________________
-//૩૩૫ થી ૩૩૩
૧૦૩
• સૂત્ર-૩૩૫ થી ૩૩૭ :
ભગવન્ ! અનુપયુકત અણગાર ચાલતા, ઉભતા, બેસતા, સુતા, અનુપયુકત વસ્ત્ર-પા-કંબલ-રજોહરણ લેતા કે મૂકતા, તેને હે ભગવન ! ઐયપિથિકી ક્રિયા લાગે કે સાંપરાયિકી ગૌતમ ! યપિથિકી નહી પણ સાંપરાયિકી ક્રિયા લાગે. એમ કેમ? ગૌતમ! જેનાં ક્રોધ, માન, માયા, લોભ
ચ્છિન્ન થયા છે, તેને ઐયપિથિકી ક્રિયા લાગે, સાંપરાયિકી નહીં. જેના ક્રોધાદિ સુચ્છિન્ન થયા નથી, તેને સાંપરાયિકી ક્રિયા લાગે, ઐયપથિકી નહીં. યથાસૂત્ર ચાલનારને ઐયપથિકી ક્રિયા લાગે, ઉસૂઝથી ચાલનારને સાંપરાયિકી ક્રિયા લાગે. અનુપયુક્ત છે ઉત્સત્રથી જ વર્તે છે, માટે પૂર્વવત કહું.
[33] ભગવત્ ! અંગાર, ધૂમ, સંયોજના દોષથી દૂષિત પાન-ભોજનનો શો અર્થ કહ્યો છે ગૌતમ જે સાધુ કે સાદdી પાસુક, એષણીય અનાદિ ગ્રહીને મૂર્ણિત-ગૃદ્ધ-ગણિત-ટ્યુપન્ન આહાર આહારે છે, તો હે ગૌતમ ! તે
ગારદોષયુકત પાન, ભોજન છે. જે સાધુ-સાધ્વી પાસુક, એષણીય આશનાદિ ગ્રહીને અત્યંત અપતિ વડે, ક્રોધથી, ખિન્નતાથી આહારને આહારે, તે હે ગૌતમ ધૂમ દોષયુક્ત પાન-ભોજન છે. જે સાધુ-સાળી યાવતુ ગ્રહીને ગુણોત્પાદન હેતુ અન્ય દ્રવ્ય સાથે સંયોજીને આહાર કરે, તે છે ગૌતમ ! સંયોજના દોષ દુષ્ટ પાન-ભોજન છે. હે ગૌતમ ! આ તેનો - x • સાર્થ કહ્યો.
ભગવનું અંગાર-ધૂમ-સંયોજના દોષરહિત પાન-ભોજનનો શો અર્થ કહો છે ? ગૌતમ ! જે સાધુ-સાદની ચાવતું ગ્રહણ કરીને અમૂર્શિત થઈ ચાવતું આહારે છે, તે હે ગૌતમ! અંગાર દોષરહિત પાન-ભોજન જે સાધુ-સાદની ચાવત ગ્રહીને અત્યંત પીતિ ન કરતો આહારે, તે ઘુમદોષરહિત પાન-ભોજન. જે સાધુ-સાધ્વી યાવતુ જે પ્રાપ્ત થાય તેવું જ આહારે, તે સંયોજના દોષથી મુકત પાન-ભોજન છે. હે ગૌતમ! આ તેનો - x • અર્થ કહો.
[3] ભગવન હોગ-કાળ-માર્ગ-પ્રમાણથી અતિકાંત પાન-ભોજનનો શો અર્થ કહ્યો ? ગૌતમ! જે સાધુ-સાધ્વી પાસુક, એષણીય અશનાદિને સૂર્ય ઉગ્યા પહેલા ગ્રહે, સૂર્ય ઉગ્યા પછી તે અlહાર કરે, તે હે ગૌતમ! રોઝાતિકાંત પાન ભોજન છે. જે સાધુસ્સાવી ચાવતુ પહેલી પરિસિએ ગ્રહીને છેલ્લી પોરિસિ સુધી રાખીને પછી તે આહાર કરે તે કાલાતિકાંત પાન-ભોજન છે. જે સાધુસાદMી યાવતું ગ્રહણ કરીને આઈ યોજન મયદા ઓળગીને તે આહાર કરે, તે મગતિકાંત પાન-ભોજન છે. જે સાધુ-સાળી રાસુક, એષણીય અશનાદિ ગ્રહીને કુકડીના ઉંડા પ્રમાણ માત્ર એવો ૩ર કોળીયાથી અધિક આહાર કરે તે પ્રમાણાતિકાંત પાન-ભોજન. આઠ કોળીયા પ્રમાણ લે તો તે અલ્પાહારી છે, ૧૨ કોળી પ્રમાણ લે તો અપદ્ધ અવમોદરિકા, ૧૬-કોળી પ્રમાણ લે તો દ્વિભાગ પ્રાપ્ત ર૪ કોળીા તો ઉણોદરિકા વાળો છે, 3ર કોળીયા પ્રમાણ લે તો પ્રમાણ પ્રાપ્ત. તેનાથી એક પણ કોળીયો ઓછો આહાર કરે તો તે શ્રમણ
૧૦૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ નિલ્થિ પ્રકામસ ભોજી છે, તેમ કહેવાય છે. હે ગૌતમ! ક્ષેતિકતાદિ • x - નો આ અર્થ છે.
• વિવેચન-૩૫ થી ૩૩૭ :
afa - અનુદિત, ચારિરૂપી ઈંધનમાં અંગાર સમાન જે ભોજન વિષયમાં ગરૂ૫ અગ્નિ કરે, તે અંગાર દોષ તેના સહિત જે પાનકાદિ તે સ-અંગાર. ચા»િરૂપે ઈધનમાં ધમના હેતરૂપ તે ઘતમ દોષ, તે સહિત પાનકાદિ તે સધૂમ. દ્રવ્યના ગુણ વિશેષાર્થે બીજા દ્રવ્યનું યોજવું, તે સંયોજના દોષ. - X - મૂછિત - મોહવાળા, સિદ્ધ • તેની વિશેષ આકાંક્ષાવાળા. fથત - તેમાં રાગ વાળા, માધવત્ર - તેમાં જ એકાગ્ર થયેલ. આઈITHTUry - ભોજન કરે. • x • મહા પીતિ, ક્રોધથી કલાત. T[Mાય - રસ વિશેષ ઉત્પાદનાર્થે. વીરાત - જેમાંથી ત્રણ ગયો છે તે. એના તાર • સૂર્યસંબંધી તાપ ક્ષેત્ર, તેને ઓળંગી ગયેલ . કાળ એટલે દિવસના ત્રણ પ્રહરને
ઓળંગી ગયેલ. - x - બબીશ કવલ લક્ષણ પ્રમાણને ઓળંગી ગયેલ. Argurifથત • પ્રાપ્ત કરે, અર્ધ યોજનની મર્યાદાથી ઉપર લઈને જાય. મુવીશુfમંડરાપHIT - કુકડીના ઇંડાનું જે માપ તે અથવા જીવના આશ્રયવથી કુટિર માફક થયુટી - શરીર, અશુચિ પ્રાયવથી કુત્સિત, પેટ પુરતો આહાર. તેની ૩૨ અંશરૂપ તે કુકકુટી-અંડક પ્રમાણ મામા. અહીં એમ કહે છે –
જેટલો જે પુરુષનો આહાર, તે આહારનો ૩૨મો ભાગ. તે પુરુષની અપેક્ષાથી કોળીયો કહેવાય. તેને આશ્રીને • x • પ્રમાણ પ્રાપ્ત • x • પહેલી વ્યાખ્યા પ્રાયિક પક્ષ અપેક્ષાએ જાણવી. ૩૨નો ચોથો ભાગ આહાર કરે તે સાધુ અપાહારી કહેવાય અથવા કુકડીના ઈંડાના માપથી આઠ ક્વલ માત્ર આહાર કરે તે અપાહારી છે. પેટને ઓછું પડે તેમ આહાર કરવો તે અવમોદરિકા. કિંચિત ઉણ-અડધું જે છે તે અપાઈ. ૩૨-કોળીયાની અપેક્ષાએ બાર એ અપાર્ધરૂપ છે. • x • અથવા ધર્મ અને ધર્મના અભેદથી અપાદ્ધ અવમૌદરિક એવો સાધુ થાય તેમ જાણવું. દ્વિભાગ એટલે અડધું, તે પ્રાપ્તી દ્વિભાગ પ્રાપ્ત આહાર થાય છે. અથવા જેનાથી દ્વિભાગ પ્રાપ્ત થાય તે દ્વિભાગ પ્રાપ્ત આહાર થાય છે. અથવા જેનાથી દ્વિભાગ પ્રાપ્ત થાય તે દ્વિભાગ પ્રાપ્ત સાધુ થાય છે. - x - VTV - અત્યર્થ. મધુરાદિ સનો ભોગી તે પ્રકામરસભોગી.
• સુગ-૩૩૮ -
ભગવન્! શસ્માતીત, શસ્ત્રપરિણામિત, એષિત, બેષિત, સામુદાનિક પાન-ભોજનનો શો અર્થ કહ્યો છે? ગૌતમ! જે સાધુસાદની શરુ-મુસલાદિનો ચાણ કરેલ છે, માળા-વણક-વિલેપનરહિત છે, તેઓ છે એવા આહારને કરે જે કૃમિ આદિથી રહિત, જીવસૃત અને જીવમુક્ત છે, જે સાધુ માટે કરેલકરાવેલ નથી, જે અસંકાશિત-અનાહૂત-અકીતકૃત-અનુદ્દિષ્ટ છે, નવકોટિ પરિશુદ્ધ છે, દશ દોષથી મુક્ત છે. ઉગમુ-ઉત્પાદન-એષા દોષોથી રહિત છે, અંગારજૂ+સંયોજના દોષરહિત છે, સુરસુરચવચવ શબ્દરહિત છે, અદ્રુત-વિલંબિત છે, અપરિશાપ્તિ, ગાડીની બૂરીના જન કે અનુલપનરૂપ છે, સંયમ યમ માત્રા