________________
૧૯૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨
૮/-I૮/૪૧૨
૧૯૭ [૪૧] ભગવન! બંધ કેટલા ભેદે છે ? ગૌતમ ! બે ભેદે. ઐયપથિકબંધ, સાંપરાણિક બંઘ • • ભગવન! ઐયપથિક કર્મ, શું નૈરયિક બાંધે, તિચિ બાંધે, તિર્યંચણી બાંધે, મનુષ્ય-માનુષી છી બાંધે, દેવો-દેવી બાંધે? ગૌતમ! નૈરયિક, તિર્યચ, તિર્યંચણી, દેવ કે દેવીમાં કોઈ ન બાંધે, પણ પૂર્વ પ્રતિપકની અપેક્ષાએ મનુષ્ય અને મનુષ્ય સ્ત્રી બાંધે. પતિપધમાનની અપેક્ષાએ એક મનુષ્ય • એક માનીને બાંધે અથવા ઘણાં મનુષ્યો - ઘણી માનુષી છી બાંધે, અથવા એક મનુષ્ય અને એક માનુષી સ્ત્રી બાંધે અથવા ઘણાં મનુષ્ય અને એક માનુષી બાંધે અથવા ઘણાં મનુષ્યો અને ઘણી માનુષી બાંધે ( આઠ ભાગા જાણવા)
ભગવન્! ઐયપિથિક કર્મ શું સ્ત્રી બાંધે, પુરુષ બાંધે, નપુંસક બાંધે, આીઓ બાંધે, પુરુષો બાંધે, નપુંસકો બાંધે કે નોસ્ત્રીનો-પુરુષનો નપુંસક બાંધે ગૌતમાં સ્ત્રી ચાવતું નપુંસકો ન બાંધે, પણ પૂર્વ પતિપણની અપેક્ષાએ વેદરહિત ઘણાં છો બાંધે. પતિપધમાનની અપેક્ષાએ વેદરહિત એક જીવ બાંધે કે વેદરહિત ઘણાં જીવો બાંધે.
ભગવના વેદરહિત એક જીવ અથવા વેદરહિત ઘણાં જીવો બાંધે, તો હે ભગવદ્ ! પશ્ચાત્ કૃત જીવ બાંધે, પુરષ પશ્ચાત્ કૃત જીવ બાંધે, નપુંસક પશatવકૃત જીવ બાંધે, સ્ત્રી પદ્માવકૃત્ જીવો બાંધે, પરષ પશ્ચાત્ કૃત્ જીવો બાંધે, નપુંસક પશ્ચતિંત જીવો બાંધે (એ છ ભાંગા), અથવા “ી પuld૧૮ અને પુરુષ પશ્ચાત્ કૃ4 જીવ બાંધેની ચતુર્ભાગી અથવા આપઘાતકૂવ અને નપુંસક પશ્ચાત્ કૃત જીવની ચતુર્ભગી, અથવા પુરષ પશ્ચાતકૃદ્ધ અને નપુંસક પશ્ચાતકૃદ્ધ જીવની ચતુર્ભાગી અથવા સ્ત્રી પશ્ચાતકૃત્ • પુરુષ પદ્માવ4 - નપુંસક પuldવની અષ્ટભંગી - એમ ૨૬ ભંગ કહેવા - ૪ -
ગૌતમ ! શ્રી પશ્ચાવકૃત જીવ પણ બાંધે, પુરુષ પશ્ચાતકૃત જીવ પણ બાંધે, નપુંસક પશ્ચાતકૃત જીવ પણ બાંધે - યાવત્ - અથવા સ્ત્રી પદ્માવકૃત્વ જીવો અને પરષ પnld કૃ4 જીવો અને નપુંસક પક્ષad કૃવ જીવો પણ ઐયપિથિક કર્મ બાંધે. અહીં આ ર૬ ભાંગા કહેવા.
ભગવન (જીવે ઐયપિથિક કર્મ) – (૧) બાંધ્યું છે, બાંધે છે કે બાંધશે? (ર) બાંધ્યું છે, બાંધે છે, નહીં બાંધે? (૩) બાંધ્યું છે, નથી બાંધતો, બાંધશે ? () બાંધ્યું છે, બાંધતો નથી, બાંધશે નહીં? (૫) બાંધ્યું નથી, બાંધે છે, બાંધશે ? (૬) બાંધ્યું નથી, બાંધે છે, બાંધશે નહીં? (૭) બાંધ્યું નથી, બાંધતો નથી, બાંધશે ? (૮) બાંધ્ય નથી, બાંધતો નથી, બાંધશે નહીં? - ગૌતમ ! ભવાકર્ષની અપેક્ષાએ કેટલાંકે બાંધ્ય છે, બાંધે છે, બાંધશે, કેટલાંકે બાંધ્યું છે, બાંધે છે, બાંધશે નહીં. એ પ્રમાણે યાવત કેટલાંક જીવે બાંય નથી, બાંધતા નહીં, બાંધશે નહીં એ આઠે ભંગ કહેવા.
ગ્રહણાકર્ષની અપેક્ષાઓ કેટલાંકે બાંધ્યું, બાંધે છે, બાંધશે એ પ્રમાણે વાવ કેટલાંકે બાંધ્યું નથી, બાંધે છે, બાંધશે. એ પાંચ ભંગ કહેવા. બાંધ્યું નથી, બાંધે છે, બાંધશે નહીં ભંગ ન કહેવો. કેટલાંકે બાંધ્યું નથી, બાંધતો
નથી, બાંધશે, કેટલાંકે બાંધ્યું નથી, બાંધતો નથી, બાંધશે નહીં.
ભગવના તે સાદિ સાવસિત બાંધે, સાદિ અપરવિસિત બાંધે, અનાદિ સપર્યાસિત બાંધે કે અનાદિ અપર્યવસિત બાંધે? ગૌતમ સાદિ સપર્યસિત બાંધે, સાદિ અપર્ણવસિત, અનાદિ સાયવસિત અનાદિ અનિસિત (ત્રણ) ન ભાવે.
ભાવના તે દેશથી દેરાને બાંધે, દેશથી સન બાંધે, સર્વથી દેશને બાંધે, સર્વથી સર્વને બાંધે છે ? ગૌતમ! દેશથી દેશને, દેશથી સર્વને કે સર્વથી દેશને ન બાંધે, સર્વથી સર્વને બાંધે છે.
• વિવેચન-૪૧૩,૪૧૪ -
વ્યવહરવું તે વ્યવહાર - મુમુક્ષુ પ્રવૃત્તિ નિમિતરૂપ. અહીં તે તેને નિબંધનત્વથી જ્ઞાન વિશેષ છતાં વ્યવહાર છે. તેમાં - (૧) માTયને - વસ્તુ તવનું જ્ઞાન જેનાથી થાય તે માTTE - કેવળ, મન:પર્યાય, અવધિ, ચૌદ પૂર્વ, દશ પૂર્વ, નવ પૂર્વ રૂપ. (૨) શ્રત - શેષ આચાર પ્રકપાદિ. નવ પૂર્વાદિ પણ શ્રતપણે છે, છતાં વિશિષ્ટ જ્ઞાન હેતુત્વથી સાતિશયત્વથી ‘આગમ' કહ્યા. (3) મા - ગીતાર્યની પાસે જે ગૂઢાર્ય પદ વડે દેશાંતરમાં રહેલ બીજા ગીતાર્થ પાસે અતિચાર આલોચનનું નિવેદન કરેબીજા ગીતાર્થ પણ તેને તે રીતે જ શુદ્ધિદાન કરે. (૪) ધારVT - ગીતાર્થ સંવિગ્ન વડે દ્રવ્યાદિ અપેક્ષાએ જે અપરાધમાં જે વિશુદ્ધિ કરાય, તેને અવધારીને જે અગુપ્તપણે આલોચના દાનથી ત્યાં જ તે પ્રમાણે તેને પ્રયોજે, એ રીતે વૈયાવચ્ચકાદિ કે ગચ્છ ઉપગ્રહકારી અશેષ પ્રાયશ્ચિત પદોને કહ્યા તેને ધારવા. (૫) નીત - દ્રવ્ય, ફોગ, કાળ, ભાવ, પુરુષ, પ્રતિસેવના અનુવૃતિથી તથા સંહતન, ધૃત્યાદિ પરિહાનિની અપેક્ષાએ જે પ્રાયશ્ચિત દાન અથવા જે ગયછમાં સૂત્રાતિરિક્ત કારણથી પ્રાયશ્ચિત્ત વ્યવહાર પ્રવર્તે અને તે બીજા ઘણાંથી અનુસરણ કરાયો હોય.
આગમાદિ વ્યવહારમાં ઉપસર્ગ-અપવાદ કહે છે - જે પ્રકારે કેવલી આદિ કોઈમાં ઉક્ત લક્ષણનો વ્યવહાર થતો હોય, તે પાંચ વ્યવહારો મળે કે તેના પ્રાયશ્ચિતદાનાદિ વ્યવહારકાલે કે વસ્તુના વિષયમાં વ્યવહાર થાય તે મા'TE - કેવલ આદિ છે ત્યારે આગમથી પ્રાયશ્ચિત્તદાનાદિમાં પ્રવ, બીજા વ્યવહારથી નહીં. આગમમાં પણ છ ભેદે છે. • x - કેવલ અભાવે મન:પર્યાયથી, એ પ્રમાણે પ્રધાનતર બીજાબીજા ભાવોથી પણ વ્યવહાર કહેવો કરવો.
જો આગમનો વ્યવહાર ન વર્તી શકે તો, શ્રતથી વ્યવહાર સ્થાપવો. નિલાબેન - સામાન્ય અને વિશેષ તિગમનથી. • X - X •
મામાન ઉક્ત જ્ઞાન વિશેષ બલવાળા શ્રમણ નિર્ગસ્થ કેવલિ આદિ, તે આ કહેવાનાર અથવા આ પ્રમાણે - પ્રત્યક્ષ પાંચ ભેદે વ્યવહાર પ્રાયશ્ચિતદાનાદિ રૂપ સમ્યક્ વ્યવહાર કરવો. સમ્ય, કઈ રીતે? જ્યારે-જ્યારે, જે-જે અવસરમાં, જે-જે પ્રયોજનમાં કે ક્ષેત્રમાં અથવા જે જે ઉચિત છે, તેમાં તેમાં, ત્યારે-ત્યારે, તે-તે પ્રયોજનાદિમાં, કઈ રીતે? સવશિસારરૂ૫ હિતો વડે ઉપાશ્રિત-સ્વીકારેલ અથવા શિષ્યવાદિ સ્વીકારેલ ઉપાશ્રિત, તે જ વૈયાવૃત્યકરd આદિથી નીકટ અથવા નિશ્રિત - રાગ, ૩પtત - દ્વેષ, તે અથવા નિતિ - આહારાદિની લાલચ, કાશ્રિત · શિષ્ય પ્રતીચ્છક કુલાદિ અપેક્ષા,