધનતર, દુવચ્ચિતર, દુષ્પરિકમેતર છે. હે ગૌતમાં એ જ પ્રમાણે નૈરયિકોના પાપકર્મ ગાટીકૃત ચિક્કા કરેલા, ગ્લિટ કરેલા, ખિલીભૂત હોય છે. માટે તેઓ સંપગાઢ પણ વેદના વેદda મોટી નિર્જરા કે મોટા પર્યવસાનવાળા નથી. - અથવા - જેમ કોઈ પણ જોરદાર અવાજસહ મહાઘોષ કરતો, લગાતાર જોર-જોરથી ચોટ મારી એરણને કુટતો પણ તે એરણના સ્કૂલ યુગલોનો નાશ કરવા સમર્થ થતો નથી, એ પ્રકારે છે ગૌતમાં નૈરયિકો પાપકર્મો ગાઢ કરીને ચાવત મહાપર્યાવસાન થતો નથી. ભગવન ! તેમાં જે વસ્ત્રો જનરાગત છે, તે સુવતતર, સુવાખ્યતર, | મુનિ દીપરત્નસાગરે કરેલા શતક-પ-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ Page #40 -------------------------------------------------------------------------- ________________ ૬/-/૧/૨૭૨ સુપરિમંતર છે. - હે ગૌતમ. એ જ પ્રમાણે શ્રમણ નિગ્રન્થોના યથાબાદર ક શિથિલીકૃત, નિષ્ઠીત કર્મો, વિપરિણામિત છે, તેથી શીઘ જ વિધ્વસ્ત થાય છે. જેટલી-તેટલી પણ વેદના વેદ મહાનિર્જરી, મહાપર્યવસાનવાળા થાય છે. જેમ કોઈ પરષ ઘાસના સુકા પુળાને અનિમાં ફેંકે છે. તેમ ગૌતમ! જલ્દીથી • x • બળી જાય ? હા, બળી જાય. હે ગૌતમ! એ પ્રમાણે શ્રમણ નિન્યિોના યથાબાદર કર્મો યાવત મહાપર્યવસાનવાળા થાય છે. જેમ કોઈ પુરષ અતિતપ્ત લોઢાના ગોળા ઉપર પાણીનું ટીપું મુકે યાવત તે નાશ પામે, એ રીતે હે ગૌતમ ! શ્રમણ નિર્મભ્યોને ચાવવું મહાપર્યવસાનવાળા થાય. તેથી જે મહાવેદનાવાળો તે મહાનિર્જરાવાળો થાય. • x • • વિવેચન-૨૭૩ - જદાન - ઉપગદિથી ઉત્પન્ન વિશિષ્ટ પીડા. મgrfજા - વિશિષ્ટ કર્મક્ષય. એ બંનેનું અન્યોન્ય અવિનાભૂતવ પ્રગટ કરવા માટે. તે સંબંધી પ્રશ્ન છે. તથા મહાવેદના-અાવેદનાવાળાની મધ્યે જે પ્રશસ્ત નિર્જરાવાળો છે, તે ઉત્તમ કેહવાય ? એ બીજો પ્રશ્ન. - x• x • અહીં પહેલા પ્રશ્નના ઉત્તરમાં મહાઉપસર્ગ કાળે ભગવંત મહાવીર એ દૃષ્ટાંતરૂપ છે. બીજામાં પણ તે જ ઉપસગનિપસર્ગ અવસ્થામાં છે. જે મહાવેદનાવાળો, તે મહાનિર્જરવાળો એમ કહ્યું, તેમાં શંકા કરતા કહે છે. - જેની ધોવાની પ્રક્રિયા દુકર હોય, જેના ડાઘા મહા કષ્ટ નીકળે, જેને ચળકતું આદિ કા ઘણો પ્રયાસ કરવો પડે, આ ત્રણ વિશેષણથી ‘દુર્વિશોધ્ય' કહ્યું. • • આત્મપદેશ સાથે ગાઢબદ્ધ, ગાઢ બાંધેલ સોયના સમૂહની જેમ. જેમ ચીકાશને લીધે માટીનો પિંડ દુર્ભેધ થાય, તેમ સૂક્ષ્મ કર્મસ્કંધોના રસની સાથે પરસ્પર ગાઢ સંબંધ કરવાથી કર્મો દર્ભેધ થયા છે તે, આગમાં તપાવેલ લોઢાની સળીઓ જેમ પરસ્પર ચોંટી જાય તેમ એકમેક થયેલ કર્મ, અનુભવ્યા સિવાય ખપાવી ન શકાય તેવા. એ રીતે દુર્વિશોધ્ય કર્મ. - x • તે સંપ્રગાઢ વેદનાને અનુભવે છે, પણ મહાપર્યવસાનવાળા થતાં નથી. આ કથન વડે મહાનિર્જરા અભાવે નિવણિ અભાવરૂપ ફળ કહ્યું. એ રીતે જે મહાવેદના વાળો તે મહાનિર્જરવાળો એ કોઈ વિશિષ્ટ જીવની અપેક્ષાએ જાણવું. નારકાદિ ક્લિષ્ટ કર્મ જીવ અપેક્ષાએ નહીં. જે “મહાનિર્જરાવાળો તે મહાવેદનાવાળો” એ પણ પ્રાયિક છે. કેમકે અયોગ કેવલી મહાનિર્જરાવાળા હોય, મહાવેદના ભજનાએ હોય. લુહાર જેના પર લોઢું ટીપે, તે એરણને અધિકરણી કહે છે આ ડેમ - આકુન કરતો, સ૬ - લોઢાનો ઘણ મારવાથી થતો ધ્વનિ, ધાસ - અનુવાદ, પરંપરાપામ • ઉપરાઉપરી ઘાત, મા વાયર - સ્થૂલ પ્રકારના પુદ્ગલો. * * * * * નૈરયિકોના કર્મોનો નાશ મહામુશ્કેલીથી થાય. સુયોતિરTM - આના દ્વારા સુવિશોળ થાય તેમ કહ્યું. મદીવાયર - શૂલતર સ્કંધરૂપ, અસાર પુદ્ગલો. કસરત્નક્ષય - મંદવિપાકી કરવા, નિવેય - સતારહિત કર્યા છે, વિપરામિડ - સ્થિતિ, રસ ઘાતકી કર્મોને વિપરિણામ કર્યા છે. તે કર્મો જલ્દી [10/5] ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ નાશ પામે. એ રીતે સુવિશોધ્ય થાય. -- વેદના કહી, તકરણથી થાય, માટે કરણસૂર • સૂત્ર-૨૩૪ થી ૨૩૬ : [૨૭] ભગવન / કરણ કેટલા પ્રકારે છે ? ગૌતમચાર, તે આ - મનકરણ, વચનકરણ, કાયકરણ, કમકરણ. ભગવન / નૈરયિકોને કેટલા કરણ છે? ચાર મનકરણ અાદિ ચાર. સર્વે પંચેન્દ્રિયોને ચાર કરણ છે. - - એકેન્દ્રિયોને બે છે - કાયકરણ અને કમરણ. વિકલેન્દ્રિયોને ત્રણ - વચનકરણ, કાયકરણ, કર્મકરણ. • • ભગવત્ / નૈરયિકો કરણથી અશાતા વેદના વેદ કે અકરણથી વેદે ? ગૌતમ નૈરયિક કરણથી અશાતા વેદના વેદે છે, અરણી નહીં. એમ કેમ? ગૌતમ / નૈરસિકોને ચાર ભેદે કરણ કહ્યા - મન, વચન, કાય, કર્મ. આ ચારે અશુભ કરણો હોવાથી નૈરસિકો કરણથી અશાતા વેદના વેદે છે, અકરણથી નહીં * * * અસુકુમારો કરણથી કે અકરણથી ? ગૌતમ! કરણથી, અકરણથી નહીં. એમ કેમ ? ગૌતમ! અસુકુમારને ચાર ભેદે કરણ છે – મનકરણ યાવતું કમકરણ. આ શુભ કરણથી અસુકુમારો કરણથી શાતા વેદના વેદ, અકરણથી નહીં. એમ નિતકુમારો સુધી. પૃથ્વીકાયિક વિશે પ્રશ્ન. વિશેષ આ – શુભાશુભ કરણ હોવાથી પૃdીકાયિકો કરણથી વિમાત્રને વેદના છેદે છે. અકરણથી નહીં. ઔદારિક શરીરી બધાં શુભાશુભથી વિમત્રાએ વેદના વેદે છે. દેવો શુભ (કરણથી) સાતા (વેદના વેદ છે.) [૨૭૫] ભગવન જીવો (૧) મહાવેદના, મહાનિર્જરાવાળા છે, (૨) મહાવેદના, અનિર્જરાવાળા છે, (૩) અાવેદના, મહાનિર્જરાવાળા છે, (૪) અાવેદના, અલાનિર્જરાવાળા છે ? ગૌતમ! કેટલાક જીવો મહાવેદનામહાનિર્જરાવાળા છે યાવતુ કેટલાક આનો અથ વેદના-અલ્પનિર્જરાવાળા છે : એમ કેમ? ગૌતમ પ્રતિમા પ્રાપ્ત સાધુ મહાવેદના-મહાનિર્જરાવાળા છે. છઠ્ઠીસાતમી નાસ્કીના નારકો મહાવેદના-અનિર્જરાવાળા છે. શૈલેશી પ્રાપ્ત સાધુ અલ્ય વેદના-મહાનિર્જરાવાળા છે અનુત્તરોપપાતિક દેવો અાવેદનાઅઘનિર્જરાવાળા છે. ભગવન્! તે ઓમ જ છે, એમ જ છે. [૨૬] મહાવેદના, કર્દમ અને અંજનમય વસ્ત્ર, એરણ, તૃણનો પૂળો, લોઢાનો ગોળો, કરણ, મહાવેદનાવાળા જીવો. [આટલું અહીં છે.] • વિવેચન-૨૩૪ થી ૩૬ : કર્મવિષયક કરણ એટલે કર્મના બંધન, સંક્રમાદિમાં નિમિત્ત ભૂત જીવનું વીર્ય. માયા - વિવિધ માત્રા વડે - સાતા કે અસાતા. - ૪ - $ શતક-૬, ઉદ્દેશો-ર-“આહાર” છે – X - X - X - X — ઉદ્દેશા-1-માં સવેદના જીવો કહ્યા, તે આહાક પણ હોય – Page #41 -------------------------------------------------------------------------- ________________ ૬/-/૨/૨૩૩ ૬૮ • સૂત્ર-૨૩૭ - રાજગૃહનગમાં યાવત એમ કહ્યું – પન્નવણા સૂત્રમાં કહેલ આહાર ઉદ્દેશો આપે અહીં કહેતો. ભગવન! તે એમ જ છે.. • વિવેચન-૨૩૩ - પ્રજ્ઞાપનમાં આ પ્રમાણે છે – ભગવના નૈરયિકો સચિત આહારી, અચિત આહારી કે મિશ્રાહારી ? તે અચિત્ત આહારી છે. # શતક-૬-ઉદ્દેશો-3-“મહાશ્રવ” & — X - X - X - X – ઉદ્દેશા-૨-માં આહારથી પુદ્ગલો વિચાર્યા. અહીં બંધાદિથી• સૂત્ર-૨૩૮,૨૩૯ : બહુકમ, વસ્ત્રમાં પુદ્ગલ પ્રયોગ અને વીસસાથી, સાદિ કમસ્થિતિ, સ્ત્રી, સંયત, સમ્યષ્ટિ , સંજ્ઞી . - ભવ્ય, દર્શન, પતિ , ભાષક, પરિત્ત, જ્ઞાન, યોગ, ઉપયોગ, આહારક, સૂક્ષ્મ, ચશ્મ, બંધ અને અપભહુd. • વિવેચન-૨૩૮,૨૯ : બહુકમ-મોટા કર્મવાળાને સર્વ પ્રકારે પુદ્ગલ બંધાય ઇત્યાદિ કહેવું. [આ સંગ્રહ ગાયા છે. હવે પછી તેના સૂત્રો છે તેથી અહીં વૃત્તિનો અર્થ નોંધેલ નથી. તેમાં ‘બહુકમદ્વાર' સૂત્ર-1 • સૂત્ર-૨૮૦ - ભગવન્! મહાકર્મ-મહાક્રિયા-મહાશ્રd-મહાવેદનાથી યુતને સર્વશી યુગલોનો-બંધ, ચય, ઉપચય થાય ? સદા સમિત યુગલોનો બંધા-ચય-ઉપચય થાય ? તેનો આત્મા, હંમેd દુરૂપ-દુવર્ણ-દુર્ગધ-દુરસ-દુસ્પfપણે, અનિષ્ટપણે, એકાંતપણે, અમનોજ્ઞપણે, અમનામપણે, નીસિતપણે, અભિવિતપણે, અધોપણે પણ ઉદ્ધપણે નહીં, દુખપણે પણ સુખપણે નહીં વારંવાર પરિણમે ? હા, ગૌતમ, તેમજ છે. એમ કેમ? હે ગૌતમ! જેમ કોઈ અહd, ઊંત તંતુગત વસ્ત્ર અનુક્રમે વાપરdi બધાં યુગલો બંધાય-વ્યય થાય યાવતુ પરિણમે, તે હેતુથી ઉપર મુજબ કહ્યું છે. ! અલાશ્રવ-અકર્મ-અત્યક્રિય-અય વેદનાવાળાને બધાં પગલો ભેદાય-પેદાય-વિદdય-પરિવિદdય પામે ? હંમેશા નિરંતર યુગલો ભેદાય-પેદાયવિધ્વંસ-પરિવિધ્વંસ પામે ? તેનો આત્મા સદા સમિત સુરપાણે, પ્રશસ્ત જાણવું ચાવતું સુખપણે પણ દુ:ખપણે નહીં વારંવાર પરિણમે ? હા, ગૌતમ પરિણમે. એમ કેમ ? ગૌતમ! જેમ કોઈ વછા જલ્લિત, પંકિત, મઈલિત રઈલિત હોય, અનુક્રમે પરિકમ કરતા, શુદ્ધ પાણીથી ધોતા તેના બધાં યુગલો ભેદાય યાવતુ પરિણામ પામે, તે હેતુથી પૂર્વવત કહ્યું છે. • વિવેચન-૨૮૦ :સ્થિતિ અપેક્ષાએ મહાકર્મ, અલઘુકાયિકી આદિ ક્રિયા, કર્મબંધના મોટા ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ હેતુરૂપ મિથ્યાત્વાદિ, મહાપીડાવાળાને બધી દિશાથી અથવા જીવપદેશને આશ્રીને બંધાય છે, બંધનથી ચય પામે છે અને નિપેક ચનાથી ઉપચય થાય છે અથવા બંધનથી બંધાય છે, નિuતથી ચય થાય છે. નિકાચનાથી ઉપચય થાય છે. નવા - સર્વદા, વ્યવહારમાં અસાતત્યથી પણ થાય, તેથી કહે છે - સન્નત, નિરંતર, જેને પુદ્ગલો બંધાય છે, તે જીવનો બાહ્યાભા અનિષ્ટ-અસુંદર-અપ્રિય-અશુભ-અમનોજ્ઞ અને અમનોમ-મનથી પણ રુચે નહીં, તે રીતે પરિણમે છે. અવાંછિતપણે, પામવાની અભિવાંછાથી રહિતપણે, જે પામવાનો લોભ પણ ન થાય તે રૂપે, જઘન્યપણે પણ ઉ4પણે નહીં, ન વાપરેલને, વાપરીને ધોયેલ, યંત્રથી તાજ જ ઉતારેલ. અહીં ત્રણ પદથી પુદ્ગલોના ઉત્તરોત્તર સંબંધની અધિકતા કહી છે. • • પહેલા સંબંધને ત્યજવાથી, તેથી નીચે પડવાથી, બધાં પુદ્ગલોના પડવાથી. મેલયુક્ત, ભીના મેલથી, યુક્ત, કઠણ મેલી યુક્ત, જસહિત, જેને સાફ કરવાનું આરંભેલ છે તેવું વસ્ત્ર જેમ ચોકખુ થાય, તેમ અા ક્રિયાદિ યુક્ત આત્મા ચોખો થાય છે. • સૂગ-૨૮૧ ભગવાન ! અને જે પુલોનો ઉપચય થાય તે પ્રયોગથી કે સ્વાભાવિક થાય? ગૌતમ બંને રીતે. -- ભગવન ! જેમ વસ્ત્રને બંને રીતે ઉપચય થાય, તેમ જીવને કર્મનો ઉપચય પગોગથી થાય કે સ્વાભાવિક? ગૌતમ ! પ્રયોગથી થાય. એમ કેમ ? ગૌતમ! જીવોને ત્રણ પ્રકારે પ્રયોગ કહ્યા છે - મનપયોગ, વચનપયોગ, કાયપયોગ. આ ત્રણે પ્રયોગથી જીવોને કમનો ઉપચય થાય છે, સ્વાભાવિક રીતે ન થાય. આ પ્રમાણે બધાં પંચેન્દ્રિયોને ત્રણ પ્રકારે પ્રયોગ કહેતો. પૃdી કાચિકને એકવિધ પ્રયોગ કહેવે ચાવતું વનસ્પતિકાયિકને કહેવું. વિકલન્દ્રિયને બે પ્રયોગ હોય - વચન અને કાય. આ બે પ્રયોગથી કર્મનો ઉપચય કરે છે, સ્વાભાવિક નહીં. તેથી કહ્યું કે રાવત સ્વાભાવિક નહીં એ રીતે જેને જે પ્રયોગ હોય તે વૈમાનિક સુધી કહેવો. • વિવેચન-૨૮૧ - પ્રથા • પુરુષ વ્યાપારથી, વિત્રHT - સ્વભાવથી. જીવોને કમ્પચય પ્રયોગથી જ થાય, અન્યથા પ્રયોગવગરનાને પણ બંધનો પ્રસંગ આવે. • સૂત્ર-૨૮૨ - વાને જે પુલનો ઉપચય થયો તે (૧) સાદિ સાંત છે, (૨) સાદિ અનંત છે, (3) અનાદિ સાંત છે કે (૪) અનાદિ અનંત છે ? ગૌતમતે સiદિ સાંત છે. અન્ય ત્રણ ભંગ નથી. ભગવન! જેમ વરુનો પુદ્ગલોપચય સાદિ સાંત છે, પણ અન્ય ત્રણ ભંગ નથી, તેમ જીવોનો કમોંપચય? ગૌતમ ! કેટલાંક જીતોનો કમૉપચય અસાદિ સાંત છે. કેટલાકનો અનાદિસાંત છે, કેટલાંકનો અનાદિ અનંત છે, પણ કોઈનો સાદિ અનંત નથી - એમ કેમ કહ્યું? Page #42 -------------------------------------------------------------------------- ________________ ૬/-[૩/૨૮૨ ૬૯ ગૌતમ ! ઐપિથિક બંધકનો કૌંદય સાદિ સાંત છે. ભવ સિદ્ધિકનો કર્મોપચય અનાદિ સાંત છે, અભવસિદ્ધિકનો અનાદિ અનંત છે. તેથી હે ગૌતમ ! . - x - ઉપર મુજબ કહ્યું છે. ભગવના શું વસ્ત્ર સાદિસાંત છે? ઉભંગી કહેવી. ગૌતમ! વસ્ત્ર સાદિ સાંત છે. બીજા ત્રણ ભંગનો નિષેધ. જેમ વસ્ત્ર સાદિ સાંત છે, બીજા ત્રણ ભંગે નથી, તેમ જીવ સાદિ સાંત છે આદિ ચતુર્ભૂગીનો પ્રશ્ન. ગૌતમ! ચારે ભંગ કહેવા. – એમ કેમ? ગૌતમ! નૈરયિકાદિ બધાં ગતિ, આગતિને આશ્રીને સાદિ સાંત છે, સિદ્ધિ ગતિને આશ્રીને સાદિ અનંત છે, ભવસિદ્ધિકો લબ્ધિને આશ્રીને અનાદિ સાંત છે. અભવસિદ્ધિકો સંસારને આશ્રીને અનાદિ અનંત છે. તેથી ઉપર મુજબ કહ્યું. • વિવેચન-૨૮૨ : ઈપિય એટલે ગમનમાર્ગ. તે દ્વારા થાય તે ઐપિથિક. તેમાં કેવલ કાયયોગ પ્રત્યયકર્મ છે. તેના બંધક ઉપશાંત મોહ, ક્ષીણમોહ અને સયોગિ કેવલિ હોય. તે કર્મ પૂર્વે બાંધેલ નથી, માટે સાદિ છે. અયોગિ અવસ્થામાં શ્રેણિથી પડે ત્યારે તે કર્મબંધ ન થાય. માટે સાંતપણું છે. ગતિ-અગતિથી-નરકાદિમાં ગમન તે આદિ, આગમન તે સાંત. - - સિદ્ધિ ગતિથી સિદ્ધો સાદિ અનંત કેમ - X - ? કાળના અનાદિપણાથી કોઈ આદિ દેહનો સદ્ભાવ નથી, તો પણ સર્વ શરીર સાદિ છે - ૪ - એ પ્રમાણે સર્વ સિદ્ધિ આદિ છે, પણ કોઈ એક સિદ્ધ એવો નથી જે સૌથી પ્રથમ હોય, માટે સિદ્ધોનું અનાદિપણું છે. તેથી રોહકના પ્રશ્નમાં તેનો નિર્દેશ છે. ભવસિદ્ધિકને ભવ્યત્વ લબ્ધિ છે, તેઓની લબ્ધિ સિદ્ધિપણું પામ્યા પછી નાશ પામે છે, માટે તેઓ અનાદિ-સાંત કહ્યા છે. • સૂત્ર-૨૮૩ : ભગવન્ ! કર્મપ્રકૃતિ કેટલી છે ? ગૌતમ ! આઠ કર્મપ્રકૃતિ છે. તે આ – જ્ઞાનાવરણીય યાવત્ અંતરાય - - ભગવન્ ! જ્ઞાનાવરણીય કર્મની બંધસ્થિતિ કેટલા કાળની છે? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી ૩૦ કોડાકોડી સાગરોપમ, ૩૦૦૦ વર્ષ અબાધાકાળ. અબાધાકાળ જેટલી ન્યૂન કમસ્થિતિકનિષેક જાણવો. એ રીતે દર્શનાવરણીયની જાણવી. વેદનીયની જઘન્યથી બે સમય, ઉત્કૃષ્ટથી જ્ઞાનાવરણીયવત્. મોહનીય કર્મ જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી ૭૦ કોડાકોડી સાગરોપમ છે. ૩૦૦૦ વર્ષ અબાધકાળ છે. અબાધકાળ ન્યૂન કમસ્થિતિ-કનિક જાણવો. આયુની જઘન્યથી તમુહૂર્ત, ઉત્કૃષ્ટથી ૩૩-સાગરોપમ, પૂર્વકોટિના ત્રણ ભાગથી અધિક ૩૩-સાગરોપમ કસ્થતિ-કર્મનિષેક છે. નામ, ગોત્ર કર્મની જઘન્યથી આઠ મુહૂર્ત, ઉત્કૃષ્ટથી ૨૦ કોડાકોડી સાગરોપમ, ૨૦૦૦ વર્ષ અબાધાકાળ. તેટલી ન્યૂનથી કીસ્થતિ-કનિષેક છે. અંતરાયકર્મને જ્ઞાનાવરણીય કર્મ માફક જાણવું. ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ • વિવેચન-૨૮૩ : અબાધા - કર્મના બંધથી ઉદયનું અંતર. આ અબાધાકાળ જેટલી ન્યૂન કર્મસ્થતિ, તે કર્મનિષેક છે. કર્મદલિકને અનુભવવાની રચના વિશેષ તે કર્મનિષેક. તે પહેલા સમયે ઘણું રચે, બીજા સમયે વિશેષહીન યાવત્ ઉત્કૃષ્ટ સ્થિતિક કર્મદલિક હોય, તેને તેટલું વિશેષ હીન બનાવે - ૪ - બાંધેલ પણ જ્ઞાનાવરણીય કર્મ ૩૦૦૦ વર્ષ સુધી અવેધ રહે. તેથી તેટલો ન્યૂન અનુભવકાળ થયો. - x - બીજા કહે છે – ૩૦૦૦ વર્ષ અબાધા કાળ અને ૩૦ કોડાકોડી સાગરોપમ બાધાકાળ, તે બંને કસ્થિતિકાળ કહેવાય. તેમાંથી અબાધાને છોડીને બાકીનો કર્મનિષેક કાળ. [હવે પછીની વૃત્તિ સૂત્ર-૨૮૪ની છે. તેનું મુદ્રણ કે સંપાદન ભૂલથી અહીં થયેલ હોવાથી એમ અહીં અનુવાદ મુકેલ છે. સ્ત્રી આદિ ત્રણ આયુ બાંધે કે ન બાંધે. બંધકાળે બાંધે અબંધકાળે ન બાંધે, આયુ એક ભવમાં એક જ વખત બંધાય. જે સ્ત્રી આદિ વેદરહિત છે. તે - આયુ ન બાંધે. કેમકે નિવૃત્તિ બાદર સંપરાયાદિ ગુણઠાણે આયુબંધનો વિચ્છેદ છે. - - સંવત - પહેલાના ચાર સંયમમાં જ્ઞાનાવરણ બાંધે, યયાખ્યાત સંયત ન બાંધે. અસંયતમિથ્યાર્દષ્ટિ આદિ, સંયતાસ્યત - દેશવિરત તે બંને બાંધે. સંયમાદિ ભાવ નિષિદ્ધ છે, તે સિદ્ધ છે, તે ન બાંધે સંયત, અસંયત, સંયતાસંયત આયુબંધકાલે બાંધે, અન્યદા ન બાંધે, માટે તેમને આવુ બંધ ભજનાએ કહ્યો. મખ્યાવૃષ્ટિ - તેમાં વીતરાગ, એકવિધ કર્મબંધક હોવાથી જ્ઞાનાવરણ ન બાંધે. સરાગ સમ્યગ્દષ્ટિ બાંધે. મિથ્યાર્દષ્ટિ, મિશ્રદૃષ્ટિ તે બંને બાંધે જ. તેથી સમ્યગ્દષ્ટિ, મિથ્યાર્દષ્ટિ કદાચ બાંધે કદાચ ન બાંધે. અપૂર્વકરણાદિ સમ્યગ્દષ્ટિ આયુ ન બાંધે, બીજા આયુબંધ કાલે બાંધે, અન્યદા ન બાંધે. મિાદૃષ્ટિ પણ એ પ્રમાણે જાણવા. મિદૃષ્ટિ ન બાંધે. 90 સંશી - મન:પર્યાપ્તિ યુક્ત. જો વીતરાગ હોય તો જ્ઞાનાવરણ ન બાંધે, સરાગ હોય તો બાંધે, તેથી કદાચિત કહ્યું. અસંજ્ઞી તો બાંધે જ. કેવલી અને સિદ્ધને હેતુનો અભાવ હોવાથી ન જ બાંધે. સંજ્ઞી, અસંજ્ઞી બંને વેદનીયને બાંધે, કેમકે અયોગી, સિદ્ધ સિવાયના તેના બંધક હોય છે. સયોગીકેવલી, અયોગી કેવલી અને સિદ્ધમાં સયોગી કેવલી વેદનીય બાંધે, અયોગી કેવલી અને સિદ્ધ ન બાંધે, તેથી ભજના કહ્યું. સંજ્ઞી, અસંજ્ઞી કદાચ આયુ બાંધે. કેવલી અને સિદ્ધ ન બાંધે. મસિદ્ધિા - વીતરાગ જ્ઞાનાવરણ ન બાંધે. અન્ય બાંધે, માટે ભજના કહ્યું. સિદ્ધ ન બાંધે, ભવ્ય અને અભવ્ય આયુ બંધકાળે બાંધે અન્યદા ન બાંધે, તેથી ભજતા કહ્યું. વર્શન - ચક્ષુ, અચક્ષુ, અવધિ દર્શની જો છાસ્થ વીતરાગ હોય તો જ્ઞાનાવરણ ન બાંધે, કેમકે તેઓ વેદનીયના જ બંધક છે. જો તે સરાગ હોય તો બાંધે, માટે ભજના કહ્યું. ભવસ્થ કેવલદર્શની અને સિદ્ધ ન બાંધે. પ્રથમ ત્રણ દર્શનવાળા છાસ્ય વીતરાગ અને સરાગી, વેદનીય બાંધે જ. કેવલદર્શની સયોગી કેવલી બાંધે છે. અયોગી કેવલી અને સિદ્ધ વેદનીય કર્મ નથી બાંધતા. -- Page #43 -------------------------------------------------------------------------- ________________ ૬-13/૨૮૩ - તેમાં વીતરાગ, જ્ઞાનાવરણ ન બાંધે, સરાણી બાંધે, તેથી ભજના કહ્યું. સિદ્ધો ન બાંધે. પર્યાપ્તા-અપયા આયુબંધ કાલે બાંધે અન્યદા ન બાંધે, માટે ભજના. - x - માધવ - ભાષા લબ્ધિવાળો, તે ભાપક, અન્ય તે અભાષક. વીતરાગભાષક જ્ઞાનાવરણ ન બાંધે, સરાણ બાંધે. અયોગી અને સિદ્ધ અભાષક ન બાંધે, વિગ્રહગતિ પ્રાપ્ત પૃથ્વી આદિ અભાવકો બાંધે, માટે “ભજનાઓ’ કહ્યું. સયોગીના અવસાનવાળો પણ માપક સદનીયબંધક હોય માટે ભાપક જીવ વેદનીય બાંધે. અયોગી અને સિદ્ધ ન બાંધે. પૃથ્વી આદિ જીવો બાંધે. પત્ત - એટલે પ્રત્યેક શરીરી કે અપસંસારી. તે વીતરાગ હોય તો જ્ઞાનાવરણ ન બાંધે. સરાગ પરીત બાંધે, માટે ભજવા કહ્યું. મરિન • સાધારણ કાય કે અનંત સંસારી. તે બાંધે. સિદ્ધો ન બાંધે. પ્રત્યેક શરીરી આદિ આયુ બંધ કાલે જ આયુ બાંધે, સર્વદા નહીં, માટે ભજનાં સિદ્ધો ન જ બાંધે. -- ન - મતિજ્ઞાની આદિયાર જ્ઞાની વીતરાગ અવસ્થામાં જ્ઞાનાવરણ ન બાંધે, સરાગાવવામાં બાંધે. છાસ્થ વીતરાગ વેદનીય બાંધે. સયોગી કેવલીને વેદનીયનો બંધ છે. યોગી અને સિદ્ધોને બંધ નથી, તેથી ભજનાએ કહ્યું. વોરન - મન, વચન, કાયયોગીમાં જે ઉપશાંત મોહી, ક્ષણમોહી સયોગી કેવલી છે તે જ્ઞાનાવરણ ન બાંધે, તે સિવાયના બાંધે, માટે ભજના. અયોગી કેવલી અને સિદ્ધ ન બાંધે. સયોગીને વેદનીયનો બંધ હોવાથી મનોયોગી આદિ બાંધે, સર્વકર્મના અબંધક અયોગી ન બાંધે. ૩યો - સાકાર, અનાકાર. [અહીથી વૃત્તિ ખંડિત સંપાદિત થઈ છે. અમે અંદાજે પૂત કરેલ છે. તે બંનેમાં સયોગી જીવો યથાયોગ્ય બાંધે, અયોગી જીવો ન બાંધે (જ્ઞાનાવરણાદિ) માટે ભજના કહી છે. [હવેની સંપાદિત વૃત્તિ, આ સૂપ-ર03ની જ છે. તે આ 3 અબાધાકાળ - આયુષ્યમાં 33 સાગરોપમ નિષેક કાળ છે, અને પૂર્વકોટીનો મિભાગ અબાઘાકાળ છે. વિનય - તત કષાયરહિત સ્થિતિમાં, માત્ર શરીરાદિ યોગ જ નિમિત્તભૂત હોય, તે વેદનીયની સ્થિતિ બે સમયની છે. સકષાયીને તો જઘન્ય ૧૨-મુહૂર્ણ સ્થિતિ હોય. • સૂત્ર-૨૮૪ - ભગવન! જ્ઞાનાવરણીય કર્મ સી બાંધે કે પુરુષ કે નપુંસક ? અથવા જે મી, પુરુષ કે નપુંસક ન હોય તે બાંધે? ગૌતમ! મી, પુરષ, નપુંસક ત્રણે બાંધે. જે સ્ત્રી-પુરુષ કે નપુંસક નથી, તે કદાચ બાંધે અને કદાચ ન બાંધે. એ પ્રમાણે આયુ સિવાય સાતે કર્મપકૃત્તિ જણાવી. ભગવાન ! આયુકર્મ પ્રી બાંધે કે પુરુષ કે નપુંસક ? ગૌતમ ! ત્રણે માટે ભજન. સ્ત્રી પુરષ, નપુંસક નથી તે ન બાંધે. ભગવન્! જ્ઞાનાવરણીય કર્મ સંયત અસંત, સંયd-સંયત કે નોસંયત નોસિયત નોસંયતાસંયત, તેમાં કોણ બાંધે ? ગૌતમ સંવત કદાચીત બાંધે ૨ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ કે ન બાંધે. અસંયત બાંધે. સંયતાસંયત બાંધે. નોસંયત નોઅસંયત નોસંયતાસંયત ન બાંધે. એ રીતે આયુ સિવાયની સાતે જણવી. આયુ નીચોના ત્રણને ભજના. ઉપરના ન બાંધે. -- ભગવન! જ્ઞાનાવરણીય કર્મ, સમ્યગૃષ્ટિ બાંધે, મિયાદેષ્ટિ બાંધે કે સામ્યમિશ્રાદેષ્ટિ ? ગૌતમ! સમ્યગુર્દષ્ટિ કદાચ બાંધે કે ન બાંધે. બાકીના બે બાંધે. એ રીતે આયુ સિવાય સાતે બાંધે. આયુ પહેલા બેને ભજના. સમ્યગૃમિધ્યાદેષ્ટિ ન બાંધે. જ્ઞાનાવરણીય શું સંજ્ઞી બાંધે કે અસંજ્ઞી કે નોસંજ્ઞીનોઅસંજ્ઞી બાંધે ? ગૌતમ! પહેલા ત્રણને ભજના, ચોથા ન બાંધે. એ રીતે વેદનીય વજીને સાતે જાણવી. વેદનીય પહેલા ત્રણ બાંધે, ચોયાને ભજના. જ્ઞાનાવરણીય કર્મ, પતિો, અપયતો, નોપયતનોપયતામાં કોણ બાંધે? ગૌતમ પ્રયતાને ભજના, અપયતો બાંધે, નોયતો-નોઅયતિો ન બાંધે. એ રીતે આયુ વજીને સાત જાણવી. આ પહેલા બે બાંધે, ત્રીજા ન બાંધે. જ્ઞાનાવરણીય કર્મ, ભાષક બાંધે કે ભાષકર ગૌતમાં બંને ભજનાઓ. એ રીતે વેદનીય વજીને સાતે જણવી. વેદનીય, ભાષક બાંધે, ભાવકને ભજના. • • ઇનાવરણીય પરિd બાંધે, અપરિત બાંધે કે નોપરિત્તનો અપરિગ્ન બાંધે? ગૌતમાં પત્તિ ભજનાઓ, અપરિત બાંધે, નોપરિત્ત નોઅપરિત્ત ન બાંધે. એ રીતે આયને વજીને સાતે કર્મપકૃતિ જાણવી. આયુ, પહેલા બે ને ભજના ત્રીજા ન બાંધે. જ્ઞાનાવરણીયકર્મ પ્રતીજ્ઞાની ચાવત કેવલજ્ઞાનીમાં કોણ બાંધે ? ગૌતમ! પહેલા ચારને ભજના કેવલજ્ઞાની ન બાંધે. એ રીતે વેદનીય વજીને સાતે જાણવી. પહેલા ચાર વેદનીય બાંધે, પાંચમાને ભજન. • • IIનાવરણીય કર્મ, મતિ અજ્ઞાની-શ્રુત અજ્ઞાની-વિભંગ જ્ઞાનીમાંથી કોણ બાંધે ? ગૌતમ ! ત્રણે. બાંધે. આયુ વજીને સાતે પણ બાંધે. - જ્ઞાનાવરણીય કર્મ, મનોયોગી-વચનયોગી-કાયયોગી અને અયોગીમાંથી કોણ બાંધે. ગૌતમ! પહેલાં ત્રણને ભજના, અયોગી ન બાંધે. એ રીતે વેદનીય વજીને. પહેલા ત્રણ વેદનીય બાંધે, અયોગી નહીં જ્ઞાનાવરણીય સાકારોપયુક્ત બાંધે કે અનાકારોપયુક્ત? ગૌતમ! આઠે કર્મ ભજનાએ. • • જ્ઞાનાવરણીય આહાર બાંધે કે અણાહારક ? ગૌતમ ! બંનેને ભજના. આહાકને આયુ ભજનાએ, અહાહાક ન બાંધે. -- જ્ઞાનાવરણીય કર્મ સૂક્ષ્મ જીવ બાંધે, ભાદર બાંધે કે નોસૂક્ષ્મનો ભાદર ? ગૌતમ / સૂમો બાંધે, બાદરને ભજના, નોસૂક્ષ્મનો બાદર ન બાંધે. એ રીતે આયુ વજીને સાતે બાંધે. સૂમ અને બાદરને આયુની ભજના, નોસૂમનોભાદર ન બાંધે. જ્ઞાનાવરણીય ચરિમ બાંધે કે અચરિમ ? આઠે ભજનાઓ. • વિવેચન-૨૮૪ :- [ સૂઝની ઘણી વૃત્તિ સૂઝ-૩૮માં મુદ્રક કે પ્રકાશકની ભૂલથી છપાઈ છે, અમે ત્યાં જ નોંધી છે, તે ત્યાં જોવી.] ત્રીદ્વાર • વેદના ઉદયથી રહિત ‘ન બી, ન પુરષ, ન નપુંસક' કહેવાય. તે Page #44 -------------------------------------------------------------------------- ________________ ૬/-/3/૨૮૪ 9૪ અનિવૃત્તિ બાદર સંપરાયાદિ ગુણ ઠાણે હોય છે. છ કે સાતના બંધક હોવાથી તેને જ્ઞાનાવરણીયના બંધક કહ્યા. ઉપશાંત મોહાદિવાળા એકવિધ બંધક છે. માટે કહ્યું - કદાચ બાંધે, કદાચ ન બાંધે. - ઉમાઈIR - તેમાં વીતરાગ જ્ઞાનાવરણ ન બાંધે, રાગી બાંધે, માટે ભજના કહ્યું. અનાહારકમાં કેવલી ન બાંધે, વિગ્રહગતિપ્રાપ્ત બાંધે. તેથી તેને પણ ભજના. - - અયોગી સિવાય બધાં વેદનીય બાંધે. અનાહારકમાં વિગ્રહગતિ પ્રાપ્ત અને સમુદ્યાતગત કેવલી બાંધે, યોગી અને સિદ્ધો ન બાંધે, માટે ભજના. - - આયુબંઘકાળે જ આયુ બાંધે, અન્યદા ન બાંધે તેવી ભજના. અનાહારક આયુ ન બાંધે. મૂક્સ - વીતરાગ બાદરો જ્ઞાનાવરણના બંધક છે. સરાગ બાદરને ભજના, સિદ્ધો ન બાંધે. - x - બંધ કાળે બાંધે, અન્યદા ન બાંધે, માટે ભજના. - - 4રમ - જેનો છેલ્લો ભવ હોય તો ચરમ. જેને તેમ નથી, તે ચરમ. સિદ્ધને અચરમ કહેવા. તેમાં ચરમ યથાયોગ આઠે પણ બાંધે, અયોગી ન બાંધે, માટે ભજના. અચરમ સંસારી છે, તે આઠે પણ બાંધે. સિદ્ધો ન બાંધે, માટે ભજના. • સૂત્ર-૨૮૫ - ભગવાન સ્ત્રીવેદક, પુરુષવેદક, નપુંસકવેદક, વેદક જીવોમાં અલબહુત ? ગૌતમ ! સૌથી થોડાં પુરુષવેદકો છે, પ્રીવેદક સંખ્યાતગુણ, આવેદક અનંતગણો, નપુંસક વેદક અનંતગણાં છે. એ બધાં પદોનું અલાબહુવ કહેવું. યાવતુ સૌથી થોડાં ચચમિ છે, ચરિમ અનંતગણાં છે. ભગવન ! તે એમ જ છે, એમ જ છે. • વિવેચન-૨૮૫ - હવે અલાબહQદ્વાર - દેવ, મનુષ્ય, તિર્યચપુરુષો કરતાં તેમની સ્ત્રીઓ અનુક્રમે મીશ વધારે ૩૨-ગણી, ૨૭-વધારે ર૩ ગણી, 3 વઘારે ત્રણ ગણી છે. અનિવૃતિબાદર સંપરાયાદિ અને સિદ્ધો અવેદક છે, તે અનંત હોવાથી, પ્રીવેદકથી અનંગુણ છે. અનંતકાયિકો સિદ્ધ કરતાં અનંતગુણ હોવાથી નપુંસકો અનંતગુણ છે. • • પૂર્વોક્ત સંયતથી ચરમાંત સુધીના ચૌદ દ્વારોનું અલાબહત્વ, તેના ભેદની અપેક્ષાએ કહેવું. - X - X - પ્રજ્ઞાપના સૂત્રાનુસાર આ અલબહુત જાણવું. શતક-૬, ઉદ્દેશો-૪-સપદેશક’ છે. - X - X - X - X - ઉદ્દેશા-1-માં જીવો નિર્યા. તેને જ બીજી રીતે નિરૂપે છે. • સૂત્ર-૨૮૬,૨૮૩ - ભગવાન ! જીવ કાલાદેશાણી સપદેશ કે આપદેશ ? ગૌતમ નિયમા સપદેશ. -- ભગવન! નૈરયિક, કાલાદેશથી સપદેશ કે આપદેશ ? ગૌતમ ! કદાચ સપદેશ, કદાચ અપદેશ. એ રીતે સિદ્ધ પર્યા. ભગવન! જીવો? - x - ગૌતમાં નિયમા સપદેશ. ભગવના નૈરયિકો - x • ? ગૌતમાં (૧) બધાં પણ સપદેશ હોય. (૨) ઘણાં સપદેશ, એક "પદેશ. (3) ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ ઘણાં સપદેશ, ઘણાં અપદેશ. એમ નિતકુમાર સુધી જાણતું. • • પૃવીકાયિકો - ૪ - ? ગૌતમાં સપદેશ પણ હોય, આપદેશ પણ હોય. એ રીતે વનસ્પતિકાયિક સુધી. બાકીના નૈરયિકો માફક જાણવા યાવત્ સિદ્ધ સુધી કહેવું જીવ અને એકેન્દ્રિયો સિવાય આહાફો માટે ત્રણ ભંગ. જીવ, એકેન્દ્રિયો સિવાય અનાહાક માટે છ ભંગ કહે - (૧) સપદેશ, (૨) આપદેશ, (3) કોઈ સપદેશ, કોઈ અપદેશ, ૪) કોઈ સપદેશ, ઘણાં અપદેશ, (૫) ઘણાં સપદેશ, કોઈ પ્રદેશ, (૬) ઘણાં સપદેશ, ઘણાં અપદેશ. સિદ્ધોને ત્રણ ભંગ. ભવસિદ્ધિક, અભવસિદ્ધિક સામાન્ય જીવો જેવા જાણવા. નોભવસિદ્ધિદકનો અભવસિદ્ધિક - સિદ્ધોમાં ત્રણ ભંગ. સંજ્ઞીમાં જીવાદિ ત્રણ ભંગ, અસંtીમાં એકેન્દ્રિયવજીને ત્રણ ભંગ. નૈરયિક, દેવ, મનુષ્યમાં છ ભંગ. નોસંfીનો સંજ્ઞી જીવ, મનુષ્ય અને સિદ્ધોમાં ત્રણ ભંગ. વેચાવાળા સામાન્ય જીવ માફક. આહાક જીવો માફક કૃણ-નીલ-ન્કાપોતલેચાવાળા જાણવા. વિશેષ એ કે જેને જે વેશ્યા હોય તે કહેવી. તેજલેશ્યામાં જીવાદિ ત્રણ ભંગ, વિશેષ એ કે પૃથ્વી-અર્થ-qનતિકાસિકમાં છ ભંગ છે. પI-શુક્લ લેગ્યામાં અનાદિૌધિક મણ ભંગ. અલેસ-જીd, સિદ્ધોમાં ત્રણ ભંગ. મનુષ્યોમાં છ ભંગ. સમ્યગૃષ્ટિમાં અનાદિ ત્રણ ભંગ. વિકલૅન્દ્રિયોમાં છ ભંગ. મિશ્રાદેષ્ટિમાં એકેન્દ્રિય વજીને ત્રણ ભંગ, સમ્યગૃમિથ્યાષ્ટિમાં છ ભંગ. સંયતોમાં જીવાદિક ત્રણ ભંગ. અસંયતમાં એકેન્દ્રિયવજીને મણ ભંગ. સંયતા સંયતમાં જીવાદિક ત્રણ ભંગ. નોસંયત નોઅસંયતનો સંયતાસંયત-જીવ, સિદ્ધોમાં ત્રણ ભંગ. સંકષાયોમાં જીવાદિ ત્રણ ભંગ. એકેન્દ્રિયો અભંગક. ક્રોધકમાણીમાં જીવ, એકેન્દ્રિય વજીને ત્રણ ભંગ દેવોમાં છ ભંગ. માન, માયાકલામીમાં જીવ, એકેન્દ્રિય લઈને ત્રણ ભંગ. નૈરયિક, દેવોમાં છ ભંગ. લોભકષાયીમાં જીવ, એકેન્દ્રિય વજીને ત્રણ ભંગ નૈરયિકોમાં છ ભંગ. કરાચીમાં જીવ, મનુષ્ય, સિદ્ધોમાં ત્રણ ભંગ. ઔધિકજ્ઞાનમાં, મતિ-શ્રુતજ્ઞાનમાં જીવાદિક ત્રણ ભંગ. વિકલેન્દ્રિયમાં છ ભંગ. અવધિ-મન:પર્યવસ્કેવલજ્ઞાનમાં જીવાદિ ત્રણ ભંગ. ઓધિક અજ્ઞાન મતિ-સુતજ્ઞાનમાં એકેન્દ્રિય જીને પ્રણ ભંગ, વિભંગ જ્ઞાનમાં જીવાદિક કણ ભંગ. સયોગીને ઓધિકવતુ જાણવા. મન-વચન-કાય સોનીમાં જીવાદિ કણ ભંગ, વિશેષ એ કે એકેન્દ્રિયો કાયયોગી છે, તે અભંગક છે. અયોગી, લેસીવત જાણવા. સાકાર-અનાકાર ઉપયોગવાળામાં જીવ, એકેન્દ્રિય વજીને ત્રણ ભંગ સવેદકને સકષાયીવતું જાણવા. સ્ત્રી-પુરુષ-નપુંસક વેદકોમાં જીવાદિ ત્રણ ભંગ, વિશેષ એ કે નપુંસકવેદમાં એકેન્દ્રિયો અભંગક છે. આવેદકને અકષાયીવતું જાણવા. અશરીરીને ઔધિકવત જાણa. ઔદારિક, વૈક્રિયારીરીમાં જીવ, એકેન્દ્રિય વજીને ત્રણ ભંગ. આહારકશારીરીમાં જીવ, મનુષ્યમાં છ ભંગ. વૈજસ, કામણ Page #45 -------------------------------------------------------------------------- ________________ ૬/-[૪/૨૮૬,૨૮૭ Эч શરીરી ઔધિકવત્. અશરીરી-જીવ, સિદ્ધના ત્રણ ભંગ. આહાર-શરીર-ઈન્દ્રિય-આનપાણ પર્યાપ્તિમાં જીવ, એકેન્દ્રિય વર્જીને ત્રણ ભંગ. ભાષા-મન:પર્યાપ્તિને સંવત્ જાણવા. આહારક પર્યાપ્તિહિતને અનાહાવત્ જાણવા. શરીર-ઈન્દ્રિય-પાણ પર્યાપ્તિમાં જીવ, એકેન્દ્રિય વર્જીને ત્રણ ભંગ. ભૈરયિક, દેવ, મનુષ્યોમાં છ ભંગ. ભાષા-મન પતિમાં જીવાદિક ત્રણ ભંગ. નૈરયિક, દેવ, મનુષ્યોમાં છ ભાંગા જાણવા. [૨૭] સપદેશો, આહારક, ભવ્ય, સંજ્ઞી, લેશ્યા, દૃષ્ટિ, સંયત, કષાય, જ્ઞાન, યોગ, ઉપયોગ, વેદ, શરીર, પાપ્તિ • વિવેચન-૨૮૬,૨૮૭ : નાનાદેમેળ - કાળને આશ્રીને. પદ્મ - સાવિભાગ. અનાદિપણાથી જીવની અનંત સમય સ્થિતિથી પ્રદેશતા છે. એક સમય સ્થિતિક તે અપ્રદેશ. હ્રયાદિ સ્થિતિક તે પ્રદેશ. - ૪ - પ્રથમ સમયોત્પન્ન નાક, તે અપ્રદેશ. હ્રયાદિ સમયોત્પન્ન તે સપ્રદેશ. તેથી કોઈ સપ્રદેશ, કોઈ અપ્રદેશ કહ્યું. એ રીતે જીવથી સિદ્ધ સુધી ૨૬ દંડકમાં કાળથી સપ્રદેશત્વાદિ વિચાર્યુ. હવે તેનો બહુત્વ વિચાર – ઉપપાત, વિરહકાળે પૂર્વોત્પન્ન જીવો અસંખ્યાત હોવાથી બધાં સપ્રદેશ હોય. પૂર્વોત્પન્ન મધ્યે એક પણ બીજો નાસ્ક ઉપજે તો તે પ્રથમ સમયોત્પન્નત્વથી પ્રદેશ છે. બાકીના હ્રયાદિ સમયોત્પન્નત્વથી પ્રદેશ કહેવાય. જ્યારે ઘણાં જીવો ઉત્પર્ધમાન હોય તો સાપ્રદેશા અને અપ્રદેશા. પૂર્વોત્પન્ન અને ઉત્પર્ધમાન એકેન્દ્રિયો ઘણાં હોવાથી રસપ્રદેશા પણ, અપ્રદેશા પણ કહ્યું. જેમ ત્રણ અભિલાપથી નાસ્કો કહ્યા, તેમ બાકીના બેઈન્દ્રિયાદિથી સિદ્ધ સુધીના જાણવા, કેમકે તે બધાને વિરહના સદ્ભાવથી એકાદિની ઉત્પત્તિ છે. એ પ્રમાણે આહાસ્ક, અનાહારક શબ્દથી વિશેષિત જીવોના એકવચન અને બહુવચનથી એમ બે દંડકો કહેવા. • x - x - તેમાં વિગ્રહ કે કેવલિ સમુદ્ઘાતમાં અનાહાક થઈ ફરી આહારક બને ત્યારે પહેલા સમયે અપ્રદેશાદિ છે. એ પ્રમાણે બધાં આદિભાવમાં એકત્વ, અનાદિમાં સપ્રદેશ છે. - x - ૪ - આહારકત્વમાં રહેલા ઘણાં જીવોથી પ્રદેશત્વ, વિગ્રહગતિ પછી પ્રથમ સમય આહારકત્વથી તેમનું અપ્રદેશત્વ છે. માટે બંને કહ્યા. એ રીતે પૃથ્વી આદિ કહેવા. એ રીતે પૃથ્વી આદિ કહેવા. નારકાદિ ત્રણ વિકલ્પથી કહેવા - ૪ - x - જીવ અને એકેન્દ્રિય વર્જીને ત્રણ ભંગો કહેવા. અનાહારકત્વથી સિદ્ધ પદ ન કહેવું. અનાહાસ્કના બે દંડકને એ રીતે અનુસરવા. તેમાં વિગ્રહ-ગતિ પ્રાપ્ત, સમુદ્ઘાત કેવલી, અયોગી, સિદ્ધ બધાં અનાહારક છે. તે બધાં પ્રથમ સમયે પ્રદેશ અને દ્વિતીયાદિ સમયે પ્રદેશ કહેવાય. બહુપણાના દંડકમાં વિશેષ કહે છે – જીવ પદમાં, એકેન્દ્રિય પદમાં કેટલાંક સપ્રદેશ, કેટલાક અપ્રદેશ એવો એક ભંગ થશે. કેમકે તે બંનેમાં વિગ્રહગતિ પ્રાપ્ત સપ્રદેશ અને અપ્રદેશ જીવો લાભે છે નૈરયિક અને બેઈન્દ્રિયાદિનો ઉત્પાદ થોડો છે. ૩૬ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ તેમાં એક, બે આદિ અનાહાસ્કો હોવાથી છ ભંગો છે. તેમાં બે ભાંગા બહુવચનાંત અને ચાર એકવચન-બહુવચન સંયોગથી છે. કેમકે અહીં બહુપણાનો અધિકાર છે. માટે એકવચન નથી. સિદ્ધમાં ત્રણ ભંગ છે, પ્રદેશપદ બહુવચનવાળુ જ હોય. - ૪ - ભવ્ય, અભવ્ય નિયમથી સપ્રદેશ, નાકાદિ સપ્રદેશ કે પ્રદેશ, ઘણાં જીવો સપ્રદેશ જ હોય, નારકાદિ ત્રણ ભંગવાળા છે. એકેન્દ્રિયો સપદેશ, અપ્રદેશ હોય તે એક ભંગ. સિદ્ધોને ભવ્યાભવ્ય વિશેષણ ન હોય. માટે તે ન કહ્યું. ‘ન ભવ્ય ન અભવ્ય' વિશેષણવાળાના બે દંડક છે - ૪ - માત્ર તેમાં જીવપદ, સિદ્ધપદ જ કહેવા. નાકાદિ પદોને નોભવ્ય નોઅભવ્ય વિશેષણ નથી. પૃથકત્વ દંડકમાં પૂર્વોક્ત ત્રણ ભંગ લેવા. સંજ્ઞીઓમાં જે બે દંડક છે, તેમાં બીજા દંડકમાં જીવાદિપદોમાં ત્રણ ભંગ છે. તેમાં સંજ્ઞી જીવો કાળથી સપ્રદેશ છે. પણ ઉત્પાદ વિરહ પછી એક જીવની ઉત્પત્તિમાં પ્રથમપણામાં સપ્રદેશો, અપ્રદેશ થાય. ઘણાંની ઉત્પત્તિની પ્રથમતામાં સપ્રદેશો, પ્રદેશો થાય. એ રીતે ત્રણ ભંગ છે. એ પ્રમાણે બધાં પદોમાં જાણવું. માત્ર તેમાં એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને સિદ્ધ પદો ન કહેવા. કેમકે તેમાં સંજ્ઞી વિશેષણનો અભાવ છે અસંજ્ઞીમાં બીજા દંડકમાં પૃથ્વી આદિ પદો છોડીને ત્રણ ભંગ કહેવા. પૃથ્વી આદિ પદોમાં પ્રદેશા-અપ્રદેશા એ એક જ ભંગ કહેવો, કેમકે તેમાં ઘણાં જીવોની ઉત્પત્તિ સંભવે છે, તેથી અપ્રદેશત્વનું બહુત્વ છે નૈરયિકોથી વ્યંતર સુધી સંજ્ઞીનું પણ અસંજ્ઞીત્વ જાણવું. કેમકે તેમાં અનેક અસંજ્ઞીજીવો મરણ પામીને ઉત્પન્ન થાય છે - x - x - જ્યોતિષ્ક, વૈમાનિકો, સિદ્ધો ન કહેવા, કેમકે તેમાં અસંજ્ઞીત્વ ન સંભવે. ‘નોસંજ્ઞી નોઅસંજ્ઞી’ના બીજા દંડકમાં જીવ, મનુષ્ય, સિદ્ધ પદમાં ઉક્તરૂપ ત્રણ ભાંગા છે. કેમકે તેમાં ઘણાં અવસ્થિતો લાભે છે અને ઉત્પર્ધમાન એકાદિનો સંભવ છે. વૈરયિકાદિને નોસંજ્ઞી નોઅસંજ્ઞી વિશેષણ ન ઘટે. - - સલેશ્યના બે દંડકમાં ઔધિક દંડવત્ જીવ, નાકાદિ કહેવા. કેમકે જીવત્વ માફક સલેશ્યપણું પણ અનાદિ છે. - ૪ - માત્ર તેમાં સિદ્ધ પદ ન કહેવું. કેમકે સિદ્ધો અલેશ્ય છે. કૃષ્ણાદિ ત્રણ લેશ્યાવાળા જીવો અને નૈરયિકોના પ્રત્યેકના બે દંડક આહાક જીવાદિ માફક ઉપયોગપૂર્વક કહેવા. માત્ર જે જીવ, નાસ્ક આદિને એ લેશ્મા હોય તે કહેવી. આ લેશ્મા જ્યોતિક, વૈમાનિકને ન હોય. - ૪ - તેજોલેશ્યાના બીજા દંડકમાં જીવાદિપદોમાં તે જ ત્રણ ભંગો છે. પૃથ્વી, અપ્, વનસ્પતિમાં છ ભંગો કહેવા. કેમકે આમાં તેજોલેશ્યા એકાદ દેવો પૂર્વોત્પન્ન અને ઉત્પધમાન હોય, તેઓ લાભે છે, તેથી સપ્રદેશ અને પ્રદેશનું એકત્વ-બહુત્વ સંભવે છે. અહીં નારક, તેઉ, વાયુ, વિકલેન્દ્રિય, સિદ્ધ પદો ન કહેવા, તેમને તેજોલેશ્યાનો અભાવ છે. પદ્મ-શુલ લેશ્યાના બીજા દંડકમાં જીવાદિ પદોમાં તે જ ત્રણ ભંગો કહેવા. અહીં પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય, વૈમાનિક પદો જ કહેવા. કેમકે બીજાને તે લેશ્યા ન હોય, અલેક્ષ્યમાં જીવ, મનુષ્ય, સિદ્ધો જ કહેવા, બીજાને તેનો સંભવ નથી. તેમાં જીવ અને સિદ્ધના ત્રણ ભંગ, મનુષ્યોમાં છ ભંગો છે. - X - X - Page #46 -------------------------------------------------------------------------- ________________ ૬-૪/૨૮૬,૨૮૭ સમ્યગુ દષ્ટિના બે દંડકમાં સમ્યગ્દર્શન પ્રાપ્તિના પ્રથમ સમયે અપ્રદેશd, દ્વિતીયાદિમાં સપદેશવ. તેમાં બીજા દંડકમાં જીવાદિ પદોમાં ત્રણ ભંગ. વિકલેન્દ્રિયમાં છ ભંગ જાણવા. કેમકે તેઓમાં પૂર્વોત્પન્ન અને ઉત્પધમાન એકાદિ સાસ્વાદન સમ્યગુર્દષ્ટિ લાભે છે, તેથી સપ્રદેશવ-અપ્રદેશત્વમાં એકવ-બહત્વ સંભવ છે. અહીં રોકેન્દ્રિયપદ ન કહેવા, કેમકે તેઓમાં સમ્યગદર્શનનો અભાવ છે. મિથ્યાદેષ્ટિના બીજા દંડકમાં જીવાદિ પદમાં ત્રણ ભંગ છે. કેમકે મિથ્યાત્વ પ્રતિપન્ન ઘણા છે, સમ્યકવÉશે એકાદિનો સંભવ છે કેન્દ્રિયોમાં સપદેશોઅપ્રદેશ એક જ ભંગ છે. •x - અહીં સિદ્ધો ન કહેવા કેમકે તેઓમાં મિથ્યાત્વનો અભાવ છે -: સમિધ્યાદેષ્ટિ પણાને પામેલા અને પામતા એકાદિ જીવો પણ હોય માટે તેમાં છ અંગો છે. અહીં એકેન્દ્રિય, વિલેન્દ્રિય, સિદ્ધ પદોને ન કહેવા, તેમને ન સંભવે. ‘સયતજીવ પદોમાં ત્રણ ભંગ, કેમકે સંયમને પામેલાં ઘણાં અને પામતો એકાદિ જીવ હોય. આ જીવપદ, મનુષ્યપદમાં જ કહેવું. બીજે સંયતત્વનો અભાવ છે. ‘અસંયત’પણું પામેલા ઘણાં, સંયતવ થકી પડેલ એકાદ જીવ હોય તેથી ત્રણ ભંગ. એકેન્દ્રિયને એક જ ભંગ. સિદ્ધ પદનો અહીં અસંભવ છે. • • સંયતા સંયતના બહત્વ દંડકમાં દેશવિરતિને પામેલા ઘણાં અને પામતા એકાદિ જીવ હોય માટે ત્રણ ભંગ સંભવે છે. અહીં જીવ, પંચેન્દ્રિય તિર્યચ, મનુષ્યપદ જ કહેવા. બીજાને તેનો સંભવ નથી. નોસંયત નોઅસંયતમાં જીવ, સિદ્ધ કહેવા. સકષાયી સદા અવસ્થિત હોવાથી સપદેશા એ એક ભંગ. ઉપશમ શ્રેણીથી પડતા હોવાથી સકષાયત્વને એકાદિ જીવ પામે છે માટે સંપ્રદેશો અને પ્રદેશ, તેથી સપ્રદેશો-અપ્રદેશો એ બે ભંગ બીજા કહેવા. નૈરયિકાદિમાં ત્રણ ભાંગા પ્રતીત જ છે. એકેન્દ્રિયોને અભંગક કહ્યા, કેમકે ઘણાં ભંગનો અભાવ તે અભંગક અર્થ છે, અહીં સપ્રદેશ-અપ્રદેશ એક જ ભંગ છે. • x - સિદ્ધો અકષાયી હોવાથી અહીં ન કહેવા. ક્રોધ કપાયીના બીજા દેડકમાં જીવપદ અને પૃથ્વી યાદિ પદોમાં સપદેશો અને પદેશો એ એક ભંગ. બાકીનાને ત્રણ ભંગ છે. સકષાયીની જેમ ક્રોધકષાયી જીવે પદમાં ત્રણ ભંગ કેમ ન કહ્યા? અહીં માન-માયા-લોભથી નિવૃત, પણ ક્રોધને પામેલ ઘણાં જીવો હોય છે. કેમકે પ્રત્યેકે ક્રોધકષાયીની સશિ અનંત છે. • x • દેવ પદોમાં તેરે દંડકમાં છ અંગો કહેવા, તેઓમાં ક્રોધોદમીનું અનાવ હોવાથી એકવ, બહત્વથી સપદેશવ, અપ્રદેશવનો સંભવ છે. માન, માયા કષાયીને બીજા દંડકમાં - બૈરયિક અને દેવોમાં માન અને માયાના ઉદયવાળા થોડા જ હોય છે, પૂર્વોકત ન્યાયથી તેમાં છ ભંગ થાય. લોભકપાયીની ભાવના કોઇ સગવત કરવી. લોભોદયવાળા નૈરયિક અપ હોવાથી છ ભંગો. -x- દેવો લોભ પ્રચુર છે, નૈરયિકો ક્રોધ પ્રચુર છે. કપાયીના બીજા દંડકમાં જીવ, મનુષ્ય, સિદ્ધ પદોમાં ત્રણ ભંગો છે, બીજાનો સંભવ નથી. મત્યાદિના ભેદથી અવિશેષિત તે ઔધિકજ્ઞાન. તેમાં તથા મતિ-વૃત જ્ઞાનમાં બહત્વ દંડકમાં, જીવાદિ પદોમાં ત્રણ ભંગ. તેમાં ઓધિક જ્ઞાની, મતિ-શ્રુતજ્ઞાનીઓ સદા અવસ્થિતવવી પદેશા હોય, તેથી ‘સપ્રદેશ’ એક ભંગ. મિથ્યાજ્ઞાનથી તિવર્તી, માત્ર ૩૮ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ મત્યાદિજ્ઞાન પામતા તથા મતિ, કૃત અજ્ઞાનથી નિવર્તતા અને મતિ-શ્રતને પામતા એકાદિ જીવો હોય, તેથી સપદેશો અને પ્રદેશ તથા સપદેશો, પ્રદેશો એ બે, એમ ત્રણ ભંગ. વિકલૅન્દ્રિયમાં સાસ્વાદન સમ્યકત્વથી મતિજ્ઞાનવાળા એકાદિ જીવ સંભવે માટે છ ભંગ. અહીં યથાયોગ પૃથ્વી આદિ જીવો અને દિધો ન કહેવા, કેમકે તેઓનો અસંભવ છે એ પ્રમાણે અવધિ આદિમાં ત્રણ ભંગ, તેમાં એકેન્દ્રિય, વિકસેન્દ્રિય અને સિદ્ધો ન કહેવા. મન:પર્યાયમાં જીવો અને મનુષ્યો કહેસ્વા. કેવલ દંડકમાં જીવ, સિદ્ધ, મનુયો કહેવા. - x - સામાન્ય જ્ઞાનમાં, મશ્રિત જ્ઞાનમાં જીવાદિમાં ત્રણ ભંગ. તેઓ સદા અવસ્થિત હોવાથી ‘સપ્રદેશો” એક ભંગ. જ્ઞાનને મૂકીને મતિ જ્ઞાનાદિપણે પરિણમે છે. ત્યારે એકાદિના સંભવથી સંપ્રદેશો અને સ્ટાપદેશ આદિ બીજા બે ભંગ. પૃથ્વી આદિમાં એક જ ભંગ. અહીં ત્રણે અજ્ઞાનમાં સિદ્ધો ન કહેવા. વિભંગમાં જીવાદિમાં ત્રણ ભંગ. અહીં એકેન્દ્રિય, વિકલૅન્દ્રિય, સિદ્ધો ન લેવા. ઓધિક જીવાદિ માફક જીવાદિ બે દંડકમાં સયોગી કહેવા. સયોગી નિયમો સપ્રદેશ. નારકાદિ સંપ્રદેશ કે અપ્રદેશ. ઘણાં જીવો સપ્રદેશ છે. નાકાદિ ત્રણ ભંગવાળા છે. એકેન્દ્રિયો ત્રીજા ભાંગાવાળા છે અહીં સિદ્ધ પદ ન કહેવું. મનથી. - સંજ્ઞી, વાળ્યો - એકેન્દ્રિય સિવાય, વાયોff - બધાં એકેન્દ્રિયાદિ. એ જીવાદિમાં ત્રણ ભંગ. - x • વિશેષ એ કે કાયયોગીએકેન્દ્રિયોમાં સપદેશો-અપ્રદેશો એક જ ભંગ. આ ત્રણે યોગના દંડકમાં જીવાદિ યથાસંભવ કહેવા, સિદ્ધો ન કહેવા. યોગીની વક્તવ્યતા અલેશ્ય માફક જાણવી. બીજા દંડકમાં અયોગીમાં જીવ અને સિદ્ધ પદમાં ત્રણ ભંગ. મનુષ્યોમાં છ ભંગ. સાકાર, અનાકાર ઉપયોગવાળા નૈરયિકાદિમાં ત્રણ ભંગ. જીવ, પૃથ્વી પદમાં એક જ ભંગ, - x - સિદ્ધોને એક સમયોપયોગિપણું છે તો પણ બંને ઉપયોગની પ્રાપ્તિ અસકૃતું અને સમૃત્ હોવાથી સપ્રદેશ અને પ્રદેશવ જાણવું. • x - તેઓને સકૃત, અસકૃતથી ત્રણ ભંગ થાય. અનાકારોપયોગમાં પણ સકૃત, અસકૃતુ અને ઉભય પ્રાપ્તિને આશ્રીને ત્રણ ભંગ. • સકષાયીની જેમ સવેદક જાણવા. કેમકે વેદવાળાઓને પણ જીવાદિ પદમાં ત્રણ ભંગ, એકેન્દ્રિયોમાં એક ભંગ થાય છે વેદ પામેલાને તથા શ્રેણિ ભંશ બાદ વેદને પામતા એકાદિ જીવને અપેક્ષી ત્રણ ભંગ જાણવા. - x • નપુંસક વેદમાં બને દંડકમાં એકેન્દ્રિયોમાં એક જ ભંગ જાણવો. સ્ત્રી, પુરુષ દંડકમાં દેવ, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યો જ કહેવા, નપુંસકમાં દેવોને વર્જવા. * * અવેદકને કષાયીવતુ જાણળા. જીવ, મનુષ્ય, સિદ્ધમાં ત્રણ ભંગ કહેવા. ૌધિક માફક સશરીરી કહેવા, જીવ પ્રદેશમાં સપદેશવ જ કહેવું. નૈરયિકાદિમાં ત્રણ ભંગ કહેવા. - - ઔદારિકાદિ શરીરીમાં જીવપદ, એકેન્દ્રિયપદમાં બહત્વમાં ત્રીજો ભંગ થાય છે -x • x • બાકીનાના ત્રણ ભંગ થાય કેમકે તેમાં પ્રતિપક્ષો ઘણાં મળે છે. તથા ઔદારિક અને વૈક્રિયને છોડીને ઔદારિક, વૈક્રિયને પામતા એકાદિ જીવો મળે છે. ઔદારિકમાં નૈરયિકો અને દેવો ન કહેવા. વૈક્રિયમાં પૃથ્વી, પાણી, અગ્નિ, Page #47 -------------------------------------------------------------------------- ________________ ૬/-[૪/૨૮૬,૨૮૭ E વનસ્પતિ અને વિકલેન્દ્રિયો ન કહેવા. એકેન્દ્રિયમાં ત્રીજો ભંગ વાયુની વૈક્રિય ક્રિયાથી કહ્યો છે. પંચેન્દ્રિય તિર્યંચો, મનુષ્યો વૈક્રિયલબ્ધિવાળા થોડા છે, તો પણ તેઓમાં ત્રણ ભંગ છે. - x - આહારકશરીરીમાં જીવ અને મનુષ્યમાં છ ભંગો જાણવા, કેમકે તેઓ અલ્પ છે. - - તૈજસ, કાર્યણ શરીરને આશ્રીને જીવાદિ કહેવા. તેમાં ઔધિક જીવો સપ્રદેશો જ કહેવા, કેમકે તૈજસાદિનો સંયોગ અનાદિન છે. નાકાદિ ત્રણ ભંગવાળા છે. એકેન્દ્રિયોને ત્રીજો ભંગ છે. આ શરીરાદિ દંડકમાં સિદ્ધ પદ ન કહેવું. પ્રદેશાદિત્વપણે કહેવા યોગ્ય અશરીરી જીવાદિમાં, જીવપદમાં, સિદ્ધ પદમાં ત્રણ ભંગ કહેવા. આહાર પર્યાપ્તિમાં જીવ અને પૃથ્વી આદિ પદોમાં ઘણાં જીવો છે, ૫ર્યાપ્તિ તજી પર્યાપ્તિ ભાવને પામતાં પણ ઘણાં છે, માટે એક જ ભંગ જાણવો. બાકીના જીવોમાં ત્રણ ભંગ જાણવા. ભાષા, મન પર્યાપ્તાને બહુશ્રુત અભિમત કોઈ કારણથી એકત્વરૂપે કહેલ છે. તેને સંડ્વી જીવો વત્ જાણવા. અહીં પંચેન્દ્રિયો જ કહેવા. - x - પર્યાપ્તિ સ્વરૂપ [ટુંકમાં] - જે કરણથી આત્મા ખાધેલ આહાર પચાવવા સમર્થ થાય, તે કરણ નિષ્પત્તિ તે આહાર પર્યાપ્તિ. - ૪ - જીવ જે કરણ દ્વારા ઔદારિકાદિ શરીરને યોગ્ય દ્રવ્યો ગ્રહણ કરીને તે દ્રવ્યોને ઔદાકિાદિ ભાવે પરિણમાવે, તે કરણની નિષ્પત્તિ તે શરીસ્પર્યાપ્તિ. જે કરણ દ્વારા સ્પર્શાદિ ઈન્દ્રિયોને યોગ્ય દ્રવ્યો ગ્રહણ કરીને પોતાના વિષયો જાણવા સમર્થ થાય છે, તે કરણની નિષ્પત્તિતે ઈન્દ્રિય પર્યાપ્તિ. જે કરણથી આનપ્રાણ યોગ્ય દ્રવ્યોને અવલંબી, તે દ્રવ્યોને આનપ્રાણપણે બહાર કાઢવા સમર્થ થાય તે આનપ્રાણ પર્યાપ્તિ. જે કરણ દ્વારા સત્યાદિ ભાષાને યોગ્ય દ્રવ્યોને અવલંબી. - ૪ - ભાષાના નિસર્જનમાં સમર્થ થાય તે કરણની નિષ્પત્તિ. તે ભાષા પર્યાપ્તિ. જે કરણ દ્વારા આત્મા મનન કરવા સમર્થ થાય તે કરણની નિષ્પત્તિ તે મન:પર્યાપ્તિ. - - અહીં જીવ પદ, પૃથ્વીપદમાં એક જ ભંગ કહેવો - ૪ - બાકીના જીવોમાં પૂર્વોક્ત છ ભંગો કહેવા. - ૪ - શરીર અપર્યાપ્તિમાં જીવ અને એકેન્દ્રિયનો એક જ ભંગ કહેવો, બીજે ત્રણ ભંગ કહેવા. - ૪ - નાક, દેવ, મનુષ્યોમાં છ ભંગ જાણવા. ભાષા અને મનપર્યાપ્તિ - અપિિપ્તમાં જેઓને ભાષા અને મનની યોગ્યતા હોય તો પણ અસિદ્ધિ હોય તેવા માત્ર પંચેન્દ્રિયો જ છે. જેઓને આ પર્યાપ્તિનો અભાવ હોય, તેઓમાં એકેન્દ્રિયો પણ હોવા જોઈએ. તે હોય તો જીવપદે માત્ર ત્રીજો ભંગ થાય, પણ તેમ નથી. સૂત્રકાર કહે છે – જીવાદિના ત્રણ ભંગો કહેવા. તાત્પર્ય એ કે જે જીવોને જન્મથી ભાષા અને મનની યોગ્યતા હોય પણ તેની અસિદ્ધિ હોય તે જ જીવો અહીં અપર્યાપ્તિથી અપર્યાપ્ત કહેવા, તેમાં જીવો અને પંચેન્દ્રિયો આવે - x - વૈરયિક, દેવ, મનુષ્યને છ ભંગ કહેવા - x - અહીં સિદ્ધ પદ ન કહેવું. પૂર્વોક્ત દ્વારની સંગ્રહ ગાથા કહે છે - સપ્રવેશ - કાળથી જીવો પદેશા અને પ્રદેશા છે. બારા - તે રીતે આહારક અને અનાહાર, વિવા - ભવ્ય, અભવ્ય, ઉભય નિષેધવાળા. સન્નિ - સંજ્ઞી, અસંજ્ઞી અને બંનેના નિષેધવાળા. તેમ - સલેશ્યા, કૃષ્ણાદિ લેશ્યા, અલેશ્યા. વિકૢિ - સમ્યક્ દૃઢ્યાદિ ત્રણ. સંવત - સંયત, અસંય, મિશ્ર. ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ સાય - ક્રોધાદિ કષાયવાળા, અકષાયી. ઇત્યાદિ - ૪ - જીવ અધિકારથી કહે છે • સૂત્ર-૨૮૮ થી ૨૯૦ : [૨૮] ભગવન્ ! જીવો પ્રત્યાખ્યાની, અપ્રત્યાખ્યાની કે પ્રત્યાખ્યાનઅપ્રત્યાખ્યાની ? ગૌતમ ! ત્રણે હોય - સર્વ જીવો માટે પૃચ્છા-ગૌતમ ! નૈરયિકો પ્રત્યાખ્યાની છે યાવત્ ચતુરિન્દ્રિય. બીજા બેનો નિષેધ કર્યો. પંચેન્દ્રિય તિર્યંચયોનિકો પ્રત્યાખ્યાની નથી પણ બીજા બે ભંગ હોય. મનુષ્યોને ત્રણે ભંગ હોય. બાકીના જીવો નૈરસિકવત્ કહેવા. ભગવન્ ! જીવો પ્રત્યાખ્યાનને જાણે ? પત્યાખ્યાનને જાણે ? પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાનને જાણે ? ગૌતમ ! પંચેન્દ્રિયો ત્રણેને જાણે. બાકીના પચ્ચક્ખાણાદિ ત્રણેને ન જાણે. ૮૦ ભગવન્ ! જીવો, પ્રત્યાખ્યાન કરે ?, અપવ્યાખ્યાન કરે ? પ્રત્યાખ્યાનાંપ્રત્યાખ્યાન કરે? ઔધિક પ્રમાણે જાણવું. • - ભગવન્ ! જીવો, પ્રત્યાખ્યાનઅપ્રત્યાખ્યાન કે પ્રત્યાખ્યાનાપત્યાખ્યાનથી નિર્વર્તિત આયુવાળા છે ? ગૌતમ ! જીવો અને વૈમાનિકો પ્રત્યાખ્યાન નિવર્તિત આદિ ત્રણે વાળા છે બાકી અપ્રત્યાખ્યા નિવર્તિતાયુ છે. [૨૮] પ્રત્યાખ્યાન, જાણે, કરે, આયુનિવૃત્તિ, પ્રદેશ ઉદ્દેશામાં ચાર દંડકો છે - - [૨૦] ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે. • વિવેચન-૨૮૮ થી ૨૯૦ : પદ્મવવાળી - સર્વ વિત, અપન્નવાળિ - અવિત, ત્રીજા તે દેશવિત. પ્રત્યાખ્યાન, દેશપ્રત્યાખ્યાનનો નિષેધ છે. કેમકે નૈરયિકાદિ અવિત છે. પ્રત્યાખ્યાન તેના જ્ઞાનથી થાય, માટે જ્ઞાનસૂત્ર. તેમાં નાક આદિ દંડકોક્ત પંચેન્દ્રિયો, સમનસ્ક હોવાથી, સમ્યગ્દષ્ટિપણું હોય તો જ્ઞપરિજ્ઞાથી પ્રત્યાખ્યાનાદિ ત્રણને જાણે. એકેન્દ્રિય, વિકલેન્દ્રિયો ન જાણે. પ્રત્યાખ્યાન કરવાથી થાય, માટે કરણ સૂત્ર. પ્રત્યાખ્યાન આયુબંધનો હેતુ પણ છે, માટે આયુસૂત્ર. જીવપદમાં જીવો પ્રત્યાખ્યાનાદિ ત્રણે વડે નિબદ્ધ આયુવાળા કહેવા. વૈમાનિકો પણ તેમજ છે. બાકીના અપ્રત્યાખ્યાન નિવૃત્તાયુ છે. - x - પ્રત્યાખ્યાનને માટે એક દંડક છે. બીજા ત્રણ છે. છે શતક-૬, ઉદ્દેશો-૫-‘તમસ્કાય' — * - * — * - * — ૦ સપ્રદેશા જીવો કહ્યા. હવે સપ્રદેશ એવા તમસ્કાય કહે છે – • સૂત્ર-૨૯૧ : ભગવન્ ! આ તમસ્કાય શું છે ? પૃથ્વી કે પ્રાણી તમસ્કાય કહેવાય ? ગૌતમ ! પૃથ્વી ન કહેવાય, પણ પાણી ‘તમસ્કાય' કહેવાય. એમ કેમ ? ગૌતમ ! કેટલોક પૃથ્વીકાય શુભ છે, દેશને પ્રકાશિત કરે છે, કેટલોક પૃથ્વીકાય પ્રકાશિત નથી કરતો, તેથી એમ કહ્યું - - ભગવન્ ! તમસ્કાયના આદિ અને અંત ક્યાં છે ? ગૌતમ ! જંબુદ્વીપની બહાર તિછાં અસંખ્ય દ્વીપ સમુદ્ર પછી અરુણવરદ્વીપની Page #48 -------------------------------------------------------------------------- ________________ ૬/-/૫/૨૯૧ બાહ્ય વેદિકાંતથી અરુણોદય સમુદ્રમાં ૪૨,000 યોજન ગયા પછી ઉપરિતન જહાંતથી એક પ્રદેશ શ્રેણિએ આ સમસ્કાય ઉત્પન્ન થઈ, ૧૧ યોજન ઊંચો જઈ, ત્યાંથી તિછ વિસ્તાર પામતો સીંધમાદિ ચર કોને આચ્છાદીને ઉંચે બહાલોક કો રિટ વિમાનના પ્રતટ સુધી સંપ્રાપ્ત થાય છે, ત્યાં તેનો અંત છે. ભગવન ! તમસ્કાય કેવા પ્રકારે છે ? ગૌતમ ! નીચે કોડીયા આકારે, ઉપર કુકડાના પાંજરાના આકારે સંસ્થિત છે - - ભગવન્! તમસ્કાયનો વિર્કમ અને પરિક્ષેપ કેટલો છે ? ગૌતમ! તમસ્કાય બે ભેદે - સંખ્યાત વિસ્તૃત અસંખ્યાત વિસ્તૃત સંખ્યાત છે, તે વિસ્તારથી સંખ્યાત યોજન, પરિક્ષેપથી અસંખ્યાત યૌજન છે. અસંખ્યાત વિસ્તૃત છે, તે બંનેથી અસંખ્યાત યોજન છે - ભગવન ! તમકાય કેટલો મોટો છે ? ગૌતમ! સવદ્વીપ-ન્સમુદ્રોની મદસાવત્યિંતર જંબુદ્વીપ નામે દ્વીપ ચાવતુ પરિક્ષેપ વડે કહ્યો છે. કોઈ મોટી ઋદ્ધિવાળો યાવતું મહાનુભાવ દેવ “આ ચાલ્યો’ એમ કરીને ત્રણ ચપટી વગાડતા ર૧-વાર તે સંપૂર્ણ જંબૂદ્વીપને ફરીને શીઘ આવે, તે દેવ, તેની ઉત્કૃષ્ટ અને વરાવાળી યાવતું દેવગતિ વડે જતો જતો યાવતું એક, બે કે ત્રણ દિન ચાલે, ઉષ્ટ છ માસ ચાલે, તો કોઈ નમસ્કાય સુધી પહોંચે અને કોઈ સમસ્કાય સુધી ન પહોંચે, હે ગૌતમ! તમસ્કાય એટલો મોટો છે.. ભગવાન ! તમકામાં ઘર કે ગૃહાપણ છે ? તે અર્થ યોગ્ય નથી. • • ભગવન્! તમસ્કાયમાં ગામ ચાવત સંનિવેશ છે ? તે અર્ણ યોગ્ય નથી. • • ભગવાન ! તમકાર્યમાં ઉદર મેઘ સંવેદ, સમૂર્છા કે સંવર્ષે 7 - હા, તેમ થાય. • : ભગવન! શું તેને દેવ કે અસુર કે નાગ કરે છે? ગૌતમ / દેવ પણ કરે, અસુર કે નાગ પણ કરે. • - ભગવન! તમસ્કાયમાં ભાદર સ્વનિત શબ્દ કે બાદર વિજળી છે? હા, છે - ભગવન્! તેને દેવાદિ કરે? - ત્રણે પણ કરે. •• ભગવાન ! તમસ્કાયમાં બાદર પૃથ્વી કે અગ્નિકાય છે? ના, તે અર્થ યોગ્ય નથી, વિગ્રહગતિ પ્રાપ્ત સિવાય જાણતું. ભગવન ! તમાયમાં ચંદ્ર, સૂર્ય, ગ્રહગણ, નક્ષત્ર, તારા છે ? તે અર્થ યોગ્ય નથી, પણ તેની પડખે છે. • - ભગવન! તમકામાં ચંદ્રપ્રભા કે સૂર્યપભા છે ? તે અર્થ યોગ્ય નથી. પણ કા[ષણિકા છે. ભગવત્ ! તમકાનો વર્ણ કેવો છે ? ગૌતમ! કાળો, કાળી કાંતિવાળો, ગંભીર, રોમ હાજનક, ભીમ, ઉતાસનક, પરમકૃષ્ણ વર્ણનો કહ્યો છે કેટલાંક દેવ પણ તેને જોઈને ક્ષોભ પામે. કદાચ કોઈ તેમાં પ્રવેશે, તો પછી શીઘ, વરિત જલ્દી તેને ઉલ્લંઘી જાય. ભગવાન ! તમસ્કાયના કેટલા નામ છે? ગૌતમ ! ૧૩, તે આ – તમ, નમસ્કાય, અંધકાર, મહાંકાર, લોકાંધકાર, લોકમિય, દેવાંધકાર, દેવતમિત્ર, દેવારણ, દેવભૂહ, દેવપરિઘ, દેવપતિક્ષોભ, અરુણોદયમુદ્ર. ભગવના મસ્કાય, પૃપી-પાણી-જીવ કે પુદગલ પરિણામ છે ? ગૌતમ ! પૃથ્વી પરિણામ નથી. પાણી-જીવ-યુગલ ત્રણે પરિણામ છે. ભગવા નમસ્કાયમી 10/6] ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ સર્વે પ્રાણ, ભૂત, અવ, સત્વ પૃથ્વી યાવત્ પ્રસકાયિકપણે પૂર્વે ઉપસ્યા છે ? હા, ગૌતમ ! અનેક વાર કે અનંતવાર પૂર્વે ઉત્પન્ન થયા છે. પણ ભાદરવૃતી કે અનિપણે ઉત્પન્ન થયા નથી. • વિવેચન-૨૯૧ : તમ પુદ્ગલોની રાશિ, તે તમકાય. તેનો કોઈ નિયત સ્કંધ જ અહીં વિવક્ષિત છે. તે પૃથ્વી કે પાણીની રજનો ડંધ હોય, કેમકે બીજો સ્કંધ તેના જેવો હોતો નથી. • x • પૃથ્વીકાયમાં કોઈ ભાસ્વર હોય, તે વિવક્ષિત ક્ષેત્રને પ્રકાશે છે, કોઈ પૃથ્વીકાય અંધ પત્થરવતુ પ્રકાશતો નથી. અપકાયનો અપકાશક છે. તમસ્કાય સર્વથા પ્રકાશક હોવાથી અકાય પરિણામવત જ છે. ઉપર-નીચે એક જ પ્રદેશ છે તે એક પ્રદેશિકા શ્રેણિ, તે શ્રેણિ-સમભિતિપણે છે - X - X - તમસ્કાય તિબકાકારે જલ જીવરૂપ છે. તમસ્કાયની વિસ્તીર્ણતા સંબંધે હવે પછી કહેશે. પ્રજ્ઞાપકના આલેખ્યમાં આલેખેલાં અરુણ સમુદ્રાદિનું અધિકરણપણું દર્શાવવા ‘અધો' ઇત્યાદિ કહ્યું છે. તમસ્કાયનો નીચેનો આકાર શરાવ-બુધનની જેવો છે. કેમકે સમજતાંતની ઉપર ૧ર૧ યોજન સુધી તે વલય સંસ્થાને છે. વિક્રમ - વિસ્તાર, આઘામ - ઉંચાઈ. આદિથી ઉંચે સંખ્યય યોજન સુધી સંખ્યય યોજન વિસ્તારવાળો, પછી અસંખ્યય યોજન વિસ્તારવાળો છે કેમકે તે વિસ્તારગામી કહ્યો છે. તેનું વિસ્તૃત્વ સંખ્યાત યોજન હોવા છતાં અસંખ્યાતતમ દ્વીપનો પરિક્ષેપ તેની બૃહતરતા છે, તેથી જ તેનો પરિક્ષેપ અસંખ્યાત સહસ્ર યોજન કહ્યો. દેવના મહદ્ધિકાદિ વિશેષણ ક્યાં સુધી છે ? ગમન સામર્થ્યના પ્રક"ને જણાવવા માટે છે. અતિ શીઘપણું દર્શાવવા ‘ચપટી' કહી છે. વૈત - સંપૂર્ણ, પરિપૂર્ણ. ન્ય - સ્વકાર્ય કરણે સમર્થ. -x-x - મોટા મેઘો સંર્વેદ પામે છે - તજનક પુદ્ગલોની સ્નેહ સંપત્તિથી સંમર્જે છે. મેઘના પગલોથી તેની તદાકાપણે ઉત્પત્તિ થાય છે. - X • અહીં બાદર વિધતુથી ભાદર તેજસ્કાયિક ન સમજવા. કેમકે અહીં જ તેમનો નિષેધ કરાશે. પણ તે દેવજનિત ભાસ્કર પુગલો છે. કેમકે ત્યાં બાદર પૃથ્વી તેજસ ન હોય, બાદર પૃવી રનપ્રભાદિ આઠમાં, પર્વતમાં, વિમાનમાં હોય, બાદર અગ્નિ મનુષ્યોગમાં જ હોય. વિગ્રહ ગતિમાં વર્તતા બાદર પૃથ્વી અને બાદર અગ્નિ તમસ્કાયવાળા પ્રદેશમાં હોઈ શકે. તમકાય નજીક ચંદ્રાદિ છે - x • પણ તેની પ્રભા નહીં જેવી છે. તમસ્કાય કાળો અને કાળી દીતિવાળો છે. ગંભીર અને ભયાનક હોવાથી રુંવાડા ઉભા કરનાર છે. કારણ કે તે ભીમ અને ઉકંપનો હેત છે. સારાંશ એ કે- દેવ પણ તેને જોતા ક્ષોભ પામે, પ્રવેશતા , કાયમતિના અતિવેગથી, મનોગતિના અતિવેગથી જલ્દીથી બહાર નીકળી જાય. અંધકારરૂપ હોવાથી તમ, અંધકાર સશિપ હોવાથી તમઔય, તમોરૂપ હોવાથી કધવાર, મહોલમો રૂપથી મોંધવા૨, તેવા બીજા અંધકાર અભાવે નોવાંધાર, * * • દેવોને અંધકાર રૂપવી ટેવધવIR, - x • તયાવિધ જંગલરૂપવથી વાર, Page #49 -------------------------------------------------------------------------- ________________ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ ૬/-/૫/૨૯૧ ચકાદિભૂહ માફક દુર્ભેધત્વથી રેવન્યૂ, દેવોને ભયોત્પાદકવથી વરિષ, દેવોને ક્ષોભકવરી દેવપ્રતિક્ષમ, અરુણોદયના વિકારથી ગળો છે. • x • તમકાય કયા પદાર્થનો પરિણામ છે ? - x • x -તમસ્કાયમાં બાદર વાયુ, બાદર વનસ્પતિ, બસો ઉત્પન્ન થાય છે, કેમકે વાયુ, વનસ્પતિની ઉત્પત્તિ કાયમાં સંભવે છે, બીજા જીવોની ઉત્પત્તિ સંભવતી નથી - x-તમસ્કાય સાર્દશ્યથી કૃણરાજિ પ્રકરણ • સૂગ-૨૯૨ થી ર૯૪ : [૨૯] કૃષ્ણરાજિ કેટલી છે ? ગૌતમ! આઠ. તે ક્યાં છે ? ગૌતમ! સનકુમાર અને મહેન્દ્ર કલાની ઉપર, બ્રહ્મલોક કલ્પના રિસ્ટ વિમાન પdટની નીચે છે. અખાડાની માફક સમચતુરસ્ત્ર આકારે રહેલ આઠ કૃષ્ણરાજિ છે. પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ, ઉત્તરમાં બળે છે. પૂવવ્યંતર કુણરાજિ દક્ષિણ બાહ્ય કૃણાજિને સ્પર્શેલી છે. દક્ષિણાવ્યંતર, પશ્ચિમ બહાને સ્પર્શેલી છે પશ્ચિમાવ્યંતર, ઉત્તર બહાને સ્પર્શેલી છે ઉત્તરાવ્યંતર, પૂર્વબાહ્યને સ્પર્શેલી છે. પૂર્વ-પશ્ચિમની બે બાહ્ય કૃષ્ણરાજિ છ બૂણી છે. ઉત્તરદૈક્ષિણની બાહ્ય બે કૃષ્ણરાજિ ત્રિકોણ છે. પૂર્વ-પશ્ચિમની બે અત્યંતર, તે ચોરસ છે. ઉત્તર-દક્ષિણની બે વ્યંતર કૃષ્ણરાજિઓ ચોરસ છે. [૨૯] પૂર્વ-પશ્ચિમની છ બૂણી, દક્ષિણ-ઉત્તરની બાહ્ય કૃણરાજિ બિખૂણી, બીજી બધી અત્યંતર કૃષ્ણરાજિ ચોરસ છે. રિ૯૪] ભગવન કૃણરાજિ લંબાઈ, પહોડાઈ, પરિધિથી કેવડી છે ? ગૌતમપ્રણેથી અસંખ્યાત હજાર યોજન છે. ભગવન્! કુણરાજિ કેટલી મોટી છે? ગૌતમ ! તમસ્કાયવ4 જાણવી. ભગવન્કૃષ્ણરાજિમાં ઘર કે ગૃહાપણ છે? ના, નથી. કૃષ્ણરાજિમાં ગામાદિ છે ? ના, નથી. કુણરાજિમાં ઉદાર મેઘ સંપૂર્વો છે? હા, છે. તે કોણ દેવો કરે છે ? દેવો કરે છે. અસુર કે નામ નહીં કૃષણાજિમાં ભાદર સ્વનિત શબ્દો છે ? ઉદાર મેઘવત જાણવું. કૃષ્ણરાજિમાં ભાદર અપ્ર-અગ્નિ-વનસ્પતિકાય છે ના, નથી, સિવાય કે વિરહગતિ સમાપક. • તેમાં ચંદ્ર, સૂર્યાદિ છે ? ના, નથી. • તેમાં ચંદ્ધાભાસાદિ છે ? ના, નથી. ભગવા કૃષ્ણરાજિ કેળ વર્ષની છે? ગૌતમાં કાળી પાવત (દેવ) જલ્દીથી બહાર નીકળી જાય છે. ભગવના કૃષ્ણરાજિના કેટલા નામ છે? આઠ. કૃષણાજિક, મેઘરાજિ, મઘાવતી, માધવતી, વાતપરિયા, વાતપરિક્ષોભા, દેવપરિયા, દેવપરિક્ષૌભા. ભગવન્! કૃષ્ણરાજિ! પૃથ્વી-અજીવ કે પુદ્ગલ પરિણામ છે? ગૌતમ / અપરિણામ સિવાય ત્રણે પરિણામ છે. ભગવન્! કૃષ્ણરાજિમાં સર્વે પ્રાણો, ભૂતો, જીવો, સત્વો પૂર્વે ઉત્પન્ન થયા છે ? હા, ગૌતમાં અનેકવાર અથવા અનંતવાર. પણ બાદર -અનિવનસ્પતિપણે નહીં. • વિવેચન-૨૯૨ થી ૨૯૪ - કૃષ્ણરાજિ એટલે કાળા યુગલોની રેખા. - ચોક્કસ, અવનવાડા - અખાડો, નાટકાદિ જોવાના સ્થાનમાં આસન વિશેષ. - X - કાળા મેઘની રેખા તુલ્ય હોવાથી અrfમ, તમિસપણે છઠ્ઠી નારકી તુલ્ય હોવાથી પા વાયુના સમૂહ માફક ઘરું ઘડાવાળી હોવાથી વાયતા. વાયુ સમૂહ માફક ગાઢ અંધકાવાળી, હેતુપણાથી પરિક્ષોભરૂપ • વાતરિક્ષમાં. દુર્લધ્યત્વથી દેવોને પણ અMલા સમાન છે માટે વરિષ. દેવોને પરિક્ષોભનો હેતુ હોવાથી સેવપરિક્ષs. • સૂત્ર-૨૫ થી ૨૯૯ : રિ૯N] આ આઠ કૃષ્ણરાજિના આઠ અવકાશાંતરમાં આઠ લોકાંતિક વિમાનો કહા છે - અર્ચ, ચર્ચામાલી, વૈરોચન, પ્રભંકર, ચંદ્રાભ, સૂયભિ, સુકાભ, સુપતિષ્ઠાભ, રિટાભ. - - ભગવન્! અિિવમાન ક્યાં છે ? ગૌતમ! ઈશાનમાં. અર્ચિમાલી વિમાન ક્યાં છે ? ગૌતમ ! પૂર્વમાં. આ પરિપાટીએ યાવત જાણવું. ભગવન ! રિટ વિમાન ક્યાં છે? ગૌતમ! બહુમધ્ય દેશ ભાગે. આ આઠ લોકાંતિક વિમાનમાં આઠ લોકાંતિક દેવ છે. [૨૪] સાdd, આદિત્ય, વહી, વરુણ, ગઈતોય, તૃપિત અવ્યાબાધ, આગ્નેય તથા મધ્યમાં રિટ. [૨૯૭) સારસ્વત દેવો કયાં રહે છે ? ગૌતમ અર્થિ વિમાને. આદિત્ય દેવો ?: અમિલિ વિમાનમાં. એ રીતે અનુક્રમે રણવું યાવત્ ષ્ટિ દેવો ક્યાં વસે છે ? ગૌતમાં રિટ વિમાનમાં. - - ભગવન્! સારસવત અને આદિત્ય, બે દેવોના કેટલા દેવો, કેટલા સો દેવ પરિવાર છે ? ગૌતમ! 9 દેવો, 900 દેવ પરિવાર છે. વહી-વરુણ દેવોના ૧૪ દેવો, ૧૪,ooo દેવ પરિવાર છે. ગઈતોયતુષિતના ૭ દેવો, 9ooo દેવ પરિવાર છે. બાકીનાનો દેવો, ૯૦૦ દેવ પરિવાર છે. (ર૯૮] પહેલા યુગલમાં Boo, બીજામાં ૧૪,ooo, બીજામાં 9ooo, બાકીનાનો ૯ooનો પરિવાર છે. ૨૯] લોકાંતિક વિમાનો, ભગવન્! ક્યાં પ્રતિષ્ઠિત છે? ગૌતમ / વાયુ પ્રતિષ્ઠિત, તદુભય પ્રતિષ્ઠિત છે. એ પ્રમાણે વિમાનોનું પ્રતિષ્ઠાન, ભાહલ્ય, ઉચ્ચત્વ, સંસ્થાન-જીવાભિગમના દેવ ઉદ્દેશકમાં કહેલ બહાલોકની વક્તવ્યતા મુજબ જાણવું. ચાવત હે ગૌતમ! અનેકવર કે અનંતવાર (જીવ અહીં ઉત્પન્ન થયા છે, પણ લોકાંતિક દેવપણે નહીં ભગવન! લોકાંતિક વિમાનોની સ્થિતિ કેટલા કાળની છે ? ગૌતમ! આઠ સાગરોપમ. લોકાંતિક વિમાનોથી કેટલે અંતરે લોકત છે ? ગૌતમ ! અસંખ્ય હજાર યોજનના અંતરે. ભગવન તે એમ જ છે (૨). • વિવેચન-૨૫ થી ર૯ : બંનેની વચ્ચેનું તે અવકાશાંતર. તેમાં ઉત્તરપૂર્વ વચ્ચે એક, પૂર્વમાં બીજું, પૂર્વદક્ષિણમાં ત્રીજું, દક્ષિણમાં જોયું વિમાન એમ જાણવું. લોકાંતિકો અને તેના વિમાનો Page #50 -------------------------------------------------------------------------- ________________ ૬/-/૫/ર૯૫ થી ૨૯ ૮૬ બ્રહ્મલોકની સમીપે છે .x• આ અવકાશ-અંતસ્વર્તી અચિ આદિ આઠ વિમાનો સ્વા. કૃષ્ણરાજિ મળે નવમું રિપ્ટ વિમાન કહ્યું તે વિમાનના પ્રસ્તાવથી જાણવું. અહીં સારસ્વત-આદિત્યના ભેગા સાત દેવો, સાત દેવપરિવારો જાણવા. તે રીતે બધે સમજવું. બાકીના એટલે અવ્યાબાધ, આગ્નેય, રિપ્ટ, પૂર્વોકત પ્રશ્નોત્તર અભિલાપથી લોકાંતિક વિમાન કથન જાણવું. વિમાનગાથાર્ધમાં વિમાન પ્રતિષ્ઠાના દર્શાવ્યું. વિમાનોની પૃથ્વીનું સ્થૂલવ ૨૫,૦૦૦ યોજન, ઉંચાઈ-goo યોજન, આવલિકા પ્રવિષ્ટ ન હોવાથી વિવિધ આકારે રહેલ છે. • x - બ્રહ્મલોકના વિમાનો અને દેવોની જીવાભિગમ સૂરમાં જ વકતવ્યતા છે, તેને અનુસરવી. કેટલે સુધી ? ભગવન ! લોકાંતિક વિમાનો કેટલા વર્ષે કહ્યા છે ? ગૌતમ! લાલ, પીળા, શ્વેત ગણ વર્ષે. એ પ્રમાણે પ્રભા વડે નિત્ય પ્રકાશવાળા, ઈષ્ટ ગંધ, સ્પર્શવાળા, સર્વે રતનમય, તેમાં દેવો સમચતરસ સંસ્થાનવાળા. આર્ટમધુક વર્ણવાળા અને પાલેશ્યાવાળા છે. પૂર્વે લોકાંતિક વિમાનોમાં સર્વે જીવો પૃથ્વીકાયિક આદિપણે, દેવપણે ઉત્પન્ન થયા છે ? હા. * * * છે. શતક-૬, ઉદ્દેશો-૬-“ભવ્ય' છે – X - X - X - X – o વિમાનાદિ વક્તવ્યતા કહી. હવે તેવી વક્તવ્યતા અહીં કહે છે - • સૂત્ર-૩૦૦,૩૦૧ - કિoo] ભગવના પૃedી કેટલી છે ? ગૌતમ ! સાત, રનપભા ચાવતું તમતમાં. રતનપભાથી આધ:સપ્તમી સુધીના આવાસો કહેવા. એ રીતે જેના જેટલા આવાસો, તે કહેવા. યાવતુ અનુતર વિમાનો કેટલા છે? ગૌતમ ! પાંચ. વિજય યાવત્ સર્વાર્થસિદ્ધ. [૩૧] ભગવના જીવ, મારણાંતિક સમુઘાતી સમવહત થાય, થઈને આ રજાપભા પૃadીના 30 લાખ નરકાવાસોમાંના કોઈ એક નક્કાવાસમાં નૈરવિકપણે ઉત્પન્ન થવા યોગ્ય છે, તે હે ભગવન! ત્યાં જઈને આહાર કરે? આહારને પરિણમાવે? શરીરને બાંધે? ગૌતમાં કેટલાંક ત્યાં જઈને રે અને કેટલાંક વ્યાં જઈ, અહીં આવીને ફરીવાર મારણાંતિક સમુઘાત વડે સમવહત થઈને, આ રત્નાભા મૃત્નીના ગીશ લાખ નરકાવાસમાંથી કોઈ એકમાં બૈરાણિકપણે ઉપજી, પછી આહાર કરે, પરિણાવે અને શરીરને બાંધી. એ પ્રમાણે આધસપ્તમી સુધી જાણવું. ભગવનું ! મારણાંતિક સમુઠ્ઠાતથી સમવહત જીવ અસુરકુમારોના ૬૪ લાખ આવાસોમાંના કોઈ એક અસુકુમારાવાસે ઉત્પન્ન થવાને યોગ્ય છે ? નૈરયિક માફક કહેવું. ચાવતુ સંનિતકુમાર ભગવન્! મારણાંતિક સમુઘાતથી સમવહત જીવ અસંખ્ય લાખ પૃવીકાયના આવાસોમાંના કોઈ એકમાં પૃવીકાણિકપણે ઉત્પન્ન થવા ોગ્ય છે? તે જીવ મેર પર્વતની પૂર્વે કેટલું જાય, કેટલું પામે? ગૌતમાં લોકાંત સુધી જાય, લોકાંતને પામે. ભગવના છે ત્યાં જઈને આહાટે, પરિણમાવે, શરીરને બાંધેગૌતમાં કેટલાંક ત્યાં જઈને આહારે, પરિણમાd, શરીરને બાંધે, કેટલાંક ત્યાં જઈ, અહીં આવીને, બીજી ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ વખત પણ મારણાંતિક સમુઠ્ઠાતથી સમવહત થઈને, મેરુ પર્વતના પૂર્વ ભાગે અંગુલનો સંખ્યભાગ માઝ, સંખ્યય ભાગ મx, વાલાઝ, વાલાગપૃથકત્વ, એ રીતે સૂકા, લિા, યવ, આંગુલ ચાવતું કોડી યોજનકોડાકોડી યોજન, સંખ્યાd, અસંખ્યાત યોજન સહસ્ત્ર અથવા લોકાંતમાં એક પ્રાદેશિક શ્રેણિને છોડીને અસંધ્યેય લાખ પૃedીકાયિકના આવાસમાંના કોઈ પૃથવીકાયમાં પૃનીકાવિકપણે ઉપજે પછી આહારે, પરિણામે અને શરીરને બાંધે. મેરુ પર્વતની પૂર્વનો લાવો કહ્યો, એ રીતે દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર, ઉદ્ધ, આધો માટે જાણવું. પૃવીકાયિકની માફક બધાં એકેન્દ્રિયો માટે પ્રત્યેકના છ આલાવા કહેવા. ભગવાન ! મારણાંતિક સમુઠ્ઠાતથી સમવહત થઈ જે જીવ અસંખ્યય લાખ બેઈન્દ્રિયોના આવાસમાંના કોઈ એકમાં બેઈન્દ્રિયપણે ઉત્પન્ન થવા યોગ્ય છે, તે જીવ ત્યાં જઈને ઇત્યાદિ ઔરયિકવત્ કહેવું. એ પ્રમાણે ચાવતું અનુત્તરપાતિકને જાણવા. ભગવન્! મારણાંતિક સમુઘાતથી સમવહત થઈ જે જીવ મહાન હોય મહાવિમાનરૂપ પાંચ અનુત્તર વિમાનોમાંના કોઈ એકમાં દેવપણે ઉત્પન્ન થવા યોગ્ય છે, હે ભગવન્! તે ત્યાં જઈને આહાર કરે, પરિણમા), શરીર માંધે ? હા. - ભગવદ્ ! તે એમ જ છે, એમ જ છે. • વિવેચન-૧૦૧ - અહીં પૃથ્વીમાં નરકમૃથ્વી જ લેવી, ઈષત્ પ્રાભારા નહીં. આ પૃથ્વી સંબંધી હકીકત સમુધ્ધાતો સાથે સંબંધિત છે. તેમાં પુનરુક્તિ જેવું કશું નથી. નરકાવાસ પ્રાપ્તિ પછી જ. પુદ્ગલોને ગ્રહણ કરે, તેનો જ ખલ-રસ વિભાગ કરે, તે વડે શરીર ચે. તે સમુઠ્ઠાતમાં જ મરે. તે નરકાવાસ કે સમુદ્ગાતથી સ્વશરીર વડે કેટલાં દૂર જાય? કેટલું દૂર પ્રાપ્ત કરે? અંગુલને યાવત્ શબ્દથી વેંતને, રત્નીને, કુક્ષિને, ધનુને, કોશને, યોજનને આદિ. •x • ઉત્પાદન સ્થાનાનુસાર અંગુલના અસંખ્યય ભાગ માગાદિ ક્ષેત્રમાં સમુહ્નાત દ્વારા જઈને. • x • એક પ્રદેશ શ્રેણી-વિદિશાને મૂકીને. છે શતક-૬, ઉદ્દેશો-૩-“શાલી' છે – X - X - X - X – • ઉદ્દેશા-૬માં જીવ વક્તવ્યતા કહી. અહીં જીવવિશેષ યોનિ - • સૂત્ર-3૦૨ : હે ભગવન શાલી, વીહિ, ઘઉં, જવ, જવજવ, આ ધાન્યો કોઠામાં, પાલામાં, માંચામાં, માળામાં, ઉલ્લિત હોય, લિપ્ત હોય, ઢાંકેલ હોય, મુદ્રિતલાંછિત હોય, તો તેની યોનિ કેટલા કાળ રહે? ગૌતમ ! જઘન્યથી અંતમુહૂd, ઉત્કૃષ્ટથી ત્રણ વર્ષ. પછી તેની યોનિ સ્વાન થાય, વિદáસ પામે, તે બીજ અબીજ થાય, પછી - x - તેનો વિચ્છેદ થાય ભગવાન ! કલાય, મસૂર, તલ, મગ, અડદ, વાલ, કળથી, ચોળા, તુવેર, પલિમથક (ચણા) એ બધાં ધાન્યો, સાલીમાં કહેલ વિરોષણવાળા હોય તો Page #51 -------------------------------------------------------------------------- ________________ ૬/-/30૨ તેમજ ાણવું વિશેષ એ • પાંચ વર્ષ. • - ભગવન! અળસી, કુસુંભ, કોદ્રવ, કાંગ, બંટી, રાલ, સણ, સસ્તવ, મૂલક બીજ આદિ ધાન્યો શેષ શાલી જેમજ કહેવું. વિશેષ એ કે – સાત વર્ષે અબીજ થાય. - નિવેયન-૦૨ શાન - કલમ આદિ ચોખા, વીણી - ડાંગર, નવે નવ - વિશેષ યd. એ પ્રત્યક્ષરૂપ ધાન્યો કોઠમાં સંરક્ષણ થાય તેમ સંઘરેલા હોય, પ% - વાંસનું પAવિશેષ, fa , ભીંત વિનાનો હોય, બાન - ઘરની ઉપર મોનિન - બારણાથી ઢાંકણ અને છાણથી લિપ્ત, નિત્ત - ચોતફ છાણ વડે લિપ્ત, કૃતિ - તેવા ઢાંકણથી ઢાંકેલ, મુદ્ય - મહોરવાળા, નંછિત - રેખાદિકૃત લાંછન, યોનિ - અંકુર ઉત્પત્તિ હેતુ, પિતા - વાણદિથી હીન થાય. વિદ્ધસ૬ - ક્ષય પામે, બીજ અબીજ થાય. કરનાથ - કલાય, ગોળચણા, મસૂર - ચનકિકા, નિઘાવ - વાલ, નાથ - કળથી, નિન - ચોળા વિશેષ, સર્જન - તુવેર, પતિપંથકા - ગોળ કે કાળા ચણા. મસ - અળસી, ઇત્યાદિ - X - X ". અહીં સ્થિતિ કહી. સ્થિતિ વિશેષથી હવે મુહર્ત કહે છે – • સૂત્ર-૩૦૩ થી ૩૧૨ : [33] ભગવત્ ! એક એક મુહૂર્ત કેટલા વાસીદ્ધા કહ્યા છે ? ગૌતમ! અસંખ્યય સમયના સમુદય સમિતિ સમાગમથી એક આવલિકા થાય. સંખ્યાત આવલિકાથી એક ઉચ્છવાસ, સંખ્યાલ આવલિકાનો એક નિઃશસ. • • [30] હટ, અનવકલય, વ્યાધિ રહિત એક જંતુનો એક શ્વાસોચ્છવાસ, તે એક પણ કહેવાય છે. [3૦૫] સાત પાણે એક સ્તોક, સાત સ્તોકે એક લવ, ૩૭ લવે એક મુહૂર્ત - - [૩૦૬] - - 3883 ઉચ્છવાસે એક મુહૂર્ત. જ્ઞાનીએ કહ્યું. મુહૂર્ત પ્રમાણથી ૩૦ મુહૂર્વે એક અહોરબ. ૧૫-અહોરમનો એક પક્ષ, બે પક્ષે એક માસ, બે માસે એક ઋતુ, ત્રણ ઋતુએ એક અયન. બે અયને એક વર્ષ, પાંચ વર્ષે એક યુગ, ૨૦ યુગે ૧૦૦ વર્ષ, દશ સો વ૧૦eo, સો હજારે એક લાખ વર્ષ, ૮૪ લાખ વર્ષે ૧ પૂવગ, ૮૪ લાખ પૂવગે એક પૂર્વ. એ પ્રમાણે ગુટિતાંગ, ગુટિત અડડાંગ, અવવ, આવવાંગ, અવવ, હૂહૂઆંગ, હૂહૂઆ, ઉત્પલાંગ, ઉત્પલ - X • ચાવ4 - X • શીર્ષ પહેલિકા સૂત્રપાઠ મુજબ જાણવા. અહીં સુધી જ ગણિત છે પછી ઔપચ્ચ કાળ છે. ભગવન ! તે ઔપમિક શું છે? બે પ્રકારે પલ્યોપમ, સાગરોપમ. • • તે પલ્યોપમ અને સાગરોપમ શું છે? [3o૮સુતીણ શા વડે જેને છેદી, ભેદી જ ન શકાય, તે પરમાણુને સિદ્ધો કેિવલી એ આદિ પ્રમાણ કહેલું છે. [36] અનંત પરમાણુના પુદ્ગલોના સમુદાયની સમિતિના સમાગમ વડે એક ઉચછલણક્ષણિકા, ગ્લણશ્વર્ણિકા ઉદ્ધરણુ, ત્રસરેણુ, રથરેણુ, વાલાણ, ૮૮ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ લિજ્જા, સૂકા મવમધ્ય અને ગુલ થાય છે. જ્યારે આઠ ઉચ્છલણક્ષણિકા મળે ત્યારે એક હરણાક્ષણિકા થાય, આઠ શ્વાશ્વHિકાનો એક ઉkધરિણુ આઠ ઉtવરણનો ત્રસરેણ, આઠ સરેણુનો એક રથરેણુ, આઠ રેણુનો દેવક ઉત્તરકુરના મનુષ્યનો એક વાલાણ, એ પ્રમાણે હરિવરિશ્ય, હેમવતરણરાવતું, પૂર્ણવિદેહના મનુષ્યના આઠ વાલાણે, એક લિા, આઠ લિજ્ઞાએ એક આઠ ૬ એ એક યવમણ, આઠ યવમણે એક અંગુલ, છ અંગુલે એક પાદ, ભાર ગુલે એક વેંત, ૨૪ ગુલે એક રત્તિ, ૪૮ અંગુલે ઓક કુક્ષિ, ૬ ગુલે એક દંડ, ધનુષ, યુગ, નાલિકા, સાક્ષ કે મુસલ. ૨૦૦૦ ધનુષનો એક ગાઉં, ચાર ગાઉએ એક યોજન યોજન પ્રમાણ જે પડ્યું. તે આરામ અને વિકુંભ વડે એક યોજન હોય, ઉંચાઈ એક યોજન હોય. પરિધિ સવિશેષ ત્રણ યોજન હોય. તે પત્રમાં એક, બે, ત્રણ કે મહત્તમ સાત દિવસના ઉગેલા કોડો વાલાએ કાંઠા સુધી ભય હોય, સંનિચિત કર્યા હોય, ખૂબ ભર્યા હોય તે વાલાણો એવી રીતે ભર્યા હોય કે જેને અનિ ન બાળ, વાયુ ન હરે, કોહવાય નહીં, નાશ ન પામે, સડે નહીં તેજ ભરેલ વાતાગ્રના પરામાંથી સો સો વર્ષે એક વાલાગને કાઢવામાં આવે, એ રીતે એટલે કાળે તે પલ્સ ક્ષીણ, નિરજ નિર્મલ, નિષ્ઠિત નિર્લેપ, અપહર્તા અને વિશુદ્ધ થાય. ત્યારે તે કાળે પલ્યોપમ થાય [૩૧] ઉકત કોડાકોડી પલ્યોપમને દશગણા કરીએ ત્યારે તે કાળનું પ્રમાણ એક સાગરોપમ થાય. [૧૧] ઉકત સાગરોપમ મુજબના ચાર કોડાકોડી સાગરોપમે એક સુષમસુષમા કાળ થાય, vણ કોડાકોડી સાગરોપમે સુષમા કાળ થાય, બે કોડાકોડીએ સુષમદુષમાં, એક સાગરોપમ કોડાકોડીમાં ૪૨,૦૦૦ વર્ષ જૂને દુધમસુષમા, ૧,૦૦૦ વર્ષ દૂષમ, ર૧,૦૦૦ વર્ષે દુષમ દુષમા કાળ થાય. ફરી ઉસર્પિણીમાં ર૧,ooo વર્ષે જુલમ દુષમા, ચાવતુ ચાર કોડાકોડી સાગરોપમે સુષમ સુષમા દશ-દશ કોડાકોડી સાગરોપમે એક અવસર્પિણી-એક ઉત્સર્પિણી. ૨૦ કોડાકોડી સાગરોપમે કાલચક. [૩૧] ભગવન જંબૂઢીપ નામક દ્વીપમાં આ અવસર્પિણીમાં સુષમસુષમા કાળમાં ઉત્તમાર્થ પ્રાપ્ત ભરતક્ષેત્રના આકાર, ભાવપત્યાવતાર હતા ? ગૌતમ ! બહુ સમરમણીય ભૂમિ ભાગમાં, જેમકે લિંગપુષ્કર, એવો ભૂમિ ભાગ હતો. એ પ્રમાણે ઉત્તરકુરુ વકતવ્યતા જાણવી ચાવત બેસે છે, સુવે છે. તે કાળમાં ભરત હોગમાં તે તે દેશમાં ત્યાં ત્યાં ઘણાં ઉદાર ઉદ્દાલક યાવતું કુશ-વિકુશથી વૃભૂલો યાવત છ પ્રકારના માણસો હતા. જેમકે – પરાગંધી, મિતગંધી, મમ, તેdલી, સહનશીલ અને શનૈશ્ચરી - ભગવન! તે એમજ છે, એમ જ છે. • વિવેચન-૩૦૩ થી ૩૧૨ : THTH-HI - ઉચ્છવાસથી માપેલ કાલ વિશેષ. • x - અસંખ્યાતા સમયનો સમુદાય, તેના મીલનથી જે સંયોગ તે સમુદાય સમિતિ સમાગમ, તેના વડે કાલમાન Page #52 -------------------------------------------------------------------------- ________________ ૬/-//૩૦૩ થી ૩૧૨ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/ર થાય તે એક આવલિકા કહેવાય. ૫૬ આવલિકાથી એક ક્ષુલ્લક ભવ ગ્રહણ. ૧૭ થી વધુ મુલક ભવ ગ્રહણો એક ઉચ્છવાસ-નિઃશ્વાસમાં થાય. તેથી સંખ્યાતા આવલિકાએ એક ઉચ્છવાસકાળ થાય. હષ્ટ, ઘડપણથી ન નમેલ, વ્યાધિરહિત મનુષ્યાદિનો એક ઉચ્છશ્વાસ સાથે નિઃશ્વાસ તે પ્રાણ. સાત પ્રાણનો એક સ્તોક, સાત સ્તોકે એક લવ • x • ઇત્યાદિ • x • સૂત્રાર્થમાં કહ્યા મુજબ જાણવું. afa - ઉપમા વડે થાય તે ઔપમિક. અતિશયજ્ઞાની વિના જે કાળને સાધારણ લોકો ન ગ્રહી શકે તે કાળ પ્રમાણ ઔપમિક છે. - પલ્યોપમાદિ પ્રરૂપણાર્થે પરમાણુ આદિ સ્વરૂપને કહે છે – ખગાદિ વડે છેદવું - બે ટુકડા કરવા, સોય વડે છિદ્ર કરવા એમ ન થઈ શકે. સિ - જ્ઞાનસિદ્ધ એટલે કેવલિ પણ સિદ્ધો નહીં, કેમકે તેઓ બોલતા નથી. સર્વ પ્રમાણમાં આદિ પ્રમાણ પરમાણું છે. જો કે આ તૈક્ષયિક પરમાણુનું લક્ષણ છે, તો પણ પ્રમાણાધિકારથી આ લક્ષણ વ્યવહારિક પરમાણુનું સમજવું. હવે બીજા પ્રમાણોનું લક્ષણ કહે છે - વ્યવહાર પરમાણુનો સમૂહ તેમનું એકીભવન, તે વડે પરિમાણ માઝા થાય, તે અત્યંત ગ્લજ્જ એવી બ્લણશ્લણિકા કહેવાય. સન્ - પ્રબળતા. - X - આ ઉત્ ગ્લણશ્લણિકાદિથી અંગુલ સુધીના પ્રમાણના જે દશ ભેદો છે, તે ઉત્તરોત્તર આઠ ગુણા થઈને તેમાં અનંત પરમાણુત્વ કાયમ રહે છે. - ૪ - - ઉદ્ધરણુ અપેક્ષાએ આઠમાં ભાગરૂપ હોવાથી ગ્લણમ્બણિકા કહેવાય. ઉંચે, નીચે, તિછ ચલનરૂપ ધર્મથી જે રેણુ તે ઉદ્ધરણુ. પૂર્વાદિ વાયુની પ્રેરણાથી જે રેણુ બસ-ગતિ કરે, તે ત્રસરેણુ, રથ-ગમનથી ઉડેલ રેણુ તે રથરેણું. - x • wifી - શિર મુંડન પછી એક દિવસે જેટલા વાળ ઉગે છે. એ રીતે બે, ત્રણ આદિમાં ભાવના કરવી. પત્ર કેવો છે ? સંસ્કૃષ્ટ - કાંઠા સુધી ભરેલો, નિવ્રત - ખીચોખીચ. એ એવી રીતે ભર્યો છે, જેથી તે વાલાણ કોહવાય નહીં, કેમકે છિદ્ર અભાવે વાયુ સંચાર અસંભવ છે, માટે અસારતા ન પામે. તેથી તેનો થોડો ભાગ પણ સડતો નથી. વિવંસ નથી પામતા માટે પૂતિભાવ ન પામે, તે વાલાઝથી કૈક વાલાણ કાઢતાં કાળનું માપ થાય છે. એટલે કાળે તે પરા વાલાણ કાઢવાથી ક્ષીણ થાય, જ જેવા સૂક્ષ્મ વાલાણ કાઢ્યા પછી જ્યારે નિરજ થાય. મળ સમાન સૂક્ષ્મતર વાલાઝથી રહિત થાય, પ્રમાર્જિત કોઠાર માફક નિષ્ઠિત થાય, ભીંત વગેરેથી પરત લેપ માફક વાતાગ્ર અપહરતા નિર્લેપ થાય. અપહત હોવાથી જ ના મેલ સમાન વાલાણના વિગમથી વિશેષ શુદ્ધ થાય તે વિશુદ્ધ અથવા બધાં વિશેષણો સમાનાર્થી કહેવા. આ અદ્ધા પલ્યોપમ વ્યવહારિક પલ્યોપમ છે. અસંખ્ય ટુકડાવાળા વાલાણોથી ભરેલ તે પચ સો-સો વર્ષે ખંડ-ખંડ કરીને અપોદ્ધાર કરાય ત્યારે તે જ પલ્યોપમ સૂમ પલ્યોપમ કહેવાય. સમયે સમયે અપોદ્ધાર કરે તો બંને પ્રકારે ઉદ્ધાર પલ્યોપમ કહેવાય. વાલાણો વડે ધૃષ્ટ પ્રદેશનો પ્રતિસમય અપોદ્ધારમાં જે કાળ થાય તે વ્યવહારિક ફોન પલ્યોપમ કહેવાય. તેને જ અસંખ્યય ખંડીકૃત કરતા ઋષ્ટ કે અસ્કૃષ્ટ પ્રદેશોના અપોદ્ધારમાં જે કાળ થાય તે સૂક્ષ્મ ફોમ પલ્યોપમ કહેવાય. એ રીતે સાગરોપમ પણ જાણવું. કાલાધિકારથી આ કહે છે – ૩ત્તમકૃપા - કાળની અપેક્ષા લઈને આયુકાદિ ઉત્તમ અર્થોને પામેલી છે. • x • મનેTYભાવપડથાર - આકાર એટલે આકૃતિ, ભાવતેના પાયિો. તેમનો જે આવિર્ભાવ તે યદુસમાળ કન્ન ... અત્યંત સમ હોવાથી રમણીય છે છે. ઉત્તરકુરુની વક્તવ્યતા જીવાભિગમથી જાણવી, તે આ – મૃદંગનું પુકર, સરોવરનું તલ, હથેળી આદિ. એ પ્રમાણે ભૂમિનું સમપણું, ભૂમિભાગે રહેલ તૃણ, મણિઓના પાંચ વર્ણ, સુરભિગંધ, કોમળ સ્પર્શ, સારા શબ્દ, વાવ આદિ, ઉત્પાત પર્વતાદિ, ત્યાંના હંસાસનાદિ, લતાગૃહાદિ, શિલાપટ્ટકાદિનું વર્ણન કહેવું. વર્ણનાંતે - ઘણાં મનુષ્ય, મનુષી બેસે છે ઇત્યાદિ. ભારતના તે- તે ખંડમાં, દેશ દેશમાં, દેશના અંતે ઉદ્દાલક આદિ વૃક્ષો હતા. ચાવથી કૃતમાલા, નૃત્યમાલા ઈત્યાદિ. ઘાસ અને તૃણ વિશેષાદિથી વિશુદ્ધ વૃક્ષાનો અધોભાગ હતો. ઇત્યાદિ વૃત્તિવત્ છે. $ શતક-૬, ઉદ્દેશક-૮-“પૃથ્વી” છે – X - X - X - X – ૦ ઉદ્દેશા-૭માં ભરતનું સ્વરૂપ કહ્યું. અહીં પૃથ્વીને કહે છે – • સૂઝ-૩૧૩,૩૧૪ : [3] ભગવન પૃવીઓ કેટલી છે ? ગૌતમ! આઠ છે. તે આ - રતનપ્રભા યાવત fuતપાભાર. ભગવન ! આ રનપભા પૃdી નીચે ગૃહો કે ગૃહાપણો છે ? ગૌતમ ! તેમ નથી. - - ભગવન! આ રતનપભા નીચે ગામ યાવતુ સંનિવેશ છે ? ના તેમ નથી. - ભગવન! આ રતનપભા પૃની નીચે ઉંદર મેઘો સંવેદે છે? સમૂચ્છે છે? વર્ષો વચ્ચે છે ? હા, છે તેને દેવો, અસુરો કે નામ ત્રણે પણ કરે છે. ભગવાન ! આ રનપભામાં ભાદર સ્વનિત શબ્દો છે ? હા, છે. તે શબ્દોને પણ કરે છે. • • આ રતનપભાની નીચે બાદર અનિકાય છે ? ગૌતમ ! તેમ નથી, સિવાય કે વિગ્રહગતિ સમાપક - આ રતનપભા નીચે ચંદ્ર યાવતુ તારા છે? ના, તેમ નથી. - આ રનભા પૃedી નીચે ચંદ્રાભા આદિ છે? ના, તેમ નથી. એ પ્રમાણે બીજી પૃedીમાં કહેવું, એ પ્રમાણે ત્રીજી પૃથ્વીમાં કહેવું, વિશેષ આ - દેવ અને અસર કરે, પણ નામ ન કરે. - ચોથીમાં પણ એમ જ છે. પણ માબ દેવો કરે છે. અસુર અને નાગ ન કરેએ પ્રમાણે નીચેની બધી પૃdીમાં એકલો દેવ કરે. ભગવન સૌધર્મ-ઈશાન કલાની નીચે ઘર વગેરે છે ? ના, તેમ નથી. - - ભગવાન ! ઉદર મેઘો છે? હા, છે. દેવ પણ કરે, અસુર પણ કરે. પણ નાગ ન કરે. ચોમ નિત શબ્દમાં પણ જાણવું. ભગવન ! ત્યાં બાદર પૃથ્વીકાય, બાદર અગ્નિકાય છે ? ના, તેમ નથી. Page #53 -------------------------------------------------------------------------- ________________ ૬/-/૮/૩૧૩,૩૧૪ છે ? ના, તેમ સિવાય કે વિગ્રહ ગતિ સમાપક. - - ભગવન્ ! ત્યાં ચંદ્રાદિ નથી. • - ભગવન્ ! ત્યાં ગ્રામાદિ છે ? ના, તેમ નથી. ભગવન્ ! ત્યાં ચંદ્રાભા આદિ છે ? ગૌતમ ! ના, તેમ નથી. એ પ્રમાણે સનકુમાર અને માહેન્દ્રમાં જાણવું. વિશેષ એ – દેવો, એકલા જ કરે છે. એ રીતે હાલોકમાં પણ જાણવું. એ રીતે બ્રહ્મલોકની ઉપર સર્વ દેવો કરે છે તથા બધે બાદર – પૃથ્વી, પ્, વનસ્પતિકાયનો પ્રશ્ન કરવો. બીજું પૂર્વવત્ [૩૧૪] તમસ્કાયમાં, કલ્પ પાંચમાં અગ્નિ, પૃથ્વી સંબંધે પ્રા. પૃથ્વીઓમાં અગ્નિ સંબંધે પ્ર. પાંચ કલ્પની ઉપર, કૃષ્ણરાજિમાં અકાય, તેઉકાય, વનસ્પતિકાય સંબંધે પ્રશ્ન કરવો. - ૧ • વિવેચન-૩૧૩,૩૧૪ : બાદર અગ્નિકાય મનુષ્ય ક્ષેત્રમાં જ છે, તેથી તેના સદ્ભાવનો અહીં નિષેધ છે. એ રીતે બાદર પૃથ્વીકાયનો નિષેધ કહેવો જોઈએ. કેમકે એ પૃથ્વી આદિ સ્વસ્થાનમાં જ છે. તો અહીં બાદર પૃથ્વીકાય કેમ ન નિષેધ્યો ? (સમાધાન) સત્ય. પણ અહીં જે-જે ન હોય તે - તે બધાંનો નિષેધ કરવો તેવી સૂત્ર શૈલી નથી. તેથી ન હોવા છતાં પૃથ્વીકાયનો અહીં નિષેધ કર્યો નથી. અપ્-વાયુ-વનસ્પતિનો અહીં ઘનોદધ્યાદિ ભાવે સદ્ભાવ છે, તે ન કહ્યા છતાં સુગમ જ છે. નાગકુમાર ત્રીજી પૃથ્વીથી નીચે ન જઈ શકે, ચોથી પૃથ્વી નીચે અસુકુમારાદિનું ગમન નથી, માટે તેનો નિષેધ છે. સૌધર્મ-ઈશાન નીચે અસુર જાય છે, નાગકુમાર અસમર્થ છે. માટે દેવો કરે છે કહ્યું. બાદર પૃથ્વી, અગ્નિનો સ્વસ્થાનાભાવે નિષેધ છે. અપ્, વાયુ, વનસ્પતિનો અનિષેધ પણ સુગમ જ છે. કેમકે ઉદધિપ્રતિષ્ઠિત છે. ત્રીજા કલ્લે બાદર અપ્-વનસ્પતિકાય અતિદેશથી સંભવે છે. ત્યાં તમસ્કાયની હયાતી હોવાથી સુસંગત છે. એ રીતે અચ્યુતકલ્પ સુધી જાણવું. તેના પછી તો દેવો પણ જઈ શકતા નથી. તેથી તેમના કરેલ મેઘાદિ ન હોય. બાદર અગ્નિ-અ-વનસ્પતિ સંબંધે પ્રશ્ન કરવો. બાકી પૂર્વવત્ - x - હવે પૃથ્વી આદિ જે જ્યાં કહેવા યોગ્ય છે, તે સૂત્ર સંગ્રહગાથા કહે છે. પૂર્વોક્ત તમસ્કાય પ્રકરણ અને હમણાં કહેલ સૌધર્માદિ દેવલોક પંચકમાં અગ્નિકાય, પૃથ્વીકાય કહેવા. - જેમકે - ભગવન્ ! બાદર પૃથ્વીકાય, બાદર અગ્નિકાય છે? ઇત્યાદિ - ૪ - . આ રત્નપ્રભા પૃથ્વી નીચે બાદર અગ્નિકાય છે ? ઈત્યાદિ. એ રીતે અર્, તેઉ, વનસ્પતિકાયનો પ્રશ્ન કરવો. - x - પાંચ કલ્પોની ઉપરના કલ્પોના સૂત્રોમાં તથા પૂર્વોક્ત કૃષ્ણરાજિ સૂત્રમાં તથા બ્રહ્મલોકના ઉપરના સ્થાનની નીચે પાણી અને વનસ્પતિનો નિષેધ જાણવો. તેઓની નીચે વાયુ જ છે. આકાશ પ્રતિષ્ઠિત સ્થાનોની નીચે આકાશ જ છે. માટે ત્યાં પાણી, વનસ્પતિ ન સંભવે. અગ્નિ પણ ન હોય. - - બાદર અકાયાદિ કહ્યા. તે આયુબંધથી સંભવે. તેથી આયુબંધ - • સૂત્ર-૩૧૫ : ભગવન્ ! આયુબંધ કેટલા પ્રકારે છે? ગૌતમ ! છ પ્રકારે. તે આ ૯૨ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ પ્રદેશનામ જાતિનામનિધત્તાયુ, ગતિનામ અનુભાગનામ નિધત્તાયુ. વૈમાનિક સુધી દંડક કહેવો. ભગવન્ ! જીવો, જાતિનામ નિધત યાવત્ અનુભાગનામ નિધત્ત છે? ગૌતમ ! જાતિનામાદિ છ એ છે. વૈમાનિક સુધી ઠંડક કહેવો. - સ્થિતિનામ - વાહનાનામ - ભગવન્ ! જીવો જાતિનામનિધત્તાયુ યાવત્ અનુભાગ નામનિધત્તાયુ છે ? ગૌતમ ! તે છ એ છે. વૈમાનિક સુધી દંડક કહેવો. ભગવન્ ! શું જીવો જાતિનામ નિધત્ત છે ? જાતિનામ, નિધત્ત આયુ છે ? જાતિ નામ નિયુક્ત છે ? જાતિનામ નિયુક્તાયુ છે ? જાતિ ગોત્ર નિધત છે ? જાતિ ગૌત્ર નિધત્તાયુ છે ? જાતિ ગૌત્ર નિયુક્ત છે ? જાતિ ગોત્ર નિયુક્તાયુ છે ? જાતિનામ ગોત્ર નિધત છે ? જાતિનામ ગોત્ર નિધત્તાયુ છે ? જાતિનામ ગોત્ર નિયુક્ત છે ? જાતિનામ ગોત્ર નિયુક્તાયુ છે ? યાવત્ અનુભાગ નામ ગોત્ર નિયુકતાયુ છે ? – ગૌતમ ! જાતિનામ ગોત્ર નિયુકતાયુ ચાવત્ અનુભાગ નામ ગોત્ર નિયુક્તાયુ છે. વૈમાનિક સુધી ઠંડક કહેવો. • વિવેચન-૩૧૫ : નાતિ - એકેન્દ્રિયાદિ પાંચ. તે રૂપ જે નામ, તે જાતિ નામ, તે નામકર્મની ઉત્તરપ્રકૃત્તિ છે. અથવા જીવ પરિણામ છે. તેની સાથે નિધત્ત - નિષેકને પ્રાપ્ત આયુ, તે જાતિનામ નિધત્તાયુ. નિષે - કર્મ પુદ્ગલોની પ્રતિસમય અનુભવવા માટેની રચના. - - ગતિ - નાકાદિ. સ્થિતિ - અમુક ભવમાં કે કર્મ વડે જીવનું રહેવું, તે રૂપ ધર્મ, તે સહિત જે આયુદલિક તે સ્થિતિ નામ નિધત્તાયુ. અથવા જાતિ, ગતિ, અવગાહના નામ ગ્રહણ કરવાથી જાત્યાદિની પ્રકૃતિ કહી. સ્થિતિ, પ્રદેશ, અનુભાગનામના ગ્રહણથી તેના જ સ્થિતિ આદિ કહ્યા. - ૪ - નામ શબ્દ બધે જ કર્માર્થમાં ઘટે છે. તેથી સ્થિતિરૂપ નામકર્મ તે સ્થિતિનામ, તેની સાથે નિધત્ત આયુ. જેમાં જીવો અવગાહે તે અવગાહના - ઔદાકિાદિ શરીર. તેની સાથે જે નિધત્તાયુ તે અવગાહના નામ નિધત્તાયુ. - - પ્રવેશ - આયુ કર્મ દ્રવ્યોનું જે પરિણમન તે અથવા પ્રદેશરૂપ નામકર્મ, તેની સાથે નિધત્ત આયુ તે. આયુકર્મના દ્રવ્યોનો વિપાક, તે રૂપ પરિણામ તે અનુભાગ નામ અથવા અનુભાગરૂપ નામકર્મ, તેની સાથે નિધત્તાયુ. શંકા-આયુષ્યને જાત્યાદિ નામકર્મથી વિશેષિત કેમ કર્યુ ? આયુષ્યની પ્રધાનતા દર્શાવવા માટે. કેમકે નાકાદિ આયુનો ઉદય થાય ત્યારે જે જાત્યાદિ નામકર્મનો ઉદય થાય છે. નાકાદિ ભવનું ઉપગ્રાહક આયુ જ છે. - ૪ - ૪ - નાકાયુના સંવેદવાના પ્રથમ સમયે જ નારકો કહેવાય છે. તેના સાહચર્યથી પંચેન્દ્રિય જાત્યાદિ નામ કર્મોનો ઉદય થાય છે. પૂર્વે આયુના બંધના છ પ્રકાર સંબંધે પૂછેલ, તે આયુ અને બંધ વચ્ચે અભેદ સંબંધ છે. - ૪ - ૨૪ દંડકમાં કહેવું. કર્મ વિશેષાધિકારથી, તેનાથી વિશેષિત જીવાદિ પદોના ૧૨ દંડકો કહે છે - નીવા હું ભંતે આદિ. જેઓએ જાતિનામ નિષિક્ત કર્યું છે અથવા વિશિષ્ટ બંધવાળું Page #54 -------------------------------------------------------------------------- ________________ ૬/-/૮/૩૧૫ કર્યુ છે ‘જાતિ નામ નિધત' કહેવાય. એ રીતે ગતિ, સ્થિતિ, અવગાહના, પ્રદેશ, અનુભાગનામ નિધત કહેવું. - x - આ દંડક પણ વૈમાનિક સુધી જાણવો. જેઓએ જાતિનામ સાથે આયુને નિધત કર્યુ છે, તે જાતિનામ નિધત્તાયુ. એ પ્રમાણે બીજા પદો પણ જાણવા. આ બીજો દંડક. આ પ્રમાણે બાર દંડક થાય છે તેમાં બે દર્શાવ્યા, તો પણ ફરીથી નોંધે છે— ૯૩ (૧) જાતિ નામ નિધત, (૨) જાતિનામ નિધતાયુ - x - (3) જાતિ નામ નિયુક્ત - જેઓએ જાતિનામને નિયુક્ત - સંબદ્ધ, નિકાચિત કે વેદવામાં નિયોજેલ છે. - ૪ - (૪) જાતિનામ નિયુક્તાયુ - જાતિનામ સાથે આયુને નિયુક્ત કરેલ છે તે. (૫) જાતિ ગોત્ર નિધત - એકેન્દ્રિયાદિ તે જાતિ અને ગોત્ર તે નીચ-ઉંચ્ચ (૬) જાતિ ગોત્ર નિયુક્ત (૭) જાતિ ગોત્ર નિયુક્ત. (૯) જાતિ ગોત્ર નિયુક્તાયુ (૧૦) જાતિ નામ ગોત્ર નિધત્ત – જેણે જાતિ, નામ, ગોત્ર નિધત કર્યા છે તે - ૪ - (૧૧) જાતિ નામ ગોત્ર નિયુક્ત (૧૨) જાતિ નામ ગોત્ર નિયુક્તાયુ - એ રીતે અન્ય પદો જાણવા. અહીં જાત્યાદિ નામ, ગોત્ર, આયુનું ભવના ઉપગ્રહમાં પ્રધાનપણું જણાવવા માટે યથાયોગ્ય જીવોને વિશેષિત કર્યા છે - ૪ - જીવો સ્વધર્મથી પ્રરૂપ્યા. હવે લવણસમુદ્રને પ્રરૂપે છે - સૂગ-૩૧૬ : ભગવન્ ! શું લવણસમુદ્ર ઉશ્રિતોદક, પત્થડોદક, સુભિતજળ, અક્ષુભિતજળ છે ? ગૌતમ ! લવણસમુદ્ર ઉચ્છતોદક છે, પત્થડોદક નહીં. તુર્ભિત જળ છે, અક્ષુભિત જળ નથી. અહીંથી આરંભી જીવાભિગમ સૂત્રાનુસાર જાણવું યાવત્ તે હેતુથી હે ગૌતમ ! બાહ્ય દ્વીપ સમુદ્રો પૂર્ણ, પૂર્ણ પ્રમાણા, વોલમાણ, વશામાન, સમભર ઘટપણે રહે છે. સંસ્થાનથી એકાકાર, વિસ્તારથી અનેકવિધિ વિધાના, બમણા બમણા પ્રમાણવાળા યાવત્ તિછલિોકમાં અસંખ્યદ્વીપ સમુદ્રો, સ્વયંભૂરમણ પર્વતસાનવાળા હે શ્રમણાયુષો ! કહ્યા છે. ભગવન્ ! દ્વીપ સમુદ્રો કેટલાં નામધેય કહ્યા છે ? ગૌતમ! લોકમાં જેટલાં શુભ નામ-રૂપ-ગંધ-સ-સ્પર્શ છે, એટલા દ્વીપસમુદ્રોના નામ કહ્યા છે. એ પ્રમાણે શુભ નામ, ઉદ્ધાર, પરિણામ જાણવા. સર્વે જીવોનો [ત્યાં ઉત્પાદ જાણવો.] ભગવન્ ! તે એમ જ છે. - વિવેચન-૩૧૬ : સ્સિોનમ - ઉદ્ધર્વ વૃદ્ધિંગત જળ, તે વૃદ્ધિ સાધિક ૧૬,૦૦૦ યોજન છે. પત્યો - સમજળ. ઘુમિયનન - વેળા - મહાપાતાળ કળશમાં રહેલ વાયુના ક્ષોભથી. જીવાભિગમથી જાણવું. તે આ રીતે – જેમ લવણસમુદ્ર ઉચ્છિતોદક, ક્ષુભિત જલ છે, પણ પત્થડોદક, અક્ષુભિત જળ નથી. તેમ બહારના સમુદ્રો તેવા છે? ના, ગૌતમ! બહારના સમુદ્રો ઉચ્છિતોદક, ક્ષુભિત જળ નથી. પણ પત્થડોદક અને અક્ષુભિત જળ છે. પૂર્ણ ઇત્યાદિ વિશેષિત છે. -- ભગવન્! લવણસમુદ્રમાં ઘણો ઉદાર મેઘ ચાવત્ વર્ષે છે? હા. લવણસમુદ્ર માફક બાહ્ય સમુદ્રમાં તેમ છે? ના, તેમ નથી. - એમ કેમ? ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ - x - ગૌતમ! બાહ્ય સમુદ્રોમાં ઘણાં ઉદક યોનિક જીવો અને પુદ્ગલો જળપણે અપક્રમે, વ્યુત્ક્રમે, રાય, ઉપાય પામે છે આદિ - ૪ -. તેઓ ચક્રવાલરૂપે છે. તે એકવિધ વિધાન. વિસ્તારથી અનેકવિધ વિધાના છે કેમ બમણા-બમણા છે. - x * ୧୪ સુમનામ - સ્વસ્તિક, શ્રીવત્સાદિ. મુમષ - સફેદાદિ. સુગંધ - કર્પરાદિ શુભગંધવાળા. સુમર્સ - મધુરાદિ કે શર્કરા જેવા રસવાળા. સુમસ્પર્શે - માખણ જેવા મૃદુ આદિ, એવા દ્વીપ સમુદ્ર જાણવા. ાર - દ્વીપ, સમુદ્રમાં કહેવો. તે આ પ્રમાણે - દ્વીપ સમુદ્રો ઉદ્ધાર સમય વડે કેટલા છે? ગૌતમ! અઢી ઉદ્ધાર સાગરોપમના જેટલા ઉદ્ધારસમયો થાય તેટલા જે એકૈક સમયે એકૈક વાળનો અગ્રભાગ ઉદ્ધારાય તે ઉદ્ધાર સમય. દ્વીપ-સમુદ્રમાં પરિણામ જાણવા. ભગવન્ દ્વીપ સમુદ્રો પૃથ્વી, પાણી, જીવ કે પુદ્ગલ પરિણામી છે? ગૌતમ! ચારે. સર્વે જીવોનો દ્વીપ-સમુદ્રમાં ઉત્પાદ જાણવો. ભગવન્! દ્વીપસમુદ્રમાં સર્વે જીવો પૃથ્વીકાયાદિ રૂપે પૂર્વે ઉત્પન્ન થયા છે? હા, થયા છે. - ૪ - છે શત-૬, ઉદ્દેશો- કર્મ” છે — * — * - * — * - ૦ પૂર્વે કહ્યું કે દ્વીપાદિમાં પૂર્વે પૃથ્વી આદિ જીવો ઉત્પન્ન થયા છે. આ ઉત્પાદ કર્મબંધથી જ થાય. તેથી ‘કર્મો' વિશે કહે છે - • સૂત્ર-૩૧૭ : ભગવન્ ! જીવો જ્ઞાનાવરણીય કર્મ બાંધતા કેટલી કર્મ પ્રકૃતિને બાંધે છે? ગૌતમ ! સાત, આઠ કે છ પવણા બંધુદેશ જાણવો. • વિવેચન-૩૧૭ : આયુ અબંધકાલે સાત પ્રકારે બાંધે. આયુબંધ કાલે આઠ ભેદે બાંધે. સૂક્ષ્મસંપરાય અવસ્થામાં મોહનીય અને આયુ ન બાંધે. પ્રજ્ઞાપનામાં ૨૪માં પદમાં આવેલ બંધ ઉદ્દેશ અહીં જાણવો તે આ રીતે – ભગવન્ ! નૈરયિક જ્ઞાનાવરણીય કર્મ બાંધતા કેટલી પ્રકૃત્તિ બાંધે ? આદિ એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું. તે આ રીતે – ભગવન્ ! નૈરયિક જ્ઞાનાવરણીય કર્મ બાંધતા કેટલી પ્રકૃતિ બાંધે ? આદિ એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું. વિશેષ એ - મનુષ્યો જીવોવત્ જાણવા. જીવાધિકારથી જીવને આશ્રીને કહે છે – - સૂત્ર-૩૧૮ : ભગવન્! મહર્ષિક યાવત્ મહાનુભાગ દેવ બાહ્ય પુદ્ગલો ગ્રહણ કર્યા વિના એક વર્ણ, એકરૂપ વિકુર્વવા સમર્થ છે? ગૌતમ! તેમ ન થાય. - - ભગવના ભાજી પુદ્ગલ ગ્રહીને તેમ કરી શકે છે? હા, કરી શકે. ભગવન્! તે અહીં રહેલ પુદ્ગલો ગ્રહીને વિક્ર્વે કે, ત્યાં રહેલ પુદ્ગલ ગ્રહીને વિકુર્તો કે અન્યત્ર રહેલ પુદ્ગલો ગ્રહીને? ગૌતમ! ત્યાં રહેલ પુદ્ગલો ગ્રહીને વિકુર્વે, અહીંના કે અન્યત્રના ગ્રહીને નહીં. આ પ્રમાણે આ આલાવા વડે યાવત્ એકવર્ણ-એકરૂપ, એકવ અનેકરૂપ, અનેકવર્ણ-એકરૂપ, અનેકવf Page #55 -------------------------------------------------------------------------- ________________ ૬)-I૯/૩૧૮ - અનેકરૂપને વિકુd. ભગવાન ! મહર્તિક ચાવત મહાનુભાગ દેવ બાહ્ય પુગલ ગ્રહણ કર્યા વિના કાળ યુગલોને નીલ યુગલરૂપે અને નીલ યુગલો કાળા પુદ્ગલરૂપે ગ્રહણ કરવા સમર્થ છે ? ગૌતમ ! તે અર્થ યોગ્ય નથી. પણ યુગલો ગ્રહીને તેમ કરી શકે. • • ભગવાન ! તે અહીં રહેલા યુગલો આદિ પૂર્વવત્ વિશેષ આ - પરિણમાવે એમ કહેવું. એ રીતે કાળા યુગલ લાલ પગલપણે, એ રીતે કાળાને યાવતું સફેદ, એ રીતે નીલને યાવતું સફેદ, એ રીતે લાલને યાવત્ સફેદ, એ રીતે પીળાને યાવતું સફેદ વર્ણપણે, આ ક્રમે ગંધ, રસ, સ્પર્શમાં સમજવું યાવત કર્કશ આ યુગલને મૃદુ સ્પર્શ યુગલપણે પરિણાવે. એ પ્રમાણે ગર-ઉઘ, ella-Gણ, દ્વિ-ર, વણદિને સબ પરિક્ષમાવે છે. અહીં બળે આલાવા કહેવા. યુગલો ન ગ્રહણ કરીને અને ગ્રહણ કરીને. • વિવેચન-૩૧૮ :કાળો આદિ એક વર્ણ, વશરીરનો એકવિધ આકાર, પ્રજ્ઞાપકની અપેક્ષાએ પ્રત્યક્ષ એવા, તત્થાત - દેવસ્થાનને આશ્રીને, થrd • પ્રજ્ઞાપક ક્ષેત્ર, દેવસ્થાન સિવાયના સ્થાને રહેલ. તેમાં સ્વસ્થાને જ પ્રાયઃ વિદુર્વણા કરે, કેમકે ઉત્તર વૈક્રિયરૂપ કૃત જ પ્રાયઃ બીજે જાય છે - x - કાળ, નીલ, સતા, પીળા, સફેદ એ પાંચ વણના કિસંયોગી દશ સૂત્રો કહેવા. સુગંધ-દુર્ગધ બે ગંધ. તિક્ત, કટુ, કષાય, અમ્બ, મધુર એ પાંચ રસ, તેના દ્વિક સંયોગી દશ સૂત્રો કહેવા. આઠ સ્પર્શીના ચાર સૂત્રો, કેમકે પરસ્પર વિરુદ્ધનું એક. દેવાધિકારસ્થી કહે છે - • સૂગ-૩૧૯ - ભગવાન ! અવિશુદ્ધલેશ્યાવાળો દેવ અનુપયુક્ત આત્મા વડે અવિશુદ્ધલેશ્યી દેવને, દેવીને, બેમાંના એકને જાણે ? જુએ ? : ના, તેમ ન થાય. એ પ્રમાણે અવિશુદ્ધલેસ્પી દેવ, અનુપયુકત આત્મા વડે વિશુદ્ધલેશ્ય દેવાદિને જાણે - જુઓ ? અવિશુદ્ધલેયી દેવ ઉપયુકત આત્મા વડે અવિશુદ્ધલેશ્ય દેવાદિને જાણે • જુએ ? વિશુદ્ધ વેચીદૈવ ઉપયુક્ત આત્મા વડે વિશુદ્ધહેશ્ય દેવાદિને જાણે • જુએ ? અવિશુદ્ધલેશ્ય દેવ ઉપયુકત-અનુપયુક્ત આત્મા વડે અવિશુદ્ધ ઉચ્છી દેવાદિને જણે જુએ ? અવિશુદ્ધ લેશ્યી ઉપયુક્તાનુપયુકત વેશ્યા વડે વિશુદ્ધવેશ્યીને જાણે-જુએ? ભગવાન વિશુદ્ધ વેરા દેવ ઉપયોગ વડે અવિશુદ્ધ દેવને જાણેજુએ? હા, જાણે-જુએ. એ પ્રમાણે વિશુદ્ધ ઉપયુક્ત વિશુદ્ધ વેરા દેવને જાણેજુઓ-હ જાણે-જુઓ. વિશુદ્ધ લેશ્ય ઉપયુકતાનુપયુકત અવિશુદ્ધલેશ્ય દેવને? વિશુદ્ધdશ્ય ઉપયુકતાપનમુકત વિશુદ્ધ લેય દેવને• • એ પ્રમાણે નીચેના આઠ ન જાણે-ન જુએ. ઉપરના ચાર જાણે-જુએ. ભગવા એમ જ છે, એમ જ છે. • વિવેચન-૩૧૯ :અશુદ્ધત્વે - વિભૂંગાની દેવ. અનુપયુક્ત આત્મા વડે અહીં – (૧) ૯૬ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ અવિશુદ્ધવેશ્ય, (૨) અનુપયુક્તાત્મા દેવ, (3) અવિશુદ્ધ લેશ્ય દેવાદિ. આ ત્રણ પદના બાર વિકલ્પો થાય [ ભારે વિષ્પોની વૃત્તિ અતિ સુગમ છે, વળી સુકાર્યમાં તેનો ઉલ્લેખ પણ છે, માટે ફરી વૃત્તિનો અનુવાદ અહીં રેલ નથી.] અહીં છેલ્લા ચાર વિકલ્પમાં સમ્યગ્દષ્ટિપણાથી ઉપયુક્ત અને અનુપયુક્તત્વથી જાણે છે. ઉપયોગાનુપયોગ પો ઉપયોગશના સમ્યગુજ્ઞાન હેતત્વથી એમ કહ્યું. છે શતક-૬, ઉદ્દેશો-૧૦-“અન્યતીર્થિકો' છે. – X - X - X - X - X – • અવિશુદ્ધ વેશ્યને જ્ઞાનાભાવ કહ્યો. તે જ દર્શાવતા કહે છે – • સુત્ર-૩૨૦ - ભગવાન ! અન્યતીર્થિકો એમ કહે છે ચાવ-રૂપે છે, જેટલા જીવો રાજગૃહનગરમાં છે, એટલા જીવોને કોઈ બોરના ઠળીયા-વાળ-ચોખા-અડદમગ-જૂ-લીખ જેટલું પણ સુખ કે દુઃખ કાઢીને દેખાડવા સમર્થ નથી. ભગવન ! તે કેવી રીતે હોય? ગૌતમ! અન્યતીર્થિકો જે આમ કહે છે યાવતું પરૂપે છે, તે મિા કહે છે. હે ગૌતમ ! હું એમ કહું છું યાવતુ પરપુ છું કે સર્વલોકમાં સર્વ જીવોને કોઈ સુખ કે દુઃખ પાવત દેખાડી ન શકે. એમ કેમ ? ગૌતમ! આ જંબૂદ્વીપ ચાવત પરિક્ષેપ વડે વિશેષ અધિક કહ્યો છે. મહહિદ્રક ચાવત મહાનુભાગ દેવ, એક મોટો વિલેપનવાળો ગંધનો ડાબલો લઈને ઉઘાડીને, યાવતું ‘આ જાઉં છું” કહી આખા જંબૂદ્વીપને ત્રણ ચપટીમાં ર૧ વખત ફરી શીઘ પાછો આવે. હે ગૌતમ ! તે સંપૂર્ણ જંબૂદ્વીપ તે ગંધ યુગલોથી ઋષ્ટ થાય ? હા, થાય. ગૌતમ ! તે ગંધયુગલોને બોરના હળીયા જેટલાં પણ યાવત દર્શાવવા સમર્થ છે? ના, તેમ ન થાય તે હેતુથી કહ્યું કે ચાવત દર્શાવવા સમર્થ નથી. • વિવેચન-૩૨૦ - નો ભય - સમર્થ નથી. ઘણાંની વાત તો શું કરવી, પણ માત્ર બોરના ઠળીયા જેટલું . નિપાવ - વાલ, શન - કલાય. નૂર - જૂ, દષ્ટાંત સાર આ છે - જેમ અતિ સમવરી અમૂર્ત વ્ય હોવાથી ગંધના પગલોની માફક બોરના ઠળીયા જેટલું પણ જીવોનું સુખ-દુ:ખ દશવિવાને કોઈ સમર્થ નથી. • • જીવાધિકારસ્થી કહે છે – • સૂત્ર-૩ર૧ : ભગવન્! શું જીવ ચૈતન્ય છે કે ચૈતન્ય જીવ છે ? ગૌતમ! જીવ નિયમ ચૈતન્ય છે, ચૈતન્ય નિયમાં જીવે છે . - ભગવતી નૈરયિક જીવ છે કે જીવ નૈરચિક છે ? નૈરયિક નિયમાં જીવ છે. જીવ નૈરયિક પણ હોય કે અનૈરચિક પણ હોય. -- ભગવત્ ! જીવ અસુરકુમાર છે કે અસુરકુમાર જીવ છે ? ગૌતમ ! અસુકુમાર નિયમાં જીવ છે. જીવ અસુકુમાર હોય કે ન પણ હોય. એ પ્રમાણે વૈમાનિક સુધી દંડક કહેવો. ભગવાન ! જીવે તે જીવ કે જીવ હોય તે જીવે ? ગૌતમ જીવે તે વિયમાં Page #56 -------------------------------------------------------------------------- ________________ ૬/-/૧૦/૩૨૧ ૩ જીવ છે. જીવ જીવે કે ન પણ જીવે. ભગવન્ ! જીવે તે નૈરકિ કે નૈરકિ હોય તે જીવે. ગૌતમ ! નૈરયિક નિયમા જીવે. જીવે તે નૈરયિક હોય કે ન પણ હોય. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. ભગવન્ ! ભવ્ય, નૈરયિક હોય કે નૈરયિક હોય તે ભવ્ય હોય ? ગૌતમ ! ભવ્ય, નૈરયિક હોય કે ન પણ હોય. વૈરયિક ભવ્ય હોય કે ન પણ હોય. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. • વિવેચન-૩૨૧ : નીય - જીવ, નીવ - ચૈતન્ય. જીવ અને ચૈતન્ય, પરસ્પર અભેદ હોવાથી કહ્યું કે જીવ એ ચૈતન્ય છે, ચૈતન્ય એ જીવ છે. નૈરયિકાદિમાં તો જીવત્વ કાયમ રહેનારું છે, પણ જીવોમાં નૈરયિકાદિત્વ હોય કે ન હોય. જીવના અધિકાસ્થી જ કહે છે - નીત્તિ - પ્રાણોને ધારણ કરે છે. તેથી કહ્યું કે જે પ્રાણોને ધારણ કરે છે, તે નિયમા જીવ છે. કેમકે અજીવોને આયુકર્મના અભાવે જીવનનો અભાવ છે. જીવ હોય તે પ્રાણ ધારણ કરે કે ન કરે. કેમકે સિદ્ધોને પ્રાણધારણનો અભાવ છે. જીવ અધિકારથી અન્યતીર્થિકનો મત– - • સૂત્ર-૩૨૨ : ભગવન્ ! અન્યતીર્થિકો એમ કહે છે યાવત્ પરૂપે છે કે એમ નિશ્ચિત છે કે સર્વ પ્રાણ-ભૂત-જીવ-સત્ત્વ એકાંતે દુઃખરૂપ વેદનાને વેદે છે, હે ભગવન્ ! તે કેવી રીતે બને ? ગૌતમ ! તે અન્યતીર્થિકો યાવત્ એમ મિથ્યા કહે છે. હે ગૌતમ ! હું એમ કહું છું યાવત્ પડ્યું છે કે કેટલાંક પાણી-ભૂતો-જીવો-સો એકાંત દુઃખરૂપ વેદના વેદે છે અને કદાચ સુખને વેદે છે. કેટલાંક પ્રાણો-ભૂતોજીવો-સત્વો એકાંત શાતા વેદનાને વેદે છે અને કદાચિત્ દુઃખને વેદે છે. કેટલાંક પ્રાણો-ભૂતો-જીવો-સત્વો વિવિધરૂપે વેદના વેઠે છે. કદાચિત્ સુખને કે દુઃખને વેદે છે - એમ કેમ ? ગૌતમ ! નૈરયિકો એકાંત દુઃખરૂપ વેદના વેદે છે, કદાચ સુખને વેદે છે. ભવનપત્યાદિ દેવો એકાંત સુખરૂપ વેદના વેઠે છે, કદાચ અસાતા વેદે છે. પૃથ્વીકાયિક યાવત્ મનુષ્યો વિવિધ પ્રકારે વેદના વેદે છે. કદાચ સુખ કે દુઃખને વેદે છે, તેથી પૂર્વવત્ કહ્યું. • વિવેચન-૩૨૨ : કદાચ શાતા વેદના વેદે છે. એમ કેમ ? વૈરયિક જીવ ઉપપાત વડે તથા દેવપ્રયોગથી કદાચિત્ સુખને વેદે છે. દેવો, પરસ્પર આહનન તથા પ્રિય વસ્તુના વિયોગાદિમાં કદાચિત્ અસાતાવેદના વેદે છે. જીવ અધિકારથી આ કહે છે – • સૂત્ર-૩૨૩ થી ૩૨૬ : [૩૨૩] ભગવન્ ! નૈરયિકો આત્મા દ્વારા ગ્રહણ કરી જે પુદ્ગલો આહારે, તે શું આત્મશરીર ક્ષેત્રાવગાઢ પુદ્ગલોને આત્માદ્વારા ગ્રહણ કરી આહારે છે કે અનંતર ક્ષેત્રાવગાઢ પુદ્ગલોને આત્માદ્વારા ગ્રહણ કરી આહારે છે કે પરંપર 10/7 ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ ક્ષેત્રાવગાઢ પુદ્ગલોને આત્માથી ગ્રહણ કરી આહારે છે ? ગૌતમ ! આત્મશરીર ક્ષેત્રાવગાઢ પુદ્ગલોને આત્માથી ગ્રહણ કરી આહારે છે. અનંતર કે પરંપર ક્ષેત્રાવગાઢને નહીં. - આમ વૈમાનિક સુધી છે. [૩ર૪] ભગવન્ ! કેવલીઓ ઈન્દ્રિયો દ્વારા જાણે-જુએ ? ગૌતમ ! તેમ નથી. • એમ કેમ ? હે ગૌતમ ! કેવલી પૂર્વમાં મિતને પણ જાણે, અમિતને પણ જાણે યાવત્ કેવલીનું દર્શન નિવૃત્ત છે. તેથી કહ્યું. [૩૨૫] જીવોનું સુખ-દુઃખ, જીવનું પાણધારણ, ભવ્યો, એકાંત દુઃખ વેદના, આત્માથી પુદ્ગલ ગ્રહણ, કેવલી [આટલા વિષયો છે.] [૩૨] ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે. • વિવેચન-૩૨૩ થી ૩૨૬ : ૯. अत्तमायाए આત્માદ્વારા ગ્રહીને. સ્વશરીર ક્ષેત્રમાં રહેલ. આત્મશરીર ક્ષેત્રાપેક્ષાએ જે અનંતર ક્ષેત્ર, તેમાં રહેલ પુદ્ગલોને - x • ‘આત્મ દ્વારા ગ્રહણ કરી' એમ કહ્યું. તેના સાધર્મ્સથી બીજું સૂત્ર કહ્યું. આવાળ - ઈન્દ્રિયો વડે. ‘ગાયા’ ઉદ્દેશાર્થ સંગ્રાહિકા છે. મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૬-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ Page #57 -------------------------------------------------------------------------- ________________ l-/૧/૩૨૮ ૧૦૦ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/ર શતક-૭ * – X - X — • જીવાદિ અર્થનું પ્રતિપાદક છ૭ શતક કહ્યું, હવે તે જ અર્થનું પ્રતિપાદક શતક-૭-કહે છે. તેમાં પહેલા ઉદ્દેશાર્થ સંગ્રહગાથા - સૂત્ર-૩૨૩ - ૧-lહાર, રવિરતિ, ઉસ્થાવર, ૪-જીવ, ૫-પક્ષી, ૬-આયુ, અણગાર, ૮-છSાસ્થ, અસંg૪, ૧૦-અન્યતીથિક આ દશ ઉદ્દેશ છે. • વિવેચન-૩ર૭ : ૧-આહારક-અનાહારકની વક્તવ્યતા, ૨-પ્રત્યાખ્યાનાર્થે, 3-વનસ્પતિ વક્તબતાર્થે, ૪-સંસારીજીવ પ્રજ્ઞાપના, ૫-ખેચરજીવ યોનિ કથનાર્થે, ૬-આયુષ્ય કથનાર્થે, 9-નિગાર કથનાર્થે, ૮-છાસ્ય મનુષ્ય કથનાર્થે, ૯-અસંતૃત અણગાર કથનાર્થે, ૧૦-કાલોદાયી આદિ પરતીર્થિક. છે શતક-૭, ઉદ્દેશો-૧-'આહાર' છે - X - X - X - X - • સૂત્ર-૩૨૮ - તે કાળે, તે સમયે ચાવતુ આમ કહ્યું - ભગવન! જીવ કયા સમયે અનાહારક હોય ? ગૌતમ! પહેલા સમયે કદાચ આહારક કદાચ એનાહારક હોય, બીજે : x + અને બીજે સમયે કદાચ આહારક, કદાચ આનાહાક પણ ચોથા સમયે નિયમા આહારક હોય. આ રીતે [ચોવીશે દંડક કહેવા. સામાન્ય જીવ અને એકેન્દ્રિયો ચોથા સમયે, બાકીના ત્રીજા સમયે હાસ્ક હોય. ભગવાન ! જીવ કયા સમયે બધાંથી અલ્પાહારી હોય ? ગૌતમ ! ઉત્પત્તિના પ્રથમ સમયે અથવા ભવના અંતિમ સમયે જીવ સાહારી હોય. આ પ્રમાણે વૈમાનિક પર્યન્ત દંડક કહેવો. • વિવેચન-૩૨૮ : પરભવે જતાં કયા સમયે અનાહાક હોય? એ પ્રશ્ન. જ્યારે જીવ ગતિએ ઉત્પાદસ્થાને જાય છે, ત્યારે પરભવાયુના પહેલા સમયે જ આહાક હોય. જો વિગ્રહગતિએ જાય, તો વકમાં પહેલા સમયે નાહાક હોય, ઉત્પત્તિસ્થાન પ્રાપ્તિના અભાવે આહારણીય પગલોનો અભાવ હોય છે - X• તથા એક વળાંકથી બે સમયે ઉત્પન્ન થાય, તો પહેલા સમયે અનહાફ, બીજે તો આહારક. જો બે વળાંકથી ત્રણ સમયે ઉત્પન્ન થાય તો પહેલા બે સમય અનાહારક - x - જો ત્રણ વળાંકથી ચાર સમયે ઉત્પન્ન થાય તો પહેલાંના ત્રણ સમય અનાહાક, ચોચા સમયે નિયમા આહારક - ૪ - ત્રણ વળાંક આ રીતે- નાડીની બહારની દિશામાં રહેલ હોય, જેનો અધોલોકથી ઉર્વલોકે ઉત્પાદ નાડીની બહારની દિશામાં હોય, તે અવશ્ય એક સમયે વિશ્રેણીમાંથી સમશ્રેણી પામે, બીજા સમયે નાડીમાં પ્રવેશે, ત્રીજે ઉર્વલોકમાં જાય, ચોથે લોકનાડીથી નીકળી ઉત્પત્તિ સ્થાને ઉપજે. પહેલાં ત્રણ સમય ત્રણ વળાંક જાણવા. * * * બીજા કહે છે - ચાર વળાંક પણ સંભવે, જો વિદિશાથી વિદિશામાં ઉપજે. તેમાં ત્રણ સમય પૂર્વવતુ. ચોથા સમયે નાડીથી નીકળીને સમશ્રેણિ પામે. પાંચમે ઉત્પત્તિ સ્થાનને પામે. તેમાં આધ ચાર સમયમાં ચાર વળાંક થાય. તેમાં અનાહારક છે. આ સીનમાં દશવિલ નથી. પ્રાયઃ આ રીતે અનુત્પત્તિ નથી. ઉક્ત આલાવા મુજબ ૨૪ દંડકો કહેવા. તેમાં જીવ, એકેન્દ્રિય બંનેમાં ચોથા સમયે નિયમા આહારક કહેવા. બાકીના બીજા સમયે કહેવા. તેમાં જે નારકાદિ બસોમાં ઉપજે, તેને નાડીની બહાર ગમનાગમન નથી, તેથી બીજા સમયે નિત્યાહારકત્વ છે. જેમકે - જે મસ્યાદિ ભરતના પૂર્વ ભાગથી રવતના પશ્ચિમની નીચે નરકમાં ઉપજે, તે એક સમયમાં પર્વથી પશ્ચિમમાં જાય, બીજે સ્વતની પશ્ચિમે. બીજે નરકમાં નય. અહીં પહેલા બે સમય અનાહારક, બીજે આહારક. આ વાત સૂત્રમાં કહી છે * * * બધાંથી અલા • x + આહાર જેનો છે, તે - x • અલ્પાહારક. પ્રથમ સમયે ઉત્પન્નનો પ્રથમ સમય અથતુિ ઉત્પત્તિનો પ્રથમ સમય. તેની આહારગ્રહણના હેતુથી શરીરની અલ્પતાથી સવલપાહારતા હોય છે. જીવનના છેલ્લા સમયે જે છે. તે પ્રદેશોના સંહતત્વથી અા શરીર-અવયવોમાં રહેવાથી સવપાહારતા. * - અનાહારકd એ જીવોને વિશેષથી લોક સંસ્થાનવશાત્ થાય છે, માટે લોક પ્રરૂપણા સૂર • સૂત્ર-૩૯ : ભગવન! લોકનું સંસ્થાન કેવું છે? ગૌતમ! સુપતિષ્ઠક. નીચે વિસ્તીર્ણ યાવતુ ઉપર ઉદd મૃદંગકાર સંસ્થિત એવા આ શાશ્વત લોકમાં • x ઉત્પન્ન કેવલ જ્ઞાન-દર્શનધર અરહંત, જિન, કેવલી જીવોને જાણે છે - જુએ છે અને અજીવોને પણ જાણે છે : જુએ છે. ત્યારપછી તેઓ સિદ્ધ થાય છે ચાવતું દુઃખોનો અંત કરે છે. • વિવેચન-૩૨૯ - મુuતક - શર-યંત્ર, તેને અહીં ઉપર સ્થાપેલ કળ શાદિક ગ્રહણ કર્યું. તેવા પ્રકારે લોક સાદૃશ્ય જાણવું. તેની આ પ્રમાણે ભાવના કરવી. નીચે વિસ્તીર્મ, મધ્ય સંક્ષિપ્ત, ઉપર વિશાળ, નીચે પથંકાકારે, મધ્યે ઉત્તમ વજાકારે ઇત્યાદિ. • • લોકસ્વરૂપ કહ્યું, ત્યાં જે કેવલી કરે છે, તે દર્શાવર્યું. સંતરૂ - થી ક્રિયા બતાવી. તેના વડે શ્રાવકને કહે છે - • સૂઝ-330 થી 33ર : [33] ભગવન્! શ્રમણની સમીપ આશ્રયે રહેલ શ્રાવકને ભગવનું ! ઐયપથિકી ક્રિયા લાગે કે સાંપરાચિકી ? ગૌતમ ! શ્રમણના ઉપ-આશ્રયે રહેલ, સામાયિક કરતાં શ્રાવકનો આત્મા અધિકરણી હોય છે. આત્માધિકરણ નિમિત્તે તેને ઐયfપથિકી ક્રિયા ન લાગે, સાંપરાવિકી ક્રિયા લાગે. તે હેતુથી કહ્યું કે ચાવતું સાંપાયિકી ક્રિયા લાગે છે. [33] ભગવતુ ! શ્રાવકને પહેલાથી જ કસ-પ્રાણની હિંસાના પચ્ચક્ખાણ Page #58 -------------------------------------------------------------------------- ________________ -૧/૩૩૦ થી ૩૩૨ ૧૦૧ હોય છે, પૃedીકાયહિંસાના પત્યાખ્યાન હોય છે. તે પૃથ્વીને ખોદતાં જે કોઈ બસ જીવની હિંસા કરે તો ભગવાન ! તેને વ્રત ઉલ્લંઘન થાય ? ના, તેમ નથી. કેમકે તે ત્રસજીવના વધ માટે પ્રવૃત્ત હોતો નથી. ભગવાન ! શ્રાવકને પૂર્વેથી વનસ્પતિ હિંસાનું પચ્ચકખાણ હોય, પૃથ્વી ખોદતાં, તે કોઈ વૃક્ષનું મૂળ છેદી નાંખે તો તેને વ્રતનું ઉલ્લંઘન થાય ? તેમ ન થાય. કેમકે તે તેની હિંસા માટે પ્રવૃત્ત નથી. [33] ભગવત્ ! તથારૂપ શ્રમણ કે બ્રાહ્મણને પાસુક અને એષણીય અશન-પાન-ખાદિમ-સ્વાદિમથી પ્રતિલાલતા શ્રાવકને શું લાભ થાય ? ગૌતમ ! તથારૂપ શ્રમણ કે બ્રાહ્મણને ચાવતુ પ્રતિલાલતો શ્રાવક તથારૂપ શ્રમણ કે બ્રાહાણને સમાધિ પમાડે છે. સમાધિને કારણે તે પણ સમાધિ પામે છે. • • ભગવન તથા શ્રમણને યાવતુ પતિલાભતો શ્રાવક શું તજે છે ગૌતમ! જીવિતનો અને દુરસ્યાયનો ત્યાગ કરે છે. દુષ્કર કરે છે, દુભિ (વસ્તુ) પામે છે, બોધિ પામી, સિદ્ધ થઈ, ચાવતુ અંત કરે છે. • વિવેચન-૩૩૦ થી ૩૩૨ - સામાયિક કરેલ, સાધુની વસતિમાં રહીને તેવા યથાર્થ શ્રાવકને * * * સાંપરાયિકી ક્રિયા લાગે. બંને વિશેષણ યોગ અને નિરુદ્ધ કષાયવ યુકતતાથી ઐયપિથિકી લાગે એવી આશંકાથી આ પ્રશ્ન છે. જેને હળ-ગાડું આદિ કષાયના આશ્રયભત છે તે અધિકરણી. તેનાથી આત્માધિકરણી, તે કારણ જે ક્રિયાકરણમાં હોય, તેનાથી સાંપરાયિકી ક્રિયા લાગે. શ્રાવકાધિકારથી જ કહે છે. પ્રસવધ, તે બસપાસના વિધાર્થે પ્રવર્તતો નથી. વધનો સંકલ્પ નથી, તે સંકલાવધથી નિવૃત્ત છે. માટે તેનું ઉલ્લંઘન ન થાય. વંતિ • આપે છે. જીવિતને આપે છે, કેમકે અજ્ઞાદિ દ્રવ્ય આપતાં જીવિતનો જ ત્યાગ કરે છે. અનાદિ દ્રવ્ય દુત્યજ્ય હોવાથી કહ્યું - દુત્યજ્યને તજે છે. આ ત્યાગ દુષ્કર હોવાથી કહ્યું - દુકરને કરે છે. અથવા શેનો વિરહ થાય ? કર્મની દીર્ધ સ્થિતિનો. દષ્ટ કર્મવ્ય સંચયનો. અપૂર્વકરણાદિ દુલકર કરે છે. તેનાથી અતિવૃત્તિકરણ પામે છે, તેનાથી સમ્યગ્દર્શન અનુભવે છે. અહીં શ્રમણોપાસક શબ્દ છે. તેથી સાધુ-ઉપાસના માત્ર કરનાર લેવા. કેમકે સૂત્ર તેમાં જ ઘટે છે. • x • દાનથી બોધિ આદિ બીજે પણ કહ્યા છે - કર્મત કહ્યું, હવે અકર્મવ કહે છે – • સૂત્ર-333 + ભગવન! કમરહિત જીવની ગતિ થાય? હા, થાય. ભગવન્! અકર્મની ગતિ કઈ રીતે થાય? ગૌતમાં નિશ્ચંગતા-નિરાગતા-ગતિ પરિણામ-બંધન છેદનતાનિધિનતા-પૂર્વ પ્રયોગથી અકર્મની ગતિ કહી છે. નિસ્ટંગતા • x • આદિથી કમરહિતની ગતિ કઈ રીતે કહી? જેમ કોઈ પુરુષ નિછિદ્ર, નિરાહત, સુકા તુંબડાને કમપૂર્વક સંસ્કાર કરી, દર્ભ અને કુશ વડે વી2. પછી માટીના આઠ લેપથી લીબે, પછી તાપમાં સુકવે, સુકાયા પછી અથાગ-અતાર પુરષ પ્રમાણ પાણીમાં નાંખે, ૧૦૨ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ તો હે ગૌતમાં તે તુંબડુ, તે માટીના આઠ લેપની ગુરતાથી, ભારી, ગુપ્તા અને ભારથી, પાણીના તળને ઉલ્લંઘીને નીચે ભૂમિ પર સ્થિત થાય? હા, થાય. હવે તે તુંબડુ માટીના આઠ લેપનો ક્ષય થતાં ભૂમિતળને છોડીને જળના ઉપરના તટે આવીને સ્થિર થાય? હા, થાય. એ પ્રમાણે ગૌતમ ! નિસંગતાદિથી કમરહિતની ગતિ કહી છે. ભગવાન ! બંધન છેદત્વથી કમરહિતની ગતિ કઈ રીતે થાય ? ગૌતમ ! જેમ વટાણા-મગ-અડદ-સિંબલીની શિંગ કે એરંડાનું બીજ તડકે મૂક્યા હોય અને સુકાઈને ફૂટે અને એક બાજુ ઉડે. તેમ ગૌતમ ! થાય. ભગવન | નિરિધણત્વથી કમરહિતની ગતિ કઈ રીતે થાય ? ગૌતમ ! જેમ ઉંઘણશી છુટેલ ઘમ સ્વાભાવિક રીતે, નિબંઘિતપણે ઉપર ાય, તેમ છે. ગૌતમ (જીવ જાય). - - ભગવન / પૂર્વ પ્રયોગથી કમરહિતની ગતિ કઈ રીતે થાય ? ગૌતમ ! ધનુષથી છૂટેલ બાણની ગતિ લક્ષ્યાભિમુખ, નિવ્યઘિાતપણે થાય, તેમ ગૌતમ! જીવની ગતિ છે. • વિવેચન-333 : ગતિનો સ્વીકાર. નિર્માત - કર્મ મલ જવાથી, નિગUTયા - મોના જવાથી નિરમતાથી. નત્તિ રામ - ગતિના સ્વભાવથી, બંધન છેT - એરંડ ફળવતુ કર્મબંધન છેદનથી. નિરંધાતા - ધુંવાડા માફક કર્મબંધન છોડવાથી. પુત્રપોન - બાણની જેમ સકમતાથી ગતિ પરિણામવથી. • x નિવાવ - વાતાદિથી અનુપહd. ત્રમ - સમૂલ, સુસ - દર્ભની જેમ છિન્નમૂળથી. - X - X • નસવતિય - કલાય ધાન્યની ફળી. નિયા - એરંડ ફળ - x • x- સ્વભાવથી ઉd, નિવ્વાઈન - કટ આદિ આચ્છાદન અભાવથી. અકર્મણનું કથન કર્યું, તેથી ઉલટું કર્મ વક્તવ્યતા - • સૂગ-૩૩૪ : ભગવાન ! દુઃખી દુઃખથી ઋષ્ટ છે કે દુઃખી ? ગૌતમ ! દુઃખી દુઃખથી ઋષ્ટ છે, દુઃખી નહીં. • - ભગવન્! દુઃખી નૈરયિક દુઃખથી પૃષ્ટ છે કે દુ:ખી નૈરયિક દુઃખથી ઋષ્ટ છે ? ગૌતમ ! દુ:ખી નૈરયિક દુઃખથી પૃષ્ટ છે, દુ:ખી નહીં. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. આ પ્રમાણે પાંચ દંડક જાણવા. • દુઃખી દુઃખથી પૃષ્ટ, દુઃખી દુઃખનું ગ્રહણ કરે, દુઃખી દુઃખને ઉદીરે, દુઃખી દુ:ખને વેદે, દુઃખી દુઃખને નિજર. • વિવેચન-૩૩૪ - (૧) દુ:ખ નિમિત્તથી દુ:ણ - કર્મ, કર્મી જીવ દુઃખી છે. દુ:ખના હેતુરૂપ કર્મથી સ્કૃષ્ટ બદ્ધ. અદુ:ખી - અકર્મી દુઃખથી પૃષ્ટ ન હોય. જેમકે સિદ્ધ (૨) દુ:ણી - કર્મવાળો દુ:ખ-કમને સામાન્યથી ઉપાર્જે, નિધતાદિ કરે. (3) ઉદીરે, (૪) વેદે, (૫) નિજેરે. તેની વ્યાખ્યા પૂર્વે કરી છે. - - કર્મબંધનાધિકારથી કમબંધ ચિંતાન્વિત અણગાર સંબંધી સૂઝ - Page #59 -------------------------------------------------------------------------- ________________ -//૩૩૫ થી ૩૩૩ ૧૦૩ • સૂત્ર-૩૩૫ થી ૩૩૭ : ભગવન્ ! અનુપયુકત અણગાર ચાલતા, ઉભતા, બેસતા, સુતા, અનુપયુકત વસ્ત્ર-પા-કંબલ-રજોહરણ લેતા કે મૂકતા, તેને હે ભગવન ! ઐયપિથિકી ક્રિયા લાગે કે સાંપરાયિકી ગૌતમ ! યપિથિકી નહી પણ સાંપરાયિકી ક્રિયા લાગે. એમ કેમ? ગૌતમ! જેનાં ક્રોધ, માન, માયા, લોભ ચ્છિન્ન થયા છે, તેને ઐયપિથિકી ક્રિયા લાગે, સાંપરાયિકી નહીં. જેના ક્રોધાદિ સુચ્છિન્ન થયા નથી, તેને સાંપરાયિકી ક્રિયા લાગે, ઐયપથિકી નહીં. યથાસૂત્ર ચાલનારને ઐયપથિકી ક્રિયા લાગે, ઉસૂઝથી ચાલનારને સાંપરાયિકી ક્રિયા લાગે. અનુપયુક્ત છે ઉત્સત્રથી જ વર્તે છે, માટે પૂર્વવત કહું. [33] ભગવત્ ! અંગાર, ધૂમ, સંયોજના દોષથી દૂષિત પાન-ભોજનનો શો અર્થ કહ્યો છે ગૌતમ જે સાધુ કે સાદdી પાસુક, એષણીય અનાદિ ગ્રહીને મૂર્ણિત-ગૃદ્ધ-ગણિત-ટ્યુપન્ન આહાર આહારે છે, તો હે ગૌતમ ! તે ગારદોષયુકત પાન, ભોજન છે. જે સાધુ-સાધ્વી પાસુક, એષણીય આશનાદિ ગ્રહીને અત્યંત અપતિ વડે, ક્રોધથી, ખિન્નતાથી આહારને આહારે, તે હે ગૌતમ ધૂમ દોષયુક્ત પાન-ભોજન છે. જે સાધુ-સાળી યાવતુ ગ્રહીને ગુણોત્પાદન હેતુ અન્ય દ્રવ્ય સાથે સંયોજીને આહાર કરે, તે છે ગૌતમ ! સંયોજના દોષ દુષ્ટ પાન-ભોજન છે. હે ગૌતમ ! આ તેનો - x • સાર્થ કહ્યો. ભગવનું અંગાર-ધૂમ-સંયોજના દોષરહિત પાન-ભોજનનો શો અર્થ કહો છે ? ગૌતમ ! જે સાધુ-સાદની ચાવતું ગ્રહણ કરીને અમૂર્શિત થઈ ચાવતું આહારે છે, તે હે ગૌતમ! અંગાર દોષરહિત પાન-ભોજન જે સાધુ-સાદની ચાવત ગ્રહીને અત્યંત પીતિ ન કરતો આહારે, તે ઘુમદોષરહિત પાન-ભોજન. જે સાધુ-સાધ્વી યાવતુ જે પ્રાપ્ત થાય તેવું જ આહારે, તે સંયોજના દોષથી મુકત પાન-ભોજન છે. હે ગૌતમ! આ તેનો - x • અર્થ કહો. [3] ભગવન હોગ-કાળ-માર્ગ-પ્રમાણથી અતિકાંત પાન-ભોજનનો શો અર્થ કહ્યો ? ગૌતમ! જે સાધુ-સાધ્વી પાસુક, એષણીય અશનાદિને સૂર્ય ઉગ્યા પહેલા ગ્રહે, સૂર્ય ઉગ્યા પછી તે અlહાર કરે, તે હે ગૌતમ! રોઝાતિકાંત પાન ભોજન છે. જે સાધુસ્સાવી ચાવતુ પહેલી પરિસિએ ગ્રહીને છેલ્લી પોરિસિ સુધી રાખીને પછી તે આહાર કરે તે કાલાતિકાંત પાન-ભોજન છે. જે સાધુસાદMી યાવતું ગ્રહણ કરીને આઈ યોજન મયદા ઓળગીને તે આહાર કરે, તે મગતિકાંત પાન-ભોજન છે. જે સાધુ-સાળી રાસુક, એષણીય અશનાદિ ગ્રહીને કુકડીના ઉંડા પ્રમાણ માત્ર એવો ૩ર કોળીયાથી અધિક આહાર કરે તે પ્રમાણાતિકાંત પાન-ભોજન. આઠ કોળીયા પ્રમાણ લે તો તે અલ્પાહારી છે, ૧૨ કોળી પ્રમાણ લે તો અપદ્ધ અવમોદરિકા, ૧૬-કોળી પ્રમાણ લે તો દ્વિભાગ પ્રાપ્ત ર૪ કોળીા તો ઉણોદરિકા વાળો છે, 3ર કોળીયા પ્રમાણ લે તો પ્રમાણ પ્રાપ્ત. તેનાથી એક પણ કોળીયો ઓછો આહાર કરે તો તે શ્રમણ ૧૦૪ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ નિલ્થિ પ્રકામસ ભોજી છે, તેમ કહેવાય છે. હે ગૌતમ! ક્ષેતિકતાદિ • x - નો આ અર્થ છે. • વિવેચન-૩૫ થી ૩૩૭ : afa - અનુદિત, ચારિરૂપી ઈંધનમાં અંગાર સમાન જે ભોજન વિષયમાં ગરૂ૫ અગ્નિ કરે, તે અંગાર દોષ તેના સહિત જે પાનકાદિ તે સ-અંગાર. ચા»િરૂપે ઈધનમાં ધમના હેતરૂપ તે ઘતમ દોષ, તે સહિત પાનકાદિ તે સધૂમ. દ્રવ્યના ગુણ વિશેષાર્થે બીજા દ્રવ્યનું યોજવું, તે સંયોજના દોષ. - X - મૂછિત - મોહવાળા, સિદ્ધ • તેની વિશેષ આકાંક્ષાવાળા. fથત - તેમાં રાગ વાળા, માધવત્ર - તેમાં જ એકાગ્ર થયેલ. આઈITHTUry - ભોજન કરે. • x • મહા પીતિ, ક્રોધથી કલાત. T[Mાય - રસ વિશેષ ઉત્પાદનાર્થે. વીરાત - જેમાંથી ત્રણ ગયો છે તે. એના તાર • સૂર્યસંબંધી તાપ ક્ષેત્ર, તેને ઓળંગી ગયેલ . કાળ એટલે દિવસના ત્રણ પ્રહરને ઓળંગી ગયેલ. - x - બબીશ કવલ લક્ષણ પ્રમાણને ઓળંગી ગયેલ. Argurifથત • પ્રાપ્ત કરે, અર્ધ યોજનની મર્યાદાથી ઉપર લઈને જાય. મુવીશુfમંડરાપHIT - કુકડીના ઇંડાનું જે માપ તે અથવા જીવના આશ્રયવથી કુટિર માફક થયુટી - શરીર, અશુચિ પ્રાયવથી કુત્સિત, પેટ પુરતો આહાર. તેની ૩૨ અંશરૂપ તે કુકકુટી-અંડક પ્રમાણ મામા. અહીં એમ કહે છે – જેટલો જે પુરુષનો આહાર, તે આહારનો ૩૨મો ભાગ. તે પુરુષની અપેક્ષાથી કોળીયો કહેવાય. તેને આશ્રીને • x • પ્રમાણ પ્રાપ્ત • x • પહેલી વ્યાખ્યા પ્રાયિક પક્ષ અપેક્ષાએ જાણવી. ૩૨નો ચોથો ભાગ આહાર કરે તે સાધુ અપાહારી કહેવાય અથવા કુકડીના ઈંડાના માપથી આઠ ક્વલ માત્ર આહાર કરે તે અપાહારી છે. પેટને ઓછું પડે તેમ આહાર કરવો તે અવમોદરિકા. કિંચિત ઉણ-અડધું જે છે તે અપાઈ. ૩૨-કોળીયાની અપેક્ષાએ બાર એ અપાર્ધરૂપ છે. • x • અથવા ધર્મ અને ધર્મના અભેદથી અપાદ્ધ અવમૌદરિક એવો સાધુ થાય તેમ જાણવું. દ્વિભાગ એટલે અડધું, તે પ્રાપ્તી દ્વિભાગ પ્રાપ્ત આહાર થાય છે. અથવા જેનાથી દ્વિભાગ પ્રાપ્ત થાય તે દ્વિભાગ પ્રાપ્ત આહાર થાય છે. અથવા જેનાથી દ્વિભાગ પ્રાપ્ત થાય તે દ્વિભાગ પ્રાપ્ત સાધુ થાય છે. - x - VTV - અત્યર્થ. મધુરાદિ સનો ભોગી તે પ્રકામરસભોગી. • સુગ-૩૩૮ - ભગવન્! શસ્માતીત, શસ્ત્રપરિણામિત, એષિત, બેષિત, સામુદાનિક પાન-ભોજનનો શો અર્થ કહ્યો છે? ગૌતમ! જે સાધુસાદની શરુ-મુસલાદિનો ચાણ કરેલ છે, માળા-વણક-વિલેપનરહિત છે, તેઓ છે એવા આહારને કરે જે કૃમિ આદિથી રહિત, જીવસૃત અને જીવમુક્ત છે, જે સાધુ માટે કરેલકરાવેલ નથી, જે અસંકાશિત-અનાહૂત-અકીતકૃત-અનુદ્દિષ્ટ છે, નવકોટિ પરિશુદ્ધ છે, દશ દોષથી મુક્ત છે. ઉગમુ-ઉત્પાદન-એષા દોષોથી રહિત છે, અંગારજૂ+સંયોજના દોષરહિત છે, સુરસુરચવચવ શબ્દરહિત છે, અદ્રુત-વિલંબિત છે, અપરિશાપ્તિ, ગાડીની બૂરીના જન કે અનુલપનરૂપ છે, સંયમ યમ માત્રા Page #60 -------------------------------------------------------------------------- ________________ el-/૧/૩૩૮ ૧૦૫ નિમિત છે સંયમભાર વહનાર્થે, બિલમાં પ્રવેશતા સર્ષ માફક આત્માર્થે આહાર કરે છે, તે હે ગૌતમ ! શાતીત શસ્ત્ર પરિણામિત ચાવતુ પાનભોજન છે. તેવો અર્થ કહેલ છે. ભગવન્! તે એમ જ છે, એમ જ છે. • વિવેચન-33૮ : અગ્નિ આદિ શાસી ઉત્તીર્ણ તે શાતીત. એવો આહાર તથાવિધ પૃથુકાદિવતુ પરિણત પણ કહેવાય. વણદિને અન્યથા કરણથી અચિત કરાયેલ તે શસ્ત્ર પરિણામિત. એ રીતે પ્રાસુકવ કહ્યું. ગવેષણા વિશુદ્ધિથી ગવેષિત, વિશેષથી કે વિવિધ પ્રકારે એષિત તે વ્યષિત. ગ્રહઔષણા કે ગ્રામૈષણાથી વિશોધિત અથવા - મનિના વઓ, તે આકાર માત્ર દર્શનથી પ્રાપ્ત પણ આવર્જનચી નહીં. આનાથી ઉત્પાદના દોષ કહ્યો. સામુદાનિક - તેથી તેવી ભિક્ષારૂ૫. - નિર્ગસ્થ કેવો? ખાદિ શબ તજેલ, પુષ્પમાળા-ચંદનાદિ લેપનથી હિત • x - આવા સ્વરૂપવાળા નિર્મન્ય, ભોજ્ય વસ્તુ સંભવથી પોતે પૃથરૂપ, કૃમ્યાદિ રહિત, દાયકે જાતે તજેલ. ભક્ષ્ય દ્રવ્ય પૃચકૃત અભેદ વિવક્ષાથી જે શરીરી તથા તે આહાર. વૃદ્ધ વ્યાખ્યાથી અપતિ - સામાન્યથી ચેતના પર્યાયથી હિત. વ્યુત - કિયા ભ્રષ્ટ, artવત - સ્વતઃ આયાયથી ભંશિત. જીવસંસર્ગજનિતાણાથી થયેલ ઉપચય. નીવવિUMઢ - પ્રાક. સાધુ માટે ન કરેલ, દાયકે ન કરાવેલ, આ બે વિશેષણથી અનાધાકર્મિક લેવું. પોતાને માટે કરતા સાધુ અર્થે ન સંકલિત. ‘મારા ઘેર રોજ લેવા આવજો' એવા આમંત્રણરહિત અથવા સાધુ માટે બીજા સ્થાનેથી લાવેલ. અનિત્યપિંડ કે અનભ્યાહત અર્થાત્ દાયકે સ્પર્ધારહિત આપેલ. એ રીતે એષણા દોષ નિષેધ કર્યો. ખરીદીને સાધુને ન આપેલ. ઉદ્દેશ વિના કરેલ. નવો કીરિબુદ્ધ - કોટિ એટલે વિભાગ, તે આ • બીજ આદિ જીવોને ન હણે, ન હણાવે, હણનારને ન અનુમોદે. એ રીતે ન પકાવે, ન ખરીદના ત્રણ ત્રણ ભંગ મળીને નવભંગ. હસવોસવપ્રમુk - શંકિત, મુક્ષિત આદિ. ઉદ્ગમ-આધાકદિ-૧૬, ઉત્પાદનધાત્રિ આદિ-૧૬, ઉદ્ગમ-ઉત્પાદન વિષય જે એષણા-પિંડવિશુદ્ધતાથી સારી રીતે પરિશુદ્ધ તે ઉદ્ગમ-ઉત્પાદન-એષણા પરિશુદ્ધ. આ દ્વારા ઉક્ત-અનુક્ત સંગ્રહ કર્યો. ‘વીતાંગાસદિ' ક્રિયા વિશેષણ પણ થાય. પ્રાયઃ એ દ્વારા ગ્રાગૈસણા વિશુદ્ધિ કહી. સુરસુર કે અવયવ શબ્દ ન થાય તે રીતે. અતિ મંથર કે અતિ શીઘ નહીં, છાંડ્યા વગર ખાય. ગાડાની ધરીનું કીલ, ઘા ઉપર ઔષધનું વિલેપન તે ક્ષોપાંજના વણાનુલેખન. તેની જેમ વિવક્ષિત અર્થ સિદ્ધિ - અશનાદિમાં અનાસક્તિ કરવી, તે અક્ષોપાંજનવણાનું લેપન રૂપને થાય. તે ક્રિયા વિશેષણ પણ છે. સંયમનું પાલન, તે જ માત્રા તે સંયમ યાત્રા માબા. તેના માટેની વૃત્તિ-પ્રવૃત્તિ જે આહારમાં છે, તે સંયમ યાત્રા માત્રા વૃત્તિક. તેથી તે સંયમ યાત્રા મામા વૃત્તિક કે સંયમ યાત્રા મામા પ્રત્યય થાય છે. આ જ વાત બીજી રીતે કહે છે – સંયમ એ જ ભાર, તેનું પાલન તે સંયમભારવહનતા. બિલ એટલે છિદ્ર, તેમાં જે રીતે સર્પ પ્રવેશે તેમ પોતે આહાર કરે - શરીરના ૧૦૬ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ કોઠામાં નાંખે. અર્થાત્ જેમ સર્પ બિલમાં પ્રવેશે ત્યારે પડખાં ન સ્પર્શે, તેમ સાધુ મુખરૂપી ગુફામાં પડખામાં ન સ્પર્શે તેમ આહારનું સંચરણ કરતો જઠરરૂપી બિલમાં આહારનો પ્રવેશ કરાવે. તે અર્થ છે. $ શતક-૭, ઉદ્દેશો-૨-“વિરતિ” @. – X - X - X - X – • પ્રત્યાખ્યાનીને કહ્યા. હવે અહીં પ્રત્યાખ્યાનને નિરૂપે છે. • સૂત્ર-336 - ભગવન્! મેં સર્વે પ્રાણ-ભૂત-જીવ-સવના પ્રત્યાખ્યાન કરેલ છે, એમ કહેનારાને સુપ્રત્યાખ્યાન થાય છે કે દુuત્યાખ્યાન ? ગૌતમ! સર્વે viણ યાવતું સવની હિંસાનું મેં પચ્ચકખાણ કર્યું છે, તેમ કહેનારને કદાચિત સુપત્યાખ્યાન થાય અને કદાચિત દુuત્યાખ્યાન. ભગવાન! એમ કેમ કહ્યું? x • ગૌતમાં જેણે સર્વે પ્રાણ ચાવતું સવોની હિંસાના પરાક્રઆણ કર્યા છે, એમ કહેનરને એ પ્રમાણે જ્ઞાન હોતું નથી કે આ જીવ છે - આ અજીવ છે, ત્રસ છે - આ સ્થાવર છે, તેથી - x • તેને સુપત્યાખ્યાન ન થાય, પણ દુuત્યાખ્યાન થાય છે. એ રીતે તે દુપત્યાખ્યાથી સર્વે પ્રાણ યાવતું સવોની હિંસાના પચ્ચખાણ મેં કર્યા છે, તેમ કહેનાર સત્ય નહીં, જહું વચન બોલે છે. એ રીતે તે મૃષાવાદી સર્વે પ્રાણ યાવત્ સો પતિ ત્રણ કરણ, ત્રણ યોગથી અસંયત અવિરત, પાપકર્મશી અપતિહd, પાપકર્મની અપત્યાખ્યાની ક્રિયા વડે યુકત, અસંવૃત્ત, એકાંત દંડ, એકાંતબાલ થાય છે. મેં સર્વે પણ યાવતું સત્વોની હિંસાના પ્રત્યાખ્યાન કર્યા છે, એમ કહેનારને જે એ જ્ઞાત હોય કે આજીવ છે - અજીવ છે, આ ત્રસ છે - આ સ્થાવર છે. તેને xસુપત્યાખ્યાન છે, દુહાત્યાખ્યાન નથી. એ રીતે તે સુપ્રત્યાખ્યાની, બે સર્વે પ્રાણો ચાવત સત્નોની હિંસાના પ્રત્યાખ્યાન ક્ય છે' એવી સત્યભાષ બોલે છે, મૃષાભાષા બોલતો નથી. એ રીતે તે સત્યવાદી સર્વે પ્રાણો ચાવતું સત્વો પતિ વિષે કવિધ સંયત-વિરત-પ્રતિહત પ્રત્યાખ્યાત પાપકમી, અક્રિય, સંવૃત્ત અને એકાંતપંડિત થાય છે. તેથી હે ગૌતમાં એમ કહ્યું કે ચાવવ દુuત્યાખ્યાન થાય. • વિવેચન-33૯ : પહેલા દુપ્રત્યાખ્યાનનું વર્ણન કર્યું છે. તે યથાસંખ્ય ન્યાયના ત્યાગથી અને યથા આસન્નતા ન્યાય સ્વીકારીને જાણવું. હવે કહેવાનાર પ્રકારે તે જ્ઞાત નથી. જ્ઞાનના અભાવે યથાવતુ પાલન ન કરવાથી, તેને સુપ્રત્યાખ્યાનનો અભાવ છે - X - ત્રિવધું - કરવું, કરાવવું, અનુમોદવું ભેદથી. યોગને આશ્રીને ત્રિવિન - મન, વચન, કાય લક્ષણથી. સંવત - વધ આદિને છોડવા પ્રયત્નશીલ, વિરત • વધાદિથી નિવૃત. તાત - ભૂતકાળ સંબંધી નિંદાણી, ભાવિ પાપકર્મના પ્રત્યાખ્યાનથી પ્રત્યાધ્યાત • સંયતાદિના નિષેધથી સંવતવરતપ્રતિતિ પ્રત્યાધ્યાતપાપવા વિરા - કાયિકી આદિ કિયા યુકત અથવા કર્મબંધન સહિત. ૩Hવુડ - અસંવૃતાશ્રવહાર. તેથી જ Page #61 -------------------------------------------------------------------------- ________________ el-/૨/૩૩૯ સર્વથા બીજાને દંડે તે એકાંતદંડ. તેથી સર્વથા અજ્ઞ તે એકાંતબાલ. પ્રત્યાખ્યાનના અધિકારી તેના ભેદોને કહે છે - • સૂત્ર-૩૪૦ થી ૩૪ર : [3] ભગવની પ ણ કેટલા ભેટે છે? ગૌતમ બે ભેદે. તે આ - મૂલગુણ પ્રત્યાખ્યાન, ઉત્તરગુણ પ્રત્યાખ્યાત. - - ભગવના મૂલ ગુણ પ્રત્યાખ્યાન કેટલા ભેદે છે ગૌતમ બે ભેદ. સર્વ મૂલગુણ પરચક્ખાણ, દેશ મૂલગુણ પચ્ચખાણ. : - ભગવન! સર્વ મૂલગુણ પચ્ચખાણના કેટલા ભેદ છે? ગૌતમ! પાંચ. તે આ • સર્વથા પ્રાણાતિપાતળી વિરમણ - રાવત સર્વથા પરિગ્રહથી વિરમણ. • • ભગવના દેશમૂલગુણ પચ્ચકખાણના કેટલા ભેદ છે? ગૌતમાં પાંચ. તે આ • ભૂલ પ્રાણાતિપાત વિરમણ ચાવતુ ભૂલ પરિગ્રહ વિરમણ. ભગવાન ! ઉત્તગુણ પચ્ચક્ખાણના કેટલા ભેદ છે ? ગૌતમ બે. તે આ • સર્વ ઉત્તરગુણ પચ્ચખાણ, દેશ ઉત્તગુણ પચ્ચક્ખણ. • • ભગવન / સર્વ ઉત્તરગુણ ચકખાણના કેટલા ભેદ છે ? ગૌતમ દશ. [૪૧] અનામત, અતિકાંત, કોટિસહિત, નિયમિત, સાકાર, અનાકાર, પરિમાણકૃત, નિરવોલ, સંકેત અને અedI-પ્રત્યાખ્યાન. [3] ભગવન્! દેશ ઉત્તરગુણ પચ્ચક્ખાણના કેટલા ભેદ છે ? સાત. • દિગવત, ઉપભોગ પરિભોગ પરિમાણ, અનર્થદંડ વિરમણ, સામાયિક, દેશાવકાસિક, પૌષધોપવાસ, અતિથિસંવિભાગ • તથા - પશ્ચિમ મારણાંતિક સંલેખના શેષા-આરાધના. • વિવેચન-૩૪૦ થી ૩૪૨ - ચાત્રિ વૃક્ષના મૂળ ગુણ સમાન - પ્રાણાતિપાતાદિ વિરમણ, મૂલ ગુણરૂપ પ્રત્યાખ્યાન કે મૂળગુણ વિષયક નિવૃત્તિ, તેને મૂળગુણ પ્રત્યાખ્યાન જાણવું. મૂળગુણની સાપેક્ષાએ ઉત્તરરૂપ ગુણ - વૃક્ષની શાખા માફક, તે ઉતગુણ, તેમાં પ્રત્યાખ્યાન, તે ઉત્તરગુણ પ્રત્યાખ્યાન. તે જો સર્વથા હોય તો સર્વમૂલગુણ અને દેશચી હોય તો દેશમૂલગુણ પ્રત્યાખ્યાન. તેમાં સર્વમૂલગુણ પ્રત્યાખ્યાન સર્વ વિરતને હોય, બીજું દેશવિરતને હોય. મUTTTT Tથા - (૧) ભાવિમાં કરવાનું તે અનાગત, પર્યુષણાદિમાં આચાર્યાદિની વૈયાવચ્ચમાં અંતરાયના સંભવથી પહેલાં જ તે તપ કરવું. કહ્યું છે - ગુર, તપસ્વી કે ગ્લાનની વૈયાવચ્ચના કારણે, મને પર્યુષણા તપમાં અંતરાય થશે, તેમ જાણી તે તપ અત્યારે કરવું તે “અનામત' છે. (૨) પછી કરવાથી અતિકાંત, ભાવના પૂર્વવતું. કહ્યું છે - પૂર્વવત્ કારણોથી પર્યુષણા તપ ન થઈ શકે તો તેને પછી કરવો તે “અતિકાંત' છે. (3) કોટિસહિત - એકની સમાપ્તિ અને બીજાનો આરંભ સાથે થાય છે. ચતુર્થભક્તાદિ કરીને અનંતર જ ચતુર્થભક્તાદિ કરવું તે. • x - (૪) નિયંત્રિત - નિયમા ચંબિત, તે નિયંત્રિત. પ્રતિજ્ઞા દિવસે સ્વાનવાદિ ૧૦૮ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ કારણે અંતરાય થવા છતાં નિયમથી તે પ્રત્યાખ્યાન કર્યું. કહ્યું છે - મહીને-મહીને અમુક-અમુક દિવસે નિશ્ચય કરેલ તપ તંદુરસ્ત હોય કે ગ્લાન, પણ શ્વાસ ચાલે ત્યાં સુધી કરવો, તેને ધીર પુરુષોએ નિયંમિત તપ કહ્યો છે તેને અનિશ્રિતાભા અણગાર સ્વીકારે છે. (૫) સાકાર-પ્રત્યાખ્યાનના અપવાદ હેતુઓ જે મહતર આગાર આદિ સાથે હોય છે. • • (૬) અનાકાર - કાંતાર, દુર્ભિક્ષાદિ વિશિષ્ટ હેતુના સંભવ અભાવે મહત્તરાદિ આચાર-છુટ ન લે છે. જો કે માત્ર અનાકાર પચ્ચકખાણ હોય તો પણ અનાભોગ’, ‘મહાસાકાર' તેમાં કહેવા. જેથી કાઠ, આંગળી આદિ મોઢામાં નાંખતા ભંગ ન થાય. * | (2) પરિમાણકૃત દતિ આદિ વડે પરિમાણ કરેલ. કહ્યું છે - દક્તિ, કવલ, ઘર, ભિક્ષા કે દ્રવ્ય વડે જે ભોજન ત્યાગ તે પરિમાણકૃત. (૮) નિસ્વશેષ - સમગ્ર અશનાદિ વિષયક કહ્યું છે - સર્વે અશન, પાન, ખાધ-પેયવિધિને સર્વભાવથી છોડવી તે નિરવશેષ. (૯) સંકેત - ચિહ્ન સહિત વર્તે છે. અથવા અંગુઠ સહિતાદિ સંકેત યુકત. કહ્યું છે - અંગુઠો, મુઠી, ગાંઠ, ઘર, પ્રસ્વેદ, ઉચ્છવાસ, તિબુક, જયોતિક આદિ સંકેતો અનંતજ્ઞાની ધીરપુરુષોએ કહ્યા છે. (૧૦) અદ્ધા-એટલે કાળ. પૌરુષિ આદિ કાળનું નિયમન કરીને પચ્ચખાણા કરવું. કહ્યું છે - કાળપમાણના છેદથી પુરિમä, પોરિસિ, મુહૂર્ત, માસ, અર્ધમાસ આદિનું પ્રત્યાખ્યાન, તે અદ્ધા પ્રત્યાખ્યાન. ઉપભોગ એટલે અશન, પાન, અનુલેપનાદિનો એકવાર ભોગ, પરિભોગઅશન, શયન, વચન, શ્રી આદિનો વારંવાર ભોગ કરવો . ‘પશ્ચિમ' અમંગલ હોવાથી, તેને રોકવા અપશ્ચિમ કહ્યું. મરા - પ્રાણ ત્યાગ. જો કે આવીયી મરણ પ્રતિક્ષણ થાય છે, તો પણ તે ન લેવું. પણ વિવક્ષિત સવયિ ક્ષય લક્ષણ મરણ લેવું. તે પરથી બન્યુ મારણાંતિક. જેનાથી શરીર, કષાયાદિ પાતળા કરાય સંલેખના-તપ વિશેષ. તે અપશ્ચિમ મારણાંતિક સંલેખના. તેનું સેવન, અખંડકાળ કરવું તે આરાધના. અહીં દિગવતાદિ સાત તો દેશોતરગુણ જ છે. સંલેખના માટે નિયમ નથી. કેમકે આ દેશોતરવાળા માટે દેશોગુણરૂપ અને સર્વ ઉત્તવાળા માટે સર્વોત્તરગુણરૂપ છે તેમ આવશ્યકમાં કહ્યું છે. તેથી સંલેખનાને ન ગણીને સાત દેશોતર ગુણ કહ્યા. પણ સંલેખના દેશોતર-ગણવાળાને પણ અવશ્ય કરણીય હોવાથી અહીં સાથે મુકેલ છે. પ્રત્યાખ્યાન કહ્યું હવે જીવાદિને આશ્રીને પ્રત્યાખ્યાનાદિ કહે છે– • સૂગ-૩૪૩ : ભગવાન્ ! જીવો મૂલગુણપચ્ચખાણી, ઉત્તર્ગુણપચ્ચક્ખાણી કે અપરણ્યખાણી છે ? ગૌતમ! જીવો આ ત્રણે પરચઆણી છે. ભગવના નૈરયિકો, મૂલગુણ પચ્ચકખાણી છે આદિ પૃચ્છા. ગૌતમાં Page #62 -------------------------------------------------------------------------- ________________ e-૨/૩૪૩ ૧૦૯ નૈરયિકો મૂલગુણ કે ઉત્ત-ગુણ પચ્ચક્ખાણી નથી, પણ અપચ્ચકખાણી છે. એ પ્રમાણે ચતુરિન્દ્રિય જીવો પર્યન્ત કહેવું. • • પંચેન્દ્રિય તિર્યંચયોનિક અને મનુષ્યોને જીવોની જેમ જાણવા. - - સંતર, જ્યોતિષ અને વૈમાનિકને નૈરયિકો જેવા જાણવા. ભગવદ્ ! આ મૂલગુણ પચ્ચક્ખાણી, ઉત્તગુણ પરચક્ખાણી અને અપચ્ચકખાણીમાં કોણ કોનાથી ચાવતું વિશેષાધિક છે ? ગૌતમ! સવથી ઓછા મૂલગુણ પચ્ચકખાણી છે, ઉત્તણુણ પચ્ચક્ખાણી અસંખ્યાતા, અપચ્ચક્ખાણી અનંતગુણ છે. • • ભગવન્! પંચેન્દ્રિય તિર્યંચ યોનિકનો પ્રશ્ન, ગૌતમ ! મૂલગુણ પચ્ચકખાણી પંચેન્દ્રિય તિર્યંચ જીવો સૌથી થોડા, ઉત્તરગુણ પરચક્રણી અસંખ્યગુણા, અપ્રત્યાખ્યાની અસંખ્યગુણા. ભગવત્ ! આ મનુષ્યોમાં મૂલગુણ પચ્ચક્ખાણી આદિ પૃચ્છા. ગૌતમ ! મૂલગુણ પચ્ચકખાણી મનુષ્યો સૌથી થોડા, ઉત્તરગુણ પચ્ચક્ખાણી સંખ્યાત ગુણા, અપત્યાખ્યાની અસંખ્યાતગુણા છે. ભગવાન ! જીવો, સમૂલગુણ પચ્ચક્ખાણી, દેશમૂલગુણ પરાક્રાણી કે અપચ્ચકખાણી ? ગૌતમ ! જીવો આ ત્રણે પચ્ચક્ખાણી છે. નૈરયિક વિશે પૃચ્છા • ગૌતમ ! નૈરયિકો સર્વ ભૂલ ગુણ કે દેશમૂલગુણ પચ્ચકખાણી નથી, અપચ્ચક્ખાણી છે. એ પ્રમાણે ચઉરિન્દ્રિય સુધી જાણવું. - • પંચેન્દ્રિય તિચિની પૃચ્છા - ગૌતમ પંચેન્દ્રિય તિર્યંચો સર્વમૂલગુણ પચ્ચકખાણી નથી, દેશમૂલગુણ પચ્ચકખાણી અને પચ્ચક્ખામી છે. મનુષ્યો જીવો સમાન છે, વ્યંતર, જ્યોતિષ, વૈમાનિકો નૈરયિક સમાન છે. ભગવાન ! આ જીવોમાં સમૂલગુણ - દેશમૂલગુણ પચ્ચકખાણી, અપરણ્ય ખાણીમાં કોણ કોનાથી યાવત વિશેષાધિક છે ? ગૌતમ! સૌથી થોડા મૂલગુણ પચ્ચક્ખાણી, દેશમૂલગુણ પચ્ચખાણી અસંખ્ય ગુણા, અપચ્ચક્ખાણી અનંતગુણા છે. એ પ્રમાણે ત્રણેનું લાબડુત્વ પહેલા દંડક મુજબ કહેવું. વિશેષ આ - સૌથી થોડાં દેશમૂલગુણ પ્રત્યાખ્યાની પંચેન્દ્રિય તિચો છે, પત્યાખ્યાની તેનાથી અસંખ્યગુણા છે. ભગવાન ! જીવો સર્વોત્તર ગુણ પચાણી, દેશૌત્તર ગુણ પચ્ચકખાણી કે અપચ્ચક્રાણી ગૌતમત્રણે. પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યો પણ એમ જ છે. બાકીના વૈમાનિક સુધી અપચ્ચકખાણી. ભગવદ્ ! આ સર્વોત્તર ગુણ પ્રત્યાખ્યાની આદિ જીવોમાં લાભહુવ પહેલાં દંડકમાં કહ્યા મુજબ, મનુષ્યો સુધી જાણવું. ભગવાન ! જીવો સંમત છે, અસંયત છે કે સંયતાસંયત ? ગૌતમ ત્રણે છે. • x • એ પ્રમાણે જેમ પwવણા છે, તેમ વૈમાનિક સુધી કહેવું. અલાભહુત પણ ગણેનું પૂર્વવત્ ગણવું. ભગવાન ! જીવો પચ્ચકખાણી, અપચ્ચક્ખાણી કે પચ્ચકખાણાપચ્ચકખાણી ૧૧૦ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ છે? ગૌતમ ! ત્રણે છે. મનુષ્યો પણ ગણે છે. પંચેન્દ્રિય તિયો પહેલા વિકલ્પથી રહિત છે. બાકીના બધાં વૈમાનિક સુધી અપરણી છે. -- ભગવન! આ પ્રત્યાખ્યાની આદિ જીવોમાં યાવતું કોણ વિશેષાધિક છે ? ગૌતમ! સૌથી થોડા જીવો પચ્ચકખાણી, પરચઆણપરચક્ખાણી અસંખ્યાતગણા, અપચ્ચક્ખાણી અનંતકુણા છે . • પંચેન્દ્રિય તિર્યોમાં સૌથી થોડા પચ્ચકખાણાપચ્ચખાણી, અપચ્ચકખાણી અસંખ્યાતગણા. મનુષ્યોમાં સૌથી થોડાં પરચકખાણી, પચ્ચકખાણાપચ્ચક્ખાણી સંખ્યાતગુણા, અપચ્ચક્ખાણી અસંખ્યાતગણા. • વિવેચન-૩૪૩ - - x • પંચેન્દ્રિય તિર્યચો દેશથી જ મૂલગુણ પ્રત્યાખ્યાની છે, કેમકે તેઓમાં સર્વવિરતિનો અભાવ છે. કહ્યું છે – તિર્યચોમાં ચાસ્ત્રિનો નિષેધ છે, પણ તે સમયે ઘણાંને મહાવતારોપણ સંભળાય છે. તેની પરિહાર ગાથા પણ છે - તેઓને મહાવતોના સદ્ભાવ છતાં બહુગુણવાનું કેવલ સંભૂતિ પરિણામ • સામિ પરિણામ નથી. હવે મૂલગુણ પ્રત્યાખ્યાનાદિવાળાનું અલાબહવને વિચારીએ - દેશથી કે સર્વથી જે મૂલગુણવાળા છે, તે થોડા છે, દેશથી અને સર્વથી ઉત્તરગુણવાળા અસંખ્યગુણા છે. અહીં અને સર્વવિરતમાં જેઓ ઉત્તરગુણવાળા છે, તેઓ અવશ્ય મૂલગુણવાળા હોય, મૂલગુણવાળા ઉત્તરગુણવાળા હોય કે ન પણ હોય. અહીં ઉત્તગુણ રહિત એવા મૂલગુણવાળા જ લેવા. તેના સિવાયના થોડાં છે. કેમકે ઘણાં સાધુ દશવિધ પ્રત્યાખ્યાન યુક્ત હોય છે. તેઓ પણ મૂલગુણવાળાથી સંખ્યાતગુણા છે, અસંખ્યાતગુણા નહીં. કેમકે બધાં સાધુ સંખ્યાત જ હોય. દેશવિરતમાં મૂલગુણવાળાથી ભિન્ન ઉત્તર ગુણવાળા મળે છે, તેઓ મધ, માંસાદિ વિચિત્ર અભિગ્રહથી ઘણાં હોય છે, એમ કરીને દેશવિરત-ઉત્તગુણવાળાને આશ્રીને ઉત્તરગુણવાળા મૂલગુણવાળાથી અસંખ્યાતગુણા થાય છે. મનુષ્ય અને પંચેન્દ્રિય તિર્યંચો જ પ્રત્યાખ્યાની છે, બાકીના અપ્રત્યાખ્યાની જ છે. વનસ્પતિ વગેરેને લીધે તેઓ અનંતગુણ છે. મનુષ્ય સૂત્રમાં અપત્યાખ્યાની અસંખ્યગુણ કહ્યા, તે સંમૂર્ણિમા મનુષ્યોના ગ્રહણથી જાણવા. * * * - અલાબકુત્વમાં પ્રથમ દંડકવમાં જીવો, પંચેન્દ્રિય તિર્યયો, મનુષ્યો લેવા. તે નિર્વિશેષ ગુણાદિ પ્રતિબદ્ધ દંડકમાં કહ્યા તે ત્રણે અહીં પણ કહેવા. જેમ જીવો સર્વોત્તર ગુણ પ્રત્યાખ્યાનાદિ કહ્યા, તેમ પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યો કહેવા. અહીં પંચેન્દ્રિય તિર્યંચો પણ સર્વોત્તર ગુણ પ્રત્યાખ્યાની જાણવા. કેમકે દેશવિરતને દેશની સર્વોત્તર ગુણ પ્રત્યાખ્યાનનો સ્વીકાર છે. -- સંયતાદિ મૂલગુણ પ્રત્યાખ્યાની આદિ હોય છે. સંયતાદિ જીવો ત્રણે પણ હોય. અહીં પ્રજ્ઞાપના સૂઝ અહીં કહેવું. તે આ • નૈરયિકો સંયત, અસંયત કે સંયતાસંયત ? ઇત્યાદિ. અલાબહd સંયતાદિમાં જેમ પ્રજ્ઞાપનામાં કહ્યું, તેમ જીવ, પંચેન્દ્રિય તિર્યચ, મનુષ્યોમાં સૌથી થોડાં સંયતો. સંયતાસંયત અસંખ્યગુણા, અસંયતો અનંતગુણા છે ઇત્યાદિ - X • કહેવું. સંયતાદિ પ્રત્યાખ્યાનાદિવથી હોય, તેથી પ્રત્યાખ્યાની આદિ સૂત્ર-શતક-૬, Page #63 -------------------------------------------------------------------------- ________________ el-/૨/૩૪૩ ૧૧૧ ઉદ્દેશા-૪-માં કહ્યું છે છતાં અહીં - x • સંબંધાંતર દ્વારથી કહ્યું છે -- જીવાધિકારથી તેના શાશ્વતત્વનું સૂત્ર - • સૂત્ર-૩૪૪ - ભગવન્! જીવો શાશ્વત કે અશાશ્વત ? ગૌતમ ! કથંચિત શાશ્વત, કથંચિત અશાશ્વત * * * એમ કેમ કહ્યું - x • ગૌતમ દ્રવ્યાપણે શald. ભાવાર્થપણે. અશાશ્વત છે, માટે એમ કહ્યું. - - ભગવના નૈરયિકો શાશ્વત કે અશાત? જીવની જેમ નૈરયિક પણ છે. વાવ વૈમાનિક કથંચિત શાશ્વત, કથંચિત્ અશruત. ભગવન્! તે ઓમ જ છે. • વિવેચન-૩૪૪ - બ્રક્યા - જીવદ્રવ્યત્વથી. બાવકુવા - પર્યાયથી. શતક-૭, ઉદ્દેશો-3-“સ્થાવર” છે - X - X - X - X - o જીવાધિકાર પ્રતિબદ્ધ જ ત્રીજો ઉદ્દેશો છે – • સૂર-૩૪૫ થી ૩૪૭ : [૩૪] ભગવન | વનસ્પતિકાયિક કયા સમયે સવલિહારી અને કયા કાળે સવમહાહારી હોય છે ? ગૌતમ! પાવ૮, વર્ષાઋતુમાં વનસ્પતિકાયિકો સવમહાહારી હોય. પછી શરદમાં, પછી હેમંતમાં, પછી વસંતમાં, પછી ગ્રીષ્મમાં વનસ્પતિકાયિક સવસ્પિાહારી હોય છે. ભગવન! જ્યારે ગ્રીષ્મમાં વનસ્પતિકાયિક સવલાહાર હોય છે, તો ગ્રીષ્મમાં ઘણાં વનસ્પતિકાયો ઝ, પુષ્પ, ફળો, હરિયાળીથી દેદીપ્યમાન અને શોભાથી અતિ શોભતા કેમ હોય છે? ગૌતમાં ગ્રીષ્મમાં ઘણાં ઉણયોનિક જીવો અને યુગલો વનસ્પતિકાયરૂપે ઉત્પન્ન થાય છે, વિરોધે ઉત્પન્ન થાય છે, ચય-ઉપચય પામે છે, એ રીતે હે ગૌતમાં ગ્રીષ્મમાં ઘણાં વનરપતિકાય યાવતુ શોભે છે. [૩૪૬] ભગવત્ ! શું મૂલ મૂલ જીવ સૃષ્ટ, કંદ, કંદ જીવથી પૃષ્ટ યાવતું બીજે, બીજ જીવથી ભ્રષ્ટ છે? હા, ગૌતમ તેમજ છે ભગવાન ! જે મૂલ, મૂલ જીવ સૃષ્ટ યાવત્ બીજ બીજ જીવ સૃષ્ટ છે તો વનસ્પતિકાસિક કઈ રીતે આહાર કરે , કઈ રીતે પરિસમાવે છે ? ગૌતમ! મૂલ, મૂલ જીવ સૃષ્ટ છે, પૃdી જીવ પ્રતિબદ્ધ છે, એ રીતે તે આહારે છે અને પરિણમાવે છે. કંદ, કંદ જીવોથી સૃષ્ટ, મુલજીવ પ્રતિબદ્ધ હોય છે, એ રીતે આહારે અને પરિણમાવે છે. એ રીતે યાવતું બીજ, બીજ જીવ સૃષ્ટ, ફલ જીવ પ્રતિબદ્ધ છે. તેનાથી આહારે અને પરિણમાવે છે. [૩૪] ભગવત્ / આલુ, મૂળા, આદુ, હિરિણી, સિરિતી, સિસ્ટિરિલી, કિહિકા, છિરિયા, હીરવિદારિકા, કૃષણકંદ, વજકંદ, સૂરણકંદ, ખિલુડા, આદ્ધ ભદ્ર મોથા, પિંડહરિદ્રા, લોહી, નીહૂ થીહૂથિર્ગા, મુગકણ, શકર્તી, સિહંડી, મુસુંડી આ અને આવા પ્રકારના સર્વે અનંતજીવવાળી, વિવિધ જીવવાની ૧૧૨ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ છે ? હા, છે. • વિવેચન-૩૪૫ થી ૩૪૭ : fTન - કયા કાળે. પામ - આદિ - Dાવટ આદિમાં ઘણું જળ અને સ્નિગ્ધતા હોવાથી મહાહારતા કહી. પ્રાવૃત્ - શ્રાવણાદિ વરાત્રિ. સર - માગસર આદિ, તેમાં અલપાહાર હોય છે. ગ્રીષ્મમાં સર્વ અલા આહારતા કહી. - x • હરિતક, તે લીલી અને દેદીપ્યમાન હોય છે. ઉત્તર - વનલક્ષ્મી. - x • મૂળ, મૂળ જીવમાં વ્યાપ્ત, ચાવતુ શબ્દથી સ્કંધ, સ્કંધ જીવ સૃષ્ટ, એ રીતે શાલ, પ્રવાલ, પત્ર, પુષ્પ, ફળ જાણવા. ભગવદ્ ! જો મૂલાદિ, મૂલાદિ જીવો વડે ઋષ્ટ છે, તો કઈ રીતે વનસ્પતિ આહાર કરે છે ? ભૂમિગત આહારને, મૂલાદિ જીવો મૂલાદિ વ્યાતિથી જ રહીને અને કેટલાંક પરસ્પર વ્યવધાનથી, ભૂમિચી દૂરવર્તિત્વથી ? તેનો ઉત્તર એ કે - મૂલ, મૂલજીવ સૃષ્ટ અને કેવલ પૃથ્વી જીવ પ્રતિબદ્ધ છે, તેના વડે પૃથ્વીરસને મૂલ જીવો આહારે છે. કંદો, કંદજીવ સૃષ્ટ અને કેવલ મૂલજીવ પ્રતિબદ્ધ છે, તેના વડે મૂલજીવોએ પ્રાપ્ત પૃથ્વીરસને આહારે છે. સ્કંદાદિમાં એ રીતે જ જાણવું. આલુ આદિ અનંતકાયના ભેદ લોકઢિથી જાણવા. તે રીતે જે અનંતજીવો જેમાં છે, તે તથા ઘણાં પ્રકારના વર્ણાદિ ભેદથી જેઓ અનંતકાયિક વનસ્પતિ ભેટવાળા જીવો છે તે. • x • અથવા જેના વિચિત્ર ભેદો છે, તે તથા તેમાં જે જીવ છે તે. -- જીવાધિકારથી કહે છે – • સૂત્ર-૩૪૮ : ભગવના શું ફૂલેયાવાળા નૈરયિક કદાયિત કર્મવાળા અને નીલલચાવાળા નૈરયિક મહાકર્મવાળા હોય? કદાચ હોય - એમ કેમ કહ્યું? x• ગૌતમ સ્થિતિની અપેક્ષાએ હોય. તેથી ગૌતમાં પૂર્વવત કહ્યું. • • ભગવન! શું નીલલેક્સી નૈરયિક કદાચિત અાકર્મી અને કાપોતલેચી નૈરયિક મહાકર્મી હોય. હા, કદાચ હોય. એમ કેમ કહ્યું? - x • ગૌતમાં સ્થિતિ અપેક્ષા રાવત તેમ હોય. એ પ્રમાણે અસુકુમારમાં પણ જાણતું. વિશેષ આ - dોલેચા અધિક હોય છે. એ પ્રમાણે યાવતું વૈમાનિક. જેને જેટલી લેગ્યા હોય તેને તેટલી કહેતી. જ્યોતિકો ન કહેવા. સાવ4 પાલેશ્મી વૈમાનિક કદાચિત્ અલ્પકમ અને શુકલ૯ી વૈમાનિક મહાકમ હોય? હા, કદાચ હોય - એમ કેમ કહ્યું ? બાકી બધું નૈરયિકવતું કહેવું ચાવત મહાકર્મી હોય. • વિવેચન-3૪૮ : સ્થિતિ આશ્રીને - અહીં આમ વિચારવું. સાતમી પૃથ્વીનો નારક, કૃષ્ણવેશ્યી, ત્યાં રહીને ઘણાં કર્મ ખપાવે, શેષ વર્તમાન હોય. પાંચમીમાં નાકની સ્થિતિ ૧૭સાગરોપમ હોય, તે નીલવેચી હોય, તેની અપેક્ષાએ કણલેયી અલાકર્મી કહેવાય. આ રીતે આગળ પણ કહેવું. - જ્યોતિકને માત્ર તેજોલેશ્યા હોવાથી સંયોગ નથી, માટે જ્યોતિકો ન કહેવા. -- વેશ્યાવાળા જીવો વેદનાવંત હોય, તેથી વેદના-સૂમ. Page #64 -------------------------------------------------------------------------- ________________ l-/3/૩૪૯ ૧૧૩ ૧૧૪ • સૂત્ર-3૪૯ - ભગવાન ! જે વેદના, તે નિર્જરા અને નિર્જરા તે વેદના છે ? ગૌતમ ! ના, તેમ નથી. ભગવન! એમ કેમ કહ્યું? - X • ગૌતમી વેદના કર્મ છે, નિરા નોકમાં છે. તેથી એમ કહ્યું - x - ભગવાન ! નૈરયિકોની વેદના તે નિર્જા અને નિરા તે વેદના કહેવાય? ગૌતમ! ના, તેમ નથી. - - એમ કેમ કહો છો - x - ગૌતમ ઔરસિકોની વેદના તે કર્મ છે, નિર્જરા નોકર્મ છે. તેથી ગૌતમ ! એમ કહ્યું. એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું.. ભગવાન ! જે વેદાયા તે નિર્જય, જે નિર્જય તે વેદાયા કહેવાય ? ના, તેમ નથી. ભગવાન ! એમ કેમ કહ્યું - x •? ગૌમા વેદાય તે કર્મ છે, નિજ તે નોકર્મ છે. તેથી એમ કહ્યું. -- ભગવા નૈરસિકોને જે વેદાયુ નિયુ એમ કહેવાય ? નૈરયિકોમી વૈમાનિક સુધી પૂર્વવતુ જાણવું. ભગવન્! શું જે કમને વેદે છે, તેને નિર છે, જેને નિરે છે, તેને વેદે છે ? ગૌતમ! તેમ નથી. • • એમ કેમ કહ્યું - x - ? ગૌતમ ! કમને વેદ છે, નોકમને નિજેરે છે. માટે એમ કહ્યું. એ રીતે નૈરયિકોથી વૈમાનિક. - ભગવન! શું વેદશે તે નિરશે, જે નિર્જરશે તે વેદશે એમ કહેવાય ? ગૌતમ તેમ નથી. -- એમ કેમ કહ્યું : x • ? ગૌતમ! કમને વેદશે, નોકમને નિર્જરશે, માટે એમ કહ્યું. એ રીતે નૈરયિકથી વૈમાનિક સુધી.. ભગવાન! જે વેદનાનો સમય, નિર્જરાનો સમય, જે નિર્જરા સમય, તે વેદના સમય, એમ કહેવાય? ના, તેમ નથી. • • એમ કેમ • x - ગૌતમાં જે સમયે વેદ, તે સમયે નિર્જરા નથી કરતા, જે સમયે નિર્જરા કરે છે. તે સમયે વેદતા નથી. અન્ય સમયે વેદે છે. અન્ય સમયે નિર્જી છે. વેદના સમય અન્ય છે, નિર્જી સમય અન્ય છે. તેથી એમ • X • કહ્યું છે. ભગવા નૈરયિકોને જે વેદના સમય, તે નિર્જરા સમય અને જે નિર્જરા સમય, તે વેદના સમય છે? ગૌતમાં તેમ નથી. -- ભગવન એમ કેમ કહો • x • ગૌતમી નૈરયિકો, જે સમયે વેદ છે, તે સમયે નિર્ભરતા નથી, જે સમયે નિર્જી છે, તે સમયે વેદતા નથી. અન્ય સમયે વેદે છે, અન્ય સમયે નિર છે. વેદના સમય અલગ છે, નિર્જરા સમય અલગ છે. તેથી એમ કહ્યું છે - x .... એ પ્રમાણે વૈમાનિક સુધી જાણતું. • વિવેચન-3૪૯ - ધર્મ અને ધર્મની અભેદ વિવક્ષાથી ઉદય પ્રાપ્ત કર્મ ભોગવવું તે વેદના. કર્મનો અભાવ તે નિર્જસ •x", જેનો સ વેદાયો તે કર્મ, તે નિર્જરાવાળા થાય ત્યારે નોકમ. કર્મભૂતનો કર્મોની નિર્જસ સંભવે છે. પૂર્વકૃત કર્મની વેદના કયિત શાશ્વતત્વથી યોજાય, તેથી હવે શાશ્વત સૂત્ર કહે છે– • સૂત્ર-૩૫૦ - ભગવન / નૈરયિકો શાશ્વત કે અશશ્ચત ? ગૌતમ! થોડાં શાશ્વત, થોડાં આશાશ્વત. ભગવાન ! એમ કેમ કહ્યું? ગૌતમ ! અસુચ્છિતિનયની અપેક્ષાઓ 10/8] ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ શad, બુચ્છિનિયાપેક્ષાએ અશશ્ચત. તેથી એમ કહ્યું છે • x • એ રીતે વૈમાનિક સુધી જાણવું. - ભગવાન ! તે એમ જ છે (૨). • વિવેચન-૩૫o : અવ્યવસ્થિતિ પ્રધાન નય - દ્રવ્યાર્થિક નય - - તે શાશ્વત. વ્યવચ્છિત પ્રધાનનય - તે પયયાર્થિક નય - X - તે અશાશ્વત. # શતક-૩, ઉદ્દેશો-૪, “જીવ” & - X - X - X - X - • ઉદ્દેશા-૩માં સંસારીને શાશ્વતરૂપે કહ્યા. અહીં તેના ભેદો - • સૂત્ર-૩૫૧,૩૫૨ : [૫૧] રાજગૃહનગરે યાવત એમ કહ્યું – સંસારી જીવના કેટલા ભેદ છે ? . ગૌતમ છ. - x • તે આ - પૃeતીકારિક આદિ, જે પ્રમાણે અનાભિગમ સૂત્રમાં સમ્યકત્વ ક્રિયા અને મિથ્યાત્વ ક્રિયા સુધી છે, તે કહેવું. હે ભગવન ! તે એમ જ છે, તે એમ જ છે. [૩૫] જીવોના છ ભેદ, પૃeતી આદિ જીવોની સ્થિતિ, ભવસ્થિતિ, કાયસ્થિતિ, નિર્લેપન, અણગારક્રિયા, સમ્યકd-મિથ્યાત્વ ક્રિયા. વિવેચન-૩૫૧,૩૫ર : જીવાભિગમમાં આ પ્રમાણે છે- પૃથ્વીકાયિક યાવત્ ત્રસકાયિક. તે પૃથ્વીકાયિક કેટલા છે ? બે ભેદે છે – સૂક્ષ્મ અને બાદર. ઇત્યાદિ. છેલ્લે આમ છે - એક જીવ, એક સમયે, એક જ ક્રિયા કરે છે - સમ્યકત્વ ક્રિયા કે મિથ્યાત્વ ક્રિયા. : ૪ - વાંચનાંતમાં એવું દેખાય છે - નીવ ઈશ્વ આદિ. તેમાં જીવો છ પ્રકારે બતાવ્યા. પૃથ્વી છે ભેદે - ક્ષણ, શુદ્ધ, વાલુકા, મનઃ શિલા, શર્કરા, ખપૃથ્વી. આ પૃથ્વી ભેદ જીવોની સ્થિતિ અંતર્મુહૂાદિ છે – ઉદ્દેશા-૫-ની વૃતિ- યોનિ -- જીવનો ઉત્પત્તિ હેત, તેનો સંગ્રહ - અનેક છે, તેનો એક શબ્દથી અભિલાપ તે યોનિ સંગ્રહ. અંડથી થાય તે અંડજ - હંસ આદિ. વસ્ત્રની જેમ જરાય વર્જિતતાથી શુદ્ધ દેહ, યોનિ વિશેષાત્થી જન્મેલ કે પોતની જેમ જન્મેલ. વા સમાર્જિત હોય તેમ જન્મે તે પોતજ - વશુલી આદિ. યોનિ વિશેષ ધર્મથી નિવૃત-સંમૂન જન્મ-હિકાદિ. જીવાભિગમમાં આ સૂત્ર છે - અંડજ ત્રણ પ્રકારે કહ્યા. સ્ત્રી, પુરુષ, નપુંસક. એ પ્રમાણે પોતજ પણ જાણવા. તેમાં જે સંમૂર્ણિમ છે, તે બધાં નપુંસક છે ઇત્યાદિ. અંત સૂત્ર આ પ્રમાણે છે. ભગવા વિજય, જયંત, વૈજયંત અપરાજિત વિમાન છે? હા, છે. તે વિમાનો કેટલા મોટા છે? ગૌતમાં જયાં સૂર્ય ઉગે અને જ્યાં સૂર્ય આથમે, તેટલા અંતરવાળા છે. આવા સ્વરૂપે નવ અવકાશાંતર, કેટલાંક દેવને એક વિકમમાં થાય, તે દેવ ઉત્કૃષ્ટ, વતિ ચાવત્ દિવ્ય દેવગતિથી જતાં-જતાં યાવત્ એક, બે કે ઉત્કૃષ્ટ છ માસ જાય. બાકીનું લખેલ છે. ત્યાં સુધી ‘યાવ' શબ્દથી દશવ્યુિં. વાયનાંતરે આમ દેખાય છે - યોનિસંગ્રહ, લેશ્યા, દૈષ્ટિ, જ્ઞાન, યોગ, ઉપયોગ, Page #65 -------------------------------------------------------------------------- ________________ ૭/-/૪/૩૫૧,૩૫૨ ઉપપાત, સ્થિતિ, સમુદ્ઘાત, ચ્યવન, જાતિ, કુલવિધિ. તેમાં યોનિસંગ્રહ દર્શાવ્યો જ છે. લેશ્યાદિ અર્થથી દર્શાવ છે આ લેશ્યા-૬-છે, દૃષ્ટિ-૩, જ્ઞાન-પહેલાં ત્રણમાં ભજના, અજ્ઞાનના ત્રણમાં ભજના, યોગ-૩, ઉપયોગ-૨, ઉપપાત ચારે ગતિમાં, સ્થિતિ-અંતર્મુહૂર્વાદિથી પલ્યોપમના સંખ્યેય ભાગ સુધી, સમુદ્ઘાત-પાંચ ઇત્યાદિ. * નોંધ :- યોનિ શબ્દથી જે વૃત્તિ-અનુવાદ છે, તે પાંચમાં ઉદ્દેશાનો છે, પણ મુદ્રણ ભૂલથી અહીં છપાયો છે, માટે અહીં અનુવાદ આપેલ છે. તે સૂ-૩૫૩ સાથે જોડવો. [॰ સૂત્ર-૩૫૨ની વૃત્તિ સાથે અહીંથી જોડવું– ૨૨,૦૦૦ વર્ષ કહેવું. તથા નાકાદિમાં ભવસ્થિતિ કહેવી. તે અંતમુહૂર્વથી ૩૩ સાગરોપમ છે. કાયસ્થિતિ જીવની જીવપણામાં સર્વકાળ. નિર્લેપના કહેવી - ૪ - x -- અણગાર વક્તવ્યતા કહેવી. - ૪ - ૪ - ક્રિયાસમ્યકત્વ, મિથ્યાત્વાદિ. આ જીવાભિગમથી જાણવું. 1 છે શતક-૭, ઉદ્દેશો-૫-‘પક્ષી' છે — * - * — x — * - ઉદ્દેશા-૪-માં સંસારીઓના ભેદ કહ્યા. અહીં યોનિસંગ્રહ ભેદ કહે છે– સૂત્ર-૩૫૩,૩૫૪ : [૩૫૩] રાજગૃહમાં યાવત્ એમ કહે છે – એયર પંચેન્દ્રિય તિર્યંચ જીવોનો યોનિસંગ્રહ, ભગવન્ ! કેટલા ભેદે છે ? ગૌતમ ! ત્રણ પ્રકારે. તે આ – અંડજ, પોતજ, સંમૂર્તિમ. એ પ્રમાણે જીવાભિગમાનુસાર કહેવું. ાવત્ તે વિમાનોનું ઉલ્લંઘન ન કરવું. હે ગૌતમ ! વિમાનો એટલા મોટા કહ્યા છે. [૩૫૪] યોનિસંગ્રહ, વૈશ્યા, દૃષ્ટિ, જ્ઞાન, યોગ, ઉપયોગ, ઉપપાત, સ્થિતિ, સમુદ્લાત, ચ્યવન, જાતિ-કુલકોટિ. ભગવન્ ! તે એમ જ છે. સૂત્ર૩પરના વિવેચનમાં જુઓ. • વિવેચન-૩૫૩,૩૫૪ - શતક-૩, ઉદ્દેશો-૬, “આયુ” છે — * - * — * - * — ૧૧૫ ૦ યોનિ સંગ્રહ કહ્યો. તે આયુવાળાને હોય. તેથી આયુ કથન – • સૂત્ર-૩૫૫ થી ૩૫૮ : [૩૫૩] રાજગૃહે યાવત્ આમ કહ્યું – જે જીવ નાસ્કોમાં ઉત્પન્ન થવાને યોગ્ય હોય, ભગવન્ ! તે અહીં રહીને નૈરયિકાયુ બાંધે કે ઉત્પન્ન થતો કે ત્યાં ઉત્પન્ન થઈને પછી નૈરયિકાયુ બાંધે? ગૌતમ ! તે અહીં રહીને નૈરયિકાયુ બાંધે, ત્યાં ઉત્પન્ન થતો કે ઉત્પન્ન થઈને નૈરયિકાયુ ન બાંધે. આ પ્રમાણે અસુર કુમારોમાં પણ કહેવું - યાવત્ - વૈમાનિક સુધી જાણવું. ભગવન્ ! જે જીવ નારકોમાં ઉત્પન્ન થવા યોગ્ય છે, તે અહીં રહીને નૈરયિકાણુ વેદે કે ત્યાં ઉત્પન્ન થતો કે ત્યાં ઉત્પન્ન થયા પછી નારકનું આયુ વેદે છે? ગૌતમ ! તે અહીં રહીને નૈરયિકાયુ ન વેદે. પણ ત્યાં ઉત્પન્ન થતો કે ઉત્પન્ન થઈને પછી નૈરયિકાયુનું વેદન કરે છે. આ વૈમાનિક સુધી કહેવું. ભગવન્ ! નકમાં ઉત્પન્ન થવા યોગ્ય જીવને અહીં રહીને મહાવેદના ૧૧૬ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ હોય કે નરકમાં ઉત્પન્ન થતાં કે નરકમાં ઉત્પન્ન થયા પછી મહાવેદના હોય? ગૌતમ ! તેને અહીં રહીને કદાચ મહાવેદના, કદાચ અલ્પવેદના હોય. નરકમાં ઉત્પન્ન થવા જતાં પણ તેમજ હોય, પણ નરકમાં ઉત્પન્ન થયા પછી એકાંત દુઃખરૂપ વેદના હોય છે, ક્યારેક સાતા હોય. ભગવન્ ! સુકુમારમાં ઉત્પન્ન થવા યોગ્ય વિશે ૫-ગૌતમ ! અહીં રહેલને કદાચ મહાવેદના,કદાચ અલ્પવેદના હોય. ઉત્પન્ન થતો હોય ત્યારે તેમજ હોય. પણ ઉત્પન્ન થયા પછી એકાંત સાતા વેદના હોય, ક્યારેક અશાતા હોય. એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી જાણવું. ભગવન્ ! જે જીવ પૃથ્વીકાયમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તેનો પ્રન, ગૌતમ ! અહીં રહેલને તથા ઉત્પન્ન થતાંને કદાચ મહાવેદના, કદાચ અલ્પવેદના. ઉત્પન્ન થયા પછી વિવિધ પ્રકારે વેદના થાય છે. એ રીતે સાવત્ મનુષ્યમાં જાણવું. . . ાંતર, જ્યોતિષ્ઠ, વૈમાનિકમાં અસુકુમાવત્. [૩૫૬] ભગવન્ ! જીવો આભોગનિવર્તિતાયુ છે કે અનાભોગ નિર્તિતા ? ગૌતમ ! જીવ આભોગ નિર્તિતાયુ નથી, પણ અનાભોગ નિર્તિત આયુવાળા છે. એ પ્રમાણે નૈરયિકો યાવત્ વૈમાનિક સુધી જાણતું. [૩૫૭] ભગવન્ ! જીવો કર્કશવેદનીય કર્મો કરે છે ? હા, ગૌતમ ! ભગવન્ ! જીવો કર્કશ વેદનીય કર્મ કઈ રીતે બાંધે ? ગૌતમ ! પ્રાણાતિપાત યાવત્ મિથ્યાદર્શન શલ્યથી. બાંધે. - - ભગવન્ ! નૈરયિકો કર્કશ વેદનીય કર્મ બાંધે? હા, પૂર્વવત્. એ રીતે વૈમાનિક સુધી જાણવું. ભગવન્! જીવો અકર્કશ વેદનીય કર્મ બાંધે? હા, બાંધે. - - ભગવન્! જીવો અકર્કશ વેદનીય કર્મ કઈ રીતે બાંધે? ગૌતમ! પ્રાણાતિપાત વિરમણ યાવત્ પરિગ્રહ વિરમણ, ક્રોધવિવેક યાવત્ મિથ્યાદર્શનશલ્ય વિવેકથી - x - બાંધે. • - ભગવન નૈયિકો, શ વેદનીય કર્મ બાંધે? ગૌતમ! તે અર્થ યોગ્ય નથી. એ રીતે વૈમાનિક સુધી જાણવું. વિશેષ એ કે – મનુષ્યોને જીવની જેમ જાણવા. [૩૫૮] ભગવન્ ! જીવો સાતા વેદનીય કર્મ બાંધે? હા, બાંધે. ભગવન્ ! જીવો સાતા વેદનીયકર્મ કઈ રીતે બાંધે? ગૌતમ ! પ્રાણ-ભૂત-જીવ-સવોની અનુકંપાથી, તથા ઘણાં પ્રાણ યાવત્ સત્વોને દુઃખ-શોક-જૂરણ-તિપ્પણ-પિટ્ટણપરિતાપન આપીને, એ રીતે સાતા વેદનીયકર્મ બાંધે. - - એ પ્રમાણે નૈરયિકોને યાવત્ વૈમાનિકોને જાણવા, ભગવન્! જીવો સાતા વેદનીય કર્મ બાંધે? હા, બાંધે - - ભગવન્! જીવો અસાતા વેદનીય કર્મ કઈ રીતે બાંધે? ગૌતમ! બીજા જીવોને દુઃખ-શોકજૂરણ-તિર્પણ-પિટ્ટણ-પરિતાપ આપીને, ઘણાં પાણ યાવત્ સત્વોને દુઃખ આપીને યાવત્ પરિતાપ ઉપજાવીને - x - બાંધે - - એ પ્રમાણે નૈરયિકો યાવત્ વૈમાનિક સુધી જાણવું. Page #66 -------------------------------------------------------------------------- ________________ શ-I૬/૩૫૫ થી ૩૫૮ ૧૧ • વિવેચન-૩૫૫ થી ૩૫૮ : સર્વથા દુ:ખરૂપ વેદનીયકર્માનુભૂતિ. -- તત્કાલાદિના અસંયોગ કાળે કદાચિત સુખ પામે. - ભવ પ્રત્યયથી એકાંત શાતાવાળા છે. પણ પ્રહારાદિથી કદાચ સાતા પામે. •• જે ભયંકર દુ:ખથી વેદાય તે કર્કશ વેદનીય, ખંધાનાચાર્યના સાધુ માફક. સુખેથી વેદાય, તે અકર્કશ વેદનીય છે, ભરત આદિ માફક. પ્રાણાતિપાત વિરમણ એટલે સંયમ. નાકાદિને સંયમના અભાવે તેનો અભાવ કહ્યો. -- દુ:ખને કરવું તે અવસ્થા , દિનતા ન ઉત્પન્ન કરવી તે અણીવાથી, શરીરને અપચયકારી શોક અનુત્પાદન, તે મનૂર, આંસુ વહે તેવો વિલાપ કે રૂદન ન કરાવવું તે - કાતિપ્રથા, લાકડી વડે મારવાનું તજીને, તે પUTયા, પરિતાપ ન આપવો - अपरियावणिया. • સૂત્ર-૩૫૯ - ભગવન! જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં દૂષમ દૂધમકાળમાં, ઉત્કટ અવસ્થા પ્રાપ્ત થશે ત્યારે ભરતક્ષેત્રના કેવા આકાર-ભાવ પ્રત્યાવતાર થશે? ગૌતમ! તે કાળ (આવો) થશે – હાહાભૂત, ભંભભૂત કોલાહલભૂત સમયના અનુભાવથી અતિ ખ+ કઠોર ધૂળથી મલિન, અસહ્ય, વ્યાકુળ ભયંકર વાયુ, સંવર્તક વાયુ વાશે. અહીં વારંવાર ધૂળ ઉડવાથી ચારે દિશા રજવાળી, રેતથી કલુષિત, અંધકાર પટેલયુક્ત નિરાલોક થશે. સમયની રાતાથી ચંદ્ર અતિ શીતતા ફેંકશે, સૂર્ય અધિક તપશે, પછી વારંવાર ઘણો આરસ-વિરસ-ખા-ખટ્ટ-અનિ-વિધ-વિષ-અશનિ મેઘ, ન પીવા યોગ્ય જળ, વ્યાધિ-રોગ-વેદના ઉત્પાદક પરિણામી જળ, અમનોજ્ઞ જળ, પ્રચંડ વાયુના આઘાત થકી તીણ ધારાથી પડતી પર વષ થશે • • જેનાથી ભરત ક્ષેત્રના - - ગામ, આકર, નગર, ખેડ, કર્બટ, મર્ડબ, દ્રોણમુખ, પટ્ટણ, આશ્રમ આદિમાં રહેનાર જનસમૂહ, ચતુષાદ ગવેલન, ખેચર પક્ષી સંઘ, ગામ અને જંગલમાં સંચાર રd ગસ પાણી, અનેક પ્રકારના વૃક્ષ, ગુલ્મ, લતા, વેલ, ઘાસ, પfક, હરિd, ઔષધિ, પ્રવાલ, કુરાદિ તૃણ વનસ્પતિ વિનષ્ટ થશે. વૈતાઢયગિરિને છોડીને બધાં પર્વત, નાના પહાડ, ટીલા, ડુંગર, સ્થળ, રેગિસ્તાનાદિ બધાંનો વિનાશ થશે. ગંગા અને સિંધુ નદીને છોડીને બધી નદી, ઝરણાં આદિ નષ્ટ થશે. દુર્ગમ અને વિષમભૂમિમાં રહેલ બધાં સ્થળ સમતલ મ થઈ જશે. ભગવન ! તે સમયે ભરતક્ષેત્રની ભૂમિનો કાટ, ભાવોનો આવિભવિ કેવો થશે ? ગૌતમ? તેની ભૂમિ અંગાર-છારિય-મુમુતપ્તક વેલક-તપ્ત સમ જ્યોતિરૂપ, ઘણી જ ધૂળ-રેતી-કાદવ-શેવાળ-ચલણિ-ધરણિગોચર થઈ જશે. જીવોને ચાલવું દુર થઈ જશે. • વિવેચન-૩૫૯ :મકુપા - પરમ કષ્ટ પ્રાપ્ત, ઉતમાવસ્થા વીતી ગયેલ. Tબાવપથાર ૧૧૮ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ • આકૃતિ લક્ષણ પર્યાયિનું અવતરણ. દાદીભૂત - દુ:ખાd લોક વડે હોહા થઈ જવી. પંખTબૂત - દુઃખથી ગાયની જેમ ભાંભરવું, અથવા ભંભા એટલે ભેરી, તે અંતઃશૂન્ય • x • જનાયથી શૂન્ય એવો. સોનાન્નિપૂત - આd શમળીના સમૂહ tવનિ જેવો, સમયાભાવ - કાળ વિશેષ સામર્થ્ય. અતિ કઠોર, ધૂળથી મલિન વાયું. ધાન વ્યાકુળ, અસમંજસ, સંવકૃય - તૃણકાષ્ઠાદિથી સંવર્તક. • x • ધૂળ ઉડતી હોય તેવો ચોતફ જોયુક્ત, તેના વડે થયેલ અંધકારસમૂહથી પ્રકાશહિત કે દૃષ્ટિ પ્રસાર રહિત. - x - કાળ રૂક્ષતા વડે મf - અધિક કે અપચ્ય. - x • ઉપરાંત – મનોજ્ઞ સ વર્જિત જળવાળો મેઘ, વિરુદ્ધ રસવાળો મેઘ, સાજી આદિ ક્ષાર સમાન રસ જળયુક્ત મેઘ, છાણ જેવા સજળ વાળો મેઘ, (કવયિતુ) ખાટા રસવાળો મેઘ, અગ્નિ જેમ બાળે તેવા જળવાળો મેઘ, વિધુતપ્રધાન કે વિધુતુ પાડતો * મેઘ, લોકો મરે તેવા જળવાળો મેઘ, પર્વતાદિને વિદારવા સમર્થ એવો કંકાદિ નિપાતવાળા જળયુક્ત કે વજ મેઘ. ન પીવા યોગ્ય જળ કે અયાપનીય જળવાળો મેઘ, કુષ્ઠાદિ વ્યાધિ- રોગ, સધઘાતિ શૂલાદિ જનિત વેદના ઉદીરતા એવા જે જળના પરિણામ છે તેવો મેઘ (વરસે છે.). પ્રચંડ પવન વડે થપાટો મારતી વેગવતી ધારાનો નિપાત. •x - તે મેઘ વિનાશ વેરે છે. નવી - મનુષ્યલોક, ૩પ્પયાડું - ભેંસ વગેરે, ગાય, ઘેટા આદિ. પક્ષી આદિ ખેચર, * * * બેઈન્દ્રિયાદિ, ચૂતાદિ વૃક્ષો, વૃત્તાકી આદિ ગુચ્છ, નવમાલિકાદિ ગુલ્મ, અશોકાદિ લતા, વાલુંકી આદિ વેલ, વીરણાદિ તૃણ, ઈક્ષ આદિ પર્વગ, દુવદિ હરિત, શાલી આદિ ઔષધિ, * * ઇત્યાદિ બાદ વનસ્પતિ (નો નાશ થાય છે.) ઉત્સવ વિસ્તારણાથી પર્વત-કીડા પર્વત. ઉજ્જયંત આદિ જનનિવાસ ભૂતત્વથી શદ કરે તે ગિરિ-ચિત્રકૂટાદિ, ડું - શિલાછંદ, ૩ીત - ઉન્નત સ્થળ - ધૂળ આદિથી ઉંચા થયેલ, " - પૂળ આદિ વર્જિત ભૂમિ. મા - શબ્દથી પ્રાસાદ, શિખરદિ. તેને દ્રવિભૂત કરી દે છે. પાણીના બિલ, ભૂમિના ઝરણા, ખાડાં, વલય પ્રાકારાદિ દુર્ગ, ઉંચી-નીચી વિષમ ભૂમિ. -- તાપ તુલ્ય-અગ્નિ વડે ઉત્પન્ન, જ, રેતી, કાદવ, પ્રબળ કાદવ, ઇત્યાદિ દુઃખેથી નિક્રિમિત થાય છે. • સૂત્ર-૩૬૦ : ભગવના તે સમયમાં ભરતક્ષેત્રના મનુષ્યોના આકાર, ભાવપત્યાવતાર કેવા હશે? ગૌતમાં મનુષ્યો કુરપ, કુવર્ણ, દુધી, કુમ્સ, કુસ્પરવાળા, અનિષ્ટ, અકાંત યાવતુ અમણામ, હીન-દીન-અનિષ્ટ યાવતુ અમણામ સ્વરવાળા, અનાદેય-અપીતિયુક્ત વયનવાળા, નિર્લજજ, કૂડકપટ-કલહ-dધ-બંધ-વૈરમાં રત, મયદિા ઉલ્લંઘવામાં પ્રધાન, અકાર્યમાં ઉધત, ગુરનિયોગ-વિનયરહિત, વિકલરવાળા, વધેલા નખ-કેશ-મશ્નરોમવાળા, કાળા, કઠોર-ખર-શ્યામવણી, ફુä સિરા, પીળા-સફેદ વાળ વાળા, ઘણી નસોથી સંપન્ન દુર્દશનીય રૂપવાળા, સંકુચિત વલી તરંગોથી પરિવેષ્ટિત, જરા પરિણત વૃદ્ધ જેવા, પ્રવિરલ, પરિશટિત Page #67 -------------------------------------------------------------------------- ________________ el-/૬/૩૬૦ ૧૧૯ દત શ્રેણી, ઉભટ ઘટ મુખવાળા, વિષમચક્ષુ, વાંકુ નાક, વાંકા વળેલા વિગત ભેસણ મુખવાળા, ભયંકર ખુજલીવાળા, કઠોર-તીર્ણ નખો વડે ખણવાને કારણે વિકૃત બનેલ શરીરી, દાદ-કોઢ-સિમ, ફાટેલ, કઠોર ચામડીવાળા, વિચિત્ર અંગવાળા, ઉંટ ગતિ, વિષમ સંધિ બંધન, ઉંચી-નીચી હકી, વિભક્તદુર્બળ-કુસંધયણ-કુમાણ-કુસંસ્થિત-કુરૂપ-કુસ્થાનાસન-કુશધ્યા-કુ ભોજીઅશુચિ-અનેક વ્યાધિથી પીડિત અંગ, અલિત-વેઝલ ગતિ, નિરુત્સાહી, સવરહિત, વિકૃત ચેષ્ટાવાળા, નટતા, વારંવાર શીત-ઉણ-ખર-કઠોરવાત વ્યાપ્ત, મલિન-રાદિ યુક્ત અંગવાળા, અતિ ક્રોધ-માન-માયા-લોભવાળા અશુખ દુઃખ ભોગી, પ્રાયઃ ધર્મસંજ્ઞા અને સમ્યકત્વથી પરિભ્રષ્ટ, ઉત્કૃષ્ટ એક હાથ મx, ૧૬ થી ૨૦ વર્ષના અધિકાસુવાળા, ઘણાં પુત્ર પૌત્રાદિ પરિવારવાળા, તેના પર નેહવાળા હશે. તેમના કર કુટુંબો બીજભૂત, બીજ માત્ર હશે. તેઓ ગંગા, સિંધુ નદીના ભિલોમાં અને વૈતાદ્ય પર્વતની ગુફાઓમાં આશ્રય લઈને નિવાસ કરશે. - ભગવન ! તે મનુષ્યો કેવો આહાર કરશે ? ગૌતમતે કાળે, તે સમયે ગંગા, સિંધુ મહાનદી રથ-પથ વિસ્તારવાળી હશે. તેમાં રથની ધુરીના પ્રવેશવાના છિદ્ર જેટલા ભાગમાં આવી શકે તેટલું પાણી વહેશે. તે પાણીમાં ઘણાં મસ્ટ,. કાચબાદિ હશે. પાણી વધુ નહીં હોય. તે મનુષ્યો સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે એક મુહૂર્ત બિલની બહાર નીકળશે. નીકળીને માછલી, કાચબાદિ પકડીને જમીનમાં ગાડશે. એવા મચ્છ-કચ્છ. ઠંડી અને ગર્મીથી સુકાઈ જશે. એ રીતે તેઓ ૧,૦૦૦ વર્ષ સુધી આજીવિકા ચલાવા વિચરશે. ભગવન તે મનુષ્યો નિ:શીલ, નિર્ગુણ, નિયદિ, પ્રત્યાખ્યાન પૌષધોપવાસ રહિત, પ્રાયઃ માંસાહારી, માહારી, શુદ્ધાહારી, કુણિમાહારી, કાળ માસે કાળ કરીને ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ? ગૌતમ ! પ્રાયઃ નક, તિચિ યોનિમાં ઉપજશે. • • ભગવન ! સહ, વાઘ, વૃક, હીપિક, રઝ, તરક્ષ, શરભાદિ પણ નિ:શીલા તે પ્રમાણે જ ચાવતું ક્યાં ઉત્પન્ન થશે ? ગૌતમ! પ્રાયઃ નરક, તિચિ યોનિમાં ઉપજશે. • • ભગવન! તે કાળે ઢંક, કંક, વિલક, મક્ક, શિખી પણ નિઃશીલા, તે જ પ્રમાણે પ્રાયઃ નરક, તિર્યંચ ગતિમાં ઉપજશે. ભગવન્! તે એમ જ છે, એમ જ છે. • વિવેચન-૩૬૦ : હુથ • દુ:સ્વભાવવાળા. જેમનું વચન અનાદેય, અપાતિક છે તે. શૂટ - ભાંતિજનક દ્રવ્ય, પદ - છેતરવા માટે વેશાંતર કરણ. ગુરમાં-માત્રાદિમાં અવશ્ય કરણી જે વિનય, તેનાથી રહિત. વિવાહનવ - અસંપૂર્ણ રૂપવાળા. સુરકુર્તામવUOT - સ્પર્શથી અતીવ કઠોર, અનુજ્જવલ વર્ણવાળા સિર - વિખરાયેલ વાળવાળા. વનનિયમ • પીળા-ધોળાવાળા વાળ. • x - વૃદ્ધાવસ્થાથી સ્થવિર મનુષ્યની જેમ સંકુટિત વલી લક્ષણ તરંગથી પરિવેષ્ટિત અંગવાળા. -x-વરત્નપરિસાયવંતસેન્ટી ૧૨૦ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ • દાંતના વિરલવથી પરિશટિત દાંત કે પડેલા, ભાંગેલા દાંતની શ્રેણિ, જેની છે તે. વિકરાળ ઘોડાના મુખ જેવું મુખ, તુચ્છ મુખવાળા, • x • વાંકા ચુકા, કાચલીથી વ્યાપ્ત ભીષણ મોઢાવાળા, કવને કારણે ખુજલીથી આકાંત, કઠોર તીણ તખો વડે ખણવાથી કરેલ ઘાવવાળા, ક્ષુદ્ર-કુષ્ઠ વિશેષથી પ્રધાન અને રૂટિત કઠોર શરીરની વસાવાળા, વિનર્જન - કાબરા અવયવો. ટોન - ઉંટ જેવી ચાલ. અથવા અપશખાકાર વિષમ ટુંકી-લાંબી સંધિરૂપ બંધનો તે વિષમબંધન. અર્વ - ચચાસ્થાને અનિવિષ્ટ હાડકાં. - X - X - મુકુંદનન - સેવાર્તસંહનન, ISTHIT - પ્રમાણહીન સુifથત - ખરાબ સંસ્થાન, તેથી જ કુરૂપ. -. - વF THળા નામુમોડો - કુત્સિત આશ્રયવાળું દુ:શયન, દુર્ભોજન. અમુફ - સ્નાન, બ્રહ્મચર્યાદિ વર્જિતત્વથી અશુચિઓ. અથવા અશ્રુતય-શાસ્ત્રાવજિત. જીતવાનrg - ખલનયુક્ત વિહળ ગતિવાળા. અનેક વ્યાધિ રોગથી પીડાયેલા હોવાથી, વિકૃત ચેષ્ટા અને નષ્ટ તેજવાળા. - શીત-ઉણ ખર-પષ વાયુથી વ્યાપ્ત. ૩ દિવ જેના અંગ અતૂલિત છે તે. અમુકુવામાન - સમ્યકત્વભ્રષ્ટ. જયfજપમUTT$ - ૨૪ અંગુલ-એક હાય પ્રમાણ, જેમનું ઉત્કૃષ્ટાયુ કદાચ ૧૬-વર્ષ, કદાય ર૦-વર્ષ છે, તેવા. પુત્ર-પૌત્ર-દોહિત્ર આદિ રૂપ પરિવાર, તેમના પ્રત્યે અતિ નેક્વાળા. તે ગાદિના પરિપાલનની બહુલતાગી. તેઓને અપાયું હોવા છતાં ઘણાં સંતાનો કહ્યા, કેમકે અન્ય કાળ છતાં ચૌવનનો સદભાવ હોય છે. નિય - નિગોદ-કુટુંબો. વવ - બીજ સમાન, ભવિષ્યના જનસમૂહના બીજના હેતુરૂપ હોવાથી. યત્તિ • બીજના જેવું જ પરિમાણ જેનું છે, તે બીજમાના. થપથ - ગાડાના બે ચક્રથી મપાય તેટલો માર્ગ, ચકની ધરિ પ્રવેશી શકે તેટલા છિદ્રના પ્રમાણવાળો માર્ગ. વોાિતિ - કહેશે, મા ધુન - ઘણું અકાય, નિદiffસ - નિર્ગમન કરશે. જોff - ગ્રહણ કરશે, પ્રાપ્ત કરશે, સ્થળોમાં સ્થાપન કરશે. • x - જીવિકા કરશે. નિરત - મહાવ્રત-અણુવતરહિત, નિજાન - ઉત્તર ગુણ રહિત, નિર - અવિધમાન કુલાદિ મર્યાદા, • x • પૌરૂષી આદિ નિયમનો અભાવ, અષ્ટમી આદિ પોંમાં ઉપવાસ (પૌષધ આદિ ન કરવા તે. સત્ર - પ્રાયઃ માંસાહાર, કેમકે મસ્યાહાર કરે છે, છાદાર - મધુભોજી - x - શુvTATહાર - માંસ, લોહી આદિ. [તેઓ નક કે તિર્યંચ ગતિમાં જશે.] શતક-૭, ઉદ્દેશો-૭ - ‘અણગાર' છે - X - X - X - X - | ઉદ્દેશા-૬-માં નકાદિમાં ઉત્પત્તિ કહી, તે અસંતૃતતે હોય, તેથી વિપરીત સ્વરૂપ તે સંવૃત હોય, તે અહીં કહે છે - • સૂત્ર-૩૬૧,૩૬૨ : [૩૬] ભગવાન ! ઉપયોગપૂર્વક ચાલતા યાવત સુતા, ઉપયોગપૂર્વક વસ્ત્રપpx-કંબલ-જોહરણને લતા-મૂકતા એવા સંવૃત્ત અણગાને ઐયપિથિકી કિયા Page #68 -------------------------------------------------------------------------- ________________ શ-//૩૬૧,૩૬૨ ૧૨૧ ૧રર ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ લાગે કે સાંપરાચિકી ? ગૌતમ સંવૃત્ત આણગારને યાવત્ ઐયપિથિકી ક્રિયા લાગે, સાંપરાયિકી નહીં – ભગવન! એમ કેમ કહ્યું- x - ? ગૌતમ! જેના ક્રોધ, માન, માયા, લોભ વ્યવચ્છિન્ન થયા છે. તેને ઐયપથિકી ક્રિયા લગે, તેમજ જેમ ઉગે વર્તનારને સાંપરાયિકી ક્રિયા લાગે, તેમ સૂબાનુસાર વર્તનારને હે ગૌતમ યાવત સાંપરાયિકી ક્રિયા ન લાગે. [૩૬] ભગવત્ ! કામરૂપી છે કે અરૂપી ? ગૌતમ કામરૂપી છે, તે શ્રમણાસુણ કામ અરૂપી નથી. - - ભગવન્! કામ સચિત્ત છે કે અચિત્ત? ગૌતમ! કામ સચિત્ત પણ છે, અચિત્ત પણ છે. • • ભગવન્! કામ જીવ છે કે અજીવ ? ગૌતમ! કામ જીવ પણ છે, અજીવ પણ છે. ભગવન! કામ જીવોને હોય કે અજીવોને ? ગૌતમ ! કામ જીવોને હોય જીવોને નહીં. • • ભગવત્ ! કામ કેટલા પ્રકારે છે ? ગૌતમ! કામ બે પ્રકારે છે . શબ્દ અને રૂ. • • ભગવત્ર ! ભોગો રૂપી છે કે અરૂપી ? ગૌતમ / ભોગો રૂપી છે, આપી નથી. • • ભગવન્! ભોગો સચિત્ત છે કે અચિત્ત ? ગૌતમ ! ભોગો સચિત છે, અચિત્ત પણ છે. • • ભગવતુ ! ભોગો જીવ છે કે જીવ ? ગૌતમ ભોગો જીવ પણ છે અને જીવ પણ છે. ભોગો જીવન હોય કે અજીવને ? ગૌતમ ! ભોગ જીવને હોય, જીવને નહીં ભોગો કેટલા છે ? ગૌતમ! પ્રણ - ગંધ, રસ, સ્પર્શ. ભગવાન ! કામ ભોગો કેટલા ભેદે છે ? ગૌતમ ! પાંચ ભેદ છે – શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ. -- ભગવાન ! જીવો કામી છે કે ભોગી ? ગૌતમ! જીવો કામી પણ છે, ભોગી પણ છે. ભગવન એમ કેમ કહ્યું : x - ? ગૌતમ! શ્રોઝેન્દ્રિય અને ચક્ષુરિન્દ્રિયને આથીને કામી છે, પ્રાણેન્દ્રિય, જીëન્દ્રિય, સાશનેન્દ્રિયને આશ્રીને ભોગી છે. તેથી હે ગૌતમ! એમ કહ્યું છે. ભગવતુ ! બૈરસિકો, કામી છે કે ભોગી ? એ પ્રમાણે જ કહેવું. યાવત નિતકુમાર. પૃવીકાયિકની પૃચ્છા - ગૌતમ! પૃવીકાયિકો કામી નથી, ભોગી છે. એમ કેમ કહ્યું? ગૌતમ! સ્પર્શનેન્દ્રિયને આશ્રીને ભોગી છે. એ પ્રમાણે વનસ્પતિકાય સુધી જવું. • • બેઈન્દ્રિયો પણ એમજ છે. વિશેષ એ કે - તે જિલૅન્દ્રિય અને નેન્દ્રિયને આશ્રીને ભોગી છે. • • તેઈન્દ્રિય પણ એમજ છે. વિશેષ એ કે - ઘાણ-જીભસ્પર્શ ઈન્દ્રિયો આશ્રીને ભોગી છે. ચતુરિન્દ્રિય વિશે પૃચ્છા - ગૌતમ ! ચતુરિન્દ્રિયો કામી પણ છે અને ભોગી પણ છે. એમ કેમ કહ્યું? ગૌતમ ! તેઓ ચક્ષુરિન્દ્રિય અગ્રીને કામી છે, ઘાણ-જિલ્લા-સ્પન ઈન્દ્રિયોને આશ્રીને ભોગી છે, તેથી કહ્યું. બીજી જીવોને સામાન્ય જીવ માફક યાવતુ વૈમાનિક સુધી જાણવા. ભગવન! આ કામમાં, નોકામી-નો ભોગી, ભોગી જીવોમાં કોણ કોનાથી ચાવતું વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડા જીવો કામીભોગી છે. નોકામીનોભોગી જીવ તેનાથી અનંતગુણ છે, ભોગી તેનાથી અનંતગુણ છે. - વિવેચન-૩૬૧,૩૬૨ - કામભોગને આશ્રીને સંવૃત થાય, તેથી કામભોગપ્રરૂપણાર્થે કહે છે - મૂવીત્યારે - જેનામાં મર્તતા છે, તે રૂપી, તેથી વિપરીત તે રૂપી. અભિલાષા કરે, પણ વિશિષ્ટ શરીર સંસ્પર્શ દ્વારા ઉપયોગી ન થાય તે કામ-મનોજ્ઞ શબ્દ, સંસ્થાન, વર્ણો. કામો રૂપી છે, અરૂપી નહીં, પુદ્ગલધર્મથી તેનું મૂર્તત્વ છે. સમનક પ્રાણીના રૂપની અપેક્ષાએ તે સચિત છે, શબ્દ દ્રવ્યાપેક્ષા અને સંજ્ઞી જીવ શરીર રૂપાપેક્ષાથી કામો અચિત પણ છે. જીવ શરીર રૂપ અપેક્ષાએ જીવો પણ કામ છે અને શબ્દ અપેક્ષાઓ, ચિત્રપુત્રિકાદિ રૂપ અપેક્ષાએ અજીવો પણ કામ છે. કામના હેતુથી જીવોને જ કામ હોય છે, અજીવોને તે અસંભવ હોવાથી અજીવોને કામ ન હોય. શરીર વડે ઉપભોગ થાય તે ભોગ - વિશિષ્ટ ગંધ, રસ, સ્પર્શ દ્રવ્યો. ભોગોરૂપી છે, અરૂપી નહીં, પુદ્ગલ ધર્મત્વથી તેનું મૂર્તત્વ છે. ભોગો સયિત પણ છે, ગંધાદિ પ્રધાન જીવ શરીર કે સમનકવણી. -- જીવના શરીરોના વિશિષ્ટ ગંધાદિ ગુણયુકતવથી જીવો પણ ભોગ છે. વિશિષ્ટ ગંધાદિ ગુણપણાથી અજીવો પણ ભોગ છે. - - કામીભોગી સૌથી થોડાં કહા, કેમકે ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય જીવો જ કામભોગી હોવાથી અહા છે, સિદ્ધો તેથી અનંતકુણા છે. વનસ્પતિના અનંતગુણવથી એક-બે-ત્રણ ઈન્દ્રિયોવાળા જીવો તેનાથી અનંતગુણા છે. -- ભોગના અધિકારથી આ કહે છે - સૂત્ર-૩૬૩ : ભગવન ! છગસ્થ મનુષ્ય જે કોઈપણ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થવા યોગ્ય હોય, હે ભગવન ! તે ક્ષીણ ભોગી, ઉત્થાન-કર્મ-બળ-વીર્ય-પરાકાર પરાક્રમથી વિપુલ ભોગોપભોગ ભોગવતો વિચારવા સમર્થ નથી ? ભગવાન ! આપ આ અથને આમ જ કહો છો ? ગૌતમ! એ અર્થ યોગ્ય નથી, કેમકે તે ઉત્થાન-કમ-બલ-વી-પુરુષકાર પરાક્રમ દ્વારા કોઈપણ વિપુલ ભોગોપભોગ ભોગવતો વિચારવાને સમર્થ છે. તેથી તે ભોગી ભોગનો ત્યાગ કરતો મહાનિર્જરા, મહાપર્યવસાનવાળો થાય છે. ભગવાન ! ધોવધિક મનુષ્ય જે કોઈ દેવલોકમાંe • જ બધું જેમ છ%ાથમાં કશું યાવત મહાપર્યવસાનવાળો થાય છે. ભગવાન ! પમાહોલધિક મનુષ્ય જે તે જ ભવગ્રહણથી સિદ્ધ થવો યોગ્ય હોય યાવત્ અંત કરે, શું તે ક્ષીણભોગીe (સમર્થ છે ?). બાકી બધું છ%ાસ્થ પ્રમાણે ગણવું. ભગવાન ! કેવલી મનુષ્ય, જે તે જ ભવગ્રહણથી યાવતુ એ બધું પરમાહોલધિક મુજબ ચાવતું મહાપર્યવસાન થાય છે. • વિવેચન-૩૬૩ - છાસ્થાદિ ચાર સૂત્રો છે. તેમાં રે - આ મનુષ્ય, નૂન - નક્કી છે - આ અર્થ, અથ - પ્રશ્નાર્થે, જેને ભોગ છે, તે ભોગી, તે ભોગી, તપ-રોગાદિથી જેનું શરીર ક્ષીણ થયું છે, તે ક્ષીણભોગી. મુ - સમર્થ. ૩ઠ્ઠાપા - ઉર્વીભવનથી, #મ - ગમનાદિ, વન • દેહપ્રમાણ, વરમ - જીવબળ, પુરિવાર પર મ - પુરુષાભિમાનથી તેના દ્વારા જ Page #69 -------------------------------------------------------------------------- ________________ -|363 ૧૨૩ ૧૨૪ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ સાધિત સ્વપ્રયોજન. નક્કી હે ભગવન્! આપ આ અર્થને આ જ પ્રકારે કહો છો ? એ પ્રશ્ન. તેનો આ અભિપ્રાય છે. જે સમર્થ નથી, તે આ ભોગ ભોગવવાને સમર્થ નથી. તેથી જે ભોગ ત્યાગી નથી, તેને નિર્જરા કેમ થાય? દેવલોકગમન કેમ થાય? ઉત્તર છે - “ અર્થ યોગ્ય નથી.' તે ક્ષીણભોગી મનુષ્ય કે ક્ષીણશરીરચી સાધુચિત્ત, એ પ્રમાણે ઉચિત ભોગમુક્તિ સમર્થત્વથી ભોગીત્વ, તેના પ્રત્યાખ્યાનથી અને તેને ત્યાગીને નિર્જરા કરી દેવલોક ગતિ પામે. મોડર્વાધ - નિયત ક્ષોત્ર વિષયક અવધિજ્ઞાની. પાછife - તેઓ ચરમશરીરી જ હોય છે. * * * અહીં છાણ્યાદિ જ્ઞાનવક્તવ્યતા કહી હવે પૃથ્વી આદિ જ્ઞાનીની વક્તવ્યતા કહે છે – • સૂત્ર-૩૬૪ - ભગવન્જે આ અસંજ્ઞી પ્રાણિ છે, જેમકે – પૃવીકાચિક ચાવત વનસ્પતિકાયિક, છઠ્ઠા કોઈ બસ, જે અંધ-મૂઢ-તમપવિષ્ટ-તમઃપટલ અને મોહજાલથી આચ્છાદિત, તેઓ કામનિકરણ વેદના વેદે છે, એવું કહી શકાય. હા, ગૌતમ ! - x - એવું કહી શકાય. ભગવાન ! શું તે સમર્થ હોવા છતાં કામનિકરણ વેદના વેદે છે ? હા, ગૌતમવેદે છે. • • ભગવન ! તે સમર્થ હોવા છતાં કામ નિકરણ વેદના કઈ રીતે વેદે ગૌતમ! જેમ જીવ સમર્થ હોવા છતાં અંધકારમાં રૂપોને જોવા સમર્થ નથી, જે અવલોકન કર્યા સિવાય સન્મુખ રહેલા રૂપોને જેવા સમર્થ નથી, આવેzણ કર્યા વિના પાછળના ભાગે જોઈ ન શકે જેમ આલોચન કર્યા સિવાય આજુ-બાજુના રૂપોને ન જોઈ શકે, તેમ ગૌતમ! આ જીવો સમર્થ હોવા છતાં અકામનિકરણ વેદના વેદ છે. ભગવાન ! શું સમર્થ હોવા છતાં, જીવ પ્રકામનિકરણ વેદના વેદે છે હા, વેદે છે. • • ભગવત્ ! સમર્થ હોવા છતાં જીવ પ્રકામ નિકરણ વેદના કઈ રીતે વેદે છે ? ગૌતમ ! જે સમુદ્રને પર જવા સમર્થ નથી, જે સમુદ્રની પારના રૂપો એવાને સમર્થ નથી, જે દેવલોકમાં જવા સમર્થ નથી, જે દેવલોકગત રૂપોને જોવા સમર્થ નથી. એ રીતે હે ગૌતમાં સમર્થ હોવા છતાં પ્રકામ નિકરણ વેદનાને વેદ છે. • - ભગવાન ! તે એમ જ છે, ઓમ જ છે. • વિવેચન-૩૬૪ : અને કેટલાંક, બધાં સંમૂર્ણિમ નહીં. કંઈ - અજ્ઞાન, પૂર - તવ શ્રદ્ધા પ્રત્યે આ ઉપમાથી ઓળખાવ્યા છે. - X - તમપત - જ્ઞાનાવરણ, માઈ - મોહનીય એ જ જાળ, તેનાથી આચ્છાદિત. અવામ - વેદના અનુભાવમાં અમનફાવથી અનિચ્છા. તે જ કારણ છે જ્યાં, તે અકામનિકરણ. અર્થાત્ અજ્ઞાન પ્રત્યય. સુખદુ:ખરૂપ વેદનાને અનુભવે છે. હવે અસંજ્ઞીના વિપક્ષને આશ્રીને કહે છે - પપૂવિ સંજ્ઞીવથી યથાવત્ રૂપાદિ જ્ઞાને સમર્થ હોય તો પણ. * * * જાનવરન્ - અનાભોગવી અનિચ્છા પ્રત્યય. બીજા કહે છે - અનિચ્છા વડે ઈટાઈપ્રાપ્તિ લક્ષણ ક્રિયાનો અભાવ જે વેદનામાં તે-તે પ્રમાણે થાય એ રીતે વેદના વેદે? જે પ્રાણી સંજ્ઞીત્વથી અને ઉપાય સદભાવથી હેય આદિની હાનિ આદિમાં સમર્થ હોવા છતાં જેમ અંધકારમાં દીવા વિના રૂપોને જોવા સમર્થ ન થાય, તેમ આ અકામ વેદનાને વેદે છે, એમ સંબંધ છે. પુરો - આગળ, મUT નાના અનિધ્યયિ ચક્ષ વ્યાપાર. HTો - પાછળ, મUાવવાના - પાછળના ભાગને જોઈ ન શકે.. “અકામનિકરણ વેદના વેદે છે” તેમ કહ્યું. હવે તેનાથી વિપરીત કહે છે – સંજ્ઞીત્વથી રૂપદર્શનમાં સમર્થ હોવા છતાં પ્રીમ - ઈચ્છિત અર્થની પ્રાપ્તિથી વધતી એવી પ્રકૃષ્ટ ઈચ્છા, તે જ નિવા૨UT કારણ, જે વેદનામાં છે, તે. બીજા કહે છે - પ્રવેH - તીવ્ર અભિલાષ અથવા અત્યર્થ નજરમાં - ઈટાર્થસાધક ક્રિયાનો જેમાં અભાવ છે, તે પ્રકામતિકરણ, તે જે રીતે થાય, તે રીતે વેદના વેદે ? જે સમુદ્રને પાર જઈને ત્યાં દ્રવ્ય પ્રાપ્તિ માટે, તથાવિધ શક્તિ અભાવે સમર્થ નથી, તેમ છે તેવી ઈચ્છાના અતિરેકથી પ્રકામનિકરણ વેદનાને વેદે છે. $ શતક-૭, ઉદ્દેશો-૮- “છાસ્થ” છે – X - X - X - X – o ઉદ્દેશા-૭-ને અંતે છાઘસ્થિક વેદના કહી, તેથી અહીં છદ્મસ્થ કથન. • સૂત્ર-૩૬૫,૩૬૬ : ૬િ૫] ભગવનું છાણ મનુષ્ય અતીત અનેd earld કાળમાં કેવલ સંયમથી એ રીતે જેમ શતક-૧, ઉદ્દેશ-૪-માં કહ્યું, તેમ અહીં કહેવું ચાવતું નવું. • • Inst] • • ભગવદ્ ! હાથી અને કુંથુનો જીવ સમાન છે ? હા, ગૌતમ ! એ પ્રમાણે જેમ રાયસેસીયમાં કહ્યું તેમ પુf d f grfજ યા સુધી કહેવું. હે ગૌતમ ! તે કારણથી ચાવતુ બંનેનો જીવ સમાન છે. - વિવેચન-૩૬૪,૩૬૬ : છઠાસ્થય પૂર્વે વ્યાખ્યા કર્યા મુજબ જાણવું. - - જીવાધિકારથી કહે છે - સયામેણઈયમાં આ સૂત્ર આમ છે – ભગવન્! હાથીથી કુંથુ અા કર્મવાળો, અપક્રિયાવાળો, અપાશ્રવી અને કુંથુથી હાથી મહાકર્મવાળો આદિ છે? હા, ગૌતમાં છે. - ભગવન! હાથી અને કુંથુનો જીવ સમાન કઈ રીતે છે? ગૌતમાં જેમ કોઈ કૂટાગાર શાળા, બંને બાજુથી લિd, ગુપ્ત અને ગુપ્તદ્વાર, નિવૃતિ અને નિવૃત ગંભીર હોય. કોઈ પણ પ્રદીપ અને જ્યોતિ લઈને, તે કુટાગાર શાળામાં પ્રવેશે, પ્રવેશીને તે કૂટાગાર શાળામાં - x " દ્વારોને બંધ કરે, તેના બહુ મધ્ય દેશ ભાગે, તે પ્રદીપને પ્રગટાવે, તો તે પ્રદીપ કુટગારશાળાને અંદરથી ઉધોતીત ચાવત્ પ્રભાસિત કરે છે, પણ કુટાગાર શાળાની બહાર નહીં. ત્યારે તે પુરુષ પ્રદીપને કોઈ વાસણ વડે ઢાંકે, ત્યારે તે પ્રદીપ વાસણની અંદર ઉધોતાદિ કરશે પણ બહાર નહીં. એ રીતે - X - X - યાવત્ તે પુરુષ, તે દીવાને દીપકચંપણ વડે ઢાંકે તો તે દીવો તે દીપકચંપણને અંદરથી પ્રકાશિત કરશે, બહાસ્થી નહીં ચાવત્ તે કૂટાગાર શાળાને પણ બહારથી પ્રકાશિત નહીં કરે. એ પ્રમાણે Page #70 -------------------------------------------------------------------------- ________________ ૭/-/૮/૩૬૪,૩૬૬ હે ગૌતમ! જીવ પણ જેવા પૂર્વકર્મથી નિબદ્ધ શરીરને પામે, તેને અસંખ્ય જીવપ્રદેશથી સચિત્ત કરે છે. બાકીનું લખેલું જ છે. તેનો અર્થ આ પ્રમાણે – દાર - શિખર આકૃતિ યુક્તશાળા, જે અંદર-બહાર છાણ આદિ વડે લિપ્ત હોય, તે પ્રાકારાદિથી આવૃત્ત, કમાળ આદિ દ્વારથી યુક્ત, વાયુ પ્રવેશરહિત, વળી મોટા ગૃહો પ્રાયઃ નિર્વાત ન હોય, તેથી નિર્વાત ગંભીર, તૈલ-વાટ-વાળુવાસણ અને અગ્નિ લઈને જાય. દ્વારના મુખને નિશ્ચિદ્ર કરી બંધ કરે. કઈ રીતે? કમાળ આદિ ગાઢ બંધ કરે, દ્વાર શાખાદિને ગાઢ નિયોજી, સંપૂર્ણ નિશ્ચિદ્ર કરે. દુર - ગંત્રીઢંચક, ગોવિનંના - ગોચરણ માટેનું મોટું વાંસનુ પાત્ર, પંડવાળિય - વાંસયુક્ત ભાજન, પિિપકા - આઢક ભાગ માત્ર માન વિશેષ પિટક, સોનમિયા - ૧૬ ભાગ પ્રમાણ - ૪ - ૪ - વાંચનાંતરમાં આ સાક્ષાત્ લખેલું છે. - - જીવાધિકારથી— • સૂત્ર-૩૬૭,૩૬૮ - ૧૨૫ [૩૬] ભગવન્ ! નૈરયિકો એ જે પાપકર્મ કર્યા - કરે છે - કરશે, શું તે બધું દુઃખરૂપ છે અને જેની નિર્જરા કરાઈ છે, તે સુખરૂપ છે ? હા, ગૌતમ ! એમ જ છે. એ પ્રમાણે યાવત્ વૈમાનિક સુધી જાણવું. [૩૬૮] ભગવન્ ! સંજ્ઞા કેટલી કહી છે? ગૌતમ ! દશ, તે આ – આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, લોક, ઓઘ. એ પ્રમાણે આ દશે સંજ્ઞા વૈમાનિક સુધી જાણતી. વૈરયિકો, દશ પ્રકારે વેદનીયને અનુભવ કરતા રહે છે. તે આ – શીત, ઉષ્ણ, સુધા, પિપાસા, કંડૂ, પરાધીનતા, જ્વર, દાહ, ભય, શોક. • વિવેચન-૩૬૭,૩૬૮ - સંસાર પરિભ્રમણના કારણથી દુઃખરૂપ છે, પાપકર્મોની નિર્જરા મોક્ષના હેતુરૂપ હોવાથી સુખરૂપ છે. નાકાદિ સંજ્ઞી છે, માટે સંજ્ઞા– સંજ્ઞાન કે આભોગ તે સંજ્ઞા, બીજા મતે મનોવિજ્ઞાન એ સંજ્ઞા છે. વેદનીય મોહનીયાદિ આશ્રીને જ્ઞાન-દર્શનાવરણ ક્ષયોપશમ આશ્રીને વિચિત્ર આહારાદિ પ્રાપ્તિની ઈચ્છા વિશેષ તે સંજ્ઞા. તે દશ છે. (૧) આહાર સંજ્ઞા-ક્ષુધા વેદનીયના ઉદયથી કવલાદિ આહાર અર્થે પુદ્ગલ ગ્રહણ ઈચ્છા. x - - (૨) - ભયસંજ્ઞા-ભયમોહનીયના ઉદયથી વ્યાકુલ ચિત પુરુષનું ભયભીત થવું, કંપવું, રોમાંચિત થવું. (૩) મૈથુન સંજ્ઞા-કુંવેદાદિ ઉદયથી મૈથુનાર્થે સ્ત્રી આદિના અંગ આલોકન, મુખ જોવું આદિ, તેનાથી કંપનાદિ થવારૂપ લક્ષણ. (૪) પરિગ્રહ સંજ્ઞા-લોભોદયથી પ્રધાનભવ કારણ આસક્તિ પૂર્વક સચિત્ત અચિત દ્રવ્યોપાદન ક્રિયા-ઈચ્છા. - (૫) ક્રોધ સંજ્ઞા-ક્રોધોદયના આવેશથી આંખો લાલ થવી, દંતચ્છદ, સ્ફૂરણાદિ ચેષ્ટા. (૬) માનસંજ્ઞા-માનોદયથી અહંકારરૂપ આત્મોત્કર્ષ ક્રિયા. (૭) માયાસંજ્ઞા-માયોદયથી અશુભ સંક્લેશ વડે જૂઠ બોલવું આદિ ક્રિયા. - ૧૨૬ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ (૮) લોભસંજ્ઞા - લોભોદયથી લોભયુક્ત સચિત્ત-અચિત્ત દ્રવ્ય પ્રાર્થનારૂપ સંજ્ઞા. - (૯) ઓઘસંજ્ઞા - મતિજ્ઞાનાવરણ ક્ષયોપશમથી શબ્દાદિ અર્થગોચર સામાન્ય અવબોધ ક્રિયા કે ઉપયોગરહિત ક્રિયા. (૧૦) લોકસંજ્ઞા-શબ્દાદિ અર્થ ગોચર વિશેષ અવબોધ ક્રિયા આ રીતે ઓઘસંજ્ઞા, તે દર્શનોપયોગ અને લોકસંજ્ઞા, તે જ્ઞાનોપયોગ. આ દર્શને સુખે સમજવા પંચેન્દ્રિયને આશ્રીને કહ્યું. એકેન્દ્રિય આદિને તો પ્રાયઃ યશોક્ત ક્રિયા નિબંધન કર્મોદયાદિ રૂપ જ જાણવી. જીવાધિકારથી નૈરયિકાદિ. પા - પરવશ. અહીં વેદના કહી તે ક્રિયા વિશેષથી તે મહા કે અલ્પ અને સમ છે, તે દર્શાવે છે – • સૂત્ર-૩૬૯,૩૭૦ : [૩૬૯] ભગવન્ ! હાથી અને યુને અપત્યાખ્યાન ક્રિયા સમાન હોય ? હા, ગૌતમ ! હોય. ભગવન્ ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! અવિરતિને આશ્રીને. તે કારણથી એમ કહ્યું. • ચાવત્ સમાન હોય. [૩૭] ભગવન્ ! આધાકમને ભોગવતો શું બાંધે? શું કરે? શેનો ચય કે ઉપાય કરે? એ પ્રમાણે જેમ શતક-૧, ઉદ્દેશા←માં કહ્યું તેમ કહેવું. યાવત્ પંડિત શાશ્વત છે, પંડિતત્વ અશાશ્વત છે. ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે. • વિવેચન-૩૬૯,૩૭૦ : સૂત્ર-૩૬૯માં વિરતિ કહી, તે સંયત હોવા છતાં આધાકર્મભોજીને કઈ રીતે હોય તે પૂછે છે. જીવ શાશ્વત પંડિત છે. ચાસ્ત્રિભ્રંશથી અશાશ્વત છે. Ð શતક-૭, ઉદ્દેશો--‘અસંવૃત્ત' છે — — — x — x — પૂર્વે આધાકર્મી ભોગવનારને અસંવૃત્ત કહ્યા. તેથી અહીં અસંવૃત્ત – - સૂત્ર-૩૭૧ : ભગવન્ ! ભગવન્ ! સંવૃત્ત અણગાર બાહ્ય પુદ્ગલના ગ્રહણ કર્યા વિના એક વર્ષ, એકરૂપની વિકુર્વણા કરવાને સમર્થ છે ? ના, તેમ નથી. અસંવૃત્ત અણગાર બાહ્ય પુદ્ગલો ગ્રહણ કરીને એક વર્ણ, એકરૂપ વિક્ર્વવા સમર્થ છે ? હા, છે ભગવન્ ! શું તે અહીં રહેલા પુદ્ગલ ગ્રહણ કરીને વિકુર્વે કે ત્યાં રહેલ પુદ્ગલ ગ્રહીને વિપુર્વે કે અન્યત્ર રહેલ પુદ્ગલોને ગ્રહણ કરીને વિકુર્વે ? ગૌતમ ! અહીં રહેલ પુદ્ગલો ગ્રહણ કરીને વિપુર્વે છે. ત્યાં કે અન્યત્ર રહેલ પુદ્ગલ ગ્રહણ કરીને યાવત્ વિક્ર્વણા ન કરે. એ પ્રમાણે એકવર્ણ - અનેકરૂપ આદિ ચતુર્ભૂગી જેમ શતક-૬-ના ઉદ્દેશા ૯-માં છે, તેમ અહીં પણ કહેવી. વિશેષ આ - અણગાર અહીં રહીને અહીં રહેલ પુદ્ગલો ગ્રહણ કરીને વિપુર્વે છે. બાકી બધું પૂર્વવત્ યાવત્ રૂક્ષ પુદ્ગલોને સ્નિગ્ધ પુદ્ગલપણે પરિણમાટે? હા, પરિણમાટે. ભગવન્ ! તે અહીં રહેલ - Page #71 -------------------------------------------------------------------------- ________________ 9/-/૯/૩૭૧ પુદ્ગલોને સ્વીકારીને વિપુર્વણા કરે ? - યાવત્ - અન્યત્ર રહેલ પુદ્ગલને સ્વીકારીને વિપુર્વણા કરતા નથી. • વિવેચન-૩૭૧ : સંવૃત્ત - પ્રમત્ત. ફ - અહીં પ્રશ્નકર્તા ગૌતમની અપેક્ષાએ ૪' શબ્દ કહેવો - મનુષ્ય લોક. તત્ત્વત્ - વિકુર્તીને જ્યાં જવાનું છે, તે સ્થળ. અન્નત્યપણું - ઉક્ત બંને સ્થાન છોડીને અન્ય સ્થાન. વિશેષ આ-અહીં રહેલ અણગાર એટલે અહીં રહેલ પુદ્ગલ કહેવા. ત્યાં એટલે દેવલોક. પુદ્ગલ પરિણામ કહ્યા. હવે તે સંગ્રામમાં વિશેષ હોય, માટે સંગ્રામ કથન – ૧૨૩ • સૂત્ર-3૭૨ - અહી જાણ્યું છે, અહી પ્રત્યક્ષ કર્યું છે, અહી વિશેષે જાણ્યું છે કે – મહાશિલાર્કટક નામે સંગ્રામ છે ભગવન્ ! મહાશિલાર્કટક સંગ્રામ ચાલતો હતો, તેમાં કોણ જય પામ્યું ? ગૌતમ! વજી, વિદેહ પુત્ર (કોણિક) જય પામ્યો, નવમલકી, નવ લેચ્છકી, કાશી કોશલ ૧૮-ગણ રાજાઓ પરાજય પામ્યા. ત્યારે તે કોકિ રાજા મહાશિલાર્કટક સંગ્રામ ઉપસ્થિત થયેલો જાણીને કૌટુંબિક પુરુષને બોલાવીને એમ કહ્યું – હે દેવાનુપિયો ! તમે જલ્દીથી ઉદાસી હસ્તિરાજને તૈયાર કરો, ઘોડા-હાથી-૨થયોદ્ધા સહિતની ચર્તુગિણિ સેના તૈયાર કરો, કરીને મારી આ આજ્ઞા જલ્દી પાછી આપો. - ત્યારે તે કૌટુંબિક પુરુષો, કોણિક રાજાઓ એમ કહેતા હર્ષિત-તુષ્ટ થઈને યાવત્ અંજલિ કરીને હે સ્વામી! જેવી આજ્ઞા કહી, તેમની આજ્ઞા વચનોને વિનયપૂર્વક સ્વીકારીને, નિપુણ આચાર્યોના ઉપદેશથી પ્રશિક્ષિત અને તીક્ષ્ણ બુદ્ધિના સુનિપુણ વિકલ્પોથી યુક્ત તથા જેમ ‘ઉતવાઈ' સૂત્રમાં ભીમ સંગ્રામને યોગ્ય ઉદાયી હસ્તિરાજને સુસજ્જિત કર્યો, કરીને જ્યાં ફૂણિક રાજા હતો, ત્યાં આવે છે, આવીને બે હાથ જોડી સાવત્ પૂણિક રાજાની તે આજ્ઞા પાછી સોપે છે. [આજ્ઞાનુસાર કાર્ય થયાનું જણાવે છે.] ત્યારપછી તે કૂણિક રાજા જ્યાં સ્નાનગૃહ છે. ત્યાં આવ્યો, આવીને નાનગૃહમાં પ્રવેશ્યો. પ્રવેશીને સ્નાન કર્યુ, લિકર્મ કર્યું, કૌતુક-મંગલ-પ્રાયશ્ચિત્ત કર્યા, સવલિંકારથી વિભૂષિત થઈ, લોહકવચ ધારણ કર્યું, વળેલા ધનુદંડને લીધું, ડોકમાં આભુષણ પહેરી, ઉત્તમોત્તમ ચિપટ્ટ બાંધી, આયુધ-પહરણ ધારણ કરી, કોરેંટક પુષ્પોની માળા સહિતનું છત્ર ધારણ કરીને, તેની ચાર તરફ ચાર ચામર ઢોળવા લાગ્યા. લોકોએ મંગલ-ય શબ્દો કર્યા, એ પ્રમાણે જેમ ‘ઉવવાઈ’ સૂત્રમાં કહ્યા મુજબ યાવત્ ઉદાસી હાથી પર બેઠો. ત્યારે તે કોણિક રાજા, હારથી આચ્છાદિત વક્ષ:સ્થળવાળો, ઉતવાઈ' સૂત્રમાં કહ્યા મુજબ શ્વેત ચામર વડે વિંઝાતો-વિંઝતો, ઘોડા-હાથી-થ-પ્રવરસ્યોદ્ધા યુક્ત ચાતુરંગિણી સેના સાથે પરિવરેલો, મહાન સુભટોના વિસ્તીર્ણ સમૂહથી વ્યાપ્ત. જ્યાં મહાશિલા કંટક સંગ્રામ હતો, ત્યાં આવ્યો, આવીને મહાશિલા ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ કંટક સંગ્રામમાં ઉતર્યો. આગળ દેવેન્દ્ર દેવરાજ શક્ર એક મહા અભેદ કવચવજ્ર પ્રતિરૂપક વિક્ર્વીને ઉભો રહ્યો. એ પ્રમામે બે ઈન્દ્રો સંગ્રામ કરવા લાગ્યા – દેવેન્દ્ર અને મનુજેન્દ્ર પૂણિક રાજા કેવલ એક હાથી વડે પણ [શત્રુસેનાને] પરાજિત કરવા સમર્થ થયો. ૧૨૮ ત્યારપછી તે કૂણિક રાજા મહાશિલાર્કટક સંગ્રામ કરતો એવો નવમલ્લકી, નવ લેચ્છતિ, કાશી-કોશલના ૧૮ ગણરાજા. તેમના પવરવીરા યોદ્ધાઓને હાથ મર્થિત કર્યા, નષ્ટ કર્યાં, તેમના ચિન્હ, ધ્વજાપતાકા પાડી દીધી, તેમના પાણ સંકટમાં પડી ગયા, દશે દિશામાં ભાગી ગયા. ભગવન્ ! તે મહાશિલાર્કટક સંગ્રામ કેમ કહેવાય છે? ગૌતમ ! મહાશિલાર્કટક સંગ્રામ થતો હતો ત્યારે, તેમાં જે હાથી, ઘોડા, યોદ્ધા, સારથીઓ તૃણ, પત્ર, કાષ્ઠ, કંકરથી આહત થતા હતાં, તે બધાં એવું અનુભવતા હતા કે અમે મહાશિલાથી હણાઈ રહ્યા છીએ. તેથી તે મહાશિલા કહેવાય છે. ભગવન્ ! મહાશિલાર્કટક સંગ્રામ થતો હતો ત્યારે તેમાં કેટલાં લાખ મનુષ્ય માર્યા ગયા? ગૌતમ ! ૮૪ લાખ મનુષ્યો મર્યા. ભગવન્ ! તે મનુષ્યો શીલરહિત યાવત્ પ્રત્યાખ્યાન-પૌષધોપવાસ રહિત, રોષિત, પરૂિપિત, યુદ્ધમાં ઘાયલ, અનુપશાંત, કાળ માસે કાળ કરી ક્યાં ગયા, ક્યાં ઉત્પન્ન થયા ? ગૌતમ ! પ્રાયઃ નરક અને તિર્યંચગતિમાં. • વિવેચન-૩૭૨ : ભગવંત મહાવીરે સર્વજ્ઞત્વથી સામાન્યથી જાણે છે. શ્રૃત - સ્પષ્ટ પ્રતિભાસ ભાવથી જોયું છે. વિશેષથી જાણ્યું છે – મહાશિલા માફક કંટક, જીવિતનો નાશ કરનાર તે મહાશિલા કંટક. જેમાં તૃણ, સળી આદિ વડે પણ હણેલ અશ્વ, હસ્તિ આદિને મહાશિલાકંટક વડે હણ્યા એવી વેદના થાય, તેવો સંગ્રામ. આ સંગ્રામ આ રીતે થયો – ચંપામાં કૂણિક રાજા થયો, તેના નાના ભાઈ હલ્લ, વિહલ્લ નામે હતા. તેઓ સેચનક હાથી પર બેસી, દિવ્યકુંડલ-દિવ્યવસ્ત્રો-દિવ્ય હાર ધારણ કરી, વિલસતા જોઈને કોણિક રાજાની પદ્માવતી નામે રાણી ઈર્ષ્યાથી રાજાને તે વસ્તુ હરી લેવા પ્રેરે છે. તેથી રાજાએ તેની યાચના કરી બંને ભાઈઓ ત્યાંથી નીકળી વૈશાલી નગરીએ પોતાના દાદા ચેટક રાજા પાસે હસ્તિ અને અંતઃપુર લઈને ચાલ્યા ગયા. કોણિકે દૂત મોકલી તે વસ્તુઓ માંગી, તેમણે ન મોકલી, ત્યારે કોણિકે કહ્યું – જો તમે વસ્તુ ન મોકલો તો યુદ્ધ માટે સજ્જ થાઓ. તેઓએ પણ કહ્યું – અમે સજ્જ છીએ. ત્યારે કોણિકે ‘કાલ' આદિ પોતાની બીજી માતાના પુત્રો એવા ભાઈઓને ચેટક રાજા સાથે સંગ્રામ કરવા બોલાવ્યા. તે પ્રત્યેક પાસે ત્રણ-ત્રણ હજાર હાથી હતા. એ પ્રમાણે રથો હતા. પ્રત્યેક પાસે ત્રણ-ત્રણ કરોડ મનુષ્ય [યોદ્ધા] હતા, કોણિક પાસે તેટલું જ હતું. આ વ્યતિકર જાણીને ચેટક રાજાએ પણ ૧૮-ગણરાજાને એકઠા કર્યા, તેઓ અને ચેટકરાજા પાસે પણ પ્રત્યેક પાસે એ પ્રમાણે હાથી આદિ પરિમાણ હતું. Page #72 -------------------------------------------------------------------------- ________________ ૧ર૯ ૧૩૦ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ યુદ્ધ આરંભાયુ. ચેટક રાજાને વ્રત હતું કે આખા દિવસમાં એક જ બાણ મારવું, તે અમોઘ બાણ હતું. કોણિકે ગરુડબૃહ અને ચેટકે સાગરવ્યુહ રચ્યો. પછી કોણિકના કાળ સેનાપતિ યુદ્ધ કરતો ચેટક પાસે ગયો. ચેટકે એક બાણ મારી કાળને પાડી દીધો. કોણિકનું સૈન્ય ભાંગ્યુ. - x • એ રીતે દશ દિવસમાં ચેટકે ‘કાલ' આદિ દશેને મારી નાખ્યા. અગિયારમે દિવસે ચેટકને જીતવા માટે કોણિકે દેવતાને આરાધવા અટ્ટમ કર્યો ત્યારે શક અને ચમર આવ્યા. પછી શકે કહ્યું - ચેટક, શ્રાવક છે, તેથી હું તેના ઉપર પ્રહાર નહીં કરું, માત્ર તારું રક્ષણ કરીશ. પછી શકએ તેની રક્ષા માટે વજ સમાન અભેદ કવચ બનાવ્યું. ચમરે બે સંગ્રામ વિકુલ્ય મહાશિલાકંટક અને રીમુશલ. - નલ્થ - જિતનાર, પરી નW - હારનાર. વન - ઈન્દ્ર, વિદપુત્ત - કોણિક. તેઓ જીત્યા, બીજું કોઈ નહીં. નડ્ડ- નૈ - મલ્લકિ, લેગ્ઝકિ નામના રાજા. શી - વાણારસી, તેનું જનપદ પણ કાશી, તે સંબંધી આધ નવ તે કોશલ-અયોધ્યા, તેનું જનપદ તે કોશલ, તે સંબંધી ૧૮-ગણરાજા અર્થાતુ કાર્ય હોય ત્યારે જેઓ ગણ-સમૂહ બનાવે છે - સામંત રાજા. તેઓએ ચેટક સજાની સહાય માટે ગણ બનાવ્યો. હવે ચમરે મહાશિલા કંટક સંગ્રામ વિકુર્યા પછી કોણિકે શું કર્યુ? કોણિકે ઉદાયી નામે હાથીને તૈયાર કરવા આજ્ઞા કરી, “x- સેવકો હર્ષિત, તુષ્ટ, આનંદિત ચિત, નંદિત, પ્રીતિયુક્ત મનવાળા થયા. બે હાથ જોડી, દશનખ ભેગા કરી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરી, હે સ્વામી ! “આપની આજ્ઞા પ્રમાણ છે' એવો શબ્દરૂપ વિનય અને તે વચનને રાજા પ્રત્યે સ્વીકાર કર્યો. નિપુણ હોવા શિયો પદેશદાતા આચાર્ય, તેમના ઉપદેશથી જે મતિ, તેની જે કલ્પના-વિકલા તેમજ કલાના વિકલ્પા વિશેષણથી સુનિપુણ મનુષ્યો - એ પ્રમાણે જેમ ઉવવાઈ સૂત્રમાં કહેલ છે, તેમાં આ સૂત્ર છે - નિર્મળ વેષથી શીધ્ર પરિગૃહીત, પરિવૃત જે છે તે તથા, સસજ્જ, ચર્મ બતરથી સદ્ધ, કવચ વડે બદ્ધ, છાતી સાથે ગાઢ બાંધેલ છે હૃદયરજૂ જેણે, ડોકમાં શૈવેયક બાંધેલ એવો તથા ઉત્તમ ભૂષણોથી વિરાજિત છે. છે, કાનનું ઉત્તમ આભરણ પહેરેલ, લાંબુ એવું સલલિત અવસૂલ છે જેને, તથા ચામરોના ઉત્કરથી અંધકાર કરેલ, વસ્ત્ર વિશેષને ધારણ કરેલ, સોનાના ઘડેલ સૂત્રદોરા વડે કક્ષાને બાંધેલ છે. જેણે તે તથા ઘણા પ્રહરણાદિ પારેલ, યુદ્ધ માટે સજ્જ તેથી જ છત્ર-દdજ-ઘટ, પાંચ ચૂડા વડે પરિમંડિત અને રમ્ય ઇત્યાદિ વાચનાંતરમાં આ બધું સાક્ષાત્ લખેલ છે. દેવતાનું બલિકર્મ કરેલ, દુ:સ્વતાદિના નિવારણાર્થે અવશ્ય કર્તવ્ય એવા કૌતુક-મંગલ-પ્રાયશ્ચિત્તને કરેલ છે જેણે તે. તેમાં મણીપંડ્રાદિ તે કૌતુક, સિદ્ધાર્યકાદિ તે મંગલ, સંહનતિ કરેલ તે સન્નદ્ધ, કશા બંધનથી બદ્ધ, વર્મતાથી વર્મિત - x - ગુણસારણથી પીડારહિત કરેલ ધનુર્દડ જેણે તે તથા જેણે બાહુપટ્ટિકાથી બાહુબદ્ધ કરેલ છે તે, ગ્રીવાના ભરણને ધારણ કરેલ, વિમલવર ચિહ્નપરુ જેણે બાંધેલ છે છે, શઓને અને બીજાને પ્રહાર કરવાને માટેના પ્રહરણ ધારણ કરેલ અથવા આયુધ 10/9] એટલે ખગાદિ અક્ષય શો તથા યશો તે બાણ વગેરે તેને ગ્રહણ કરેલ, કોરંટક નામ પુષ્પગુચ્છ વડે પુષ્પમાળા વડે યુક્ત છત્ર, ચાર ચામરો વડે અંગને વીંઝતા તથા લોકો દ્વારા મંગલને માટે જયશબ્દ કરતા તે ઇત્યાદિ. જેમ ‘ઉવવાઈ'માં ચાવતું એમ આ શબ્દ વડે સૂચિત - અનેક ગણનાયક, દંડનાયક, રાજા, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, મંત્રી, મહામંત્રી, ગણક, દૌવારિક, અમાત્ય, ચેડ, પીઠમર્દક, નગર-નિગમ શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્યવાહ, દૂત, સંધિપાલ સાથે સંપરિવૃત, ધવલ મહામેઘની જેમ નીકળેલ, ગ્રહ-ગણ દિયંત અંતરિક્ષ તારામણોની મધ્યે ચંદ્રની જેમ પ્રિયદર્શનવાળો નરપતિ સ્નાનગૃહથી નીકળ્યો, નીકળીને જયાં બાહ્ય ઉપસ્થાનશાળા છે, જ્યાં ઉદાયી હસ્તિરાજ છે, ત્યાં આવે છે. ત્યાં અનેક ગણનાયકપ્રકૃતિમહતર, દંડનાયક-નંગપાલ, માંડલિક રાજા, ઈશ્વર-ન્યુવરાજ, તલવ+રાજએ ખુશ થઈને આપેલ પટ્ટબંધથી વિભૂષિત રાજ્ય સ્થાનીય, છિદસમડેબના અધિપતિ માર્કેબિકો, કૌટુંબિકો, મંત્રી, મહામંત્રી, ગણક-જયોતિકો અથવા ભાંડાગારિકો, દૌવારિક એટલે પ્રતીહારકો, અમાત્ય-રાજ્ય અધિષ્ઠાયકો, ચેટ-પાદમૂલિક, પીઠમર્દક, વયસ્ય, નગર, નિગમ-વણિક, શ્રીદેવતા અધ્યાસિત સુવર્ણપસ્થી વિભૂષિત ઉત્તમાંગવાળો તે શ્રેષ્ઠી સેનાપતિ-રાજાએ નિયુક્ત કરેલ ચતુરંગ સૈન્યના નાયક, સાર્થવાહ, દૂત, સંધિપાલરાજ્યસંધિરક્ષક, સાથે, માત્ર સાથે જ નહીં, પણ તેઓ પરિવરેલા હતા તે રીતે નીકળ્યો. નr 3યવાણ - આ સૂગ છે - લટકતા લાંબા ઝૂમતા એવા પટ વડે સારી રીતે ઉત્તરાસંગ કરેલ છે જેણે તે, મોટા ભટોના વિસારવાળા સંઘથી પરિવરેલ, બીજના પ્રહરણથી અભેધ એવા આવરણને રાખીને, એક જ હાથી ઉપર બીજાને હરાવવાને નીકળ્યો. ત - પ્રહારથી, મfથત - માનના મથન વડે, પ્રવરવર - પ્રધાન ભટોને હણ્યા છે તે, ચકાદિ યિહ અને ધ્વજા-પતાકા પાડી નાંખ્યા, પ્રાણોને કષ્ટમાં પાડેલ છે. • X - X • યુદ્ધથી નિવૃત્ત થયા. • સૂઝ-393 થી 39૬ - [39] અરહંતોએ આ જાણ્યું છે, પ્રત્યક્ષ કર્યું છે, વિશેષથી જ્ઞાન કર્યું છે કે આ રથમુશલ સંગ્રામ છે. ભગવા રથમુસલ સંગ્રામ ક્યારે થતો હતો ત્યારે કોણ જીત્યુ, કોણ હાર્યુ? હે ગૌતમાં ઈન્દ્ર, કોણિક અને સુરેન્દ્ર અસમાર ચમર જીત્યા અને નવ મલકી અને નવ વેચ્છકી રાજ હાય. ત્યારે રથમુસલ સંગ્રામ ઉપસ્થિત થયો જાણીને, કોણિક રાજાએ બાકી બધું મહાશિવIકંટક મુજબ જાણવું. વિશેષ એ - હસ્તિરાજ “ભુતાનંદ’ હતો. ચાવતું કોમિક રાજ રથમુરાલ સંગ્રામમાં ઉતર્યો. તેની આંગળ દેવેન્દ્ર દેવરાજ શક એ. પ્રમાણે પૂર્વવત્ યાવત્ રહે છે. પાછળ અસુરેન્દ્ર અસુરરાજ ચમર લોઢાના બનેલા એક મહાન કિઠિન પ્રતિરૂપ કવચ વિકુવન રહ્યો. એ પ્રમાણે ત્રણ ઈન્દ્રો સંગ્રામમાં પ્રવૃત્ત થયેલા - દેવેન્દ્ર, મનુજેન્દ્ર, અસુરેન્દ્ર. એ પ્રમાણે એક હાથી વડે પણ કોણિક રાજા જીતવા માટે સમર્થ હતું. ચાવત બાકી બધું પૂર્વવત્ કહેવું. યાવત્ Page #73 -------------------------------------------------------------------------- ________________ I-I૯/૩૭૩ થી ૩૬ ૧૩૬ ૧૩૨ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ શત્રુઓ દશે દિશામાં ભાગી ગયા. ભગવના રથમુસલ સંગ્રામને રથમુસલ સંગ્રામ કેમ કહે છે? ગૌતમાં રથમુસલ સંગ્રામ વર્તતો હતો ત્યારે એક રથ અક્ષરહિત, સારથી રહિત, યોદ્ધાઓ રહિત, માત્ર મુસલ સહિત મોટો જનાય, જનવધ, જનરમર્દન, જનરલય સમાન, લોહીરૂપી કીચડ કરતો ચારે તરફ દોડતો હતો. તેથી તેને યાવત્ રથમુસલ સંગ્રામ કહે છે. ભગવાન ! જ્યારે રથમુસલ સંગ્રામ થયો, ત્યારે કેટલા લાખ લોકો માર્યા ગયા ? ગૌતમ ૯૬ લાખ લોકો માર્યા ગયા • • ભગવન્! તે શીલ રહિત મનુષ્યો યાવતું ક્યાં ઉત્પન્ન થયા ? ગૌતમ ! તેમાંના ૧૦,૦૦૦ મનુષ્યો એક માછલીની કુણીમાં ઉત્પન્ન થયા, એક મનુષ્યો દેવલોકે ઉત્પન્ન થયો, એક મનુષ્ય સુકુલમાં જન્મ્યો, બાકીના નરક-તિર્યંચગતિમાં ઉપયા. ૩િ૪] ભગવન દેવેન્દ્ર દેવરાજ શકે અને અસુરેન્દ્ર અસુકુમાર ચમરે કોણિક રાજાને કેમ સહાય કરી ? ગૌતમ ! દેવેન્દ્ર દેવરાજ શક તેનો પૂર્વ સંગતિક હતો, અસુરેન્દ્ર અસુકુમારાજ અમર પયય સંગતિક હતો. એ પ્રમાણે હે ગૌતમ! શક્ર અને ચમરે કોણિક રાજાને સહાય આપી. [39] ભગવત્ ! ઘણાં લોકો પરસ્પર એમ કહે છે યાવતુ પરૂપે છે, એ પ્રમાણે ઘણાં મનુષ્યો કોઈપણ મોટા-નાના સંગ્રામમાં અભિમુખ રહીને લડતા એવા કાળ માસે કાળ કરીને કોઈ દેવલોકમાં દેવપણે ઉપજે છે, હે ભગવન! તે કઈ રીતે ? - ગૌતમ! જે ઘણાં મનુષ્યો પરસ્પર આ પ્રમાણે કહે છે યાવત્ ઉપજે છે, તે એ પ્રમાણે અસત્ય કહે છે. હે ગૌતમ! હું એ પ્રમાણે કહું છું યાવત્ પરણુ - હે ગૌતમ ! તે કાળે, તે સમયે વૈશાલી નામે નગરી હતી-વર્ણનો વૈશાલી નગરીમાં વરૂણ નામે નાગનતૃક રહેતો હતો. તે આય યાવ4 અપરિભૂત હતો. અવાજીવને જાણતો શ્રાવક હતો ચાવતુ પતિલાભતો એવો નિરંતર છ૪છની તપસ્યા દ્વારા પોતાના આત્માને ભાવિત કરતો એવો વિચરતો હતો. ત્યારે તે નાગનÇકને અન્યદા ક્યારેક રાજાભિયોગ, ગણાભિયોગ, બહાભિયોગથી રથમાલ સંગ્રામમાં જવાની આજ્ઞા થતાં તેણે છઠ્ઠને વધારીને અમનો તપ કર્યો. અઠ્ઠમ તપ કરીને કૌટુંબિક પુરુષને બોલાવ્યા. ભોલાવીને આમ કહ્યું - હે દેવાનુપિયો ! જલ્દીથી ચાતુર્ઘટ અશ્વસ્થને તૈયાર કરી, શlu ઉપસ્થિત કરો સાથે શ્વ, હાથી, રથ, અવર યોદ્ધાને ચાવતું સજ કરો. ચાવતું મારી આ આજ્ઞાને મને પાછી સોંપો. ત્યારે તે કૌટુંબિક પુરષો વાવ આજ્ઞા સાંભળીને જલ્દીથી છત્ર અને દવજ સહિત ચાવતુ રથ લાવ્યા, અશ્વાદિ સેનાને સાજ કરીને જ્યાં વરણ નાગપત્ર હતો યાવતુ તેની આજ્ઞા પાછી સોંપી. ત્યારે તે નાગપૌત્ર જ્યાં નાનગૃહ હતું ત્યાં આવીને કોણિકની રાજાની માફક ચાવતું પ્રાયશ્ચિત્ત કરીને, સવલિંકાર વિભૂષિત થઈ, કવચ પહેરી, કોરંટપુષ્પની માળાથી ચાવત્ ધારણ કરીને, અનેકગણ નાયક ચાવતું દૂત-સંધિપાલ સાથે સંપરિવરીને નાનગૃહથી નીકળ્યો. નીકળીને જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા હતી. જ્યાં ચોર ઘટાવાળો રથ હતો, ત્યાં આવ્યો. આવીને ચાતુર્ઘટ અશ્વરથે આરૂઢ થયો. અશ્વ, હાથી, રથથી યાવતુ સંપરિવૃત્ત, મોટા ભટ્ટ, ચડગર થી પાવતુ ઘેરાઈને જ્યાં રથમસલ સંગ્રામ હતો, ત્યાં આવીને અમુસલ સંગ્રામમાં ઉતર્યો. ત્યારે તે વરુણ નાગનતૃક સ્થમુસલ સંગ્રામમાં ઉતર્યો ત્યારે આવો અભિગ્રહ ગ્રહણ કર્યો – મારે રથમુસલ સંગ્રામમાં યુદ્ધ કરતાં, જે મારા ઉપર પહેલો પ્રહાર કરે તેને જ મારવો કો. બીજાને નહીં આવો અભિગ્રહ ગ્રહણ કરીને તે રથમુસલ સંગ્રામે પ્રવૃત્ત થયો. ત્યારે તે વરણ નાગપોઝને રથમુસલ સંગ્રામમાં લડતા, એક પરફ, તેના રથ સામે રથ લઈને શlઘ આવ્યો. તે તેના જેવો જ, સમાન વચાવાળો, સમાન વયવાળો, સમાન શઆ યુક્ત હતો. ત્યારે તે પરણે વરણ નાગપૌત્રને આમ કહ્યું કે – હે વરુણ નાગપમ/ પ્રહાર કર-પ્રહાર કર. ત્યારે વરુણ નાગપૌત્રએ તે પુરુષને આમ કહ્યું - હે દેવાનુપિયા જે પહેલાં મારા ઉપર પ્રહ ન કરે, તેના ઉપર પ્રહાર કરવાનું મને કાતું નથી, પહેલા તું જ પ્રહાર કર ત્યારે તે પરણે વરુણ નાગપૌત્રને આમ કહેતો સાંભળી, તે કોધિત થયો ચાવત લાલ-પીળો થઈને પોતાનું ધનુષ લીધું ધનુષ લઈને, યથા સ્થાને બાણ ચડાવ્યું. અમુક આસને સ્થિર થયો. ધનુણને કાન સુધી ખેંચ્યું, એ રીતે બેસીને તે પરણે ગાઢ પ્રહાર કર્યો. ત્યારે તે વરુણ નાગપત્ર તે પુરુષ દ્વારા ગાઢ પ્રહાર થવાથી ક્રોધિત થઈ ચાવત દાંત પીસતો, ધનુષ્યને લે છે, લઇને ભાણ ચડાવે છે, બાણ ચડાવીને ધનુષને કાન સુધી ખેંચે છે, ખેંચીને તે પરથને એક ઘાએ પત્થરના ટુકડા થાય તેમ જીવનથી હિત કરી દીધો. ત્યારપછી તે વરણ નાગપૌત્ર, તે પુરુષથી ગાઢ પ્રહાર કરાયેલો આશકd, અબલ, અવીર્ય, પુરુષાર્થ-પરાક્રમથી રહિત થઈ ગયો. હવે મારુ શરીર ટકી નહીં શકે, એમ સમજીને ઘોડાને રોક્યા, રોકીને રથને પાછો વાળ્યો, પાછો વાળીને રથમાલ સંગ્રામથી બહાર નીકળ્યો, નીકળીને એકાંતમાં ગયો, જઈને ઘોડાને રોકચા, રોકીને રથને ઉભો રાખ્યો, રાખીને રથથી નીચે ઉતર્યો. ઉતરીને ઘોડાને મુકત કયાં, કરીને વિસર્જિત કર્યા. પછી ઘાસનો સંથારો પાથર્યો પાથરીને પૂર્વ દિશા તરફ મુખ કર્યું. પછી પર્યકાસને બેસી, હાથ જોડી યાવતુ આ પ્રમાણે કહ્યું - અરિહંતોને નમસ્કાર થાઓ યાવતું સિદ્ધિગતિને સંપાતને નમસ્કાર થાઓ. મારા ધમચિાર્ય, ધર્મોપદેશક, આદિકર શ્રમણ ભગવત મહાવીર, જે સિદ્ધિગતિ પ્રાપ્ત કરનારા છે, તેમને નમસ્કાર થાઓ. અહીં રહેલો હું ત્યાં રહેલ ભગવંતને નમસ્કાર કરું છું, ત્યાં રહેલ ભગવંત મને જુએ. એમ કહીને વંદનનમસ્કાર કર્યો. કરીને આ પ્રમાણે કહ્યું - પૂર્વે પણ મેં શ્રમણ ભગવંત મહાવીર પાસે જાવજીવને માટે સ્થૂળ પ્રાણાતિપાતના પચ્ચકખાણ કર્યા હતા. એ રીતે યાવત્ જાવજીવને માટે સ્થૂળ Page #74 -------------------------------------------------------------------------- ________________ I-I૯/૩૭૩ થી ૩૬ ૧૩૩ ૧૩૪ ભગવતી-અંગસુત્ર સટીકઅનુવાદ-૨ પરિગ્રહના પચ્ચક્ખાણ કર્યા હતા. અત્યારે પણ હું તે અરિહંત, ભગવંત મહાવીરનીની સાક્ષીએ સર્વે પ્રાણાતિપાતના જાવજીવના પરચખાણ કરું છું, એ પ્રમાણે છંદકની માફક ચાવતુ આ શરીરને તેના છેલ્લા શ્વાસોચ્છવાસે વોસિરાવું છું, એમ કહીને સમ્રાહNટ્ટને છોડે છે, છોડીને શલ્યને ઉદ્ધરે છે, ઉદ્ધરીને આલોચના પ્રતિક્રમણ કરી, સમાધિ પામી કાલગત થયા. ત્યારે તે વરણ નાગપૌત્રનો એક પિય બાલમિત્ર રથમુસલ સંગ્રામમાં સંગ્રામ કરતો, એક પુરુષ વડે ગાઢ પ્રહાર કરાયેલ અશક્ત, અબલ ચાવતું શરીરને ટકાવી નહીં શકુ એમ કરીને વરુણ નાગપૌત્રને રથમુસલ સંગ્રામથી બહાર નીકળતા જુએ છે, જોઈને પોતાના ઘોડાને અટકાવે છે, પછી વરણની માફક ચાવતું ઘોડાને વિસર્જિત કરે છે. સંથારો પાથરે છે, પાથરીને ત્યાં આરૂઢ થઈ પૂર્વાભિમુખ થઈ યાવત અંજલિ કરી આમ કહે છે - જે પ્રમાણે મારા પ્રિય બાલ મિત્ર વરુણ નાગપૌત્રને જે શીલ, વ્રત, ગુણ, વેરમણ, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસ છે, તે મને પણ થાઓ. એમ કરીને સહપટ્ટ છોડીને, શલ્યોદ્વાર કરે છે. કરીને અનુક્રમે મૃત્યુ પામ્યો. ત્યારે વરણ નાગપૌત્રને કાલગત જાણીને, નીકટ રહેલા વ્યંતર દેવોએ દિવ્ય સુરભિ-ધોદક ધારાની વૃષ્ટિ કરી, પંચવણ પુષ્પોને વરસાવ્યા, દિવ્ય ગીત-ગંધર્વ-નિનાદ કર્યો. ત્યારે તે વરણ નાગપૌત્રના, તે દિવ્ય દેવઋહિ, દિવ્ય દેવહુતિ, દિવ્ય દેવાનુભાવ સાંભળીને આને જોઈને, ઘણાં લોકો પરસ્પર આ પ્રમાણે કહે છે યાવત પરૂપે છે - ઘણાં મનુષ્યો ચાવત્ દેવ થાય છે. [39] ભગવન / વરણ નાગપૌત્ર કાળ માસે કાળ કરી ક્યાં ગયો, ક્યાં ઉપચો ? ગૌતમ! સૌધર્મકામાં અરુણાભ વિમાને દેવ થયો. ત્યાં કેટલાંક દેવોની ચાર પલ્યોપમ સ્થિતિ કહી છે, ત્યાં વરુણ દેવની પણ ચાર પલ્યોપમ સ્થિતિ કહી. તે વરુણદેવ, તે દેવલોકથી આયુભવ-સ્થિતિનો ક્ષય થતાં મહાવિદેહ એ સિદ્ધ થશે યાવતુ અંત કરશે. ભગવત્ ! વરસ નાગપૌમનો પિયબાલ મિત્ર કાળ માટે કાળ કરીને જ્યાં ગયો ? ક્યાં ઉપજ્યો ? ગૌતમ! સુકુલમાં જન્મ્યો. ભગવન ! તે ત્યાંથી પછી ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ? ગૌતમ મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે યાવતું દુઃખનો અંત કરશે. ભગવાન ! તે એમ જ છે (૨). વિવેચન-38૨ થી ૩૩૬ - સારવું - રોષયુક્ત મનથી, પરશુવિય - શરીરે ચોતરફ દેખાતો કોપા વિકાર, મવવિ - સંગ્રામે હણાયેલ, રમુકત - જ્યાં સ્થ મુશલ વડે યુક્ત હોય અને ઘણો જન ક્ષય કરે, માયણ : લોઢાનો, uિfar - વંશમય, તાપસ સંબંધી ભાજન વિશેષ મUTTU - અશ્વરહિત, મHI TU - સારથી રહિત, અUTYરોણ - યોદ્ધારહિત, નવા - જનવધ કે જન વ્યથા, નન પમ - લોક ચૂર્ણન, તાસંવટ્ટ - લોક સંહાર, * * * પુષ્યgu - કાર્તિક શ્રેષ્ઠીના ભાવમાં શક હતો, ત્યારે કોણિકનો જીવ મિ હતો. પરિવાથng -પૂરણ તાપસની અવસ્થામાં ચમરનો આ તાપસ પર્યાયવર્તી મિત્ર હતો. • x • x • x • fઇનાખેપાળ - શ્રમણ, નિર્ગસ્થને પ્રાસુક, એષણીય અશન-પાન-ખાદિમસ્વાદિમ-વસ્ત્ર-પાક-કંબલ-રજોહરણ-પીઠફલક-સંસ્મારકથી પ્રતિલાભિત કરતો વિચરે છે. - ૩૮ - ચાર ઘંટ યુક્ત એવો, અશ્વો વડે વહનીય રથ, રથ સામગ્રીથી યુક્ત. મા યાવત્ શબ્દથી ઘંટ, પતાકા, ઉત્તમ તોરણ, નંદિઘોષ, કિંકિણીહેમાલ-પર્યન્તથી પરિક્ષિપ્ત. તથા હિમવત્ ગિરિમાં થયેલ, વિચિત્ર એવા તિનિશા નામક વૃક્ષ સંબંધી, - x• જે મંડલમાં સારી રીતે સંવિદ્ધ ચક્ર-ધુરિ છે તે. લોહવિશેષથી સારી રીતે કરાયેલ ચકમંડલ માલામી યંગકર્મ જેમાં છે તે. જાતિ પ્રધાન અશ્વો વડે સારી રીતે સંપયુક્ત. જેનો સારથી કુશળ નરરૂપ - દક્ષ છે તેના વડે સારી રીતે ચુક્ત. જેમાં પ્રત્યેક બાણમાં સો-સો છે, તેવી બત્રીશ શરધિ વડે જે પરિમંડિત છે તે. તથા કવચ વડે શિરસ્ત્રાણ રૂ૫ છે - - ચાપ અને શર વડે જે પ્રહરણો - ખજ્ઞાદિ - x • x • વડે તેનાથી યુક્ત યોદ્ધો, યુદ્ધ માટે સજ્જ છે તે. વાચનાંતર આ બધું સાક્ષાત્ લખેલ છે. • • સમાન, સદેશ વયા, સદેશ વય, સદેશ ભાંડમબા-શા, કોશાદિ રૂપ ઉપકરણ જેને છે તે. r[- - શીઘ, ગુપ્ત - કોપોદયથી વિમૂઢ, કોપનો ચિન્હો ઝૂર્યા છે તેવો. ચાવતું શબ્દથી ઇ ક્રોધના ઉદયવાળો, સુપિત - વઘતા એવા કોપોદયવાળો, affજત - પ્રકટિત રૌદ્રરૂપ, f ifસમાને - ક્રોધાગ્નિ વડે દીપતો. અથવા આ શબ્દો એકાર્જિક છે. તે કોપનો પ્રકર્ષ દર્શાવવાને કહેવાયેલા છે. ટાઇr - પાદ ન્યાસ વિશેષ લક્ષણ, સાત્તિ - કરે છે. આ પUTTયે - કાન સુધી ખેંચેલ, gTTળે - એક જ હનન પ્રહારી જેમાં જીવિતથી રહિત થાય છે. STU% • તેવા પ્રકારના પાષાણ-સંપુટ આદિમાં કાળના વિલંબ વગર ભાંગવું તે. ઉત્થામ - શક્તિરહિત, વન - શારીરિક શક્તિ વર્જિત, મવgિ - માનસ શનિવર્જિત, -x - મધારfનન - શરીરને ધારણ કસ્વા અસમર્થ. - X - X • પનોત - એકાંતમાં, જંગલમાં, મંત - ભૂમિ ભાંગ. ન - ફળની અપેક્ષારહિત પ્રવૃત્તિ, વવ - અહિંસાદિ વ્રતો, TUT • ગુણવતો, ચેરમન • સમાદિની વિરતિ. પવૅવવાT - પૌષિ આદિ, પોલોવવામાં • પર્વ દિને ઉપવાસ. fધવ • મુરજાદિ ધ્વનિ લક્ષણ. નિનાર - શબ્દ. શાન મા - કાળ દિવસે - સમયે. - X - X - માર્કવેર - આયુના કર્મ દલિકો નિર્જરવાણી. થર્વવર - દેવભવ નિબંધન, દેવગતિ આદિ કર્મની નિર્જરાચી, વિજય - આયુકાદિ કર્મની સ્થિતિ નિર્જરવાથી. & શતક-૭, ઉદ્દેશો-૧૦-“અન્યતીથિક" છે - X - X - X - X - X - | ૦ ઉદ્દેશા-૯માં પરમતનું ખંડન કર્યું, અહીં પણ તે જ કહે છે – Page #75 -------------------------------------------------------------------------- ________________ -/૧૦/૩૭૭ ૧પ • સૂત્ર-395 - તે કાળે, તે સમયે રાજગૃહ નામે નગર હતું. [વર્ણન) ગુણશીલ ચૈત્ય હતું વિન] ચાવતુ પૃeતીશિલા પટ્ટક હતો [વર્ણન). તે ગુણશીલ દૈત્યની થોડે દૂર ઘણાં અન્યતીર્થિકો રહેતા હતા. તે આ - કાલોદાયી, લોદાયી, રીવાલોદાયી, ઉદય, નામોદય, નમોંદય, પાલક, રીલપાલક, શંખપાલક, સુહdી ગાથાપતિ. ત્યારે તે અન્યતીથિંકો હે ભગવંત! અન્ય કોઈ દિવસે એક સ્થાને આવ્યા, એકઠા થયા અને સુખપૂર્વક બેઠો. તેઓમાં પરસ્પર આવો વાતલિપ આરંભ થયો. એ પ્રમાણે શ્રમણ જ્ઞાતપુત્ર પાંચ અસ્તિકાય પ્રપે છે. તે આ - ધમસ્તિકાય યાવતું આકાશાસ્તિકાય, તેમાં શમણ જ્ઞtતો ચાર અસ્તિકાયોને અજીવકાય કહ્યા છે. તે આ - ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશસ્તિકાય, પગલાસ્તિકાય. શ્રમણ જ્ઞાતપુગે. એક જીવાસ્તિકાયને અરૂપીકાય, જીવકાય કહે છે. તેમાં શ્રમણ જ્ઞાતપુત્ર ચાર અસ્તિકાયને અરીકાય કહે છે - ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશસ્તિકાય, જીવાસ્તિકાય. કેવળ એક પગલાસ્તિકાયને શ્રમણ જ્ઞાતપુત્ર પીકાય જીવકાય કહે છે. તે વાત કઈ રીતે માનવી ? તે કાળે, તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સાવત્ ગુણશીલ ચેત્યે પ્રધાઈ યાવતુ પરદા પાછી ગઈ. તે કાળે, તે સમયે શ્રમણ ભગવત મહાવીરના મોટા શિષ્ય ઈન્દ્રભૂતિ નામે અણગાર જે ગૌતમ ગોત્રના હતા, એ રીતે જેમ બીજ શતકમાં નિન્જ ઉદેશકમાં કહ્યા મુજબ ભિક્ષાચરીમાં ફરતા યથાપતિ ભોજનપાન ગ્રહણ કરીને રાજગૃહથી ચાલતું આવરિત, અચપળ, અસંભવ ચાવતુ ઈયપથ શોધતા શોધતા, તે અન્યતીથિંક પાસેથી નીકળ્યા. ત્યારે તે અન્યતીર્થિકોએ ભગવન ગૌતમને નજીકથી જતાં જોયા, જોઈને તેઓએ પરસ્પર એકબીજાને બોલાવ્યા, બોલાવીને આમ કહ્યું - એ પ્રમાણે છે દેવાનુપિયો ! આપણે ઉકત વાત અપ્રગટ છે. આ ગૌતમ આપણી થોડે દૂરથી જઈ રહ્યા છે. તેથી હે દેવાનપિયો ! આપણે માટે ગૌતમ પાસે આ અર્થ પૂછવો શ્રેયકર છે. એમ વિચારી, તેઓએ પરસ્પર આ સંબંધે પરામર્શ કર્યો પછી જ્યાં ગૌતમસ્વામી હતા, ત્યાં આવ્યા. આવીને તેઓએ ગૌતમ સ્વામીને આમ કહ્યું - હે ગૌતમ! તમારા ધમચિય, ધર્મોપદેશક શ્રમણ જ્ઞાતપુએ પાંચ આસ્તિકાય કહ્યા છે, મસ્તિકાય યાવતુ આકાશાસ્તિકાય. તે પ્રમાણે રાવતુ રૂપી જીવકાય કહ્યું છે. ગૌતમ! તે કેવી રીતે છે? ત્યારે ગૌતમસ્વામીએ તે અન્યતીથિકોને આમ કહ્યું - દેવાનુપિયો ! અમે અસ્તિભાવને નાસ્તિ કે નાસ્તિભાવને અદ્ધિ એમ કહેતા નથી. હે દેવાનુપિયો ! અમે સર્વે અતિભાવને અદ્ધિ અને નાસ્તિભાવને નાસ્તિ એમ કહીએ છીએ. તેથી હે દેવાનુપિયો ! આમ સ્વયં આ અર્થનું ચિંતન કરો. એમ કહીને તે અન્યતીર્થિકને આમ કહ્યું – તે તેમ પૂર્વોક્ત જ છે. ૧૩૬ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ એમ કહીને ગૌતમ, જ્યાં ગુણશીલ ચૈત્ય, જ્યાં શ્રમણ ભગવત મહાવીર હતા ઇત્યાદિ જેમ “નિગ્રન્થ’ ઉદ્દેશકમાં છે તેમ યાવતું ભોજન-પાન દેખાડે છે, દેખાડીને શ્રમણ ભગવંત મહાવીરને તાંદી, નમીને દૂર નહીં તેમ નીકટ નહીં એવા સ્થાને બેસીને ચાવતું પર્સ પાસે છે. તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર ધર્મોપદેશે પ્રવૃત્ત હતા. કાલોદાયી તે સ્થાને જલ્દીથી આવ્યો. હે કાલોદાયી ! એમ સંબોધન કરીને ભગવંત મહાવીરે કાલોદાયીને આમ કહ્યું - હે કાલોદાયી ! કોઈ દિવસે એક સ્થાને, બધાં સાથે આવ્યા, સુખપૂર્વક બેઠા, તમે બધાં યાવતું આ કઈ રીતે માનવું? હે કાલોદાયી ! શું આ વાત યોગ્ય છે ? હા, છે. હે કાલોદાયી ! એ વાત સત્ય છે કે હું પંચાસ્તિકાયને કહું છું તે આ - ધમસ્તિકાય ચાવતુ ૫ગલાસ્તિકાય. તેમાં હું ચાર અસ્તિકાયનાં અજવાસ્તિકાયોને આજીવરૂપે કહું છું. તે પ્રમાણે ચાવતું એક પુદ્ગલાસ્તિકાયને પીકાય કહું છું. ત્યારે તે કાલોદાયીએ ભગવંતને આમ કહ્યું - ભગવાન ! આ ધમસ્તિકાય, અધમસ્તિકાય, કાશાસ્તિકાય એ અરૂપી અજીવકાયો ઉપર કોઈ બેસવા, સુવા, ઉભા, નિષધા કરવા કે વકૃવતના કરવા સમર્થ છે ? ના, તેમ નથી. હે કાલોદાયી ! એક યુગલાસ્તિકાય જ રૂપી જીવકાય છે, તેના પર કોઈ બેસવા, સુવા આદિ ક્રિયા કરવા સમર્થ છે. ભગવના આ પગલાસ્તિકાય રૂપી અજીતકાયને, જીવોને પાપ કર્મ પાપકર્મ ફલવિપાક સંયુકત પાપકર્મ લાગે ? ના, ન લાગે. • • આ અરૂપી જીવાસ્તિકાયમાં જીવોને પપફળાવિપાકયુક્ત પાપકર્મ લાગે ? હા, લાગે. એ રીતે તે કાલોદાયી બોધ પામ્યો. ભગવંતને વંદન-નમસ્કાર કરીને આમ કહ્યું – હે. ભગવાન ! હું તમારી પાસે ધર્મ શ્રવણ કરવા ઈચ્છું છું. એ રીતે છંદકની જેમ દીક્ષા લીધી, તેમજ ૧૧-અંગ ભણી ચાવતું વિચરે છે. • વિવેચન-399 - અન્ય સ્થાનેથી એક સ્થાને આવીને મળ્યા, બેઠા. બેસવું તે ઉત્કટકવાદિને પણ કહે છે, તેથી કહ્યું- સુખેથી બેઠા યાવતુ મળિhય - પ્રદેશરાણી, નીવો - અચેતન કાયા, અજીવોની રાશિ. અવિવ - અમૂર્ત. નીવય - જીવે તે જીવ - જ્ઞાનાદિ ઉપયોગ પ્રધાન કાય તે જીવકાય. કેટલાંક જીવાસ્તિકાયને જડરૂપે સ્વીકારે છે, તેના મતના નિષેધ માટે કહે છે - આ અસ્તિકાય વસ્તુને કેમ માનવી ? આ ચેતનાદિ વિભાગથી થાય છે. આ અસ્તિકાય વક્તવ્યતા પણ અનુકૂળપણાથી પ્રકાંત છે, અથવા વિશેષણથી પ્રગટ નથી. અથવા અવિજ્ઞપકૃત છે. અથવા પ્રાબલ્યથી પ્રગટ નથી. એ રીતે અમે સર્વે અસ્તિભાવોને ‘અસ્તિ' કહીએ છીએ. તયાવિધ સંવાદ તમારા દર્શનમાં પણ પ્રસિદ્ધ છે. મનથી પ્રમાણ અબાધિતવ લક્ષણથી આ અસ્તિકાય સ્વરૂપને આપમેળે વિચારો. • x• x • મણિ જે ! જીવ સંબંધી પાપકર્મો અશુભ સ્વરૂપ ફળલક્ષણ Page #76 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ -/૧૦/૩૭૭ ૧૩૩ વિપાકને દેનારા પુદ્ગલાસ્તિકાયમાં ન હોય, કેમકે તે અચેતન હોવાથી અનુભવ હિત છે. માત્ર જીવાસ્તિકાય જ તેમ છે અને તેવું અનુભવે છે. પહેલાં કાલોદાયીના પ્રશ્ન દ્વારથી કર્મ વક્તવ્યતા કહી, હવે તે પ્રશ્નદ્વારથી જ તે પાપફળ વિપાકાદિ થાય તે દશવિ છે • x • સંવિધાનક શેષ ભણવાપૂર્વક આ કહે છે - • સૂઝ-390 - ત્યારપછી શ્રમણ ભગવાન મહાવીર અન્ય કોઈ દિવસે રાજગૃહના ગુણશીલ ત્યથી નીકળ્યા. બાહ્ય જનપદમાં વિચરવા લાગ્યા. તે કાળે, તે સમયે રાજગૃહનગરે, ગુણશીલ ચૈત્ય હતું. ત્યારે કોઈ દિવસે ભગવત મહાવીર યાવતુ સમોસ, પર્ષદા પાછી ગઈ. ત્યારે તે કાલોદાયી અણગર અન્ય કોઈ દિવસે શ્રમણ ભગવંત મહાવીર પાસે આવ્યા. આવીને ભગવંતને બંદી નમીને આમ કહ્યું – ભગવન! જીવોને પાપકર્મ ફળ વિપાકથી યુકત કર્મ લાગે છે ? હા, લાગે છે. ભગવદ્ ! જીવોને પાપકર્મફળ વિપાક યુકત પાપકર્મ કઈ રીતે લાગે ? હે કાલોદાયી ! – - જેમ કોઈ પુરુષ મનોજ્ઞ થાળી પાકશુદ્ધ ૧૮-વ્યંજનોથી યુક્ત વિષમિશ્રિત ભોજન ખાય, તે ભોજન તેને આરંભે સારું લાગે છે ત્યારપછી પરિણમને થતાં-થતાં દુરૂપપણે, દુગધપણે યાવત્ “મહાશવ’ ઉદ્દેશ મુજબ ચાવતું વારંવાર પરિણમે છે. એ પ્રમાણે હે કાલોદાયી જીવોને પ્રાણાતિપાત ચાવત્ મિથ્યાદર્શન શલ્ય આરંભે સારા લાગે છે, ત્યારપછી વિપરિણમતા દુરૂપપણે યાવતુ વારંવાર પરિણમે છે. એ પ્રમાણે છે કાલોદાયી જીવોને પાપકર્મ પાપફળ વિપાક સુકત થાય છે. ભગવત્ / જીવોને શુભ કર્મ શુભ ફળ વિપાક યુક્ત હોય છે ? હા, હોય છે. ભગવદ્ ! જીવોને શુભ કર્મો કઈ રીતે યાવત્ થાય છે ? હે કાલોદાયી ! જેમ કોઈ પુરુષ મનોજ્ઞ થાલીપાકશુદ્ધ ૧૮-વ્યંજનથી યુક્ત ઔષધિ મિતિ ભોજન કરે, તો તે ભોજન આમે સારું ન લાગે. તો પણ પછી પરિણમતા-પરિણમતા સુરપાણે, સુવર્ણપણે યાવતુ સુખપણે પણ દુઃખપણે નહીં તેમ વારંવાર પરિણમે છે. તેમ છે કાલોદાયી ! જીવો પ્રાણાતિપાત વિરમણ યાવત્ પરિગ્રહ વિરમણ, ક્રોધવિવેક ચાવતું મિથ્યાદર્શનશલ્ય વિવેકથી આરંભે તે સારા ન લાગે તો પણ પછી પરિણત થતા-થતા સુરપાણે વાવત દુ:ખરૂપે નહીં તેમ વારંવાર પરિણમે છે. એ પ્રમાણે હે કાલોદાયી ! જીવ શુભ કમોંને સાવ4 કરે છે. • વિવેચન-૩૩૮ : જીવોને પાપકર્મો, જેનો ફળરૂપ વિપાક પાપ છે, સંયુક્ત હોય છે. થાળીમાં પકાવેલ પાક તે સ્થાલીપાક. બીજે પકાવેલનું પકાવેલમાં તેવો સ્વાદ ન હોય, માટે આ વિશેષણ મૂક્યું. શુદ્ધ - ભોજન દોષવર્જિત. સ્થાલીપાક વડે શુદ્ધ. લોક પ્રસિદ્ધ ૧૮-વ્યંજન, શાલનક કે તકાદિ વડે સંકીર્ણ. અથવા ૧૮ ભેદ વડે આકુલ, તે વ્યંજન. ૧૮ ભેદ આ રીતે - સૂપ, ઓદન, ચવન્ન, ત્રણે મંસાદિ, ગોમ્સ, જૂષ, ભચા, ગુલલાવણિકા, મૂળફળ, હરિતક, ડાંગ, સાલ, પાન, પાનીય, પાનગ, ભાગ. - X - અહીં મંસાદિ - તે જલ જ વનસ્પતિ, નૃપ - મગ, ચોખા આદિનો રસ, અસ્ત્ર - ખાંડના ખાજાદિ, જુન નાવાયા - ગોળપાપળી કે ગોળ ધાણા, રિતેવક - જીરાદિ, CTI - વત્થલાની ભાજી, ” x • પાન - સુરાદિ, પાનીય - જળ, પાનવ - દ્રાક્ષ પાનાદિ.. મવાત પહેલો સંસર્ગ, મU - મધુરવથી મનોહર. માં પણTHવા - છઠ્ઠા શતકનો ત્રીજો ઉદ્દેશો, તેનું સૂત્ર, તે અહીં પણ કહેવું. - x • x • ત્યારપછી ભિન્ન પરિણામને પામે છે. પ્રાણાતિપાતાદિમાં કાર્યમાં કારણના ઉપચારથી પ્રાણાતિપાતાદિ હેતુક કર્મ, દુરૂપતાના હેતુપણે પરિણમે છે. મધ - મહાતિત ઘી આદિ - ૪ - પ્રાણાતિપાત વિરમણાદિ ઈન્દ્રિયોને પ્રતિકૂળ હોવાથી આરંભે સારા ન લાગે. પણ તેનાથી થતું પુન્ય કર્મ તે ભિન્ન પરિણામને આપે છે. ••• અહીં કમને ફળથી કહ્યા. હવે ક્રિયાવિશેષને આશ્રીને, તેના કર્તા પુરુષ દ્વારથી કમદિનું બહુd • સૂત્ર-૩૩૯ : ભગવના બે પરમ સમાન રાવત સમાન ભાંડ, પત્ર અને ઉપકરણાવાળા હોય, તે પરસ્પર સાથે અનિકાયનો સમારંભ કરે, તેમાં એક પણ અનિકાયને સળગાવે અને બીજો અનિકાયને બુઝાવે, તો હે ભગવા આ બે પુરષોમાં કયો પુરુષ મહાકર્મવાળો, મહાક્રિયાવાળો, મહાઆઝવવાળો અને મહાવેદનાવાળો થાય? અને કયો પુરુષ આચકમ, યાવત્ અલાવેદનાવાળો થાય? - જે પુરુષ અનિકાયને સળગાવે છે, તે કે જે પુરુષ અનિકાયને બુઝાવે છે તે? - હે કાલોદાયી. તેમાં જે પુરણ અનિકાસ સળગાવે છે, તે મહાકમવાળો વાવ4 મહાવેદનાવાળો થાય છે અને જે પુરષ અનિકાયને બુઝાવે છે તે લાકમવાળો યાવત્ અલાવેદનાવાળો થાય છે. - - ભગવન! એમ કેમ કહ્યું? - ૪ - હે કાલોદાયી ! તેમાં જે પુરુષ અગ્નિકાય સળગાવે છે, તે પુરુષ પૃથવીકાય, અકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાયનો ઘણો જ સમારંભ કરે છે અને કસકાયનો અન્ય સમારંભ કરે છે. તેમાં જે પણ અનિકાયને બુઝાવે છે, તે પણ પૃથ્વીકાય, આકાય, વાયુકાય, વનસ્પતિકાય અને મસકાયનો અભ. સમારંભ કરે છે, કેવળ તેઉકાયનો બહુ સમારંભ કરે છે. તેથી હે કાલોદાયી ! એમ કહ્યું કે ચાવતુ અાવેદનાવાળો થાય છે. • વિવેચન-39૯ : અrfીય તેઉકાયને ઉપદ્રવ કરીને હિંસા કરે છે. તેમાં એક સળગાવીને અને બીજ બઝાવીને કરે છે. તેમાં સળગાવવાથી ઘણો જ તેઉકાય ઉત્પાદ થવા છતાં અાતર વિનાશ પણ થાય, તેમ દર્શાવ્યું છે. મહાકર્મત-એટલે અતિશયથી-જ્ઞાનાવરણાદિ મહાકર્મ જેને છે તે તથા મહાઠિયાવાળો, અહીં કિયા-દાહરૂપા છે. મહાકાવતર-ઘણાં કર્મબંધનો હેતુ હોવાથી, મહાવેયણત-જેમાંથી જીવને મહાવેદના થાય છે. - અગ્નિ વતવ્યતા કહી, અગ્નિ સચેતન છે, એ રીતે અચિત પુદ્ગલો પણ કેવા પ્રકાશે ? તેવો પ્રશ્ન કરતાં કહે છે - Page #77 -------------------------------------------------------------------------- ________________ el-/૧૦/૩૩૯ ૧૩૯ ૧૪o ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ • સૂત્ર-3૮૦ - ભગવન / અચિત પુગલો પણ પ્રકાશે છે, ઉધોત કરે છે, તપે છે, પ્રભાસે છે ? હા, તેમ છે. -- ભગવન! કયા અચિત પુગલો પ્રકારો છે યાવત પ્રભાસે છે ? હે કાલોદાયી ! કુદ્ધ આણગારની તેજલેયા નીકળ્યા પછી દૂર જઈને દૂર દેશમાં પડે છે, જવા યોગ્ય દેશે જઈને તે દેશમાં પડે છે જ્યાં જ્યાં તે પડે છે, ત્યાં ત્યાં તે અચિત પુદગલો પણ પ્રકાશયુક્ત હોય છે ચાવતુ પ્રભાસે છે. ત્યારે તે કાલોદાયી અણગારે શ્રમણ ભગવંત મહાવીરને વાંદી, નમીને, ઘણાં ઉપવાસ, છઠ્ઠ, અમ યાવતુ આત્માને ભાવિત કરતા, જેમ પહેલા શતકમાં કાલાસ્યવેધા પુમને કહા, યાવત તેમ સર્વદુઃખથી મુક્ત થયા. ભગવદ્ ! તેમજ છે. • વિવેચન-3૮૦ : અચિત-સચેતન તેઉકાયાદિ તાવતું પ્રકાશે છે જ. ભાતિ - પ્રકાશવાળા હોય છે. ૩ નોતિ - વસ્તુને ઉધોત કરે છે, તવંતિ - તાપ કરે છે, જાતિ - તથાવિધ વસ્તુના દાહકવથી પ્રભાવ પામે છે. કુદ્ધ શણગારની તેજોલેશ્યા દૂર જઈને દૂર પડે છે, અભિપ્રેત સ્થળે જતાં ક્રમશઃ તેના અડધા આદિમાં ગમન સ્વભાવ હોવા છતાં દેશના તે અદ્ધ આદિમાં પડે છે. • X - ઇત્યાદિ - X - શતક-૮ " – X - X – o પૂર્વે પુદ્ગલાદિ ભાવો પ્રરૂપ્યા. અહીં પણ બીજા પ્રકારે તેની જ પ્રરૂપણા કરે છે, એ સંબંધે આ આઠમું શતક કહીએ છીએ. ઉદ્દેશક ગાથા - • સૂત્ર-3૮૧ - યુગલ, આશીવિષ, વૃક્ષ, ક્રિયા, આજીવ, પાસુક, અદત્ત, પ્રત્યેનીક, બંધ, આરાધાના, આઠમાં શતકમાં આ દશ ઉદ્દેશ છે. • વિવેચન-૩૮૧ - (૧) પુદ્ગલ પરિણામાર્થે પહેલો ઉદ્દેશો પુદ્ગલ જ કહેવાય, તેમ બીજે પણ જાણવું, (૨) આશીવિષાદિ વિષયક, (૩) સંખ્યાત જીવાદિ વૃક્ષ વિષયક, (૪) કાયિકી આદિ, ક્રિયાને જણાવે છે, (૫) આજીવિક વક્તવ્યતાથૈ, (૬) પ્રાસુક દાનાદિ વિષયક, (૩) અદત્તાદાન વિચારણાર્થે, (૮) ગુપત્યનીક આદિ અર્થ પ્રરૂપણાર્થે, (૯) પ્રયોગબંધાદિ અર્થે, (૧૦) દેશારાધનાદિ અર્થે. • સૂત્ર-૩૮૨ - રાજગૃહે ચાવવું એ પ્રમાણે કહ્યું - ભગવના યુગલો કેટલા પ્રકારે કહા છે? ગૌતમાં ત્રણ પ્રકારે કહ્યા છે - પ્રયોગપરિણત, મિશ્રપરિણત અને વિયસા પરિણત. • વિવેચન-૩૮૨ : પ્રયોગ પરિણત- જીવના વ્યાપારથી શરીરાદિ રૂપે પરિણત પુદ્ગલ. મિશ્રપરિણત - પ્રયોગ અને વિસા, બંને દ્વારા પરિણત પુદ્ગલ, વિયસા પરિણત-સ્વભાવથી પરિણત પુદ્ગલ.. મિશ્રપરિણત માટે વૃત્તિકાર જણાવે છે - દારિકાદિ વર્મણારૂપ સ્વાભાવિક તિપાદિત થયેલ જે જીવ પ્રયોગ વડે એકેન્દ્રિયાદિ શરીરવાગેરે બીજા પરિણામને પામે, તે મિશ્રપરિણત. પ્રયોગ પરિણામમાં પણ આવું છે, છતાં તેમાં વિસસાની વિવક્ષા નથી, અથવા પ્રયોગ પરિણતને નવ દંડકથી કહે છે - • સૂત્ર-૩૮૩ - ભગવાન ! પ્રયોગપરિણત યુગલો કેટલા પ્રકારે કહ્યા ? ગૌતમ ! પાંચ પ્રકારે - એકેન્દ્રિય પ્રયોગપરિણત યાવતુ પાંચેન્દ્રિયપયોગ પરિણd. • • ભગવન ! એકેન્દ્રિય પ્રયોગપરિણત યુગલો કેટલા પ્રકારે છે ? ગૌતમ! પાંચ પ્રકારે. પૃથવીકાય એકેન્દ્રિય પ્રયોગપરિણત યાવત વનસ્પતિકાય એકેન્દ્રિય પ્રયોગપરિપત. - - ભગવનું પ્રતીકાય એકેન્દ્રિય પ્રયોગપરિણત યુગલો કેટલા પ્રકારે છે - ગૌતમ બે પ્રકારે - સૂક્ષ્મપૃedીકાયિક એકેન્દ્રિય પ્રયોગ પરિણત, ભાદર પુનીકાચિક કેન્દ્રિય પ્રયોગપરિણત. - - ભગવન અકાયિક એકેન્દ્રિય પ્રયોગપરિણત એ પ્રમાણે જ જાણવા. એ રીતે વનસ્પતિકાય સુધી. ભગવન! બેઈન્દ્રિય પ્રયોગપરિણત વિશે પૂછા. ગૌતમ! અનેક પ્રકારે છે. આ પ્રમાણે તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય પ્રયોગપરિણતોને પણ જાણવા. • - મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૭-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ Page #78 -------------------------------------------------------------------------- ________________ ૮/-/૧/૩૮૩ ૧૪૧ પંચેન્દ્રિય પ્રયોગપરિણતની પૃચ્છા. ગૌતમ! તે ચાર ભેદે છે - નૈરયિક, તિયચ, મનુષ્ય દેવ – પંચેન્દ્રિય પ્રયોગ પરિણd. નૈરયિક પંચેન્દ્રિય પ્રયોગપરિણતની પૃચ્છા-ગૌતમ! સાત પ્રકારે છે - રતનપભાં પૂરતી તૈરાચિક પ્રયોગપરિણત યાવતુ ધસતમ પૃથ્વી નરયિક પંચેન્દ્રિય પ્રયોગ પરિણd. • • તિચિ યોનિક પંચેન્દ્રિય પ્રયોગ પરિણતની પૃછા. ગૌતમ ! ત્રણ ભેદે છે . જલચર પંચેન્દ્રિય તિચિ યોનિક પરિણત યુગલ, સ્થલર ખેચર પ્રયોગ પરિણd. જલચર તિચિ યોનિક પ્રયોગ પૃચ્છા - ગૌતમાં બે ભેદ છે – સંપૂમિ જલરાર ગર્ભ બુકાંતિક જલચર • • સ્થલચર વિચિનો પ્રશ્ન • ગૌતમાં બે ભેદે - ચતુષ્પદ સ્થલચર, પરિસર્પ સ્થલચર - - ચતુuદ સ્થલચરનો પ્રશ્ન - ગૌતમ બે ભેદ • સંમૂર્ણિમ ચતુuદ રસ્થલચર, ગલ્િcકાંતિક ચતુષદ થલચર, એ પ્રમાણે આ અભિલપથી પરિસર્ષ બે ભેદે - ઉર પરિસર્પ, ભુજગ પરિસ". ઉરપરિસર્ષ બે ભેદે - સંપૂર્ણ અને ગર્ભ બુદ્ધાંતિક. એ પ્રમાણે ભુજપરિસર્ષ અને ખેચર પણ જાણવા. - - મનુષ્ય પંચેન્દ્રિય પ્રયોગનો પ્રથા, બે ભેદે છે – સંમૂર્ણિમ મનુષ્યo, ગર્ભ વ્યુત્ક્રાંતિક મનુષ્યo. દેવ પંચેન્દ્રિય પ્રયોગ તો પ્રશ્ન - ગૌતમ! ચાર ભેદે છે – અસુકુમાર ચાવત ખનિતકુમાર એ રીતે આ જ અભિલાપથી આઠ ભેદ વ્યંતર • પિશાચ યાવ4 ગંધર્વ• • જ્યોતિષ પાંચ ભેદે છે - ચંદ્ધ વિમાન જ્યોતિષ્ક ચાવતું તારા વિમાન જ્યોતિક દેવ પ્રયોગપરિણd. - વૈમાનિક બે ભેદે - કલ્પપપHક કWાતીત વૈમાનિક કલ્પોપક બાર ભેદે છે - સૌધર્મ યાવતુ ટ્યુત કલ્યોપnક વૈમાનિક દેવ - - કWાતીતe ગૌતમ બે ભેદે છે . ]]વેયક કWાતીત વૈમાનિક, અનુત્તરોપાતિક કલ્યાદીત વૈમાનિક દેવ પ્રયોગ પરિણત યુગલો. શૈવેયક0 નવ ભેદે છે - હમિહેશ્ચમ રૈવેયક કાતીતo ચાવતુ ઉપરિમઉમિ ]વેયક કાતીતo • • અનુત્તરોપાતિક કાતીત વૈમાનિક દેવ ચેન્દ્રિય પ્રયોગ પરિણત પુદ્ગલ, ભગવતા કેટલા પ્રકારે છે? ગૌતમાં પાંચ પ્રકારે વિજય ચાવતું સવથિસિદ્ધ અનુત્તરોપાતિક દેવ પંચેન્દ્રિય પ્રયોગ પરિણત પગલો. ભગવાન ! સૂક્ષ્મ પૃedીકાચિક એકેન્દ્રિય પ્રયોગ પરિણત યુગલો કેટલા ભેદે છે ? ગૌતમ ! બે ભેદે - પતિ, અપયત સૂક્ષ્મ પૃથ્વીકાયિક પ્રયોગ પરિણત -- ભાદર પૃeીકાયિકના પણ બે ભેદ. ચાવત વનસ્પતિકાયિક સુધી બધાંના ભેદ : સૂમ, બાદર અને પર્યાપિતા, અપયતા કહેતા. બેઈન્દ્રિય પ્રયોગપરિણતનો પ્રશ્ન. ગૌતમ બે ભેદે છે - પયfપ્તo, અપર્યાપ્તe એ પ્રમાણે તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય પણ કહેવા. રતનપ્રભાકૃedી નૈરાચિકની પૃચ્છા - ગૌતમ! બે ભેદ • પયતિ અપયક્તિા રતનપભા પૃdી પરિણde એ પ્રમાણે અધઃસપ્તમી સુધી કહેવું. ૧૪૨ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ સંમૂર્ણિમ જલચર તિય પૃચ્છા- ગૌતમ બે ભેદે - પતિ, અપચતિo. એ રીતે ગર્ભભુકાંતિક પણ કહેવા. • • સંમૂર્ણિમ ચતુષ્પદ સ્થલચર અને ગર્ભ વ્યકાંતિક એ પ્રમાણે જ કહેa - - સંમૂર્ણિમ ખેચર ગભળ્યુcકાંતિક સુધી એમ જ જાણવું. દરેક વયતા, અપયતા બે ભેદ કહેવા. સંમૂર્ણિમ મનુષ્ય પંચેન્દ્રિય પૃચ્છા. ગૌતમ ! એક જ ભેદ છે - પાપ્તિક • • ગર્ભ સુકાંતિક મનુષ્ય પાંચેન્દ્રિય પૃચ્છા. ગૌતમ બે ભેદ છે - પતિte, પર્યાપ્તાગર્ભ સુકાંતિક પંચેન્દ્રિય મનુષ્ય પ્રયોગ અસુકુમાર ભવનવાસી દેવોની પૃચ્છા. ગૌતમ ! બે ભેદ. - પયતe, અપયતા આસુકુમાર એ રીતે સ્વનિતકુમાર સુધી જાણવું. આ આલાવા વડે બબ્બે ભેદ પિશાચ યાવતુ ગંધર્વ કહેવા. ચંદ્ર યાવતું તારા વિમાન, સૌધર્મ કોપક ચાવતુ આસુતo, હેકિંમ-હેઠ્ઠિમ વેયક યાવ4 ઉપરિમ-ઉપસ્મિ શૈવેયક વિજય યાવત્ અપરાજિત અનુત્તર - સવથિસિદ્ધ કલાાતીત પૃચ્છા. ગૌતમ ! બે ભેદે • પયતિક અને સપર્યાપ્તક ચાવત્ પ્રયોગ પરિણત યુગલ, એ બે ભેદ. જે અપયતિક સૂક્ષ્મ પૃથ્વીકાય એકેન્દ્રિય પ્રયોગપરિણત છે. તે ઔદારિક, તૈજસ, કામણ શરીર પ્રયોગ પરિણત છે. જે પર્યાપ્ત સૂમ ચાવતુ પરિણત છે, તે પણ તેમજ છે. એ પ્રમાણે ચતુરિન્દ્રિય પર્યાપ્તા સુધી કહેવું. વિશેષ આ - પર્યાપ્ત ભાદર વાયુકાચિક કેન્દ્રિય પ્રયોગ પણિત છે, તે ઔદાકિ-વૈક્રિયવૈજ+કામણ શરીર પ્રયોગ પરિણત છે. બાકી પૂર્વવતું. જે અપતિ રનપભા પૃથ્વી નૈરાયિક પંચેન્દ્રિય પ્રયોગ પરિણત છે, તે વૈક્રિય-તૈજસ-કાશ્મણશરીર પ્રયોગ પરિણત છે, એ પ્રમાણે પ્રયતા પણ જાણવા. એ રીતે અધઃસપ્તમી સુધી જાણવું. જે આપતિક સંમૂર્છાિમ જલચર યાવતું પરિણત છે, તે ઔદારિક-તૈજસકામણશરીર યાવતુ પરિણત છે. એ પ્રમાણે પ્રયતા પણ જાણવા ગભચુcકાંતિક પયક્તિા, અપયક્તિા બને એ પ્રમાણે જ છે. વિશેષ એ કે - પતિ ભાદર વાયુકાયિકની જેમ પયfપ્તાના ચાર શરીર છે. એ પ્રમાણે જેમ જલચરોમાં ચાર આલાવા કહા તેમ ચતુષ્પદ ઉપસિર્ષ, ભુજપરિસર્ષ અને ખેચરોમાં પણ ચાર આલાવા કહેવા. જે સંમૂર્ણિમ મનુષ્ય પંચેન્દ્રિય પ્રયોગપરિણત છે, તે ઔદાકિ, ટ્વસ, કામણ શરીર પ્રયોગપરિણત છે. એ પ્રમાણે ગર્ભવ્યુcક્રાંતિક અપયતિક, પયતિક પણ જાણવા. વિશેષ એ કે- શરીર પાંચ કહેતા. અપયત અસુકુમાર ભવનવાસી, નૈરસિકની જેમ જાણવા. એ રીતે પર્યાપ્તા પણ કહેવા. એ પ્રમાણે બન્ને ભેદથી સ્વનિતકુમાર સુધી કહેવું. એ પ્રમાણે પિશાચ યાવતુ ગંધd, ચંદ્ર યાવતું તારાવિમાન, સૌધર્મકભ ચાવતુ ટ્યુત, મહેમ શૈવેયક ચાવત ઉપરિમ ઉપરમ ચૈવેયક, વિજય યાવતું સવથિસિદ્ધ એકૈકના બન્ને ભેદો જાણવા યાવત્ જે પ્રયતા સવિિસદ્ધ અનુત્તરોપપાતિક પરિણા તે વૈક્રિય-તૈજસ-કાર્પણ શરીર પ્રયોગ Page #79 -------------------------------------------------------------------------- ________________ ૮/-/૧/૩૮૩ પરિણત પુદ્ગલ કહેવા જોઈએ. જે અપાતા સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિય પ્રયોગપરિણત છે, તે સ્પર્શનેન્દ્રિય પ્રયોગપરિણત છે, જે પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વી છે, તે એમ જ છે. જે અપર્યાપ્તા બાદરપૃથ્વીકાયિક છે, તે અને પર્યાપ્તા પણ એમજ છે. એ રીતે ચાર ભેદથી વનસ્પતિકાયિક સુધી જાણવું. ૧૪૩ - જે પર્યાપ્તતા બેઈન્દ્રિય પ્રયોગાણિત છે, તે જિહવેન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિય પ્રયોગપરિણત છે, પર્યાપ્તા બેઈન્દ્રિય એમ જ છે. એ રીતે ચાર ઈન્દ્રિય સુધી જાણવું. વિશેષ એ એકેક ઈન્દ્રિયની વૃદ્ધિ કહેવી. યાવત્ અપતા રત્નપ્રભા પૃથ્વીનૈરયિક પાંચે ઈન્દ્રિય પ્રયોગ પરિણત કહેવા. એમજ પર્યાપ્તતા કહેવા. એ રીતે બધાં કહેવા તિય, મનુષ્ય, દેવો યાવત્ જે પર્યાપ્તા સિિસદ્ધ અનુત્તરોપપાતિક પરિણત તેઓ પાંચે ઈન્દ્રિયોથી પરિણત છે. જે અપાતા સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિય ઔદારિક-તૈજસ-કાશ શરીરપયોગ પરિણત છે. તે સ્પર્શનન્દ્રિય પ્રયોગપરિણત છે, જે પર્યાપ્તા સૂક્ષ્મ છે તે અને બાદર પતિ-પતા છે, તે બધાં એમ જ જાણવા. એ રીતે એ આલાવાથી જેની જેટલી ઈન્દ્રિયો અને શરીરો છે, તે તેને કહેવા. યાવત્ જે પર્યાપ્તતા સથિસિદ્ધ યાવત્ દેવ પંચેન્દ્રિય વૈક્રિય-તૈજસ-કાર્માણ શરીરપયોગ પરિણત છે, તે શ્રોત્ર યાવત્ સ્પર્શ ઈન્દ્રિય પ્રયોગપરિણત છે. - જે અપાતા સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિય પ્રયોગ પરિણત છે તે વર્ણથી કાળો-નીલ-રાતો-પીળો-સફેદ વર્ણ પરિણત છે. ગંધથી સુરભિ-દુરભિગંધ પરિણત, રસથી તિત-કડુા-કસાય-બિલ-મધુર રસ પરિણત, સ્પર્શથી કર્કશ યાવત્ રક્ષ પરિણત, સંસ્થાનથી પરિમંડલ-વૃત્ત-સ-ચતુરા-આયત સંસ્થાન પરિણત છે. જે પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વી એ જ પ્રમાણે છે. એ પ્રમાણે અનુક્રમે જાણવું કે જેના જેટલા શરીરો યાવત્ જે પાપ્તિ સવથિસિદ્ધ પંચેન્દ્રિય વૈક્રિય - તૈજસ-કામણશરીરી યાવત્ પરિણત છે, તે વર્ણથી કાળા યાવત્ આયત સંસ્થાન પરિણત છે. -- જે અપયાિ સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિય સ્પર્શનેન્દ્રિય પ્રયોગ પરિણત છે, તે વર્ણથી કાળા યાવત્ આયતસંસ્થાન પરિણત છે. પર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વી એમ જ છે. એ રીતે અનુક્રમે જેને જેટલી ઈન્દ્રિયો છે, તેને તેટલી કહેવી, યાવત્ જે પર્યાપ્તા સર્વાર્થસિદ્ધ અનુત્તર યાવત્ શ્રોત્રથી સ્પર્શ સુધી પરિણત છે, વર્ણથી કાળા યાવત્ આયત સંસ્થાન પરિણત છે. જે અપાતા સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિય ઔદારિક તૈજસ-કાર્પણ સ્પર્શનન્દ્રિય પ્રયોગપરિણત છે, તે વર્ણથી કાળા વર્ણ યાવત્ આયત સંસ્થાન પરિણત છે, જે સૂક્ષ્મ પૃથ્વી તેમજ છે. એ રીતે અનુક્રમે જેને જેટલા શરીર અને ઈન્દ્રિયો છે, તેને તેટલા કહેવા. યાવત્ જે પતિા સથિસિદ્ધ અનુત્તરોષપાતિક દેવ પંચેન્દ્રિય વૈક્રિય-તૈજસ-કામણ તે શ્રોત્ર યાવત્ સ્પર્શનેન્દ્રિય પ્રયોગ પરિણત વર્ણથી કાળ વર્ણ પરિણત યાવત્ આયત સંસ્થાન પરિણત છે. એ રીતે નવ ૧૪૪ દંડકો થયા. ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ • વિવેચન-૩૮૩ : એકેન્દ્રિયથી સર્વાર્થસિદ્ધ દેવાંત જીવ ભેદ વિશેષિત પ્રયોગ પરિણતોના પુદ્ગલોનો પહેલો દંડક છે. તેમાં પૃથ્વીકાયની જેમ અકાય એકેન્દ્રિય પ્રયોગપરિણત કહેવા. પૃથ્વી-અક્ પ્રયોગ પરિણતોમાં બે ભેદ-સૂક્ષ્મ અને બાદર વિશેષથી જાણવા. તેઉકાય પ્રયોગમાં પણ એમ વાંચવું. અનેવિધ - પુલાક, કૃમિ આદિ ભેદથી બેઈન્દ્રિયો, તેઈન્દ્રિય પ્રયોગ પરિમત પણ અનેકવિધ છે – કુંયુ, કીડી આદિ ભેદથી. ચતુરિન્દ્રિય પ્રયોગ પરિણત પણ અનેકવિધ-માખી, મશકાદિ ભેદથી. - - સૂક્ષ્મ પૃથ્વીકાયિકથી સર્વાર્થસિદ્ધ દેવ સુધી પર્યાપ્તક-અપર્યાપ્તક વિશેષ બીજો દંડક. તેમાં સૂક્ષ્મ-બાદર ભેદથી બે પ્રકારે પુદ્ગલો કહેવા. તે પ્રત્યેકના પર્યાપ્તા-અપર્યાપ્તા બે ભેદ છે. અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વી આદિ ઔદારિકાદિ શરીર વિશેષથી ત્રીજો દંડક. તેમાં ઔદારિક-વૈજસ-કાર્મણ શરીરોના જે પ્રયોગથી પરિણત તે. તથા પૃથ્વી આદિના જ આ ત્રણ શરીરથી પ્રયોગ પરિણત થાય છે. બાદર પર્યાપ્તા વાયુના આહાસ્ક સિવાય ચારે શરીર થાય છે. વૈક્રિય-આહાક-શરીર અભાવે ગર્ભવ્યુત્ક્રાંતિક અપર્યાપ્તક મનુષ્યો ત્રણ શરીરવાળા જ છે. ઈન્દ્રિય વિશેષથી ચોથો દંડક છે. ઔદાકિાદિ શરીર સ્પર્શાદિ ઈન્દ્રિય વિશેષથી પાંચમો દંડક છે. વર્ણ-ગંધ-રસ-સ્પર્શ-સંસ્થાન વિશેષથી છઠ્ઠો દંડક છે. ઔદાકિાદિ શરી-વર્ણાદિ ભાવ વિશેષથી સાતમો દંડક છે. ઈન્દ્રિય-વર્ણાદિ વિશેષથી આઠમો, શરીર-ઈન્દ્રિય-વર્ણાદિથી નવમો દંડક છે. • સૂત્ર-૩૮૪,૩૮૫ - [૩૮૪] ભગવન્ ! મિશ્ર પરિણત પુદ્ગલો કેટલા ભેદે છે ? ગૌતમ ! પાંચ ભેદે. - એકેન્દ્રિય મિશ્ર પરિણત યાવત્ પંચેન્દ્રિય મિશ્ર પરિણત. એકેન્દ્રિય મિશ્ર પરિણત પુદ્ગલ, ભગવન્ ! કેટલા ભેદે છે ? ગૌતમ ! જેમ પ્રયોગ પરિણતના નવ દંડકો કહ્યા, તેમ મિશ્રપરિણતના પણ નવ દંડકો બધાં સંપૂર્ણ કેહતા. વિશેષ એ - આલાતો મિશ્ર પરિણતનો કહેવો. બાકી બધું તેમજ છે. યાવત્ જે પતિા સવથિસિદ્ધ આયતસંસ્થાન પરિણત. [૩૮૫] વીસસા પરિણત, ભગવન્ ! પુદ્ગલો કેટલા ભેદે છે ? ગૌતમ ! પાંચ ભેદે – વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંસ્થાન પરિણત. જે વર્ણ પરિણત છે, તે પાંચ ભેટે છે - કાળવણ યાવત્ શુકલ વર્ણ પરિણત, જે ગંધ પણિત છે, તે બે ભેદે – સુરભિગંધ, દુરભિગંધ પરિણત. એ રીતે જેમ પવણાપદમાં છે, તેમ સંપૂર્ણ યાવત્ સંસ્થાનથી આયત સંસ્થાન પરિણત, તે વર્ષથી કાળવર્ણ પરિણત પણ છે યાવત્ રૂક્ષ સ્પર્શ પણિત પણ છે. • વિવેચન-૩૮૪,૩૮૫ : મિશ્ર પરિણતમાં પણ નવ દંડકો જ છે. હવે વિસસા પરિણત પુદ્ગલોને વિચારીએ - પન્નવણા પદમાં આ રીતે છે – જે રસપરિણત છે, તે પાંચ ભેદે કહ્યા Page #80 -------------------------------------------------------------------------- ________________ ૮/-/૧૫૩૮૪,૩૮૫ ૧૪૫ - તિક્ત, કડુય, કસાય, અંબિલ, મધુર રસ પરિણત. જે સ્પર્શ પરિણત છે, તે આઠ ભેદે - કર્કશ, મૃદ, ગુરુ, લઘુ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રુક્ષ સ્પર્શ પરિણત. - હવે એક પુદ્ગલ દ્રવ્યને આશ્રીને પરિણામને ચિંતવે છે - • સૂત્ર-૩૮૬ : ભગવાન ! શું એક દ્રવ્ય, પ્રયોગ-મિશ્ર-કે-વિસસા પરિણત હોય ? ગૌતમ ! પ્રયોગ કે મિશ્ર કે વિયા પરિણત હોય. • • જે પ્રયોગ પરિણત હોય, તો મનપયોગ પરિમત હોય, વચન કે કાય પ્રયોગ પરિણત હોય ? ગૌતમ ! મન કે વચન કે કાયપયોગ પરિણત હોય. • • જે મન પ્રયોગ પરિણત હોય તો સત્યમન પ્રયોગ પરિમત હોય, મૃષા, સત્યામૃષle કે અસત્યમૃષામન પ્રયોગ, પરિણત હોય? ગૌતમ ! તે સત્ય કે મૃણા કે સત્યામૃષા કે અસમારંભ સત્યમનપયોગ પરિણત હોય. - - જે સત્ય મન પ્રયોગ પરિણત હોય તો શું આરંભ મન પ્રયોગ પરિણત હોય, અનારંભ, સારંભ, અસારંભ, સમારંભ કે અસમારંભ સત્ય મન પ્રયોગ પરિણત હોય – - જે મૃષામન પ્રયોગ પરિણત હોય, તે આરંભ મૃા મન પ્રયોગ પરિણવ હોય કે.. એ પ્રમાણે સત્યની જેમ મૃle પણ કહેતું. એ રીતે સત્યામૃષા અને અસત્યામૃષા મનપયોગ પણ કહેતો. - - જે વચન પ્રયોગ પરિણત હોય તો શું સત્યવાન કે મૃષાવચન પ્રયોગ પરિણત હોય એ રીતે મનપયોગ પરિણત માફક વરાનપયોગ પરિણત પણ યાવતુ અસમારંભ વચનપયોગ પરિણત સુધી કહેવું. - - જો કાય પ્રયોગ પરિણત હોય તો શું ઔદારિક શરીર કાય પ્રયોગ પરિણત હોય, ઔદારિક મીશo, વૈક્રિયo, ઐક્રિય-મિશ્ર, આહાર, આહાફ-મિશ્ર કે કાર્પણ શરીર કાય પ્રયોગ પણિત છે? ગૌતમાં ઔદારિક શરીર કાયપયોગ કે વાવતું કામણ શરીફાય પ્રયોગ પરિણત હોય છે. • • જે દકિ શરીર કામ પ્રયોગ પરિણત હોય તો શું એકેન્દ્રિય ઔદાકિ શરીફાય પ્રયોગ પરિણત હોય કે યાવત પંચેન્દ્રિય મેયર ગૌતમ? એકેન્દ્રિય કે ચાવતું પંચેન્દ્રિય પરિણત હોય. - જે એકેન્દ્રિય દારિક શરીરકામ પ્રયોગ પરિણત હોય, તો શું પૃવીકાય એકેન્દ્રિય હોય કે યાવત વનસ્પતિકાય એકેન્દ્રિય હોય ? ગૌતમ! yeતીકાય એકેન્દ્રિય ઔદારિક શરીરકાયપયોગ પરિણત હોય કે યાવત્ વનસ્પતિકાયo પરિણત હોય. - - જે પૃવીકાય એકેન્દ્રિય ઔદારિક શરીય કાય પ્રયોગ પરિણત હોય, તો શું સૂક્ષ્મ પૃવીકાયિક હોય કે યાવતુ ભાદર પૃવીકાયિક હોય ? ગૌતમ! સૂક્ષ્મ પૃવીકાયિક હોય કે યાવતુ બાદરપૃવીકાયિક હોય. •• જો સૂમપૃવીકાચિક હોય તો શું પતિ સૂમપૃથ્વી પરિણત હોય કે અપયત સૂક્ષ્મ પૃedીપરિણત હોય ? ગૌતમ! પતિ સૂક્ષ્મ yવી હોય કે અપયત સૂક્ષ્મ પૃedી હોય. એ પ્રમાણે ભાદર પણ જાણવું. ચાવ4 વનસ્પતિકાયના ચાર ભેદો જાણવા. બે-ત્રણ-ચાર ઈન્દ્રિયવાળાના બે ભેદો જાણવા - પર્યાપ્ત, અપયતિ. [10/10] ૧૪૬ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ જે પંચેન્દ્રિય ઔદાકિ શરીર કાય પ્રયોગપરિણત હોય, તો શું તિર્યંચ યોનિક પંચેન્દ્રિય ઔદાકિ શરીફાયપયોગ પરિણત હોય કે મનુષ્ય પંચેન્દ્રિય યાવત પરિણત હોય ? ગૌતમ તિરિચયોનિક ચાવત પરિણત હોય કે મનુષ્ય પંચેન્દ્રિય યાવતુ પરિણત હોય.. તિયચિયોનિક ચાવતું પરિણત હોય તો શું જલચર તિર્યંચયોનિક પરિણત હોય કે સ્થલચર કે ખેચર હોય ? એ પ્રમાણે જ ચાર ભેદ રાવતું ખેચરોના કહેવા. • • જે મનુષ્ય પાંચેન્દ્રિય યાવતુ પરિણત હોય, તો શું સંમૂર્ણિમ મનુષ્ય પંચેન્દ્રિય યાવતુ પરિણત હોય કે ગર્ભભુકાંતિક મનુષ્ય યાવતુ પરિણત હોય ? ગૌતમ બને. જો ગર્ભભુકાંતિક મનુષ્ય યાવત પરિણત છે, તો શું પર્યાપ્તિ ગભલુકાંતિક ચાવતું પરિણત છે કે પતિગર્ભ બુcકાંતિક ? ગૌતમ ! પયતિગર્ભ બુકાંતિક કે અપતિગર્ભ વ્યુત્ક્રાંતિક મનુષ્ય પંચેન્દ્રિય પરિણત હોય. - જો ઔદારિક મિશ્ર શરીર કાય પ્રયોગ પરિણત છે, તો શું એકેન્દ્રિય ઔદારિક મિશ્ર શરીફાય પ્રયોગ પરિણત છે, બેઈન્દ્રિય પરિણત છે યાવતું પંચેન્દ્રિય પરિણત છે ? ગૌતમ! એકેન્દ્રિય ઔદકિમાં જેમ ઔદારિક શરીર કાય પ્રયોગ પરિણતનો આલાનો કહ્યો, તેમ ઔદારિકમિગ્ર શરીર કાયપયોગ પરિણતનો આલાવો કહેવો. વિશેષ - ભાદર વાયુકાયિક, ગભવ્યુcકાંતિક પંચેન્દ્રિય તિચ, ગર્ભ સુદ્ધાંતિક મનુષ્યો, આ ત્રણમાં પયર્તિા-અપયક્તિા કહેવા, બાકીનામાં આપતા કહેવા. જે વૈકિય શરીરકાયપયોગ પરિણત છે, તો કેન્દ્રિય યાવતુ પંચેન્દ્રિય વૈચિશરીરકારપયોગ પરિણત છે ? ગૌતમ એકેન્દ્રિય અથવા યાવતુ પંચેન્દ્રિય ચાવ4 પરિણત હોય. • • જે એકેન્દ્રિય યાવત પરિણત હોય તો શું વાયુકાયિક હોય, અવાયુકાચિક એકેન્દ્રિય યાવતુ પરિણત હોય ? ગૌતમ ! વાયુકાયિક કે વાયકાલિક હોય. એ રીતે અભિલાય વડે જેમ અવગાહના સંસ્થાનમાં વૈચિશરીર કહ્યું તેમ અહીં પણ પયતા સવર્થિસિદ્ધ અનુત્તરોપપાતિક કલાતીત વૈમાનિક દેવ પંચેન્દ્રિય સૈક્રિય શરીર કાય પ્રયોગ પરિણત કે અપયતિ સવર્થ સિદ્ધ કાય પ્રયોગ પરિણત કહેતું. છે વૈક્રિયમીઝશરીર કાય પ્રયોગ પરિણત હોય, તો એકેન્દ્રિય મિશ્રશરીર કાય પ્રયોગ પરિણત હોય કે ચાવતું પંચેન્દ્રિય હોય ? એ પ્રમાણે જેમ વૈકિય, તેમ મિશ્ર. વિશેષ આ • દેવ, નરયિકમાં પિયતિ, બાકીનામાં પતિા , તે પ્રમાણે જ ચાવતું પર્યાપ્તા સવથિસિદ્ધ ચાવતુ પરિણત ન હોય, અપયક્તિા સર્વાર્થસિદ્ધ પરિણત હોય, ત્યાં સુધી કહેવું. છે આહાક શરીર કાય પ્રયોગ પરિણત હોય, તો શું મનુષ્ય આહાક શરીર કાયપયોગ પરિણત હોય, અમનુષ્યાહારક પરિણત હોય ? એ પ્રમાણે જેમ અવગાહની સંસ્થાનમાં ચાવત્ ઋદ્ધિ પ્રાપ્ત પ્રમuસંયત સમ્યગ્રષ્ટિ રાયસ્તિક Page #81 -------------------------------------------------------------------------- ________________ ૮l-/૧/૩૮૬ ૧૪૩ સંખ્યાત વષયુિકત પરિણત હોય, અતૃદ્ધિ પ્રાપ્ત પ્રમત્ત સંયત સમ્યગૃષ્ટિ ચાવતુ પરિણત ન હોય. જે આહારક મિશ્રશરીર કાયપયોગ પરિણત હોય, તો શું મનુષ્યાહાક મિશ્ર શરીર? જેમ ‘આહાક’ તેમ “મિશ્રકમાં બધું કહેવું. જે કામણ શરીર કાયપયોગ હોય, તો શું એકેન્દ્રિય કામણ શરીર કાયપયોગ પરિણત હોય ચાહત પંચેન્દ્રિય કામણ શરીર? ગૌતમ! એકેન્દ્રિય કામણ શરીર કાયપયોગ એ રીતે જેમ ‘અવગાહના સંસ્થાનમાં' કામણના ભેદો કહા તેમ અહીં પણ યાવતુ પયત સવર્થ સિદ્ધ અનુત્તરોપપાતિક યાવતું દેવ પંચેન્દ્રિય કામણ શરીર કાયપયોગ પરિણત હોય અથવા અપતિ સવથિસિદ્ધe ચાવતું પરિમત હોય. જે મિશ્ર પરિણત હોય, તો શું મનવચન કે કાયમિશ્ર પરિણત હોય? ગૌતમ! મન કે વચન કે કાયમિશ્ર પરિણત હોય. • • જે મન મિશ્ર પરિણત હોય તો શું સત્યમન, કે મૃષામનમિશ્ર પરિણત હોય ? જેમ પ્રયોગ પરિણત, તેમ મિશ્રપરિણત પણ બધું ચાવતું પર્યાપ્ત સવસિદ્ધ અનુત્તરોપપાતિક યાવતું દેવ પંચેન્દ્રિય કામણ શરીર મિશ્ર પરિણત કે અપતિ સવશિસિદ્ધ યાવત કામણ શરીર મિશ્ર પરિણત સુધી કહેતું. છે વીસા પરિણત હોય, તો શું વણ-ગંધ-રસ-પર્શ-સંસ્થાન પરિણત હોય? ગૌતમા વર્ણ કે ગંધ કે રસ કે સ્પર્શ કે સંસ્થાન પરિણત ોય. - - બે વર્ષ પરિણત હોય, તો શું કાભ વર્ષ પરિણત હોય કે યાવતુ શુકલ વર્ણ ? ગૌતમ! કાળા યાવતુ શુક્લ જે ગંધ પરિણત હોય, તો શું સુરભિગંધ પણિત કે દુરભિગંધ? ગૌતમ! સુરભિગંધમાં કે દુરભિગંધમાં પરિણત હોય. જે રસ પરિમત હોય, તો શું તિકતસ્ત્ર પરિણત હોય અન. ગૌતમ ! તિત ચાવ4 મધુર સ પરિણત હોય. • • જે સ્પર્શ પરિણત હોય, તો શું કર્કશ સ્પર્શ પરિણત હોય યાવતુ રક્ષ સ્પર્શ પરિણત? ગૌતમ! કર્કશ કે યાવત્ રક્ષo હોય. •• જે સંસ્થાના પરિણત હોયo પ્રશ્ન. ગૌતમ! પરિમંડલ સંસ્થાન પરિણત કે વાવત આયત સંસ્થાન પરિણત હોય • વિવેચન-૩૮૬ : મનપણાથી પરિણત ભાષાદ્રવ્ય કાય યોગ વડે ગ્રહણ કરીને વચનયોગ વડે નીકળે તે વાદ્યોગ પરિણત. દારિકાદિ કાયયોગ વડે ગૃહિત ઔદારિકાદિ વર્ગણા દ્રવ્ય ઔદાકિાદિ કાયપણે પરિણત તે કાય પ્રયોગ પરિણત કહેવાય. • • સભૂત અર્થના ચિંતનયુક્ત મનનો પ્રયોગ તે સત્યમન પ્રયોગ કહેવાય. એ રીતે બીજા પણ કહેવા. વિશેષ એ - મૃષા એટલે અસભૂત અર્થ, પ્રત્યકૃપા - મિશ્ર. જેમકે - પાંચ બાળકો જમ્યા હોય ત્યારે દશ બાળકો જમ્યા, તેમ કહેવું. મHચકૃપા • સત્યમૃષાનું સ્વરૂપ ઓળંગી ગયેલ, જેમકે – “આપો”. મામસત્ય - જીવના ઉપઘાતના વિષયમાં સત્ય છે, તદ્વિષયક જે મનઃપ્રયોગ, તેના વડે પરિણત. અનાજ - જીવનો ૧૪૮ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ અનુપઘાત. સામ - વધનો સંકલ્પ, સમાજ - પરિતાપ. ઔદારિક શરીર જ પુલસ્કંધરૂપવથી ઉપચીયમાનવથી કાય ઔદાકિ શરીકાય, તેનો જે પ્રયોગ, આ પર્યાપ્તાનો જ જાણવો, તેના વડે જે પરિણત છે. - - દારિકની ઉત્પત્તિ કાળે અસંપૂર્ણ હોવાથી કામણ વડે મિશ્ર, તે દારિક મિશ્ર • x • તેનો જે પ્રયોગ તે ઔદાકિ મિશ્ર શરીર કાયપયોગ, તેના વડે પરિણત. આ દારિક મિશ્રક શરીર કાયપયોગ અપતિકને જ જાણવો. કહ્યું છે – ઉત્પત્તિ પછી જીવ કામણયોગથી આહાર કરે છે, પછી શરીરપથતિ સુધી ઔદારિક મિશ્ર વડે આહાર કરે છે. એ રીતે કામણ અને દારિક શરીરની મિશ્રતા છે. - જ્યારે દારિક શરીરી વૈક્રિયલબ્ધિ સંપન્ન મનુષ્ય, પંચેન્દ્રિય તિર્યંચ યોનિકકે પર્યાપ્ત બાદર વાયકાયિક પૈક્રિય શરીર કરે, ત્યારે દારિક કાયયોગમાં જ છે પ્રદેશોને કાઢીને વૈકિય શરીર યોગ પુદ્ગલોને ગ્રહણ કરીને જ્યાં સુધી વૈક્રિય શરીર પતિ ન પામે ત્યાં સુધી વૈકિય વડે ઔદારિક શરીરની મિશ્રતા છે. આ પ્રમાણે આહાક સાથે પણ દારિક શરીરની મિશ્રતા કહેવી. -- વૈક્રિય પતિકને વૈક્રિય શરીર કાયપયોગ હોય છે. વૈક્રિય મિશ્રક શરીર કાયપ્રયોગ દેવ-નાકમાં ઉત્પન્ન થતાં અપતિકને હોય, અહીં મિશ્રતા-વૈચિશરીરની કામણ સાથે છે, અથવા લબ્ધિ વૈક્રિયનો ત્યાગ કરી, ઔદાકિમાં પ્રવેશ કાળે દારિક ગ્રહણ કરવા પ્રવૃત્તને વૈક્રિયની પ્રાધાન્યતાથી દારિક હોવા છતાં વૈક્રિય મિશ્રતા. આહાક શરીર ચ્યા પછી, તે આહારક શરીસ્કાય પ્રયોગ છે. આહારકના દારિક સાથે મિશ્રતામાં આહારક મિશ્રશરીર કાયપયોગ છે, તે આહારક ત્યાગ અને દારિકના ગ્રહણાભિમુખને હોય છે. - ૪ - કામણશરીર કાયપયોગ વિગ્રહ ગતિમાં અને સમુદ્યાત કરતા કેવલીને ત્રીજા, ચોચા, પાંચમાં સમયમાં હોય. - ૪ આ પ્રમાણે પ્રજ્ઞાપના ટીકાનુસાર દારિકાદિ શરીર કાયપયોગ વ્યાખ્યા કરી, શતક ટીકાનુસાર મિશ્રકાય પ્રયોગ આ રીતે છે - ઔદારિક મિશ્ર, દારિક જ અપરિપૂર્ણ મિશ્ર કેહવાય. જેમકે ગોળમિશ્ર દહીં, તે ગોળપણે ન કહેવાય, દહીંપણે પણ ન કહેવાય. એ રીતે દારિક મિશ્ર કામણથી ઔદાસ્કિપણે કે કાશ્મણપણે કહી શકાતા નથી. કેમકે તે પરિપૂર્ણ નથી. એ રીતે વૈક્રિય મિશ્ર અને આહારક મિશ્ર પણ જાણવું. - જેમ દારિક શરીર કાયપયોગ પરિણતમાં સૂક્ષ્મ પૃવીકાયિકાદિ આશ્રીને આલાપક કહ્યો. તેમ ઔદારિક મિશ્ર શરીરકાય પરિણતમાં પણ કહેવો. તેમાં એટલું વિશેષ - બધાં જ સમ પૃવીકાયિકાદિ પતિ-પતિા વિશેષથી કહેવા. અહીં બાદર વાયુકાયિક ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યો પર્યાદ્ધિા-અપયક્તિા વિશેષથી કહેવા. બાકીના પિતા વિશેષણા જ છે. કેમકે બાદર વાયુકાયાદિને પર્યાપ્ત અવસ્થામાં જ વૈક્રિયના આરંભથી દારિક મિશ્ર શરીરકાયપયોગ પ્રાપ્ત થાય છે. બાકીનાને અપયતિક અવસ્થામાં થાય છે. ‘ઓગાહણ સંઠાણ’ એ પ્રજ્ઞાપનામાં ર૧-મું પદ છે. ત્યાં આવું સૂત્ર છે – “જો Page #82 -------------------------------------------------------------------------- ________________ ૮/-/૧/૧૮૬ ૧૪૯ વાયુકાયિક એકેન્દ્રિય વૈકિય શરીરકાયપ્રયોગ પરિણત” ઇત્યાદિ. એ રીતે જેમ ઓગાહણjઠાણ'માં કહ્યું, તે આ સૂત્ર – “અમનુષ્ય આહાક શરીર કાયપયોગ પરિણત નહીં.” ઇત્યાદિ. - હવે બે દ્રવ્ય કહે છે – • સૂત્ર-૩૮૩ - ભગવાન ! બે દ્રવ્યો છે પ્રયોગ પરિણત છે, મિશ્રપરિણત છે કે વીયા પરિણત છે ? ગૌતમા બે દ્રવ્યો - (૧) પ્રયોગ પરિણત હોય કે (૨) મિશ્રપરિણત કે (3) વીયા પરિણત કે (૪) એક પ્રયોગ પરિમત, એક મિશ્ર પરિણત કે (૫) એક પ્રયોગ પરિણત એક વીચા પરિમત કે (૬) એક મિશ્ર પરિણત, એક વીયસાપરિણત હોય. જે પ્રયોગ પરિણત હોય, તો મનપયોગ પરિણત હોય, વચન) કાયપયોગ પરિણત હોય? ગૌતમી મપયોગ કે વચનપયોગ કે એક મન એકવચન કે એકવચન એક કાયપયોગ હોય. • • જો મનપયોગ પરિમત હોય તો શું સત્ય મનપયોગ હોય, ઇત્યાદિ ? ગૌતમ ! સત્ય કે યાવત્ અસત્યામૃષા મન:પ્રયોગ અથવા એક સત્ય એક મૃષામન પ્રયોગ પરિણત. અથવા એક સત્ય એક સત્યામૃષામનપયોગ પરિણd. અથવા એક સત્ય એક અસત્યા મૃષા મનપયોગ પરિણત. અથવા એક મૃષo એક સત્યામૃષામનપયોગ પરિત અથવા એક મૃષા એક અસત્યામૃષામન પ્રયોગ પરિણત અથવા એક સત્યામૃષાએક અસત્યામૃષા મનપયોગ પરિણત હોય. જે સત્યમનપયોગ પરિણત હોય તો શું આરંભ સત્ય યાવત્ અસમારંભ સત્ય મન:પયોગ પરિણત હોય ? ગૌતમ! આરંભ સત્ય કે યાવત્ અસમારંભ સત્ય મન:પ્રયોગ પરિણત હોય. અથવા એક આરંભ સત્ય એક અનારંભ સત્યમન:પયોગ પરિણત હોય. એ રીતે આ ગમ વડે દ્વિસંયોગ જાણવા. સર્વે સંયોગો જ્યાં જેટલા થાય તે કહેવા યાવતું સવિિસિદ્ધ ગતિ. જે મિશ્ર મનઃપરિણત હોય તો, શું મનોમિક પરિણત હોય ઇત્યાદિ કહેવું. •• જે વીસમા પણિત હોય તો શું વર્ષ પરિણd, ગંધ પરિણત એ રીતે પૂર્વવત વીયસા પરિણત પણ યાવત્ અથવા એક દ્રવ્ય ચતુસ્ત્ર સંસ્થાન કે એક દ્રવ્ય આયત સંસ્થાન પરિણત હોય. ભાવના ત્રણ દ્રવ્યો, પ્રયોગ, મિશ્ર, વીસમા પરિણત હોય ? ગૌતમ! ત્રણ દ્રવ્યો - (૧) પ્રયોગ કે મિશ્ર, કે વીસમા પરિણત હોય અથવા (૨) એક પ્રયોગo, બે મિશ્ર પરિણત હોય. અથવા (૩) એક પ્રયોગo, બે વીસા પરિણત હોય અથવા (૪) અથવા જે પ્રયોગ એક મિશ્ર અથવા (૫) બે પ્રયોગ એક વીયસ (૬) અથવા એક મિશ્ર બે લીયસા અથવા (૩) બે મિશ્ર એક વીયસા (૮) અથવા એક પ્રયોગ એક મિશ્ર એક વીયા પરિણત હોય. એ પ્રયોગ પરિત હોય તો શું મન, વચન, કાયપયોગ પરિત હોય? ગૌતમાં મનપયોગ પરિણત કે એ પ્રમાણે એક સંયોગ, દ્વિસંયોગ, શિકસંયોગ ૧૫o ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ કહેu - જે મન:પયોગ પરિણત હોય તો શું સત્યમન આદિ પ્રયોગ પરિણત હોય? ગૌતમ સત્ય કે યાવત અસત્યામૃષા મનપયોગ પરિણત અથવા એક સત્ય બે મૃષo એ પ્રમાણે બ્રિકસંયોગ, મકસંયોગ કહેu. એ પ્રમાણે યાવતુ એક કસ સંસ્થાન પરિણત કે એક ચતુર કે એક આયત સંસ્થાન પરિણત. ભગવઝા ચાર દ્રવ્યો હોય, તો શું પ્રયોગ પરિણતાદિ હોય? ગૌતમાં પ્રયોગ કે મિશ્ન કે વીર્યસાપરિણત અથવા એક પ્રયોગ ત્રણ મિશ્ર પરિણત અથવા એક પ્રયોગo xણ વીયા પરિણત અથવા બે પ્રયોગ બે મિશ્ર પરિણd અથવા બે પ્રયોગ બે વીસા પરિણત. અથવા ત્રણ પ્રયોગ એક મિશ્ર પરિણત અથવા ત્રણ પયોગ એક વીમા પરિણd અથવા એક મિge ત્રણ વીમા રણત અથવા બે મિશo બે વીજ પરિણત અથવા ઝણ મિશo એક વીસા પરિણત અક્ષા એક પ્રયોગo બે વીયસ એક મિશ્ર પરિણત. - - અથવા એક પ્રયોગo બે મિશ્ર એક વીયસ અથવા બે પ્રયોગ એક મિશ્ર એક વીયસા - - - જે પ્રયોગ પરિણત હોય તો શું મન આદિ પ્રયોગ પરિણત છે? એ રીતે એ ક્રમથી પાંચ, છ, સાત ચાવત દશ, સંખ્યાત, અસંખ્યાત, અનંતા દ્રવ્ય એક સંયોગથી કહેવા. બે-ત્રણયાવત દશ-બાર સંયોગથી જ્યાં જેના જેટલા સંયોગ થાય, તે સર્વે કહેવા. આ બધાં ફરીથી જેમ નવમાં શતકમાં “પ્રવેશનક” ઉદ્દેશામાં કહીશું તેમ કહેવા. થાવત્ અસંખ્યાત, અનંત વિરોષ – એક પદ અધિક કહેવું માવઠું અથવા અનંતા પરિમંડલ સંસ્થાન પરિણત યાવતુ આયત સંસ્થાન • વિવેચન-3૮૭ : અહીં પ્રયોગ પરિણતાદિ ત્રણમાં એક સંયોગે ત્રણ વિકલ્પ, લિંકયોગે છે, એ રીતે મનઃપ્રયોગાદિ ત્રણમાં પણ સત્યમનઃ પ્રયોગ પરિણતાદિ ચાર પદ, તેમાં એક યોગે ચાર, દ્વિતયોગે છે, કુલ દશ. આરંભ સત્ય મન:પ્રયોગ પરિણતાદિ છ પદ, તેમાં એક યોગે છે, દ્વિયોગે ૧૫, કુલ-૨૧. • X - એ પ્રમાણે આ ગમ વડે આરંભ સત્ય મન:પ્રયોગ આદિ પદ પ્રદર્શનથી દ્વિસંયોગ વડે સમસ્ત દ્રવ્ય હય સૂત્ર જાણવું. દ્વિકસંયોગના એક વિકલ્પ અભિધાનપૂર્વક એકવ વિકલા દેખાય છે. - X • ત્યાં આરંભ સત્ય મનઃપ્રયોગ દેખાડેલ છે જ. આરંભ આદિ છ પદ વિશેષિતમાં - મૃષામન:પ્રયોગાદિમાં ત્રણ, સત્ય વાક્ પ્રયોગાદિમાં ચાર, તે પ્રત્યેકમાં એક યોગે છે વિકલ્પો - દ્વિતયોગે-૧૫. એમ કુલ-૨૧, દારિક શરીસ્કાય પ્રયોગાદિમાં સાત પદમાં એક યોગે સાત, દ્વિતયોગે-૨૧, કુલ-૨૮, ભંગ જાણવા. એ રીતે એકેન્દ્રિયાદિ પૃથ્વી આદિ પદ વગેરેથી પૂર્વોકત ક્રમ વડે ઔદાકિાદિ કાય પ્રયોગપરિણત બે દ્રવ્ય વિસ્તારવા. ક્યાં સુધી ? તે કહે છે - યાવત સવચિસિદ્ધ અનુસરોપપાતિક કપાતીત વૈમાનિક દેવ પંચેન્દ્રિય કાર્પણ શરીર કાય પ્રયોગ પરિણત હોય તો શું પર્યાપ્ત અપયત સર્વાર્થસિદ્ધ ચાવતુ પરિણત છે ? ગૌતમ! પતિ સર્વાર્થ સિદ્ધ કે અપયત સવચિસિદ્ધ ચાવત્ પરિણત છે. પ્રયોગપરિણત બે દ્રવ પ્રત્યેક વિકલામાં દ્વિકસંયોગ વડે વિસસા પરિણતમાં Page #83 -------------------------------------------------------------------------- ________________ ૮/-/૧/૧૮૭ ૧પ૧ પણ દ્રવ્યમાં વર્ણ-ગંધ-રસ-પર્શ-સંસ્થાનોમાં પાંચ વગેરે ભેદોમાં કહેવા. ક્યાં સુધી ? Mાવ મલ્વે આ પંચ ભેદ સંસ્થાનમાં દશ દ્વિક સંયોગમાં દશમો ભેદ છે. હવે ત્રણ દ્રવ્ય - અહીં પ્રયોગ પરિણાદિ ત્રણ પદમાં એક યોગે ત્રણ વિકલ્પ, દ્વિયોગે - છે. કેમ? પહેલા એકત્વમાં, બાકીના ક્રમથી દ્વિવમાં બે ઇત્યાદિ. તથા બીજાના એકવમાં અને બીજાના દ્વિવમાં અન્ય તથા બીજાના દ્વિવમાં, બીજાની એકવમાં અન્ય. એ રીતે છે. -- ગક સંયોગમાં એક જ, એ રીતે કુલ દશ ભંગ થયા. એ પ્રમાણે મનાપ્રયોગ આદિ ત્રણેમાં પણ. - * - સત્ય મન:પ્રયોગાદિની ચાર પદ, તેથી એક સંયોગો ચાર, પ્રિકસંયોગે બાર.-x-x-x-ગિક સંયોગમાં ચાર, એમ કુલ ૨૦ ભંગ થયા. સૂત્રમાં કેટલુંક કહ્યું. બાકીનાનો અતિદેશ કર્યો છે. અહીં પણ ત્રણ દ્રવ્યાધિકારમાં તેમજ કહેવું જેમ દ્રવ્ય દ્વયાધિકારમાં કહેલું છે. તેમાં મન-વચન-કાયાના ભેદથી જે પ્રયોગપરિણામ મિશ્ર પરિણામ વાણદિ ભેદથી વિસસા પરિણામ કહ્યા. તે અહીં પણ કહેવા. * * - અહીં પરિમંડલાદિ પાંચ પદોના એક યોગે પાંચ વિકલ્પો, હિક યોગે-૨૦. * * બક યોગે-૧૦, હે દ્રવ્ય ચકને આશ્રીને કહે છે - અહીં પ્રયોગ પરિણત આદિ પ્રણમાં એક યોગે ત્રણ, દ્વિસંયોગે નવ - X - X - X • ત્રિક યોગમાં ત્રણ જ થાય. એ રીતે બધાં મળીને ૧૫ વિકલ્પો થયા. નજી પોr fથા f& FUTUો - વી શેષ દ્રવ્યચતુક પ્રકરણને ઉપલક્ષીને કહ્યું. તેમાં પૂર્વે કહ્યા મુજબ સંસ્થાન સૂત્રપર્યન્ત ઉચિત ભંગ સહિત બધું કહેવું. - - હવે પાંચ દ્રવ્યાદિ પ્રકરણનો અતિદેશ દશવિતા કહે છે - અભિલાપ - ભગવનું ! શં પાંચ દ્રવ્યો પ્રયોગ પરિણતાદિ છે ? ગૌતમ ! તે પ્રયોગ પરિણતાદિ (3) છે. અથવા એક પ્રયોગ પરિણત, ચાર મિશ્ર પરિણત ઇત્યાદિ. અહીં કિંકસંયોગે ૧૨ વિકલ્પો છે. * * * * * * * ત્રિક સંયોગ છ વિકલ્પો છે - X - X - X ચાવતુ ચાર, પાંચ થી દશ સંયોગ. તેમાં દ્રવ્યપંચક અપેક્ષાએ સત્ય મન આદિ ચારે પદોમાં દ્વિક, મક, ચતુક સંયોગો થાય છે. તેમાં હિક સંયોગા-૨૪-વિકલ્પો છે - x • x • Bકસંયોગી પણ ૨૪ ભંગો થાય છે. - x - x - ચતુક સંયોગે પણ ચાર, વિકલ્પો છે. * * * X - X - એકેન્દ્રિયાદિ પાંચે પદોમાં દ્વિ-ચક-પંચક સંયોગો થાય છે. તેમાં બ્રિકસંયોગી-૪૦-ભેદ થાય. મિકસંયોગે ૬૦ વિકલ્પો. પાંચ પદોના દશ મિકસંયોગ, પ્રત્યેક ત્રિકસંયોગમાં પૂર્વોક્ત ક્રમથી છ વિકલ્પો, દશને છ વડે ગુણતા-૬૦, ચતુક સંયોગે-ર૦ વિકલા-પાંચ પદોના ચતુક સંયોગ-પ, પ્રત્યેકના પૂર્વોક્ત ક્રમે ચાર ભંગ, પાંચને ચાર વડે ગુણતાં-૨૦ વિકલ્પો. પંચક સંયોગે એક જ વિકલ્પ છે. આ પ્રમાણે પક સંયોગાદિ પણ કહેવા. વિશેષ એ કે - ષક સંયોગ આરંભ સત્ય મન પ્રયોગાદિ પદોને આશ્રીને છે. સપ્તક સંયોગ ઔદારિકાદિ કાયપ્રયોગને આશ્રીને છે, અટક સંયોગ વ્યંતરના ભેદોથી છે, નવક સંયોગ શૈવેયકના ભેદથી છે, દશક સંયોગ ભવનપતિના ભેદોથી છે, તેમાં વૈકિય શરીરકાય ૧૫૨ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ પ્રયોગ અપેક્ષાએ જાણવું. એકાદશ સંયોગ સૂત્રમાં કહ્યા નથી કેમકે પૂવક્ત પદોમાં તેનો સંભવ નથી. દ્વાદશસંયોગ કભોપન્ન દેવના ભેદને આશ્રીને વૈક્રિય શરીરકાય પ્રયોગ અપેક્ષાએ છે. પHT - નવમાં શતકના ત્રીજા ઉદ્દેશામાં ગાંગેય અણગાર કૃત નરકાદિગત પ્રવેશન વિચારમાં છે. તદનુસાર કેટલા દ્રવ્યો કહેવા ? અસંખ્યાત, અનંત નાકાદિ વક્તવ્યતા આશ્રીને તે સૂગ છે. - X - X • હવે આ બધાનું અલાબહુત વિચારતા કહે છે – • સૂત્ર-૩૮૮ : ભગવાન ! આ પ્રયોગ પરિણત, મિશ્રપરિણત, વીસા પરિણત યુગલોમાં કયા કોનાથી ચાવતુ વિશેષાધિક છે ? ગૌતમ! સવથી થોડાં યુગલ પ્રયોગ પરિણત છે, મિશ્રપરિણત અનંતણા છે. વીસમા પરિણત તેથી અનંતકુણા છે. - - ભગવન! તે એમ જ છે, એમ જ છે. • વિવેચન-૩૮૮ - જીવ અને પુદ્ગલનો સંબંધ અવાકાલીન હોવાથી, કાયાદિ રૂપથી પ્રયોગ પરિણત પુદ્ગલો સૌથી ઓછા છે. કાયાદિ પ્રયોગ પરિણાથી મિશ્રક પરિણત અનંતગુણા છે, કેમકે પ્રયોગકૃત પરિણામ આકારને ન છોડતો એવો વિશ્રસા વડે જે બીજા પરિણામને પામે, તે મુક્ત કલેવરાદિ અવયવરૂપ તે અનંતાનંત છે. વિસસા પરિણત તેનાથી અનંતગુણ છે. કેમકે જીવદ્વારા ગ્રહણને યોગ્ય નહીં તેવા પરમાણુ આદિ અનંત છે. શતક-૮, ઉદ્દેશો-૨-“આશીવિષ' છે. – X - X - X - X – ઉદ્દેશા-૧-માં પુદ્ગલ પરિણામ કહ્યા, અહીં આશીવિષ દ્વાર કહે છે• સૂત્ર-૩૮૯ : ભગવન્! આશીવિષ કેટલા ભેટે છે ? ગૌતમ બે ભેટે છે - જાતિ આશીવિષ, કર્મ આશીવિષ. • - ભગવનજાતિ આશીવિષ કેટલા ભેદ છે ? ગૌતમ ! ચાર ભેદે - વૃશ્ચિક, મંડુક, ઉરગ, મનુષ્ય-જાતિ આશીવિષ. ભગવાન ! વૃશ્ચિક જાતિ આશીવિષનો કેટલો વિષય કહ્યો છે ? ગૌતમ ! વૃશ્ચિક જાતિ આશીવિષ અભિરત પ્રમાણ ક્ષેત્ર શરીરને વિષ વડે વિશ્વવ્યાપ્ત છે વિનાશ કરવા સમર્થ છે. આ વિષ તેનો વિષય માત્ર છે, સંપત્તિ વડે તેણે આમ કર્યું નથી - કરતા નથી - કરશે નહીં મંડુક્ક જાતિ આશીવિશ્વની પૃચ્છા-ગૌતમ! તે ભરત પ્રમાણ હોમ શરીરને વિષ વડે વિશ્વવ્યાપ્ત કરી શકે, બાકી પૂર્વવત રાવત કરશે નહીં. એ પ્રમાણે - ઉચ્ચ જાતિ આશીવિશ્વને જાણવા. વિશેષ એ કે – જંબૂદ્વીપ ક્ષેત્ર પ્રમાણ શરીરને વિષ વડે વિષ વ્યાપ્ત કરી શકે, બાકી પૂર્વવત યાવતું તે કરશે નહીં. • • મનુષ્ય જાતિ આશીવિષ એમ જ છે. વિશેષ એ - સમય ક્ષેત્ર પ્રમાણ શરીરને વિષ વડે વિષ વ્યાપ્ત કરી શકે બાકી પૂર્વવત જાણવું. Page #84 -------------------------------------------------------------------------- ________________ ૧પ૪ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ ૮l-l૨/૩૮૯ ૧૫૩ જે કર્મ આશીવિષ છે, તો શું તે નૈરયિક કર્મ આશીવિષ છે ? તિર્યંચ, મનુષ્ય કે દેવકમશીવિષ છે ? ગૌતમ ! તે નૈરયિક કમશીવિષ નથી, પણ તિચિ-મનુષ્ય-દેવકમશીવિષ છે. - - જે તિયચયોનિક કર્મ આશીવિષ છે તો શું તે એકેન્દ્રિય તિચિ યોનિક કમશીવિષ છે કે ચાવતુ પાંચેન્દ્રિય તિર્યo? ગૌતમ! તે એકેન્દ્રિય યાવ4 ચઉરિન્દ્રિય કમશીવિષ નથી પણ પંચેન્દ્રિય તિયોનિક કમશીનિષ છે. છે તે પંચેન્દ્રિય તિર્યંચ યોનિક. કમશીવિષ છે તો શું સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિયચ યોનિક કમશીવિષ છે કે ગર્ભવ્યકાંતિક એ પ્રમાણે જેમ વૈક્રિય શરીરના ભેદો યાવતુ પયતા સંપ્રખ્યાત વષયિક ગર્ભ બુક્રાંતિક પંચેન્દ્રિય તિચિ યોનિક કમણિીવિષ હોય, પણ અપાતિ સંખ્યાત વષયિક ચાવતું કમશીવિષ ન હોય જે મનુષ્ય કમશિીવિષ છે, તો શું સંમૂર્ણિમ મનુષ્ય કમશિીવિષ છે કે ગભવ્યકાંતિક મનુષ્ય કમશીવિષ ? એ પ્રમાણે જેમ વૈદિચશરીરમાં કહ્યું તેમ ચાવતુ પતા સંખ્યાત વષણુક કર્મભૂમિજ ગર્ભ બુકાંતિક મનુષ્ય કમશિmવિષ છે, પણ આપતાક્રમશી વિષ નથી. દેવ કમશીવિષ છે તો ભવનપતિ કમશીવિષ છે કે યાવત વૈમાનિક દેવ કમશીવિષ? ગૌતમ ! ભવનપતિ આદિ ચારે ભેદે છે. ભવનપતિ દેવ કમણિીવિય છે, તો શું અસુરકુમાર દેવ કમશીવિષ છે કે યાવતુ અનિતકુમાર દેવ કમશીવિષ ? ગૌતમ ! તે અસુરકુમાર યાવત્ નિતકુમાર સર્વે ભવનપતિ દેવ કમણિીવિષ છે. અસુરકુમાર કમશીવિષ છે, તો પતિ સુકુમાર ભવનવાસી દેવ કમણિીવિષ છે કે અપર્યાપ્તe ગૌતમ ! તે પતિ અસુરકુમાર ભવનવાસી દેવ કમelીવિષ નથી પણ અપતિ છે. એ રીતે નિતકુમાર સુધી જાણવું. • • જે વ્યંતર દેવ કમણિીવિષ છે તો શું પિશાચ વ્યંતર? એ પ્રમાણે બધે અપતિને જાણવા. જ્યોતિષ્કમાં પણ અપર્યાપ્તાને.. (કમશીવિષ) કહેવા. જે વૈમાનિક દેવકમશીવિષ છે, તો શું કહ્યોપપHક વૈમાનિક દેવ કમશીવિશ્વ છે કે કથાતીત ? ગૌતમ! કલ્પોપક વૈમાનિક દેવ કમરિશીવિષ હોય છે. કભાતીત ચાવતુ કમશીવિષ નથી. જે કોપપક દેવ કમણિીવિષ છે, તો શું સૌધર્મકલ્પ યાવતુ કમશીવિશ્વ છે કે યાવતુ ટ્યુતકા? ગૌતમ ! સૌધર્મ કોપપક વૈમાનિક દેવ પણ કમણિીવિષ છે. યાવતુ સહસાર કલાવાળા વૈમાનિક દેવ પણ કમણિીવિષ છે. આનતથી અશ્રુતના નથી. છે સૌધર્મ કહ્યોપwક યાવતુ કમશીવિષ છે, તો શું પચતા સૌધર્મ કલ્પોપપHક વૈમાનિક કે અપયfપ્તા સૌધર્મ? ગૌતમ! પતિ સૌધર્મ કોપvyક વૈમાનિક નહીં પણ અપયા સૌધર્મ કલ્યોપપક વૈમાનિક દેવ કમણિીવિષ છે. • • એ પ્રમાણે ચાવતુ પર્યાપ્તા સહસર કતપોupક વૈમાનિક યાવ4 કમણિીવિષ નથી, પણ આપતા સહસ્ત્રાર કલ્યોપpક ચાવ( કમણિશીવિષ છે. • વિવેચન-૩૮૯ : આશીવિષ એટલે દાઢમાં વિષવાળા. જન્મથી આશીવિષ હોય તે જાત્યાશીવિષ. કર્મથી-ક્રિયા વડે સાપ આદિ ઉપઘાતકરણથી આશીવિષ તે કમશીવિષ. તેમાં પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યો જે પતા હોય, તેઓ તપશ્ચરણ કે અન્ય અનુષ્ઠાન અથવા ગુણથી આશીવિષ થાય છે. અર્થાત્ શાપ દેવા વડે બીજાનો નાશ કરી શકે છે, આ આશીવિષ લબ્ધિ સ્વભાવથી સહધ્યાર સુધીના દેવલોકમાં જ દેવપણે ઉત્પન્ન થાય છે. દેવપણે ઉત્પન્ન થયેલા તેઓને અપર્યાપ્તાવસ્થામાં કમશીવિષપણું હોય. શબ્દાર્થ ભેદ સંભવાદિથી ભાણકારે કહ્યું છે કે - જેને દાઢમાં ઝેર છે તે આશીવિષા છે. તે કર્મજાતિ ભેદથી બે પ્રકારે છે. કમશિીવિષો અનેક પ્રકારે છે, જાતિ આશીવિષના ચાર ભેદો છે. વિશ્વનો વિષય-ગોચર કેટલો છે? અભિરતનું જે પ્રમાણ, તે સાતિરેક ૨૬3 યોજનથી અધિક, તે જ પ્રમાણ જેનું છે તે, તે તેના શરીરને સ્વકીય આશી પ્રભાવથી વિષયુક્ત કરીને વિષપરિગતવિપવ્યાપ્ત કરવા સમર્થ છે, તેના વડે વિનાશ કરી શકે છે - X - X - પણ કરતાં નથી. અર્થાત આ પ્રકારે શરીર સંપ્રાપ્તિ દ્વારથી કર્યું નથી - કરતા નથી - કરશે નહીં. અહીં વૃશ્ચિક આશીવિષનું બહુત્વ જણાવવા બહુવચન નિર્દેશ છે. સમયક્ષેત્ર - મનુષ્ય ફોન.. એ રીતે જેમ વૈક્રિય'ને કહે ત્યારે જીવ-ભેદો કહેવાશે, તેમ અહીં પણ કહેવા. તે આ રીતે- ગૌતમ! સંમૂર્ણિમ પંચેન્દ્રિય તિર્યંચયોનિક કર્મશીવિશ્વમાં નહીં પણ ગર્ભ યુદ્ધાંતિક પંચેન્દ્રિય તિર્યચયોનિક કર્મ આશીવિષ છે, જે ગર્ભ બુદ્ધાંતિક પંચેન્દ્રિય તિર્યંચયોનિક કર્મ આશીવિષ છે. તો શું સંખ્યાત વષયક ગર્ભ વ્યુત્ક્રાંતિક પંચેન્દ્રિયતિચ યોનિક કર્મ આશીવિષ છે કે અસંખ્યાત વષયક ચાવતુ કમશીવિષ ? ગૌતમ ! સંખ્યાતવષયુક યાવત્ કર્મ આશીવિષ છે, અસંખ્યાત વષયક ચાવત્ કર્માશીવિષ નથી. જો સંખ્યાત - X • છે, તો પતિ કે અપયક્તિ ઇત્યાદિ. • • અહીં કહેલ વસ્તુ અજ્ઞાની ન જાણે, જ્ઞાની પણ આ દશ વસ્તુને કથંચિત્ ન જાણે, તે કહે છે – • સૂગ-30 - દશ સ્થાન (વસ્તુ)ને છાસ્થ સર્વ ભાવથી જાણતા કે જોતાં નથી. તે આ - ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, શરીરથી સહિત જીવ, પરમાણુ પગલ, શબ્દ, ગંધ, વાયુ, આ જિન થશે કે નહીં થાય, આ બધાં દુઃખનો અંત કરશે કે નહીં કરે. • • આ દશને ઉત્પન્ન જ્ઞાનદર્શનધર અરહંત, જિન, કેવલી સર્વભાવથી જાણે, જુઓ - ધર્માસ્તિકાય ચાવત્ [સર્વે દુઃખોનો અંત કરશે કે નહીં. • વિવેચન-૩૯૦ : સ્થાન - ગુણ-૫ર્યાય આશ્રિતત્વથી વસ્તુ, છાસ્ય-અહીં અવધિ જાણવા છતાં પરમાણુ આદિને મૂર્ત હોવાથી જાણે છે. કેમકે વિશિષ્ટ અવધિ જ્ઞાનનો વિષય સમસ્ત Page #85 -------------------------------------------------------------------------- ________________ ૮/- ૨/૩૯૦ ૧૫૫ મત દ્રવ્ય છે. (શંકા) છાસ્થ સર્વભાવ ન જાણે, પણ કથંચિતું જાણે છે, છતાં ન જાણે કેમ કહ્યું? (સમાધાન) તો આ દશ સંખ્યા નિયમ વ્યર્થ થશે, કેમકે તે ઘટાદિના અનંત પર્યાય જાણી ન શકે. મામાન - ચક્ષુને પ્રત્યક્ષ એમ અર્થ લેવો. કેમકે મૃત જ્ઞાનથી તો અસાક્ષાને જાણે. નવ ૩મીર પાવાદ : સિદ્ધ. પરમાણુ એવા પુદ્ગલ કહ્યા, ઉપલક્ષણથી કોઈ હુયણકાદિને પણ ન જાણે. અથK - પ્રત્યક્ષ. કોઈ પ્રાણી જિન-વીતરાગ થશે કે નહીં. - તેનાથી ઉલટું - કેવલજ્ઞાની સર્વભાવથી સાક્ષાત્ જાણે છે. તેથી જ્ઞાન – • સૂત્ર-૩૯૧ - ભગવાન ! જ્ઞાન કેટલા ભેદે છે ? પાંચ ભેદે - અભિનીભોધિક જ્ઞાન, શુતજ્ઞાન, અવધિજ્ઞન, મન:પર્યવજ્ઞાન કેવળજ્ઞાન. તે અભિનીબોધિક જ્ઞાન શું છે ? તે ચાર ભેદે છે – અવગ્રહ, ઈહા, અપાય, ધારણા. એ રીતે જેમ રાયuોઈયમાં જ્ઞાનના ભેદો કહ્યા છે, તેમ અહીં પણ કહેવા. ચાવતું તે આ કેવલજ્ઞાન. • - ભગવાન ! જ્ઞાન કેટલા ભેદ છે ? ગૌતમ ! ત્રણ ભેદ • મતિ અજ્ઞાન, સુત અાન, વિબંગાન. મતિજ્ઞાન શું છે? ચાર ભેદે છે - અવગ્રહ યાવ4 ધારણા છે અવગ્રહ શું છે? બે ભેદે છે અગવિગ્રહ, જનાવગ્રહ. એ પ્રમાણે જેમ ભિનિબૌધિક જ્ઞાન, તે પ્રમાણે અહીં જાણવું. વિશેષ આ - કાર્થિક શબ્દોને છોડીને ચાવવું નોઈદ્રિય ધારણા સુધી, તે આ ધારણા છે, તે આ મતિજ્ઞાન છે. તે ચૂત અજ્ઞાન શું છે ? જે રીતે નંદીસુગમાં કહ્યું – જે અજ્ઞાની મિયાર્દષ્ટિ દ્વારા પ્રરૂપિત છે, યાવતું સાંગોપાંગ ચાર વેદ. તે શ્રુતજ્ઞાનિ. - તે વિભંગજ્ઞાન શું છે? તે અનેક ભેદે છે - ગામ સંસ્થિત, નગર સંસ્થિત યાવતું સંનિવેશ સંસ્થિત, દ્વીપક્સમુદ્ર-વ-વધિ-પવત-વૃક્ષ-સૂપ-આaહાથી-નર-કિંનર-કંપુષિ-મહોમ ગંધર્વ-વૃષભસંસ્થિત તથા પશુ-પશય-પક્ષીવાનરસંસ્થાન સંસ્થિત જીવો જ્ઞાની કે અજ્ઞાની? ગૌતમાં જીવો જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. જે જ્ઞાની છે તેમાં કોઈ બે જ્ઞાનવાળા છે, કોઈ કણ કોઈ વાર કોઈ એક જ્ઞાનવાળા છે. જે બે જ્ઞાનવાળા - તે અભિનિબોધિક જ્ઞાની, શ્રુતજ્ઞાની છે. જે ત્રણ જ્ઞાનવાળા-ક્ત અભિનિબોધિક, શ્રત, અવધી જ્ઞાની છે અથવા અભિનિબોધિક, કૃત, મન:પર્યવજ્ઞાની છે. જે ચતુજ્ઞની છે તે અભિનિબોધિક, શુત, અવધિ, મન:પર્યવજ્ઞાની છે. જે એક જ્ઞાની છે તે નિયમાં કેવલજ્ઞાની છે. • • જે અજ્ઞાની છે. તે કોઈ બે અજ્ઞાનવાળા છે, કોઈ ત્રણ અજ્ઞાનતાા છે. બે અજ્ઞાનવાળા તે મતિ-સુત અજ્ઞાની. ત્રણવાળા તે મતિ-શ્રુત અજ્ઞની, વિભૂંગાની. ભગવા નૈરયિકો, ાની કે અજ્ઞાની ? ગૌતમ! બંને. જે જ્ઞાની છે, તે નિયમાં ત્રણ જ્ઞાનવાળા છે - અભિનિબોધિક, કૃત અને અવધિ જે અજ્ઞાની છે, તે કોઈ બે અજ્ઞાનતા છે, કોઈ ત્રણ અજ્ઞાનવાળા છે. એ રીતે ત્રણ અજ્ઞાન ૧૫૬ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ ભજનાએ છે. • • ભગવન્! સુકુમારો જ્ઞાની છે કે અજ્ઞાની ? નૈરયિકની માફક શણવા. ત્રણ જ્ઞાનો નિયમ હોય, પ્રણ અજ્ઞાન વિકલો. એ રીતે સ્વનિતકુમાર સુધી જણવા ભગવન! પૃવીકાયિક જ્ઞાની કે અજ્ઞાની? ગૌતમાં જ્ઞાની નથી, અજ્ઞાની છે. નિયમથી મતિ અને શ્રુત બે અજ્ઞાનવાળા છે. એ પ્રમાણે વનસ્પતિકાય સુધી જાણવું. -. બ્રેઈન્દ્રિય વિશે પૃચ્છ-ગૌતમાં જ્ઞાની, અજ્ઞાની બંને જ્ઞાની હોય તે નિયમા મતિ-શ્રુતજ્ઞાની. અજ્ઞાની હોય તે નિયમાં મતિ-ગૃત અજ્ઞાની. એ રીતે તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય પણ જાણવા. • • પાંચેન્દ્રિય તિચિયોનિક વિશે પૃચ્છા - ગૌતમ ! તે જ્ઞાની, અજ્ઞાની બને છે. જે જ્ઞાની છે તેમાં કોઈ બે, કોઈ ત્રણ જ્ઞાનવાળ છે. એ રીતે ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન વિશે છે. મનુષ્યોને જીવની માફક પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન વિકલ્પ છે. વ્યંતરો, નૈરયિક માફક જાણવા. જ્યોતિક અને વૈમાનિકોને ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન નિયમાં હોય. સિદ્ધો વિશે પ્રથન - તે જ્ઞાની છે, અજ્ઞાની નથી. તેઓ નિયમા કેવળજ્ઞાન-એક જ્ઞlનવાળા છે. • વિવેચન-૩૯૧ : અવિપર્યયરૂપથી અભિમુખ, અસંશયરૂપવથી નિયત એવો બોધ-સંવેદન, તે આભિનિબોધિક. જે અથવા જેના વડે જણાય તે જ્ઞાન. અભિનિબોધિક એવું તે જ્ઞાન – ઈન્દ્રિય, અનિન્દ્રિય નિમિત્ત બોધ. સંભળાય તે મૃત – શબ્દ. ભાવશ્રુતના કારણ રૂપ હોવાથી તે જ જ્ઞાન, તે શ્રુતજ્ઞાન. અથવા શબ્દ કે મૃતથી થતું જ્ઞાન, તે શ્રુતજ્ઞાન - ઈન્દ્રિય, મનના નિમિતે શ્રુત ગ્રંથાનુસારી બોધ. જેના વડે નીચે-નીચેથી વસ્તુ વિસ્તારથી જણાય તે અવધિ. તે જ જ્ઞાન, તે અવધિજ્ઞાન અથવા મર્યાદાથી મૂર્ત દ્રવ્યોને જ - અમૃતને નહીં જાણે છે. - - મનથી મનન કરાતા દ્રવ્યોનો પર્થવ - પરિચ્છેદ, તે મન:પર્યવજ્ઞાન અથવા મનના પયયોની અવસ્થા વિશેષથી જ્ઞાન. મતિ આદિ જ્ઞાનથી નિરપેક્ષ તે એક કેવળ. શુદ્ધ અથવા આવરણ મલ કલંક હિતપણાથી કે સંપૂર્ણ. પહેલાથી જ સર્વાવરણના અભાવે સંપૂર્ણ ઉત્પત્તિથી અસાધારણ કે અનન્ય સદૈશવથી અનંત. યથાવસ્થિત, સંપૂર્ણ, ભૂત-વર્તમાન-ભાવિ ભાવોને જાણે તે - ૪ - અવાહ-સામાન્ય અર્થ, વિશેષરહિત નિરપેક્ષ રૂપાદિનો નિર્દેશ. મય - પહેલાથી, પ્રા - બોધ. (સામાન્યથી થતો સર્વપ્રથમ બોધ.) - - ઈહા - સત્ અર્થ વિશેષની આલોચના. - અવાય-જ્ઞાનત અર્ચનો નિશ્ચય. -- ધારણા - અવગત અર્થ વિશેષને ધારણ કરવો તે. ઉક્ત ક્રમથી જેમ બીજા ઉપાંગ રાજપ્રમ્નીયમાં જ્ઞાનના ભેદો છે. તેમ અહીં પણ જાણવા – - તે આ રીતે - અવગ્રહ બે ભેદે - અર્થાવગ્રહ, વ્યંજનાવગ્રહ ઇત્યાદિ. Page #86 -------------------------------------------------------------------------- ________________ ૮|-||૩૯૧ ૧૫૩ વાચનાંતરમાં શ્રુત જ્ઞાનાધિકાર જેમ “નંદી’ આગમમાં કહ્યું તેમ જાણવું • x • તેમાં શ્રુતજ્ઞાન સૂઝને અંતે આમ કહ્યું છે - આ દ્વાદશાંગ, ગણિપિટકમાં અનંતા ભાવો, અનંતા અભાવો ચાવતુ - x - અનંતા અસિદ્ધા એમ કહ્યું છે. તેની સંગ્રહ ગાથા પણ છે. આ રીતે એવા પ્રકારે તેના અંડરૂપ આ શ્રુતજ્ઞાન સૂઝ કહેવું જોઈએ. જ્ઞાનથી વિપરીત અજ્ઞાન સૂર-કુતિજ્ઞાન તે જ્ઞાન. મિથ્યાત્વ યુક્ત હોવાથી કુત્સિત કહ્યું – કહ્યું છે – અવિશેષિત મતિ જ છે, તે સમ્યગૃષ્ટિને મતિજ્ઞાન છે, મિથ્યાર્દષ્ટિને મતિજ્ઞાન. જેમાં વિદ્ધ વિકલ્પો ઉઠે તે વિભંગજ્ઞાન અથવા અવધિથી વિરૂપ ભેદ છે વિભંગ જ્ઞાન. આ કુત્સિત વિભંગ શબ્દથી જ જણાય છે માટે જ્ઞાન સાથે ન જોડીને અજ્ઞાન કહ્યું નથી. અર્થનો અવગ્રહ, તે અર્થાવગ્રહ. સકલ વિશેષ નિપેક્ષ નિર્દેશ્ય અર્થનું ગ્રહણ - એક સમયવાળું છે. - , જેના વડે અર્થ સ્પષ્ટ થાય તે વ્યંજન જેમકે પ્રદીપ વડે ઘટ અથવા ઉપકરણ ઈન્દ્રિયથી શબ્દાદિ પરિણત દ્રવ્યસમૂહ. તે બંનન - ઉપકરણ ઈન્દ્રિય વડે ચૅનનાના • શબ્દાદિ પરિણત દ્રવ્યોનો અવગ્રહ તે વ્યંજનાવગ્રહ. અહીં અર્થાવગ્રહને લક્ષીને સર્વ ઈન્દ્રિયાર્ચના વ્યાપકત્વથી પહેલા કહો. જેમ આભિનિબોધિક જ્ઞાન કહ્યું, તેમજ મતિજ્ઞાન પણ કહેવું. તે આ રીતે - તે વ્યંજનાવગ્રહ શું છે ? ચાર ભેદે છે – શ્રોત્ર, ઘાણ, જિલ્લા, સ્પર્શનઈન્દ્રિય વ્યંજનાવગ્રહ. વિશેષ આ - આભિનિબોધિક જ્ઞાનમાં અવગ્રહ, અવધારણા, શ્રવણ, અવલંબન, મેઘાએ પાંચ એકાઈક નામો કહ્યા છે, તે મતિજ્ઞાનમાં ન કહેવા. * * * માનિ - જ્ઞાનરહિત, તે અજ્ઞાનભાવથી ધન અને શીલરહિત જેવો છે. સમ્યગુદૃષ્ટિ પણ જ્ઞાની હોય, તેથી મિથ્યાદેષ્ટિ વડે - એમ કહ્યું. નંદી સૂર મુજબ કહ્યું - તે સૂત્ર - સ્વછંદ બુદ્ધિ, મતિ વિકતિ. જેમકે ભારત, રામાયણ આદિ. તેમાં અવગ્રહ, ઈહા, અપાય, ધારણા તે મતિ. વર્લ્ડક - પોતાના અભિપાયથી, તાવથી સર્વજ્ઞ પ્રણીત અર્થ કરતા જુદી બુદ્ધિમતિ વડે વિકર્ષિત. * * * તેમાં આદિ ચાર વેદ, શીક્ષાદિ છ ઉપાંગના વ્યાખ્યાનરૂપ. Twiા આદિ-ગ્રામ આકારે ઇત્યાદિ. ભરતાદિ વર્ષગાકારે, હિમવતું આદિ વર્ષધર પર્વતાકારે, અશ્વાકારે, જંગલી દ્વિષદ-ચતુષ્પદ આકારે, એ પ્રમાણે વિવિધ સંસ્થાન સંસ્થિત. જ્ઞાન અને અજ્ઞાન કહ્યા. હવે જ્ઞાની, અજ્ઞાનીને કહે છે - તેમાં નાકાધિકારમાં - “જે જ્ઞાની તે નિયમા ત્રણ જ્ઞાનવાળા” કહ્યા. કેમકે સમ્યગ્દષ્ટિ નાસ્કોને ભવપત્યય અવધિજ્ઞાન છે, માટે કહ્યું. અજ્ઞાનીમાં બે જ્ઞાનવાળા કે ત્રણ જ્ઞાનવાળા કેમ કહ્યા ? અસંજ્ઞી હોય અને નક્કે ઉત્પન્ન થાય, તેમને અપર્યાપ્તાવસ્થામાં વિભંગનો અભાવ હોવાથી બે જ્ઞાનવાળા કહ્યા. જે મિથ્યાદેષ્ટિ સંજ્ઞીમાંથી ઉત્પન્ન થાય, તેમને ભવપત્યય વિભંગ હોય છે માટે ત્રણ અજ્ઞાની એમ કહ્યું, બેઈન્દ્રિયમાં કોઈ જ્ઞાની પણ સાસ્વાદને સમ્યગ્દર્શન ભાવથી અપર્યાપ્તાવસ્થામાં હોય તેથી જ્ઞાની, અજ્ઞાની બંને કા. ૧૫૮ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ જીવાદિમાં ૨૬-પદોમાં જ્ઞાની, અજ્ઞાની કહ્યા. હવે તેને જ ગતિ, ઈન્દ્રિય, કાયા આદિ દ્વારોમાં ચિંતવતા કહે છે - • સૂત્ર-3૨ : ભગવન્! નિયગતિક જીવો જ્ઞાની કે અજ્ઞાની? ગૌતમાં બંને. ત્રણ જ્ઞાન નિયમા, ત્રણ અજ્ઞાન વિકલ્પ. • - ભગવન્! તિર્યંચ ગતિક જીવો જ્ઞાની કે અજ્ઞાની? ગૌતમાં બે જ્ઞાન કે બે અજ્ઞાન નિયમા. • • ભગવના મનુષ્યગતિક જીવો જ્ઞાની કે અજ્ઞાની? ગૌતમાં ત્રણ જ્ઞાન ભઝનાઓ, બે અજ્ઞાન નિયમા. - • દેવગતિક જીવો, નિરયગતિક માફક જાણવા. • • સિદ્ધિગતિક, સિદ્ધની જેમ geldi. ભગવાન ઈન્દ્રિયવાળા જીવો જ્ઞાની કે અજ્ઞાની ? ગૌતમ! ચાર જ્ઞાન કે ત્રણ અજ્ઞાન ભજનાઓ. • - ભગવન્! એકેન્દ્રિય જીવો જ્ઞાની કે અજ્ઞાની ? પૃવીકાયિકની જેમ કહેવા. બે થી ચાર ઈન્દ્રિયવાળા બે જ્ઞાન કે બે અજ્ઞાન નિયમા. પંચેન્દ્રિયોને ઈન્દ્રિયવાળા માફક જાણવા અનિન્દ્રિયો જ્ઞાની કે અtiની ? સિદ્ધની જેમ જાણવા. ભગવાન ! સકાયિક જીવો જ્ઞાની કે અજ્ઞાની ? ગૌતમાં પાંચ જ્ઞાન કે ત્રણ અષાન ભજનાઓ. પૃની યાવત્ વનસ્પતિકાયિક નિયમ અજ્ઞાની. મતિ, શ્રત અજ્ઞાનવાળા છે. ત્રસકાયિકને સકાયિક માફક જાણવા. કાયિક જીવો જ્ઞાની કે અજ્ઞાની ? સિદ્ધવત જાણવું. ભગવદ્ ! સૂક્ષ્મ જીવો જ્ઞાની કે અજ્ઞાની? પૃdીકાચિક વતુ જાણવું - ભગવન / ભાદર જીવો જ્ઞાની કે અજ્ઞાની? સકાયિક વતુ જાણવા. ભગવન ! નોસૂમનો બાદર જીવો ? સિદ્ધ માફક જાણવા. ભગવનપતિ જીવો જ્ઞાની કે અજ્ઞાની ? સકાયિક માફક જાણવા. પયક્તિા નૈરયિક જીવો ? ત્રણ જ્ઞાન કે ત્રણ અજ્ઞાન નિયમા, જેમ નૈરયિક છે, તેમ સ્વનિતકુમાર સુધી જાણવા. પૃથ્વીકાયિક, એકેન્દ્રિય માફક જાણવા. એ રીતે ચઉરિન્દ્રિય સુધી જાણવું. પયા પાંચેન્દ્રિય તિર્યંચ યોનિક? ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનાઓ. મનુષ્યો, સકાચિક માફક. વ્યંતર, જ્યોતિષ્ઠ, વૈમાનિકો. નૈરયિકવતું જાણવા ભગવાન ! આપતા જીવો જ્ઞાની કે અજ્ઞાની ? ત્રણ જ્ઞાન કે ત્રણ અજ્ઞાન ભજનાઓ. પિયપિતા નૈરયિકો? ત્રણ જ્ઞાન નિયમા, ત્રણ અજ્ઞાનિ ભજનાએ એ પ્રમાણે નિતકુમાર સુધી જાણતું. પૃથ્વી યાવત વનસ્પતિકાયિક, એકેન્દ્રિયવત બેઈન્દ્રિયો ? નિયમાં બે ફાન, બે અજ્ઞાન. એ રીતે પંચેન્દ્રિય તિય યોનિક સુધી કહેવું. અપયતા મનુષ્યો ? ત્રણ જ્ઞાન ભજનાઓ, બે અજ્ઞાન નિયમા. વ્યંતરો, નૈરયિક માફક અપયતા જ્યોતિષ, વૈમાનિકને ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન નિયમા. નોપતિ-નોઆપતા જીવો ? સિદ્ધની માફક જણાવો. ભગવના નિસ્યભવસ્થ જીવો જ્ઞાની, અજ્ઞાની 7 નિસ્યગતિક માફક Page #87 -------------------------------------------------------------------------- ________________ ૮-૨/૩૯૨ ૧૫૯ ગણવા. તિર્યંચ ભવસ્થ જીવો જ્ઞાની, અજ્ઞાની ? મણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનાઓ. મનુષ્યભવ, સકાયિક વ4 જાણવા. દેવભવસ્થ, નિરયભવસ્થ માફક જાણવા. અભવસ્થોને સિદ્ધની માફક જાણવા. ભગવન! ભવસિદ્ધિક જીવો જ્ઞાની, અજ્ઞાની ? સકાયિકવતું જણાવા. અભિવસિદ્ધિક ગૌતમ! જ્ઞાની નથી, ત્રણ અજ્ઞાન ભજનાએ છે. નોભવસિદ્ધિકનોઅભવસિદ્ધિક? સિદ્ધની માફક જાણવા. સંજ્ઞી વિશે પ્રસ્ત. સઈન્દ્રિયવતુ જાણવા. અસંtીને બેઈન્દ્રિયવતુ જાણવા. નોસંજ્ઞીનો અસંજ્ઞીને સિદ્ધની માફક જાણવા. • વિવેચન-૩૯૨ - ગતિ આદિ દ્વાર ગાથા - ગતિ, ઈન્દ્રિય, કાય, સૂક્ષ્મ, પર્યાપ્તા, ભવસ્થ, ભવસિદ્ધિક, સંજ્ઞી, લબ્ધિ, ઉપયોગ, યોગ, વેશ્યા, કષાય, વેદ, આહાર, જ્ઞાનવિષય, કાળ, અંતર, અલાબહd, પર્યાય-આ દ્વારો છે. તેમાં જેનું નરકે ગમન છે, તે નિયગતિક. તે સમ્યગુ કે મિસ્યા દૈષ્ટિ હોય, જ્ઞાની કે અજ્ઞાની હોય, પંચેન્દ્રિય તિર્યચ, મનુષ્યમાંથી નરકમાં ઉત્પન્ન થતા અંતર્ગતિમાં વર્તતાને નિસ્યગતિક કહ્યા છે. -x- ભવ પ્રયયત્વ અવધિ અંતસ્મૃતિમાં પણ હોય તેવી ત્રણ જ્ઞાન નિયમા કહ્યું છે ત્રણ અજ્ઞાનની ભજના - કેમકે અસંજ્ઞીને નરકે જતાં અપર્યાપ્તકqમાં બે અજ્ઞાન છે, વિભંગનો અભાવ છે. મિથ્યાર્દષ્ટિ સંજ્ઞીને ત્રણે હોય છે. જેને તિગમન છે, તે તિર્યગતિક. સમ્યગ્દષ્ટિને પણ અવધિજ્ઞાન પતિતતાથી બે જ જ્ઞાન છે. મિથ્યાર્દષ્ટિને તેમજ બે અજ્ઞાન છે. મનાયગતિમાં જતાં કેટલાંક અવધિજ્ઞાન સહિત જાય છે. જેમકે તીર્થકર, કેટલાંક તેને છોડીને જાય છે, માટે ત્રણ કે બે જ્ઞાન કહ્યા. જે અજ્ઞાની છે, મનુષ્યગતિમાં ઉત્પન્ન થઈ રહ્યો છે, તેને વિર્ભાગજ્ઞાન પતિત થયા પછી ઉત્પત્તિ છે, માટે બે અજ્ઞાન નિયમા છે. દેવગતિમાં જે જ્ઞાની જઈ રહેલ છે, તેને ભવપ્રત્યય અવધિ છે, તે દેવાયુના પ્રથમ સમયે જ ઉપજે, તેથી તેને નાકો જેવા કહ્યા. જે અજ્ઞાની છે, તે અસંડ્રીમાંથી ઉપજે, માટે બે અજ્ઞાન કહ્યા. અપતિકત્વમાં વિભંગનો અભાવ છે, તેથી સંજ્ઞીમાંથી ઉત્પન્ન થતા અજ્ઞાનીને ભવ પ્રત્યય વિભંગ છે, માટે તેમને નારકો જેવા કહ્યા. જેમ સિદ્ધો કેવળજ્ઞાની છે, તેમ સિદ્ધિગતિકો પણ કહેવા. જો કે સિદ્ધોને અને સિદ્ધિગતિકને અંતરગતિ અભાવથી વિશેષતા નથી. તો પણ ગતિબળથી આમ દર્શાવ્યું. બીજા દ્વારોમાં પણ તેમજ જાણવું - ૪ - ઈન્દ્રિયદ્વાર-ઈન્દ્રિય ઉપયોગવાળા જ્ઞાની કે અજ્ઞાની પણ છે. તેમાં જ્ઞાનીને ચાર જ્ઞાન વિકલો છે. ત્રણ કે ચાર હોય, કેવલજ્ઞાન ન હોય. • • જ્ઞાનના બે વગેરે ભાવ લબ્ધિ અપેક્ષાએ છે, ઉપયોગ અપેક્ષાએ તો બધાંને ચોક સમયે એક જ જ્ઞાન હોય. અજ્ઞાનીને ત્રણ અજ્ઞાન વિકો - બે કે ત્રણ હોય. એકેન્દ્રિયો મિથ્યાર્દષ્ટિવથી અજ્ઞાની-બે અજ્ઞાન જ છે. બેઈન્દ્રિયને બે જ્ઞાન છે - સાસ્વાદનથી તેઓ ઉત્પન્ન થાય તેમ માનીને. ૧૬૦ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ તેઓને છ આવલિકા સુધી બે જ્ઞાન પ્રાપ્ત થાય છે • x • કાયદ્વા-દારિકાદિ શરીરથી પૃથ્વી આદિ છ માંથી કોઈ પણ એક કાયવાળા તે સકાયિક. તે કેવલી પણ હોય. સકાયિકને જો સમ્યગ્દષ્ટિ હોય તો પાંચ જ્ઞાનો, મિથ્યાર્દષ્ટિને ત્રણ અજ્ઞાન વિકશે. સૂમદ્વાર-સૂક્ષ્મો મિથ્યાર્દષ્ટિ હોવાથી પૃથ્વીકાયિક માફક બે અજ્ઞાન છે બાદર, કેવલી પણ હોય, તેથી સકાયિકવતુ ભજનાથી પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન કહેવા. - • • પયતકના ૨૪ દંડકમાં પતિ નાચ્છીમાં ત્રણ અજ્ઞાન નિયમાં, અપયપ્તિા અસંજ્ઞીને વિમંગાભાવ છે. બે-ત્રણ-ચાર ઈન્દ્રિયવાળા પર્યાપ્તાને બે અજ્ઞાન જ હોય. પર્યાપ્તા પંચેન્દ્રિય તિર્યંચને અવધિ કે વિલંગ વિલો છે. તેથી ભજવા કહ્યું. બેઈન્દ્રિયોને સાસ્વાદન સમ્યકત્વ સદ્ભાવે બે જ્ઞાન, અભાવે બે અજ્ઞાન. મિથ્યાર્દષ્ટિને તો બે અજ્ઞાન જ હોય. અપર્યાપ્તા મનુષ્યોને સમ્યક્ દૈષ્ટિ હોય તો, ગણ જ્ઞાન જ હોય, તેના અભાવે બે જ્ઞાન. મિથ્યાર્દષ્ટિને બે અજ્ઞાન જ હોય, કેમકે વિભંગનો અપતિકામાં અભાવ છે. વ્યંતરોને અપતિક નારકોની જેમ ત્રણ જ્ઞાન, બે કે ત્રણ અજ્ઞાન કહેવા. તેઓમાં પણ અસંજ્ઞીમાંથી ઉત્પત્તિ હોવાથી પર્યાપ્તાને વિભંગ જ્ઞાનનો અભાવ હોય છે, બાકીનાને અવધિ કે વિભંગ અભાવ છે. જ્યોતિકમાં સંજ્ઞી જ ઉત્પન્ન થાય, તેઓને અપતિામાં પણ ભવપાય અવધિ કે વિભંગ અવશ્ય સંભવે છે, તેથી ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન વિકલો છે - - • ભવસ્થદ્વાર - નિરવભવમાં રહેલા તે નિયભવસ્થ-ઉત્પત્તિ સ્થાનને પ્રાપ્ત થયેલ. તેઓને નિરયગતિકની જેમ ત્રણ જ્ઞાન, બે કે ત્રણ અજ્ઞાન જાણવા. - - - ભવસિદ્ધિક દ્વારે - તેમાં કેવલી પણ હોય, તેથી તેઓ સકાયિકવતુ પાંચ જ્ઞાન ભજનાએ તથા જ્યાં સુધી સમ્યકત્વને પામે, ત્યાં સુધી ત્રણ અજ્ઞાન ભજનામાં કહેવા. - - - અભવસિદ્ધિકને ત્રણ અજ્ઞાન ભજનાઓ, કેમકે તેઓ નિત્ય મિથ્યાર્દષ્ટિ છે. • • • સંજ્ઞીદ્વાર - ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનાએ. અસંજ્ઞીને. અપર્યાપ્તાકાવસ્થામાં બેઈન્દ્રિયવતુ બે જ્ઞાન, પર્યાપ્તાવસ્થામાં બે અજ્ઞાન હોય છે. • • લબ્ધિદ્વારે લબ્ધિના ભેદોને દર્શાવે છે - - • સૂત્ર-363 : ભગવાન ! લબ્ધિ કેટલા ભેદ છે ? ગૌતમ! દશ ભેદે - જ્ઞાનલબ્ધિ, દશનલબ્ધિ, ચાલિબ્ધિ, ચારિત્રસાઅિલબ્ધિ, દાનલબ્ધિ, લાભલબ્ધિ, ભોગલબ્ધિ, ઉપભોગ-બ્લબ્ધિ, વીર્યલબ્ધિ, ઈન્દ્રિયલબ્ધિ. ભગવાન ! જ્ઞાનલબ્ધિ કેટલા ભેદે છે ? ગૌતમ! પાંચ • અભિનિભોધિક યાવતુ કેવળજ્ઞાનલબ્ધિ. - - ભગવતુ અજ્ઞાનલબ્ધિ કેટલા ભેદ છે ? ત્રણ. • મતિ અને કૃત અજ્ઞાનલબ્ધિ તથા વિર્ભાગજ્ઞાન લબ્ધિ. ભગવદ્ ! દશનલબ્ધિ કેટલા ભેદે છે ? ગૌતમ! ત્રણ - સભ્યશ્રદર્શન લબ્ધિ, મિલ્લાદર્શનલબ્ધિ, સમ્યગૃમિધ્યાદર્શન લબ્ધિ. ભગવન્! ચાલિબ્ધિ કેટલા ભેદે છે ? ગૌતમ! પાંચ-સામાયિકo, Page #88 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ ૧૬૨ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ ૮-૨/૩૯૩ છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધ, સૂક્ષ્મસંપરાય, ચાખ્યાત. ભગવના ચાહ્મિચાસ્ત્રિ લબ્ધિ દેટલા ભેદે છે ? ગૌતમાં એક પ્રકારે. - - એ પ્રમાણે યાવતુ ઉપભોગલબ્ધિ એક પ્રકારે કહી છે. ભગવન વીલબ્ધિ કેટલા ભેદે છે ? ગૌતમ! ત્રણ-બાલવીલિબ્ધિ, પંડિતવીયલબ્ધિ, બાલ-પંડિતવીયલબ્ધિ. ભગવાન ! ઈનિદ્રયલધિ કેટલા ભેદે છે ? ગૌતમપાંચ ભેટે છે. તે આ - શોએન્દ્રિય યાવત્ સ્પર્શનેન્દ્રિયલબ્ધિ. ભગવાન ! જ્ઞાનલશ્ચિક જીવ જ્ઞાની કે અજ્ઞાની ? ગૌતમ ! જ્ઞાની, અજ્ઞાની નહીં. બે થી પાંચ જ્ઞાન ભજનાએ છે. • - ભગવતુ ! અલબ્ધિક જીવો જ્ઞાની, અજ્ઞાની ? ગૌતમ જ્ઞાની નથી, અજ્ઞાની છે. બે કે ત્રણ અજ્ઞાન ભજનાઓ. • - ભગવન અભિનીબૌધિક જીવો ? ગૌતમ ! જ્ઞાની છે, અજ્ઞાની નથી. બે થી ચર જ્ઞાન વિકલ્પ. • • ભગવન તે લબ્ધિ વગરના જીવો - ગૌતમ બંને. જે જ્ઞાની તે નિયમા એક કેવલજ્ઞાની, જે અજ્ઞાની બે કે ત્રણ અજ્ઞાનવાળા વિકલો જાણવા. એ પ્રમાણે કૃત-જ્ઞાનલબ્ધિક પણ છે, તેના અલશ્વિક, અભિનિબોધિક અલબ્ધિકતુ છે. અવધિજ્ઞાન લબ્ધિક ? ગૌતમ ! જ્ઞાની, અજ્ઞાની નહીં. કેટલાંક કણજ્ઞાનવાળા, કેટલાંક ચાર જ્ઞાનવાળા. જે ત્રણ જ્ઞાનવાળા છે, તે અભિનિબૌધિકકૃત-અવધિજ્ઞાની. જે ચાર જ્ઞાની છે, તે મન:પર્યવજ્ઞાની પણ છે. અવધિજ્ઞાનલધિરહિત છે, તે જીવો ? ગૌતમ ! જ્ઞાની, અજ્ઞાની બંને તેમને અવધિજ્ઞાન સિવાયના ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન વિકસે છે. મન:પર્યવજ્ઞાનીની પૃચ્છા - ગૌતમ ! જ્ઞાની, અજ્ઞાની નહીં. કેટલાંક પ્રણ જ્ઞાની, કેટલાંક ચાર જ્ઞાની, જે ત્રિજ્ઞાની છે, તે અભિનિભોધિક, ચુત, મન:પર્યવજ્ઞાની છે, જે ચતુર્શાની છે, તેને મન:પર્યવજ્ઞાન પણ છે. તે જ્ઞાનની લધિ રહિતની પૃચ્છા. ગૌતમ ! જ્ઞાની, અજ્ઞાની બંને. મન:પર્યવ જ્ઞાન સિવાયના ચર જ્ઞાન છે. ત્રણ અજ્ઞાન ભજનાઓ છે. ભગવન્! કેવલજ્ઞાનલબ્ધિક જીવો જ્ઞાની કે અજ્ઞાની ? ગૌતમ ! જ્ઞાની છે, અજ્ઞાની નથી. તેઓ નિયમ એક કેવલજ્ઞાની છે. તેના અલબ્ધિકની પૃછાગૌતમ ! જ્ઞાની, અજ્ઞાની બંને, કેવળજ્ઞાન સિવાયના ચાર જ્ઞાન અથવા ત્રણે અજ્ઞાન વિકલો જાણવા. - - - અજ્ઞાનલબ્ધિકની પૃચ્છા. ગૌતમ ! જ્ઞાની નથી. અજ્ઞાની છે. ત્રણ અજ્ઞાન વિકલ્પ છે. તેના અલબ્ધિકની પૃચ્છા. ગૌતમ! જ્ઞાની છે, અજ્ઞાની નથી. પાંચ જ્ઞાન ભજનાઓ. • • • જેમ અજ્ઞાનલબ્ધિક અને અલધિક કહ્યા, તેમ મતિ અજ્ઞાન, કૃત અજ્ઞાનલબ્રિક પણ કહેવા. વિભંગ જ્ઞાનલબ્દિકને ત્રણ અજ્ઞાન નિયમ. તેના અલબ્ધિકને પાંચ જ્ઞાન ભજનાઓ, બે અજ્ઞાન નિયમાં જાણવા. ભગવન! દરનિલધિક જીવો જ્ઞાની કે અજ્ઞાની ? ગૌતમ! બંને. પાંચ જ્ઞાન કે ત્રણ અજ્ઞાન ભજનાઓ. તેના અલબ્ધિક જીવો જ્ઞાની કે અજ્ઞાની ? [10/11] ગૌતમતેના અલબ્ધિક કોઈ નથી. • - સમ્યગૃEશન લબ્ધિકને પાંચ જ્ઞાન ભજનાએ, તેના અવશ્વિકને પ્રણ, અજ્ઞાન ભજનાઓ. મિયા દર્શન લબ્ધિકની પૃચ્છા. ત્રણ અજ્ઞાન ભજનાએ. તેના અલબ્ધિકને પાંચ જ્ઞાન કે ત્રણ અજ્ઞાન ભજનાએ. સમ્યક્રવ મિયાદ નલબ્ધિક, અલશ્વિક બંનેને મિચ્છાદન લક્ષિક, અલબ્ધિક માફક જાણવા. ભગવતુ ! અલિશ્વિક જીવો જ્ઞાની, અજ્ઞાની ? ગૌતમ ! પાંચ જ્ઞાન ભજનાઓ. તેના અલધિકને મન:પર્યવજ્ઞાન વજીને ચાર જ્ઞાન કે કણ અજ્ઞાન ભજનાએ -- સામાયિક ચાસ્ટિાલશ્વિક જીવોની પૃચ્છા. ગૌતમ ! જ્ઞાની છે, કેવળજ્ઞાનિ સિવાયના ચાર જ્ઞાન ભજનાએ છેતેના અધિકને પાંચ જ્ઞાન કે ત્રણ અજ્ઞાન ભજનાએ છે. સામાયિક ચા»િના લબ્ધિક અને અલબ્રિકની જેમ યાવત્ યયાખ્યાત યાલિબ્ધિક, અલબ્દિક કહેવા. વિશેષ આ • યથrખ્યાત ચાસ્ત્રિ લબ્દિકને પાંચ જ્ઞાન ભજનાએ છે. અસ્મિચાસ્ત્રિ લબ્ધિકની પૃચ્છા. ગૌતમ ! તે જ્ઞાની છે, અજ્ઞાની નથી. કેટલાંક બે જ્ઞાનવાળા છે, અભિનિબોધિક જ્ઞની, સુતજ્ઞાની. કેટલાંક મણ જ્ઞાનવાળા છે - અભિનિબોધક, શુત, અવધિજ્ઞક્ષની. તેના અલધિકને પાંચ જ્ઞાન કે ત્રણ અજ્ઞાન ભજનાએ જાણવા. દાનલબ્ધિકને પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનાઓ. તેના અલબ્લિક તે નિયમાં એક-કેવલજ્ઞાની હોય. એ પ્રમાણે ચાવતું વીલિબ્ધિ, અલબ્ધિ કહેવા. - - બાળવીર્ય લબ્ધિકને ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનાઓ. તેના અલબ્ધિકને પાંચ જ્ઞાન ભજનાઓ. • • પંડિતવીર્ય લધિકને પાંચ જ્ઞાન ભજનાઓ. તેના અલબ્રિકને મન:પર્યવિજ્ઞાન સિવાયના ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાનિ ભજનાઓ. • • બાલપંડિતનીય લબ્ધિકને ત્રણ જ્ઞાન ભજનાઓ. તેના અલધિકને પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનાએ. ભગવાન ! ઈન્દ્રિયલધિક જીવો જ્ઞાની કે અજ્ઞાની ? ગૌતમ ! ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનાઓ. તેના અલબ્ધિકની પૃચ્છા. ગૌતમ ! જ્ઞાની છે, અજ્ઞાની નથી. નિયમા એક-કેવલજ્ઞાની. શ્રોએન્દ્રિયલબ્ધિકને ઈન્દ્રિય લબ્ધિક વસ્તુ જાણવા. તેના અલબ્રિકની પૃચ્છા. ગૌતમ જ્ઞાની, અજ્ઞાની બને. જે જ્ઞાની છે, તેમાં કેટલાંક દ્વિજ્ઞનિી, કેટલાંક એક નારી છે. જે દ્વિજ્ઞનિી છે તે અભિનિબોધિક, સુતજ્ઞાની છે. જે એક જ્ઞાની છે, તે કેવલજ્ઞાની છે. જે અજ્ઞાની છે, તે નિયમો દ્વિઅજ્ઞાની છે - મતિ અજ્ઞાની અને શ્રુત અજ્ઞાની. ચક્ષુરિન્દ્રિય, ઘાણેન્દ્રિયમાં લબ્ધિક, અલબ્ધિક, શ્રોએન્દ્રિયવાળા માફક જાણવા. જિલૅન્દ્રિયલબ્ધિકને ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનાઓ - તેના અલબ્રિકની પૃચ્છા. ગૌતમ જ્ઞાની, અજ્ઞાની બંને છે. જે જ્ઞાની છે તે નિયમાં એક-કેવલજ્ઞાની છે. જે અજ્ઞાની છે, તે નિયમો મતિ, ચુત અજ્ઞાની છે. સ્થાનિન્દ્રિય લબ્ધિક, અલબ્ધિકને ઈન્દ્રિયલલ્પિકવતુ જાણવા. • વિવેચન-363 :નથિ - આત્માના જ્ઞાનાદિ ગુણોના તેના પ્રતિબંધક કમના ક્ષય આદિથી Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮-૨/૩૯૩ ૧૬૩ ૧૬૪ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ થતો લાભ. તે દશ ભેદે છે. તેમાં જ્ઞાન - વિશેષ બોધની પાંચ પ્રકારે તયાવિધ જ્ઞાનાવરણ ક્ષયોપશમથી પ્રાપ્તિ, તે જ્ઞાનલબ્ધિ. એવું બીજું પણ જાણવું. વિશેષ આ વર્ણન- રચિરૂપ આભાના પરિણામ. રાત્રિ - ચાત્રિ મોહનીયના ક્ષય કે ક્ષયોપશમજન્ય જીવ પરિણામ, તથા ચ»િ. વાત્રાવરિત્ર- સંયમસંયમ. પ્રત્યાખ્યાન કષાય ક્ષયોપશમજન્ય જીવ પરિણામ. દાનાદિ લબ્ધિ, પાંચ પ્રકારે અંતરાય કર્મના ક્ષયોપશમ કે ક્ષયથી સંભવે છે. અહીં એક વખત અશનાદિનું ભોજન, તે ભોગ અને વારંવાર વાપવું તે ઉપભોગ, તે વસ્ત્રભવનાદિ છે. દાનાદિ પ્રસિદ્ધ છે. | દિવ - સ્પર્શન આદિ, મતિજ્ઞાનાવરણ ક્ષયોપશમથી પ્રગટ એકેન્દ્રિયાદિ જાતિનામ કમદય નિયમિત કર્મે પર્યાપ્તક નામ કમદિના સામર્થ્ય સિદ્ધ દ્રવ્ય-ભાવરૂપ લબ્ધિ પોતાની, તે ઈન્દ્રિય લબ્ધિ. જ્ઞાનલબ્ધિથી વિપરીત અજ્ઞાનલબ્ધિના નિરૂપણ માટે કહે છે. Hથરન - મિથ્યાત્વ મોહનીય કમણ વેદનનો ઉપશમ, ક્ષય કે ક્ષયોપશમ જન્ય આભ પરિણામ. - fમથ્યાન - અશુદ્ધ મિથ્યાવ દલિકના ઉદયથી ઉદ્ભવેલ જીવ પરિણામ. મથfભથ્થાવર્શન - અદ્ધ વિશુદ્ધ મિથ્યાત્વ દલિકના ઉદયથી જન્ય આત્મા પરિણામ જ. સમય - સાવધયોગ વિરતિરૂપ, તે જ યાત્રિ તે સામાયિક ચારિત્ર, તેની લબ્ધિ. આ ચારિત્ર બે ભેદે - ઈવકયિક, ચાવકથિક. ઈવર, તે અવાકાલીન છે, જે ભરત, ઐરાવતમાં પહેલા-છેલ્લા તીર્થંકરના તીર્થમાં અનારોપિત વ્રતવાળા શૈાને હોય છે. યાવકયિક તે જાવજીવે, તે મધ્યના-૨ અને વિદેહના તીર્થંકરના તીર્થના સાધુને હોય છે. કેમકે તેઓને ઉપસ્થાપનાનો અભાવ છે, * * * * * * * છેવોપસ્થાપનીય - છેદ એટલે પૂર્વના સંયમનો વ્યવચ્છેદ, કરીને સાધુને મહાવતારોપણ કરવું છે. તે સાતિચાર અને નિરતિચાર, તે માનતિયાર ઈવર સામાયિકની શૈક્ષને આરોપાય છે અથવા બીજા તીર્થમાં સંક્રમે ત્યારે. જેમ પાનાથના તીર્થમાંથી વર્ધમાનસ્વામીના તીર્થમાં સંક્રમતા પંચયામ ધર્મ પ્રાપ્તિ માટે આરોપાય, મૂલગુણધાતી સાતિયારને જે વ્રતનું આરોપણ તે રૂપ ચાસ્ત્રિની લબ્ધિતે છેદોષસ્થાપનીય ચાઝિલબ્ધિ. હારવદ્ધિવાવિત્રનધિ - તપ વિશેષ, તેના વડે જેમાં વિશુદ્ધિ તે પરિહાર વિશુદ્ધિ, બાકી પૂર્વવતુ. આ બે ભેદે છે - નિર્વિશમાનક અને નિર્વિકાયિક. તેમાં નિર્વિશમાનક એટલે આસેવકથી વ્યતિરિક્ત, નિર્વિષ્ટકાયિક એટલે વિવાિત ચાટિકાયનું આસેવન કરનાર ઇત્યાદિ • x • અહીં નવનો ગણ હોય, તેમાં ચાર પરિહારિક હોય, ચાર તેઓની વૈયાવચ્ચ કરનાર અનુપરિહારિક હોય, એક કલાસ્થિત વાચનાચાર્ય, ગુરરૂપ હોય છે. તેઓમાં નિર્વિશમાનક નામે આ પરિહાર છે. - (ગાચાર્ય સંક્ષેપ-) પારિહારિકને. જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ તપ, શીત, ઉણ, વષ કાળે ધીર પુરુષોએ કહ્યો છે. તેમાં ગ્રીમમાં જઘન્ય ઉપવાસ, મધ્યમ છä, ઉત્કૃષ્ટ અટ્ટમ શિશિરમાં છઠ્ઠ, અટ્ટમ, દશમ. વર્ષમાં અઠ્ઠમ, દશમ, દ્વાદશ તપ કરવો. પારણે આયંબિલ, ભિક્ષામાં અભિગ્રહ કરવો. કાસ્થિત રોજ આયંબિલ કરે બે અભિગ્રહમાં એક ભોજનનો અને એક પાનકનો જાણવો. એ રીતે છ માસ પરિહારિકો તમને આયરે પછી અનુવકો પરિહાકિ પદે છ માસ રહે. એ રીતે કપસ્થિતને પણ છે માસ તપ કરવો. - X - એ રીતે ૧૮-માસનો કા કહ્યો. આ સંક્ષેપથી કહ્યો, વિશેષથી સૂત્ર દ્વારા જાણવો. કલાસમાપ્તિ પછી, તે જિનકા કે ગચ્છને સ્વીકારે પ્રતિપધમાનકો કરી જિનની પાસે સ્વીકારે. તે સ્વીકાર તીર્થંકર પાસે કે સેવક પાસે કરે. બીજા પાસે નહીં તેમનું જે આ આચરણ તે પરિહાર વિશદ્ધિ કહેવાય. બીજા કહે છે પરિહારથી માસિક ચતલઘુ આદિ તપ ચરે છે, તેને પરિહારિક ચારિત્ર લબ્ધિ હોય છે. આ પરિહાર તપ જેમ થાય તે કહે છે - નવમા પૂર્વની ત્રીજી વસ્તુ ચાવતુ જઘન્ય, ઉત્કૃષ્ટથી ન્યૂન દશ પૂર્વ સૂત્ર અને અર્થથી હોય. દ્રવ્યાદિ અભિગ્રહ અને રત્નાવલી આદિ તપ તેને પરિહાર તારૂપે અપાય છે. તેને આપે ત્યારે નિરપગર્વેિ કાયોત્સર્ગ કરે છે. શુભ નક્ષત્ર આદિમાં તે સ્વીકારાય છે. ગુરુ તેને કહે છે, હું તમારો વાસનાચાર્ય છું, આ ગીતાર્થ સાધુ તમને સહાયક છે. બાકીના સાધુ પણ કહેવા. જેમ • આ તપને સ્વીકાર કંઈ બોલતો કે લપ લપ કરતો નહીં. આત્માને ચિંતવતા તારે કોઈ વ્યાઘાત ન કરવો. હું કઈ રીતે આલાપાદિ સહિત તપ કરીશ તેમ ડનાસ્તો ભય દૂર કરવો કલસ્થિત તેને આમ કરે છે. કૃતિકર્મ સ્વીકારે, પ્રત્યાખ્યાનને પૂછે, તો તેને આપે. જો તે ક્યારે ગ્લાન થઈ ઉત્થાનાદિ સ્વયં કરવાને સમર્થ ન હોય તો ત્યારે કહે - હું ઉભો થવાને ઈચ્છું છું ત્યારે અનુપરિહાક મૌનપણે, તેને અભિપ્રેત હોય તે બધું કરે. તે ઉઠે, બેસે, ભિક્ષાર્થે જાય, કુપિતપ્રિય બંધુની જેમ કરે. * * * તેઓનું તપ ગ્રીમ-શિશિર-વર્ષામાં જઘન્યાદિ ભેદથી ૧ થી ૧૨ ઉપવાસ સુધી છે. સૂક્ષમjપરાય યાત્રિલબ્ધિ. - સંપત્તિ - જેના વડે સંસારમાં ભમે તે સંપરાય - કષાય, કૂક્સ - લોભાંશ અવશેષરૂપ, તે સક્ષમ સંપરાય. આ પણ બે ભેદે છે - વિશુદ્ધયમાનક, સંકિલશ્યમાનક. તેમાં વિશુદ્ધયમાનક પક, ઉપશમ બે શ્રેણીને આરોહતા થાય. સંક્ષિશ્યમાનક ઉપશમ શ્રેણીથી પડતાને હોય. • • • ચયાખ્યાત ચારિત્રલબ્ધિ- જે પ્રકારે કહેલું છે - અકષાયપણે સ્વીકૃત છે, તેમજ જે, તે યયાખ્યાત. તે પણ બે ભેદે - ઉપશમક, ક્ષપક શ્રેણિના ભેદથી. બાકી બધું પૂર્વવતુ જાણવું. ચાસ્ત્રિાયાસ્મિક મૂલગુણ - ઉતરગુણાદિ ભેદોની વિવક્ષા ન કરીને દ્વિતીય કષાયના ક્ષયોપશમથી પ્રાપ્ત પરિણામ મગની જ વિવક્ષાથી ચારિત્રાયાસ્મિ લબ્ધિને “એકાકાર” કહી છે. એ રીતે દાનાદિ લબ્ધિનું પણ એકાકારd, ભેદોની વિવક્ષા ન કરીને જાણવું. બાળવાર્યલબ્ધિ થાત - અસંયત, તેનું વીર્ય - અસંયમ યોગોમાં પ્રવૃત્તિ, તે કર્મબંધનરૂપ છે, તેની જે લબ્ધિ જે યાત્રિમોહના ઉદયથી કે વીયરતના ક્ષયોપશમથી છે, તે. એ રીતે બીજામાં પણ યથાયોગ કહેવું. વિશેષ આ - ડિત • સંયત, થીનીત - સંયતાસંયત. - X - X - આભિનિબોધિક જ્ઞાનલબ્ધિકોને ચાર જ્ઞાન ભજનાઓ, કેવલીને આભિનિબોધિક જ્ઞાન નથી. મતિજ્ઞાનલબ્ધિકમાં જે જ્ઞાની છે, તે કેવળી-એક જ્ઞાની Page #90 -------------------------------------------------------------------------- ________________ ૮-૨/૩૯૩ ૧૬૫ ૧૬૬ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ છે, જે અજ્ઞાની છે, તે બે અથવા ત્રણ અજ્ઞાનવાળા છે. એ પ્રમાણે શ્રુતમાં પણ જાણવું. અવધિજ્ઞાનલબ્ધિક, ત્રણ જ્ઞાનવાળા છે કેમકે કેવળ અને મન:પર્યાયિ હોતું નથી. અથવા કેવળજ્ઞાન અભાવે ચાર જ્ઞાનવાળા છે. અવધિજ્ઞાનના અલબ્ધિકમાં જે જ્ઞાની છે, તે મતિ-શ્રુત, બે જ્ઞાનવાળા છે. ત્રણ જ્ઞાનવાળા તે મતિ, શ્રત, મન:પર્યાયવાળા છે. એક જ્ઞાનવાળા તે કેવળજ્ઞાની છે. જે અજ્ઞાની છે, તે મતિ અને શ્રત, બે અજ્ઞાનવાળા છે, અથવા ત્રણે અજ્ઞાનવાળા છે. મનપવિજ્ઞાન લમ્પિકને અવધિ, કેવળ સિવાયના ત્રણ જ્ઞાનો છે અથવા કેવળ સિવાયના ચાર જ્ઞાનો છે. મન:પર્યવજ્ઞાનના અલબ્ધિકને, જે જ્ઞાની છે, તેને પહેલાં બે જ્ઞાનો છે કે પહેલાં ત્રણ જ્ઞાનો છે એક જ્ઞાન હોય તો માત્ર કેવળજ્ઞાન છે. જે અજ્ઞાની છે, તેને બે કે ત્રણ અજ્ઞાન છે. - - કેવળજ્ઞાન લબ્ધિકને એક જ જ્ઞાનકેવળજ્ઞાન હોય છે. કેવળજ્ઞાન અલબ્ધિકને પહેલાં બે, અથવા પહેલા ત્રણ કે પહેલું, બીજું, ચોથું અથવા કેવળજ્ઞાન સિવાયના પહેલાં ચાર જ્ઞાનો હોય છે, જે અજ્ઞાની છે, તેને પહેલા બે કે વિકલ્પ ગણે અજ્ઞાનો હોય છે. અજ્ઞાનલધિક - અજ્ઞાનીને ત્રણ અજ્ઞાન વિકલો હોય છે. અજ્ઞાન અલબ્ધિક, તે જ્ઞાની, તેમને પાંચ જ્ઞાનો વિક્યો છે, પૂર્વવત્ કહેવા. અજ્ઞાનલબ્ધિકને ત્રણે જ્ઞાન ભજનાએ કહ્યા, મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન લબ્ધિકને પણ તેમજ જાણવું. અજ્ઞાનલબ્ધિકની માફક મતિ અજ્ઞાન, શ્રુતજ્ઞાનલબ્ધિકોને પણ પાંચ જ્ઞાનો ભજનાઓ કહેવા. બે અજ્ઞાન કહેવા. દર્શનલબ્ધિક – શ્રદ્ધા માત્ર લબ્ધિ, તેમાં સમ્યક્ શ્રદ્ધાવંત તે જ્ઞાની, તે સિવાયના તે અજ્ઞાની. તેમાં જ્ઞાનીને પાંચ જ્ઞાન ભજનાએ અજ્ઞાનીને ત્રણ અજ્ઞાન ભજનાએ દર્શનમાં અલબ્ધિ નથી કેમકે સર્વ જીવોને રવિ માત્રનું અસ્તિત્વ હોય છે. - - - * - સમ્યક્ દષ્ટિના અલબ્ધિકને મિથ્યાર્દષ્ટિ અને મિશ્રદષ્ટિવાળાને ત્રણ અજ્ઞાન વિકલો છે. કેમકે મિશ્ર દષ્ટિવાળાને પણ અજ્ઞાન જ છે. તાત્વિક સમ્બોધ હેતવ અભાવે મિશ્ર. મિયાદશનિના અલબ્ધિક તે સમ્યગૃષ્ટિ, મિશ્રર્દષ્ટિને કમથી. પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનાએ જાણવા.. ચારિત્રલબ્ધિક જ્ઞાની જ હોય. તેમને પાંચ જ્ઞાન ભજનાએ, કેમકે કેવલિ પણ ચાસ્ત્રિી હોય છે. ચારિત્ર અલબ્રિકમાં જે જ્ઞાની ચે, તેમને મન:પર્યાય વજિત ચાર જ્ઞાનો ભજનાએ છે કેમ ? અસંતપણામાં પહેલા બે કે ત્રણ જ્ઞાન, સિદ્ધત્વમાં કેવલજ્ઞાન. કેમકે સિદ્ધોને પણ ચાઝિલબ્ધિ શૂન્ય છે. કેમકે તેઓ નોચારિક-નો અચારિત્રિ છે. જે અજ્ઞાની છે, તેમને ત્રણ જ્ઞાન ભજનાઓ છે - સામાયિક ચારિત્ર લબ્ધિક જ્ઞાની જ છે. તેમને કેવળજ્ઞાન સિવાયના ચાર જ્ઞાન ભજનામાં છે. સામાયિક ચાત્રિમાં અલબ્ધિકમાં જે જ્ઞાની છે, તેને પાંચ જ્ઞાન ભજનાએ છે. છંદોપસ્થાપનીય, કે સિદ્ધ ભાવથી. જે અજ્ઞાની છે, તેને ત્રણ અજ્ઞાન ભજનાઓ છે. એ પ્રમાણે છેદોપસ્થાપનીયાદિમાં પણ કહેવું. તેમાં છેદોપસ્થાપનીય વાલિબ્લિક જ્ઞાની જ છે, તેમને આધ ચાર જ્ઞાન ભજનાએ છે, તેના અલબ્ધિક અને યયાખ્યાત ચાલિબ્ધિકોમાં જે જ્ઞાની છે, તેને પાંચ જ્ઞાન ભજનાએ અજ્ઞાનીને ત્રણ જ્ઞાન ભજનાઓ. વિશેષ એ કે - સામાયિકાદિ ચારુિ ચતુય લબ્ધિમાનને ચાર જ જ્ઞાન ભજનાઓ છે, ચયાખ્યાત યાત્રિ લબ્ધિમાનને છપાયેતર ભાવથી પાંચે પણ જ્ઞાન ભજનાએ છે. તેથી આ પ્રમાણે કહ્યું છે. ચાસ્ટિાચાસ્ત્રિના અલબ્ધિક, શ્રાવકથી અન્ય છે. તેમાં જે જ્ઞાની છે, તેને પાંચ જ્ઞાન ભજનાઓ છે, જે અજ્ઞાની છે, તેને ત્રણ અજ્ઞાનની ભજના. દાનાંતરાયના ક્ષય, ક્ષયોપશમથી દાન દેવામાં જે લબ્ધિ તે દાન લબ્ધિ. તે જ્ઞાની, અજ્ઞાનીને હોય. તેમાં જે જ્ઞાની છે, તેને પાંય જ્ઞાન ભજનાએ છે. કેમકે. કેવલજ્ઞાની પણ દાનલબ્ધિયુક્ત હોય. જે અજ્ઞાની છે, તેમને ત્રણ અજ્ઞાત ભજનાએ છે. દાનના અલબ્લિક તો સિદ્ધો હોય. તેમને દાનાંતરાયનો ક્ષય હોવા છતાં દાતવ્યતાનો અભાવ છે. લાભ-ભોગ-ઉપભોગ-વીર્યલબ્ધિ. અહીં અલબ્ધિકો, સિદ્ધો જ છે, તે પૂર્વવત જાણવું. દાનાદિના અંતરાયના ક્ષય છતાં કેવલિને પ્રયોજનનો અભાવ હોવાથી દાનાદિ પ્રવૃત્તિ નથી. તેઓ કૃતકૃત્ય છે. બાળવીયલબ્ધિ - અસંયત, તેમાં જ્ઞાનીને ત્રણ જ્ઞાન, અજ્ઞાનીને ત્રણ અજ્ઞાન ભજનાઓ હોય છે. તેના અલબ્ધિક તે સંયત, સંયતાસંમત. તેઓ જ્ઞાની છે. તેમને પાંચ જ્ઞાન ભજનાએ છે. પંડિતવીર્ય, તેના અલબ્ધિક-અસંયત, સંયતાસંયત અને સિદ્ધો હોય છે. તેમાં અસંયતોને પહેલા ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનામાં છે. સંયતાસંયતને ત્રણ જ્ઞાન ભજનાઓ. સિદ્ધોને માત્ર કેવળજ્ઞાન હોય. મન:પર્યવજ્ઞાન માત્ર પંડિતવીર્યલબ્લિકને હોય - X - X - X • બાલપંડિતમાં અલબ્ધિક તે અશ્રાવકો જાણવા. ઈન્દ્રિય લબ્ધિકમાં જે જ્ઞાની છે, તેમને ચાર જ્ઞાન ભજનાએ, કેવળ નથી, કેમકે કેવલીને ઈન્દ્રિયોપયોગનો અભાવ છે. અજ્ઞાનીને ત્રણ જ્ઞાન ભજનાઓ છે. ઈન્દ્રિય અલબ્ધિક તે કેવળી જ છે, તેથી તેને એક જ જ્ઞાન હોય. શ્રોબેન્દ્રિય લબ્ધિકને ઈન્દ્રિય લધિવત્ કહેવા. તેમાં જે જ્ઞાની છે, તેમને કેવલિવથી પહેલાં ચાર જ્ઞાન ભજનામાં છે અજ્ઞાનીને ત્રણ જ્ઞાન ભજનાએ છે. શ્રોબેન્દ્રિય-અલબ્લિકમાં જે જ્ઞાની છે, તેમને પહેલાં બે જ્ઞાન છે. અપતિકાવસ્થામાં સાસ્વાદન સમ્યક દર્શનથી વિલેન્દ્રિયોને. અથવા એક જ્ઞાની-કેવલજ્ઞાની. કેમકે તેમને શ્રોબેન્દ્રિય લબ્ધિના ઉપયોગનો અભાવ છે. - ૪ - ચક્ષુરિન્દ્રિયલબ્ધિક, ધ્રાણેન્દ્રિયલબ્ધિક અને અલબ્ધિકને શ્રોબેન્દ્રિયલબ્ધિકની માફક ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાનાદિ ભજનાએ કહેવા. ચક્ષુ અને ધ્રાણેન્દ્રિય લબ્ધિકમાં જે પંચેન્દ્રિય છે તેમને કેવળ સિવાયના ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનારો છે. જે વિકલૅન્દ્રિયો, ચક્ષ-ઘાણઈન્દ્રિય લક્વિક છે, તેમને સાસ્વાદન ભાવે પહેલા બે જ્ઞાન, તેના અભાવે પહેલા બે અજ્ઞાન છે. ચક્ષુ-ઘાણઈન્દ્રિય અલબ્ધિકોને યથાયોગ ત્રણબે-એકેન્દ્રિય અને કેવલી, તેમાં બેઈન્દ્રિયને સાસ્વાદન ભાવે બે જ્ઞાન, અભાવે બે અજ્ઞાન. કેવલીને કેવળજ્ઞાન. જિલ્લાલબ્ધિરહિત, કેવલી અને એકેન્દ્રિયો હોય. તેમાં જે જ્ઞાની છે, તે નિયમો Page #91 -------------------------------------------------------------------------- ________________ ૮-૨/૩૯૩ ૧૬૭ કેવલજ્ઞાની છે, જે અજ્ઞાની છે, તે નિયમા બે અજ્ઞાનવાળા છે. કેન્દ્રિયોને સમ્યગ્દર્શન અને વિભંગનો અભાવ છે. -સ્પર્શનેન્દ્રિય લબ્ધિકને કેવળ સિવાયના ચાર જ્ઞાનની ભજના. અજ્ઞાન ત્રણ તેમજ છે. સ્પર્શનેન્દ્રિય અલબ્ધિક તે કેવલી જ છે. ઈન્દ્રિય લબ્ધિ-અલબ્ધિવાળા પણ એમજ છે. - - ઉપયોગ દ્વારે – • સૂl-૩૯૪ : ભગવન ! સાકારોપયુક્ત જીવો જ્ઞાની, અજ્ઞાની ? પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનએ . • ભગવન અભિનિભોધિક જ્ઞાન સાકાર ઉપયુક્ત જીવો જ્ઞાની, અજ્ઞાની : ચાર જ્ઞાન ભજનાઓ. એ પ્રમાણે શ્રુતજ્ઞાન સાકારોપયુકd જીવો પણ કહેવા. * અવધિજ્ઞાનસાકાર ઉપયુક્ત જીવો અવધિજ્ઞાનલબ્ધિક માફક જાણવા. - - મન:પર્યવજ્ઞાન સાકારોપયુક્ત જીવો, મન:પર્યવજ્ઞાનલબ્ધિક માફક જાણવા. -- કેવલજ્ઞાન સાકારોપયુક્ત જીવો કેવલજ્ઞાન લલ્પિકવતુ જાણવા. - - મતિજ્ઞાન સાકારોપયુકત જીવોને ત્રાએ અજ્ઞાન ભજનાએ છે. એ જ પ્રમાણે શ્રુતજ્ઞાાન સાકારોપયુક્ત, વિર્ભાગજ્ઞાન સાકાર જાણવા. ભગવન્! અનાકારોપયુક્ત જીવો જ્ઞાની કે અજ્ઞાની ? પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનાએ. એ રીતે યક્ષદર્શન-અપક્ષુદનિ નાકારોપયુકત પણ જાણવા. વિશેષ - ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનાએ. અવધિદનિ અનાકારોપયુતની પૃચ્છા – ગૌતમ! જ્ઞાની, અજ્ઞાની બને. જે જ્ઞાની છે તેમાં કોઈ ત્રિજ્ઞાની, કોઈ ચતુજ્ઞની છે જે વિજ્ઞાની છે તે પહેલા ત્રણ જ્ઞાનવાળા છે અને ચતુજ્ઞનિી છે તે પહેલા ચાર જ્ઞાનવાળા છે. જ્ઞાની છે તે નિયમાં ત્રણે અજ્ઞાનવાા છે. કેવલEશનિ અનાકારોમયુક્ત કેવળજ્ઞાન લધિકવતુ જાણવા. ભાવના સયોગી જીવી જ્ઞાની કે અજ્ઞાનિ? સકાયિકd feld. એ પ્રમાણે મન-વચન-કાયયોગી પણ જાણવા. અયોગી, સિદ્ધવત જાણવી. • - ભગવાન લેશ્યાવાળા? સકાયિકવત કૃણાદિ લેયાવાળા માફક જાણવા. અલેરી, સિદ્ધવતું. સંકષાયી જીવો સઈન્દ્રિયવતુ જાણવા, ચાવતુ લોભ કષાયી. અકષાયી જીવો ? પાંચ જ્ઞાન ભજનાઓ - - સવેદી જીવો ? ઈન્દ્રિય વ4. એ રીતે સ્ત્રીપરષ-નાપુંસક વેદી પણ જાણવા. - - અવેદક જીવો ? અકષાયીવ4 - • lહાક જીવો ? સકષાયીવતું વિશેષ એ કે તેમાં કેવલજ્ઞાની પણ હોય. • • ભાવનું અણાહાક જીવો જ્ઞાની કે અજ્ઞાની ? મન:પર્યવ સિવાયના ચાર જ્ઞાનો અને ત્રણ અજ્ઞાન ભજનાએ. • વિવેચન-૩૯૪ : મધર - વિશેષ તે સહિત જે બોધ, તે સાકાર કર્યા વિશેષ ગ્રાહક બોધ. તેમાં ઉપયોગવાળા તે સાકારોપયુક્ત. તેમાં જ્ઞાની, પાંચ જ્ઞાન ભજનાવાળા છે - કદાચ બે કે ત્રણ કે ચાર કે એક. અહીં જે કદાચ એક કે બે આદિ કહ્યું, તે લબ્ધિને આશ્રીને છે. ઉપયોગાપેક્ષાએ તો એક વખતે એક જ જ્ઞાન કે અજ્ઞાન હોય. અજ્ઞાનીને ત્રણે જ્ઞાન ભજનાઓ હોય. • • હવે સાકારોપયોગ ભેદને કહે છે - તેમાં અવધિજ્ઞાન સાકારોપયુક્ત, તે અવધિજ્ઞાનલબ્ધિક માફક છે, જે પૂર્વે ૧૬૮ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ કહ્યા છે. તેમાં ત્રણ જ્ઞાનવાળા પહેલાં ત્રણ જ્ઞાનયુક્ત અને ચતુજ્ઞની, પહેલા ચાર જ્ઞાનયુકત કહેવા. • • મન:પર્યવજ્ઞાન સાકારોપયુક્ત, મન:પર્યવજ્ઞાનલબ્ધિકd કહ્યા. તેમાં ત્રિજ્ઞાની, મતિ, શ્રુત, મન:પર્યવજ્ઞાનલબ્ધિકવત્ કહ્યા. તેમાં ત્રિજ્ઞાની, મતિ, શ્રત, મન:પર્યવજ્ઞાનયુક્ત હોય, ચતુર્ગાની આધ ચાર જ્ઞાનયુક્ત. - જેમાં આકાર વિધમાન નથી, તે અનાકાર - દર્શન, તેનાથી યુક્ત જ છે તે. તેમાં જ્ઞાની છે, તે લબ્ધિ અપેક્ષાએ પાંચ જ્ઞા ભજનાએ, અજ્ઞાનીને ત્રણ જ્ઞાન ભજનાએ. જેમ અનાકારોપયુત જ્ઞાની, અજ્ઞાની કહ્યા, તે પ્રમાણે ચક્ષુદર્શનાદિ ઉપયુક્ત પણ કહેવા. વિશેષ એ કે ચક્ષુર્દર્શનેતર ઉપયુક્ત કેવલી ન હોય, તેમને ચાર જ્ઞાન ભજનાએ. યોગદ્વારમાં-સુયોગીને સકાયિકવત કહ્યા. તેથી સયોગી પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનાએ કહેવા. એ રીતે મનોયોગી આદિ પણ કહેવા. કેવલીને પણ મનોયોગ આદિ હોય છે. તથા મિથ્યાર્દષ્ટિ મનોયોગાદિ વાળાને ત્રણ અજ્ઞાન હોય છે. અયોગી-એક કેવળજ્ઞાની છે. લેસ્યાદ્વાર - સફેશ્યી, સકાયિકવત, ભજનાએ પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન કેહવા. કેવલીને પણ શુક્લ લેગ્યા સંભવે છે, તેથી. કૃષ્ણ લેશ્યાદિને સઈન્દ્રિયવતું કહ્યા. તેમને ચાર જ્ઞાન કે ત્રણ અજ્ઞાન ભજનાએ. શુક્લલેશ્યી, સલેશ્યીવતું થતું પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાએ છે, - - અલેશ્યી સિદ્ધવત જાણવા. - તેઓ એક જ્ઞાની છે. કષાયદ્વાર - સકષાયી, સઈન્દ્રિયવતુ. પહેલા ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાએ અકષાયીને પાંચ જ્ઞાન ભજનાઓ. કેમ ? છવાસ્થ વીતરાગ અને કેવલી અકષાયી, તેમાં છાસ્થવીતરાગને પહેલાં ચાર જ્ઞાન ભજનાએ છે અને કેવલિને પાંચમું છે - - હવે વેશદ્વાર – સવેદીને સઈન્દ્રિયવતુ કહ્યા. કેવલ સિવાયના ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનાઓ. અવેદી અકપાયીવતુ, ભજનાએ પાંચ જ્ઞાન કહેવા. કેમકે અનિવૃત્તિ બાદ દિવાળા અવેદક હોય છે. તેમને ચાર જ્ઞાન ભજનાએ. આહાદ્વાર - ચાર જ્ઞાન, કણ અજ્ઞાત ભજનાઓ. વિશેષ આ - કેવલી પણ આહાક હોય. • x • કેવલિ સમુઠ્ઠાત, શૈલેશી અવસ્થામાં અનાહારક હોય છે. • X - - - હવે જ્ઞાનગોચરદ્વાર કહે છે – • સૂટ-૩૯૫,૩૯૬ : ૩િ૯૫] ભગવન! આમિનિબોધિક જ્ઞાનનો વિષય કેટલો છે ? ગૌતમ ! સંક્ષેપથી ચાર પ્રકારે છે - દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી. દ્રવ્યથી અભિનિબોધિક જ્ઞાની આદેશથી સર્વ દ્રવ્યોને જાણે, જુએ. ક્ષેત્રથી તે સક્ષેત્રને જાણે, જુએ. એ પ્રમાણે કાળથી અને ભાવથી પણ જાણવું. ભગવન ! કૃતજ્ઞાનનો વિષય કેટલો છે ? ગૌતમ! સંક્ષેપથી ચાર પ્રકારે છે • દ્રવ્યથી ઉપયુકત શ્રુતજ્ઞાની સર્વે દ્રવ્યો જાણે, જુએ. એ પ્રમાણે ફોમ અને કાળથી પણ જાણતું. ભાવથી ઉપયુક્ત સર્વ ભાવ જાણે, જુએ. Page #92 -------------------------------------------------------------------------- ________________ ૮/-૨/૩૯૫,૩૯૬ ૧૬૯ ભગવન અવધિજ્ઞાનીનો વિષય કેટલો છે ? ગૌતમ ! સંક્ષેપથી ચાર પ્રકારે - દ્રવ્યથી અવધિજ્ઞાની પી દ્રવ્યોને જાણે, જુએ એ પ્રમાણે નંદી સૂત્રમાં કહwn મુજબ “ભાવથી' સુધી જાણવું. • • દ્રવ્યથી ઋજુમતિ અનંત અનંત પદેશિક આદિ “નંદી' મુજબ ભાવ સુધી જાણતું. ભગવન કેવળજ્ઞાનનો વિષય કેટલો છે ? ગૌતમ! તે સંક્ષેપથી ચાર ભેદ છે X • દ્રવ્યથી કેવળજ્ઞાની સર્વે દ્રવ્યોને જાણે, જુએ. એ પ્રમાણે કાળ, ક્ષેત્ર, ભાવથી જણવું. • • • ભગવન્! મતિઅજ્ઞાનીનો વિષય કેટલો છે ? ગૌતમ! સંક્ષેપથી ચાર ભેદે - દ્રવ્યથી તે મતિઅજ્ઞાન પરિંગત દ્રવ્યોને જાણે છે, એ પ્રમાણે ચાવતું ભાવથી જાણવું. ભગવના શત અજ્ઞાનનો વિષય કેટલો છે ? ગૌતમ તે સંક્ષેપથી ચાર ભેદે છે. દ્રવ્યથી શ્રુતજ્ઞાની શ્રુત અજ્ઞાન પરિગત દ્રવ્યોને કહે, બતાવે, પ્રરૂપે. એ પ્રમાણે ક્ષેત્રથી, કાળથી, ભાવથી કહેવું. ભગવન વિભંગજ્ઞાનનો વિષય કેટલો કહ્યો છે ? ગૌતમી તે સોપથી ચાર પ્રકારે છે - દ્રવ્યથી વિર્ભાગજ્ઞાની વિર્ભાગજ્ઞાન પરિંગત દ્રવ્યોને જાણે, જુએ છે. એ પ્રમાણે કાળથી, ક્ષેત્રથી, ભાવથી જાણવું.. [૩૯૬] ભગવન્! જ્ઞાની, ‘જ્ઞાનીરૂપે કેટલો કાળ રહે છે ? ગૌતમ ! જ્ઞાની, બે ભેદે કહ્યા. સાદિ અપયનસિત સાદિ સાયવસિત. તેમાં જે સાદિ સપર્યવસિત છે, તે જઘન્યથી અંતર્મહત્ત, ઉત્કૃષ્ટથી સાતિરેક ૬૬-સાગરોપમ સુધી જ્ઞાની રહે. • • ભગવન / આભિનિબોધિક જ્ઞાની, આભિનિભોધિક જ્ઞાનીરૂપે કેટલો કાળ રહે ? (ગૌતમ !) જ્ઞાની, અભિનિબોધિક જ્ઞાની યાવતુ કેવળજ્ઞાની, અજ્ઞાની, મતિજ્ઞાની યાવત વિર્ભાગજ્ઞાની, દશનો કાળ ‘કાયસ્થિતિ’ પદમાં કહ્યા મુજબ જાણવો તે બધાંનું અંતર ‘જીવાભિગમ”માં કહ્યા મુજબ ગણવું. બધાંનું અલબહુવ “બહુવક્તવ્યતા” પદ મુજબ જાણવું. ભગવદ્ ! અભિનિભોધિક જ્ઞાનપયયિો કેટલા કહ્યા છે ? ગૌતમ ! અનંત છે, એ જ પ્રમાણે શ્રત યાવત કેવલજ્ઞાન પર્યાયિો છે. એ પ્રમાણે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, વિર્ભાગજ્ઞાનના પયયો જાણવા. ભગવન! આ અભિનિભોધિકડ઼ાનિ પાયયિો ચાવતું કેવલ જ્ઞાનાયાયિોમાં કોણ કોનાથી યાવતુ વિશેષાધિક છે ? ગૌતમાં સૌથી થોડાં મનઃપયવિજ્ઞાન પયયિો છે, તેથી અવધિના અનંતગુણા, તેથી થતeના અનંતગુણ, તેથી અભિનિબોધિકના અનંતગણ, તેનાથી કેવળજ્ઞાનના પર્યાયો અનંતગુણા છે. ભગવન! આ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, વિભંગડાના પર્યાયિોમાં કોણ કોનાથી યાવતુ વિશેષાધિક છે ? ગૌતમ! સૌથી થોડા વિભંગ જ્ઞાનના પ્રયયિો છે, શ્રુતજ્ઞાનના પાયો તેથી અનંતકુણા છે, મતિ અજ્ઞાનના પયયો તેથી અનંતગુણ છે. ભગવાન ! આ અભિનિભોધિક વિભંગ જ્ઞાનના પયયિોમાં કોણ, કોનાથી યાવત વિશેષાધિક છે ? ગૌતમાં સૌથી થોડાં મન:પવિજ્ઞાનના પર્યાયો છે, તેથી ૧૦ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ વિર્ભાગજ્ઞાન પયચિો અનંતગુણા, તેથી અવધિજ્ઞાન પયયિો અનંતગુણા, તેથી શુતજ્ઞાનના પાયયિો અનંતગુણા, તેથી શ્રુતજ્ઞાનપયિો વિશેષાધિક, તેથી મતિઅજ્ઞાનપયયિો અનંતગુણ, તેથી અભિનિભોધિક જ્ઞાનના પર્યાયિો વિશેષાધિક. તેથી કેવલજ્ઞાનપયયિો અનંતગુણ છે. - ભગવત્ ! તે એમજ છે. (૨) • વિવેચન-૩૫,૩૯૬ : કેટલો ગ્રાહ્ય અર્થ છે ? તે ભેદ પરિમાણથી કહે છે – આભિનિબોધિક જ્ઞાનનો વિષય અથવા આભિનિબોધિક જ્ઞાન સંક્ષેપથી ભેદ દ્વારા ચાર પ્રકારે છે - - ધમસ્તિકાયાદિ આશ્રીને, ક્ષેત્ર - દ્રવ્યના આઘારરૂપ આકાશ માત્ર ફોમને આશ્રીને, માન - દ્રવ્યપર્યાય અવસ્થિતિ આશ્રીને, ભાવ - ઔદયિકાદિ ભાવ કે દ્રવ્યપર્યાયોને આશ્રીને. દ્રવ્યથી આભિનિબોધિક જ્ઞાનવિષય દ્રવ્ય, તેમાં માવેશ • પ્રકાર, સામાન્યવિશેષરૂપ, તેમાં સામાન્યથી મમ દ્રવ્યથી, પણ તેમાં રહેલ સર્વગત વિશેષાપેક્ષાથી નહીં, અથવા શ્રુતપકિમતતાથી ધમસ્તિકાયાદિ અપાય, ધારણા અપેક્ષાઓ જાણે છે. કેમકે જ્ઞાનનું અપાય, ધારણા પર્વ છે અને અવગ્રહ, ઈહા અપેક્ષાથી જાણે તેને પતિ કહ્યું છે. ભાષ્યકારે કહ્યું છે – અપાય, ધારણા તે જ્ઞાન, અવગ્રહ, ઈહા તે દર્શન, તવરૂચિ તે સમ્યકુવ, જેનાથી યે તે જ્ઞાન તથા જે સામાન્ય ગ્રહણ તે દર્શન, જે વિશેષ ગ્રહણ તે જ્ઞાન, અવગ્રહ-ઈહા સામાન્ય અર્થગ્રહણરૂપ છે, અપાય-ધારણા વિશેષ ગ્રહણરૂપ છે. (શંકા) ૨૮ ભેદે આભિનિબોધિક કહેવાય છે, તેનું શું ? કેમકે આભિનિબોધિક જ્ઞાનની ૨૮ પ્રકૃતિ કહી છે - આ વ્યાખ્યાનમાં શ્રોમાદિ ભેદથી છ ભેદે અપાય-ધારણાનું ૧૨ ભેદે મતિજ્ઞાન પ્રાપ્ત છે. તથા શ્રોત્રાદિ ભેદથી જ છ ભેદ વડે અથવગ્રહ-ઈહા તથા વ્યંજનાવગ્રહસ્થી ચાર ભેદે એમ ૧૬ ભેદે ચા આદિ દર્શન પ્રાપ્ત છે. તો તેમાં વિરોધ કેમ નથી ? સત્ય છે. પણ વિવાથી મતિજ્ઞાન અને ચટ્ટા આદિ દર્શનમાં ભેદ છે. પૂજ્યો મતિજ્ઞાનને ૨૮-ભેદે કહે છે. ક્ષેત્રને આશ્રીને આભિનિબોધિક જ્ઞાન વિષય, તેમાં ઓઘથી શ્રુતપરિકમિતતાથી લોકાલોકરૂપ સર્વ ક્ષેત્ર જાણે. એમ કાળ અને ભાવથી છે ભાણકાર કહે છે - સામાન્ય દેશથી ધમસ્તિકાયાદિ સર્વ દ્રવ્યોને જાણે છે, સર્વભાવથી નહીં, લોકાલોક ત્ર, સર્વ અથવા ગિવિધકાળ, ઔદયિકાદિ પાંચ ભાવ આટલું જાણે. અથવા આદેશ એટલે શ્રુત, મૃતોપલબ્ધોમાં તે મતિજ્ઞાન પ્રસરે છે. આ સૂત્ર “નંદી'માં વાયનાંતરે ન પાસ$ એવો પાઠ છે, તેની ટીકામાં પણ કહે છે - દ્રવ્ય જાતિ સામાન્યદેશથી ધમસ્તિકાયાદિ સર્વ દ્રવ્યોને જાણે, વિશેષથી પણ ધર્માસ્તિકાય, તેનો દેશ આદિને જાણે પણ સર્વે ધમસ્તિકાયાદિને ન જુએ. ઈત્યાદિ • * * * * ધમસ્તિકાયાદિ સર્વે દ્રવ્યોને જાણે, શ્રુતજ્ઞાનના તે સ્વરૂપ થકી વિશેષથી જાણે, શ્રુતાનુવર્તી માનસથી અચક્ષુદર્શનથી જુએ. સર્વે દ્રવ્યોને અભિશાપથી જ જાણે. (પરંતુ) અભિન્ન દશપૂધિરાદિ શ્રુતકેવલી તેને જુએ. તેની નજીકનાને ભજના, તે મતિવિશેષથી જાણવું. વૃદ્ધોએ વળી જુએ છે એમ કહ્યું – કઈ રીતે જુએ ? સકલ Page #93 -------------------------------------------------------------------------- ________________ ૮|-|૨/૩૯૫,૩૯૬ ૧૭૧ ગોચર દર્શનયોગ કેમ નથી? કહે છે ‘પ્રજ્ઞાપના’માં શ્રુતજ્ઞાનપશ્યતામાં પ્રતિપાદિતપણાથી અનુત્તરવિમાનાદિના આલેખ કરણથી સર્વથા અદૃષ્ટનું આલેખન ન થવાથી એ પ્રમાણે ક્ષેત્રાદિમાં પણ વિચારવું. વળી કોઈ ન પાસડ઼ કહે છે. (શંકા) ભાવથી ઉપયુક્ત શ્રુતજ્ઞાની સર્વ ભાવે જાણે ? વળી શ્રુત, ચાત્રિમાં સર્વે પર્યાયો નથી, તેની સાથે કેમ વિરોધ ન આવે ? (સમાધાન) આ સૂત્રમાં સર્વના ગ્રહણથી પાંચ ઔદયિકાદિ ભાવો કહ્યા છે. તેને સર્વને જાણે છે અથવા જે અભિલાપ્ય ભાવોનો અનંત ભાગ જ શ્રુતનિબદ્ધ છે, તો પણ પ્રસંગ-અનુપ્રસંગથી સર્વે અભિલાષ્ય શ્રુતવિષયો કહેવાય છે. તેથી તે અપેક્ષાએ સર્વે ભાવોને જાણે છે, તેમ કહ્યું. અનભિલાપ્ય ભાવાપેક્ષાએ ન જાણે. - અવધિજ્ઞાની રૂપિદ્રવ્ય-પુદ્ગલ દ્રવ્યો, તે જઘન્યથી અનંત છે. તૈજસભાષા દ્રવ્યોના અપાંતરાલવર્તી હોવાથી, તેને જાણે. ઉત્કૃષ્ટથી સર્વે બાદર, સૂક્ષ્મ ભેદ ભિન્નને વિશેષાકારથી જ્ઞાનત્વપણાથી જાણે છે સામાન્યાકાથી અવધિજ્ઞાનીને અવધિદર્શન અવશ્ય હોય છે તેથી જુએ છે. (શંકા) પહેલા દર્શન અને પછી જ્ઞાનનો ક્રમ હોવા છતાં અહીં ઉલટું કેમ કહ્યું ? અહીં અવધિજ્ઞાનાધિકારથી પ્રાધાન્ય જણાવવા માટે પહેલાં ‘જાણે' એમ કહ્યું. અવધિદર્શનનું અવધિ અને વિભંગના સાધારણત્વથી અપ્રધાનપણાને લીધે પછી ‘જુએ છે’ તેમ કહ્યું. અથવા બધી જ લબ્ધિ સાકારોપયુક્તને ઉપજે છે, અવધિલબ્ધિ પણ સાકારોપયોગ ઉપયુક્તને હોય, આ અર્થને જણાવવા સાકારોપયોગ એવા જ્ઞાનતિ શબ્દને પહેલા મૂક્યો પછી પતિ કહ્યું. – જેમ ‘નંદી'માં, ત્યાં આ સૂત્ર છે – ક્ષેત્રથી અવધિજ્ઞાની જઘન્યથી અંગુલના અસંખ્યભાગે જાણે છે, જુએ છે ઇત્યાદિ. વ્યાખ્યા આ રીતે - ક્ષેત્રથી અવધિજ્ઞાની, જઘન્યથી અંગુલનો અસંખ્યભાગ અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત લોકમાં શક્તિ અપેક્ષાએ લોક પ્રમાણ ખંડોને જાણે જુએ. કાળથી અવધિજ્ઞાની જઘન્યથી આવલિકાનો અસંખ્યાતભાગ અને ઉત્કૃષ્ટથી અસંખ્ય ઉત્સર્પિણી, અવસર્પિણી અતીત-અનાગતને જાણે-જુએ. તેમાં રહેલ રૂપીદ્રવ્યોને આશ્રીને. ક્યાં સુધી કહેવું? ભાવના અધિકાર સુધી. તે આ છે - ભાવથી અવધિજ્ઞાની જઘન્યથી અનંતા ભાવોના આધાર દ્રવ્ય અનંતપણાથી જાણે, જુએ, પણ પ્રત્યેક દ્રવ્ય નહીં. ઉત્કૃષ્ટથી પણ અનંતા ભાવોને જાણે અને જુએ. તે પણ ઉત્કૃષ્ટપદે સર્વે પર્યાયોનો અનંતભાગ, એ પ્રમાણે છે. - મનન તે મતિ. ઋી - સામાન્યગ્રાહિણી. તે ઋજુમતિ. ‘આણે ઘટ વિશે વિચાર્યું' તેવા અધ્યવસાયને જાણે છે અથવા જે ઋજુ મતિવાળો છે તે. અનંત - અપરિમિત, અનંતપમગ - અનંત પરમાણુ રૂપ. ના વિત્ - સૂત્ર આ પ્રમાણે વિશિષ્ટ એક પરિણામ પરિણત સ્કંધને જાણે, જુએ. તે પર્યાપ્તક સંજ્ઞી પ્રાણી વડે, જે અઢીદ્વીપ-બે સમુદ્રવર્તી હોય તેને મનપણે પરિણામિત ભાવોને, મનઃપર્યાય જ્ઞાનાવરણ ક્ષયોપશમથી, પટુત્વથી સાક્ષાતૃપે વિશેષ પરિચ્છેદથી જાણે, તેમ કહેવાય. - ૪ - ૪ - ભાષ્યકારે કહ્યું છે કે બાહ્ય અનુમાનથી જાણે. - ૪ - મૂર્ત દ્રવ્ય આલંબનથી આ જાણે, માંતરે અમૂર્ત છતાં પણ ધર્માસ્તિકાયાદિને માને છે. જો કે તેને સાક્ષાત્ કરવાને સમર્થ નથી. તથા ચક્ષુર્દર્શનાદિ ચારે દર્શનને ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ ભિન્ન આલંબનથી આ જાણે. તેથી દર્શનના સંભવથી જુએ તેમ કહે, તેમાં કંઈ દોષ નથી. - વિસ્તારની જરૂર નથી. તેને જ વિપુલમતિ અધિકપણાએ, વિતિમિર૫ણાએ, વિશુદ્ધપણાએ જાણે અને જુએ. તે જ સ્કંધોને વિશેષથી ગ્રહણ કરનારી મતિ, તે વિપુલમતિ. આણે ઘટ વિશે વિચાર્યુ, તે સોનાનો, પાટલિપુત્રકમાં હમણાં બનેલો ઈત્યાદિ જાણે. અથવા જેની મતિ વિપુલ છે તે વિપુલમતિ. ૧૭૨ અધિવત - ઋજુમતિ દૃષ્ટ સ્કંધની અપેક્ષાઓ દ્રવ્યાર્થતા અને વર્ણાદિ વડે ઘણું વધારે. વિત્તિપિરતર - અતિશય રીતે અંધકારથી રહિતની જેવું, તેથી જ ચિતિમિરત - અતિશય રીતે અંધકારથી રહિતની જેવું તેથી જ વિશુદ્ધતાન્ત - અતિ સ્પષ્ટપણે જાણે અને જુએ. ૰ ક્ષેત્રથી - ઋજુમતિ નીચે-નીચે યાવત્ આ રત્નપ્રભા પૃથ્વીના ઉપરના નીચલા ક્ષુલ્લક પ્રતર સુધીના મનોગત ભાવોને જાણે છે, જુએ છે. તેમાં સુચક નામે, તિર્થાલોકના મધ્યથી નીચે ૯૦૦ યોજન સુધી આ રત્નપ્રભાના ઉપરનું ક્ષુલ્લક પ્રતર છે, તેનું ક્ષુલ્લકત્વ અધોલોકના પ્રતની અપેક્ષાએ છે. તેનાથી પણ જે નીચે તે અધોલોકગ્રામ છે. તે ક્ષુલ્લક પ્રતસ્થી ઉપર જ્યોતિષુ ચક્રના ઉપરિતલ સુધી અને તિષ્ઠુ મનુષ્યક્ષેત્રના અંત સુધી એમ જાણવું. તેને વિભાગથી કહે છે – અઢીદ્વીપ-સમુદ્રમાં ૧૫ કર્મભૂમિમાં, ૫૬ અંતર્વીપમાં પર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિયોના મનોગત ભાવોને જાણે અને જુએ. જ્યારે તેને વિપુલમતિ અઢી અંગુલથી વિશેષ અધિકપણે, વિપુલપણે, વિશુદ્ધપણે, વિતિમિરપણે જાણે અને જુએ. અહીં ક્ષેત્રાધિકાર પ્રાધાન્યથી મનોલબ્ધિ સમન્વિત જીવના આધારરૂપ ક્ષેત્ર ગ્રહણ કરાય છે. તેનાથી અતિ અધિક લંબાઈ, વિખંભને આશ્રીને વિપુલતર, બાહલ્યને આશ્રીને વિશુદ્ધતર, અંધકાર સમાન, તેના આવક કર્મના વિશિષ્ટતર ક્ષયોપશમ સદ્ભાવથી જુએ. તથા ાનો - ઋજુમતિ જઘન્યથી પલ્યોપમના અસંખ્યાત ભાગ અને ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યભાગ અનીત અને અનાગતને જાણે અને જુએ તેને જ વિપુલમતિ વિશુદ્ધતર, વિતિમિતર જાણે અને જુએ. - - ‘નંદીસૂત્ર’નો પાઠ ક્યાં સુધી કહેવો ? ‘ભાવસૂત્ર' સુધી. - ભાવથી ઋજુમતિ અનંતભાવે જાણે, જુએ. સર્વભાવોને અનંત ભાગે જાણે, જુએ. તેને જ વિપુલમતિ વિશુદ્ધતર, વિતિમિતર જાણે અને જુએ. એ પ્રમાણે ઉક્ત ન્યાય કેવલજ્ઞાન વિષય કહેવો - ‘નંદીસૂત્ર'માં આમ કહ્યું છે - ક્ષેત્રથી કેવળજ્ઞાની સર્વ ક્ષેત્ર જાણે, જુએ. અહીંતં ધર્માસ્તિકાયાદિ બધાં દ્રવ્યના ગ્રહણથી આકાશદ્રવ્યના ગ્રહણ છતાં, જે ફરી લીધું, તે તેના ક્ષેત્રત્વના રૂઢપણાથી છે. કાળથી કેવળજ્ઞાની સર્વ કાળને જાણે, જુએ. ભાવથી સર્વ ભાવને જાણે, જુએ. મતિઅજ્ઞાનથી - મિથ્યાદર્શન ચુક્તતાથી અવગ્રહાદિ અને ઔત્પાતિકી આદિ વડે વિષયીકૃત જે હોય તે તથા અપાયાદિ વડે જાણે અને અવગ્રહાદિ વડે જુએ. યાવત્ શબ્દથી-ક્ષેત્રથી મતિ અજ્ઞાની મતિ અજ્ઞાન પરિંગત ક્ષેત્રને જાણે, જુએ. કાળથી મતિ અજ્ઞાની, મતિ અજ્ઞાન પરિંગત કાળને જાણે, જુએ. - - શ્રુતઅજ્ઞાન-મિથ્યાર્દષ્ટિ પરિગૃહીત Page #94 -------------------------------------------------------------------------- ________________ ૮/-/૨/૩૯૫,૩૯૬ ૧૭૩ સભ્યશ્રુત, લૌકિક શ્રુત કે કુપાવચનિક શ્રુત વડે જે વિષયી કૃત કરાયેલ હોય તેને તથા માધવેડ઼ - કહે, અર્થ કરે, આગ્રાહે આદિ, પ્રજ્ઞાપતિ - ભેદપૂર્વક કહે. પ્રરૂપતિ - ઉપપત્તિ પૂર્વક કહે – પ્રરૂપે. વાચનાંતરે આટલું અધિક છે - મેટ્ટ - દેખાડે, ઉપમા માત્ર વડે, જેમકે ગાય તેવું ગવય આદિ. નિયંસેફ - હેતુ, દૃષ્ટાંત, ઉપન્યાસ વડે નિર્દેશે. વસેફ - ઉપનય, નિગમન વડે મતાંતર દર્શનપૂર્વક દર્શાવ. દ્રવ્યથી વિભંગજ્ઞાન વડે જાણે, અવધિદર્શનથી જુએ. કાલદ્વાર - અહીં પહેલા કેવળી અને પછી મતિ આદિવાળા કહ્યા છે. તેમાં ‘કેવલીને' સાદી અપર્યવસિત શબ્દથી કાળ જણાવ્યો છે. મતિ આદિવાળાને બે ભેદથી કહે છે – જઘન્યથી અંતર્મુહૂર્ત. તે પહેલા બે જ્ઞાનને આશ્રીને કહ્યું, કેમકે તે બે જ જઘન્યથી અંતર્મુહૂર્ત માત્ર હોય. ઉત્કૃષ્ટથી સાતિરેક ૬૬ સાગરોપમ, જે કહ્યું, તે પહેલા ત્રણ જ્ઞાનને આશ્રીને કહ્યું છે. તેમની જ ઉત્કૃષ્ટથી તેટલી સ્થિતિ છે. તે આ રીતે – વિજયાદિમાં બે વખત જાય કે અચ્યુતે ત્રણ વખત જાય, તેમાં મનુષ્યભવ અતિરેકથી આ કાળ કહ્યો છે - ૪ - આભિનિબોધિકમાં આ રીતે જાણવું – ભગવન્ ! આભિનિબોધિક જ્ઞાની, આભિનિબોધિકજ્ઞાનીપણે કાળથી કેટલો કાળ હોય? તેનો અર્થ આ છે મિળિયોધિ આદિ સૂત્રક્રમથી જ્ઞાની, આભિનિબોધિક જ્ઞાની, શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની, કેવળજ્ઞાની, અજ્ઞાની, મતિ અજ્ઞાની, શ્રુતઅજ્ઞાની, વિભંગજ્ઞાનીનો અવસ્થિતિ કાળ જેમ કાયસ્થિતિમાં અર્થાત્ “પ્રજ્ઞાપના''ના ૧૮માં પદમાં કહ્યો, તેમ કહેવો. તેમાં જ્ઞાનીનો પૂર્વે કહ્યો, તે જ અવસ્થિતિકાળ. - x - આભિનિબોધિક આદિ બે જ્ઞાનનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટથી સાતિરેક ૬૬ સાગરોપમ, અવધિજ્ઞાનનો પણ એ જ કાળ છે. પણ જઘન્યકાળમાં ભેદ છે. અવધિજ્ઞાની જઘન્યથી એક સમય. કઈ રીતે? જો વિભંગજ્ઞાની સમ્યકત્વ પામે, ત્યારે પહેલા સમરો વિભંગઅવધિજ્ઞાન હોય, ત્યારપછી તે પડે છે, ત્યારે એક સમય અવધિ કહેવાય. મનઃ પર્યવજ્ઞાની વિશે પૃચ્છા-જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી દેશ ન્યૂન પૂર્વકોટિ. કઈ રીતે? અપ્રમત્ત કાળમાં વર્તતા સંયતને મનઃપર્યવજ્ઞાન ઉત્પન્ન થાય, ક્યારે ઉત્પત્તિ સમયે સમ અંતરે જ વિનાશ પામે તો એક સમય. તથા ચાત્રિકાળ ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વકોટી છે, દીક્ષાના ગ્રહણથી તુરંત જ જો મનઃપર્યવજ્ઞાન પામે અને આ જન્મ અનુવર્તે, ત્યારે મન:પર્યવજ્ઞાન દેશોન પૂર્વકોટી થાય. કેવળજ્ઞાની વિશે પૃચ્છા. ગૌતમ ! સાદિ અપર્યવસિત. અજ્ઞાની, મતિઅજ્ઞાની, શ્રુતઅજ્ઞાની વિશે પૃચ્છા. ગૌતમ! અજ્ઞાની, મતિઅજ્ઞાની, શ્રુતઅજ્ઞાની ત્રણ ભેદે છે – અભવ્યોને અનાદિ અપર્યવસિત, ભવ્યોને અનાદિ સપર્યવસિત, સમ્યગ્દર્શનથી પડેલાને સાદિ સપર્યવસિત. તેમાં જે સાદિ સપર્યવસિત છે, તે જઘન્યી અંતર્મુહૂર્ત - ૪ - ઉત્કૃષ્ટથી અનંતકાળ, અનંતી ઉત્સર્પિણી-અવસર્પિણી કાળથી, ક્ષેત્રથી દેશન્યૂન અપાદ્ધ પુદ્ગલ ધરાવતું. સમ્યક્ત્વથી ભ્રષ્ટને વનસ્પતિ આદિમાં અનંતી ઉત્સર્પિણી-અવસર્પિણી ગયા પછી પુનઃ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ વિભંગજ્ઞાની વિશે પૃચ્છા - ગૌતમ ! જઘન્યથી એક સમય ઉત્પત્તિ પછી એક જ સમયમાં પડે. ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વકોટી અધિક ૩૩-સાગરોપમ. કેમકે મનુષ્યમાં તેટલું આયુ ભોગવી સાતમી નરકે જાય. અંતરદ્વાર-પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાનનું અંતર બધું જ જેમ જીવાભિગમમાં કહ્યું, તેમ કહેવું. તે આ પ્રમાણે – ભગવન્ ! આભિનિબોધિક જ્ઞાનનું અંતર, કાળથી કેટલું છે? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી અનંતકાળ યાવત્ દેશોન અપાર્લ પુદ્ગલ પરાવર્ત શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, મનઃપર્યવજ્ઞાનીનું એ જ પ્રમાણે છે. કેવળજ્ઞાનીની પૃચ્છા – ગૌતમ ! અંતર નથી. • મતિ જ્ઞાની, શ્રુતઅજ્ઞાનીની પૃચ્છા - ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી સાતિરેક ૬૬-સાગરોપમ. વિભંગજ્ઞાનીની પૃચ્છા-ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ. અલ્પબહુવદ્વાર - જ્ઞાનીનું, અજ્ઞાનીનું, જ્ઞાની-અજ્ઞાની ત્રણેનું પરસ્પર અલ્પબહુત્વ ‘પ્રજ્ઞાપના' સૂત્રથી કહેવું. તે આ છે - ભગવન્ ! આ આભિનિબોધિક જ્ઞાની આદિ જીવોમાં કોણ કોનાથી અલ્પ, વધુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ગૌતમ ! બધાંથી થોડા જીવો મનઃપર્યવજ્ઞાની, અવધિજ્ઞાની અસંખ્યગુણા, આભિનિબોધિક અને શ્રુતજ્ઞાની બંને તુલ્ય અને વિશેષાધિક, કેવળજ્ઞાની અનંતગુણા છે - (૧) ભગવન્ ! આ મતિઅજ્ઞાની આદિમાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે ? ગૌતમ! સૌથી ઓછા વિભંગજ્ઞાની, મતિ અજ્ઞાની-શ્રુતઅજ્ઞાની બંને તુલ્ય અને અનંતગણા છે - (૨) ૧૭૪ ભગવન્ ! આ આભિનિબોધિકાદિ પાંચ જ્ઞાની અને મતિ આદિ ત્રણ અજ્ઞાનીમાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે ? ગૌતમ ! મનઃપર્યવજ્ઞાની સૌથી થોડા, અવધિજ્ઞાની અસંખ્યગણા, આભિનિબોધિક જ્ઞાની-શ્રુતજ્ઞાની બંને તુલ્ય અને વિશેષાધિક, વિભંગજ્ઞાની અસંખ્યાતગણા, કેવલજ્ઞાની અનંતગણા, મતિ અને શ્રુતઅજ્ઞાની બંને તુલ્ય અને અનંતગણા છે. ઋદ્ધિ પ્રાપ્ત સંયતને જ મનઃપર્યવજ્ઞાન થાય માટે સૌથી થોડાં છે. અવધિજ્ઞાન ચારે ગતિમાં હોય તેથી અસખ્યાતગણા. પહેલા બે જ્ઞાનવાળા તુલ્ય અને વિશેષાધિક કહ્યા. કેમકે તે અવધિ અને મનઃપર્યવજ્ઞાનીને તથા તેનાથી રહિત પંચેન્દ્રિયને અને સારવાદન સમ્યકત્વ સદ્ભાવે વિકલેન્દ્રિયને પણ થાય છે અને કેવલજ્ઞાનીને અનંતગુણા કહ્યા, કેમકે સિદ્ધો અનંતા છે. અજ્ઞાની સૂત્રમાં વિભંગજ્ઞાની થોડા છે, કેમકે તે પંચેન્દ્રિયોને જ થાય છે, તેનાથી અનંતગણા મતિ-શ્રુતઅજ્ઞાની છે, કેમકે બંને અજ્ઞાન એકેન્દ્રિયોને પણ હોય, તેથી અનંતગુણ કહ્યા. મિશ્રસૂત્રમાં મનઃપર્યવજ્ઞાની થોડાં કહ્યા. અવધિજ્ઞાની તેનાથી અસંખ્યાતગણા કહ્યા. મતિ-શ્રુતવાળા તેનાથી વિશેષાધિક કહ્યા, તે પૂર્વવત્ સમજવું. મતિ-શ્રુતજ્ઞાનીથી વિભંગજ્ઞાની અસંખ્યગણા કહ્યા. કઈ રીતે ? સમ્યગ્દષ્ટિ દેવ-નારકથી મિથ્યાષ્ટિ દેવનાસ્ક અસંખ્યાતગણા કહ્યા છે, તેથી વિભંગજ્ઞાની અસંખ્યાતગણા કહ્યા. વિભંગજ્ઞાનીથી કેવળજ્ઞાની અનંતગણા છે. કેમકે એકેન્દ્રિય સિવાયના સર્વે જીવોથી સિદ્ધો અનંતગણા છે. મતિ-શ્રુત અજ્ઞાની પરસ્પર તુલ્ય છે. કેવલજ્ઞાનીથી અનંતગણા Page #95 -------------------------------------------------------------------------- ________________ ૮|-૨|૩૯૫,૩૯૬ ૧૫ છે, કેમકે વનસ્પતિમાં પણ તેમનો સંભવ છે. એકેન્દ્રિયો સિદ્ધોથી પણ અનંતગણો છે. પર્યાયવ્હાર-અભિનિબોધિક જ્ઞાનના પર્યવો-વિશેષ ધર્મો તે આભિનિબોધિક પર્યવો. તે સ્વ-પર પર્યાય ભેદથી બે પ્રકારે છે. તેમાં જે ચાવગ્રહ આદિ મતિ વિશેષ, ક્ષયોપશમની વૈચિરાથી છે તે સ્વ પર્યાયા, તે અનંતગણા છે. કઈ રીતે ? એકાદ અવરૂ@ી અન્ય અવગ્રહાદિ અનંતભાગવૃદ્ધિથી વિશેષ છે, બીજા અસંખ્યય ભાગ વૃદ્ધિથી, અપર સંખ્યયભાગ વૃદ્ધિથી, અન્યતર સંખ્યયગુણ વૃદ્ધિથી, (અન્ય સોયગુણ વૃદ્ધિથી, અપર અનંતગુણ વૃદ્ધિથી. એ પ્રમાણે સંખ્યાતના સંખ્યાત ભેદથી, અસંખ્યાતના અસંખ્યાત ભેદથી, અનંત ભેદવથી અનંતા વિશેષ છે અથવા તેના શેયના અનંતપણાથી અને પ્રતિયના તેનાથી ભેદાવાપણાથી અથવા મતિજ્ઞાનને અવિભાગ પરિચ્છેદ બુદ્ધિથી છેદતા અનંતખંડ થવાથી, તેના પર્યવો અનંત છે. તથા જે બીજા પદાર્થના પર્યાયો તે તેના પર પર્યાય છે. તે પરનું અનંતગુણપણું હોવાથી, સ્વપર્યાયથી અનંતગણા છે. * * * * * * * * * - ઇત્યાદિ, ઇત્યાદિ. વડવા તે મુથના ઇત્યાદિ-અનંતા શ્રુતજ્ઞાન પર્યાયો કહ્યા છે. તે સ્વપર્યય અને પરસ્પર્યાય છે. તેમાં શ્રુતજ્ઞાનના જે સ્વપર્યાય છે, તે પોતે અક્ષરકૃત આદિ ભેટવાળા, અનંતા છે. કેમકે ક્ષયોપશમના વૈવિખ્ય વિષય અનંતા છે, કૃતાનુસાર બોધનું અનંતત્વ છે, અવિભાગ પલિચ્છેદનું અનંતપણું છે. પર૫યયિો પણ અનંતા છે, સર્વભાવોના પ્રસિદ્ધ છે. અથવા શ્રત - jયાનુસારી જ્ઞાન, તે શ્રુતજ્ઞાન, ધૃતગ્રંથ અક્ષરાત્મક છે, અક્ષરો ‘અ'કારાદિ છે, તેમાંનો એક-એક અક્ષર યથાયોગ ઉદાd, અનુદાત્ત, સ્વરિત ભેદથી છે, સાનુનાસિક-નિરનુનાસિક ભેદથી છે, પ્રયનમહાપયન ભેદાદિથી છે, સંયુક્ત સંયોગ-અસંયુકત સંયોગ ભેદથી છે, દ્વયાદિ સંયોગ-ભેદથી અનંત છે અને ભેદાતા પણ અનંત ભેદ થાય છે. તે તેના સ્વપયયિ છે. અન્ય પરપર્યાય છે, તે અનંતા જ છે. એ પ્રમાણે તે અનંતપર્યાય છે. કહ્યું છે કે- તેનો એક-એક અક્ષર સ્વપર્યાય ભેદથી ભિન્ન છે, તે વળી સર્વદ્રવ્ય-પર્યાય સશિ પ્રમાણ જાણવો. જે એકલો ‘અ'કાર પર્યાય પ્રાપ્ત થાય છે, તે સ-વર્ણસહિત તેના સ્વપયરિયો છે, બાકીના તેના પરપયયિો છે. એ પ્રમાણે અક્ષરાત્મકવથી અક્ષર પર્યાય સહિતપણાથી શ્રુતજ્ઞાનના પયરયો અનંત છે. એ પ્રમાણે ‘ચાવતથી આમ જાણવું - ભગવન! અવધિજ્ઞાન પર્યાયો કેટલા છે ? ગૌતમ ! અવધિજ્ઞાનના પર્યાયો અનંત છે. •• ભગવત્ ! મન:પર્યવજ્ઞાનના પર્યાયો કેટલા છે ? ગૌતમ ! અનંત. - - ભગવત્ કેવળજ્ઞાનના પર્યાયો કેટલા છે ? ગૌતમ! અનંતા કેવળજ્ઞાન પર્યાયો છે. - તેમાં અવધિજ્ઞાનના સ્વપર્યાયિો, જે અવધિજ્ઞાનના ભેદો - ભવપત્યય અને ક્ષાયોપથમિક ભેદથી, નાક, તિર્યચ, મનુષ્ય, દેવરૂપ તેના સ્વામીના ભેદથી, અસંખ્યાત ભેદ તેના વિષયભૂત ક્ષેત્ર-કાળ ભેદથી, અનંતભેદ તેના વિષય દ્રવ્યપર્યાય ભેદથી, અવિભાગ પલિચ્છેદથી તે અનંતા છે. - - મન:પર્યાયજ્ઞાનના અને કેવળજ્ઞાનના જે સ્વપયયિો સ્વામી આદિ ભેદથી વિગત વિશેષ્ય તે અનંતા, અનંતદ્રવ્ય પર્યાય પરિચ્છેદ અપેક્ષાથી કે અવિભાગપલિચ્છેદ અપેક્ષાએ છે -એ પ્રમાણે મતિ જ્ઞાનાદિ ત્રણમાં ૧૭૬ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ પણ અનંત પર્યાયિત્વ કહેવું. હવે પયયોનું અલાબહત્વ નિરૂપવા કહે છે - અહીં સ્વપયાંય અપેક્ષાએ જ આ અલાબહત્વ જાણવું, કેમકે સ્વપર પર્યાય અપેક્ષાએ બધાંનું તુલ્ય પર્યાયવ છે. તેમાં સૌથી થોડાં મન:પર્યાય જ્ઞાનના પર્યાયો છે, કેમકે તેમનો વિષય માગ મન છે. તેનાથી અવધિજ્ઞાનના પર્યાયો અનંતગુણા છે, કેમકે મન:પર્યાયની અપેક્ષાએ અવધિજ્ઞાનનો દ્રવ્યપર્યાયથી અનંતગુણ વિષય છે. તેનાથી શ્રુતજ્ઞાન પર્યાયો અનંતગુણા છે, કેમકે તેનો રૂપી-અરૂપી દ્રવ્ય વિષયવથી અનંતગુણ વિષયવ છે. તેનાથી આભિનિબોધિકાનના પર્યાયો અનંતગુણ છે, કેમકે તેના અભિલાય- અનભિલાણ દ્રવ્યાદિ વિષયત્વથી અનંતગુણ વિષય છે. તેનાથી કેવલજ્ઞાન પર્યાય અનંતકુણા છે, કેમકે તે સર્વ દ્રવ્ય-પર્યાય વિષયવ છે. એ પ્રમાણે જ્ઞાન સૂત્રમાં અા બહુર્વ કારણ સૂત્રોનુસાર જાણવું. મિશ્ર સૂરમાં સૌથી થોડાં મન:પર્યાયજ્ઞાન પર્યાયો છે. અહીં ઉપપતિ પૂર્વવતુ જાણવી. તેનાથી વિર્ભાગજ્ઞાન પર્યાયો અનંતગુણ છે. કેમકે મન:પર્યવજ્ઞાનની અપેક્ષાએ વિર્ભાગજ્ઞાનનો વિષય મોટો છે. કહ્યું છે – વિર્ભાગજ્ઞાન ઉદર્વ-અધો ઉપસિમ વેયકથી આરંભીને સાતમી પૃથ્વીના અંત સુધી, તિર્ણ અસંખ્યાત દ્વીપસમુદ્રરૂપ માં જે રૂપી દ્રવ્યો છે, તેને કેટલાંકને જાણે અને કેટલાંકના પર્યાયો જાણે. તે મનઃપર્યાયજ્ઞાન વિષયની અપેક્ષાએ અનંતગુણ છે - - તેનાથી અવધિજ્ઞાનપર્યાયો અનંતગુણ છે. કેમકે અવધિ સકલરૂપી દ્રવ્ય-પ્રતિદ્રવ્ય અસંખ્યાત પર્યાય વિષયવટી વિભંગની અપેક્ષાએ અનંતગુણ છે. તેનાથી શ્રુતજ્ઞાન પર્યાયો અનંતગુણ છે. શ્રુતઅજ્ઞાન સમસ્ત મૂર્ત-અમૂર્ત દ્રવ્ય, સર્વ પર્યાય વિષયથી અવધિજ્ઞાનની અપેક્ષાએ અનંતગુણવિષય છે. તેનાથી શ્રુત જ્ઞાન પયયો વિશેષાધિક છે, કેટલાંક શ્રુતજ્ઞાન અવિષયીકૃત પર્યાયોને વિષયીકરણથી છે. તેનાથી મતિ જ્ઞાન પર્યાયો અનંતગુણ છે, કેમકે શ્રુતજ્ઞાન અભિલાય વસ્તુ વિષયક છે, મતિ અજ્ઞાન તેનાથી અનંતગુણ અનભિલાય વસ્તુ વિષયક પણ છે. તેનાથી મતિજ્ઞાન પર્યાયો વિશેષાધિક છે, કેટલાંક મતિ અજ્ઞાન અવિષયીકૃત ભાવોને વિષયીકરણથી. - x • તેનાથી કેવલજ્ઞાન પર્યાયિો અનંત ગુણ છે. કેમકે સર્વકાળ ભાવિ સમસ્ત દ્રવ્યપર્યાયોના અનન્ય સાધારણને જાણે છે (માટે અનંતગુણ કહ્યા છે.) $ શતક-૮, ઉદ્દેશો-રૂ-“વૃક્ષ” છે - X - X - X - X – • ઉદ્દેશા-૭-માં આભિનિબોધિક જ્ઞાન પર્યાયો કહ્યા, તેના વડે વૃક્ષાદિ અર્થોનું જ્ઞાન થાય છે, તેથી વૃક્ષને કહે છે – • સૂત્ર-૩૯૭ : વૃક્ષો કેટલા ભેદે કહ્યા છે ? ગૌતમ ! ત્રણ પ્રકારે છે - સંખ્યાત જીવવાળા, અસંખ્યાત જીવવાળા, અનંત જીવવાભ - તે સંખ્યાત જીવવાળ વૃક્ષ ક્યા છે ? અનેકવિધ છે - તાડ, તમાલ, તક્કલિ, તેતલિ આદિ ‘પwવણા'માં કહ્યા મુજબ નારિયેલ સુધી જાણવા. જે આવા પ્રકારના છે તે બધાંજ આ સંખ્યાત જીવા કહ્યt. તે અસંખ્યાત જીવા વૃક્ષ ક્યા છે? બે પ્રકારે - એકાસ્થિક, બહુબીજક, Page #96 -------------------------------------------------------------------------- ________________ ૮/-/3/૩૫,૩૯૬ ૧૩૩ • • તે એકાસ્થિક વૃક્ષ ક્યા છે ? અનેકવિધ છે. જેમકે – નીભ, આમ, જાંબુ આદિ, એ પ્રમાણે ‘vayવણા' મુજબ બહુબીજ કે ફળો સુધી જણવું. તે બહુબીજક કહ્યા. તે અસંખ્યાતજીણ કહ્યા. નજીવા વૃક્ષો કયા છે? અનેક પ્રકારે છે. જેમકે આg, મૂળા, આદુ એ પ્રમાણે જેમ સાતમા શતકમાં કહ્યું તેમ સિઉંડી, મયુટી સુધી કહેવું. જે આવા પ્રકારના બીજ હોય તે પણ જાણવા. તે આ અનંતજીdવાળા વૃધે કહit. • વિવેચન-૩૯૭ - જેમાં સંખ્યાત જીવો હોય તે સંખ્યાતજીવિકા, એ રીતે બીજા બે પદ કહેવા. પ્રજ્ઞાપના મુજબ આ સૂત્ર કહેવું - તાલ, તમાલ, તક્કલિ, તેતલિ, શાલ, શાલકલ્યાણ, સરલ, જાયઈ, કેતકી, કંદલિ, ચર્મવૃક્ષ, ભુર્જવૃક્ષ, હિંગુવૃક્ષ, લવંગવૃક્ષ, સોપારી, ખરી, નારિયેલી. જે પણ બીજા આવા પ્રકારના વૃક્ષવિશેષ હોય તે સંખ્યાતજીવિકા છે. જે ફળ મધ્ય એક જ બીજ હોય તે એકાસ્થિક, જે ફળ મળે બહબીજ હોય તે બહુબીજક. જેમ પ્રજ્ઞાપનાના પહેલા પદમાં કહ્યું તેમ - આ સૂત્ર જાણવું - નીંબ, અંબ, જાંબુ, કોસંબ, સાલ, કોલ, પીલુ, સલુક, સલ્લકી, મોદકી, માલુક, બકુલ, પલાશ, કરંજ ઇત્યાદિ. તે બહુબીજક વૃક્ષો કયા છે ? અનેકવિધ છે. જેમકે - અસ્થિક, તેંદુક, કવિ, અંબાઇક, માનુલુંગ, આમલક, ફણસ, દાડમ, અશ્વત્થ, ઉબર, વટ ઇત્યાદિ. અંતિમ આ સૂત્ર છે. પૂર્વોક્ત વૃક્ષોમાં મૂલ પણ અસંખ્યાત જીવિક છે. કંદ, સ્કંધ, વચા, શાખા, પ્રવાલ, મ પ્રત્યેજીવી છે. ફૂલ અનેક જીવી, ફળ બહુબીજવાળા છે. - X - X • હવે જીવાધિકારથી આ કહે છે – ૧૩૮ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ -- કૂદિ અધિકારી તેના ઉત્પત્તિ ક્ષેત્ર રત્નપ્રભા-વિશે - • સૂત્ર-૩૯ : ભગવાન ! પૃવીઓ કેટલી કહી છે? ગૌતમ આઠ કહી છે. તે આ - રનપભા યાવત્ અધસતમી, ઈષતપામારા. ભગવન્! તેમાં આ રતનપભા પૃથવી શું ચરિમ કે અચરિમ ? સંપૂર્ણ વરિપપ૬ કહેવું - વાવ4 - ભગવન ! વૈમાનિક સ્પર્શ ચરમથી ચરમ કે અચરમ? ગૌતમ ચરમ પણ છે, અચરમ પણ છે. ભગવન્! તે એમ જ છે (૨). • વિવેચન-૩૯૯ - અહીં આ ચરમ-અચરમ પરિભાષા શું છે ? અહીં કહે છે – ચરમ એટલે પ્રાન્ત પર્યાવર્તિ, ચરમવ આપેક્ષિક છે. કહ્યું છે કે – અન્ય દ્રવ્યની અપેક્ષાએ આ ચરમ દ્રવ્ય છે. જેમ પૂર્વશરીરની અપેક્ષાએ ચરમશરીર તથા ચરમ એટલે પાd, મધ્યવર્તિ. અચરમવ પણ આપેક્ષિક છે. કહ્યું છે કે - અન્ય દ્રવ્ય અપેક્ષાએ આ અચરમદ્રવ્ય છે. જેમ અંત્ય શરીરની અપેક્ષાએ મધ્યશરીર. અહીં પ્રજ્ઞાપનાનું દશમું પદ કહેવું. અહીં બે પદ દર્શાવ્યા છે, બાકીના દશવિ છે - ચરમ, અચરમાદિ ચરમાંતપદેશ - અચરમાંત પ્રદેશ? ગૌતમ ! આ રનપ્રભા પૃવી ચરમ નથી - અચરમ નથી. ચરમો નથી - અચરમો નથી, ચરમાં પ્રદેશ નથી - અચરમાંત પ્રદેશ નથી. નિયમા અચરિમ, ચરમો, ચરમાંત પ્રદેશ અને અચરમાંત પ્રદેશ છે, ઇત્યાદિ. તેમાં ચરમ અચરમ શું છે ? એવો એક વયનાં પ્રશ્ન છે. ચરમોઅચરમો એવો બહુવયનાં પ્રશ્ન છે. ચરમાંત પ્રદેશ-અચરમાંત પ્રદેશ એટલે ચરમો જ અાવતિપણાથી અંતચરમાંતા પ્રદેશો. તથા અચરમજ અંત-વિભાગ ચરમાંત તેના પ્રદેશોને અચરમાંત પ્રદેશ. - ગૌતમ! નો વરH નોનવ૬૫ - ચમત્વ એ અપેક્ષા મુજબ છે. અપેક્ષા અભાવે ચરમ કઈ રીતે થાય ? અચરમવ પણ તેમજ છે, બીજાની અપેક્ષાના અભાવે ચાચરમવ કેવી રીતે થાય ? જો રનપ્રભા મણે બીજી પૃથ્વી હોય, તો તેનું અચરમવ યોજાય, પણ તે નથી માટે તેનું અચરમવું ન હોય. અહીં વાક્યર્થ આ પ્રમાણે છે - આ રક્તપ્રભા શું પશ્ચિમા કે મધ્યમા છે ? જો આ બંને પણ ન સંભવે તેથી કહ્યું છે કે નો વરખ નીવરમ, જો તેના ‘અચરમ’ વ્યપદેશ જ ન હોય તો ‘ચરમો' કઈ રીતે થાય ? એમ ‘ાયરમો' કેમ થાય? વળી ‘ચરમાંત-અચરમાં પ્રદેશો નથી' એમ કહીને ચરમવ-અયરમવનો અને તેની પ્રદેશ કલ્પનાનો પણ અભાવ છે. તો પછી નિયમથી ‘અચરમ અને ચરમો' કેમ કહ્યું? અવશ્યતયા આ કેવલ ભંગ વાચ્ય ન થાય. અવયવ-અવયવી રૂપવથી અસંખ્ય પ્રદેશ અવગાઢવથી ચોક્ત નિર્વચનવિષય જ છે. તેથી રનરભા આ પ્રકારે વ્યવસ્થિતા છે, તેમ વિનય જનના અનુગ્રહાયેં લખીએ છીએ. એ રીતે વ્યવસ્થિતમાં કોઈ એક વિશિષ્ટ પરિમાણ યુક્તત્વથી અચરમ કહ્યું. જે વળી મધ્યમાં મહદ્ રતનપભા આકાંત ક્ષેત્રખંડ છે, તે પણ તથાવિધ પરિણામયુકતવથી ચરમ છે, આ તદુભય સમુદાયરૂપ છે, અન્યથા તેનો અભાવ થાય. પ્રદેશ પરિકલ્પનામાં ચરમાંત પ્રદેશ અને સૂચ-૩૯૮ : ભગવના કાચબા-કાચબાની શ્રેણી, ગોધા-ગોધાની શ્રેણિ, ગાય-ગાયની શ્રેણિ, મનુષ્ય-મનુષ્યની શ્રેણી, ભેસ-ભેંસોની શ્રેણિ, આ બધાંના બે કે ત્રણ કે સંખ્યાત ખંડ કરવામાં આવે તો તેની વચ્ચેનો ભાગ શું જીવપદેશોમાં પૃષ્ટ થાય છે? હા, ગૌતમ! થાય છે. ભગવના કોઈ પરપ, તે વચ્ચેના ભાગને હાથથી, પગથી, આંગળીથી, શલાકાથી, કાષ્ઠથી, લાકડીના ટુકડાથી થોડો કે વધુ સ્પર્શ કરે, થોડું કે વધુ ખેંચે અથવા કોઈ તીણ શાથી થોડું કે વધુ છેદે કે અનિકાય વડે તેને સળગાવે તો શું તે જીવપદેશોની થોડી કે વધુ બાધા ઉત્પન્ન કરી શકે અથવા તેના શરીરનો છેદ કરી શકે? ગૌતમાં તે અર્થ યોગ્ય નથી. તેમાં શસ્ત્ર સંક્રમી શકે નહીં • વિવેચન-૩૯૮ - વE • કાચબો, વામાવતિ - કાચબાની શ્રેણી, રોણા - ગોધો, સરીસર્પ વિશેષ, અંતર - જે અંતરાલ હોય તે, ઉનવ - નાનો લાકડાનો ટુકડો, માધુસમાન - ચોડો સ્પર્શ કસ્પો, સંસમાન - સમસ્તપણે સ્પર્શ કરવો, માનાભાઇr - એક વખત કે થોડું ખેંચવું. વિહિનામ - સતત કે અનેક વખત ખેંચવું, મfછHTTI - થોડું કે એક વખત છેદવું, fafછHIT • સતત કે વારંવાર છેદવું, સોડમાળ - સમુપદહન, મથાઈ થોડી પીડા. [10/12] Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮|-|૩|૩૯૯ ૧૩૯ ૧૮૦ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ ચરમાંત પ્રદેશ કઈ રીતે ? જે બાહ્ય ખડંપ્રદેશો છે, તે ચરમાંત પ્રદેશો છે, જે મધ્યમંડ પ્રદેશો છે, તે અચરમાંત પ્રદેશો છે. આના દ્વારા રોકાંત દુનય નિરાસ પ્રધાનતાથી નિર્વચન સૂઝથી અવયવ-અવયવીરૂપ વસ્તુ કહી. - x - એ પ્રમાણે શર્કરાપભાદિમાં જાણવું. ક્યાં સુધી ? વૈમાનિક સંભવ સ્પર્શ ન પામે, ફરી ત્યાં ઉત્પાત ન થવાનો હોવાથી મુક્તિગમનને લીધે તે વૈમાનિકો સ્પર્શ ચરમથી ચરમ છે, જે ફરી ઉત્પન્ન થવાના છે, તે અચરમ છે - (ત્યાં સુધી કહેવું.) છે શતક-૮, ઉદ્દેશો-૪-“ક્રિયા છે – X - X - X - X – o ઉદ્દેશા-1-તે અંતે વૈમાનિકો કહ્યા. તેઓ ક્રિયાવાળા હોય છે, તેથી ઉદ્દેશા૪-માં ક્રિયાને કહે છે - • સૂત્ર-૪૦૦ : રાજગૃહમાં ચાવતું આ પ્રમાણે કહ્યું – ભગવત્ ! ક્રિયાઓ કેટલી કહી છે ? ગૌતમ ! પાંચ. તે આ - કાયિકી, અધિકરણિકી, એ રીતે આખું “ક્રિયા” પદ યાવતુ “માયાપત્યયિક ક્રિયા વિશેષાધિક છે.’ સુધી કહેવું. ભગવાન છે તે એમ જ છે, એમ જ છે સાવત્ ગૌતમ વિચરે છે. • વિવેચન-૪oo - એ કમથી પ્રજ્ઞાપનાનું ૨૨મું ‘ક્રિયા’ પદ કહેવું, તે આ રીતે - કાયિકી, અધિકરણિકી, પ્રાàષિકી, પારિતાપનિકી, પ્રાણાતિપાતક્રિયા ઇત્યાદિ. છેલ્લે સુબ આ છે - ભગવા આ આરંભિકી, પારિગ્રહિકી, અપ્રત્યાખ્યાના, માયાપત્યયિકી, મિથ્યાદર્શનપત્યયિકી ક્રિયામાં કઈ કોનાથી ચાવત વિશેષાધિક છે? ગૌતમાં સૌથી ઓછી મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા છે, મિયાર્દષ્ટિને લીધે અપ્રત્યાખ્યાનક્રિયા વિશેષાધિક છે, મિથ્યાર્દષ્ટિ અને અવિરતિ સમ્યગદૈષ્ટિને લીધે. પારિગ્રહિક વિશેષાધિક છે, તેમાં દેશવિરત પણ આવે તેવી. આરંભિકી ક્રિયા તેથી વિશેષાધિક છે, પૂર્વોક્ત અને પ્રમuસંયત પણ આવે તેચી. માયાપત્યયિકી વિશેષાધિક છે પૂર્વોકd અને અપમત સંયત પણ તેમાં સંભવે છે. તેને અંતે આમ કહેવું ગાથા છે - મિથ્યા, અપ્રત્યાખ્યાન, પરિગ્રહ, આભ, માયાક્રિયા ક્રમશઃ મિથ્યાત્વ, અવિરતિ, દેશવિરતિ, પ્રમg, અપમતને હોય છે. મિથ્યાર્દષ્ટિ તેમાં થોડા છે, બાકીના એક-એકની રાશિમાં વૃદ્ધિ છે. શતક-૮, ઉદ્દેશો-પ-“આજીવિક” છે - X - X - X - X - o કિયા અધિકારથી પાંચમાં ઉદ્દેશામાં પરિગ્રહાદિ ક્રિયા વિષય – • સૂત્ર-૪૦૧ - રાજગૃહમાં ચાવતું આ પ્રમાણે કહ્યું – ભગવત્ ! આજીવિકોએ સ્થવિર ભગવંતોને આમ કહ્યું - ભગવન ! સામાયિક કરીને શ્રમણના ઉપાશ્રયમાં બેઠેલ શ્રાવકના ઉપકરણ કોઈ હરી જાય, તો હે ભગવન્! તે ઉપકરણને શોધે તો શું પોતાના ઉપકરણ શોધે કે બીજના શોધે? ગૌતમી તે પોતાના ઉપકરણ શોધ, બીજાના ઉપકરણ ન શોધે. ભગવન! તે શીલ, પ્રd, ગુણ, વિરમણ, પ્રત્યાખ્યાન, પોષધોપવાસ ગ્રહણ કરેલ શ્રાવકના તે અપહd ભાંડ તેને અભાંડ થાય ? હા, ગૌતમ ! થાય. ભગવાન ! તો આય એમ કેમ કહો છો કે, તે તેના ભાંડ શોધે છે, બીજાના નહીં ગૌતમ ! તે શ્રાવકના મનમાં એવું હોય છે કે - આ હિરણય-સુવર્ણ-કાંસ-વસ્ત્રવિપુલ ધન કનક રન મણિ મોતી શંખ પ્રવાલ શિલ તરન ઇત્યાદિ વિધમાના સારભૂત દ્રવ્ય મારું નથી, પણ મમત્વભાવનું તેણે પ્રત્યાખ્યાન કર્યું નથી. તેથી હે ગૌતમ! એમ કહ્યું કે પોતાના ભાંડ-ઉપકરણ શોધે છે, બીજાના નહીં ભગવન! સામાયિક કરીને શ્રમણોપાશ્રયમાં બેસેલ શ્રાવકની પત્ની સાથે કોઈ વ્યભિચાર કરે તો ભગવાન શ્રાવક પનીને તે ભોગવે છે કે બીજી અને ? ગૌતમ! તે શ્રાવકપનીને ભોગવે છે, બીજીને નહીં -- ભગવન! તે શીલ, વ્રત, ગુણ, વિરમણ, પૌષધોપવાસ કરવાથી શું શ્રાવકની પની આપની! થઈ જાય ? હા, થઈ જાય. તો ભગવન! કા હેતુથી કહ્યું કે - તે શ્રાવકપની સાથે વ્યભિચરે છે, બીજી સ્ત્રી સાથે નહીં ? ગૌતમ! તે શ્રાવકને એમ થાય છે કે- મારે માતા-પિતા-ભાઈ-બહેન-સ્ત્રી-પુત્ર,-પુસ્ત્રી-પુત્રવધૂ નથી, પણ તેનું પ્રેમબંધન તુટયું હોતું નથી, તેથી હે ગૌતમ ! એમ કહ્યું કે યાવતુ બીજી સ્ત્રી ભોગવતો નથી. • વિવેચન-૪૦૧ - રાજગૃહમાં ગૌતમસ્વામીએ આમ કહ્યું - માં નીવિકા એટલે ગોશાળકના શિષ્યો. સ્થવિર - નિર્મન્થ સાધુ. તેમણે જે કહ્યું તે ગૌતમ સ્વયં જ પૂછે છે : - આધ શિક્ષાવતને સ્વીકારેલ, શ્રમણની વસતિમાં જ શ્રાવક, સામાયિકને પ્રાયઃ સ્વીકારે. તેથી કહ્યું કે શ્રમણની વસતિમાં બેસીને, કંઇ • વસ્ત્ર આદિ, ઘરની કે ઉપાશ્રયની વસ્તુ, લઈ જાય. જો તે શ્રાવક, તે પહત ભાંડને સામાયિક પરિસમાપ્તિ પછી શોધે તો પોતાના ભાંડ શોધે કે બીજાના ? પ્રસ્ત આ છે - સામાયિક કરનારને તે ભાંડ પોતાના કહેવાય કે પરિગ્રહના પ્રત્યાખ્યાનથી પોતાના ન કહેવાય ? ઉત્તર છે – “સ્વભાંડ. તેણે વિવક્ષિત યથાયોપશમ ગૃહીત એ અર્થ છે. શીત - શીલવત, અણુવત. ગુગ - ગુણવંત, વિરમUT - રાગાદિ વિરતિ, પ્રત્યારણ્યાન - નમસ્કાર સહિતાદિ. પૌપોપવાસ - પર્વ દિવસે ઉપવસન. આ શીલવતાદિના ગ્રહણ છતાં, સાવધયોગ વિરતિથી વિરમણ શબ્દના સ્વીકારથી તે જ પરિગ્રહના અપરિગ્રહ નિમિતથી ભાંડની અભાંડતા થવાના હેતુથી, તે અપહત ભાંડ, અભાંડ થાય, તેમ વ્યવહાર કરવો. થાડુ • વળી, 1 - અર્થ વડે, હેતુથી. એવા મનોપરિણામ થાય છે. હિરણ્યાદિ પરિગ્રહના દ્વિવિધ-ત્રિવિધે પ્રત્યાખ્યાન હોવાથી. ઉકત-અનુકત અર્થના સંગ્રહ માટે કહે છે - ઘન - ગણિમાદિ કે ગાય આદિ, 7 - કર્કીતનાદિ, fr - ચંદ્રકાંતાદિ, પ્રવાત - વિઠ્ઠમ અથવા શિની - મુક્તાશિલાદિ, વત્તર ત - પારાગાદિ, જેને વિપુલ ધન આદિ છે તે તથા વિધમાન પ્રધાન દ્રવ્ય છે તે. - - હવે જો ભાંડ, અભાંડ થાય તો સ્વકીય માંડ શોધે છે, તેમ કેમ કહ્યું? પરિગ્રહાદિ વિષયના મમત્વભાવથી. કેમકે તેણે મન-વચન-કાયાથી કરવું-કરાવવુંના જ પચ્ચકખાણ કર્યા Page #98 -------------------------------------------------------------------------- ________________ ૮l-/૫/૪૦૧ ૧૮૧ છે, પણ અનુમતિના પચ્ચખાણ કર્યા ન હોવાથી હિરણ્યાદિ વિષયમાં મમત્વ રહે છે અને મમત્વભાવ, અનુમતિરૂપ છે. નાથા • પની, વત્ - સેવે, ભોગવે, સુદ - પુત્રવધુ, પૈવેધન પ્રીતિ એ જ બંધન, તે શ્રાવકને તુટેલ નથી કેમકે અનુમતિના પ્રત્યાખ્યાનથી પ્રેમાનુબંધ અનુમતિરૂપ છે. • સૂત્ર-૪૦૨ થી ૪૦૪ : [૪૨] ભગવન ! જે શ્રાવકે પૂર્વે ભૂલ પ્રાણાતિપાતનું પચ્ચખાણ કરેલ નથી, હે ભગવન્! તે પછી તેનું પચ્ચખાણ કરતો શું કરે ? ગૌતમ ! તે અતીતનું પ્રતિકમણ, વર્તમાનનો સંવર, ભાવિનું પચ્ચક્ખાણ કરે. ભગવાન ! અતીતનું પ્રતિક્રમણ કરતાં શું તે (૧) ગિવિધ-કિવિધ પ્રતિક્રમે ? (૨) ગિવિધ-દ્વિવિધ પ્રતિકમે? ગિવિધ-એકવિધ પ્રતિક્રમે ? (૪) દ્વિવિધ ગિવિધે પ્રતિક્રમે ? (૫) દ્વિવિધ દ્વિવિધ પ્રતિક્રમે ? (૬) દ્વિવિધ એકવિધ પ્રતિક્રમે ? (9) એકવિધ વિવિધ પ્રતિકમે ? (૮) એકવિધ દ્વિવિધ પ્રતિક્રમે ? (૯) એકવિધ એકવિધ પ્રતિક્રમે ? ગૌતમ! કવિધ ગિવિધ પ્રતિક્રમે અથવા વિધ-દ્વિવિધ પ્રતિક્રમે એ પ્રમાણે ચાવત એકવિધએકવિધ પ્રતિક્રમે ? જે વિવિધ-વિવિધ પ્રતિક્રમે તો (૧) મન-વચન-કાયાથી ન કરે - ન કરાવે - ન અનમોદે. () ગિવિધ-દ્વિતિધો-મન, વચનથી કરે-કરાવે-અનમોટે નહીં. અથવા મન, કાયાથી ન કરે - કરાવે - અનુમોદે અથવા વચન, કાયાથી ન કરે - કરાવે - અનુમોદે. આ ત્રિવિધ-એકવિધે - મનથી કે વચનથી કે કાયાથી કરે - કરાવે - અનુમોદે નહીં. દ્વિવિધા-ગિવિધે - મન, વચન, કાયાથી ન કરે, ન કરાવે અથવા ન કરે, ન અનુમોદે અથવા ન કરાવે, ન અનુમોદે. દ્વિવિધ દ્વિવિધ – ન કરે, ન કરાવેમાં ત્રણ ભેદે મન, વચન અથવા મન, કાયા અથવા વચન, કાયા. પછી ન કરે, ન અનુમોદેમાં ત્રણ ભેદ - મન, વચન અથવા મન, કાયા અથવા વચન, કાયા. પછી ન કરાવે, ન અનુમોદેમાં ત્રણ ભેદ – મન, વચન અથવા મન, કાયા અથવા વચન, કાયા. - દ્વિવિધ એવિધ પરિક્રમે તો (નવ ભેદ) ન કરે, ન કરાવે સાથે ત્રણ ભેદ મનથી કે વચનથી કે કાયાથી. પછી ન કરે, ન અનુમોદે સાથે ત્રણ ભેદમનથી કે વચનથી કે કાયાથી. પછી ન કરાવે, ન અનુમોદે સાથે ત્રણ ભેદમનથી કે વચનથી કે કાયાથી. એકવિધ વિવિધ પ્રતિક્રમણ (ત્રણ ભેદ) મન, વચન, કાયા થકી - (૧). ન કરે, (ન કરાવે, (3) ન અનુમોદ. (ત્રણેને ક્રમશઃ એડવા). એકવિધ દ્વિવિધ પ્રતિકમતા (નવ ભેદ) “ન રે' સાથે ત્રણ ભેદ - મનથી, વચનથી અથવા મનથી, કાયાથી અથવા વચનથી, કાયાથી. પછી ‘ન કરાવે' સાથે ત્રણ ભેદ-મનથી, વચનથી, અથવા મનથી, કાયાથી અથવા વચનથી, કાયાથી. પછી ‘ન અનુમોદ' સાથે ત્રણ ભેદ – મનથી, વચનથી અથવા વચનથી ૧૮૨ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ કાયાથી અથવા મનથી, કાયાથી. એકવિધ એકલિધે પ્રતિકમતા (નવ ભેદી ‘ન કરે’ સાથે ત્રણ ભેદ – મન કે વયન કે કાયાથી, આ જ ગણ ભેદ ન કરાવે'માં અને જ ત્રણ ભેદ ન અનુમોદે'માં જડતાં નવ ભેદ થશે. [ઉક્ત રીતે કુલ ૪૯ ભેદે પ્રતિકમતો થઈ શકે.]. પ્રત્યુત્પwને સંવરતા શું ગિવિધ વિવિધ સંવરે ? એ પ્રમાણે. જેમ પ્રતિક્રમતામાં ૪૯ ભાંગા કહ્યા. તેમ અહીં પણ કહેવા. અનાગતનું પચ્ચકખાણ કરતા શું કવિ-વિવિધ પરચક્ખાણ કરે ? ઉપર મુજબ જ ૪૯ ભાંગા કહેવા યાવતુ અથવા કાયા વડે કરવાની અનુમોદના ન કરે. [એ રીતે ૪૯ x ૩ = ૧૪૭ ભંગ થયા.] ભગવાન ! જે પાવકે પૂર્વે સ્થૂલ મૃષાવાદનું પચ્ચખાણ કરેલ નથી, પણ પછી હે ભગવન્! પચ્ચક્ખાણ કરે (ઈત્યાદિ) જેમ પ્રાણાતિપાત ૧૪૭ ભાંગા મૃષાવાદના પણ કહેવા. એ પ્રમાણે (છૂળ) અદત્તાદાનના, શૂળ મૈથુનના, શૂળ પરિગ્રહના પણ ચાવતું કાયા વડે કરનારને ન અનુમોદે સુધી કહેવા. શ્રમણોપાસક આવા પ્રકારે હોય છે, પણ આજીવિકોપાસક આ પ્રમાણે હોતા નથી. [૪૩] આજીવિક સિદ્ધાંતનો આ અર્થ છે કે – સર્વે જીવ અક્ષણ પરિભોજ હોય છે, તેથી તેમને હણીને, છેદીને, ભેદીને, લુપ્ત કરીને, વિલુપ્તનષ્ટ કરીને, મારીને આહાર કરે છે. તેમાં આ બાર આજીવિક-ઉપાસકો હોય છે. તે આ – તાલ, તાલપલંબ, ઉદ્વિધ, સંવિધ અવવિધ, ઉદય, નામોદય, નદય, અનુપાલક, શંખપાલક, અયબુલ, કોતરક. આ બાર આજીવિકોપાસકો છે, તેના દેવ અરિહંત છે, તે માતા-પિતાની સેવા કરે છે, તેઓ પાંચ પ્રકારના ફળથી વિરત છે. તે આ – ઉર્દુબર, વડ, બોર, સત્તર, પીપલના ફળ તથા ડુંગળી, લસણ અને કંદમૂળને પણ વર્જે છે. તથા અનિલffછત અને નાક નહીં નાથેલ બળદોથી ત્રસ પાણીની હિંસાથી રહિત આજીવિકા કરતાં વિચરે છે. જ્યારે આ આજીવિકોપાસકો પણ આમ ઈચ્છે છે, તો પછી જે આ શ્રાવકો છે, તેના વિશે તો કહેવાનું જ શું હોય? શ્રાવકોને આ ૧૫-કમદિન સ્વયં કરવા, કરાવવા કે કરનાને અનુમોદના કાતા નથી. તે - અંગારકર્મ, વનકર્મ, શાકટિકકર્મ, ભાટીકમ, સ્ફોટકકર્મ, દંત વાણિજ્ય, લાખ વાણિજ્ય, રસવાણિજય, કેશ વાણિજ્ય, વિષાણિજ્ય પીલણ કર્મ, નિલછિનકર્મ, દાવાનિદાનતા, સહ-તળાવશોષણતા, અસીતપોષણતા. આ શ્રાવકો શુકલ શુકલાભિત થઈને કાળ માસે કાળ કરીને કોઈ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થાય છે. ૪િ૦૪) દેવલોક કેટલા પ્રકારે છે? ચાર પ્રકારે છે. તે આ – ભવનવાસી, વ્યંતર, જોતિષ, વૈમાનિક, ભગવન ! તેમજ છે (૨). • વિવેચન-૪૦૨ થી ૪૦૪ :પુષ્યાનેવ - પહેલા જ, સમ્યકત્વ પ્રાપ્તિ પછી. પ્રત્યાખ્યાન ન કરેલ હોય, ત્યારે Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮|-|૫/૪૦૨ થી ૪૦૪ દેશવિરતિ પરિણામ ઉત્પન્ન થતા, તે શ્રાવક પછી પ્રાણાતિપાત વિરતિ કાળે, પચ્ચક્ખાણ કરતાં શું કરે ? વાચનાંતરમાં અપÜા ના સ્થાને અને પન્નામાળે ને બદલે પન્નવાલેમાળે જોવા મળે છે. તેમાં પ્રત્યાખ્યાન કર્તા પોતે જ પોતાને ગુરુ વડે ગ્રહણ કરીને પ્રાણાતિપાતના પ્રત્યાખ્યાન કરે. ૧૮૩ તીત - ભૂતકાળમાં કરેલ પ્રાણાતિપાત, તેનાથી નિંદાદ્વાર વડે નિવર્તે. પશુપન્ન - વર્તમાનકાલીન પ્રાણાતિપાતને ન કરે અને અનામત - ભવિષ્યકાળ વિષય પ્રાણાતિપાત નહીં કરું તેમ સ્વીકારે, તિવિદ્ તિવિદેTM આદિ નવ વિકલ્પો, તેમાં ગાથા છે – ત્રણ ત્રિક, ત્રણ દ્વિક, ત્રણ એકના યોગમાં ત્રણ-બે-એક, ત્રણ-બે-એક, ત્રણ-બે-એક એ પ્રમાણે કરવું. તેનાથી આ પ્રમાણે વિકલ્પો મળે – એક, ત્રણ ત્રિક, બે નવક, ત્રણ, નવ, નવ, એ રીતે ૪૯ ભાંગા થાય. એ રીતે ૪૯ ૪ ૩-કાળ x ૫-વ્રત = ૭૩૫ ભાંગા થાય. તેમાં ત્રિવિર્ય - કરણ, કરાવણ, અનુમોદન ભેદે પ્રાણાતિપાતનો યોગ જાણવો. ત્રિવિષેન - મન, વચન, કાયારૂપ કરણ વડે પ્રતિક્રમે છે, તેની નિંદાથી વિરમે છે. તિવિ સુવિખ્ખું - વધ કરવો આદિ ત્રણ ભેદ અને મન વગેરેમાંથી કોઈ એકને છોડીને, બાકીના બે વડે. તિવિદ્ વિજ્ઞેળ - કરવું આદિ ત્રણ ભેદ સાથે મન વગેરેમાંથી કોઈ એક કરણ વડે. - - યુવિસ્તૃ તિવિખ્ખું - કરવું આદિ ત્રણમાંથી કોઈપણ બે, તેને મન વગેરે ત્રણ કરણથી. આ પ્રમાણે બીજા પણ ભેદો જાણવા. - રાતિ - ભૂતકાળમાં પ્રાણાતિપાતને સ્વયં ન કરે. મનમા - અરે ! હું હણાયો, કે જે મેં ત્યારે આને ન હણ્યો એમ ચિંતવે. નૈવ જાતિ - મનથી ચિંતવે કે અરે ! આ યોગ્ય ન કર્યુ, જે આને બીજા વડે ન હણાવ્યો તથા વંન્ત - કરનારની ઉપલક્ષણથી કરાવનારની અર્થાત્ બીજા જીવની હત્યા કરનાર કે કરાવનારને મનથી જ સ્મરણ દ્વારા અનુમોદના ન કરે. એ જ પ્રમાણે વચનથી ન કરે, ન કરાવે, ન અનુમોદે. એ જ પ્રમાણે તથાવિધ અંગચેષ્ટા કરીને કાયા દ્વારા ન કરે, ન કરાવે, ન અનુમોદે. એ રીતે અહીં ચણાસંખ્ય-અનુક્રમનો નિયમ ન અનુસરવો. જેમકે મનથી કરે નહીં, વચનથી કરાવે નહીં, કાયાથી અનુમોદે નહીં. - ૪ - એ પ્રમાણે ત્રિવિધ ત્રિવિધે એ એક જ ભંગ છે. તે સિવાય બીજા, ત્રીજા, ચોયામાં ત્રણ-ત્રણ વિકલ્પ છે. પાંચમા, છટ્ઠામાં નવ-નવ વિકલ્પ છે. સાતમામાં ત્રણ, આઠમા-નવમામાં નવ-નવ ભંગ છે, એમ બધાં મળીને ૪૯-ભંગો થાય. એ રીતે આ અતીતકાળને આશ્રીને કરણ-કરાવણાદિ યોજવું અથવા એ પ્રમાણે અતીત કાળે મન વગેરેથી કૃત-કાતિ-અનુજ્ઞાતથી વધ ન કરે, ન કરાવે, ન અનુમોદે તેની નિંદા દ્વારા, તેના અનુમોદનના નિષેધથી પછી નિવર્તે. - x - વર્તમાનકાળને આશ્રીને સુગમ છે. ભવિષ્યકાળ અપેક્ષાએ - મનથી હું હણીશ એવી વિચારણા ન કરે, મનથી હું હણાવીશ એવી વિચારણા ન કરે. મનથી ભાવિમાં થનાર વધને સાંભળીને હર્ષ પામવા દ્વારા અનુમોદન ન કરે. એ પ્રમાણે વચનકાયાથી તે પ્રમાણે ન કરે. અથવા મન આદિ વડે કરીશ, કરાવીશ, અનુમોદીશ એ રીતે વધ ક્રમથી ન કરે, ન કરાવે, ન અનુમોદે. તેનાથી નિવૃત્તિ લે. એ રીતે આ ત્રણે ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ કાળથી કુલ-૧૪૭-ભંગ થાય. અહીં ત્રિવિધ, ત્રિવિધે વિકલ્પને આશ્રીને વૃદ્ધ દ્વારા કહેવાયેલ આક્ષેપ-પરિહાર આ પ્રમાણે છે - જો ગૃહસ્થ આ ત્રિકો ન કરે, તો દેશવિરત કઈ રીતે થાય ? વિષયથી બહાર અનુમતિનો પણ પ્રતિષેધ કહે છે. કોઈ કહે છે – “ગૃહસ્થને ત્રિવિધ ત્રિવિધે સંવરણ હોતું નથી.’' તેમ નથી તે આ જ સૂત્રમાં વિશેષ નિર્દેશ છે. તો નિયુક્તિમાં અનુમતિનો નિષેધ કેમ કર્યો ? - તે સ્વવિષયમાં કે સામાન્યથી કહ્યું છે. બીજે વિશેષથી ત્રિવિધ ત્રિવિધેન કહ્યું તો તેમાં કયો દોષ છે ? અહીં સ્વવિષયમાં જે અનુમતિ છે, તે સામાન્ય કે અવિશેષ પ્રત્યાખ્યાનમાં છે, છતાં અન્નત્ય ૩ - વિશેષે સ્વયંભૂરમણ સમુદ્રમાં મત્સ્યાદિમાં૰ - પુત્રાદિ સંતતિ નિમિત માત્રથી અગિયારમી પ્રતિમા સ્વીકારેલ દીક્ષાભિમુખ ગૃહસ્થને ત્રિવિધ ત્રિવિધન પચ્ચક્ખાણ કેટલાંક કહે છે. જેમ અહીં ત્રિવિધ-ત્રિવિધેનમાં આક્ષેપ-પરિહાર કર્યો, તેમ બીજે પણ કરવો - x - ૧૮૪ મનથી કરણ આદિ કઈ રીતે? કહે છે. જેમ વચન, કાયા વડે થાય તેમ. કહ્યું છે કે – મનથી કરણ, કરાવણ, અનુમતિ કઈ રીતે? જેમ વાણી, કાયાના યોગે કરણાદિ છે, તેમ મન વડે પણ થાય. તેને આધીન વાણી અને કાયાથી કરણ આદિ અથવા મનથી કરણ તે સાવધ યોગનું મનન એમ વીતરાગે કહેલ છે. “આને સાવધ કરાવું” એમ ચિંતવવું તે મનથી કારાવણ, ‘સારુ કર્યું' એવી વિચારણા. તે અનુમતિ. આ પ્રમાણે પાંચે અણુવ્રતમાં પ્રત્યેકમાં ૧૪૭ ભંગથી કુલ ૭૩૫ ભંગો થાય છે. જ્યારે આજીવિક વડે સ્થવિરોને શ્રાવક સંબંધી વસ્તુ પછી ત્યારે ગૌતમસ્વામીએ આ પ્રમાણે કહ્યું. આવા કહેલા આચાવાળા શ્રમણોપાસકો જ હોય, આજીવિકોપાસક ન હોય. આજીવિકોને પણ ગુણવાળા રૂપે સ્વીકાર્યા છે, તે કહે છે – આ કહેવાયેલા નિર્ણન્ય, આવા પ્રાણાતિપાતાદિને વિશે અતીતકાળના પ્રતિક્રમણ આદિવાળા, તે અર્થને ગોશાલકના શિષ્ય-શ્રાવકો જાણતા નથી. હવે તે જ અર્થને વિશેષથી સમર્થન માટે આજીવિકના સિદ્ધાંત-અર્થને, તેના ઉપાસકના વિશેષ સ્વરૂપના અભિધાનપૂર્વક આજીવિક ઉપાસકની અપેક્ષાએ શ્રમણોપાસકોના ઉત્કર્ષ માટે કહે છે– આજીવિક સમય એટલે ગોશાલકનો સિદ્ધાંત, તેનો આ અર્થ – આયુષ્ય ક્ષય ન થાય, ત્યાં સુધી અપ્રાસુકને ભોગવે એવા આચારવાળા તે અક્ષીણપરિભોજી અથવા અનપગત આહારમાં ભોગાસક્ત. સર્વે સત્તા - સર્વે અસંયત પ્રાણી. જો એમ છે તો શું ? તે કહે છે - તેમને હણીને, ત્લિા - અસિપુત્રિકા વડે બે ભાગ કરીને, મિત્ત્વા - શૂળાદિથી ભેદન કરીને, ભુવા - પાંખ આદિ કાપીને વિનુષ્ય - ત્વચા કાઢીને, अपद्राव्य - નાશ કરીને આહાર કરે છે. એ રીતે રહેલ અસંયત પ્રાણીસમૂહના હનન આદિ દોષમાં ક્ત છે. અથવા આજીવિક સિદ્ધાંતમાં અધિકરણરૂપ એવા બાર વિશેષ અનુષ્ઠાનત્વથી ગણેલા છે અથવા આનંદાદિ ઉપાસવત્ બીજા ઘણાં છે. એક 'તાલ' નામ છે. એ રીતે તાલપ્રલંબ આદિ પણ છે. દંત રેવયાળ - ગોશાલકે તેણે કલ્પેલા અર્હતત્વથી. પાંચ Page #100 -------------------------------------------------------------------------- ________________ ૮|-|૫/૪૦૨ થી ૪૦૪ ૧૮૫ ફળથી નિવૃત્ત - ઉદુમ્બર આદિ પાંચથી નિવૃત્ત જે બળદની ખસી કરાયેલ નથી અને નાક નાયેલ નથી. એવા - વિશિષ્ટ યોગ્યતા રહિત, આ પ્રકારે ધર્મની વાંછા કરે છે, તેમ જાણવું. તો પછી આ શ્રમણોપાસકો હોય તે કેમ ધર્મને ન ઈચ્છે ? ઈચ્છે જ એમ જાણવું. કેમકે તેઓ વિશિષ્ટતર દેવ, ગુરુ, પ્રવચનને આશ્રીને (રહેલા છે) તેઓને આ કર્માદાનો-જેનાથી જ્ઞાનાવરણાદિ કર્મો બંધાય તે કર્માદાન અથવા કર્મોનું જે આદાન કરે - કર્મના હેતુઓ તે કર્માદાન (તેનો ત્યાગ કરે, તે-૧૫ છે.) (૧) અંગાર વિષયક કર્મ, વેચવા માટે કોલસા બનાવે, એ રીતે અગ્નિ વ્યાપાર રૂપ જે બીજા પણ ઈંટ પકાવવાદિ કર્મ, તે અંગાર કર્મ કહેવાય. કેમકે તે અંગાર શબ્દના ઉપલક્ષણ રૂપ છે. (૨) વન કર્મ - વનવિષયક, વન છેદીને વેચવારૂપ - x - (૩) શાટિક કર્મ - ગાડાં, વાહન, ઘટન આદિનો વેપાર, - - (૪) ભાટક કર્મ - ભાડા વડે વ્યાપાર, બીજાઓ આપેલ દ્રવ્યથી ગાડા આદિ વડે બીજા દેશમાં લઈ જવા, અથવા ગાય, ઘર આદિ વેચવા કે આપવા. (૫) સ્ફોટક કર્મ - હળ, કોદાળી આદિથી ભૂમિનું સ્ફોટન કરવું. - - (૬) દંતવાણિજ્ય - હાથી દાંત આદિનો, ઉપલક્ષણથી એવા ચામડા, ચામર, વાળ આદિનું ખરીદ-વેચાણ. - - (૭) લાખ વાણિજ્યલાખનું ખરીદ, વેચાણ. આ ત્રસ સંસક્તિ નિમિત્તથી બીજા પણ તલ આદિ દ્રવ્યનું ખરી-વેચાણ, તે ઉપલક્ષણથી જાણવું. (૮) કેશવાણિજ્ય - ગાય, ભેંસ, સ્ત્રી આદિ જીવોના વાળનો વેપાર. - - (૯) રસવાણિજ્ય - મધ આદિ રસનો વેપાર, (૧૦) વિષ વાણિજ્ય - વિષના ઉપલક્ષણથી શસ્ત્રવાણિજ્ય પણ નિષેધ છે. (૧૧) યંત્રપીલણ કર્મ-યંત્ર વડે તલ, શેરડી આદિને પીલવા, તે કર્મ. - - (૧૨) નિછિન કર્મ - ખસી કરવી તે નિર્ભ્રાછન - - (૧૩) દવદાન - અગ્નિ લગાડવો તે. - - (૧૪) સરદહ તળાવ શોષણતા - ૧૬ - સ્વયંભૂ જળાશય વિશેષ, ૬૬ - નધાદિનો નિમ્નતર પ્રદેશ, તત્કાળ - કૃત્રિમ જળાશય વિશેષ. તેને શોષવવા, તે. - - (૧૫) અસતી પોષણ - દાસીનું પોષણ, તેને ભાડે રાખવી. આના દ્વારા કુકડા, બીલાડા આદિ ક્ષુદ્ર જીવ પોષણ પણ જાણવું. .. કૃતિ - આવા પ્રકારના નિર્ગુન્થસત્ક. શુક્લ - અભિનિવૃત્ત, ઈરિહિત, કૃતજ્ઞ, સત્ આરંભી, હિતાનુબંધી. શુક્લ પ્રધાન. પછી દેવમાં ઉપપાત થાય છે, તેથી દેવોને ભેદથી કહ્યા છે – જેમકે તિવિજ્ઞા - ઇત્યાદિ, છે શતક-૮, ઉદ્દેશો-૬-“પ્રાસુક” છે x — — * — — પાંચમામાં શ્રમણોપાસક અધિકાર કહ્યો, અહીં પણ તે જ છે. • સૂત્ર-૪૦૫ : ભગવન્ ! તથારૂપ શ્રમણ કે માહણને પામુક, એષણીય અશન-પાન ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ ખાદિમ-સ્વાદિમથી પ્રતિલાભતા શ્રાવકને શું મળે ? ગૌતમ ! એકાંતે નિર્જરા થાય અને પાપ કર્મનો કોઈ બંધ ન થાય. ભગવન્ ! તથારૂપ શ્રમણ કે માહણને અપાયુક અને અનેષણીય અશનપાન ચાવત્ પ્રતિલાભતા શ્રાવકને શું મળે ? ગૌતમ ! તે ઘણી નિર્જરા કરે અને અલ્પકર્મબંધ કરે. ૧૮૬ ભગવના તથારૂપ અસંયત, અવિત, અપ્રતિહત પ્રત્યાખ્યાત પાપકર્મીને પ્રાસુક કે અપસુક, એષણીય કે અનેષણીય અશન-પાન વડે યાવત્ તે શ્રાવકને શું મળે? ગૌતમ! એકાંતે તેને પાપકર્મ બંધ થાય, જરા પણ નિર્જરા તેને ન થાય. • વિવેચન-૪૦૫ ઃ નથી. વિ નર્ફે - શું ફળ મળે. વંતો - એકાંતે તે શ્રાવકને, પાપકર્મનો બંધ થતો . - ૪ - તરિય - પાપકર્મ અપેક્ષા ઘણું, અપ્પતરામ્ - નિર્જરાઅપેક્ષાએ ઘણું ઓછું. અર્થ આ છે કે – ગુણવંત પાત્રને અપ્રાસુકાદિ દ્રવ્ય દાનથી ચાસ્ત્રિને ઉપકારી અને જીવઘાતના વ્યવહારથી તેને ચાસ્ત્રિની બાધા થાય છે. તેમાં ચારિત્રને ઉપકારીવથી નિર્જરા અને જીવઘાતાદિથી પાપકર્મ થાય. તેમાં સ્વહેતુ સામર્થ્યથી પાપની અપેક્ષાએ નિર્જરા ઘણી વધારે થાય છે. નિર્જરાની અપેક્ષાએ પાપ ઘણું ઓછું થાય છે. અહીં વિવેચકો માને છે કે અનિર્વાહાદિ કારણે જ અપ્રાસુકાદિ દાનથી ઘણી નિર્જરા થાય, અકારણે નહીં, કેમકે કહ્યું છે કે – નિર્વાહ થતો હોય ત્યારે અશુદ્ધ લેના-દેનાર બંનેનું અહિત છે, બીમારી આદિમાં કે નિર્વાહ ન થતો હોય તો હિતકર છે. બીજા કહે છે • અકારણે પણ ગુણવાન પાત્રને અપ્રાસુક આદિ દાનમાં પરિણામ વશથી ઘણી નિર્જરા અને અલ્પ પાપકર્મ થાય છે. સૂત્રના નિર્વિશેષણપણાથી અને પરિણામના પ્રમાણત્વથી આમ કહ્યું. કહે છે કે – સમસ્ત ગણિપિટક સ્માતિ - સાર એવા ઋષિઓના પરમ રહસ્ય નિશ્ચયને આશ્રીને (આવા દાનમાં) પરિણામ એ જ પ્રમાણ છે. વળી પૂર્વે જે કહ્યું કે – નિર્વાહમાં અશુદ્ધ દાન એ દેનાર-લેનાર બંનેના અહિત માટે છે તે ગ્રાહકને વ્યવહારથી સંયમ વિરાધના અને દેનારને લોભીના દૃષ્ટાંત - ૪ - દેનારને અલ્પ શુભાયુષ્કતાના નિમિત્તત્વથી છે. અલ્પ એવું શુભાયુ પણ અહિતકર છે. અપ્રાસુકાદિ દાનથી અલ્પાયુપણાના ફળને કહેતું સૂત્ર પૂર્વે અર્જેલ જ છે - તેથી અહીં તત્વ શું? તે કેવલી જાણે. ત્રીજા સૂત્રમાં અસંયત, અવિતાદિ ગુણરહિત પત્ર કહ્યા. તેમને દાનથી પાપકર્મ ફળ, નિર્જરાનો અભાવ કહ્યો. કેમકે અસંયમ ઉપકારીતાથી તુલ્ય ફળ છે. પ્રાસુકમાં અહિંસા, અપ્રાસુકમાં હિંસા થાય તેની વિવક્ષા અહીં કરી નથી. • X - ત્રણે પણ સૂત્રોમાં મોક્ષાર્થે જે દાન, તેની વિચારણા કરે છે. તેમાં અનુકંપા કે ઔચિત્ય દાનની વિચારણા નથી - ૪ - ૪ - મોક્ષાર્થે જે દાન છે, તે માટે વિધિ કહી જ છે, પણ અનુકંપાદાનનો નિષેધ નથી. * સૂત્ર-૪૦૬ ઃ ગૃહસ્થના ઘેર આહાર ગ્રહણ કરવાને પ્રવેશેલ નિગ્રન્થને કોઈ ગૃહસ્થ Page #101 -------------------------------------------------------------------------- ________________ ૮/-I૬/૦૫ ૧૮૩ ૧૮૮ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ બે પિંડ (આહાર) વડે નિમંત્રણ કરે કે – હે આયુષ્યમાન્ ! એક પિંડ તમે વાપરો અને એક સ્થવિરને આપજે, તે એ બંને પિંડેને ગ્રહણ કરે. સ્થવિરની ગવેષણા કરે, ગષા કરતા, સ્થવિરને જ્યાં દેખે ત્યાં તેમને તે પિંડ આપી દે, કદાચ ગોષણા કરતા પણ સ્થવિરને ન જુએ, તો તે પિંડ ન પોતે ખાય, ન બીજાને આપે, પરંતુ એકાંત, અનાપાત, અચિત્ત, બહુપાસુક Íડિલ ભૂમિનું પતિલેખન કરી, પ્રમાજી પરઠd. ગૃહસ્થના ઘેર આહાર ગ્રહણ કરવાને પ્રવેશેલ નિથિને કોઈ ગૃહસ્થ ત્રણ પિંડ વડે નિમંત્રણ કરે કે – હે આયુષ્યમાન ! એક પિંડ તમે વાપરશે અને બે સ્થવિરને આપો, તે પણ તે પિંક ગ્રહણ કરે, તે સ્થવિરને શોધે. બાકી બધું પૂવવવ યાવત તે પરઠવી દે. એ પ્રમાણે ચાવ4 દસ પિંડ વડે નિમંત્રણા કરે. વિશેષ - હે આયુષ્યમાન ! એક તમે વાપરશે અને નવ સ્થવિરોને આપશે. બાકી પૂર્વવતુ જાણવું - ૪ - ગૃહસ્થના ઘેર નિગ્રન્થને કોઈ ચાવતુ બે પાત્ર માટે નિમંત્રણા કરે કે - હે આયુષ્યમાના એક પત્ર તમે વાપરજે, એક વિરને આપો. તે પણ તેને ગ્રહણ કરે. પૂર્વવત્ યાવતુ તે પોતે ન વાપરે કે ન બીજાને આપે, બાકી પૂર્વવતું યાવતુ પરઠવી દે. એ પ્રમાણે ચાવત દશ પામો માટે સમજવું. એ પ્રમાણે જેમ પAના સંબંધમાં કહ્યું, તેમ ગુચ્છા, રજોહરણ, ચોલપટ્ટો, કંબલ, દંડ, સંરક વિશેની વકતવ્યતા કહેતી. યાવત દશ સંથારા વડે નિમંત્રણા કરે યાવતું પરઠવી દે. • વિવેચન-૪૦૬ : સંયતાદિ વિશેષણવાળા નિર્ગસ્થને પ્રાસુકાદિ દાનમાં ગૃહસ્થને એકાંતે નિર્જર થાય છે. નિર્થીિને ગૃહસ્થને ઘેર, ભોજનના પગમાં ગૃહસ્થ વડે આપેલ આહારમાં જે જ્ઞાનબુદ્ધિ, તે પિંડપાત પ્રતિજ્ઞા. - x • ૩નમત્તેજન - “હે ભિક્ષુ ! આ બે પિંડને ગ્રહણ કરો” એમ કહે. તેમાં જ ઇત્યાદિ સેવે તે નિર્ગુન્ય. - સ્થવિરપિંડ, થેરા - વિટ, વિU - આપે કે અપાવે - X • ગૃહસ્થ જ કહ્યું હોય કે આ પિડ વિવક્ષિત સ્થવિરને જ આપd, બીજાને નહીં, તેથી (તેમ ન કરે તો અદત્તાદાન પ્રસંગ આવે.) witત - જનાલોક વર્જિત, અUTUવા - જનસંપાત વર્જિત, પ્રવિત - જીવ હિત, માત્ર તેમ જ નહીં, પણ વિશેષે પ્રાસુક. આ વાક્ય દ્વારા ટૂંકાગાળામાં વિકૃત, વિસ્તીર્ણ, દૂરાવમાઢ, બસ પ્રાણીબીજ રહિત - X - એમ જાણવું. નિર્ઝન્ય પ્રસ્તાવથી આ કહે છે - • સૂત્ર-૪૦૭ : ગૃહસ્થને ઘેર આહાર ગ્રહણાર્થે પ્રવેશેલ નિન્થ વડે કોઈ અકૃત્ય સ્થાનનું સેવન થયું હોય, તેને એમ થાય કે - હું અહીં જ પહેલાં આ સ્થાનને આલોયું, પ્રતિકમ્ નિંદ, ગહુ છેટું, વિશોધુ, અકૃત્ય ન કરવા અભ્યધત થાઉં, યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત, તપોકર્મ સ્વીકાર્યું ત્યારપછી સ્થવિરો પાસે આલોચીશ ચાવત તપકર્મ સ્વીકારીશ. (એમ વિચારી) તે જવાને રવાનો થાય, સ્થવિર પાસે પહોંચતા પહેલા તે સ્થવિર “મૂક’ થઈ જાય, તો તે નિર્ગસ્થ આરાધક કે વિરાધક ? ગૌતમ! તે આરાધક છે. તે નિગ્રન્થ નીકળે, પહોંચ્યા પહેલા, તે પોતે જ “મૂક’ થઈ જાય, તો ભગવાન ! તે આરાધક કે વિરાધક? ગૌતમ ! તે આરાધક છે. ઉક્ત નિગ્રન્થ, નીકળે, તે પોતે પહોંચે તે પહેલાં સ્થવિર કાળ કરી જાય, તો ભગવતુ ! તે નિસ્થિ આરાધક કે વિરાધક ગૌતમ ! તે આરાધક છે, વિરાધક નથી. ઉકત નિગ્રન્થ, આલોચનાર્થે નીકળે, ત્યાં પહોંચતા પહેલાં તે પોતે કાળ કરી જાય તો આરાધક કે વિરાધક? ગૌતમ! તે આરાધક છે. ઉકત નિર્થીિ નીકળે, પહોંચી જાય, પછી સ્થવિર મુંગા થઈ જાય તો, તે નિન્જ આરાધક કે વિરાધક? ગૌતમ! તે આરાધક છે. ઉક્ત નિસ્થ નીકળે, પહોંચ્યા પછી પોતે જ મુંગો થઈ જાય, ઇત્યાદિ ચાર આલા ‘મuત ની જેમ અહીં પણ કહેવા. બહાર વિચારભૂમિ કે વિહારભૂમિ માટે નીકળેલ નિર્ગસ્થ વડે કોઈ કૃત્યસ્થાનનું સેવન થઈ જાય, તેને એમ થાય કે પહેલાનું જાતે જ આ સ્થાન આલોચું ઈત્યાદિ આઠ લાવા પૂવવિ4 કહેતા. ગ્રામાનુગ્રામ વિયરતા નિન્દ દ્વારા કોઈ અકૃત્ય સ્થાનનું સેવન થઈ જય, તેને એમ થાય કે હું અહીં જ તે સ્થાનને આલોચું ઇત્યાદિ પૂર્વવતુ, તેના આઠ આલાવા યાવત વિરાધક નથી, સુધી કહેવા. ગૃહસ્થના કુળમાં આહાર ગ્રહણને માટે પ્રવેશેલ કોઈ સાની કોઈ અકૃત્ય સ્થાન સેવે, તેણીને એમ થાય કે હું અહીં જ આ સ્થાનને આલોચું પાવ4 તપર્મ અંગીકાર કરું પછી પ્રવર્તિની પાસે આલોચીશ રાવત સ્વીકારીશ, તે નીકળે, પહોંચે તે પહેલા પ્રવર્તિની મુંગા થઈ જાય, તો હે ભગવન! તેણી આરાધક કે વિરાધક ? ગૌતમ આરાધક છે. તેણી નીકળે, ઈત્યાદિ નિગ્રસ્થમાં કહ્યું તેમ બીજ ત્રણ અલાવા સાળી સંબંધે પણ કહેવા. યાવતુ તેણી આરાધક છે, વિરાધક નથી. ભગવના એમ કેમ કહો છો કે – આરાધક છે, વિરાધક નહીંn ગૌતમાં જેમ કોઈ પણ એક મોટા ઘેટા-હાથી-સણ કે કારાના રોમ કે ઘાસના અગ્રભાગના બે, ત્રણ કે સંખ્યાત ટુકડા કરીને અનિકાસમાં નાંખે, તો હે ગૌતમ! તો ટુકડા છેદાતા છેધા, ફેંકાતા ફેંક્યા, બળતા ભળ્યા એમ કહેવાય? હા, ભગવન! તેમ કહેવાય. • • જે કોઈ પુરુષ ના કે ધોયેલા કે તંતુગત અને મજીઠના પાત્રમાં નાંખે તો હે ગૌતમી તે વાને ઉઠાવતો હોય ત્યારે ઉઠાવ્યું, નાંખતા નાંખ્યું, ગાતા રંગ્યુ એમ કહેવાય? હા ભગવા કહેવાય. તે પ્રમાણે હે ગૌતમાં એમ કહ્યું કે - આરાધક છે. • વિવેચન-૪૦૩ - નિર્ઝન્ય કોઈ આહાર ગ્રહણાર્થે પ્રવેશે, ભોજનાર્ચે નિમંત્રેણ હોય, તે નિગ્રંન્ચ વડે એકૃત્ય સ્થાન-મૂલગુણાદિ સેવારૂપ અકાર્ય વિશેષ થઈ ગયું, પશ્ચાત્તાપથી મનમાં ની Page #102 -------------------------------------------------------------------------- ________________ ૮/-/૬/૪૦૭ એવું થાય કે અનંતર આોવિત કૃત્યને સ્થાપનાચાર્ય નિવેદન વડે આલોયું, મિથ્યાદુષ્કૃત દાનથી પ્રતિક્રમું, સ્વસમક્ષ પોતાના અકૃત્ય સ્થાનને હિંદુ, ગુરુ સમક્ષ ગર્દુ, તેના અનુબંધને છેદું, પ્રાયશ્ચિત્ત સ્વીકાર દ્વારા તે પંકની વિશોધિ કરું, ન કરવાને ઉધત થાઉં, યથોચિત - આ ગીતાર્થતા વડે જ થાય, અન્યથા નહીં, સમીપે જઈને ૧૮૯ સ્થવિર, વાતાદિ દોષથી નિર્વાચ થઈ જાય, તો સાધુને આલોચનાદિ પરિણામ હોવા છતાં આલોચનાદિ પ્રાપ્ત ન થાય. તો તે શુદ્ધ-મોક્ષમાર્ગનો આરાધક થાય? ભાવની શુદ્ધિથી થાય, આલોચના પરિણત હોવાથી આરાધકત્વ છે. મરણને આશ્રીને કહ્યું છે – આલોચના પરિણત, ગુરુ પાસે સમ્યક્ રીતે જતો, વચ્ચે મરે, તો પણ ભાવશુદ્ધ છે. સ્થવિર અને પોતે, બે ભેદથી ‘મૂક સૂત્ર છે, કાલ કરવાના બે સૂત્ર છે, એ ચાર અસંપ્રાપ્ત સૂત્રો છે. એ પ્રમાણે ચાર સંપ્રાપ્ત સૂમો છે. એ પ્રમાણે ગૃહસ્થના ઘેર ગૌચરી અર્થે ગયેલના આઠ અને વિચારભૂમિ આદિમાં ગયેલના આઠ, ગ્રામગમનના આઠ મળીને કુલ ૨૪-સૂત્રો છે. એ પ્રમાણે સાધ્વી સંબંધી ૨૪-સૂત્રો છે. અનાલોચિત છતાં આરાધક કેમ ? તેનો ઉત્તર દૃષ્ટાંતથી આપે છે. ક્રિયા કાળ અને નિષ્ઠાકાળના અભેદ વડે પ્રતિક્ષણે કાર્યની નિષ્પત્તિથી છેદાતું છૈધુ કહેવાય. એ રીતે આલોચના પ્રવૃત્ત હોવાથી આરાધક જ છે. વ્રત - નવું, ધોત - ધોયેલું, તંતુયં - તંત્રથી ઉતરેલું, - - આરાધક દીપવત્ દીપે છે, માટે દીપસ્વરૂપ કહે છે – - સૂત્ર-૪૦૮,૪૦૯ : [૪૮] ભગવન્ ! બળતા દીવામાં શું બળે છે? દીવો બળે છે, દીવી બળે છે, વાટ બળે છે, તેલ બળે છે, દીપ-ઢાંકણ બળે છે, કે જ્યોતિ બળે છે ? ગૌતમ ! દીવો યાવત્ દીપ-ઢાંકણ નહીં, પણ જ્યોતિ બળે છે. ભગવન્! બળતા ઘરમાં શું બળે છે? ઘર, ભીંત, ડાભનું છાદન, ધારણ, બલહરણ, વાંસ, મલ્લ, વર્ગ, છપ્પર, છાદન કે જ્યોતિ બળે છે? ગૌતમ! ઘર નથી બળતું, ભીંતો નથી બળતી યાવત્ છાદન પણ નથી બળતું, કેવળ જ્યોતિ બળે છે. [૪૯] ભગવન્ ! જીવ ઔદારિક શરીરને આશ્રીને કેટલી ક્રિયાવાળા છે? ગૌતમ ! કદાચ ત્રણ, કદાચ ચાર, કદાચ પાંચ ક્રિયાવાળા અને કોઈ અક્રિય છે. ભગવન્ ! નૈરયિક (બીજાના) ઔદારિક શરીરને આશ્રીને કેટલી ક્રિયાવાળા છે ? ગૌતમ ! કદાચ ત્રણ, કદાચ ચાર, કદાચ પાંચ. ભગવન્ ! અસુકુમાર (બીજાના) ઔદારિક શરીરથી કેટલી ક્રિયાવાળા છે? પૂર્વવત્ થાવત્ વૈમાનિક સુધી. મનુષ્ય, જીવવત્ જાણવા. ભગવન્ ! જીવ, ઔદારિક શરીરોથી કેટલી ક્રિયાવાળા છે ? ગૌતમ ! કદાચ ત્રણ ક્રિયાવાળા યાવત્ કદાચ અક્રિય. ભગવન્ ! નૈરયિક, ઔદાકિ શરીરોથી કેટલી ક્રિયા છે ? એ પ્રમાણે જેમ પ્રથમ દંડકમાં કહ્યું, તેમ અહીં પણ બધું જ વૈમાનિક પર્યન્ત કહેવું. વિશેષમાં મનુષ્ય, જીવવત્ છે. ભગવન્ ! ઘણાં જીવો, ઔદાકિ શરીરથી કેટલી ક્રિયાવાળા છે ? ગૌતમ ! ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ કદાચ ત્રણ ક્રિયાવાળા યાવત્ અક્રિય. - - ભગવન્ ! ઘણાં નૈરયિકો, ઔદારિક શરીરથી કેટલી ક્રિયાવાળા છે ? એ પ્રમાણે અહીં પણ પહેલા દંડકની જેમ ૧૯૦ વૈમાનિક સુધી કહેવું. મનુષ્યો, જીવોવત્ છે. ભગવના ઘણાં જીવો, (બીજાના) ઔદાકિ શરીરોની અપેક્ષાએ કેટલી ક્રિયાવાળા છે? ગૌતમ ! ત્રણ, ચાર કે પાંચ ક્રિયાવાળા અથવા અક્રિય પણ હોય. • • ભગવન્ ! ઘણાં નૈરયિકો (બીજાના) ઔદારિક શરીરોની અપેક્ષાએ કેટલી ક્રિયાવાળા છે? ગૌતમ ! ત્રણ કે ચાર કે પાંચ ક્રિયાવાળા, એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું. વિશેષ આ - મનુષ્યો, જીવોવત્ જાણવા. ભગવન્ ! એક જીવ વૈક્રિય શરીર આશ્રીને કેટલી ક્રિયાવાળો હોય ? ગૌતમ ! કદાચ ત્રણ, કદાચ ચાર ક્રિયાવાળો કે અક્રિય હોય. - ભગવન્ ! એક નૈરયિક, વૈક્રિય શરીર આશ્રીને કેટલી ક્રિયાવાળો હોય ? ગૌતમ ! કદાચ ત્રણ, કદાચ ચાર ક્રિયાવાળો. એ પ્રમાણે યાવત્ વૈમાનિક. વિશેષ આ મનુષ્ય, જીવવત્ જાણવા. એ રીતે ઔદારિક શરીર માફક અહીં પણ ચાર દંડકો કહેવા. વિશેષ આ - પાંચમી ક્રિયા ન કહેવી, બાકી પૂર્વવત્. - એ રીતે વૈક્રિય માફક આહારક, વૈજસ, કાર્પણ પણ કહેવા. એક-એકના ચાર દંડકો કહેવા. યાવત્ ભગવન્ ! વૈમાનિક કાર્યણશરીર વડે કેટલી ક્રિયાવાળો હોય? ગૌતમ ! ત્રણ કે ચાર. ભગવન્ ! તેમજ છે (ર). • વિવેચન-૪૦૮,૪૦૯ : ફિયાયમાળ - બળતો, સળગતો. પરીવ - પ્રદીપ, દીપયષ્ટી આદિ સમુદાય, દ્ઘિ - દીપયષ્ટિ, વૃત્તિ - વાટ, ટીવ=પણ્ - દીવાઢાંકણ, ખોફ - અગ્નિ. -- જ્વલન પ્રસ્તાવથી આમ કહે છે માર - કુટીઘર, હુ - ભીંત, ડળ - ત્રટ્ટિકા, ધારળ - બલહરણના આધારભૂત ચૂણા-થંભ, વરિ ધારણની ઉપરનું તીછું કાષ્ઠપાટકો, વંસ - વાંસની પટ્ટી, માઁ - ભીંતના ટેકણ થાણુઓ કે બલહરણને ધારણના ટેકાઓ કે છિત્વના આધારભૂત ઉર્ધ્વ રહેલા કાષ્ઠ, વાળ - વાંસના બંધનભૂત વટાદિની છાલ, છિત્તર - વંશાદિમય છાદનાધારભૂત કિલિંજ. - X - એમાં બીજા શરીરને આશ્રીને જ્વલનક્રિયા છે. જીવનું અને નાકોનું પર શરીર ઔદાકિાદિ આશ્રીને હોય, તેથી ક્રિયા કહે છે – બીજાના ઔદારિક શરીરને આશ્રીને જીવને કેટલી ક્રિયા? કદાચ ત્રણ ઈત્યાદિ. જો એક જીવ અન્ય પૃથ્વી આદિના સંબંધે ઔદારિક શરીરને આશ્રીને કાયનો વ્યાપાર કરે ત્યારે ત્રણ ક્રિયા - કાયિકી, અધિકરણિકી, પ્રાદ્વૈર્ષિકી. આ પરસ્પર અવિનાભૂતત્તવ હોવાથી ત્રણ ક્રિયા, આ અવિનાભાવ, અધિકૃતક્રિયા અવીતરાગને જ છે, બીજાને નહીં. કેમકે તથાવિધ કર્મબંધનો હેતુ છે. અવીતરાગ - કાયના અધિકરણત્વ અને પ્રદ્વેષાન્વિતત્વથી કાયક્રિયા સદ્ભાવે બીજા બેનો અવશ્ય સંભવ છે - ૪ - પ્રજ્ઞાપનામાં આ માટે કહ્યું છે – જે જીવ કાયિકી ક્રિયા કરે છે, તે નિયમા અધિકરણિકી ક્રિયા કરે છે, જે અધિકરણિકી ક્રિયા કરે છે, તે નિયમા કાયિકી ક્રિયા કરે છે. ઇત્યાદિ તથા આધ ત્રણ ક્રિયાના સદ્ભાવે ઉત્તર બે ક્રિયાની ભજના. કહ્યું છે – જે જીવ કાયિકી ક્રિયા કરે Page #103 -------------------------------------------------------------------------- ________________ ૮/-/૬/૪૦૮,૪૦૯ ૧૯૧ છે, તેને પારિતાપનિકી ક્રિયા હોય કે ન હોય ઇત્યાદિ. તેથી જો કાય વ્યાપાર દ્વારથી આધ ત્રણ ક્રિયા જ હોય તો તે પરિતાપતો નથી, અતિપાત કરતો નથી, ત્યારે ત્રણ ક્રિયાવાળો જ હોય, તેથી ત્રણ કિયા કહી. જો પરિતાપે તો ચાર કિયા સંભવે, અતિપાત કરે તો પાંચ ક્રિયા સંભવે કેમકે તેમાં પૂર્વ ક્રિયાનો અવશ્ય ભાવ હોય છે. • x • તેથી જ કહ્યું કે કદાચ ત્રણ ક્રિયા, કદાચ ચાર કિયા. વીતરાગ અવસ્થાને આશ્રીને અક્રિય હોય. કેમકે વીતરાગવાથી તેને અધિકૃત કિયા ન હોય. નારક, જેનાથી દારિક શરીરવાળા પૃથ્વી આદિને સ્પર્શી, પરિતાપે કે વિનાશ કરે, ત્યારે દારિકથી કદાચ ત્રણ ક્રિયા આદિ હોય, પણ અક્રિય ન હોય. કેમકે અવીતરાગને અવશ્ય ક્રિયા હોય. બધાં અસુરાદિમાં ત્રણ કિયાદિ કહેવું. જીવની જેમ મનુષ્યમાં અકિચવ કહેવું. કેમકે જીવપદમાં મનુષ્ય અને સિદ્ધની અપેક્ષાએ અદિયત્વ કહ્યું છે. | ઔદારિક શરીરો વડે, એમ બહુત્વ અપેક્ષાએ આ બીજો દંડક છે. એ રીતે જીવના એકપણાથી બે દંડક છે, એ પ્રમાણે જીવના બહત્વ ચકી બીજા બે દંડક છે. એ રીતે ઔદારિક શરીરાપેક્ષાએ ચાર દંડકો છે. જીવને બીજાના વૈક્રિય શરીર આશ્રીને કેટલી ક્રિયા ? કહે છે - કદાચ ત્રણ કે ચાર, અહીં પાંચ ક્રિયા ન કહેવી. વૈક્રિયશરીરીનો પ્રાણાતિપાત કરવો અશક્ય છે. કેમકે અહીં અવિરતિ માગની વિવક્ષા કરી છે, એ રીતે જેમ પૈક્રિય, તેમ આહારક, તૈજસ, કામણ પણ કહેવા. આના વડે આહાકાદિ ત્રણ શરીરને આશ્રીતને ચાર દંડક વડે નૈરયિકાદિ જીવોનું ત્રિક્રિયવ, ચતુક્રિયત્ન કહ્યું, પંચક્રિયત્ન ન કહ્યું કેમકે મારવાનું અશક્ય છે. હવે નારકના અધોલોક વર્તિત્વથી, આહારક શરીરના મનુષ્યલોક વર્તિત્વથી તે ક્રિયાનું વિષયત્વ નથી. . . આહાક શરીરને આશ્રીને નાક કઈ રીતે બિકિય કે ચતુષ્ક્રિય કહ્યા? જ્યાં સુધી પૂર્વ શરીર છોડેલ નથી, જીવ નિર્વર્તિત પરિણામને છોડતો નથી. ત્યાં સુધી પ્રજ્ઞાપના નય મતથી નિર્વતક જીવ જ કહેવાય છે. નાસ્કના પૂર્વ ભવનો દેહ નાકની જેમજ, તદ્દેશથી મનુષ્યલોકવર્તી, અસ્થિ આદિ રૂપથી જો આહારક શરીરને સ્પર્શે કે પરિતાપે, તો આહારક દેહથી નારક પ્રક્રિય કે ચતુષ્ક્રિય થાય. કાયિકી ભાવે બીજા બેનો અવશ્ય સંભવ છે, પારિતાપનિકી ભાવે આધ ત્રણનો અવશ્ય સંભવ છે એ રીતે અહીં બીજા પણ વિષય જાણવા. જે તૈજસ, કામણ શરીર અપેક્ષાએ જીવોને પરિતા૫કવ તે દારિકાદિને આશ્રીને જાણવા. સ્વરૂપથી તે બંનેને પરિતાપવા અશક્ય છે. શતક-૮, ઉદ્દેશો-૭-“અદત્તાદાન’ છે. - X - X - X - X - ઉદ્દેશા-૬-માં ક્રિયા વિશે કહ્યું. ક્રિયાને પ્રસ્તાવથી ઉદ્દેશા-૩માં પ્રàષક્રિયા નિમિત્તક અન્યતીર્થિક વિવાદ કહે છે - ૪ • સૂત્ર-૪૧૦,૪૧૧ - તે કાળે, તે સમયે રાજગૃહનગર હતું - વર્ણન. ગુણશીલ ચૈત્ય હતું - ૧૯૨ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ વર્ણન યાવતુ પૃવીશિલાપક હતો. તે ગુણશીલ ત્ય સમીપે ઘણાં અન્યતીર્થિકો રહેતા હતા. • • તે કાળો, તે સમયે દિકર શ્રમણ ભગવંત મહાવીર યાવતુ પધાર્યા, યાવતું પર્ષદા પાછી ગઈ. તે કાળે, તે સમયે ભગવત મહાવીરના ઘણાં શિષ્ય સ્થવિરો જાતિસંપન્ન, કુળસંપન્ન આદિ જેમ બીજ શતકમાં ચાવતુ જીવિતાશા-મરણ ભયથી મુકd, ભગવંત મહાવીર સમીપે ઉર્ધાતુ, અોશિર, ધ્યાનરૂપી કોઠામાં રહીને સંયમ અને તપથી આત્માને ભાવતા યાવતુ વિચરતા હતાં. ત્યારે તે અન્યતીર્થિકો, જ્યાં સ્થવિર ભગવંતો હતા ત્યાં આવ્યા, આવીને સ્થવિર ભગવંતોને આમ કહ્યું - હે આય! તમે ગિવિધ ગિવિધે અસંયત, અવિરત, આપતિeતાદિ જેમ સાતમાં શતકમાં બીજ ઉદ્દેશામાં કહું યાવતુ એકાંતબાલ હતા. ત્યારે તે સ્થવિર ભગવંતોએ તે જ્યતીથિકને આમ કહ્યું - હે ! કયા કારણથી અમે વિવિધ ગિવિધે અસંયત, અવિરત યાવતું એકાંત બાલ હતા ? ત્યારે તે અન્યતીર્થિકોએ તેમને આમ કહ્યું - હે આયોં ! તમે અદત્તાદાન લો છો, અદત્તાદાન વાપરો છો, અદત્તાદાનને સ્વાદો છો. એ રીતે પ્રવિધ, કવિધે અસંગત, અવિરત યાવત એકાંત ભાલ છો. ત્યારે તે સ્થવિરોએ તેમને આમ પૂછ્યું - - હે આય! કયા કારણથી અમે અદd લઈએ છીએ, ખાઈએ છીએ, સ્વાદીએ છીએ ? કે જેથી અમે અદત્ત લેનાર યાવતું સ્વાદતા ગિવિધ વિધે અસંયત યાવતુ એકાંતબાલ છીએ ? ત્યારે તે અન્યતીર્થિકોએ સ્થવિર ભગવંતોને આમ કહ્યું - હે આયોં ! તમારા મનમાં દેવાતું - ન દેવાયું, ગ્રહણ કરાતું - ન ગ્રહણ કરાયું, પગમાં નંખાતુ - ન નખાયુ, એવું કથન છે. હે આર્યોતમને અપાતો પદાર્થ, પvમાં ન પડે તે પહેલાં વચ્ચે જ કોઈ તેને હરી તો તમે કહો છો કે, તે ગૃહપતિના પદાર્થનું અપહરણ થયું, તમારા નહીં. તેથી તમે અદd ગ્રહણ કરો છો યાવત દત્તની અનુમતિ આપો છો. તેથી તમે અદd ગ્રહતા એકાંતબાલ છો. ત્યારે તે સ્થવિરોએ તે અન્યતીર્શિકને આમ કહ્યું – હે આર્યો અમે અદત્ત લેતા નથી, ખાતા નથી, અનુમોદતા નથી. હું આ ! અમે દીધેલું જ લઈએ-ખાઈએ-અનુમોદીએ છીએ. તેથી અમે દીધેલું લેનાર દીધેલું ખાનાર, દીધેલું સ્વાદનાર કવિધ શિવિધ સંયત, વિરd, પ્રતિહd એમ જે શતક-9-માં ચાવતું એકાંત પડિત છીએ. ત્યારે તે અન્યતીર્થિકોએ તે સ્થવિર ભગવંતોને આમ કહ્યું - કયા કારણથી છે આર્ય! તમે દીધેલું ગ્રહણ કરો છો યાવત્ અનુમોદો છો, તેથી તમે યાવત એકાંત પંડિત છો ? - ત્યારે તે સ્થવિર ભગવંતોએ, તેઓને આમ કહ્યું કે - હે આયોં ! દેવા-દીધું, ગ્રહણ કરાતું-ગલું પાત્રમાં મુકાતું-મુકાયું એ અમારો મત છે. તેથી હે આર્યોઅમે દીધેલું ગ્રહણ કરતા, પગમાં પડેલ નથી, તેની વચ્ચે કોઈ તેને હરી છે, તો તે પદાર્થ અમારો કરાયો કહેવાય છે, ગૃહસ્થનો નહીં, તેથી Page #104 -------------------------------------------------------------------------- ________________ ૮|-|/૪૧૦,૪૧૧ ૧૯૩ અમે દીધેલું ગ્રહણ કરતા-ખાતાઅનુમોદતા એવા - યાવતુ - ત્રિવિધ ત્રિવિધે સંયત યાવત એકાંત પંડિત છીએ. ખરેખર તો છે આર્યો! તમે પોતે જ વિવિધ ત્રિવિધ અસંયત ગાવત એકાંતબાલ છો.. ત્યારે તે અન્યતીર્થિકોએ, તે સ્થવિરોને આમ પૂછયું - હે આર્યો! કયા કારણે અમે વિવિધ યાવત એકાંતબાલ છીએ. ત્યારે સ્થવિર ભગવંતે તેમને કહ્યું - હે આ તમે અદત્ત ગ્રહણ કરો છો આદિ. માટે હે આ તમે એકાંતબાલ છો ત્યારે તે અભ્યતીર્થિકોએ, તે સ્થવિરોને આમ પૂછ્યું - કયા કારણે અમે દત્ત ગ્રહણ કરતા યાવત એકાંતબાલ છીએ ? ત્યારે તે સ્થવિરોએ તેમને કહ્યું - હે આયા તમારા મતે દેવાતું - ન દેવાયુ, ચાવતું તે ગાથાપતિનું છે, તમારું નહીં તેથી તમારા મતે અદત્ત લો છો. તેમજ પૂર્વવતુ તમે એકાંત માલ છો. ત્યારે અન્યતીર્થિકે તેમને કહ્યું – હે આર્યો! તમેજ ગિવિધ-ગિવિધ અસંયત ચાવત એકાંત બાલ છો. ત્યારે સ્થવિરોએ, તે અન્યતીર્થિકને પૂછયું - કયા કારણે અમે ત્રિવિધે અસંયત ચાવતુ એકાંતબાલ છીએ ? ત્યારે તેઓએ સ્થવિરોને કહ્યું - હે આર્યોગમન કરતા એવા તમે, પૃdીકાયિકોને દબાવો છો, હણો છો, પગથી લાત મારો છો, સંઘાત કરો છો, સંઘઠ્ઠો છો, પરિતાપના-સ્કીલામણા-ઉપદ્રાવિત કરો છો, આ કારણથી તમે ત્રિવિધ અસંયત, અવિરત યાવત્ એકાંતબાલ છો. ત્યારે તે વિરોએ તેમને આમ કહ્યું – હે આર્યો, અમે ચાલતી વખતે પૃથ્વીકાચિકોને દબાવતા નથી યાવત્ ઉપદ્રવિત કરતા નથી. હે આયોં ! અમે ગમન કરતી વેળા કાયને, શગને કે સંયમ(ઋતુ)ને આશ્રીને દેશથી દેશ, પ્રદેશથી પ્રદેશ જઈએ છીએ. અમે તે દેશથી દેશ, પ્રદેશથી પ્રદેશ જdi પૃવીકાયિકને દબાવતા યાવતું ઉદ્ધવિત કરતા નથી. તેથી અમે પૃવીકાયિકને ન દબાવતા, ન હણતા યાવતુ ઉપદ્રવિત ન કરતા ગિવિધ વિવિધ સંયત યાવતુ એકાંત પંડિત છીએ, હે આર્યો! તમે પોતે જ ત્રિવિધ ગિવિધેન અસંયત યાવતુ બાલ છો. ત્યારે તે અન્યતીર્થિકોએ વિર ભગવંતને એમ કહ્યું - હે આ કયા કારણથી, અમે ગિવિધ ગિવિધે યાવત એકાંત બાલ છીએ ? ત્યારે તે સ્થવિરોએ તેમને કહ્યું - હે આયોં ! તમેજ ગમન કરતી વેળાએ પૃથ્વીકાયિકોને દબાવો યાવત્ ઉપદ્રવિત કરતા ગિવિધ ત્રિવિધ યાવતુ એકાંતબાલ છો. ત્યારે તે અન્યતીર્થિકોએ સ્થવિરોને એમ કહ્યું – તમારા મતે તો એનો - ન ગયો, ઉલ્લંઘતાને ન ઉલ્લંઘતો, રાજગૃહનગર પહોંચવાની ઈચ્છાવાળાને અસંપાપ્ત કહો છો. (ત્યારે સ્થવિરોએ કહ્યું) હે આર્યો! અમારા મતે જતા એવાને - ગયો, ઉલ્લંઘતાને ઉલ્લંધ્યો, રાજગૃહનગર પહોંચવાની ઈચ્છાવાળાને સંપાત થયો જ કહેવાય છે. પરંતુ તમારા મતે જ જતો એવો - ન ગયો, ઉલ્લંઘતો એવો ન ઉલ્લંધ્યો ચાવતું રાજગૃહનગર અસંપત કહો છો. ત્યાર પછી તે સ્થવિર ભગવંતોએ, તે અન્યતીર્થિકોને એ રીતે નિરુત્તર [10/13 ૧૯૪ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ કયાં, કરીને ગતિપવાદ નામે અધ્યયન કર્યું.. ૪િ૧૧] ભાવના ગતિપવાદ કેટલા પ્રકારે છે? ગૌતમાં પાંચ પ્રકારે છે. તે આ - પ્રયોગતિ, તતગતિ, બંધન છેદનગતિ, ઉપપાત ગતિ, વિહાયગતિ. અહીંથી આરંભી આખું પ્રયોગપદ કહેવું. -- ભગવના તે એમ જ છે, એમ જ છે, - વિવેચન-૪૧૦,૪૧૧ : બની - હે આ તિ ત્રણ કરણ અને ત્રણ યોગને આશ્રીને. મને સાઇ - અદd સ્વાદો - અનુમતિ આપો છો. નિમાઈ મૈત્તે - દેવાતુંન દીધું. • x • દેવાતું એ દીધું ન કહેવાય, દીધેલું જ દીધું કહેવાય, એમ કહે છે. એ રીતે ‘ગ્રહણ કરાતું' આદિમાં પણ જાણવું. તેમાં ‘દયમાન' તે દેનાની અપેક્ષાએ, ‘પ્રતિગૃહરામાણ' તે ગ્રાહકની અપેક્ષાએ અને ‘નિસૃજ્યમાણ' એટલે ‘નંખાતુ’ એ પાત્રની અપેક્ષા છે. સંતો - અવસરે. આ અભિપ્રાય છે – જો દેવાતો પદાર્થ પગમાં પડે તો “દીધું” કહેવાય, ત્યારે તે દેવાતા પાત્રમાં પડે તે રૂ૫ ગ્રહણ કર્યું કહેવાય. જો દેવાતું તે ‘ન દીધુ' કહે ત્યારે પાત્રમાં પડે તેને લેવું તે પણ અદત્ત એમ કહેવાય. | ઉત્તર વાક્યમાં નિર્મન્થ કહે છે - અમારા મતે ‘દેવાતું તે દીધું' ઇત્યાદિ કહ્યું, તે ક્રિયાકાળ-નિષ્ઠાકાળના અભેદથી દીયમાનવાદિને દસ્તત્વ આદિ જાણવું. વળી દીયમાન તે અદત્ત' તે તમારા મતત્વથી છે માટે તમેજ સંમતવાદિ ગુણવાળા છો. તેમ કહેતા (અન્યતીર્થિકો જે કહે છે. તેના અનુસંધાને) સ્થવિરો તેમને જણાવે છે. કે – તુ જ મનનો ! સવ - ગમન, યEાન - જતો, ગમન કરતો. પુofધ ઉMઇ. પૃથ્વીને આકામેદબાવે છે. પણ વડે હણે છે, પાદાભિઘાતથી ઘસે છે - ભેગા કરે છે, ભૂમિ ઉપર ગ્લિસ્ટ કરે છે • સંહત કરે છે, સંઘર્ફ છે, પરિતાપે છે - સમનાત સંતાપ કરે છે, કિલામે છે . મારમાંતિક સમુદ્ધાત પમાડે છે, ઉપદ્રવિત કરે છે - મારે છે. કાય • શરીરને આશ્રીને ઉચ્ચારાદિકામ કરવું. નોri - ગ્લાન, વૈયાવૃત્યાદિ વ્યાપારને આશ્રીને, વિવે - ગાતુ-સત્યને આશ્રીને - “અકાયાદિ જીવ સંરક્ષણ સંયમને આશ્રીને" અર્થ કરવો. અમે વિવક્ષિત દેશમાં તે પૃથ્વી પરથી જતાં ઈયસમિતિ પરાયણવથી સચિવ ભૂમિને છોડતા અને અચેતન ભૂમિથી જઈએ છીએ- એ અર્થ છે. એ રીતે પ્રદેશથી પ્રદેશ જઈએ છીએ. અહીં દેશ એટલે ભૂમિનો મોટો ખંડ અને પ્રદેશ એટલે નાનો ખંડ, - ઉક્ત ગુણ વડે અમે ગમન કરતા હોવાથી (અમે અસંયતાદિ નથી), પણ તમે અન્યતીચિંકો જ પૃથ્વીને દબાવતા આદિથી અસંયતત્વાદિ ગુણોવાળા છે, તેમ જણાવે છે. જેમાં ગતિની પ્રરૂપણા થાય, તે ગતિપ્રવાદ, અથવા ગતિની ક્રિયાનો જે પ્રપાતપ્રપતન સંભવ-પ્રયોગાદિ અર્થોમાં વર્તન તે ગતિપ્રપાત, તેને કહેનારું અધ્યયન, તે ગતિપ્રપાત, તેની પ્રજ્ઞાપના કરી. હવે ગતિપ્રપાતને ભેદથી કહેવાને માટે જણાવે છે - અહીં ગતિપ્રપાત ભેદના પ્રકમમાં જે ગતિભેદ કહેવા, તે તદ્ગતિ ધર્મપણાથી પ્રપાતના પ્રતિભેદ કહેવાથી Page #105 -------------------------------------------------------------------------- ________________ ૮/-//૪૧૦,૪૧૧ ૧૫ ૧૯૬ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ ગતિષપાત ભેદ જ કહેવાય છે. તેમાં પ્રયોગ સત્ય મન વગેરે પંદર પ્રકારો ગતિપ્રવૃત્તિ, તે ‘પ્રયોગગતિ' કહેવાય. - તતગતિ - ગ્રામ, નગરાદિમાં જવાને પ્રવૃતપણાથી, ત્યાં પહોંચ્યા ન હોય, તેના અંતરાલ માર્ગમાં વર્તતા પ્રસારિત ક્રમથી અને વિસ્તારે જનારની ગતિ. અથવા તેના અવધિભૂત ગામ-નગરાદિમાં ગતિ. આ સ્થાને આ સૂમથી આરંભીને પ્રજ્ઞાપનાના ૧૬માં ‘પ્રયોગ પદ’માં જે જં વાવ'T' એ સૂત્ર સુધી આ કહેવું. તે આ પ્રમાણે છે - બંધન છેદન ગતિ, ઉપપાત ગતિ, વિદાયગતિ ઈત્યાદિ. તેમાં – - બંધન છેદન ગતિ - બંધન કે કર્મના છેદન - અભાવમાં જીવની શરીરથી શરીરની ગતિ છે. -- ઉપપાત ગતિ ત્રણ ભેદે, ક્ષેત્ર-ભવ-નો ભવના ભેદથી છે. તેમાં નારક, તિર્યચ, મનુષ્ય, દેવ, સિદ્ધોની જે ફોગમાં ઉત્પાદન માટે ગમન તે ક્ષેત્રોપપાત ગતિ નારકાદિની સ્વભવે ઉપપાતરૂપ ગતિ, તે ભવોપપાતગતિ સિદ્ધ-પુદ્ગલનું ગમના માત્ર તે નોભવોપાત ગતિ. વિહાયોગતિ તે સ્પૃશષ્ણત્યાદિ અનેકવિધ છે. શતક-૮, ઉદ્દેશો-૮-“પ્રત્યનીક' છું - X - X - X - X - • ઉદ્દેશા-૩માં સ્થવિરો પ્રત્યે અન્યતીચિંકો પ્રત્યેનીક રૂપે કહ્યા. અહીં ગુરુ આદિના પ્રત્યેનીકો કહે છે – • સૂત્ર-૪૧૨ - રાજગૃહનગરે યાવત આમ કહ્યું- ભાવના અને આશ્રીને કેટલાં પ્રત્યેનીો કહ્યા છેગૌતમાં ત્રણ. તે આ - આચાર્ય પ્રત્યેનીક, ઉપાધ્યાય પ્રત્યુનીક, વિર પ્રત્યનીક. • - ભગવના ગતિને આશ્રીને કેટલા પ્રત્યેનીક કહ્યા છે? ગૌતમાં ત્રણ. તે આ - આલોક પ્રત્યેનીક, પરલોક પ્રત્યેનીક, ઉભયલોક પ્રત્યેનીક. • • ભગવન! સમૂહને આશ્રીને કેટલાં પ્રત્યેનીક કહ્યું છે? ગૌતમાં ત્રણ. તે આ - કુલ પ્રત્યેનીક, ગણ પ્રત્યેનીક, સંધપત્યનીક. - - અનુપ (સાધુ)ને આશીને કેટલા પ્રત્યેનીક કહm છે? ગૌતમાં ત્રણ. તપસ્વી પ્રત્યેનીક, 3ન પ્રત્યેનીક, રીટ્સ પ્રત્યેનીક. • - શ્રતને આશ્રીને કેટલાં પ્રત્યેનીક છે? ગૌતમાં ત્રણ. સૂત્ર, અર્થ તદુભા. : - ભાવને આશ્રીને? ત્રણ. જ્ઞાન-દર્શનચાસ્ત્રિ પ્રત્યેનીક. • વિવેચન-૪૧૨ : ગુરુ - તત્વોપદેશકને પ્રત્ય - આશ્રીને, પ્રત્યા - શત્રુ જેવા, પ્રતિકૂળપણે વર્તતા. તેમાં સમાવાઈ - અર્થના વ્યાખ્યાતા. ઉપાધ્યાય - સૂત્રદાતા, ધર - જાતિ, શ્રત, પર્યાય વડે તેમાં જાતિથી, ૬૦ વર્ષના. શ્રુતસ્થવિર તે સમવાયધારક. પર્યાય સ્થવિર તે ૨૦ વર્ષના પર્યાયવાળા. આમની પ્રત્યનીકતા આ પ્રમાણે - તેમની જાતિ આદિને આશ્રીને અવર્ણવાદ કરવો, તેમની સમીપે ન રહેવું તેમનું અહિત અને છિદ્રો જોવા. વિપરીત વાતો કરવી, તેમના ઉપદેશનો ઉપહાસ કરવો, દશવિધ વૈયાવસ્યાદિ કૃત્ય ન કરવું ઈત્યાદિ. જતિ • મનુષ્યત્વ આદિને આશ્રીને, તેમાં આલોકના એટલે પ્રત્યક્ષ માનુષત્વ લક્ષણ પચયિના પ્રત્યેનીક, ઈન્દ્રિયાને પ્રતિકૂલકારીપણાથી પંચાગ્નિતપસ્વી માફક આલોક પ્રત્યેનીક... પશ્લોક-જન્માંતર, તેના પ્રત્યેનીક : ઈન્દ્રિયાઈમાં તત્પર ઉભયલોક પ્રત્યેનીક - ચોરી આદિ વડે ઈન્દ્રિયોના અર્થને સાધવામાં રત. Hપૂઇ • સાધુ સમુદાયને આશ્રીને, તેમાં 47 - ચાંદ્ર આદિ, તેનો સમૂહ તે TM • કોટિ આદિ, તેનો સમૂહ તે સંય, તેની પ્રત્યુનીકતા, એટલે તેનો અવર્ણવાદ આદિ. - કુલ આદિના લક્ષણ આ પ્રમાણે છે – એક આચાર્યની જે શિયપરંપરા, તે કુળ. ત્રણ કુળનો એક ગણ થાય છે. સર્વે પણ જ્ઞાન-દર્શન-ચરણ ગુણથી વિભૂષિત એવા શ્રમણોનો સમુદાય તે સંઘ, ગુણ સમુદાયે કરીને જાણવો. અríપ - અનુકંપા, ભોજન-પાન આદિ વડે ઉપકાર, તેને આશ્રીને, તેમાં તપસ્વી તે ક્ષપક, પ્લાન તે રોગાદિ વડે અસમર્થ, શૈક્ષનવદીક્ષિત. આ બધાં અનુકંપનીય કહેવાય છે, તે ન કસ્વારૂપ પ્રત્યનીકતા. | મુવઇ શ્રત એટલે સૂત્રાદિ, તેમાં મૂત્ર - વ્યાખ્યા કરવા યોગ્ય. અર્થ - તેનું વ્યાખ્યાન. નિયુક્તિ આદિ-તંદુભય, તેની પ્રત્યેનીકતા. * * * * * (શ્રુત વિરુદ્ધ કથન, તેનો અવર્ણવાદ, શાસ્ત્રજ્ઞાનને નિપ્રયોજન બતાવવું, શાઓને દોષયુક્ત બતાવવા ઇત્યાદિ) Hવ - એટલે પર્યાય. તે જીવગત અને અજીવગત છે. તેમાં જીવના પ્રશસ્તા અને અપશસ્ત છે તેમાં પ્રશસ્ત તે ક્ષાયિકાદિ છે અને પ્રશસ્ત તે વિવક્ષાથી દયિક, ક્ષાયિકાદિ છે. વળી જ્ઞાનાદિ રૂપ પણ ભાવો છે, તે જ્ઞાનાદિ પ્રતિ પ્રત્યેનીક, તેનાથી વિરુદ્ધ પ્રરૂપણા કે દક્ષણથી છે. જેમકે - પ્રાકૃતમાં ચેલ સત્રને કોણ જાણે છે ? કોણે પ્રરૂયા છે ? દાન વિના ચારિત્રથી શું થવાનું છે ? • • આ પ્રત્યેનીકો ફરી ન કરવાને ઉધત થતાં શુદ્ધિને યોગ્ય થાય છે. શુદ્ધિ વ્યવહારથી છે, તેથી વ્યવહારૂ • સૂત્ર-૪૧૩,૪૧૪ - [૧૩] ભગવાના વ્યવહાર કેટલા ભેદે છે? ગૌતમાં પાંચ ભેદે. તે આ - આગમ, કૃત, આજ્ઞા, ધારણા, જીત. તેની પાસે છે એમ હોય, તેણે ગમથી વ્યવહાર કરવો જોઈએ. જેની પાસ આગમ ન હોય, તેણે જેની પાસે જે શ્રત હોય, તેનાથી વ્યવહાર કરવો. જે કૃત ન હોય છે, જેની પાસે જે આજ્ઞા હોય, તેણે આજ્ઞાણી વ્યવહાર કરવો. જેની પાસે આજ્ઞા ન હોય, તેની પાસે જે ધારા હોય, તે ધારણાથી વ્યવહાર કરવો, જેની પાસે ધરા ન હોય, તેની પાસે જે જીત હોય, તે જીતથી વ્યવહાર કરવો. આ પાંચથી વ્યવહાર કરવો જોઈએ. તે આ - આગમથી, કૃતથી, આજ્ઞાથી, ધારણાથી, જીતથી. જેની પાસે જે આગ-સુતઆજ્ઞા-ધારણા-જીત હોય, તેને તે પ્રમાણે વ્યવહાર ચલાવવો જોઈએ. ભગવાન આગમભલિક શ્રમણ નિગ્રન્થ (આ પાંચનું ફળ) શું કહે છે? આ પાંચ પ્રકારના વ્યવહારોમાં જ્યારે જ્યારે અને જ્યાં જ્યાં જે સંભવ હોય ત્યારે ત્યારે, ત્યાં ત્યાં રાગ-દ્વેષથી રહિત, સમ્યફ વ્યવહાર કરતા શ્રમણ નિગm, આજ્ઞાના આરાધક થાય છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ ૮/-I૮/૪૧૨ ૧૯૭ [૪૧] ભગવન! બંધ કેટલા ભેદે છે ? ગૌતમ ! બે ભેદે. ઐયપથિકબંધ, સાંપરાણિક બંઘ • • ભગવન! ઐયપથિક કર્મ, શું નૈરયિક બાંધે, તિચિ બાંધે, તિર્યંચણી બાંધે, મનુષ્ય-માનુષી છી બાંધે, દેવો-દેવી બાંધે? ગૌતમ! નૈરયિક, તિર્યચ, તિર્યંચણી, દેવ કે દેવીમાં કોઈ ન બાંધે, પણ પૂર્વ પ્રતિપકની અપેક્ષાએ મનુષ્ય અને મનુષ્ય સ્ત્રી બાંધે. પતિપધમાનની અપેક્ષાએ એક મનુષ્ય • એક માનીને બાંધે અથવા ઘણાં મનુષ્યો - ઘણી માનુષી છી બાંધે, અથવા એક મનુષ્ય અને એક માનુષી સ્ત્રી બાંધે અથવા ઘણાં મનુષ્ય અને એક માનુષી બાંધે અથવા ઘણાં મનુષ્યો અને ઘણી માનુષી બાંધે ( આઠ ભાગા જાણવા) ભગવન્! ઐયપિથિક કર્મ શું સ્ત્રી બાંધે, પુરુષ બાંધે, નપુંસક બાંધે, આીઓ બાંધે, પુરુષો બાંધે, નપુંસકો બાંધે કે નોસ્ત્રીનો-પુરુષનો નપુંસક બાંધે ગૌતમાં સ્ત્રી ચાવતું નપુંસકો ન બાંધે, પણ પૂર્વ પતિપણની અપેક્ષાએ વેદરહિત ઘણાં છો બાંધે. પતિપધમાનની અપેક્ષાએ વેદરહિત એક જીવ બાંધે કે વેદરહિત ઘણાં જીવો બાંધે. ભગવના વેદરહિત એક જીવ અથવા વેદરહિત ઘણાં જીવો બાંધે, તો હે ભગવદ્ ! પશ્ચાત્ કૃત જીવ બાંધે, પુરષ પશ્ચાત્ કૃત જીવ બાંધે, નપુંસક પશatવકૃત જીવ બાંધે, સ્ત્રી પદ્માવકૃત્ જીવો બાંધે, પરષ પશ્ચાત્ કૃત્ જીવો બાંધે, નપુંસક પશ્ચતિંત જીવો બાંધે (એ છ ભાંગા), અથવા “ી પuld૧૮ અને પુરુષ પશ્ચાત્ કૃ4 જીવ બાંધેની ચતુર્ભાગી અથવા આપઘાતકૂવ અને નપુંસક પશ્ચાત્ કૃત જીવની ચતુર્ભગી, અથવા પુરષ પશ્ચાતકૃદ્ધ અને નપુંસક પશ્ચાતકૃદ્ધ જીવની ચતુર્ભાગી અથવા સ્ત્રી પશ્ચાતકૃત્ • પુરુષ પદ્માવ4 - નપુંસક પuldવની અષ્ટભંગી - એમ ૨૬ ભંગ કહેવા - ૪ - ગૌતમ ! શ્રી પશ્ચાવકૃત જીવ પણ બાંધે, પુરુષ પશ્ચાતકૃત જીવ પણ બાંધે, નપુંસક પશ્ચાતકૃત જીવ પણ બાંધે - યાવત્ - અથવા સ્ત્રી પદ્માવકૃત્વ જીવો અને પરષ પnld કૃ4 જીવો અને નપુંસક પક્ષad કૃવ જીવો પણ ઐયપિથિક કર્મ બાંધે. અહીં આ ર૬ ભાંગા કહેવા. ભગવન (જીવે ઐયપિથિક કર્મ) – (૧) બાંધ્યું છે, બાંધે છે કે બાંધશે? (ર) બાંધ્યું છે, બાંધે છે, નહીં બાંધે? (૩) બાંધ્યું છે, નથી બાંધતો, બાંધશે ? () બાંધ્યું છે, બાંધતો નથી, બાંધશે નહીં? (૫) બાંધ્યું નથી, બાંધે છે, બાંધશે ? (૬) બાંધ્યું નથી, બાંધે છે, બાંધશે નહીં? (૭) બાંધ્યું નથી, બાંધતો નથી, બાંધશે ? (૮) બાંધ્ય નથી, બાંધતો નથી, બાંધશે નહીં? - ગૌતમ ! ભવાકર્ષની અપેક્ષાએ કેટલાંકે બાંધ્ય છે, બાંધે છે, બાંધશે, કેટલાંકે બાંધ્યું છે, બાંધે છે, બાંધશે નહીં. એ પ્રમાણે યાવત કેટલાંક જીવે બાંય નથી, બાંધતા નહીં, બાંધશે નહીં એ આઠે ભંગ કહેવા. ગ્રહણાકર્ષની અપેક્ષાઓ કેટલાંકે બાંધ્યું, બાંધે છે, બાંધશે એ પ્રમાણે વાવ કેટલાંકે બાંધ્યું નથી, બાંધે છે, બાંધશે. એ પાંચ ભંગ કહેવા. બાંધ્યું નથી, બાંધે છે, બાંધશે નહીં ભંગ ન કહેવો. કેટલાંકે બાંધ્યું નથી, બાંધતો નથી, બાંધશે, કેટલાંકે બાંધ્યું નથી, બાંધતો નથી, બાંધશે નહીં. ભગવના તે સાદિ સાવસિત બાંધે, સાદિ અપરવિસિત બાંધે, અનાદિ સપર્યાસિત બાંધે કે અનાદિ અપર્યવસિત બાંધે? ગૌતમ સાદિ સપર્યસિત બાંધે, સાદિ અપર્ણવસિત, અનાદિ સાયવસિત અનાદિ અનિસિત (ત્રણ) ન ભાવે. ભાવના તે દેશથી દેરાને બાંધે, દેશથી સન બાંધે, સર્વથી દેશને બાંધે, સર્વથી સર્વને બાંધે છે ? ગૌતમ! દેશથી દેશને, દેશથી સર્વને કે સર્વથી દેશને ન બાંધે, સર્વથી સર્વને બાંધે છે. • વિવેચન-૪૧૩,૪૧૪ - વ્યવહરવું તે વ્યવહાર - મુમુક્ષુ પ્રવૃત્તિ નિમિતરૂપ. અહીં તે તેને નિબંધનત્વથી જ્ઞાન વિશેષ છતાં વ્યવહાર છે. તેમાં - (૧) માTયને - વસ્તુ તવનું જ્ઞાન જેનાથી થાય તે માTTE - કેવળ, મન:પર્યાય, અવધિ, ચૌદ પૂર્વ, દશ પૂર્વ, નવ પૂર્વ રૂપ. (૨) શ્રત - શેષ આચાર પ્રકપાદિ. નવ પૂર્વાદિ પણ શ્રતપણે છે, છતાં વિશિષ્ટ જ્ઞાન હેતુત્વથી સાતિશયત્વથી ‘આગમ' કહ્યા. (3) મા - ગીતાર્યની પાસે જે ગૂઢાર્ય પદ વડે દેશાંતરમાં રહેલ બીજા ગીતાર્થ પાસે અતિચાર આલોચનનું નિવેદન કરેબીજા ગીતાર્થ પણ તેને તે રીતે જ શુદ્ધિદાન કરે. (૪) ધારVT - ગીતાર્થ સંવિગ્ન વડે દ્રવ્યાદિ અપેક્ષાએ જે અપરાધમાં જે વિશુદ્ધિ કરાય, તેને અવધારીને જે અગુપ્તપણે આલોચના દાનથી ત્યાં જ તે પ્રમાણે તેને પ્રયોજે, એ રીતે વૈયાવચ્ચકાદિ કે ગચ્છ ઉપગ્રહકારી અશેષ પ્રાયશ્ચિત પદોને કહ્યા તેને ધારવા. (૫) નીત - દ્રવ્ય, ફોગ, કાળ, ભાવ, પુરુષ, પ્રતિસેવના અનુવૃતિથી તથા સંહતન, ધૃત્યાદિ પરિહાનિની અપેક્ષાએ જે પ્રાયશ્ચિત દાન અથવા જે ગયછમાં સૂત્રાતિરિક્ત કારણથી પ્રાયશ્ચિત્ત વ્યવહાર પ્રવર્તે અને તે બીજા ઘણાંથી અનુસરણ કરાયો હોય. આગમાદિ વ્યવહારમાં ઉપસર્ગ-અપવાદ કહે છે - જે પ્રકારે કેવલી આદિ કોઈમાં ઉક્ત લક્ષણનો વ્યવહાર થતો હોય, તે પાંચ વ્યવહારો મળે કે તેના પ્રાયશ્ચિતદાનાદિ વ્યવહારકાલે કે વસ્તુના વિષયમાં વ્યવહાર થાય તે મા'TE - કેવલ આદિ છે ત્યારે આગમથી પ્રાયશ્ચિત્તદાનાદિમાં પ્રવ, બીજા વ્યવહારથી નહીં. આગમમાં પણ છ ભેદે છે. • x - કેવલ અભાવે મન:પર્યાયથી, એ પ્રમાણે પ્રધાનતર બીજાબીજા ભાવોથી પણ વ્યવહાર કહેવો કરવો. જો આગમનો વ્યવહાર ન વર્તી શકે તો, શ્રતથી વ્યવહાર સ્થાપવો. નિલાબેન - સામાન્ય અને વિશેષ તિગમનથી. • X - X • મામાન ઉક્ત જ્ઞાન વિશેષ બલવાળા શ્રમણ નિર્ગસ્થ કેવલિ આદિ, તે આ કહેવાનાર અથવા આ પ્રમાણે - પ્રત્યક્ષ પાંચ ભેદે વ્યવહાર પ્રાયશ્ચિતદાનાદિ રૂપ સમ્યક્ વ્યવહાર કરવો. સમ્ય, કઈ રીતે? જ્યારે-જ્યારે, જે-જે અવસરમાં, જે-જે પ્રયોજનમાં કે ક્ષેત્રમાં અથવા જે જે ઉચિત છે, તેમાં તેમાં, ત્યારે-ત્યારે, તે-તે પ્રયોજનાદિમાં, કઈ રીતે? સવશિસારરૂ૫ હિતો વડે ઉપાશ્રિત-સ્વીકારેલ અથવા શિષ્યવાદિ સ્વીકારેલ ઉપાશ્રિત, તે જ વૈયાવૃત્યકરd આદિથી નીકટ અથવા નિશ્રિત - રાગ, ૩પtત - દ્વેષ, તે અથવા નિતિ - આહારાદિની લાલચ, કાશ્રિત · શિષ્ય પ્રતીચ્છક કુલાદિ અપેક્ષા, Page #107 -------------------------------------------------------------------------- ________________ ૮/-I૮/૪૧૩,૪૧૪ ૧૯ તે બંને જ્યાં ન હોય તે નિશ્ચિતપશ્રિત - સર્વચા પક્ષપાત હિતવથી યથાવતું. અહીં પૂજ્યની વ્યાખ્યા - રાગથી નિશ્રા થાય છે, ઉપાશ્રિત દોષથી થાય અથવા આહારાદિ મને આપે છે, તે નિશ્રા. શિષ્યના કે પ્રતિષ્ઠકના કુલાદિની ઉપાશ્રિતા થાય છે. આજ્ઞાથી જિનોપદેશનો આરાધક થાય છે. બીજા વિષાણુ મત ! ઇત્યાદિની વ્યાખ્યા આ રીતે કરે છે – ભગવતુ ! આગમબલિક શ્રમણ નિન્યિ ! પંચવિધ વ્યવહારનું ફળ શું કહે છે ? તેના ઉત્તરમાં સૂત્રકાર વેવે આદિ કહે છે. આજ્ઞા આરાધક કર્મને ખપાવે છે કે શુભકર્મ બાંધે છે, તેથી બંધનું નિરૂપણ કરતા કહે છે - વૈધ - દ્રવ્યથી નિગરાદિ બંધ, ભાવથી કર્મબંધ. અહીં પ્રકમથી કર્મબંધ લેવો. - ગમન, તેની મુખ્યતાવાળો જળ • માર્ગ, તેનાથી પિયિક બન્યું. કેવલ યોગ પ્રત્યય કર્મ, તેનો બંધ, તે તથા, તે એક જ વેદનીયનો છે. સંપાદ્યવેધ - જેનાથી સંસારમાં ભમે છે તે સંપરાયકષાય, તેમાં થાય તે સાંપરાયિક કર્મ, તેનો જે બંધ. તે કષાય નિમિતક સાંપરાયિક બંધ. તે બધાં અવીતરણ ગુણસ્થાનકોમાં હોય. ઐયપિયિક બંધ મનુષ્યને જ હોય, કેમકે ઉપશાંત મોહ, ક્ષીણમોહ, સયોગ qલીને જ તે બંધ થાય છે. • - પુષ્ય યજ્ઞ-પૂર્વ - પૂર્વકાળ, પ્રતિપન્ન - પયિક બંધકત્વ, જેના વડે તે પૂર્વપતિપન્નક, તેનું બંધકવા દ્વિતીયાદિ સમયવર્તી છે. તે હંમેશા જ ઘણાં પુષો અને સ્ત્રીઓ હોય છે. કેમકે કેવલીનો નિત્ય સદ્ભાવ છે - gf વનમાન - પ્રતિપધમાનક એટલે પથિક કર્મ બંધન પ્રથમ સમયવર્તી. તેમાં વિરહ સંભવે છે, તેથી એક વખતે મનુષ્યનો સ્ત્રીના એક યોગમાં એકdબહુવથી ચાર વિકલ્પો છે. દ્વિસંયોગમાં તે રીતે જ ચાર વિકલ્પ, એ રીતે આઠ ભાંગા થયા છે - X - X - આ જ કહે છે - મનુસ વી - અહીં પુરૂ આદિ તેતે લિંગની અપેક્ષા છે. વેદની અપેક્ષાએ નહીં, કેમકે ક્ષણ ઉપશાંત વેદત્વ છે. વેદની અપેક્ષાએ સ્ત્રીત્વ આદિને આશ્રીને કહે છે - તેં બંન્ને કિં - આદિ - સ્ત્રી આદિ ત્રણે પદના નિષેધથી અવેદકનો પ્રશ્ન. ઉત્તરમાં છ એ પદોનો નિષેધ, સાતમું પદ કહ્યું તે વેદરહિત છે, તેમાં પૂર્વ પ્રતિપન્ન અને પ્રતિપદ્યમાનક છે - તેમાં બહુવના ભાવથી પૂર્વપતિપત્રકો સદા વેદહિત છે. પ્રતિપધમાનકો સામાયિકત્વથી વિરહભાવથી એકાદિ વિકલ્પ સંભવે. વેદરહિતને ઐપિયિક બંધને આશ્રીને સ્ત્રીત્વ આદિ ભૂતભાવ અપેક્ષાથી વિકલ્પો કહ્યા છે ન$ાય, •x• જે અવેદક હોવા પૂર્વે આી હોય, તે સ્ત્રીપશાકૃતુ, એ પ્રમાણે બીજા પણ સમજી લેવા. અહીં એક યોગે એકત્વ-મ્બદુત્વથી છ વિકલ્પો છે, દ્વિતયોગે તે જ પ્રમાણે બાર ભંગ છે, કિયોગે તે રીતે જ આઠ ભંગો છે. એ રીતે બધાં મળીને ૨૬ ભાંગા છે - * * * * સુગમાં ચતુર્ભગી, અષ્ટભંગી પહેલા વિકામાં દેખાડી, સૌથી છેલ્લા વિકલામાં ધે યપિયિક કર્મબંધન જ ગણ કાળ વડે વિકલ્પ કરતા કહે છે - તે ઐપિશિક કર્મ બાંધ્યું છે, બાંધે છે, બાંધશે, એ એક વિકલ્પ. એ રીતે બીજા સાત કહેવા. જવાઈ -(૧) ભવમાં અનેકત્ર ઉપશમાદિ શ્રેણિથી પ્રાપ્ત - ઐયપિયિક ૨oo ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ કમનિગ્રહણ, ભવાકર્ષને આશ્રીને કોઈ એક જીવને પહેલો વિકલ્પ થાય છે. તેથી કહે છે - પૂર્વભવમાં ઉપશાંત મોહત્વ હોતા ઐપિયિક કર્મ બાંય, વર્તમાનભવે ઉપશાંત મોહqથી બાંધે છે, ભાવિમાં ઉપશાંત મોહવસ્થામાં બાંધશે. (૨) પૂર્વભવમાં ઉપશાંત મોહવા પામ્યો, વર્તમાનમાં ક્ષીણ મોહત્વ પામે, તે પૂર્વે બાંધેલ અને વર્તમાનમાં બાંધે છે, શૈલેશી અવસ્થામાં ફરી બાંધશે નહીં. (3) પૂર્વજન્મમાં ઉપશાંત મોહત્વ થકી બાંધેલ, ત્યાંથી પડવાથી બાંધે નહીં, ભાવિમાં ઉપશાંત મોહવ પામશે ત્યારે બાંધશે. (૪) શૈલસીના પૂર્વકાળે બાંધેલ, શૈલેશી અવસ્થામાં ન બાંધે, પછી પણ બાંધશે નહીં. (૫) પૂર્વભવે ઉપશાંત મોહત્વ ન પામવાથી બાંધેલ નથી, હવે પ્રાપ્ત થવાથી બાંધે છે, કરી પણ ભાવિ કાલે ઉપશાંત મોહાદિ અવસ્થામાં બાંધશે. (૬) ક્ષણ મોહવાદિ પ્રાપ્ત ન થવાથી બાંધેલ નથી, હવે ક્ષીણ મોહત્વ પ્રાપ્ત થતાં બાંધે છે, શૈલેશી અવસ્થામાં કરી બાંઘશે નહીં. (3) ભવ્યને અનાદિ કાળમાં બાંધેલ નથી, હવે પણ કંઈ બાંધતો નથી, કાલાંતરે બાંધશે નહીં, (૮) અભવ્યનો (૯) પ્રતીત જ છે. ગ્રહણાકર્ષ આદિ - એક ભવમાં ઐયપથિક કર્મ પુદ્ગલોના ગ્રહણરૂપ જે આકર્ષ તે ગ્રહણાકર્ષ, તેને આશ્રીને કોઈ એક જીવ તે પહેલો વિકલ્પ. તેથી કહે છે - (૧) ઉપશાંત મોહાદિ જો ઐયપિયિક કર્મ બાંધે છે, ત્યારે અતીત સમય અપેક્ષાએ બાંઘેલ, વર્તમાન સમય અપેક્ષાએ બાંધે છે, અનાગત સમય અપેક્ષાએ બાંધશે. (૨) કેવલી, તેણે અતીત કાળે બાંધેલ છે, વર્તમાનમાં બાંધે છે, શૈલીશીકરણમાં બાંધશે. (3) ઉપશાંત મોહવમાં બાંધેલ, તેની પ્રાપ્તિમાં ન બાંધે, તે જ ભવમાં ઉપશમ શ્રેણી પામીને બાંધશે. એક ભવમાં બે વખત ઉપશમશ્રેણિ પામે. (૪) સયોગીપણામાં બાંધેલ, શૈલીશી. અવસ્થામાં ન બાંધે, નહીં બાંધશે. (૫) આયુષ્યના પૂર્વભાગે ઉપશાંતમોહવાદિ પ્રાપ્ત ન થતાં ન બાંધેલ, હવે પ્રાપ્ત થતાં બાંધે છે, તે કાળમાં ભાવિકાલે પણ બાંધશે. (૬) છો ભેદ નથી. તેમાં બાંધેલ, બાંધે છે તે ઉપપધમાનવ છતાં નહીં બાંધશે. • x - તેથી કહે છે - આયના પૂર્વ ભાગે ઉપશાંત મોહવાદિ પ્રાપ્ત ન થતાં બાંધેલ નથી, તેના લાભ સમયે બાંધે, બાંધશે નહીં. અહીં સમય મનના બંધનો અભાવ છે. જે કારણે મોહોપશમ નિર્મન્સને સમયાંતરે મરણથી પશ્ચિક કર્મબંધ સમય માગ છે, તેથી છઠ્ઠો ભંગ નથી. * * * * * (૩) ભવ્ય વિરોષ, (૮) અભવ્ય. અહીં ભવાકષષિક્ષા થકી આઠે ભંગમાં બાંધ્ય બાંધે છે, બાંધશે એ પ્રથમ ભંગમાં ઉપશાંત મોહ, બીજા ભંગમાં ક્ષીણ મોહ, બીજા ભંગમાં ઉપશાંત મોહ, ચોથા ભંગમાં શૈલેશીગત, પાંચમાં ભંગમાં ઉપશાંત મોહ, છઠ્ઠામાં ક્ષીણમોહ. સાતમામાં ભવ્ય, આઠમામાં અભવ્ય. ગ્રહણાકર્ષ અપેક્ષાએ પહેલામાં ઉપશાંત કે ક્ષીણ મોહ, બીજામાં કેવલી, બીજામાં ઉપશાંત મોહ, ચોથામાં શૈલેશીગત, પાંચમામાં ઉપશાંત કે ક્ષીણ મોહ, છઠ્ઠામાં શૂન્ચ, સાતમામાં ભવ્ય-ભાવિ મોહનો ઉપશમ કે ક્ષય, આઠમે અભવ્ય. હવે યપિયિક બંધને જ નિરૂપે છે - તે પિયિક કર્મમાં સાદિ સપર્યવસિત આદિ ચતુર્ભગી. તેમાં ઐપિયિક કર્મનો પહેલાં જ ભંગમાં બંધ, બીજામાં અસંભવ. તે પયિક કર્મ દેશ વડે - જીવ દેશથી, દેશ-કદિશ બાંધે આદિ ચતુર્ભગી. • x • x • હવે સાંપરાયિક બંધનું નિરૂપણ કરે છે - Page #108 -------------------------------------------------------------------------- ________________ ૮/-I૮/૪૧૫ ૨૦૧ ૨૦૨ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ • સૂત્ર-૪૧૫ - ભગવન! સાંપરાયિક કર્મ શું નૈરયિક બાંધે, તિચિયોનિક બાંધે ચાવતું દેવી બાંધે ગૌતમ નૈરયિક પણ બાંધે, તિર્યચ, તિર્યંચ શ્રી પણ બાંધે, મનુષ્ય-મનુષ્ય સ્ત્રી પણ બાંધે. દેવ-દેવી પણ બાંધે. • - ભગવન્! શું તે બાંધે, પુરણ બાંધે યાવત્ નોમી-નોનપુંસક બાંધે ? ગૌતમ ! સ્ત્રી પણ બાંધે પુરણ પણ બાંધે, યાવત નપુંસક પણ બાંધે અથવા આ બધાં અને એક આવેદક જીવ પણ બાંધે, અથવા આ બધાં અને ઘણાં અવેદી જીવ પણ બાંધે. ભગવાન ! તે (૧) બાંસુ, બાંધે છે, બાંધશે ?, (૨) બાંધ્યું, બાંધે છે, બાંધશે નહીં? (૩) બાંધ્ય, બાંધતો નથી, બાંધશે ? (૪) બાંધ્યું, બાંધતો નથી, બાંધશે નહીં? ગૌતમ ! કેટલાંકે બાંધ્યું, બાંધે છે, બાંધશે. ઇત્યાદિ ચારે ભંગ ગણવા. * * ભાવના તે શું અદિ સાહસિત બાંધે છે ? ઇત્યાદિ પ્રથમ પૂર્વવતુ. ગૌતમ સાદિ સાવસિત બાંધે, અનાદિ સપવિસિત બાંધે કે અનાદિ અપવિસિત બાંધે પણ સાદિ અપર્યાસિત ન બાંધે. • • ભગવન્! તો દેશથી દેશને બાંધે, એ પ્રમાણે જેમ ઐયપિથિક બંધક મુજબ ચાવતું સવથી સર્વ બાંધે. • વિવેચન-૪૧૫ - fધ નેજા - આદિ સાત પ્રશ્નો છે, સાત ઉત્તર છે. આમાં મનુષ, માનુષીને વજીને પાંચ સાંપરાયિક બંધ સકષાયત્વથી છે. મનુષ્ય, માનુષીમાં સકષાયિત્વમાં સાંપરાયિક બંધ છે, અન્યમાં ન બાંધે. સાંપરાયિક બંધન સ્ત્રી આદિ અપેક્ષાએ નિરૂપે છે - અહીં સ્ત્રી આદિ વિવક્ષિત એકવ-બહવથી છ સર્વદા સાંપરાયિક બાંધે, વેદરહિત કદાચિત્ જ બાંધે, વેદરહિત સ્ત્રી આદિ કેવલી બાંધે. જે વેદ રહિત હોય તો સહિત પણ કહેવા અથવા સ્ત્રી આદિ અને વેદરહિત બાંધે. કેમકે તેમાં એકનો જ સંભવ છે અથવા આ શ્રી આદિ વેદહિત ઘણાં જીવો બાંધે. વેદરહિતને સાંપરાયિક બંધ ત્રણ વેદમાં, ઉપશાંત કે ક્ષીણ ચાવત ચલાવાતને ન પામે, ત્યાં સુધી હોય છે. અહીં પૂર્વપતિપન્ન અને પ્રતિપધમાન વિવક્ષા કરી નથી. બંને એકવ-બહેવ ભાવથી નિવિશેષ હોવાથી, તેથી કહે છે - વેદરહિતને સાંપરાયિકબંધ અવાકાલીન જ હોય. • x - x • હવે સાંપરાયિક કર્મબંધ ત્રણ કાળથી - અહીં પૂર્વોક્ત આઠ વિકલ્પોમાંથી આધ ચાર જ સંભવે છે, બીજા નહીં કેમકે જીવોનું સાંપાયિક કર્મ બંધન અનાદિનું છે. ન વંધી - આદિમાં પહેલો ભંગ સર્વ સંસારીને યથાખ્યાત અસંપ્રાપ્તિ, ઉપશમ, ક્ષપક પર્યા છે. તે પૂર્વે બાંધેલ, વર્તમાનમાં બાંધે છે અને ભાવિમાં બાંધશે. (૨) મોહના ક્ષયથી પૂર્વે અતીતકાલ અપેક્ષાએ બાંધેલ, વર્તમાનકાળે બાંધે છે, ભાવિ મોહ ક્ષય અપેક્ષાએ બાંધશે નહીં. (3) ફરી ઉપશાંત મોહવટી પૂર્વે બાંધેલ, ઉપશાંત મોહવશી ન બાંધતો, તેનાથી ચ્યવીને ફરી બાંધશે. (૪) મોહક્ષય પૂર્વે સાંપરાયિક કર્મ બાંધેલ, મોહ ક્ષયથી ન બાંધે, બાંધશે નહીં. - - સાંપરાયિક કર્મબંધ આશ્રીને જ – ઉપશાંત મોહથી ચ્યવી, ફરી ઉપશાંત કે ક્ષીણ મોહતાને પામે તે સાદિ સપર્યવસિત. ક્ષપક અપેક્ષાએ અનાદિ સપર્યવસિત, અભવ્ય અપેક્ષાએ અનાદિ પર્યવસિત. સાદિ સાંપરાયિક બંધ જ મોહ-ઉપશમથી ચ્યવીને જ થાય, તેને અવશ્ય મોક્ષે જતાં સાંપસયિક બંધનો વિચ્છેદ સંભવે છે. તેથી સાદિ પર્યવસિત બંધ નથી. કર્મવતવ્યતા કહી. હવે કર્મમાં જ યથાયોગ પરીષહ અવતરણને નિરૂપવાની ઈચ્છાથી કર્મપ્રકૃતિ, પરીષહોને કહે છે – • સૂત્ર-૪૧૬ થી ૪ર૦ : [૧૬] ભગવાન ! કર્મીપકૃતિ કેટલી કહી છે? ગૌતમ ! આઠ કર્મપ્રકૃતિ છે. તે આ - જ્ઞાનાવરણીય યાવતુ અંતરાય. ભગવન્! પરીષહો કેટલા કહ છે ? ગૌતમ બાવીશ પરીષહે છે. તે આ – સુધા, તૃષા યાવત દર્શન પરીષહ. ભગવના આ ર-પરીષહો કેટલી કમપકૃતિમાં અવતરે ? ગૌતમ ! ચાર કમપકૃતિમાં સમાવતરે તે આ - જ્ઞાનાવરણીય, વેદનીય, મોહનીય અને અંતરાય. ભગવના જ્ઞાનાવરણીય કર્મમાં કેટલા પરીષહો સમવતરે ? ગૌતમ ! બે પરીષહો. તે આ - પ્રજ્ઞા અને જ્ઞાન. પરીષહ. • - ભગવાન ! વેદનીય કર્મમાં કેટલા પરીષહો સમવતરે ? ગૌતમ / ૧૧-પરીષહો. તે આ - ... [૪૧] . અનકમથી પહેલા પાંચ અને ચર્ચા, શય્યા વધ, રોગ, વ્રણસ્પર્શ, મેલ. [૧૮] દર્શન મોહનીયકર્મમાં ભગવન્! કેટલા પરીષહો સમવતરે ? ગૌતમ! એક દશન પરીષહ. • • ભગવન્! ચાસ્ત્રિમોહનીય કર્મમાં કેટલા પરીષહો. સમવતરે? ગૌતમ! સાત પરીષહો. તે – [૧૯] અરdી, યેલ, શ્રી, નૈશ્વિકી, યાચના, આક્રોશ, સહકાર-પુરસ્કાર, - - કિર૦] - - ભગવનું અંતરાય કર્મમાં કેટલા પરીષહો સમવતરે ? ગૌતમ! એક, અલાભ પરીષહ. ભગવન સાત પ્રકારના કર્મના બંધકને કેટલા પરીષહો છે ? ગૌતમ ! રર-પરીષહો છે. તેમાં ર૦-વેદે છે. જે સમયે શીતપરીષહ વેદ, તે સમયે ઉણપરીષહ ન વેદ, જે સમયે ઉષ્ણ પરિષહ વેદ. તે સમયે શીત પરિષહ ન વેદ. .. જે સમયે ચય પરીષહ વેદે તે સમયે નિધા પરીષહ ન વેદ. જે સમયે નિષા પરીષહ વેદે તે સમયે ચય પરીષહ ન વેદ. ભગવા આઠ પ્રકારના કર્મના બંધકને કેટલા પરીષહો છે ? ગૌતમ ! રરપરીષહ છે. તે – સુધા, તૃષ્ણા, શીત, દંશ, મસા, યાવત્ લાભ. સપ્તવિધ બંધકમાં કહ્યું. તેમ રાષ્ટવિધમાં કહેવું. ભગવાન વવિધ બંધક સરાગ છSાસ્થને કેટલા પરીષહો છે ? ગૌતમ ! ૧૪-પરીષહો છે. તેમાં ૧ર-વેદે છે. જે સમયે શીત પરીષહ વેદે ત્યારે ઉણ ન વેદ, જે સમયે ઉણ પરીષહ વેદે ત્યારે શીત ન દે. જે સમયે ચયપિરીષહ વેદ ત્યારે શા ન વદે, જે સમયે શય્યા પરીષહ વેદે તે સમયે ચયપિરીષહ ન દે. Page #109 -------------------------------------------------------------------------- ________________ ૮|-I૮/૪૧૬ થી ૪૨૦ ૨૦૩ ૨૦૪ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ ભગવન! એકવિધ બંધક વીતરાગ છSાને કેટલા પરીષહ છે ? ગૌતમ ! જેમ કવિધ બંધકને કહ્યા તેમ જાણવા. ભાવના એકવિધબંધક સયોગી ભવસ્થ કેવલીને કેટલા પરીષહ છે ? ગૌતમ ૧૧-પરીષહો છે. તેમાં નવ પરીષહ વેદે છે. બાકીનું પવિધ બંધકની માફક જણવું. ભગવાન ! આબંધક અયોગી ભવસ્થ કેવલીને કેટલા પરીષહો છે ? ગૌતમ ! ૧૧-પરીષહો છે. તેમાં નવને વેદે છે, બાકી કવિધ બંધક માફક જાણવું. માવત • ચર્સ પરીષહને ન દે. • વિવેચન-૪૧૬ થી ૪૨૦ : પt - ચોતરફથી, સ્વહેતુ વડે ઉદીતિ, માર્ગથી ચ્યવ્યા વિના, નિર્જાયેં સાધુ આદિ વડે સહન કરાય તે પરીષહ. તે ૨૨ છે. (૧) ક્ષઘા, એ જ પરીષહ - તપ અથવા અનેષણીય ભોજનના પરિહાર માટે મુમુક્ષુ દ્વારા સહન કરાતો હોવાથી સુધા પરીષહ. એ રીતે (૨) તૃષાપરિષહ. ચાવતું શબ્દથી હવે વ્યાખ્યાન સહિત આ પ્રમાણે – (3) શીત, (૪) ઉષ્ણ પરીષહ. - આતાપનાર્થે શીતોષ્ણની પીડામાં પણ અગ્નિ સેવન, નાનાદિ કૃત્ય છોડીને મુમા વડે તેને સહન કરવાની. એ પ્રમાણે આગળ પણ જાણવું – (૫) દેશ-મશક પરીષહ - ચતુરિન્દ્રિય જીવ, ઉપલક્ષણથી જૂ માંકડ, માખી આદિ પરીષહ લેવા. તેને સહેતા દેહ-વ્યથા ઉત્પન્ન થવા છતાં, તેને ભય કે દ્વેષથી નિવારણ ન કરવું. (૬) અચલ-વસ્ત્રનો અભાવ, જીણ-ચાપૂર્ણ-મલિનાદિ વસ્ત્રો હોવા. લજજા, દિનતાથી આકાંક્ષાદિ ન કરીને સહન કરવું. (૭) અરતિ-મોહનીય જ મનોવિકાર, તેનો નિષેધ કરીને સહેવો. (૮) શ્રી પરીષહ - સ્ત્રીનો પરીષહ, તેનાથી નિરપેક્ષપણું તે બ્રહ્મચર્ય. (૯) ચયપિરીષહ - ગામ, નગરાદિમાં સંચરણ, અપ્રતિબદ્ધપણે તે કરવું. (૧૦) નિપધાપરીષહ-ઔષધિકડી એટલે સ્વાધ્યાય ભૂમિ, શૂન્યાગારાદિ રૂ૫, તેને સહેવી. ત્યાં ઉપસમાં ત્રાસવું નહીં. (૧૧) શય્યા પરીષહ - શય્યા એટલે વસતિ, તજન્ય દુ:ખ આદિની ઉપેક્ષા કરવી. (૧૨) આક્રોશ પરીષહ આકોશ એટલે દુર્વચન. (૧૩) વાપરીષહ - વધ કે વધ, લાકડી વડે મારે તે સહેવા અને ક્ષમાનું અવલંબન કરવું. (૧૪) યાયના પરીષહ - યાંયા એટલે ભિક્ષા માંગવી, તે સહેવા માનને વર્જવું. (૧૫) અલાભ પરીષહ-દિનતા ન કરવી. (૧૬) રોગપરીષહ • રોગને સહેવો, તેની પીડા સહેવી, ચિકિત્સા ન કરવી. (૧૭) ડ્રણસ્પર્શ પરીષહ - કુશ આદિના અને સહેવો. સંસ્પર્શ જન્ય દુ:ખને સહેવો. (૧૮) જલ પરીષહ - જલ એટલે મેલ, તે સહેવો. દેશથી કે સર્વથી સ્નાન, ઉદ્વતનાદિ વર્જવા. (૧૯) સકાર પુરસ્કાર પરીષહ - સત્કાર એટલે વસ્ત્રાદિ પૂજા, પુરસ્કાર એટલે રાજાદિ દ્વારા કરાયેલ અભ્યત્યાનાદિ કે તેના સભાવમાં ગર્વનું વર્જન, તેના અભાવે દીનતા વર્જન અને તેની આકાંક્ષાનો અભાવ. (૨૦) પ્રજ્ઞાપરીષહ * પ્રજ્ઞા એટલે મતિજ્ઞાન વિશેષ તેને સહેવું, પ્રજ્ઞા અભાવે ઉદ્વેગ ન કQો. તેના સદભાવે મદ ન કરવો. (૨૧) જ્ઞાનપરીષહ - મતિ આદિ જ્ઞાન, તે વિશિષ્ટ સદભાવમાં મદવર્જન, તેના અભાવે દીનતાવર્જન. (૨૨) દર્શનપરીષહ - દર્શન એટલે તવાર્થ શ્રદ્ધા, જિન, જિનોક્ત સૂક્ષ્મભાવોની અશ્રધ્ધાનું વર્જન. કેટલી કર્મ પ્રકૃતિમાં પરીષહો આવે છે. જ્ઞાનાવરણ કર્મમાં મતિ જ્ઞાનાવરણરૂપે અવતરે છે. જ્ઞાનાવરણના ઉદયે તેનો અભાવ સંભવે, તેથી તેના અભાવમાં દિનતાને છોડવી. તેના સદભાવમાં માનને વર્જવું. તેથી ચારિત્ર મોહનીય ક્ષયોપશમાદિ થાય. એ રીતે જ્ઞાન પરીષહ પણ છે. વિશેષ એ કે જ્ઞાનાવરણમાં મત્યાદિ જ્ઞાન સમવતરે છે. ત્યા - ક્ષધા, પિપાસા, શીત, ઉષ્ણ, દંશમશક આ પાંચ, તેમાં વેદનીયથી જમેલ પીડાને સહન કરસ્વી, તેથી યાત્રિમોહનીય ક્ષયોપશમાદિ સંભવે, કેમકે સહેવું તે ચાત્રિરૂપ છે. દર્શન-dવ શ્રદ્ધારૂપ છે, દર્શન મોહનીયનો ક્ષયોપશમાદિમાં થાય, તેના ઉદયમાં ન થાય, તેથી તેમાં દર્શનપરીષહ સમવતરે છે. અરતિ આદિ ગાયા, અરતિ મોહનીયરી અરતિ પરીષહ થાય. અયેલ પરીષહ જુગુપ્સા મોહનીયચી, લા અપેક્ષાએ છે. પુરુષવેદ મોહમાં સ્ત્રી પરીષહ અને સ્ત્રીની અપેક્ષાએ પુરણ પરીષહ, સ્ત્રી વેદ મોહમાં થાય. dવથી સ્ત્રી આદિ અભિલાષરૂપત્નથી. નૈપેધિકી પરીષહ ઉપસર્ગ ભયની અપેક્ષાએ ભય મોહનીયમાં થાય. ચાયના પરીક્ષણ માનમોહનીયમાં તેની દુકરતાની અપેક્ષાએ થાય. આકોશ પરીષહ ક્રોધમોહનીયમાં ક્રોધોત્પતિ અપેક્ષાએ, સત્કાર પુરસ્કાર પરીષહ-માનમોહનીયમાં મદોત્પત્તિ અપેક્ષાથી સમવતરે છે, સામાન્યથી આ બધાં ચારિત્રમોહનીયમાં અવતરે. અલાભ પરીષહ અંતરાયમાં સમવતરે છે. અંતરાયમાં અહીં લાભાંતરાય લેવું, તેના ઉદયથી લાભનો અભાવ થાય. તેને સહેવાથી ચાસ્ત્રિ મોહનીયનો ક્ષયોપશમ થાય. હવે બંધ સ્થાનને આશ્રીને કહે છે - સપ્તવિઘાંઘક - આયુ સિવાયના શેષ કર્મ બંધક, જ્યારે શીત પરીષહ વેદે ત્યારે ઉણ પરીષહ ન વેદે. પરસ્પર અત્યંત વિરોધી હોવાથી, તેનો એકઝ સંભવ અશક્ય છે. જો કે શીત-ઉણનો એક સાથે એકમ સંભવ નથી. તો પણ આત્યંતિક શીતમાં તથાવિધ અગ્નિની પાસે એક સાથે એક પરપને એક દિશામાં શીત, બીજી દિશામાં ઉણ એમ બંને પરીષહોનો સંભવ છે. એમ નથી. કાલકૃત શીત-ઉણને આશ્રીને આ સૂત્ર કહ્યું છે. ચર્યા એટલે પ્રામાદિમાં સંચરણ, નૈધિકી-એટલે ગામ આદિમાં માસપાદિનો સ્વીકાર, સ્વાધ્યાય નિમિત્તે વિવિક્ત ઉપાશ્રયે જઈને બેસવું છે. એ પ્રમાણે આમાં વિહાર-અવસ્થાનરૂપવથી પરસ્પર વિરોધી હોવાથી એક સાથે સંભવ નથી. હવે નિષધાની જેમ શય્યા પણ ચર્ચા સાથે વિરુદ્ધ છે, તેનો પણ એક સાથે સંભવ નથી, તેથી ઉત્કૃષ્ટથી ૧૯-પરીષહોનું વેદના થાય. ના, એમ નથી. કેમકે પ્રામાદિ ગમત પ્રવૃત્ત જ્યારે કોઈક ઉસુકતાથી, તેના પરિણામથી અનિવૃત, વિશ્રામ-ભોજનાદિ અર્થે બીજી Page #110 -------------------------------------------------------------------------- ________________ ૮/-/૮/૪૧૬ થી ૪૨૦ શય્યામાં વર્તે, ત્યારે બંને અવિરુદ્ધ છે. તત્વથી ચર્ચાની અસમાપ્તિને આશ્રીને આ આશ્રય કરાયો છે. તો ષડ્વિધ બંધક કઈ રીતે કહે છે – જે સમયે ચર્ચા પરીષહ વેદે, ત્યારે શય્યા પરીષહ ન વેદે આદિ. અહીં કહે છે – પવિધ બંધક, મોહનીયના અવિધમાન કલ્પપણાથી છે, સર્વત્ર ઉત્સુકતા અભાવે શય્યા કાળે શય્યામાં જ વર્ષે પણ બાદરરાગવત્ ઉત્સુકતાથી વિહાર પરિણામ વિચ્છેદ કર્યા વિના ચર્ચામાં વર્તતો નથી. તેથી તેની અપેક્ષાએ તેથી તે પરસ્પર વિરુદ્ધ છે. - ૪ - ષવિધ બંધકને આયુ અને મોહનીય વર્ષનાર બંધકને અર્થાત્ સૂક્ષ્મ સંપરાયવાળાને, આમ કહે છે · સૂક્ષ્મ લોભાણુવાળાને વેદનાથી સરાગ, અનુત્પન્ન કેવળપણાથી છદ્મસ્યને આઠ મોહનીયનો અસંભવ હોવાથી બાવીશમાંના બીજા ૧૪ પરીષહો છે. (શંકા) સૂક્ષ્મસં૫રાય ગુણઠાણે ૧૪ જ કહેવાથી મોહનીયથી સંભવતા આઠનો અસંભવ કહ્યો છે. તેના સામર્થ્યથી અનિવૃત્તિ બાદર સંપરાયને મોહનીયના સંભવતા આઠનો સંભવ પ્રાપ્ત છે. આ કઈ રીતે યોજવું? – દર્શન સપ્તકના ઉપશમમાં બાદર કષાયના દર્શનમોહનીય ઉદયના અભાવથી દર્શન પરીષહના અભાવે સાતનો સંભવ છે, આઠનો નહીં. તેથી દર્શનમોહનીય સત્તા અપેક્ષાએ આ પણ ઈચ્છતા આઠનો જ, તેથી ઉપશમકત્વમાં સૂક્ષ્મ સંપરાયના પણ મોહનીય સત્તા સદ્ભાવથી તે બધાં જ પરીષહો કેમ ન સંભવે ? - x - ૨૦૫ અહીં કહે છે – જેથી દર્શન સપ્તક ઉપશમની ઉપર નપુંસક વેદાદિ ઉપશમ કાળે અનિવૃત્તિબાદ સંપરાય હોય છે, તે આવશ્યકાદિ સિવાયના ગ્રંથાંતર મતથી દર્શનત્રયના બૃહતિ ભાગે ઉપશાંતમાં છે, બાકીના અનુપશાંતે જ છે. નપુંસકવેદ તેની સાથે ઉપશમવાને ઉપક્રમે છે તેથી નપુંસક વેદોપશમ અવસરે અનિવૃત્તિ બાદર સંપરાયથી દર્શનમોહનો પ્રદેશથી ઉદય છે, સત્તાથી નહીં. તેથી તે નિમિત્તે દર્શનપરીષહ તેને છે. તેથી આઠ જ થાય. સૂક્ષ્મ સંપરાયને મોહ સત્તામાં પણ પરીષહ હેતુભૂત નથી. મોહનીયના સૂક્ષ્મ ઉદય હોવાથી મોહજન્ય પરીષહનો સંભવ નથી. કહ્યું છે કે – મોહનિમિત્ત આઠ પરીષહ બાદર સંપરાયમાં કઈ રીતે છે ? સૂક્ષ્મ સંપરાય અને ઔપશમિકમાં કેમ બધાં નથી ? દર્શન સપ્તક પરત જ બાદર છે - x તેથી તેમાં શું - ૪ - આઠ પરીષહો કહ્યા. પણ સૂક્ષ્મમાં સૂક્ષ્મોદય ન હોવાથી ત્યાં ન કહ્યા. જો કે સૂક્ષ્મ સંપરાયે સૂક્ષ્મ લોભ કિટ્ટિકાનો ઉદય છે, પણ તે પરીષહ હેતુ થતો નથી. - X - જો કદાચ કોઈને તે થાય, તો પણ અત્યંત અલ્પત્વથી વિવક્ષા કરી નથી. એકવિધ બંધક - એટલે વેદનીય બંધક. તે કોને છે ? ઉપશાંત મોહ અને ક્ષીણ મોહવાળાને. ૧૪ કહ્યા છે, તેમાં ૧૨-વેદે છે કેમ કે શીત-ઉષ્ણ અને શય્યાચર્યા પર્યાયથી વેદન છે - પરિષહો કહ્યા, તેમાં ઉષ્ણ પરીષહનો હેતુ સૂર્ય હોવાથી હવે સૂર્યની વક્તવ્યતા – • સૂત્ર-૪૨૧ - ભગવન્ ! જંબુદ્વીપમાં બે સૂર્યો ઉગવાના સમયે દૂર હોવા છતાં નીકટ ૨૦૬ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ દેખાય છે ? મધ્યાહ્ન મુહૂર્તે નજીક છતાં દૂર દેખાય છે ? અને અસ્ત થવાના મુહૂર્તો દૂર છતાં નજીક દેખાય છે ? હા, ગૌતમ ! જંબુદ્વીપમાં સૂર્યો ઉગવાના સમયે દૂર છતાં યાવત્ અસ્ત સમયે - ૪ - નજીક દેખાય. ભગવન્ ! જંબુદ્વીપમાં બે સૂર્યો ઉગવાના, મધ્યાહના અને અસ્ત થવાના સમયે સર્વત્ર ઉંચાઈમાં સમ છે ? હા, ગૌતમ ! તેમજ છે. ભગવન્ ! જો જંબુદ્વીપમાં બંને સૂર્યો ઉગવાના, મધ્યાહના, અસ્તના સમયે સર્વત્ર ઉંચાઈમાં સમાન હોય તો, એમ કેમ કહ્યું કે – જંબુદ્વીપમાં બે સૂર્યો ઉગવાના અને આથમવાના સમયે દૂર હોવા છતાં નજીક દેખાય ? ગૌતમ ! લેશ્યાના પ્રતિઘાતથી ઉગવાના સમયે દૂર હોવા છતાં નજીક દેખાય છે, મધ્યાહ્ન મુહૂર્તે નજીક હોવા છતાં વેશ્યાના અભિતાપથી દેખાય છે અને લેપ્રતિઘાતથી આથમવાના સમયે દૂર હોવા છતાં નજીક દેખાય છે, તેથી આમ કહ્યું. ભગવન્ ! દ્વીપમાં બે સૂર્યો કયા અતીત ક્ષેત્રમાં જાય છે, વર્તમાન ક્ષેત્રમાં જાય છે કે અનાગત ક્ષેત્રમાં જાય છે ? ગૌતમ ! તે અતીત કે અનાગત ક્ષેત્રમાં જતા નથી, પણ પ્રત્યુતાન્ન ક્ષેત્રમાં જાય છે - - જંબુદ્વીપમાં બે સૂર્યો છું અતીત ક્ષેત્રને પ્રકાશે છે, વર્તમાન ક્ષેત્રને પ્રકાશે છે કે અનાગત ક્ષેત્રને પ્રકાશે છે ? ગૌતમ ! તે અતીત કે અનાગત ક્ષેત્રને પ્રકાશિત નથી કરતા, પણ વર્તમાન ક્ષેત્રને પ્રકાશિત કરે છે. ભગવન્ ! તે સ્પષ્ટ ક્ષેત્રને પ્રકાશે છે કે અસ્પૃષ્ટ ક્ષેત્રને? ગૌતમ ! પૃષ્ટને પ્રકાશે છે, અષ્ટને નહીં યાવત્ નિયમા છ દિશાને. ભગવન્ ! જંબૂદ્વીપમાં બે સૂર્વે શું અતીત ક્ષેત્રને ઉધોતીત કરે છે ? પૂર્વવત્ યાવત્ નિયમા છ દિશાને, જાણવું. • • ભગવન્ ! જંબુદ્વીપમાં બે સૂર્યો છું અતીત ક્ષેત્રમાં ક્રિયા કરે છે, વર્તમાન ક્ષેત્રમાં ક્રિયા કરે છે, અનાગત ક્ષેત્રમાં ક્રિયા કરે છે ? ગૌતમ ! તે અતીત કે અનાગત ક્ષેત્રમાં ક્રિયા કરતો નથી, વર્તમાન ક્ષેત્રમાં ક્રિયા કરે છે. તે શું દૃષ્ટમાં ક્રિયા કરે કે પૃષ્ટમાં? ગૌતમ ! સૃષ્ટમાં ક્રિયા કરે, અસ્પૃષ્ટમાં નહીં યાવત્ નિયમા છ દિશામાં. ભગવન્ ! જંબુદ્વીપમાં બે સૂર્યો કેટલાં ઉંચા ક્ષેત્રને તપાવે છે, કેટલા અધો ક્ષેત્રને તપાવે છે, કેટલા તીંછાં ક્ષેત્રને તપાવે છે ? ગૌતમ ! ૧૦૦ યોજન ઉર્ધ્વ ક્ષેત્રને તપાવે છે, ૧૮૦૦ યોજન અધો ક્ષેત્રને તપાવે છે, ૪૭૨૬૩-૨૧/૬૦ યોજન તીંછાં ક્ષેત્રને તપાવે છે. ભગવન્ ! માનુષોત્તર પર્વતની અંદર જે ચંદ્ર, સૂર્ય, ગ્રહગણ, નક્ષત્ર, તારારૂપ દેવ છે, હે ભગવન્ ! તે દેવો, શું ઉર્વોપપક છે ? જેમ જીવાભિગમમાં કહ્યું, તેમ બધું સંપૂર્ણ કહેવું યાવત્ ઉત્કૃષ્ટ છ માસ. ભગવના માનુષોત્તર પર્વતની બહાર બધું જીવાભિગમ અનુસાર કહેવું. યાવત્ હે ભગવના ઈન્દ્રસ્થાન કેટલો કાળ ઉપાતથી વિરહિત કહ્યું છે? ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી છ માસ. ભગવન્! તે એમ જ છે, એમ જ છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ ૮/-I૮/૪૨૫ ર09 • વિવેચન-૪૨૧ જંબૂદ્વીપમાં, તૂ - જોવાના સ્થાનની અપેક્ષાએ વ્યવહિત દેશે, મૂર્ત - નીકટ, જોનારની પ્રતીતિની અપેક્ષાએ બે સર્યો દેખાય છે, દ્રષ્ટા પણ સ્વરૂપથી ઘણાં હજાર યોજન દૂર રહેલા સૂર્યને ઉગમતો કે અસ્ત પામતો જુએ છે. નીકટ છે, તેમ માને છે. તેના સ્થાને હોવા છતાં, તેમ માનતા નથી. મધ્ય એટલે મધ્યાહ્ન, મધ્યમ એટલે ગણતનો અંતર્વિભાગ. ગગન કે દિવસનો મધ્ય અંત, તે જે મુહૂર્તમાં હોય તે મણાંતિક, તેવું જે મુહૂર્ત તે મધ્યાક્તિક મુહૂર્ત. તે નીકટ દેશમાં હોવા છતાં જોનારના સ્થાનની અપેક્ષાએ દૂરવ્યવહિત દેશે દ્રષ્ટાની પ્રતીતિની અપેક્ષાએ બે સૂર્યો દેખાય છે. જોનાર મધ્યાહે ઉદય-અસ્તના દર્શનની અપેક્ષાએ સૂર્યને નીકટ જુએ છે. સૂર્ય ભૂમિથી ૮૦૦ યોજને રહેલો હોવા છતાં તેમ છે. વળી ઉદય-અસ્ત સમયે (તેને દૂર છે) તેમ માને છે. સમભૂતલ અપેક્ષા સબ ૮oo યોજન જ છે. લેશ્યા-તેજના પ્રતિઘાતથી તે દેશથી દૂરતર માને છે, કેમકે વેશ્યા પ્રતિઘાતથી જ સુખદેશ્યપણાથી દૂર રહેલ હોવા છતાં સૂર્ય સ્વરૂપ વડે નજીક હોય તેમ પ્રતીત થાય છે. તેજના અભિતાપસી મધ્યાહે સૂર્ય નીકટ હોવા છતાં તેજવાળો જણાય છે, તેજના પ્રતાપથી દુર્દશ્યત્વથી નીકટ હોવા છતાં દૂર છે, તેવી પ્રતીતિ જન્મે છે. અતીતક્ષેત્રના અતિકાંતત્વથી અતીત ક્ષેત્રમાં જતો નથી. વર્તમાન ક્ષેત્રમાં જાય છે, અનામત ક્ષેત્રમાં જતો નથી. અહીં જે આકાશખંડને સૂર્ય સ્વતેજથી વ્યાપ્ત કરે, તેને ક્ષેત્ર કહેવાય છે. મોબાતિ - થોડો ઉધોત કરે છે. પુટ્ટ - તેજથી પૃષ્ટ કરે. નવ નિયમ છfષ • અહીં યાવત્ શબ્દથી આમ જાણવું. ભગવતુ ! શું તે અવગાઢને પ્રકાશે છે કે અનવગાઢને ? ગૌતમ અવગાઢને પ્રકાશે છે, અનવગાઢને નહીં. ભગવતુ ! તે કેટલી દિશાને પ્રકાશે છે ? ઇત્યાદિ. ફકનોતિ - અતિ ઉધોતીત કરે છે. તત્તિ - ઉષ્ણ કિરણો વડે તપાવે છે. જાતિ - શોભે છે. શિષ્યના હિતને માટે ઉકતાર્થ બીજી રીતે કહે છે - ‘સંધૂ ત્યાર - અવભાસન આદિ ક્રિયા થાય છે. પુટ્ટ - તેજ વડે સ્પર્શે છે. • x - પોતપોતાના વિમાનની ઉપર સો યોજન પ્રમાણ તાપક્ષેત્રને ઉંચે ચપાવે છે. નીચે ૧૮૦૦ યોજનને તપાવે છે. તેમાં સૂર્યથી ૮00 યોજન ભૂતલ અને ભૂતલથી ૧૦૦૦ યોજના નીચે અધોગ્રામ હોય છે, તેને ચાવતુ ઉધોતન કરવાથી (૧૮૦૦ કહ્યા.) મીયાનીસ આદિ, સર્વોત્કૃષ્ટ દિવસે ચાના સ્પર્શની અપેક્ષાએ પીછાં ફોગમાં આ ઉધોત જાણવો. સૂર્ય વક્તવ્યતા કહી, હવત સામાયથી જ્યોતિક કથન - સંતો ઇ તે ! અહીં જીવાભિગમની સાક્ષી આપી છે, તે સૂત્ર આ પ્રમાણે છે - કલ્પોપપHક, વિમાનોપપક, ચારોપક, ચારસ્થિતિક, ગતિતિક, ગતિસમાપક ? ગૌતમ ! તે દેવો ઉnuપન્નક કે કલ્પોપપક નથી, વિમાનોપપક, ચારોપપક છે. અથતુ જ્યોતિષુ ચક્ર ચરણોપલક્ષિત ક્ષેત્રોમપક્ષ છે. વાર - જ્યોતિષ અવસ્થાન ક્ષેત્ર, નો - નથી ચારમાં સ્થિતિ જેની છે, તેથી જ ગતિરતિક છે, એ જ કારણે ગતિસમાપક ૨૦૮ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ છે. ઇત્યાદિ. આ સૂત્ર કયાં સુધી કહેવું – “ઉત્કૃષ્ટ છ માસ સુધી.” કહ્યું, ત્યાં સુધી કહેવું. - - આ પણ જાણવું - ભગવ ! ઉપપાતથી ઈન્દ્રસ્થાનમાં કેટલા કાળનો વિરહ હોય ? ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી છ માસ. જેમ જીવાભિગમમાં કહ્યું. અહીં પણ એ પ્રમાણે છે, તેમાં – ચંદ્ર, સૂર્ય, ગ્રહગણ, નક્ષત્ર, તારારૂપ એ દેવો, હે ભગવન્! ઉçોંપક ? ઇત્યાદિ પ્રશ્નસૂત્ર છે. ઉત્તર આ છે – તે દેવો ઉર્વોપપક કે કપોપક નથી ઈત્યાદિ પૂર્વવતું. શતક-૮, ઉદ્દેશ-૯-“પ્રયોગબંધ” છે. - X - X - X - X - X - o ઉદ્દેશા-૮-માં જ્યોતિષ વક્તવ્યતા કહી, તે વૈઋસિકી છે, તેથી વૈશ્રમિક પ્રાયોગિક બંધ પ્રતિપાદિત કરવાને કહે છે - • સૂગ-૪૨,૪૨૩ : [ર ભગવન! બંધ કેટલા ભેદે કહ્યો છે ? ગૌતમાં બંધ બે ભેદ કહ્યો છે. તે આ - પ્રયોગબંધ, વીસસાબંધ | [૩] વીસા બંધ કેટલા ભેદે કહ્યો છે ? ગૌતમ ! બે ભેદે છે. તે આ - સાદિક વિરાસાભંધ, અનાદિક વિસસાબંધ. -- ભગવત્ ! અનાદિક વિસસાબંધ કેટલા ભેદે કહ્યો છે ? ગૌતમ! ત્રણ પ્રકારે છે, તે આ – ધમસ્તિકાયનો અન્યોન્ય અનાદિક વિયસ બંધ, અધમસ્તિકાયનો અન્યોન્ય વિસસા બંધ, આકાશાસ્તિકાયનો અન્યોન્ય વિસસાબંધ. ભગવાન્ ! ધમસ્તિકાયનો અન્યોન્ય અનાદિક વિસસા બંધ શું દેશ બંધ છે કે સર્વબંધ? ગૌતમ દેરાબંધ છે, સબંધ નથી. એ પ્રમાણે અધમસ્તિકાનો અન્યોન્ય અનાદિક વિસસાબંધ પણ જાણતો. એ પ્રમાણે આકાશાસ્તિકાયનો અન્યોન્ય અનાદિક વિસસાબંધ પણ જાણવો. ભગવાન ! ધમસ્તિકાયનો અન્યોન્ય અનાદિ વિસસાબંધ કાળથી કેટલો હોય ? ગૌતમ! સર્વકાળ. એ પ્રમાણે બાકી બંને જાણવા. ભગવન! સાદિક વિસસાબંધ કેટલા ભેદે કહો છે ? ગૌતમ ! ત્રણ ભેદ કહ્યો છે. તે આ • બંધનપત્યયિક, ભાજનપત્ય પરિણામપત્ય તે બંધનપત્યાયિક શું છે ? પરમાણુ યુગલ દ્વિપદેશિક, મિuદેશિક ચાવતું દશાદેશિક, સંખ્યાત પ્રદેશિક, અસંખ્યાત પ્રદેશિક, અનંતપદેશિક પગલ સ્કંધોની, ભગવન ! વિમામાએ નિધતાણી, વિમામાએ કક્ષતાથી, વિમામાએ નિતા : રક્ષતાથી બંધનત્યયિક બંધ સમુત્પન્ન થાય છે. જઘન્યથી એક સમય, ઉcકૃષ્ટથી અસંખ્યકાળ. તે ભાજન પ્રત્યાયિક શું છે ? ભાજન પ્રત્યયિક - જૂનો દારુ જૂનો ગોળ, જૂના ચોખાનો ભાજનાપત્યચિક સાદિ વિસસા બંધ સમુક્ત થાય છે. તે જઘન્યથી અંતમુહૂત, ઉત્કૃષ્ટથી સંખ્યાતકાળ રહે. Page #112 -------------------------------------------------------------------------- ________________ 8/-I9/422,423 209 તે પરિણામ પ્રત્યયિકો શું છે ? જે વાદળ, આમવૃક્ષોનું શતક-3-માં યાવતું અમોઘનો પરિણામ પ્રત્યાયિક બંધ સમુત્પન્ન થાય. તે જાન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી છ માસ હોય છે. - આ પરિણામ પત્યાયિક છે, આ સાદિક વિસસાબંધ છે, આ વિસસાળંધ છે. વિવેચન-૪૨૨,૪૨૩ - - પુદ્ગલાદિ વિષય સંબંધ. વૈધ - જીવ વડે પ્રયોગ કૃત. વિશ્વના બંધ - સ્વભાવ સંપન્ન. યથાસતિન્યાયને આશ્રીને કહે છે - વિસસા આદિ. ધમસ્તિકાયા * પ્રદેશોનો પરસ્પર જે અનાદિક વિસસાબંધ, તે તથા બાકીના ભેદમાં પણ જાણવું. સર્વધ , દેશગી, દેશ અપેક્ષાએ બંધ તે દેશબંધ. સંકલિત કડીની જેમ જાણવો. સળવંધ - સર્વથી, સવત્મિના બંધ, નીર ક્ષીરસ્વત ધમસ્તિકાના પ્રદેશોના પરસ્પર સંપર્શથી રહેલ હોવાથી દેશબંધ જ છે, સર્વબંધ નથી. તેમાં એક પ્રદેશનો બીજા પ્રદેશ સાથે સર્વથા બંધમાં અન્યોન્ય અન્તભવથી એક પ્રદેશવ જ થાય, અસંખ્યપદેશવ નહીં. સબદ્ધિ - સર્વકાળ, સાદિક વિસસા બંધ. જેના વડે બંધાય તે બંધન - વિવક્ષિત નિગ્ધતાદિક ગુણ, તે જ હેતુ જેમાં છે, તે. એ રીતે ભાજન પ્રત્યય અને પરિણામ પ્રત્યય જાણવો. વિશેષ આ કે - ભાજન એટલે આધાર, પરિણામ એટલે રૂપાંતર ગમન. પરમાણુ પુદ્ગલ એટલે પરમાણુ જ. જેની માત્રા વિષમ છે, તે વિમાત્રા, એવી જે નિગ્ધતા, તે વિમાનનિધતા, તેના વડે. એ પ્રમાણે બીજા બે પદ જાણવી. આ પ્રમાણે કહેલ છે કે - સમ સ્નિગ્ધતાથી પણ બંધ ન થાય, સમ નક્ષતાથી પણ બંધ ન થાય. વિમાબાએ સ્નિગ્ધ અને ક્ષતાથી સ્કંધોનો બંધ થાય. તેનો અર્થ વૃત્તિકાર આ રીતે લખ છે - સમગુણ સ્નિગ્ધનો સમગુણ નિષ્પ સાથે બે આદિ પરમાણુ વડે બંધ થતો નથી, સમગુણ સૂક્ષનો સમગુણ સૂક્ષ સાથે પણ નહીં. જે વિષમ માના હોય તો બંધ થાય છે. વિષમ માત્રા નિરપણાર્થે કહે છે - સ્નિગ્ધનો સ્તિષ્પ સાથે બે થી વધુ પરમાણુ વડે, સૂક્ષનો સૂક્ષ સાથે બે થી વધુ પરમાણુ વડે, નિમ્પનો રક્ષ સાથે બંધ જઘન્ય વર્જીત વિષમ કે સમમાં થાય. બંધનનો - બંધન પ્રત્યય - હેતુ ઉકત વિમાના સ્નિગ્ધતાદિ લક્ષણ બંધન જ, વિવક્ષિત સ્નેહાદિ પ્રત્યય બંધન. અહીં બંધન-પ્રત્યયથી સામાન્ય વિમામા સ્નિગ્ધતયા ઇત્યાદિ તેના ભેદ છે. અ#વનિ - અસંખ્ય ઉત્સર્પિણી, અવસર્પિણીરૂપ. સુત્રસુર - જૂના દારૂમાં રત્યાની ભવન લક્ષણ બંધ છે, જૂના ગોળ અને જૂના ચોખામાં પિંડીભવન લક્ષણ બંધ છે. * સૂગ-૪૨૪ : તે પ્રયોગબંધ છે? પ્રયોગબંધ ત્રણ ભેદે કહ્યો છે, તે આ - અનાદિ અપર્યવસિત, સાદિ અવસિત, સાદિ સપdસિત. તેમાં જે અનાદિ અપતિસિત છે, તે જીવના આઠ મધ્યપદેશોનો હોય છે. તે આઠ પ્રદેશોમાં પણ પ્રણ ત્રણ 10/14 210 ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ અનાદિ અપર્યવસિત બંધ છે, બાકીના સાદિ છે. તેમાં જે સાદિ અપર્યવસિત છે તે સિદ્ધોને હોય છે તેમાં જે સાદિ સપર્યાસિત છે, તે ચાર ભેદ છે, તે આ - આલાપન બંધ, અલ્લિકાપન બંધ, શરીરબંધ, શરીર પ્રયોગ બંધ.. તે આલાપન બંધ શું છે? જે તૃણનો, કાષ્ઠનો, પાંદડાનો, પલાલનો, વેલનો ભાર છે તેને વેલલતા, છાલ, વસા, રજુ વેલ, કુશ અને લાભ આદિથી બાંધવાથી આલાપનબંધ સમુત્પન્ન થાય છે. આ બંધ જઘન્યથી અંતમુહૂર્ત અને ઉકૃષ્ટ સંખ્યયકાળ સુધી રહે છે. તે આવીનબંધ શું છે ? લીન બંધ ચાર ભેદે છે. તે આ - પ્લેસણા બંધ, ઉચ્ચય બાંધ, સમુચ્ચય બંધ અને સંહનન બંધ. તેલૈયા બંધ શું છે? જે ભીતોનો, કુદ્ધિઓનો, સ્તંભોનો, પ્રાસાદનો, કાષ્ઠોનો, ચમનો, ઘડોનો, વોનો, ચટાઈનો ચૂડા, કાદવ તેલ, લાખ, મીણ આદિ શલેષણ દ્રવ્યોથી બંધ સંપન્ન થાય છે તે શ્લેષણા બંધ. જાન્યથી અંતર્મહત્ત, ઉત્કૃષ્ટથી સંખ્યાત કાળ. તે ઉચ્ચ બંધ શું છે ? જે તૃણ, કાષ્ઠ, ઝ, તુસ, ભુસા, છાણ કે કચરાનો ઢગલો, તેનો ઉંચા ઢગલારૂપથી જે બંધ સંપન્ન થાય છે. જઘન્યથી અંતર્મુહૂd, ઉત્કૃષ્ટથી સંખ્યાતકાળ હોય છે. તે સમુચ્ચય બંધ શું છે ? જે કુવા, તળાવ, નદી, દ્રહ, વાવ પુષ્કરિણી, દીધિંકા, ગુંજલિકા, સર, સરપંક્તિ, સરસર પંક્તિ, બિલપંક્તિ, દેવકુલ, સભા, પરબ, સૂપ, ખાઈ, પરિણા, પ્રકાર, અટ્ટાલક, ચરિકા દ્વાર, ગોપુર તોરણ, પ્રાસાદ, ઘર, શરણસ્થાન, લયન, આપણ, શૃંગાટક, મિક, ચતુક, ચત્વર, ચતુર્મુખ, મહાપણ આદિના ચૂના, કાદવ ગ્લેશ સમુચ્ચયથી જે બંધ, સમુચ્ચયબંધ છે. જે જઘન્યથી અંતમહd અને ઉત્કૃષ્ટથી સંખ્યાતકાળનો છે. તે સમુચ્ચયબંધ છે. તે સંહનન કાંધ શું છે? સંહનન બંધ બે ભેદે કહ્યો છે . દેશ સંહનન બંધ, સર્વ સંહનન બંધ. તે દેશ સંહનન બંધ શું છે? જે શકટ, રથ, વાન, યુઓ, શિલિ, શિલ્લિ, સીય, અંદમાનીય, લોઢી, લોઢીની કડd, કડછો, આસન, શયન, dભ, ભાંડ-મક ઉપકરણાદિ વડે દેશ સંહનત બધ ઉત્પન્ન થાય છે. તે જાન્ય અંતમુહર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાતકાળ હોય છે. તે આ દેશ સંહનન બંધ છે. તે સર્વ સંહનન બંધ શું છે? તે દૂધ-પાણીની જેમ એકમેક થઈ જવું છે. તે સર્વ સંહનન બંધ કહો, તે આલીન બંધ કહ્યો. તે શરીરનધ શું છે ? શરીર બંધ બે ભેદે છે. તે આ - પૂર્વ પ્રયોગ પ્રત્યયિક, પ્રત્યુતામ્ર પ્રયોગ પ્રત્યાયિક. તે પૂર્વ પ્રયોગ પ્રત્યધિક શું છે ? જે કારણે સમુઘાત કરતા નૈરયિક જીવ અને સંસારસ્થ સર્વે જીવોને ત્યાં ત્યાં જીવ પ્રદેશોનો જે બંધ સંપન્ન થાય છે, તે પૂવપયોગ પ્રત્યયિક બંધ કહેવાય છે. આ છે પૂર્વ પ્રયોગ પ્રત્યયિક બંધ તે પ્રત્યુતon પ્રયોગ પ્રત્યય શું છે? જે કેવલી સમુઠ્ઠાત દ્વારા સમુદઘાત Page #113 -------------------------------------------------------------------------- ________________ 8/-I9/424 211 કરતા અને તેનાથી પ્રતિનિવૃત્ત થતા વચ્ચેના માર્ગે રહેલ કેવલજ્ઞાની અણગારના તૈજસ અને કાર્પણ શરીરનો જે બંધ સંપન્ન થાય છે, તેને પ્રત્યુત્પન્ન પ્રયોગ પ્રચયિક બંધ કહે છે. તે સમયે પ્રદેશ એકત્રીકૃદ્ધ થાય છે, જેનાથી બંધ થાય. છે. આ છે શરીરબંધ. તે શરીર પ્રયોગબંધ શું છે? શરીરપયોગબંધ પાંચ ભેદ કહ્યો છે. તે આ - ઔદારિક, ઐકિય, આહાક, તૈજસ, કામણ-શરીર પ્રયોગ બંધ. * * ભગવા દારિક શરીરnયોગ બંધ કેટલા ભેદે કહ્યો છે? ગૌતમાં પાંચ ભેદે છે. આ - એકેન્દ્રિય ઔદાકિ શરીરપયોગ બંધ યાવતુ પંચેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ બંધ. ભગવતુ એકેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગબંધ કેટલા ભેદે કહ્યો છે ? ગૌતમાં પાંચ ભેદે કહો છે. તે આ - પૃવીકાયિક એકેન્દ્રિય એ પ્રમાણે આ અભિલાષ વડે જેમ “અવગાહના સંસ્થાન”માં ઔદારિક શરીરના ભેદો કહ્યા, તેમ અહીં પણ કહેવા - યાવત્ : પતિ ગર્ભ બુદ્ધાંતિક મનુષ્ય પંચેન્દ્રિય દારિક શરીર પ્રયોગ બંધ અને અપર્યાપ્ત ગર્ભ ભુતકાંતિક મનુષ્ય માવત બંધ. (સુધી કહેવું.) - ભગવન ! ઔદાકિ શરીર પ્રયોગબંધ, કયા કર્મના ઉદયથી થાય છે ? ગૌતમ, વીર્ય, સંયોગ, સદ્રવ્યતા પ્રમાદને કારણે કર્મ, યોગ, ભવ, આયુને આશીને ઔદારિક શરીર પ્રયોગ નામકર્મના ઉદયથી ઔદારિક શરીરપયોગ બંધ થાય છે. ભગવતુ ! એકેન્દ્રિય ઔદારિક શરીરપયોગબંધ, કયા કર્મના ઉદયથી થાય છે? પૂર્વવત જાણવું. પૃedીકાયિક એકેન્દ્રિય ઔદારિક શરીરપયોગબંધ પણ એ પ્રમાણે. એ રીતે યાવતુ વનસ્પતિકાયિક. એ પ્રમાણે બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય તિચિ યોનિકને જાણવા. -- ભગવન પંચેન્દ્રિય ઔદારિક શરીરપયોગ બંધ ક્યા કર્મના ઉદયથી થાય છે ? એ જ પ્રમાણે જવું. * * ભગવાન ! મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ બંધ કયા કમના ઉદયથી થાય ? ગૌતમ! વીય, સંયોગ, સદ્ગદ્રવ્યતા તથા પ્રમાદના કારણે યાવતુ આયુની અપેક્ષાએ મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીરપયોગ નામકર્મના ઉદયથી દારિક શરીરપયોગ બંધ થાય છે. - - ભગવન! દારિક શરીર પ્રયોગ બંધ શું દેશબંધ છે કે સબંધ? ગૌતમ ! દેશબંધ પણ છે, સબંધ પણ છે. - - ભગવાન ! એકેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ બંધ એ દેશબંધ છે કે સબંધ ? પૂર્વવતુ. એ પ્રમાણે પૃadીકાયિક, એમ જ યાવત મનુષ્ય પંચેન્દ્રિય શરીર પ્રયોગ બંધ? ગૌતમ! દેશબંધ પણ છે, સર્વબંધ પણ છે. - ભગવન! દારિક શરીર પ્રયોગ બંધ કાલથી કેટલો હોય ? ગૌતમ! સર્વ બંધ એક સમય. દેરાબંધ, જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી એક સમય જૂન પલ્યોપમકાળ. - - ભગવન ! એકેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ બંધ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ કાળથી કેટલો હોય ? ગૌતમ સબંધ, એક સમય. દેશાબંધ, જન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી એક સમયજૂન 22,000 વર્ષ. * * પૃથ્વીકાય એકેન્દ્રિય પૃચ્છા. ગૌતમ / સર્વબંધ, એક સમય. દેશબંધ જઘન્યથી ક્ષુલ્લક ભવગ્રહણમાં ત્રણ સમય જૂન, ઉત્કૃષ્ટથી એક સમય જૂન 2,000 વર્ષ. એ પ્રમાણે બદલાંનો સબંધ એક સમય, દેશબંધ, જેને ઐક્રિય શરીર નથી તેને ત્રણ સમય જૂન મુલ્લક ભવગ્રહણ અને ઉત્કૃષ્ટથી જેની જે સ્થિતિ હોય, તેમાં એક સમય ન્યૂન રહે છે, જેને વૈક્રિયશરીર છે, તેને દેશબંધ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી જેની જે સ્થિતિ હોય, તેમાં એક સમય ન્યૂન કહેવો. યાવતું મનુષ્યનો દેશબંધ જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટી સમયન્જન ત્રણ પલ્યોપમ.. ભગવતા ઔદારિક શરીરના બાંધનો અંતકાળ કેટલો છે? ગૌતમાં સર્વ બંધ અંતર જઘન્યથી ક્ષુલ્લક ભવગ્રહણમાં ત્રણ સમય જૈન, ઉત્કૃષ્ટ 33 સાગરોપમ અને સમયાધિક પૂર્વ કોડિ, દેશબંધ અંતર. જઘન્યથી એક સમય, ઉતકૃષ્ટથી ત્રણ સમય અધિક 33-સાગરોમ છે. કેન્દ્રિય દારિક પૃચ્છા. ગૌતમાં સર્વ બંધ અંતર જન્યથી ત્રણ સમય જૂન શુલ્લક ભવગ્રહણ અને ઉત્કૃષ્ટથી સમયાધિક 22,000 વર્ષ, દેશાબંધ આંતર જોયથી એક સમય, ઉત્કૃષ્ટથી અમુહૂd પૃષીકાય એકેન્દ્રિય પૃચ્છા. ગૌતમાં સર્વ બંધ અંતર, એકેન્દ્રિયવત કહેતું. દેશબંધ અંતર જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી ત્રણ સમય. જેમ પૃથ્વીકાયનું તેમ યાવત્ ચઉરિન્દ્રિયનું, વાયુકાયને વજીને કહેવું વિશેષ આ - સવ બંધ અંતર ઉતકૃષ્ટથી જેની જેવી સ્થિતિ, તે સમાધિક કહેવી. વાયુકાયનું સર્વ બંધ અંતર જઘન્યથી બિસમય જૂન શુલ્લક ભવગ્રહણ, ઉત્કૃષ્ટથી સમયાધિક Booo વર્ષ, દેશબંધ અંતર, જાન્યુથી એક સમય ઉત્કૃષ્ટી અંતમુહૂર્ત. પંચેન્દ્રિય તિચિયોનિક ઔદાકિ પૃચ્છા, સર્વ બંધ અંતર જાજથી ત્રણ સમય ન્યૂન સુક્ક ભવ ગ્રહણ, ઉત્કૃષ્ટથી સમયાધિક પૂવકોડી, દેશબંધ અંતર જેમ એકેન્દ્રિયનું છે, તેમ પંચેન્દ્રિય તિચિયોનિકનું કહ્યું, એ પ્રમાણે મનુષ્યનું પણ સંપૂર્ણ કહેવું ચાવતું ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત છે. ત્યાં સુધી બધું કહેવું ભગવાન ! એકેન્દ્રિયવ જીવ નોએકેન્દ્રિયવમાં રહીને ફરી એકેન્દ્રિયત્નમાં આવે, તો એકેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ બાંધ અંતર કાળથી કેટલું થાય ? ગૌતમ સર્વ બંધ અંતર જઘન્યથી શિસમય ન્યુન બે ફુલ્લક ભવગ્રહણ, ઉત્કટથી બે હજાર સાગરોપમ અને સંખ્યાત વષધિક. દેશબંધ અંતર જઘન્યથી સમયાધિક સલ્લક ભવગ્રહણ, ઉત્કૃષ્ટથી સાંપ્રખ્યાત વષધિક બે હજાર સાગરોપમ. ભગવન પૃથ્વીકાયિકત્વ સ્થિત જીવ નોપૃવીકાયિકત્વમાં રહીને ફરી પૃવીકાયિકcવમાં આવે તો પૃedીકાયિક કેન્દ્રિય ઔદારિક શરીરપયોગ બંધ અંતર કાળથી કેટલું થાય? ગૌતમ! સર્વ બંધ અંતર જઘન્યથી શિસમયજૂન fક ભવગ્રહણ, ઉત્કૃષ્ટથી અનંતકાળ, અનંતી ઉkસર્પિણ-અવસર્પિણી કાળથી, થી અનંતલોક, અસંખ્યાત પુદ્ગલ પરાવર્ત છે. તે પુદ્ગલ પરાવત આવલિકાના Page #114 -------------------------------------------------------------------------- ________________ 8/-/9/424 263 અસંખ્યાત ભાગ છે. દેશબંધ અંતર જઘન્યથી સમય અધિક ક્ષુલ્લક ભવાહણ, ઉત્કૃષ્ટથી અનંતકાળ યાવતુ આવલિકાનો અસંખ્યાત ભાગ. પૃવીકાયિકની માફક વનસ્પતિકાયિકને વજીને યાવતુ નુષ્ય સુધી કહેવું. વનસ્પતિકાયનું ત્રણ સમય ન્યૂન બે ક્ષુલ્લક ભd ગ્રહણકાળ અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતકાળ, અસંખ્યાત ઉત્સર્પિણી, અવસર્પિણી કાળથી, ક્ષેત્રથી અસંખ્યાત લોક, એ રીતે દેશબંધ અંતર પણ ઉત્કૃષ્ટથી પૃધીકાળ છે. ભગવાન ! દારિક શરીરના આ દેશબંધક, સર્વબંધક અને બંધક જીવોમાં કોણ કોનાથી સાવત્ વિશેષાધિક છે ? ગૌતમ! સૌથી થોડા જીવો ઔદારિક શરીરના સબંધક છે, આબંધક જીવ તેથી વિશેષાધિક છે, દેશબંધક જીવ તેનાથી અસંખ્યાતગુણા છે. * વિવેચન-૪૨૪ - પોriધ - જીવ વ્યાપાર બંધ, તે જીવપ્રદેશો કે દારિક પુદ્ગલોનો મનાઈ આદિ બીજો વજીને ત્રણે ભાંગા છે. તેમાં પહેલા ભંગને ઉદાહરણરૂપે કહે છે - આ જીવના અસંખ્ય પ્રદેશિકના જે આઠ મધ્યપ્રદેશો છે, તેમાં અનાદિ પર્યવસિત બંધ છે. જો કે જીવ તો લોકવ્યાપી છે, તો પણ અહીં આમ જાણવું. બીજા જીવપ્રદેશોમાં પરિવર્તમાનવ હોવાથી અનાદિ અપર્યવસિત બંધ નથી. તેમાં નીચે ચાર અને ઉપર ચાર એ રીતે આઠ પ્રદેશ છે. તેથી સમુદાયની આઠેનો બંધ કહ્યો. તેના એક એક આત્મપ્રદેશ સાથે જેટલો પરસ્પર સંબંધ થાય તે કહે છે. તે આઠ જીવપ્રદેશોમાં મધ્યમાં ત્રણ-ત્રણના એક-એક સાથે અનાદિ અપર્યવસિત બંધ છે. તેથી કહે છે - પૂર્વોત પ્રકારે અવસ્થિત આઠના ઉપરના પ્રતરના જે કોઈ વિવક્ષિત છે, તેના બે પાવર્તિનો એક અધોવર્તિ એ ત્રણનો સંબંધ થાય છે. બાકીનો એક ઉપરિતન ત્રણ અને અધસ્તનનો સંબંધ થતો નથી. એ પ્રમાણે અધતન પ્રતર અપેક્ષાએ આ ચૂર્ણિકારની વ્યાખ્યા છે. ટીકાકારની વ્યાખ્યા તો સમજવી અઘરી હોવાથી છોડી દીધેલ છે. બાકીના આઠમાંના મધ્યમ બીજા સાદિ વિપરિવર્તમાનવથી કહ્યા. આ પહેલા ભંગનું ઉદાહરણ છે. અનાદિ સપર્યવસિત એ બીજો ભંગ અહીં સંભવતો નથી. અનાદિ સંબદ્ધ આઠેના જીવપ્રદેશોના પરિવર્તમાત્વથી બંધનું સપર્યવસિતવ પ્રાપ્ત નથી. હવે ત્રીજો ભંગ કહે છે - સિદ્ધોને સાદિ અપર્યવસિત જીવપદેશ બંધ છે, શૈલેશી અવસ્થામાં સંસ્થાપિત પ્રદેશોનો સિદ્ધપણામાં પણ ચલન અભાવ છે. ** હવે ચોથો ભંગ ભેદથી કહે છે - ત ને સાફત્યાર - તેમાં જે સાદિક છે ઇત્યાદિ. ઉનાવા વૈધ - એના વડે આલીન કરાય છે, તે આલાપનરજૂ આદિ, તેના વડે વૃણાદિનો આલાપ બંધ. વીવપાર્વધે - દ્રવ્યની બીજા દ્રવ્ય સાથે શ્લેષાદિ વડે આલીનનું જે કણ, તરૂપ જે બંઘ છે. સરીરવંધે - સમુઘાત વેળાએ જે વિસ્તારિત, સંકોચિત જીવપદેશ સંબંધ-વિશેષવશચી તૈજસાદિ શરીર પ્રદેશોનો સંબંધ વિશેષ છે શરીર બંઘ, બીજાના મતે શરીરબંધ એટલે શરીરીનો સમુઠ્ઠાતમાં વિક્ષિપ્ત જીવ 214 ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ પ્રદેશોના સંકોચનમાં જે બંધ તે શરીરબંધ. સીપાવંધે - ઔદારિકાદિ શરીસ્તો, પ્રોજ - વીતરાય ક્ષયોપશમાદિ જનિત વ્યાપાર વડે વૈધ - તેના પુદ્ગલોનું ઉપાદન કે શરીરરૂપ પ્રયોગનો જે બંધ, તે શરીપ્રયોગ બંધ. તૃણભાર, તેમાં વેકલતા - જલવંશકમ્બા, વાળ * વક, થરત્ર * ચર્મમય જુ - સનાદિમયી વલ્લી - ટપુષ્યાદિ, મુળ - નિર્મલ દર્ભ, આદિ શબ્દથી ચીવર આદિ લેવા. તેણUTધ * ગ્લેષણા, ગ્લચ દ્રવ્ય વડે દ્રવ્યોનો સંબંધ, તદ્રુપ જે બંધ. Jવવધ * ઉdયયન - ઉંચો ઢગલો કરવો, તરૂપ જે બંધ. મમુ વ્યયવધ * સંગત, ઉચ્ચયની અપેક્ષાથી વિશિષ્ટતર તે સમુચ્ચય, તેજ બંધ, તે સમુચ્ચય બંધ. સાદUTUવંધે - સંનન - અવયવોના સંઘાતનરૂપ જે બંધ છે. ફિTT - મણિભૂમિકા, કાદવ આદિ સાથે શ્લેષ એટલે વજલેપ. નવા - જતુ, લાખ. મgfસ્થ - મદન. આદિ શબ્દથી ગુગ્ગલ, રાલ, ખલી આદિ લેવા. પ્રવાસ - કચરો, તેનો ઢગલો. * x - રેલ મહUTUTUવંધે - દેશ વડે દેશનો સંહના લક્ષણ બંધ તે સંબંધ, ગાડાના અંગાદિની જેમ, તે દેશ સંહનન બંધ. સત્ર સાઇUTUાયંધ - સર્વ વડે સર્વનો સંહનના લક્ષણ બંધ - સંબંધ, ક્ષી-સ્નર આદિની જેમ થાય તે સ સર્વ સંહનન બંધ. શકટ આદિ પદો પૂર્વે વ્યાખ્યાયિત કર્યા છે, છતાં શિષ્યના હિતને માટે કરી વ્યાખ્યા કરીએ છીએ. તેમાં સTS * ગાડું, 6 - 7, ના - ચાન, નાનું ગાડું, 'Tયુથ * ગોલ દેશ પ્રસિદ્ધ બે હાથ પ્રમાણ વેદિકાથી ઉપશોભિત જપાનfifts - હાથી ઉપરની કોલર-અંબાડી, fથક - અછાલાણ, સીવ - શિબિકા, કુટાકાર વડે આછાદિત જપાન, સંમrforગ - પુરૂષ પ્રમાણ જમાત વિશેષ, નોfઇ - લોઢી, રોટલો આદિ પકાવવાનું વાસણ, નોઇડાદ - કડાયુ, કુછુય - કડછો, પીરસવા માટેનું ભાજન, ખંડમાટીનું વાસણ, જન * મિત્ર, ભાજનવિશેષ, 14TRUT * વિવિધ પ્રકારના અન્ય ઉપકરણો. પુષ્યgોપણ - પૂર્વ કાળે સેવેલ પ્રયોગ - જીવ વ્યાપાર, વેદના-કષાયાદિ સમુઠ્ઠાતરૂ૫. પ્રત્યય - કારણ, જે શરીરબંધમાં છે, તે તથા તે જ પૂર્વપ્રયોગપત્યયિક, Vquત્રપા પધ્વજ્ઞ - પ્રાપ્ત પૂર્વ અર્થાતુ વર્તમાન. પ્રયોજન - કેવલિ સમુદ્ઘાત લક્ષણ વ્યાપાર, પ્રત્યય જેમાં છે, તે પ્રત્યુત્પન્નપ્રયોગ પ્રત્યયિક, નૈદ્યાન અહીં ‘તવ્ય ત’ શબ્દો વડે સમુદ્ઘાત કરણ ક્ષેત્રનું બાહુલ્ય કહ્યું. ‘સુ તેણુ” શબ્દ વડે સમુદ્યાત કારણરૂપ વેદનાદિનું બાહુલ્ય કહ્યું. ‘સમોહણમાણાણ' એટલે સમુઠ્ઠાતથી શરીરની બહાર જીવ પ્રદેશનું પ્રક્ષેપણ. જીવપદેશ એમ કહેવા છતાં પણ શરીર બંધ અધિકારી તેનો વ્યપદેશ કરીને જીવપદેશ આશ્રિત તૈજસ, કામણ શરીના પ્રદેશો જાણવા. શરીરબંધ એ પક્ષમાં સમુઠ્ઠાત વડે વિક્ષિણ-સંકોચિતના ઉપસર્જનીકૃત તૈજસાદિ શરીરપ્રદેશોના જીવપ્રદેશોની જ વૈધ - સ્યનાદિ વિશેષ. કેવલિ સમુઠ્ઠાત વડે દંડ, કપાટ, મથિકરણ, અંતપૂરણ લક્ષણ વડે વિરતારિત જીવપ્રદેશનો, સમુદ્ગત વડે જે પ્રદેશોનું સંહણ, સમુદ્દાત વડે પ્રતિનિવર્તમાનપણે Page #115 -------------------------------------------------------------------------- ________________ 8/-I9/424 રા૫ પાંચ આદિ અનેક સમયોમાં થાય, તે વિશેષથી કહે છે - નિવઈન ક્રિયાના અંતરેમણે અવસ્થિત “પાંચમો સમય” અર્થ કQો. જો કે છઠ્ઠા આદિ સમયમાં તૈજસાદિ શરીર સંઘાત સમુત્પન્ન થાય છે, તો પણ અભૂતપૂર્વતાથી પાંચમો સમય જ અહીં થાય, બાકીનાનો “ભૂતપૂર્વ પણાથી જ” એમ કરીને ‘અંતરામંયે વટ્ટમાણસ' એમ કહ્યું. તૈજસ અને કાર્પણ શરીરનો બંધસંઘાત સમુત્પન્ન થાય છે. કયા હેતુથી ? તે કહે છે - ત્યારે સમુદ્ઘાત નિવૃત્તિ કાળે, તે કેવળીના જીવપદેશો એકd સંઘાતને પ્રાપ્ત થયેલા થાય છે. તેની અનુવૃત્તિથી તૈજસાદિ શરીર પ્રદેશોનો બંધ સમુત્પન્ન થાય છે. શરીરબંધ એ પક્ષમાં તૈજસ-કાર્પણ આશ્રય ભૂતત્વથી તૈજસકામણ શરીરીપ્રદેશો છે, તેનો બંધ સમુત્પન્ન થાય છે. વીયાંતરાય ફાયાદિ કૃત શક્તિ, યોગ-મન વગેરે, યોગ સાથે વર્તે તે સયોગ, વિધમાન દ્રવ્યો-તળાવિધ પગલો જે જીવના હોય, તે સદ્રવ્ય. વીર્યપ્રધાન સયોગ એ વીર્યસયોગ, તે અને આ સદ્ભવ્ય એ વિગ્રહ, તેનો ભાવ, તેથી વીર્યસયોગસદ્દવ્યતા. સવીર્યતાથી, સયોગતાથી, સદ્ભવ્યતાથી જીવનો પ્રમાદ લક્ષણ કારણથી તથા મે - એકેન્દ્રિય જાત્યાદિ ઉદયવર્તિ. થોડા - કાય યોગાદિ, અર્વ - તિર્યગભવાદિને અનુભવતા એવા, માં - તિચાય આદિ ઉદયવHિ. પર્વ : શ્રીને, દારિક પ્રયોગ સંપાદક, તે કર્મના ઉદયથી દારિક શરીર પ્રયોગ બંધ થાય છે. આ વીર્ય સંયોગ સદ્ભવ્યતાદિ પદો ઔદાકિ શરીર પ્રયોગ નામ કર્મોદયના વિશેષણતાથી વ્યાખ્યાયિત કરવા. વીર્ય સયોગ સદ્ભવ્યતાથી હેતુભૂતતાથી જે વિવક્ષિત કર્મોદય, તેના વડે, ઈત્યાદિ પ્રકારે અથવા આ ઔદારિક શરીર પ્રયોગ બંધના કારણો સ્વતંત્ર છે. તેમાં દારિક શરીર પ્રયોગ બંધ કયા કર્મના ઉદયથી છે ? એમ પૂછતાં જે બીજા કારણો કહેવાય છે, તે વિવક્ષિત કર્મોદયમાં અભિહિત સહકારિ કારણોની અપેક્ષાએ આ કારણપણે જાણવા, એ અર્થની જાણકારી માટે કહ્યું. - X - X - એકેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ બંધ. - x - દેશબંધ અને સબંધ બંને છે. તેમાં જેમ પુડલો ઘીથી ભરેલ, તપેલી તાપિકામાં નાંખો, પહેલા સમયે વૃતાદિ ગ્રહણ કરશે જ. બાકીના સમયોમાં ગ્રહણ કરે અને વિસર્જે, એમ આ જીવો જ્યારે પહેલા શરીરને છોડીને બીજાને ગ્રહણ કરે, ત્યારે પ્રથમ સમયે ઉત્પત્તિ સ્થાને જઈને શરીર પ્રાયોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરે જ, તે આ સર્વબંધ. પછી બીજા વગેરે સમયોમાં તેને ગ્રહણ કરે અને વિસર્જે, તે દેશબંધ. આ જ પ્રમાણે ઔદારિક શરીરનો દેશબંધ અને સર્વબંધ પણ કહેવો. પૂડલાના દટાંતથી તેનો સર્વબંધ એક સમયનો છે. તેમાં જો વાય, મનુષ્યાદિ વૈક્રિય કરીને છોડે તો ફરી ઔદારિકનો એક સમય સર્વબંધ કરીને ફરી તેનો દેશબંધ કરતો એક સમય પછી મરે, ત્યારે જઘન્યથી એક સમયનો દેશબંધ થાય છે - 4 - દારિક શરીરીની ત્રણ પલ્યોપમ ઉકર્ષથી સ્થિતિ છે, તેમાં પહેલા સમયે સર્વબંધક, એક સમય ન્યૂન ત્રણ પલ્યોપમ ઉકર્ષથી ઔદારિક શરીરીનો દેશ બંધ કાળ હોય છે. વાયુ દારિક શરીરી, વૈદિરમાં જઈને ફરી દારિકને પ્રાપ્ત કરે તો 216 ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ સર્વબંધક થઈને દેશબંધક એક સમય માટે થઈને મરે. એકેન્દ્રિયને ઉત્કૃષ્ટથી 22,000 વર્ષ સ્થિતિ છે, તેમાં એ પ્રથમ સમયે સર્વબંધક, બાકીના કાળમાં દેશબંઘક એ રીતે એક સમય ન્યૂન 22,000 વર્ષ એકેન્દ્રિયોનો ઉત્કૃષ્ટ દેશબંધકાળ છે. પૃથ્વીકાય, ઔદાકિ શરીરીનું જઘન્યથી ક્ષુલ્લક ભવ ગ્રહણ જીવિત છે. તે ગાયા વડે કહે છે - 56 પ્રમાણ આવલિકાથી એક ક્ષલક ભવ ગ્રહણ થાય. અંતર્મહત્તમાં 65,536 ફુલક ભવ થાય. આનપ્રાણમાં 13 ક્ષુલ્લક ભવ ગ્રહણ થાય. ઉચ્છવાસના 135 મુહૂર્ત છે. અહીd ઉક્ત લક્ષણ 65,536 મુહૂર્તગત ક્ષુલ્લક ભવ ગ્રહણ સશિથી 3993 મુહર્તગત ઉગ્રવાસ શશિ વડે ભાગ કરતાં જે પ્રાપ્ત થાય, તે ચોક્ત ઉચ્છવાસમાં ફાલ્લક ભવગ્રહણ પરિમાણ થાય છે. તે 13 છે, અવશિષ્ટ તે ઉક્ત લક્ષણ સશિ થાય છે. એવું કહેવા માંગે છે કે - જેના અંશોનું 333 ફાલક ભવ પ્રાપ્ત થાય, તે અંશોને ૧૩૫માં 18 ફુલલક ભવ ગ્રહણ થાય. તેમાં જે પૃવીકાયિક ત્રણ સમયથી વિરહ વડે આવે, તે ત્રીજા સમયે સર્વબંધક, બાકીનામાં દેશબંધક થઈને આ ક્ષુલ્લક ભવગ્રહણે મરે. મરીને વિગ્રહથી આવે ત્યારે સર્વબંધક જ થાય છે. એ પ્રમાણે જે તે ત્રણ વિગ્રહ સમયો, તેનાથી ન્યુન એવા ક્ષલક ભવ ગ્રહણ કહ્યો. *x - દેશબંધ જેમાં નથી આદિ - આ અર્થ છે અ૫, તેઉં, વાયુ, વનસ્પતિ, બે-ત્રણચાર ઈન્દ્રિયોના ક્ષુલ્લક ભવ ગ્રહણ, ત્રણ સમય ન્યૂન જઘન્યથી દેશબંધ છે, કારણ કે તેનું વૈક્રિયશરીર નથી. વૈક્રિયશરીર હોય તો જ એક સમય જઘન્યથી દારિક દેશબંધ પૂર્વોક્ત યુક્તી વડે થાય. ઉત્કૃષ્ટથી અકાયની 9ooo વર્ષ સ્થિતિ, તેઉકાયને ત્રણ અહોર, વનસ્પતિની 10,000 વર્ષ, બેઈન્દ્રિયની 12 વર્ષ, નેઈન્દ્રિયની 49 અહોરમ, ચઉરિન્દ્રિયની છ માસ, આ સર્વબંધસમય ન્યૂન ઉત્કૃષ્ટથી દેશબંધ સ્થિતિ છે. વાય, પંચેન્દ્રિય તિર્યચ, મનુષ્યોનો જઘન્યથી દેશબંધ એક સમય, ભાવના પૂર્વવત ઉત્કૃષ્ટથી વાયુકાયની 3000 વર્ષ, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોની ત્રણ પલ્યોપમ સ્થિતિ છે. આ સ્થિતિમાં સર્વબંધ સમય ન્યૂન એવી ઉત્કૃષ્ટથી દેશબંધ સ્થિતિ થાય છે. મનુષ્યોની દેશબંધ સ્થિતિ પ્રાપ્ત છે, તો પણ સૂત્રમાં સાક્ષાત્ કહી છે. - - હવે ઔદારિક શરીર પ્રયોગબંધનું અંતર - સર્વ બંધ અંતર જઘન્યથી ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લક ભવગ્રહણ. કઈ રીતે? દારિક શરીરમાં ત્રણ સમયના વિગ્રહથી આવે છે, તેમાં બે સમય અનાહારક, બીજા સમયે સર્વબંધક, ક્ષુલ્લક ભવમાં રહીને મરીને ઔદારિક શરીરીમાં જ ઉત્પન્ન થાય ત્યારે પહેલા સમયે સર્વબંધક. એ રીતે સર્વબંધનું સર્વબંધથી અંતર ક્ષુલ્લકભવે વિગ્રહ ગત ત્રણ સમય ન્યૂન. ઉત્કૃષ્ટથી 33 સાગરોપમ અને પૂર્વકોટી સમય અધિક સર્વ બંઘાંતર થાય છે. કઈ રીતે? મનુષ્યાદિમાં અવિગ્રહસ્થી આવે, તેમાં પહેલા સમયે સર્વબંધક થઈને પૂર્વકોટિ રહીને 33-સાગરોપમ સ્થિતિનારક કે સર્વાર્થસિદ્ધ થઈને ત્રણ સમયના વિગ્રહથી ઔદાકિ શરીરી થઈ, તેમાં વિગ્રહના બે સમય અનાહાક અને બીજે સમયે સર્વબંધક. * * * * * આ રીતે સર્વબંધનું સર્વબંધથી ઉત્કૃષ્ટ અંતર થાય. દેશબંધ અંતર, જઘન્ય એક સમય. કઈ રીતે ? દેશબંધક મરીને વિગ્રહથી Page #116 -------------------------------------------------------------------------- ________________ 8-/424 જ ઉત્પન્ન હોય, તેમાં પહેલા સમયે જ સર્વબંધક છે, બીજા વગેરે સમયમાં દેશબંધક છે તે જ દેશબંધનું દેશબંધથી અંતર જઘન્યથી એક સમય, સઈબંધ સંબંધી છે, ઉત્કૃષ્ટથી 33 સાગરોપમ અને અધિક ત્રણ સમય દેશબંધનું દેશબંધથી અંતર થાય છે. કઈ રીતે ? દેશબંધક મરીને ઉત્પન્ન થઈ 33-સાગરોપમ આયુ સવર્થિસિદ્ધાદિમાં પામે, ત્યાંથી ચ્યવીને ત્રણ સમય વડે વિગ્રહગતિથી ઔદારિક શરીરી થાય, તેમાં વિગ્રહના બે સમયે અનાહારક અને બીજા સમયે સઈબંધક, ત્યાસ્પછી દેશબંધક થાય. આ પ્રમાણે દેશબંધનો દેશબંધથી ઉત્કૃષ્ટ અંતરાલ કહ્યા મુજબનો થાય. દારિક બંધનું સામાન્યથી કહ્યું, હવે વિશેષથી-એકેન્દ્રિયનું દાકિ સબંધ અંતર જઘન્યથી ત્રણસમય ન્યૂત ક્ષુલ્લક ભવગ્રહણ છે. કઈ રીતે ? ત્રણ સમયના વિગ્રહથી પૃથ્વી આદિમાં આવીને વિગ્રસ્તા બે સમય અનાહાક, બીજા સમયે સર્વ બંધ, તેથી ક્ષુલ્લકભવ ગ્રહણ ત્રણ સમય ન્યૂન રહીને મરીને અવિગ્રહથી જો ઉત્પન્ન થાય તો સબંધક થાય છે. ઉત્કૃષ્ટથી સર્વબંધ અંતર 22,000 વર્ષ અને સમય અધિક છે. કઈ રીતે ? પૃથ્વીકાયિકમાં આવીને પહેલા સમયે સર્વબંધક, પછી 22,000 વર્ષ રહીને સમય ન્યૂન વિગ્રહ ગતિથી ત્રણ સમય વડે બીજા પૃથ્વી આદિમાં ઉત્પન્ન થાય ત્યાં બે સમય અનાહારક થઈને ત્રીજા સમયે સર્વબંધક થાય. બે નાહારક સમયમાંથી એક સમય 22,000 વર્ષમાં નાંખતા તે સમય આવે. - 4 - એકેન્દ્રિય ઔદાકિનું દેશબંધ અંતર જઘન્યથી એક સમય છે. કેમકે દેશબંધક મરીને વિગ્રહથી સર્વ બંધક થઈને એક સમયમાં ફરી દેશબંધક જ જન્મે. ઉત્કૃષ્ટથી તમુહર્ત થાય. કેમકે વાયુનું દારિકશરીર દેશબંધક થઈ વૈક્રિયમાં જઈને ત્યાં અત્તમુહર્ત રહીને ફરી ઔદાકિ શરીરનો સર્વબંધક થઈને દેશબંધકરૂપે જ જમે. એ રીતે આ અંતર પ્રાપ્ત થાય. પૃથ્વીકાયિકનું દેશબંધ અંતર જઘન્યથી એકસમય ઉત્કૃષ્ટથી ત્રણ સમય. કેમકે પૃવીકાયિક દેશબંધક-મરીને વિગ્રહ ગતિથી પૃથ્વીકાયિકમાં જ ઉત્પન્ન થઈ એક સમય સર્વબંધક થઈને ફરી દેશબંધક જન્મ, તે એકસમય દેશબંધનું જઘન્ય અંતર, તથા પૃથ્વીકાયિક દેશબંધક મરીને ત્રણ સમય વિગ્રહથી તેમાં જ ઉત્પન્ન થાય ત્યારે બે સમય અનાહાક, બીજા સમયે સર્વબંધક થઈને ફરી દેશબંધક જન્મે, એ પ્રમાણે ત્રણ સમય ઉત્કર્ષથી દેશબંધનું અંતર થાય. હવે અકાયિકાદિનું બંધંતર અતિદેશથી કહે છે - જેમ પૃથ્વીકાયિકનું છે તેમ. અહીં બધે સમપણાના પરિહારાર્થે કહે છે. વિશેષથી આદિ. એ રીતે અતિદેશથી જે પ્રાપ્ત છે તે કહે છે - અyકાયિકનું જઘન્ય સર્વબંધાંતર ક્ષલ્લક ભવગ્રહણ ત્રણ સમય જૂન, ઉત્કૃષ્ટથી 9000 વર્ષ અમયાધિક. દેશ બંધંતર જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ત્રણ સમય, એ રીતે વાયુકાયને વર્જીને તેઉ કાય આદિનું છે. વિશેષ આ - ઉત્કટ સર્વબંધંતર પોતપોતાની સ્થિતિથી એક સમય અધિક કહેવું. અહીં વાયુ બંઘતરની વિલક્ષણતા સૂચવી છે. વાયુ બંધંતર ભેદથી કહે છે તેમાં વાયુકાયિક ઉત્કર્ષથી દેશબંધંતર અંતર્ મુહૂર્ત છે કઈ રીતે ? વાયુ ઔદારિક 218 ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ શરીરનો દેશબંધક થઈ, વૈક્રિય બંધ અંતર્મુહૂર્ત કરીને ફરી દારિક સર્વ બંઘ સમય પછી જો દારિક દેશ બંધ કરે, ત્યારે યયોત અંતર થાય છે. પંચેન્દ્રિયમાં સર્વબંધંતર જઘન્ય કહ્યું છે. ઉત્કૃષ્ટ કહે છે - પંચેન્દ્રિય તિચિ અવિસ્થી ઉત્પન્ન થઈ પહેલા સમયે જ સર્વબંધક, પછી સમયનૂન પૂર્વકોટિ જીવીને વિગ્રહ ગતિથી ત્રણ સમય વડે તેમાં જ ઉત્પન્ન થઈ, ત્યાં બે અનાહારક સમય બીજા સમયે સર્વબંધક સંપન્ન થાય. અનાહારકના બેમાંથી રોક સમય પૂર્વકોટીમાં ઉમેરતા ચથોકત અંતર થાય છે. દેશબંધ અંતર. એકેન્દ્રિય મુજબ, તે જઘન્ય એક સમય. કઈ રીતે ? દેશબંધક મરીને સર્વબંધ સમય પછી દેશબંધક થાય. ઉકર્ષથી અંતર્મુહd. કઈ રીતે? ઔદાકિ શરીરી દેશબંધક થઈને વૈક્રિયને પામીને ત્યાં અંતર્મુહૂર્ત રહીને ફરી ઔદારિક શરીરી થાય. તેમાં પહેલા સમયે સર્વબંધક, બીજા આદિમાં દેશબંધક એ રીતે દેશબંદંતર અંતર્મુહર્ત થાય.એ રીતે મનુષ્યોનું પણ જાણવું. ઔદાકિ બંદંતર બીજા પ્રકારે કહે છે - બે ઈન્દ્રિયાદિમાં ફરી એકેન્દ્રિયત્ન હોય ત્યારે જે સર્વબંધાંતર, તે જઘન્યથી બે ક્ષુલ્લક ભવગ્રહણ ત્રણ સમય ન્યૂન. કઈ રીતે ? એકેન્દ્રિય ત્રણ સમય વિગ્રહગતિ વડે ઉત્પન્ન થઈ, તેમાં બે સમય અનાહાક થઈને ત્રીજા સમયે સર્વબંધ કરીને તે ન્યૂન ક્ષુલ્લકમવ ગ્રહણ કરી જીવીને મરેએકેન્દ્રિય સિવાયના ક્ષુલ્લક ભવ ગ્રહણર્થી જીવને મરે, વિગ્રહથી ફરી એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થઈને સર્વબંધક થાય. એ રીતે ઉક્ત અંતર થાય. ઉત્કૃષ્ટથી 2000 સાગરોપમ સંખ્યાત વષિિધક છે. કઈ રીતે ? અવિગ્રહથી એકેન્દ્રિયમાં ઉત્પન્ન થઈ, ત્યાં પહેલા સમયે સર્વબંધક થઈ 22,000 વર્ષ જીવીને મરે, પછી ત્રસકાયિકમાં ઉત્પન્ન થાય, ત્યાં સંખ્યાત વર્ષ અધિક 2000 સાગરોપમ રૂપ ઉત્કૃષ્ટ પ્રસાયિક કાયસ્થિતિમાં રહીને એકેન્દ્રિયમાં ઉત્પન્ન થઈને સર્વબંધક થાય. એ રીતે આ અંતર આવે. * X - X - દેશ બંધંતર જઘન્યથી સમયાધિક ક્ષુલ્લક ભવગ્રહણ છે. કઈ રીતે ? એકેન્દ્રિય દેશબંધક થઈ મરીને બેઈન્દ્રિયાદિમાં ક્ષુલ્લક ભવગ્રહણ અનુભવી અવિગ્રહથી પહેલા સમયે સર્વબંધક થઈને બીજે સમયે દેશબંધક થાય. એ પ્રમાણે દેશબંધાંતર ક્ષુલ્લક ભવ સર્વબંધ સમયાતિરિક્ત થશે. હવે પૃથ્વીકાયિક બંધાંતરને વિચારીએ - - x * ઉત્કૃષ્ટથી અનંતકાળ. અહીં કાળ અનંતત્વ વનસ્પતિકાય સ્થિતિની કાળ અપેક્ષાથી કહ્યું છે. * x * અભિપ્રાય આ પ્રમાણે - તે અનંતકાળના સમયમાં અવસર્પિણી-ઉત્સર્પિણી સમયો વડે અપદ્રિયમાણમાં અનંત અવસર્પિણી-ઉત્સર્પિણી થાય છે. આ પ્રમાણ કાળની અપેક્ષા છે. ક્ષેત્રાપેક્ષાએ અનંતલોક અતિ અનંતકાળ સમયમાં લોકાકાશપદેશોથી અપહિય-માણમાં અનંતલોક થાય છે. તેમાં કેટલાક પુદ્ગલ પરાવર્ત થાય? અસંખ્યાત પુદ્ગલપરાવર્ત લક્ષણ સામાન્યથી આ છે - દશકોડાકોડી વડે અદ્ધાપલ્યોપમોનો એક સાગરોપમ, દશ કોડાકોડી સાગરોપમની એક અવસર્પિણી, ઉત્સર્પિણી પણ એ રીતે છે. તે અનંત અવસર્પિણી-ઉત્સર્પિણીનું એક પુદ્ગલ પરાવ, આ વિશેષ લક્ષણ અહીં જ કહેશે પુદ્ગલ પરાવર્તાના જ અસંખ્યાતવ નિયમનાર્થે કહે છે - અસંખ્યાત સમય Page #117 -------------------------------------------------------------------------- ________________ 8-9/424 219 220 ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ સમૂહની આવલિકા-દેશબંધંતર ભાવના આ રીતે પૃવીકાયિક દેશબંધક થઈ મરીને પૃવીકાયિકમાં ક્ષલ્લકભવ ગ્રહણ જીવીને મર્યા પછી ફરી અવિગ્રહથી પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થાય. તેમાં સર્વબંધ સમય પછી દેશબંધક થાય. એ રીતે સર્વબંધ સમયથી અધિક એક ક્ષુલ્લક ભવ ગ્રહણ દેશબંધનું અંતર છે. વનસ્પતિકાયિકોમાં જઘન્યથી સર્વબંધંતર બે ક્ષુલ્લકમવગ્રહણથી ત્રણ સમય ન્યૂન દેખાય છે. વનસ્પતિકાયિક ત્રણ સમયના વિગ્રહથી ઉત્પન્ન છે, તેમાં વિગ્રહના બે સમય અનાહાક, ત્રીજે સમયે સર્વબંધક થઈને ક્ષુલ્લક ભવ જીવીને ફરી પૃથ્વી આદિમાં ક્ષલક ભવ જ રહીને ફરી અવિગ્રહથી વનસ્પતિકાયિકમાં ઉત્પન્ન થઈ પહેલા સમયે તે સર્વબંધક થાય, ત્રણ સમય ન્યુન બે મુલક ભવ ગ્રહણ અંતર આ રીતે થાય. ઉત્કૃષ્ટમાં પૃથ્વી આદિમાં કાયસ્થિતિ કાળ છે. દેશબંધંતર જઘન્યથી પૃથ્વી આદિ માફક વનસ્પતિનું છે, તે સમયાધિક ક્ષુલ્લકભવ ગ્રહણ છે. ભાવના પૂર્વવત્. ઉત્કૃષ્ટથી વનસ્પતિનું દેશ બંધંતર પૃથ્વીકાય સ્થિતિકાળ અસંખ્યાત અવસર્પિણી ઉત્સર્પિણી આદિરૂપ છે. દારિક દેશબંધકાદિનું અલાબહd. સૌથી થોડાં સર્વબંધક છે, કેમકે ઉત્પત્તિ સમયે જ હોય, બંધક વિશેષાધિક છે કેમકે વિપ્રગતિમાં અને સિદ્ધવાદિમાં તે હોય, દેશબંધક અસંખ્યાત ગણા, કેમકે દેશબંધક કાળ અસંખ્યગુણ છે. તેની ભાવના આગળ કહીશું. - હવે વૈક્રિય શરીર પ્રયોગ બંધ નિરૂપણ કરવા કહે છે - * સૂગ-૪૫ - ભગવના વૈકિયશરીર પ્રયોગબંધ કેટલા ભેદ છે ? ગૌતમાં બે ભેદે. એકેન્દ્રિય વૈદિચશરીર પ્રયોગબંધ અને પંચેન્દ્રિય છે એકેન્દ્રિય વૈયિશરીર પ્રયોગબંધ છે, તો શું વાયુકાયિક એકેન્દ્રિય છે કે વાયકાયિક એકેન્દ્રિયo? આ અભિલાપથી જેમ “અવગાહના સંસ્થીન'માં વૈકિય શરીર ભેદ છે, તેમ કહેવા યાવત્ પયપ્તિા સર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક વૈમાનિક પંચેન્દ્રિય વૈકિય શરીર પ્રયોગબંધ અને અપયક્તિા સવથિિિસદ્ધ યાવત પ્રયોગબંધ. ભગવન્! વૈદિચશરીર પ્રયોગ બંધ કયા કર્મના ઉદયથી ? ગૌતમ ! વીસિયોગ ચદ્રવ્યતા ચાવતુ આયુ કે લબ્ધિને આશ્રીને વૈક્રિય શરીર પ્રયોગ નામ કર્મના ઉદયથી વૈક્રિયશરીર પ્રયોગબંધ થાય વાયુકાયિક એકેનિદ્રય વૈદિચશરીર પ્રયોગ પૃચ્છા. ગૌતમ ! વીસિયોગ સદ્ભવ્યતાથી યાત્રત લધિને આશીને પૂર્વવત. ભગવાન ! રતનપભામૃથ્વીનૈરયિક પંચેન્દ્રિય વૈક્રિય શરીર પ્રયોગ બંધ કયા કમના ઉદયથી 7 ગૌતમ ! વીર્ય સયોગ સદ્ગદ્રવ્યતા યાવત આયુને આશ્રીને ચાવતું બંધ થાય. એ રીતે આધસપ્તમી સુધી. તિયચયોનિક પંચેન્દ્રિય નૈમિશરીર પૃચ્છા. ગૌતમ! વીર્ય, વાયુકાયિક મુજબ જાણવું. મનુષ્ય પંચેન્દ્રિયવૈક્રિય એમ જ છે. અસુરકુમાર ભવનપતિ દેવ પંચેન્દ્રિય સૈક્રિય, રતન પ્રભા પૃથ્વી નૈરયિકવવું જાણવું. એ રીતે સ્વનિતકુમાર સુધી જાણવું. એ રીતે વાણવ્યંતર, જ્યોતિષ્ક, સૌધર્મ કલ્યોપHક વૈમાનિક યાવત્ અટ્યુત, નૈવેયક કપાdીત વૈમાનિક, અનુત્તરોપતિક જાણવા. ભગવન! વૈક્રિયશરીર પ્રયોગ બંધ, દેશબંધ કે સબંધ? ગૌતમ ! બને. વાયુકાયિક કેન્દ્રિય, રતનપભા પૃની નૈરયિક ચાવતુ અનુત્તરોપપાતિક એ પ્રમાણે જ જાણa. ભગવના સૈચિશરીર પ્રયોગબંધ કાળથી કેટલા છે? ગૌતમાં સબંધ જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી બે સમય. દેશબંધ જઘન્યથી એક સમય, ઉcકૃષ્ટથી સમય જૂન 33સાગરોપમ. વાયુકાયિક કેન્દ્રિય વૈક્રિય પૃચ્છા. ગૌતમાં સર્વબંધ, એક સમય અને દેશબંધ જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત રનપભા પૂરતી નૈરયિક પૃચ્છાગૌતમ ! સબંધ એક સમય, દેશબંધ જEAજથી ત્રણ સમય ન્યૂન 10,000 વર્ષ, ઉત્કૃષ્ટથી સમય ન્યૂન સાગરોમ. એ રીતે ચાવવ અધસતમી. વિશેષ આ - દેશળબંધ જેની જે જEાન્ય સ્થિતિ તે સમયનૂન કરવી અને સમય જૂન ઉત્કૃષ્ટ સ્થિતિ કહેવી. * * પંચેન્દ્રિય તિચયોનિક અને મનુષ્યોની વાયુકાચિકની માફક કહેવી. અસુરકુમારાદિ યાવતું અનુત્તરોપાતિકની નૈરસિક મા કહેતી. વિશેષ આ - જેની જે સ્થિતિ તે કહેવી ચાવ4 અનુસરોપપાતિકનો સબંધ એક સમય, દેશબંધ જઘન્યથી ત્રણ સમય જૂન ૩૧ન્સાગરોપમ, ઉત્કૃષ્ટથી એક સમય ન્યૂન 33-સાગરોપમ છે. ભગવન / વૈક્રિયશરીર પ્રયોગ બંધંતર કાળથી કેટલું હોય ? ગૌતમ ! સવ બંધંતર જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અનંત કાળ અનંતી યાવત્ આવલિકાનો અસંખ્યાત ભાગ, એમ દેશબંધંતર. વાયુકાલિક વૈકિય શરીર પૃચ્છા. ગૌતમ! સર્વબંઘતર જાણી તમેહુd ઉકૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાત ભાગo. તિયચયોનિક પંચેન્દ્રિય વૈક્તિ શરીર પ્રયોગ બંધુતર પૃચ્છા. ગૌતમ ! સબંઘતર જઘન્યથી અંતર્મુહૂd, ઉત્કૃષ્ટથી પૂવકોડિ પૃથકવ, એ પ્રમાણે દેશબંધેતર લણવું, મનુષ્યનું પણ જાણવું. ભગવન! વાયુકાવિકજીવ નોવાયુકાચિકમાં જઈને ફરી વાટુકાલિકપણે ઉત્પન્ન થાય તો વાયુકાફિક એકેન્દ્રિયવૈદિક્ય પૃચ્છા. ગૌતમાં સર્વ બાંતર જઘન્યથી અંતમુહૂર્વ ઉત્કૃષ્ટથી અનંતકાળ-વનસ્પતિકાળ. એ પ્રમાણે દેશાબંધતર પણ ગણવું. ભગવન! રાપભા પૃadી નૈરયિક, નોરનપભાપૂની પૃચ્છા. ગૌતમાં સર્વ બંઘતર જઘન્યથી 10,000 વર્ષ અંતર્મુહૂર્વાધિક. ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ. દેશબંધુતર જાન્સથી ભંહd ઉકષ્ટ અનંતકાળ-qનસ્પતિકાળ. એ પ્રમાણે આધસપ્તમી સુધી કહેવું. વિશેષ એ - જેની જે જઘન્ય સ્થિતિ છે, તેમાં અંતર્મુહૂર્ણ અધિક સર્વ બંધંતર કહેવું, બાકી પૂર્વવત પંચેતિયો, મનુષ્યો વાયુકાયવ4. Page #118 -------------------------------------------------------------------------- ________________ 8/-/9/425 221 સુહુમારાદિ ચાવતુ સહસરદેવોને રનપભાં પૃની નૈરયિકવતુ કહેવા. વિશેષ આ * સર્વ બંધંતર જેની જે જઘન્ય સ્થિતિ તેમાં અંતમુહર્ત અધિક કહેવું. બાકી પૂર્વવતુ. * * ભગવતુ આનદેવપણે ઉત્પન્ન નોઆણદેવ પૃચ્છા * ગૌતમાં સર્વબંધેતર જઘન્યથી વર્ષમૃથક્વ અધિક 18 સાગરોપમ, ઉત્કૃષ્ટ અનંતકાળ-વનસ્પતિકાળ. દેશબંધંતર જઘન્યથી વર્ષ પૃથક્વ, ઉત્કૃષ્ટ અનંતકાળવનસ્પતિકાળ, એ રીતે યાવત અસ્કૃત, વિશેષ જેની જે સ્થિતિ આદિ પૂર્વવતું. શૈવેયક, કાતીત પૃચ્છા - ગૌતમ! સબંધેતર જઘન્ય રર-સાગરોપમ વર્ષ પૃથકૃત્વ અધિક, ઉત્કૃષ્ટથી અનંતકાળ-વનસ્પતિકાળ. દેશ બંધુતર જાન્ય વર્ષ પૃથક્રત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. ભગવન્! અનુdોપપાતિક પૃચ્છા. ગૌતમ! સબંધ અંતર જઘન્ય વર્ષ પૃથક્વાધિક 31 સાગરોપમ, ઉત્કૃષ્ટ સંપ્રખ્યાત સાગરોપમ. દેશ બંધતર જઘન્ય વર્ષ પૃથકત, ઉત્કૃષ્ટ સંખ્યાત સાગર ભગવાન ! આ વૈશિરીરી જીવોના દેશબંધક, સર્વબંધક અને બંધકમાં કોણ કોનાથી ચાવતુ વિશેષાધિક છે ? ગૌતમાં સૌથી થોડા જીવો સૈક્રિય શરીરના સર્વબંધક છે, દેશાબંધક અસંખ્યાતગણા, અબંધક અનંતગણા છે. - -ભગવાન ! આહારક શરીરપયોગબંધ કેટલા ભેદ છે ? ગૌતમ! એકાકાર, જે એકાકાર છે તો શું મનુષ્યાહારક છે કે અમનુણાહાકon ગૌતમ ! મનુષ્પાહારક શરીરપયોગ બંધ છે. અમનુષ્કાહારક નહીં આ અમિલાપથી ‘અવગાહના સંસ્થાન’ મુજબ યાવતુ Bદ્ધિ પ્રાપ્ત પ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વષ, કર્મભૂમિ જ ગભવ્યકાંતિક મનુષાહારક શરીર પ્રયોગ બંધ, અનુદ્ધિપ્રાપ્ત પ્રમત્ત યાવત્ આહાક શરીર પ્રયોગબંધ નહીં આહાફ શરીર પ્રયોગબંધ કા કર્મના ઉદયથી? ગૌતમાં વીર્ય સંયોગ સદ્ગદ્રવ્યતાથી રાવતું લબ્રિાને આથીને આહારક શરીર પ્રયોગ નામકમના ઉદયથી છે. * * ભગવના આહારક શરીર પ્રયોગ વધ દેશબંધ છે કે સર્વબાંધ? ગૌતમાં બને. * - ભગવન! આહાક શરીર પ્રયોગ બંધ કાળથી કેટલો હોય? ગૌતમાં સબંધ એક સમયનો, દેશબંધ જાન્યથી અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટથી પણ તમુહૂર્ત ભગવાન ! આહાક શરીર પ્રયોગ બંધંતર કાળથી કેટલું હોય ? ગૌતમ ! સર્વ બંધાંતર જન્મથી અંતમહd, ઉત્કૃષ્ટથી અનંત કાળ-અનંતી અવસર્પિણીઉત્સર્પિણીકાળથી, ક્ષેત્રથી અનંત લોકદેશનૂન અપાદ્ધ પુદ્ગલ રાવતું. એ પ્રમાણે દેશબંધંતર પણ છે. ભગવાન ! આહાફ શરીરી જીવોના દેશબંધક, સવબંધક અને અબંધકમાં કોણ કોનાથી સાવત્ વિશેષાધિક છે ? ગૌતમ! સૌથી થોડાં સબંધકો, દેશબંધક સંખ્યાતગુણા, અબંધક અનંતકુણા છે. * વિવેચન-૪૨૫ :એકેન્દ્રિય વાયુકાયિક અપેક્ષાઓ, પંચેન્દ્રિય ચારે ગતિથી છે. * x * લબ્ધિ, 222 ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ તે વૈક્રિયકરણ લબ્ધિ. તે વાયુકાય, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યાપેક્ષાએ છે. વાયુકાયિક આદિને લબ્ધિ શરીરબંધથી અને દેવ-નાકને વીર્યસયોગ સંદ્રવ્યતાથી કહે છે. વૈક્રિય શરીરમાં ઉત્પન્ન થનારને એક સમય સબંધક થાય. ઉત્કૃષ્ટથી બે સમય * ઔદારિકશરીરી વૈક્રિયતા પામીને સર્વબંધક થઈ મરીને ફરી નારકાવ કે દેવત્વ પામે, ત્યારે પહેલા સમયે વૈક્રિયનો સર્વબંધક થાય * x * તેથી બે સમય છે. ઔદારિક શરીરી વૈક્રિયતા પામીને પહેલા સમયે સબંધક થઈને, બીજા સમયે દેશબંધક થઈને મરે તેથી એક સમય થાય. દેવ કે નારકમાં ઉત્કૃષ્ટ સ્થિતિમાં ઉત્પન્ન થાય તો - x - પૂર્વવતું. વાયુ દારિક શરીરી થઈને વૈક્રિયમાં જાય પછી પહેલા સમયે સબંધક, બીજા સમયે દેશબંધક થઈને મરે તેથી જઘન્ય એક સમય દેશબંધ, ઉત્કૃષ્ટથી અંતર્મુહર્ત (પૂર્વવત), લબ્ધિવૈક્રિય શરીરીને અંતર્મહત્તથી પછી વૈક્રિય શરીરાવસ્થાન નથી. - x - રત્નપ્રભાઇ ઝણ સમય વિગ્રહથી રત્નપભામાં જઘન્ય સ્થિતિનાક સમુug થાય, તેમાં બે સમય નાહારક, ત્રીજા સમયે સર્વબંધક પછી દેશબંધક, તેથી બિસમય ન્યૂન 10,000 વર્ષ કહ્યા. ઉત્કૃષ્ટથી સમયનૂન સાગરોપમ. - X * ભાવના પૂર્વવત કહેવી. એ પ્રમાણે બધે સબંધ એક સમય અને દેશબંધ જઘન્ય વિગ્રહ સમય ત્રણ ન્યૂન પોત-પોતાની જઘન્ય સ્થિતિ પ્રમાણ કહેવું. - x * પંચેન્દ્રિય તિર્યચ, મનુષ્યોનો વૈકિય સર્વબંધ એક સમય, દેશબંધ જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અંતર્મુહર્ત કહ્યું છે - નરકમાં તહd, તિર્યંચ-મનુષ્યમાં ચાર, દેવોમાં અર્ધમાસ ઉત્કૃષ્ટ વિકુણા કાળ જાણવો. ચાર અંતમુહૂર્ત કર્યું, તે મતાંતર છે. વૈક્રિય શરીર પ્રયોગ બંધનું અંતર કહે છે - ઔદાકિ શરીરી, વૈક્રિયમાં જઈને પહેલા સમયે સર્વબંધક, બીજે દેશબંધક થઈને મરીને દેવ કે નાકમાં વૈક્રિયશરીરીમાં અવિગ્રહથી ઉત્પન્ન થતો પહેલા સમયે સર્વબંધક તેથી એક સમય સર્વબંઘાંતર થશે. ઔદારિક શરીરી વૈક્રિયમાં જઈને -x* ફરી અનંતકાળ દારિકાદિ શરીરમાં વનસ્પત્યાદિમાં રહીને વૈક્રિયશરીરમાં ઉત્પન્ન થાય, ત્યારે પહેલા સમયે સર્વબંધક થાય. એ રીતે દેશબંધ - x * પૂર્વવતું. વાયુ દારિક શરીરી વૈક્રિયતા પામીને, પહેલા સમયે સર્વબંધક થઈને, મરીને ફરીને વાયકાયિક થાય, તેને અપર્યાપ્તકને વૈક્રિય શકિત ન હોય, અંતમુહર્તમાં પર્યાપ્તિક થઈને વૈક્રિય શરીર કરે, તેમાં પ્રથમ સમયમાં સર્વબંધક થાય એ રીતે સર્વબંધાંતર અંતર્મુહૂર્ત. ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ કેમકે ઔદાકિ શરીરી વાયુકાય આટલા સમયે અવશ્ય વૈક્રિય કરે ઇત્યાદિ પૂર્વવત્ - 4 - પંચેન્દ્રિય તિર્યંચયોનિક વૈક્રિયમાં જઈને ત્યાં પ્રથમ સમયે સર્વબંધક, પછી અંતર્મહd મામ દેશબંધક, પછી ઔદારિકનો સર્વબંધક થઈને એક સમય દેશબંધક થઈને, ફરી વૈક્રિય કરતા પહેલા સમયે સર્વબંધ. ઉત્કૃષ્ટથી પૂર્વકોડિ આયુ. * * Page #119 -------------------------------------------------------------------------- ________________ 8/-/9/425 223 224 પંચેન્દ્રિય તિર્યચમાં ઉત્પન્ન, પૂર્વજન્મ સહ સાત-આઠ વખત, પછી વૈક્રિયમાં જાય. ત્યાં પ્રથમ સમયે સર્વબંધ કરીને દેશબંધ કરે છે - X - X - પૈક્રિય શરીર બંધંતરને જ બીજા પ્રકારે ચિંતવે છે - વાયુ વૈક્રિય શરીર પામે, તેમાં પહેલા સમયે સર્વબંધક થઈને મરીને પછી પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થઈ, ત્યાં પણ ક્ષુલ્લક ભવગ્રહણ માત્ર રહીને ફરી વાયુકાય થાય. ત્યાં પણ કેટલાક ક્ષલ્લકભવ રહીને વૈક્રિયમાં જાય, ત્યાં પહેલા સમયે સર્વબંધક થાય, પછી વૈક્રિયના સર્વબંધોનું અંતર ઘણાં ક્ષુલ્લક ભવોથી ઘણાં અંતમુહૂર્ત થાય. ત્યારે ચોકત સર્વબંઘાંતર થાય. ઉત્કૃષ્ટથી અનંત વનસ્પતિકાળ * x * પૂર્વવત્. એ પ્રમાણે દેશ બંધંતર પણ જાણવું. રત્નપ્રભા નાક 10,000 વર્ષ સ્થિતિક ઉત્પત્તિમાં * * * ત્યાંથી ચ્યવી ગર્ભજ પંચેન્દ્રિયમાં તમુહd રહીને કરી રત્નપભામાં ઉત્પન્ન થાય, ત્યારે પહેલા સમયે સર્વબંધક, આ જઘન્ય અંતર કહ્યું. - X - X * રત્નપ્રભા નારક ઉત્પત્તિમાં સર્વબંધક થઈને ત્યાંથી રવીને અનંતકાળ વનસ્પતિ આદિમાં રહીને ફરી તેમાં ઉત્પન્ન થતાં સર્વબંધક થાય, તેથી આટલું ઉત્કૃષ્ટ અંતર કહ્યું. દેશબંધક થઈને મરીને અંતર્મહત્તયુ પંચેન્દ્રિય તિર્યચપણે ઉત્પન્ન થઈને, મરીને રનપ્રભા નારકપણે ઉત્પન્ન થાય, તેમાં બીજા સમયે દેશબંધક, આ જઘન્ય દેશબંધંતર છે, ઉત્કૃષ્ટ, પૂર્વવતુ ભાવના કરવી. શર્કરાપભાદિ નાસ્કોનું વૈક્રિય શરીર બંધંતર સંક્ષેપ માટે અતિદેશથી કહ્યું - દ્વિતીયાદિ પૃથ્વીની જઘન્ય સ્થિતિ કહેવી. પંચેન્દ્રિય, વાયુકાયિક મુજબ. અસુરકુમાગ્રી સહસાર સુધી ઉત્પત્તિ સમયે સર્વબંધ કરીને પોતાની જઘન્ય સ્થિતિ પાળીને પંચેન્દ્રિય તિર્યંચમાં જઘન્ય અંતર્મુહd આયથી ઉપજી, મરીને તેમાં જ સર્વબંધક થાય, એ પ્રમાણે તેમની જઘન્ય સર્વબંદંતર વક્તવ્યતા છે. રત્નપ્રભાના નાકો માફક ઉત્કૃષ્ટથી અનંતકાળ છે. * * * * * - આનતીય દેવ ઉત્પત્તિમાં સર્વબંધક છે, તે ૧૮-સાગરોપમ ત્યાં રહીને ત્યાંથી ચ્યવીને વર્ષ પૃથકત્વ મનુષ્યમાં રહીને ફરી ત્યાં જ ઉત્પન્ન થાય, પ્રથમ સમયે તે સર્વબંધક છે. એ રીતે તેનું સર્વ બંધંતર જઘન્યથી વર્ષ પૃથકવાધિક 18 સાગરોપમ થાય, ઉત્કૃષ્ટ તો અનંતકાળ થાય, જો તે ચ્યવીને વનસ્પત્યાદિમાં અનંતકાળ જાય. પછી આનતકલો ઉત્પન્ન થાય. દેશબંધંતર વર્ષ પૃથકત્વ. જો ચ્યવીને તે વર્ષ પૃથર્વ મનુષ્યત્વ અનુભવીને ફરી આનતકશે ઉપજે. અહીં સબંધ જો કે સમયાધિક વર્ષ પૃથક્રવ થાય છે, તો પણ તેનું વર્ષ પૃથક્વ નથcર અવિવાથી ભેદ વડે ગણેલ નથી. આ પ્રમાણે પ્રાણત ચાવતુ પૈવેયક સૂત્રો પણ જાણવા. સનકુમારથી સહસાર સુધીના દેવો જઘન્યથી નવ દિવસ આયુષ્ય વડે આનતથી અશ્રુત સુધીના નવ માસ આયુ વડે સમુત્પન્ન થાય છે. એવું જીવસમાસમાં કહે છે. તેથી જઘન્ય સર્વબંધ અંતર તેટલું તેટલું અધિક તેની જઘન્ય સ્થિતિરૂપ પ્રાપ્ત થાય છે. અનુતરવિમાને ઉત્કૃષ્ટ સર્વ બંધાંતર અને દેશબંધાંતર સંખ્યાત સાગરોપમ છે. ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ કેમકે અનંતકાળ અનુત્તર વિમાનથી ચુત ચઈ સંચરતા નથી, તેમ જીવસમાસનો મત છે હવે વૈક્રિયશરીર દેશબંધકોનું અાબહત્વ કહે છે - વૈકિય સર્વબંધક કાળના અલાવથી સૌથી થોડાં છે, અસંખ્યગુણ કાળથી દેશબંધકો તેનાથી અસંખ્યાતગણી છે. સિદ્ધો, વનસ્પત્યાદિ અપેક્ષાએ તેના અબંધકો અનંતગણા છે. આહાક શરીરપયોગ બંધને આશ્રીને કહે છે - એક પ્રકાર છે. દારિકાદિ બંઘવતુ અનેક પ્રકાર નથી. સર્વબંધ એક સમય છે અને દેશબંધ જઘન્ય અને ઉત્કર્ષથી અત્તમુહૂર્ત માત્ર છે. કેમકે પછી અવશ્ય ઔદાકિ શરીર ગ્રહણ કરે. * x * હવે આહાક શરીર પ્રયોગ બંધના જ તને નિરૂપતા કહે છે - મનુષ્ય આહાક શરીર સ્વીકારે તેના પહેલાં સમયે સર્વબંધક, પછી અંતર્મુહd માત્ર રહીને દારિક શરીરમાં જઈને ત્યાં પણ અંતર્મુહૂર્ત રહે, ફરી પણ તેના સંશયાદિથી આહારક શરીર કરવાનું કારણ ઉત્પન્ન થાય, પછી ફરી આહાક શરીર ગ્રહણ કરે ત્યારે પહેલા સમયે સર્વ બંધક થાય. એ રીતે સર્વબંધંતર અન્તર્મુહd, બંને અંતર્મુહૂર્તની એકવ વિવક્ષાથી આમ કહ્યું. અનંતકાળે ફરી આહારક શરીર પામે, તેથી ઉત્કૃષ્ટકાળ તે કહો. તેને વિશેષ કહે છે અનંતી ઉત્સર્પિણી-અવસર્પિણી કાળથી, ક્ષેમથી અનંતલોક આદિતેની વ્યાખ્યા પૂર્વવત્ જાણવી. અહીં પુદ્ગલ પરાવર્ત પરિમાણ શું થાય ? દેશનૂન અપાઈ પુદ્ગલ પરાવર્ત. અપીઠું - અડધું. પુદ્ગલ પરાવર્ત પૂર્વે કહ્યું. દેશ બંધંતર - જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી દેશ ન્યૂન અપાઈ પુદ્ગલ પરાવર્ત. -x - આહાક શરીરના સર્વબંધક આદિનું અલા બહત્વ - સૌથી થોડાં આહાકના સર્વબંધકો છે, કેમકે સર્વબંધકાળ થોડો છે, દેશબંધક સંખ્યાલગણા, કેમકે તે કાળનું બહુત્વ છે, મનુષ્યો જ સંખ્યાતા હોવાથી તેઓ અસંખ્યાત ગણા ન થાય. અબંધકો અનંતગણા છે. કેમકે આહાક શરીર માત્ર સંયત મનુષ્યોમાં કેટલાંકને અને કદાચિત્ જ હોય છે. બાકીના કાળે બધાં અબંધક હોય છે. * x * હવે તૈજસ શરીર પ્રયોગ બંધ કહે છે - * સૂગ-૪ર૬ - ભગવના વૈજન્મ શરીર પ્રયોગ બંધ કેટલા ભેટે છે ? ગૌતમ પાંચ ભેદે. - એકેન્દ્રિય યાવતુ પંચેન્દ્રિય તૈજસ શરીર પ્રયોગ બંધ. - - ભગવદ્ ! એકેન્દ્રિય તૈજસ શરીર પ્રયોગબંધ કેટલા ભેદે છે ? આ આલાવા વડે “અવગાહનાસંસ્થાન” મુજબ ભેદો યાવતુ પતિ સાિિસદ્ધ અનુત્તરોપાતિક કલાતીત વૈમાનિક દેવ પંચેન્દ્રિય તૈજસ શરીર પ્રયોગબંધ અને અપચતિ સવથિિિસદ્ધ ચાવતું બંધ સુધી કહેવા. ભગવન તૈજસ શરીર પ્રયોગબંધ કા કર્મના ઉદયથી છે ? ગૌતમ ! વીસિયોગ સદ્ભવ્યતાથી યાવતુ અાયુને અાશ્રીને તૈજસ શરીર પ્રયોગ નામકર્મના Page #120 -------------------------------------------------------------------------- ________________ 8/-/9/426 ઉદયથી આ બંધ થાય. ભગવના તૈજસ શરીર પ્રયોગ બંધ, દેશબંધ છે કે સર્વબંધ? ગૌતમ! દેશબંધ છે, સબંધ નથી. * * ભગવન્! તૈજસ શરીર પ્રયોગ બંધથી કાળથી કેટલો હોય ? ગૌતમ બે ભેદ છે - અનાદિ અપવિસિત, નાદિ સાયવસિત. ભગવદ્ ! તૈજસ શરીર પ્રયોગ બંધાર કાળથી કેટલું હોય ? ગૌતમ / અનાદિ અપવિસિત કે અનાદિ સપર્યાવસિતને અંતર નથી. * * ભગવદ્ ! આ તૈજસ શરીરના બંધકોમાં કોણ કોનાથી યાવતું વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડા જીવો તૈજસશરીરના અલંધક છે, દેશબંધક અનંતગણા છે. વિવેચન-૪ર૬ : તૈજસ શરીરના અનાદિવથી સઈબંધ નથી. કેમકે તેને પહેલાથી પુદગલોપાદાન કરેલ છે. આ તૈજસ શરીખંઘ અભવ્યોને અનાદિ પર્યવસિત છે, ભયોને અનાદિ સપર્યવસિત છે. તૈજસ શરીર પ્રયોગબંધના અંતરને કહે છે - જેથી સંસારી જીવ તૈજસ શરીબંધથી બંને રૂપે મુક્ત નથી, ત્યાં સુધી અંતર નથી. તૈજસ શરીરના દેશબંધકાદિનું અા બહત્વ - સૌથી થોડા અબંધકો છે, કેમકે સિદ્ધો જ અબંધક હોય. બધાં સંસારી દેશબંધક હોવાથી તેને અનંતગણા કહ્યા. - - હવે કામણ શરીર પ્રયોગ બંધ - * સૂત્ર-૪ર૭ - ભગવના કામણ શરીર પ્રયોગબંધ કેટલા ભેદ છે ? ગૌતમ આઠ ભેદે. જ્ઞાનાવરણીય યાવત અંતરાયિક કામણ શરીર પ્રયોગબંધ. ભગવન જ્ઞાનાવરણીય કામણ શરીર પ્રયોગબંધ કયા કમના ઉદયથી છે ? ગૌતમ! જ્ઞાનની - પ્રત્યુનીકતા, નિદ્ભવતા, અંતરાય, પહેબ, આશાતના, વિસંવાદન યોગથી અને જ્ઞાનાવરણીય કામણ શરીર પ્રયોગ નામકર્મના ઉદયથી આ બંધ થાય છે. ભગવાન ! દર્શનાવરણીય કામણ શરીર પ્રયોગબંધ કયા કર્મના ઉદયથી છે ? ગૌતમ દર્શન પ્રત્યુનીકતાદિ, જ્ઞાનાવરણીય કર્મમાં કહ્યું તેમ જાણવું. વિશેષ આ - ‘દન’ શબ્દ કહેવો ચાવત દર્શનાવરણીય કામણ શરીર પ્રયોગ નામકર્મના ઉદયથી બંધ થાય. ભગવના શાતા વેદનીય કામણ શરીર પ્રયોગ બંધ કયા કમના ઉદયથી છે? ગૌતમાં પાણ-ભૂતાદિની અનુકંપાથી જેમ શતક-૭, ઉદ્દેશા-૧૦માં કહ્યું તેમ વાવ4 અપરિતાપનતાથી, સાતા વેદનીય કામણ શરીર પ્રયોગનામ કમથી આ બંધ થાય. આશાતા વેદનીય પૃચ્છા. ગૌતમ ! બીજાને દુ:ખ દેવાથી, બીજાને શોક કરાવવાથી આદિ શતક-૭, ઉદ્દેશા-૧૦ મુજબ પૂર્વવતુ. મોહનીય કામણ શરીર પ્રયોગ પૃચ્છા. ગૌતમ ! તીવ કોધ, માન, માયા, [10/15 26 ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ લોભ, દર્શન મોહનીય, સાત્રિ મોહનીય વડે મોહનીસકામણ શરીર ચાવતું પ્રયોગબંધ થાય. ભગવન નૈરયિકાય કામણ શરીર પ્રયોગબંધ પૃચ્છા. ગૌતમ ! મહા આરંભ, મહાપરિગ્રહ, માંસાહાર, પંચેન્દ્રિયની વધથી તથા નૈરયિકાયુ કામણ શરીર પ્રયોગ નામ કમોંદયથી આ બંધ થાય. તિયચયોનિકા, કામણશરીર પ્રયોગ પૃચ્છા. ગૌતમ! માયા, નિકૃતિ, અતિકવચન, કૂડતુલ-કૂડમાનથી તિચિ યોનિક કામણ શરીર યાવત્ પ્રયોગબંધ થાય. * * મનુણાનુ કામણશરીર પૃચ્છા. ગૌતમ! પ્રકૃતિબદ્ધકતા, પ્રકૃતિ વિનીતતા, દયાળતા, અમારતાથી મનુષ્યાયુકર્મ યાવતુ પ્રયોગબંધ છે. * * દેવાયુ કામણ શરીર પૃચ્છા. ગૌતમ ! સરાગસંયમ, સંયમસંયમ, બાળતપોકર્મ, કામનિર્જરાથી દેવાયુષ કામણશરીર ચાવતુ પ્રયોગબંધ થાય છે. શાભનામ કામણશરીર પૃચ્છા. ગૌતમ કાય-ભાવ-ભાષાની ઋજુતાથી, અવિસંવાદન યોગથી, શુભ નામકર્મ શરીર ચાલતુ પ્રયોગ બંધ થાય. : - અશુભનામ કામણ શરીર પૃચ્છા. ગૌતમ ! કાયા-ભાવ-ભાષાની વકતાથી, વિસંવાદના યોગથી, અશુભ નામકર્મ યાવત્ પ્રયોગ બંધ થાય છે. ઉચ્ચગોત્ર કામણ શરીર પૃચ્છા. ગૌતમ ! જાતિ, કુળ, બળ, રૂપ, તપ, શત લાભ, ઐશ્વર્યનો મદ ન કરવાથી ઉચ્ચ ગૌત્ર કામણ શરીર યાવતુ પયોગબંધ થાય. * - નીચ ગોબકાર્પણ શરીર પૃચ્છા. ગૌતમ ! જાતિ, કુળ ચાવત્ ઐશ્વર્યનામદથી આ બંધ થાય. અંતરાયિક કામણ શરીર પૃચ્છા. ગૌતમ ! દીન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્યના અંતરાયથી અને આંતરાસિક કામણ શરીર પ્રયોગ નામકર્મના ઉદયથી અંતરાયિક કામણ શરીર પ્રયોગબંધ થાય. ભગવન જ્ઞાનાવરણીય કામણ શરીર પ્રયોગ બંધ શું દેશબંધ છે કે સવબંધ? ગૌતમ ! દેશમાંધ છે, સબંધ નથી. એ પ્રમાણે માવઠું આંતરાયિક કામણ શરીર પ્રયોગબંધ જાણવો. ભગવાન ! જ્ઞાનાવરણીય કામણ શરીર પ્રયોગબંધ કાળથી કેટલું હોય ? ગૌતમ ! તે બે ભેદે છે - અનાદિ સાયવસિત, કે અનાદિ અપવિસિત. એ પ્રમાણે જેમ તૈજસનો સ્થિતિકાળ કહ્યો તેમજ અહીં યાવ4 આંતરાયિક કર્મનો કાળ કહેવો. ભગવાન ! જ્ઞાનાવરણીય કામણ શરીર પ્રયોગબંધ અંતર કાળથી કેટલું હોય અનાદિ એ પ્રમાણે તૈજસ શરીરના અંતર માફક કહેવું, એ પ્રમાણે ચાવતું અંતરાયનું કહેવું. ભગવાન ! જ્ઞાનાવરણીય કર્મના દેશબંધકાદિમાં કોણ કોનાથી યાવત વિશેષ છે ? તૈજસ શરીર વ4 અલ્પ મહત્વ જાણવું, એ પ્રમાણે આયુને વજીને ચાવ4 અંતરાયનું કહેવું. - - આયુનો પ્રશ્ન. ગૌતમ ! સૌથી થોડા જીવો Page #121 -------------------------------------------------------------------------- ________________ 8/-/9/427 આયુના દેશબંધક, અબંધક સંખ્યાલગણા. * વિવેચન-૪ર૭ : જ્ઞાન-શ્રુતાદિની, તેના અભેદથી જ્ઞાનીની જે પ્રત્યુનીકતા-સામાન્યથી પ્રતિકૂળતા. તેના વડે. શ્રુતની, શ્રુતગુરની જે નિહનવતાઅપલાપ કQો, તેના વડે. જ્ઞાનના ગ્રહણાદિમાં વિઘ્નરૂપ અંતરાય કરવો, જ્ઞાનમાં, જ્ઞાનીમાં અપીતિ હોવી. જ્ઞાન કે જ્ઞાનીની આશાતના-હેલણા કરવી. જ્ઞાન કે જ્ઞાનીના વ્યભિચાર દેખાડવા માટે પ્રવૃત્તિ કરવી, આ બાહ્ય કારણોથી જ્ઞાનાવરણીય કામણ શરીર બંધ. હવે અંતર કારણ કહે છે - જ્ઞાનાવરણીય હેતુત્વથી, જ્ઞાનાવરણીય લક્ષણ જે કામણ શરીર પ્રયોગનામકર્મના ઉદયથી (આ બંધ થાય.) અહીં દર્શન એટલે ચક્ષુર્દર્શનાદિ. તીવ્ર મિથ્યાત્વ વર્ડ. કષાય સિવાયના નોકપાયલક્ષણ ચારિત્ર મોહનીયટી, તીવ્ર ક્રોધાદિ વડે - કષાય યાત્રિ મોહનીય પૂર્વે કહ્યું છે. મહાભ * અપરિમિત કૃષિ આદિ આરંભ વડે, મનડાયા. નિયતિ - વંચન અર્થે પ્રવૃત્તિ, અર્થાત્ માયાપચ્છાદન, કોઈ કહે છે - અતિ આદર કરીને બીજાને ઠગવા. પ્રકૃતિ ભદ્રકતા - સ્વભાવથી બીજાને ન અનુતાપીને, અનુકંપા વડે, માાર્યબીજાના ગુણોને સહન ન કરવા તે. શુભનામ-દેવગતિ આદિ. કાયમજુતા-બીજાને ન ઠગવારૂપ કાયપેટાથી, ભાવ હજતા-બીજાને ન ઠગવારૂપ મનોપ્રવૃત્તિ. ભાષા મજુતા-ભાષામાં આર્જવતાથી. કવિસંવાળ - અન્ય રીતે પ્રાપ્તને અન્યથા કરવું, તરૂપ યોગ-વ્યાપાર તે વિસંવાદન, તે નિષેધથી અવિસંવાદન યોગ, તેના વડે. અહીં કાયમજુતાદિ ત્રણ વર્તમાનકાળ આશ્રયી છે, અવિસંવાદનયોગ અતીત-વર્તમાનકાળ આશ્રય છે. અશુભનામકર્મ-નરકગત્યાદિ. * - કામણ શરીર પ્રયોગ બંધ પ્રકરણ, તૈજસ શરીર પ્રયોગ બંધ પ્રકરણવત્ જાણવું. જે વિશેષ છે, તે કહે છે - આનો આયુબંધ સૌથી થોડો છે કેમકે બંધકાળનું થોડાપણું અને અબંધકાળનું બહુપણું છે. તેનાથી અબંધક સંખ્યાલગણા (શંકા) તેના પ્રબંધકને અસંખ્યાતપણા કેમ ન કહ્યો ? - X * કહે છે - આ સત્ર અનંતકાયિકોને આશ્રીને છે. અનંતકાયિકા સંખ્યાતજીવિકા જ છે. તે આયુષ્યબંધક તેના દેશબંધકથી સંખ્યાલગણાં જ થાય. જો બંધક સિદ્ધાદિ તેમાં મુકીએ તો પણ સંખ્યાતણાં જ છે. કેમકે સિદ્ધાદિ બંધક અનંતા હોવા છતાં અનંતકાયિકાયું બંધકાપેક્ષાથી અનંત ભાગ જ થાય. - x - 4 - ઔદારિકાદિને બીજા પ્રકારે કહે છે– * સૂઝ-૪૨૮ - ભગવાન ! જે જીવને ઔદારિક શરીરનો સબંધ છે, તે હે ભગવન ! વૈક્રિય શરીરનો બંધક છે કે અબંધક ? આહારક શરીરનો બંધક છે કે અબંધક ? ગૌતમ ! બંધક નથી, અબંધક છે. તે તૈજસ શરીરનો બંધક છે કે અબંધક ? ગૌતમ બંધક છે, અબંધક નથી. જે બંધક છે, તો દશાબંધક કે 228 ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ સવબંધક ? ગૌતમ ! દેશબંધક છે, સર્વબંધક નથી. કામણ શરીરનો બંધક કે શાબંધક ? તૈજસ મુજબ જાણવું. ભગવન્! જેને ઔદારિક શરીરનો દેશબંધ છે, તે હે ભગવન્! વૈક્રિય શરીરનો બંધક કે અબંધક ? ગૌતમ ! બાંધક નથી, આબંધક છે. એ રીતે સબંધ માફક દેશબંધ પણ કહેવો ચાવતું કામણ. ભગવન! જે વૈક્રિયશરીરનો સબંધક છે. તે ભગવાન ! ઔદારિક શરીરનો બંધક કે બંધક ? ગૌતમ ! બંધક નથી, અબંધક છે. અtહારક શરીર પણ એમજ છે. તૈજસ અને કામણમાં ઔદારિકમાં કહ્યા મુજબ અહીં કહેવું. વાવ( દેશબંધક છે, સર્વબંધક નથી. ભગવન જે વૈદિચશરીરનો દેશબંધક છે, તે ભગવત્ ઔદારિક શરીરનો બંધક છે કે અબંધક ? ગૌતમ બંધક નથી, અબંધક છે. એ રીતે જેમ સબંધ કહ્યો, તેમજ દેશબંધ પણ કામણ સુધી કહેવો. ભગવન્! જે આહાક શરીરનો સબંધક છે, તે ભગવદ્ ઔદારિક શરીરના બાંધક છે કે બાંધક ? ગૌતમ બાંધક નથી, આબંધક છે. એ રીતે વૈકિય પણ કહેવું. તૈજસ, કામણમાં ઔદારિકવત્ કહેવું. ભગવન ! જે આહાક શરીરના દેશ બંધક છે, તે ભગવન ! દારિક શરીરની ? આહાક શરીરના સર્વબાંધક માફક કહેવું. * * * ભગવતા જે તૈજસ શરીરના દેશબાંધક છે, તે ઔદાકિ શરીરના બંધક કે બંધક ગૌતમાં બંધક કે બંધક હોય છે બંધક હોય તો દેશબંધક કે સબિાંધક? ગૌતમાં બંને હોય. વૈકિય શરીરના બાંધક કે બંધક? એ પ્રમાણે જ એ રીતે હાક શરીરમાં પણ છે. કામણ શરીરના બંધક કે બંધક ગૌતમાં બંધક, બંધક નહીં. જે બંધક હોય તો દેશબંધક કે સવબિંધક ગૌતમાં દેશબંધક છે. સાઈબંધક નથી. ભગવ! જે કામણ શરીરના દેશબંધક છે, તે ઔદારિક શરીરના? વૈજાની માફક જ કામણની વકતવ્યતા કહેતી. ચાવતું તૈજસ શરીરના યાવતુ દેશબાંધક, સર્વબાંધક નહીં. * વિવેચન-૪૨૮ : એક સમયે ઔદારિક અને વૈક્રિયનો બંધ ન હોય, તેથી ‘નોબંધક' કહ્યું. એ રીતે આહાક પણ જાણવું. તૈજસ હંમેશા સાથે રહે છે, માટે દેશબંધકથી બંધક કહ્યા. એ રીતે કાર્યણશરીર પણ છે. આ પ્રમાણે ઔદારિક સર્વબંધને આશ્રીને બાકીના બંધોને ચિંતવવા આ દંડક કહ્યો. પછી દેશબંધક આશ્રીને કહ્યું. હવે વૈક્રિયના સર્વબંધને આશ્રીને બાકીના બંઘની વિચારણાનો દંડક છે. તેમાં દારિક શરીર સર્વબંધકનો તૈજસ-કામણનું દેશબંધકવા કહ્યું. તેમ વૈક્રિયશરીરનું પણ સર્વબંધક-દેશબંધકવ કહેવું. * * * તૈજસ દેશબંધક દંડકે ઔદારિક શરીરનો બંધક કે બંધક કહ્યો. તેમાં વિગ્રહગતિમાં બંધક, અવિગ્રહમાં ફરી બંધક. તે ઉત્પત્તિ હોગે પ્રથમ સમયે સર્વબંધક, Page #122 -------------------------------------------------------------------------- ________________ 230 ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ 8|-||428 229 પછી દેશબંધક. એ રીતે કામણ શરીરમાં પણ જાણવું. * * હવે ઉક્ત વિષયમાં અા બહુવ કહે છે - * સૂગ-૪ર૯ : ભગવન દારિક, વૈક્રિય, આહાક, તૈજસ, કામણ શરીરના દેશબંધક, સબંધક, અબાંધકમાં કોન કોનાથી યાવત વિશેષાધિક છે ? ગૌતમ! સૌથી થોડા જીવો આહાક શરીરના સબંધક છે, તેના દેશબંધક સંખ્યાતગણ, વૈકિચશરીરી સબંધક અસંખ્યાતગણા, તેના જ દેશબંધકો અસંખ્યાતણા, તૈજસ-કાર્પણ બંનેના તરા, આબંધક અનંતગણા, દારિકશરીરી સબંધક અનંતણા, તેના જ અબંધાક વિશેષાધિક, તેના જ દેશબંધક અસંખ્યાતણા, તૈજસ-કામણના દેશબંધક વિશેષાધિક, વૈક્રિય શરીરી બંધક વિશેષાધિક, આહાફશરીરી બંધક વિરોધિક, * - ભગવન્! તે એમ જ છે, એમ જ છે. * વિવેચન-૪ર૯ : સૌથી થોડા આહાક શરીરના સર્વબંધક છે, કેમકે ચૌદ પૂર્વધરો જ તેવા કોઈ પ્રયોજનથી કરે છે. સર્વબંધકાળ સમય જ છે, દેશબંધકાળના બહત્વથી દેશબંધકો સંખ્યાલગણા છે, વૈક્રિય શરીરના સર્વબંધક અસંખ્યાતગણી છે, તેના જ દેશબંધકો અસંખ્યાતગણા છે, કેમકે સર્વબંધાપેક્ષાએ દેશબંધાદ્ધાથી અસંખ્ય ગુણત્વ છે. અથવા સર્વબંધક પ્રતિપદ્યમાનક છે, દેશબંધક પૂર્વ પ્રતિપન્ન છે. વૈકિય સર્વબંધકથી દેશબંધક અસંખ્યાતગણા છે. તૈજસ-કાશ્મણના અબંધક અનંતગણા છે. કેમકે સિદ્ધો વૈક્રિય દેશબંધકથી અનંતગણા છે. * x * ઔદારિક શરીરના સર્વ બંધકો અનંતગણા છે, તે વનસ્પતિ આદિને આશ્રીને કહેવા. તેના જ અબંધક વિશેષાધિક છે. આમાં વિગ્રહગતિક અને સિદ્ધાદિ હોય છે. તેમાં સિદ્ધાદિની અત્યંત અસાત્વથી આ વિવા છે વિગ્રહગતિક કહેવાનાર ન્યાયથી સર્વબંધકથી ઘણાં છે, માટે તેના પ્રબંધકો વિશેષાધિક છે. તેનાથી ઔદારિક દેશબંધકો અસંખ્યાતગણી છે. તૈજસ-કામણના દેશબંધક વિશેષાધિક છે. કેમકે બધાં પણ સંસારી તૈજસકામણના દેશબંધક હોય છે. તેમાં જે વિગ્રહગતિક ઔદારિક સબંધક અને વૈકિયાદિ બંધક તે ઔદારિક દેશ બંધકથી અતિરિક્ત હોવાથી વિશેષાધિક છે. વૈકિય શરીરના અબંધક વિશેષાધિક છે. કેમકે વૈક્રિયના બંધકો દેવ અને નારકો છે, બાકીના તેના અબંધક છે. તેમાં સિદ્ધો તૈજસાદિ બંધકથી અતિરિક્ત છે, તેથી તે વિશેષાધિક કહ્યા. આહારક શરીરના અબંધક વિશેષાધિક છે કેમકે મનુષ્યોને જ આહારક શરીર હોય છે. - 4 - * બ્રિતિકાર શ્રીએ અહીં અવાનવ અધિકારમાં ૩૬-ગાથાઓની વૃત્તિમાં નોંધ કરી છે ભાછી આ ૩૬-ગાણાને સ્પષ્ટ જવા વૃત્તિ પણ રચી છે. અમોએ મૂળ ગામો અYરશ: અનુવાદ અહીં કરેલ નથી, પણ તેની વૃત્તિનો અનુવાદ કર્યો છે, તથા આવશ્યકતા લાગે ત્યાં મૂળ ગાથાનો અર્થ ઉમેરેલ છે. જિજ્ઞાસુઓને મૂળ વૃત્તિ જોવા વિનંતી.] અહીં દારિક સર્વબંધાદિના અાવાદિ ભાવનાર્થે સર્વબંધાદિ સ્વરૂપ કહે છે - અહીં જુગતિ વડે, વિગ્રહગતિ વડે ઉત્પન્ન થતાં એવા જીવોને ઉત્પત્તિ ફોનની પ્રાપ્તિના પ્રથમ સમયે સર્વબંધ થાય છે. બીજા વગેરે સમયમાં દેશબંધ થાય છે. સિદ્ધ આદિ" - અહીં આદિ શબ્દથી વૈકિયાદિ બંધકોના અને જીવોના દારિકનો અબંધ છે. અહીં સિદ્ધાદિના બંધકવ છતાં પણ અત્યંત અાવથી વિવક્ષા ન કરીને વૈગ્રહિકોને આશ્રીને જ સર્વબંધકોથી બંધક વિશેષાધિક કહ્યા છે. તેથી જ કહે છે - સાઘારણમાં પણ સર્વબંધ ભાવથી સર્વબંધકો સિદ્ધો કરતા અનંતગણા છે. એ પ્રમાણે છે, તેથી સિદ્ધો તેના અનંત ભાણે વર્તે છે. જે સિદ્ધો પણ તેના અનંતભાગે વર્તે છે તો સારી રીતે વૈક્રિય બંધકાદિ સમજી જ શકાય છે. તેથી તેમને છોડીને સિદ્ધ પદ જ કહેવું. હવે સર્વબંધકોના અને બંધકોના સમાભિધાન પૂર્વક અબંધકોના વિશેષાધિકવને જણાવવા કહે છે - કાજુ લાંબી ગતિમાં સર્વબંધકો પહેલા સમયે હોય છે, એ રીતે તેમની એક સશિ છે. એકવાથી જે ઉત્પન્ન થાય છે, તેમાં જે પહેલા સમયે તેઓ અબંધક, બીજ સમયે સર્વબંધક, તેઓની બીજી રાશિ છે. તે એક વક નામે બીજી ગતિમાં ઉત્પન્ન થનારાના અદ્ધરૂપ થાય છે. બે વક્ર ગતિ વડે જે ઉત્પન્ન થાય છે, તેઓ પહેલા બે સમયમાં અબંધક અને ત્રીજા સમયે સર્વબંધક છે. આ સબંધકોની બીજી રાશિ. તે દ્વિવક્ર નામે ત્રીજી ગતિમાં ઉત્પન્ન થનારના ત્રિભાગરૂપ હોય છે. - x * આ પ્રમાણે સર્વબંધકોની ત્રણ સશિઓ છે. અબંધકોની ત્રણ જ સશિ છે. સમગભેદથી રાશિભેદ છે. એ પ્રમાણે તે સશિપમાણ તુચ જો કે થાય છે, તો પણ સંખ્યા પ્રમાણથી અબંધકો અધિક હોય છે. તે આ પ્રમાણે - જે એક સમયિક છે, તેજ ગતિથી ઉત્પધમાન છે. તેઓ એક સાધારણ શરીરમાં લોક મણે સ્થિત રહીને છ એ દિશામાં અનુશ્રેણિથી આવે છે. જે દ્વિસંમયિક છે, તે એક જ વક્ર ગતિથી ઉત્પધમાન છે, તે ત્રીજા. પ્રતરથી આવે છે. કેમકે વિદિશાથી વક્રગતિએ આગમન છે. પ્રતનું સ્વરૂપ હવે કહેશે. જે મસમયિક જ તે ત્રણ સમયાં બે વક્રગતિથી ઉત્પધમાન છે તેઓ બાકીના લોકથી આવે છે. - પ્રતર પ્રરૂપણા કહે છે - લોક મધ્યરત એક નિગોદને આશ્રીને તિછ આવતા ચારે દિશામાં પ્રતર કલાવામાં આવે છે. વિવાિત નિગોદ ઉત્પાદ કાલોચિત અવગાહના બાહલ્સ જ. ઉદર્વ-અધોલોકાંત ગત, પૂર્વ-પશ્ચિમ લાંબા, દક્ષિણ-ઉત્તર લાંબા બે પ્રતરો છે. - હવે અધિકૃત વેબદુત્વ-જે જીવો પિતરિક છે, એક વક્રગતિસી ઉત્પત્તિવાળા છે, તેઓ હજુ ગતિથી છ દિશાથી અસંખ્યગણા હોય છે, બાકીના જે ત્રિસમયિક, શેષ લોકથી આવે છે, તે પણ અસંખ્યાત ગણા છે. કઈ રીતે? ક્ષેત્ર અસંખ્યગુણિતવણી. જેથી છ દિશાોગથી રિપતર અસંખ્યાતગુણ છે, તેથી પણ શેપલોક છે. - તેથી કેમ ? - કેમકે આ સૂત્ર બે વક્રગતિને આશ્રીને છે. પહેલા ઋજુગતિ ઉત્પન્ન સર્વબંધક રાશિ સહસ્ર પરિકશિત. કેમકે ફોનની અભ્યતા છે. બે સમય ઉત્પની બે સશિ, એક અબંધકની, બીજી સર્વબંધકની. તે Page #123 -------------------------------------------------------------------------- ________________ 8/-/9/429 231 પ્રત્યેકનું લક્ષ પ્રમાણ છે. કેમકે તેનું ક્ષેત્ર બહતર છે. જેઓ ત્રણ સમયે ઉત્પણ થાય છે, તેમની ત્રણ રાશિ છે. તેમાં પહેલા બે સમય અબંધક બે સશિ, ત્રીજી સર્વબંધક સશિ. તે ત્રણે પ્રત્યેક કોટિ પ્રમાણ છે કેમકે તેનું ક્ષેત્ર ઘણું વધારે છે. એ રીતે ત્રણ રાશિમાં સર્વબંધકો હજાર - લાખ - કરોડ છે, એ પ્રમાણે સૌથી થોડાં છે. અબંધકો લાખ-કરોડ બે છે, એ પ્રમાણે તેઓ વિશેષાધિક છે. આ બંને ગાયા વડે ઉદ્વર્તના કહેવાથી વિગ્રહ સમય સંભવે છે. અંતર્મુહૂર્ત પછી અને પરિવર્તના કહેવાથી નિગોદ સ્થિતિ સમયમાન કર્યું. તેનો આ અર્થ છે તે પૈક્રિય બંધકોના સર્વબંધકો કહી, જે બાકીના તે સર્વે વૈક્રિયના દેશબંધક થાય, * x - વૈકિય સર્વ-દેશબંધક વજીને બાકીના જીવો ઔદારિક બંધક અને દેવાદિ વૈગ્રહિક છે. આહાકબંધ વર્જીને સર્વે જીવો બંધક છે, એ આહાક બંધ સ્વરૂપ કહ્યું. તેઓ પૂર્વના કરતા અનંતગણા હોય છે. એક અસંખ્યભાગ નિગોદ જીવોનો હંમેશાં ઉદ્વર્તે છે, તે બદ્ધાયુક જ છે, તે સિવાયનાની ઉદ્વતનાનો અભાવ છે. તે સિવાયના જે બાકીના તે બદ્ધાયુષ છે, તેઓ તે અપેક્ષાએ અસંખ્યાતપણા જ છે, તેથી આયુષ્યકબંધક અસંખ્યગણા છે. અહીં કહે છે - નિગોદ જીવોને ભવકાળ અપેક્ષાથી આયુબંધકાળ, સંખ્યાતભાગ વૃત્તિથી અબંધકા સંખ્યાલગણા છે. તે જ કહે છે - નિગોદજીવોનો સ્થિતિકાળ અંતમહd પ્રમાણ છે તે કલ્પનાશી લાખ સમય, તેમાં આયુબંધકાળથી અંતર્મહd માનવી કલ્પનાથી સહસ્રલક્ષણ સમયથી ભાગ કરીને જે પ્રાપ્ત થાય તે કલ્પનાથી સો રૂપ છે. આટલા આયુબંધક છે. બાકીના જીવો અબંધક છે. તેમાં લાખની અપેક્ષાથી સો એ સંખ્યાતમો ભાગ છે, તેથી બંધક કરતાં અબંધકો સંખ્યાતગણી હોય છે. * x - અહીં બંધ પ્રકરણ સમાપ્ત થયું. છે શતક-૮, ઉદ્દેશો-૧૦-‘આરાધના' -- X - X - X - X - ઉદ્દેશા-૯-માં બંધાવ્યના અર્થો કહ્યા. તેને શ્રુતશીલ સંપન્ન પુષો વિચારે છે. શ્રતાદિ સંપન્નાદિ પદાર્થોની વિચારણા - * સૂત્ર-૪૩૦ - રાજગૃહનગરે યાવતું આ પ્રમાણે કહ્યું - હે ભગવ/ સીર્થિકો ચાવતું આ પ્રમાણે પ્રરૂપે છે - (1) શીલ જ શ્રેય છે, (2) શ્રત જ શ્રેય છે, (3) કૃત શ્રેય છે, (4) શીલ શ્રેય છે. ભગવા આ કઈ રીતે સંભવે? - હે ગૌતમાં જે અન્યlીર્થિકો એમ કહે છે યાવત તેઓ મિયા કહે છે, હે ગૌતમાં હું આ પ્રમાણે કહું યાવત પરૂપા રું છું કે - એ પ્રમાણે મેં ચાર પુરો કહ્યા - તે આ - 1- એક શીલસંvણ પણ શ્રુતસંપન્ન નહીં -શ્રુતસંપpx પણ શીલસંપન્ન નહીં, ૩-શીલસંપન્ન અને શ્રુત સંપન્ન, ૪-શીલસાંપણ નહીં અને શ્રુતસંપન્ન નહીં. તેમાં જે પહેલો યુરજાત છે, તે પુરુષ શીલવાનું છે, પણ પુતળાનું નથી, 232 ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ તે ઉપરત છે, પણ અવિજ્ઞાન ધમાં છે. તેને ગૌતમ ! હું દેસ આરાધક કહું છું. તેમાં જે બીજે પુરપાત છે, તે પુરુષ શીલવાનું નથી, પણ મુતવાનું છે. તે અનુપરત, વિજ્ઞાતધમાં છે. ગૌતમ ! તેને મેં દેશવિરાધક કહ્યો છે. તેમાં જે ત્રીજો પુરુષજાત છે, તે પુરુષ શીલવાન અને શ્રુતવાનું છે. તે ઉપરd, વિજ્ઞાન ધમાં છે. હે ગૌતમ ! એ પરપને મેં સવરિાધક કહ્યો છે. તેમાં જે ચોથો પર જાત છે, તે શીલવાનું નથી, કૃતવાનું નથી. તે અનુપરત, વિજ્ઞાાdધમાં છે. ગૌતમ ! આ પરાને મેં સવિરાધક કહ્યો છે. * વિવેચન-૪૩૦ : શીલ જ શ્રેય છે, શ્રુત જ શ્રેય છે, શીલ શ્રેય છે, શ્રત શ્રેય છે. તેની ચૂર્ણિ અનુસાર વ્યાખ્યા - લોકસિદ્ધ ન્યાયે નિશ્ચયથી આ અન્યતીર્થિકો કોઈક કિયા માત્રથી જ અભિષ્ટ અર્ચની સિદ્ધિ ઈચ્છે છે, જ્ઞાનનું કંઈ પણ પ્રયોજન નથી. કેમકે તે ચેષ્ટારહિત છે. * X - કહ્યું છે કે - ક્રિયા જ પુરુષને ફળદાયી છે, જ્ઞાન ફળદાયી નથી, જેમ સ્ત્રી અને ભરૂચના ભોગનો જ્ઞાતા, માત્ર જ્ઞાનથી સુખી થતો નથી. તેથી જેમ ચંદનના ભારને વહેતો ગધેડો ચંદનનો ભાગી થતો નથી, તેમ ચા િવિનાનો જ્ઞાની, જ્ઞાનના ભારથી સુગતિ પામતો નથી. તેઓ પ્રરૂપે છે કે - શીલ શ્રેય છે, પ્રાણાતિપાતાદિથી વિરમણ, અધ્યયનધ્યાનાદિરૂપ ક્રિયા જ અતિ પ્રશસ્ય, ગ્લાધ્ય પુરુષાર્થ સાધકવથી છે. અથવા પુરુષાર્થ વિશેષાર્થીનો આશ્રય કરે છે. બીજા જ્ઞાનથી જ ઈષ્ટાર્ચની સિદ્ધિ ઈચ્છે છે, ક્રિયાથી નહીં. જ્ઞાનરહિતને કિયાવાનું હોવા છતાં સિદ્ધિ નથી. કહ્યું છે કે પુરુષોને વિજ્ઞાન કુળદાયી છે, ક્રિયા ફળદાયી નથી, મિથ્યાજ્ઞાનશી પ્રવૃતને ફળનો વિસંવાદ છે તથા પહેલું જ્ઞાન, પછી દયા, જ સર્વ સંમતોમાં રહે છે. અજ્ઞાની શું કરી શકે ? પાપ કે પુન્યને શું જાણે ? તેથી તેઓ પ્રરૂપે છે કે શ્રુતજ્ઞાન જ અતિ પ્રશસ્ય કે પુરુષાર્થ સિદ્ધિ હેતુથી આશ્રણીય છે, શીલ નહીં. બીજા વળી જ્ઞાન-ક્રિયા વડે અન્યોન્ય નિરપેક્ષતાથી ફળને ઈચ્છે છે. ક્રિયારહિત જ્ઞાન કે ઉપસર્ગ રૂ૫ કિયા ફળ આપે છે. ક્રિયા પણ જ્ઞાનરહિત હોય તો ઉપસરૂપ જ્ઞાન ફળ આપે છે. કહ્યું છે - કોઈ પત્ર વેદમય છે, કોઈ પણ તપોમય છે. જે પણ તારે તે પાત્રનો આગમ કરવો. તેથી તેઓ પ્રપે છે કે શ્રત અને શીલ શ્રેય છે. કેમકે તે બંને પણ પ્રત્યેક પુરુષને પવિત્રતાનું કારણ છે. બીજા કહે છે - મુખ્ય વૃતિએ શીલ શ્રેય છે, ગૌણ વૃતિથી શ્રુતજ્ઞાન શ્રેય છે, કેમકે તેનું ઉપકારીપણું છે. આ એકીકૃત મત છે બીજાના મતે શ્રત શ્રેય છે, ગૌણ વૃત્તિથી શીલ પણ શ્રેય છે કેમકે તેનું ઉપકારીપણું છે - x - આમાં પહેલી વ્યાખ્યામાં અન્યતીર્થિક મતનું મિથ્યાત્વ છે. પૂર્વોક્ત ત્રણે પક્ષ ફળ સિદ્ધિ નથી, સમુદાય પણાની જ કળસિદ્ધિ કરણવ છે. કહ્યું છે - જ્ઞાન પ્રકાશક છે, તપ શોધક અને સંયમ ગુપ્તિકર છે, ત્રણેના સંયોગમાં જિનશાસને મોક્ષ કહ્યો છે. તપ-સંયમ એ જ શીલ છે. તથા સંયોગ સિદ્ધિથી ફળ કહ્યું છે, કેમકે એક ચક્ર વડે રથ ચાલતો નથી. વનમાં (આગ લાગી ત્યારે) આંધળો-પાંગળો ભેગા થઈને નગરમાં પ્રવેશ્યા. Page #124 -------------------------------------------------------------------------- ________________ 8/-/10/430 બીજા વ્યાખ્યાન પક્ષે પણ મિથ્યાત્વ છે, કેમકે સંયોગથી ફળ સિદ્ધિ દેખાય છે. એક-એકની પ્રધાનતાથી વિવક્ષા અસંગત છે. હે ગૌતમ ! હું આ રીતે વ્યાખ્યા યાવત્ પ્રરૂપણા કરું છું કે અહીં મૃતયુક્ત શીલ શ્રેય છે. કઈ રીતે ? કહે છે - કહેવાનાર ન્યાયે. પુરપ નીતિ - પુરુષ પ્રકાર. શીલવાન, અશ્રતવાનું. શું અર્થ છે ? સ્વબુદ્ધિ વડે પાપથી નિવૃત્ત, ભાવથી શ્રુતજ્ઞાનને ન જામતો-બાળ તપસ્વી. ગીતાર્યની નિશ્રાએ તપ-ચરણ રત જોવો અગીતાર્થ. રેસ - થોડો, આંશિક મોક્ષમાર્ગને આરાધે છે. કેમકે તે સમ્યક્ બોધરહિત છે અને ક્રિયામાં રત છે.. અશીલવા-શ્રુતવાનો અર્થ શું છે ? પાપથી અનિવૃત, ધર્મનો જ્ઞાતા. તે અવિરતિ સભ્ય દૈષ્ટિ છે. તે થોડો કે આંશિક જ્ઞાનાદિયરૂપ મોક્ષમાર્ગના ત્રીજા ભાગરૂપ ચાસ્ત્રિને વિરાધે છે, તે પ્રાપ્ત કે અપાતનું પાલન કરતો નથી માટે દેશવિરાઘક... ત્રણે પ્રકારે પણ મોક્ષમાર્ગને આરાધે છે માટે સર્વ આઘિક. શ્રુત શબ્દથી જ્ઞાન-દર્શનનો સંગ્રહ કર્યો છે.. તાવથી મિથ્યાર્દષ્ટિ, ધર્મનો જ્ઞાતા થતો નથી. આ કારણે સમુદિત એવા શીલ-શ્રુતને શ્રેયસ્કર કહ્યા છે. હવે આરાધનાને જ ભેદથી કહે છે - * સૂત્ર-૪૩૧ - ભગવની આરાધના કેટલા ભેદે છે? ગૌતમાં ત્રણ ભેદે છે. તે આ - જ્ઞાનારાધના, દશનારાધના, ચાસ્ત્રિરાધના. - - ભગવન્! જ્ઞાનારાધના કેટલા ભેદે છે? ગૌતમાં ત્રણ ભેદે. તે આ - ઉતકૃષ્ટા મધ્યમા, જઘન્યા. - - ભગવન! દનિારાદાના? એ રીતે ત્રણ ભેદ જ છે. ચાસ્ત્રિારાધના પણ એ પ્રમાણે જ છે. ભગવતુ. જેને ઉત્કૃષ્ટા જ્ઞાનારાધના, તેને ઉત્કૃષ્ટા દર્શનારાધના અને જેને ઉત્કૃષ્ટા દર્શનારાધના, તેને ઉત્કૃષ્ટા જ્ઞાનારાધના છે ? ગૌતમ ! જેને ઉત્કૃષ્ટા જ્ઞાનારાધના છે, તેને દર્શનારાધના ઉત્કૃષ્ટા કે મધ્યમા છે અને જેને ઉત્કૃષ્ટા દર્શનારાધના, તેને જ્ઞાનારાધના ઉત્કૃષ્ટા કે મધ્યમા છે. * - ભગવન ! જેને ઉત્કૃષ્ટા જ્ઞાનારાધના તેને ઉત્કૃષ્ટા ચાસ્મિારાધના. જેને ઉત્કૃષ્ટા ચાઆિરાધના તેને ઉત્કૃષ્ટા જ્ઞાનારાધના છે ? જેમ ઉત્કૃષ્ટા જ્ઞાનારાધના અને દર્શનારાધના કહી, તેમ ઉત્કૃષ્ટા જ્ઞાનારાધના અને ચાસ્મિારાધના કહેવી. ભગવાન ! જેને ઉત્કૃષ્ટા દર્શનારાધના, તેને ઉત્કૃષ્ટ ચાસ્મિારાધના, જેને ઉત્કૃષ્ટા ચા»િારાધના તેને ઉકૃઢ દર્શનારાધના છે ? ગૌતમ ! જેને ઉત્કૃષ્ટ દર્શનારાધના, તેને ચાસ્મિારાધના ઉત્કૃષ્ટા, મયમાં કે જઘન્યા હોય. જેને ઉત્કૃષ્ટા ચાઆિરાધના તેને દર્શનારાધના નિયમા ઉત્કૃષ્ટા હોય. ભગવન ઉત્કૃષ્ટા જ્ઞાનારાધના આરાધીને કેટલા ભવગ્રહણથી સિદ્ધ થાય યાવતુ દુઃખનો અંત કરે ? ગૌતમ ! કેટલાંક તે જ ભવગ્રહણથી સિદ્ધ થાય ચાવતુ અંત કરે, કેટલાંક બે ભવગ્રહણથી સિદ્ધ થાય યાવત્ અંત કરે. કેટલાંક કલ્પોપux કે કાતીતમાં જાય. ભગવદ્ aa ઉત્કૃષ્ટ દનિારાદાની આરાધીને કેટલા વાહણથી ? પૂર્વવતું. * : ભગવન્! ઉત્કૃષ્ટા ચાાિરાધના આરાધીને 7 પૂર્વવતું. વિશેષ એ કે 234 ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ કેટલાંક સ્પાતીતમાં ઉપજે છે. ભગવના મધ્યમાં જ્ઞાન આરાધના રાધીને કેટલા ભવગ્રહણ થકી સિદ્ધ થાય યાવતુ અંત કરે? ગીતમાં કેટલાંક બે ભવગ્રહણથી સિદ્ધ થાય યાવતું અંત કરે. ફરી બીજે ભવ અતિક્રમતા નથી. - - ભગવન્! મધ્યમાં દર્શનારાધના આરાધીને? પૂર્વવતુ એ પ્રમાણે મધ્યમાં ચાસ્મિારાધનામાં પણ જાણવું. ભગવન જઘન્ય જ્ઞાનારાધના આરાધીને કેટલા ભવગ્રહણથી સિદ્ધ થાય સાવત્ અંત કરે? ગૌતમ ! કેટલાંક ત્રણ ભવગ્રહણ થકી સિદ્ધ થાય ચાવતુ અંત કરે. પણ સાત-આઠ મવગ્રહણને અતિકમતા નથી. એ પ્રમાણે દર્શનારાધના, અસ્રિરાધના જાણી. o વિવેચન-૪૩૧ - મારTM[ * નિરતિચારપણે અનુપાલના, તેમાં જ્ઞાન પાંચ પ્રકારે અથવા શ્રુત, તેની કાળ આદિ ઉપચારકરણરૂપ આરાધના. રર્શન - સમ્યકત્વ, તેની આરાધના-નિશકિતપણું આદિ તેના આચારની અનુપાલના. ચારેત્ર - સામાયિકાદિની નિરતિચાર આરાધના. ઉત્કૃષ્ટ જ્ઞાનારાધના, જ્ઞાનકૃત્ય અનુષ્ઠાનોમાં પ્રકૃષ્ટ પ્રયતtતા. તેમાં મધ્યમ પ્રયન, તે મધ્યમાં. તેમાં અા પ્રયન, તે જઘન્યા. એ પ્રમાણે દર્શનારાધના અને ચારિત્રારાધના જાણવી. હવે ઉક્ત આરાધના ભેદોના પરસ્પર ઉપનિબંધને જણાવતા કહે છે - જઘન્ય અને ઉકઈ એવી તે જઘન્યોક, તેના નિષેધથી અજઘન્યોત્કૃષ્ટ અર્થાત્ મધ્યમાં. ઉત્કૃષ્ટ જ્ઞાન આરાધના વાળો જ આ દર્શનારાધનમાં હોય તથા સ્વભાવથી બીજી ન હોય. ઉત્કૃષ્ટ દર્શન આરાધનાવાળાને જ જ્ઞાન પ્રત્યે ત્રણ પ્રકારે પણ પ્રયત્નનો સંભવ છે. ત્રણે પ્રકારે તે આરાધનાની ભજના છે. ઉત્કૃષ્ટ જ્ઞાન-ચા»િ આરાધના સંયોગ સૂત્રમાં- જેને ઉત્કૃષ્ટા જ્ઞાનારાધના, તેને ચાસ્મિારાધના ઉત્કૃષ્ટા કે મધ્યમાં હોય, ઉત્કૃષ્ટ જ્ઞાનારાધનાવાળા જ ચાસ્ત્રિ પ્રતિ તેના સ્વભાવથી અલપતમ પ્રયત્નવાળા થતાં નથી. ઉત્કૃષ્ટ ચારિત્રારાધનાવાળાને જ્ઞાન પ્રતિ ત્રણે પ્રયત્નો ભજનાએ હોય છે. તેનો સૂત્રમાં અતિદેશ કર્યો છે. ઉત્કૃષ્ટ દર્શન-ચા»િ આરાધના સંયોગ સૂત્રમાં- જેને ઉકૃષ્ણ દર્શનારાધના છે, તેને ચામ્રિારાઘના ત્રણે પણ ભજનાએ છે. ઉત્કૃષ્ટ દર્શનારાધનાવાળો જ ચારિ પ્રતિ પ્રયત્નમાં ત્રણેમાં પણ અવિરદ્ધ હોય છે. કૃષ્ણ ચાસ્મિારાધનામાં ઉત્કૃષ્ટા દર્શનારાધના હોય જ. કેમકે પ્રકૃષ્ટચાસ્ટિ, પ્રકૃષ્ટ દર્શનનું અનુગત હોય. હવે આરાધના ભેદનું ફળ દર્શાવતા કહે છે - ઉત્કૃષ્ટા જ્ઞાનારાધના આરાધીને તે જ ભવગ્રહણથી સિદ્ધ થાય છે. ઉત્કૃષ્ટા ચાત્રિ આરાધનાના સભાવે સૌધમદિ દેવલોકોપક દેવો મળે ઉત્પન્ન થાય છે. મધ્યમા ચાસ્ટિારાધનાના ભાવે વેચકાદિમાં ઉત્પન્ન થાય છે. મધ્યમોસ્કૃષ્ટ ચાસ્મિારાધન સભાવે એમ જ છે. ઉત્કૃષ્ટા દર્શનારાધનાથી તે જ ભવગ્રહણથી સિદ્ધ થાય છે. અર્થાત તેની તે જ ભવે સિદ્ધિ થાય છે. ચાસ્મિારાધનામાં તેમાં ઉત્કૃષ્ટ અને મધ્યમા કહેવાથી આમ કહ્યું છે. Page #125 -------------------------------------------------------------------------- ________________ 8/-/10/431 235 ઉકૃધ્ય યાસ્મિારાધનાથી પણ તે જ ભવે સિદ્ધ થાય. માત્ર કેટલાંક ‘કથોપકમાં જાય' અહીં તે ન કહેવું ઉત્કૃષ્ટ ચાઆિરાધનાવાળા સૌધર્માદિ કપમાં ન જાય, તેમ કહેવું સિદ્ધિ ગમન અભાવે તેમનું અનુત્તરમાં ગમન થાય છે. * x - મધ્યમ જ્ઞાનામધના સૂત્રમાં મધ્યમવ જ્ઞાનારાધના આશ્રીતે તે જ ભવે તિવણનો અભાવ છે, ભાવમાં ઉત્કૃષ્ટ અવશ્ય હોવું જોઈએ, એમ જાણવું. અન્યથા નિવણિ પ્રાપ્તિ ન થાય. અધિકૃત મનુષ્ય ભવ અપેક્ષાએ, બીજા મનુષ્ય ભવવી કે બીજા મનુષ્ય મવથી થાય. આ ચાસ્મિારાધના સંવલિત જ્ઞાનારાધનાની વિવક્ષા કરી. જઘન્યાયધનાને આશ્રીને કેમ અન્યથા કહે છે? સાત-આઠ ભવ ગ્રહણને અતિકમતો નથી. કેમકે ચાઆિરાધનાનું જ આ ફળ કહ્યું છે - જેમકે કહ્યું છે કે - “ચાસ્ત્રિમાં આઠ ભવ.” શ્રત, સમ્યકત્વ, દેશવિતિમાં અસંખ્યાત ભવો કહ્યા છે. તેથી યાત્રિ આરાધના હિત જ્ઞાનદર્શનારાધના અસંખ્યાત ભાવવાળી પણ થાય, માત્ર આઠ વિવાળી જ નહીં. * * જીવ પરિણામ કહ્યા, હવે પુદ્ગલના * સૂત્ર-૪૩૨ : ભગવન! ઉદ્ગત પરિણામ કેટલા ભેદ છે? ગૌતમાં ચ ભેટે છે - વર્ણ, ગંધ, , સ્પર્શ, સંસ્થાના પરિણામ. * * વણ પરિણામ કેટલા ભેટે છે? ગૌતમાં પાંચ ભેદે , કાળા વાવ4 શુકલ વર્ષ પરિણામ. * * આ આલાવા વડે ગપરિણામ બે ભેદ, રસ પરિણામ પાંચ ભઈ, પણ પરિણામ આઠ ભેદ છે. * - ભગવની સંસ્થાના પરિણામ કેટલા ભેદે છે? ગૌતમાં પાંચ ભેદે છે. તે આ - પએિડલ સંસ્થાના પરિણામ યાવત આયત સંસ્થાના પરિણામ. | વિવેચન-૪૩ર :- જે પુદ્ગલો એક વર્ષને ત્યાગીને બીજા વર્ષમાં જાય, તે વર્ણ પરિણામ. એ પ્રમાણે બD Mણવું. પરિમંડલ સંસ્થાન વલયાકાર છે. વાવ શબ્દથી વૃત, ચંસ, ચતુરસ સંસ્થાના પરિણામ જાણવા. છે સૂમ-૪૩૩,૪૩૪ : 1i5] ભગવન પુલાસ્તિકાયનો એક પ્રદેશ નું દ્રવ્ય છે ?, દ્રવદેશ છે, દ્રવ્યો છે, દ્રવ્યદેeો છે, દ્રવ્ય અને દ્રવ્યદેશ છે, દ્રવ્યો અને દ્રવ્યદેશ છે, દ્રવ્યો અને દ્રવ્યદેશો છે, દ્રવ્ય અને દ્રવ્યદેશો છે ? ગૌતમ ! કથંચિત દ્રવ્ય છે, કથંચિત દ્રવ્ય દેશ છે, પણ દ્રવ્યો, દ્રવ્યદેશો, યાવત દ્રવ્યો-દ્રવ્યદેશો નથી. ભગવદ્ ! યુગલાસ્તિકાય પ્રદેશો શું દ્રવ્ય છે 1 દ્રવ્ય દેશ છે? પ્રતાપૂર્વવતું. ગૌતમ ! કથંચિત દ્રવ્ય, કથંચિત દ્રવ્યદેશ કથંચિત દ્રવ્યો, કથંચિત દ્રવ્યદેશો છે, એ રીતે પાંચ ભંગો કહેવા. છઠ્ઠો નથી. ભગવન! પુદ્ગલાસ્તિકાયના ત્રણ પ્રદેશો શું દ્રવ્ય છે : દ્રવ્યદેશ છે અન ગૌતમાં કર્યાયિત દ્રવ્ય છે. આદિ સાત ભંગ કહેવા યાવતું કથંચિત દ્રવ્યો અને દ્રવ્ય દેશ છે. આઠમો ભંગ નથી. ભગવન પુણલાસ્તિકાયના ચાર પ્રદેશો શું દ્રવ્ય છે ? ગૌતમ ! 236 ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ કાંચિત દ્રવ્ય છે, આદિ આઠે ભાંગ કહેવા. યાવત કથંચિત દ્રવ્યો અને દ્રવ્યદેશો. જે રીતે ચાર કલા, એ રીતે પાંચ, છ, સાત વાવતુ અસંખ્ય કહેવા. * * yગલાસ્તિકાયા અનંત પ્રદેશો નું દ્રવ્ય છે પૂર્વવત્ ચાવતું અાઠે ભંગો કહેવા.. [3] ભગવા! લોકકાશ પ્રદેશો કેટલા કહા છેગૌતમાં અસંખ્યાત ભગવના એકએક જીવના કેટલા જીવાદો કહ્યા છે ગૌતમાં જેટલા લોકાકાશ પ્રદેશ છે, તેટલા (પ્રમાણમાં) એક-એક જીવના જીવપદેશો કહા છે. * વિવેચન-૪૩૩,૪૩૪ - પુદ્ગલાસ્તિકાય - એક અણુકાદિ પુદ્ગલરાશિ, પ્રદેશનિરઅંશ એવો શ. પુદ્ગલાસ્તિકાયપ્રદેશ - પરમાણું. દ્રવ્ય - ગુણ, પયયયોગિ. મધ્યા * દ્રવ્યના અવયવ. એ રીતે એકત્વ-બહુત્વ વડે પ્રત્યેક ચાર વિકલ્પો છે. દ્વિક સંયોગા પણ ચાર છે એમ પ્રશ્ન-ઉત્તર છે . બીજા દ્રવ્ય સંબંધી કથંચિત દ્રવ્ય છે, કથંચિત્ દ્રવ્યદેશ છે. બાકીના વિકલ્પોનો નિષેધ છે. પરમાણુના એકવણી બહુcવના દ્વિકસંયોગનો અભાવ છે. * * ભગવન! બે દ્રવ્યો? અહીં આઠ ભંગો મણે પાંચ ભંગ થાય, પછીના નહીં. તેમાં બે પ્રદેશો કથંચિત્ દ્રવ્ય છે. કઈ રીતે? જ્યારે તે બંને દ્વિપદેશિક સ્કંધપણે પરિણત થાય ત્યારે દ્રવ્ય. જ્યારે તે - x - દ્રવ્યાંતર સંબંધ પામે ત્યારે દ્રવ્યદેશ, બંને અલગ હોય તો દ્રવ્યો. બંને દ્રવ્યાંતરના સંબંધથી દ્રવ્યદેશો. જો તેમાંનો એક કેવળતાથી રહે, બીજ દ્રવ્યાંતરથી સંબદ્ધ હોય, ત્યારે દ્રવ્ય અને દ્રવ્યદેશ એ પાંચમો ભંગ. બાકીના અસંભવ છે. ત્રણ પ્રદેશોમાં આઠમાંથી સાત વિકલ્પો સંભવે છે. તે કહે છે જે ત્રણે ત્રિપદેશિક સ્કંધ રૂપે પરિણમે ત્યારે દ્રવ્ય. જો તે - x * દ્રવ્યાંતર સંબંધ કરે તો દ્રવ્યદેશ. જો ત્રણ કે બે અલગ રહે તો દ્રવ્યો. જો ગોકીરૂપે દ્રવ્યાંતર સાથે સંબંઘ કરે તો દ્રવ્ય દેશો. જો તેના એક કે બે દ્રવ્યો અણપણે રહે, બાકીનો દ્રવ્યાંતર સાથે સંબદ્ધ હોય તો દ્રવ્ય-દ્રવ્યદેશ. જો એક સ્થિત અને બીજા બે દ્રવ્યાંતર સાથે સંબદ્ધ હોય તો દ્રવ્ય અને દ્રવ્ય દેશો. જો બે સ્થિત અને એકનો દ્રવ્યાંતર સંબદ્ધ હોય તો દ્રવ્યો અને દ્રવ્યદેશ. આઠમો ભંગ નથી. કેમકે બંને બાજુ બહુવચનાભાવ છે. ચાર પ્રદેશમાં આઠમો ભંગ સંભવે છે. કેમકે તેમાં બંને બાજુ બહુવચનનો સંભવ છે. પરમાણુ આદિ વક્તવ્યતા કહી. પરમાણુ આદિ લોકાકાશ પ્રદેશ અવગાહી હોય છે. તેની વક્તવ્યતા - જેથી લોક અસંખ્યાત પ્રદેશિક છે, તેથી તેના પ્રદેશો અસંખ્ય છે. પ્રદેશાધિકારથી જ કહે છે - એક જીવતા લોકાકાશ જેટલા પ્રદેશો છે ? કેમ ? જીવ કેવલિ સમુઠ્ઠાત કાળે સર્વ લોકાકાશને વ્યાપીને રહે છે. તેથી લોકાકાશ પ્રદેશ પ્રમાણ છે. * * જીવ પ્રદેશો પ્રાયઃ કર્મ પ્રકૃતિ વડે અનુગત છે, તેથી તેને કહે છે - Page #126 -------------------------------------------------------------------------- ________________ 8-10/435 233 * સૂત્ર-૪૩૫ - ભગવાના કેટલી કમપકૃતિ છે? ગૌતમાં આઠ. તે આ જ્ઞાનાવરણીય યાવતું અંતરાય. * * ભગવના નૈરયિકોની કેટલી કર્મ પકૃતિઓ છે? ગૌતમાં આઠ, એ રીતે બધાં જીવોની આઠ કર્મ પ્રકૃતિ સ્થાપવી. યાવતું વૈમાનિક, ભગવન જ્ઞાનાવરણીય કર્મના કેટલા અવિભાગ પરિચ્છેદો છે ? ગૌતમ અનંતા. - - નૈરયિકોના જ્ઞાનાવરણીય કર્મના કેટલા અવિભાગ પરિચ્છેદો છે ? ગૌતમ અનંતા. એ પ્રમાણે બધાં જીવોના 1ણવા. વૈમાનિકની પૃચ્છા. ગૌતમ ! અનંત અવિભાગ પરિચ્છેદો છે. એ પ્રમાણે જેમ જ્ઞાનાવરણીયના અવિભાગપરિચ્છેદો કહ્યા, તેમ આઠે કર્મ પ્રકૃતિના અંતરાય પર્યન્ત વૈમાનિક સુધી કહેવા. ભગવાન ! એક એક જીવનમાં એક એક જીduદેશે જ્ઞાનાવરણીય કર્મના કેટલા અવિભાગ પરિચ્છેદ આવેષ્ટિત-પરિવેષ્ટિત છે ? ગૌતમ કથંચિત આવેષ્ટિત-પરિવેષ્ટિત છે, કથંચિત નથી. જો આવેષ્ટિત-પરિવેષ્ટિત હોય તો નિયમા અનંત વડે હોય. ભગવન ! એક-એક નૈરયિકના એક-એક જીવપદેશ જ્ઞાનાવરણીય કર્મના કેટલા અવિભાગ-પરિચ્છેદ આવેષ્ટિત-પરિવેષ્ટિત છે? ગૌતમ નિયમો અનંતા. જેમ નૈરયિક કા તેમ યાવત વૈમાનિક કહેવા. વિશેષ એ કે - મનુષ્યોને જીવની માફક જાણવા. ભગવાન ! એક એક જીવને એક એક જીવપદેશે દર્શનાવરણીય કર્મના કેટલા? જ્ઞાનાવરણીય માફક દંડક કહેવો ચાવત્ વૈમાનિક. એ પ્રમાણે અંતરાયના સુધી કહેવું. વિશેષ આ - વેદનીય, આયુ, નામ, ગોત્ર આ ચાર કર્મોના વિષયમાં નૈરયિકવ4 મનુષ્યો કહેવા. વિવેચન-૪૩૫ : જેનાથી પરિચ્છેદ થાય, તે પરિચ્છેદ અર્થાત્ અંશ. તે સવિભાગ પણ હોય, તેથી વિશેષથી કહે છે - અવિભાગ. અવિભાગ-પરિચ્છેદ એટલે અંશ હિતના અંશ. તે જ્ઞાનાવરણીય કર્મના અનંતા છે. કઈ રીતે ? જ્ઞાનાવરણીય કર્મ જ્યાં સુધી જ્ઞાનના અવિભાગ ભેદોને આવરણ કરે, ત્યાં સુધી જ તેનો અવિભાગ પરિચ્છેદ છે. અથવા દલિકોની અપેક્ષાએ તેના અનંત પરમાણુરૂપ છે. તે પરમાણુ વડે આવેષ્ટિત-પરિવેષ્ટિત અથવું અત્યંત પરિવેખિત અથવા આવેટ્ય પરિવેષ્ટિત. કેવળીને આશ્રીને આવેષ્ટિત પરિવેષ્ટિત નથી, કેમકે તેમને ક્ષીણ જ્ઞાનાવરણવથી તે પ્રદેશના જ્ઞાનાવરણીય અવિભાગ પરિચ્છેદ વડે આવેટનપરિવેટનનો અભાવ છે. મનુષ્યની અપેક્ષાએ આવેષ્ટિત-પરિવેષ્ટિતપણામાં તેના ઈતરનો સંભવ હોવાથી કથંચિત્ આવેષ્ટિત આદિ કહ્યું. એ પ્રમાણે દર્શનાવરણીય, મોહનીય, અંતરાયમાં પણ કહેવું. વેદનીય, આયુ, નામ, ગોત્રમાં ફરી જીવ પદ માફક ભજના કહેવી, 238 ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ સિદ્ધની અપેક્ષાએ. મનુષ્યપદમાં આમ નથી. તેમાં વેદનીયાદિનો સભાવ છે. - - હવે જ્ઞાનાવરણને બાકીના સાથે ચિંવતે છે - * સૂત્ર-૪૩૬,૪૩૭ : [3] ભાવના જેના જ્ઞાનાવરણીય છે, તેના દનિાવરણીય પણ છે અને જેના દર્શનાવરણીય છે, તેના જ્ઞાનાવરણીય પણ છે? ગૌતમાં નિયમ : x - આ બંને હોય. * - ભગવતી જેના જ્ઞાનાવરણીય છે, તેના વેદનીય છે, જેના વેદનીય છે તેના જ્ઞાનાવરણીય પણ છે? ગીતમાં જેના નtવરણીય છે, તેના વેદનીય નિયમ છે, પણ જેના વેદનીય છે, તેને જ્ઞાનાવરણીય કદાચ હોય, કદાચ ન હોય. ભગવના જેના જ્ઞાનાવરણીય છે, તેના મોહનીય છે, જેના મોહનીય છે, તેના જ્ઞાનાવરણીય છે? ગૌતમાં જેના જ્ઞાનાવરણીય છે તેના મોહનીય કદાચ હોય, કદાચ ન હોય. જેના મોહનીય હોય, તેના જ્ઞાનાવરણીય નિયમો હોય. * * ભગવન્! જેના જ્ઞાનાવરણીય છે, તેને આયુ છે, એ પ્રમાણે જેમ વેદનીય કહ્યું તેમ આજીમાં પણ કહે. એ પ્રમાણે નામકમાં, ગોઝક્રમમાં પણ કહેવું. જે રીતે દર્શનાવરણીય સાથે કહ્યું તે પ્રમાણે અંતરાયમાં પણ નિયમથી પરસ્પર સહભાવ છે. ભગવન્! જેને દર્શનાવરણીય કર્મ છે, તેને વેદનીય છે, જેને વેદનીય છે તેને દર્શનાવરણીય છે? જે પ્રમાણે જ્ઞાનાવરણીયનું કથન ઉપર સાત કમ સાથે કર્યું. એ જ પ્રકારે દર્શનાવરણીય કર્મનું પણ અંતરાયકર્મ સુધી છ કમ સાથે કથન કરવું. ભગવ! જેને વેદનીય છે, તેને મોહનીય છે અને જેને મોહનીય છે, તેને વેદનીય છે? ગૌતમાં જેને વેદનીય છે, તેને મોહનીય કદાચ હોય, કદાચ ન હોય. જેને મોહનીય છે, તેને વેદનીય નીયમાં હોય. ભગવન્! જેને વેદનીય છે, તેને આય? આ બંને નિયમો પરસ્પર સાથે હોય. જેમ યુની સાથે વેદનીય કહ્યું, તેમ નામ સાથે અને ગોત્ર સાથે પણ કહેવું. : - ભણવના જેને વેદનીય હોય, તેને અંતરાય હોય? પૃચ્છા. ગૌતમાં જેને વેદનીય હોય, તેને અંતરાય કદાચ હોય, કદાચ ન હોય. પણ જેને અંતરાય હોય તેને વેદનીય નિયામાં હોય. ભગવન જેને મોહનીય, તેને આયુકર્મ અને જેને હું તેને મોહનીય કર્મ છે? ગતમાં જેને મોહનીય તેને આયુ નિયમ છે, જેને આયુકર્મ છે, તેને મોહનીય કદાચ હોય, કદાચ ન હોય. આ પ્રમાણે નામ, ગોમ અને અંતરાય પણ કહેવું. * * ભગવન જેને આયુકર્મ હોય તેને નામકર્મ હોય? પૃચ્છા. બંને પરસ્પર નિયમ હોય. * - પ્રમાણે ગોત્રકમ સાથે પણ કહેવું. - ભગવના જેને આયુકમ હોય તેને અંતરાય? પૃચ્છા. ગૌતમાં જેને આયુકર્મ હોય, તેને અંતરાયકર્મ કદાચ હોય, કદાચ ન હોય. પણ જેને અંતરાય હોય તેને આયુ નિયમા હોય. Page #127 -------------------------------------------------------------------------- ________________ 8/-/10/436,433 239 24o ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ વિચારતા - તેમાં જેને મોર્નીય, તેને આયુ નિયમથી કેવલી માફક છે. જેને આપ્યું છે, તેને મોહનીયની ભજના. કેમકે અક્ષીણ મોહવાળાને બંને હોય, ક્ષીણ મોહવાળાને આયુ જ હોય. જેને મોહનીય તેને નામ, ગોત્ર, અંતરાય નિયમા હોય, પણ જેને નામાદિ ત્રણ છે, તેને મોહનીય ક્ષીણ મોહવાળાને હોય. પણ ક્ષીણ મોહવાળાને ન હોય. - . હવે આયુની બાકીના ત્રણ સાથે વિચારણા-જેને આપ્યું છે, તેને નિયમા નામ છે, જેનું નામ છે, તેને નિયમા આવ્યુ છે. એ પ્રમાણે ગોત્ર સાથે પણ જાણવું. જેને આયુ છે, તેને અંતરાય અકેવલી માફક હોય છે અને કેવલી માફક નથી હોતું. તેથી હોય કે ન હોય કહ્યું. નામકર્મને બાકીના બે સાથે વિચારે છે . જેને નામકર્મ છે તેને નિયમો ગોગકર્મ છે, જેને ગોત્ર છે તેને નિયમા નામ છે. જેનું નામ છે, તેને અંતરાય અકેવલીવતુ હોય અને કેવલીવતું ન હોય. . - આ રીતે ગોગકર્મ અને અંતરાયકર્મની ભજના પણ કહેવી. અનંતર કર્મો કહ્યા. તે પુદ્ગલાત્મક હોવાથી તેનો અધિકાર કહે છે. પુના - શ્રોત્ર આદિ રૂપે હોય છે, જેને તે પુદ્ગલી, પુદ્ગલ એ સંજ્ઞા છે. જીવના યોગથી તે પુદ્ગલ કહ્યા. ભગવન! જેને નામકર્મ હોય, તેને ગોત્ર કર્મ હોય? પૃછા ગીતમાં બંને પર નિયમ હોય. . - ભગવજેને નામકર્મ હોય તેને અંતરાય કર્મ હોય? પ્રા. ગૌતમાં જેને નામકર્મ હોય, તેને અંતરાય કર્મ કદાચ હોય, કદાચ ન હોય. જેને અંતરાય હોય, તેને નિયમાં નામ હોય. - - ભગવન! જેને ગોત્રકમ હોય, તેને અંતરાયકર્મ હોય? પૃચ્છા. ગૌતમાં જેને ગોત્ર છે, તેને અંતરાય હોય કે ન હોય, અંતરાયવાળાને ગોત્ર નિયમાં હોય. 4i37 ભગવાન ! જીવ પુદ્ગલી છે કે યુગલ છે ? ગૌતમ ! જીવ બંને છે - એમ કેમ કહ્યું ? ગૌતમ ! જેમ કોઈ પાસે છત્ર હોય તો છમ, દંડથી દંડી, ઘટથી ઘટી, પટી ઘટી, કરથી કરી કહેવાય છે, એમ જ છે ગૌતમ! જીવ પણ શ્રોત્ર-ચક્ષ-પ્રાણ-જીભ-સ્પર્શ ઈન્દ્રિયોને આશ્રીને યુગલી કહેવાય. જીવને આશીને યુગલ કહેવાય. તેથી પૂર્વવત્ કહ્યું. ભગવના નૈરયિક પુગલી કે પુગલ ? એ પ્રમાણે જ વૈમાનિક સુધી કહેવું. વિશેષ આ - જેને જેટલી ઈન્દ્રિયો છે, તેને તેટલી કહેવી. * : ભગવના સિદ્ધો પુલી છે કે પુગલ ? ગૌતમ! પગલી નથી, પુદગલ છે. ભગવન! એમ કેમ કહું ? ગૌતમ! જીવને આશીને. તેથી હે ગૌતમ ! એમ કહ્યું. - - ભગવન ! તે એમ જ છે, એમ જ છે. * વિવેચન-૪૩૬,૪૩૩ - જેને વેદનીય છે, તેને જ્ઞાનાવરણીય હોય કે ન હોય. અકેવલી અને કેવલીને આશ્રીને કહ્યું. અકેવલીને આ બંને હોય, કેવલીને વેદનીય જ હોય, જ્ઞાનાવરણીય નહીં. જેને જ્ઞાનાવરણીય છે, તેને મોહનીય હોય કે ન હોય. * અાપક, ક્ષપકને આશ્રીને અક્ષપકને બંન હોય, ક્ષપકને મોહક્ષાયથી કેવળજ્ઞાન ઉત્પન્ન ન થાય ત્યાં સુધી જ્ઞાનાવરણીય હોય પણ મોહનીય ન હોય. એ પ્રમાણે જેમ જ્ઞાનાવરણીય, વેદનીય વડે કહ્યું તથા આયુક, નામ અને ગોત્ર સાથે પણ કહેવું. કેમકે તે બધામાં ઉકત પ્રકારથી ભજના છે * * અંતરાય વડે જ્ઞાનાવરણીય દર્શનાવરણીય માફક કહેવું. કેમકે તે બંનેમાં ભજના નથી. આ જ વાત કહે છે એ પ્રમાણે જેમ વેદનીય, નિયમા પરસ્પર સમ કહેવું. તેથી જેને જ્ઞાનાવરણીય છે, તેને નિયમો અંતરાય છે. જેને અંતરાય છે તેને નિયમો જ્ઞાનાવરણીય છે. એમ પરસ્પર નિયામાં કહેવું. Q દર્શનાવરણીય બાકીના છ સાથે - આ આલાવો જ્ઞાનાવરણીય આલાવા સમાન જ છે. - - વેદનીયને બાકીના પાંચ સાથે વિચારતા - જેને વેદનીય છે, તેને મોહનીય હોય કે ન હોય. અક્ષણમોહ, ક્ષીણમોહને આશ્રીને. અક્ષીણ મોહને બંને હોય ક્ષીણમોહને વેદનીય હોય, મોહનીય ન હોય. - * જ્યાં વેદનીય છે, ત્યાં નિયમા આયુ છે, જ્યાં આયુ છે, ત્યાં નિયમા વેદનીય છે. એ પ્રમાણે નામ, ગોત્ર સાથે પણ કહેવું. અંતરાય સાથે ભજના. કેમકે વેદનીય અને અંતરાય કેવલિને હોય, કેવલીને વેદનીય હોય, અંતરાય નહીં. * * હવે મોહનીય બાકીના ચાર સાથે મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૮-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ ભાગ-૧૦-મો પૂર્ણ Page #128 -------------------------------------------------------------------------- ________________ આગમ સટીક અનુવાદનું વિભાગીકરણ 15 - 16 | 17 | આગમનું નામ ભાગ ક્રમાંક આચારાંગ | | 1 અને 2 સૂત્રકૃતાંગ 3 અને 4 સ્થાનાંગ 5 થી 7 સમવાયાંગ ભગવતી 9 થી 13 જ્ઞાતાધર્મકથા 14 ઉપાસકદશા, અંતકૃતદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ વિપાકશ્રુત, ઔપપાતિક રાજપ્રશ્નીયા જીવાજીવાભિગમ 17 થી 19 પ્રજ્ઞાપના 20 થી 22 સૂર્ય/ચંદ્ર-પ્રજ્ઞપ્તિ 23,24 જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ 25 થી 27 નિરયાવલિકા પંચક અને પયન્નાસૂત્રો-૧૦+૧ | 28 નિશીથ, વ્યવહાર, બૃહત્કલ્પ દશાશ્રુતસ્કંધ અને જીતકલ્પ મહાનિશીથા આવશ્યક 31 થી 34 પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ | 35 | દશવૈકાલિક 36 ઉત્તરાધ્યયન 37 થી 39 નંદીસૂત્ર | 40 અનુયોગદ્વારા કલ્પ (બારસા) સૂત્ર | 42. 29 30 ] 41.