SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૮/-//૪૧૦,૪૧૧ ૧૫ ૧૯૬ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ ગતિષપાત ભેદ જ કહેવાય છે. તેમાં પ્રયોગ સત્ય મન વગેરે પંદર પ્રકારો ગતિપ્રવૃત્તિ, તે ‘પ્રયોગગતિ' કહેવાય. - તતગતિ - ગ્રામ, નગરાદિમાં જવાને પ્રવૃતપણાથી, ત્યાં પહોંચ્યા ન હોય, તેના અંતરાલ માર્ગમાં વર્તતા પ્રસારિત ક્રમથી અને વિસ્તારે જનારની ગતિ. અથવા તેના અવધિભૂત ગામ-નગરાદિમાં ગતિ. આ સ્થાને આ સૂમથી આરંભીને પ્રજ્ઞાપનાના ૧૬માં ‘પ્રયોગ પદ’માં જે જં વાવ'T' એ સૂત્ર સુધી આ કહેવું. તે આ પ્રમાણે છે - બંધન છેદન ગતિ, ઉપપાત ગતિ, વિદાયગતિ ઈત્યાદિ. તેમાં – - બંધન છેદન ગતિ - બંધન કે કર્મના છેદન - અભાવમાં જીવની શરીરથી શરીરની ગતિ છે. -- ઉપપાત ગતિ ત્રણ ભેદે, ક્ષેત્ર-ભવ-નો ભવના ભેદથી છે. તેમાં નારક, તિર્યચ, મનુષ્ય, દેવ, સિદ્ધોની જે ફોગમાં ઉત્પાદન માટે ગમન તે ક્ષેત્રોપપાત ગતિ નારકાદિની સ્વભવે ઉપપાતરૂપ ગતિ, તે ભવોપપાતગતિ સિદ્ધ-પુદ્ગલનું ગમના માત્ર તે નોભવોપાત ગતિ. વિહાયોગતિ તે સ્પૃશષ્ણત્યાદિ અનેકવિધ છે. શતક-૮, ઉદ્દેશો-૮-“પ્રત્યનીક' છું - X - X - X - X - • ઉદ્દેશા-૩માં સ્થવિરો પ્રત્યે અન્યતીચિંકો પ્રત્યેનીક રૂપે કહ્યા. અહીં ગુરુ આદિના પ્રત્યેનીકો કહે છે – • સૂત્ર-૪૧૨ - રાજગૃહનગરે યાવત આમ કહ્યું- ભાવના અને આશ્રીને કેટલાં પ્રત્યેનીો કહ્યા છેગૌતમાં ત્રણ. તે આ - આચાર્ય પ્રત્યેનીક, ઉપાધ્યાય પ્રત્યુનીક, વિર પ્રત્યનીક. • - ભગવના ગતિને આશ્રીને કેટલા પ્રત્યેનીક કહ્યા છે? ગૌતમાં ત્રણ. તે આ - આલોક પ્રત્યેનીક, પરલોક પ્રત્યેનીક, ઉભયલોક પ્રત્યેનીક. • • ભગવન! સમૂહને આશ્રીને કેટલાં પ્રત્યેનીક કહ્યું છે? ગૌતમાં ત્રણ. તે આ - કુલ પ્રત્યેનીક, ગણ પ્રત્યેનીક, સંધપત્યનીક. - - અનુપ (સાધુ)ને આશીને કેટલા પ્રત્યેનીક કહm છે? ગૌતમાં ત્રણ. તપસ્વી પ્રત્યેનીક, 3ન પ્રત્યેનીક, રીટ્સ પ્રત્યેનીક. • - શ્રતને આશ્રીને કેટલાં પ્રત્યેનીક છે? ગૌતમાં ત્રણ. સૂત્ર, અર્થ તદુભા. : - ભાવને આશ્રીને? ત્રણ. જ્ઞાન-દર્શનચાસ્ત્રિ પ્રત્યેનીક. • વિવેચન-૪૧૨ : ગુરુ - તત્વોપદેશકને પ્રત્ય - આશ્રીને, પ્રત્યા - શત્રુ જેવા, પ્રતિકૂળપણે વર્તતા. તેમાં સમાવાઈ - અર્થના વ્યાખ્યાતા. ઉપાધ્યાય - સૂત્રદાતા, ધર - જાતિ, શ્રત, પર્યાય વડે તેમાં જાતિથી, ૬૦ વર્ષના. શ્રુતસ્થવિર તે સમવાયધારક. પર્યાય સ્થવિર તે ૨૦ વર્ષના પર્યાયવાળા. આમની પ્રત્યનીકતા આ પ્રમાણે - તેમની જાતિ આદિને આશ્રીને અવર્ણવાદ કરવો, તેમની સમીપે ન રહેવું તેમનું અહિત અને છિદ્રો જોવા. વિપરીત વાતો કરવી, તેમના ઉપદેશનો ઉપહાસ કરવો, દશવિધ વૈયાવસ્યાદિ કૃત્ય ન કરવું ઈત્યાદિ. જતિ • મનુષ્યત્વ આદિને આશ્રીને, તેમાં આલોકના એટલે પ્રત્યક્ષ માનુષત્વ લક્ષણ પચયિના પ્રત્યેનીક, ઈન્દ્રિયાને પ્રતિકૂલકારીપણાથી પંચાગ્નિતપસ્વી માફક આલોક પ્રત્યેનીક... પશ્લોક-જન્માંતર, તેના પ્રત્યેનીક : ઈન્દ્રિયાઈમાં તત્પર ઉભયલોક પ્રત્યેનીક - ચોરી આદિ વડે ઈન્દ્રિયોના અર્થને સાધવામાં રત. Hપૂઇ • સાધુ સમુદાયને આશ્રીને, તેમાં 47 - ચાંદ્ર આદિ, તેનો સમૂહ તે TM • કોટિ આદિ, તેનો સમૂહ તે સંય, તેની પ્રત્યુનીકતા, એટલે તેનો અવર્ણવાદ આદિ. - કુલ આદિના લક્ષણ આ પ્રમાણે છે – એક આચાર્યની જે શિયપરંપરા, તે કુળ. ત્રણ કુળનો એક ગણ થાય છે. સર્વે પણ જ્ઞાન-દર્શન-ચરણ ગુણથી વિભૂષિત એવા શ્રમણોનો સમુદાય તે સંઘ, ગુણ સમુદાયે કરીને જાણવો. અríપ - અનુકંપા, ભોજન-પાન આદિ વડે ઉપકાર, તેને આશ્રીને, તેમાં તપસ્વી તે ક્ષપક, પ્લાન તે રોગાદિ વડે અસમર્થ, શૈક્ષનવદીક્ષિત. આ બધાં અનુકંપનીય કહેવાય છે, તે ન કસ્વારૂપ પ્રત્યનીકતા. | મુવઇ શ્રત એટલે સૂત્રાદિ, તેમાં મૂત્ર - વ્યાખ્યા કરવા યોગ્ય. અર્થ - તેનું વ્યાખ્યાન. નિયુક્તિ આદિ-તંદુભય, તેની પ્રત્યેનીકતા. * * * * * (શ્રુત વિરુદ્ધ કથન, તેનો અવર્ણવાદ, શાસ્ત્રજ્ઞાનને નિપ્રયોજન બતાવવું, શાઓને દોષયુક્ત બતાવવા ઇત્યાદિ) Hવ - એટલે પર્યાય. તે જીવગત અને અજીવગત છે. તેમાં જીવના પ્રશસ્તા અને અપશસ્ત છે તેમાં પ્રશસ્ત તે ક્ષાયિકાદિ છે અને પ્રશસ્ત તે વિવક્ષાથી દયિક, ક્ષાયિકાદિ છે. વળી જ્ઞાનાદિ રૂપ પણ ભાવો છે, તે જ્ઞાનાદિ પ્રતિ પ્રત્યેનીક, તેનાથી વિરુદ્ધ પ્રરૂપણા કે દક્ષણથી છે. જેમકે - પ્રાકૃતમાં ચેલ સત્રને કોણ જાણે છે ? કોણે પ્રરૂયા છે ? દાન વિના ચારિત્રથી શું થવાનું છે ? • • આ પ્રત્યેનીકો ફરી ન કરવાને ઉધત થતાં શુદ્ધિને યોગ્ય થાય છે. શુદ્ધિ વ્યવહારથી છે, તેથી વ્યવહારૂ • સૂત્ર-૪૧૩,૪૧૪ - [૧૩] ભગવાના વ્યવહાર કેટલા ભેદે છે? ગૌતમાં પાંચ ભેદે. તે આ - આગમ, કૃત, આજ્ઞા, ધારણા, જીત. તેની પાસે છે એમ હોય, તેણે ગમથી વ્યવહાર કરવો જોઈએ. જેની પાસ આગમ ન હોય, તેણે જેની પાસે જે શ્રત હોય, તેનાથી વ્યવહાર કરવો. જે કૃત ન હોય છે, જેની પાસે જે આજ્ઞા હોય, તેણે આજ્ઞાણી વ્યવહાર કરવો. જેની પાસે આજ્ઞા ન હોય, તેની પાસે જે ધારા હોય, તે ધારણાથી વ્યવહાર કરવો, જેની પાસે ધરા ન હોય, તેની પાસે જે જીત હોય, તે જીતથી વ્યવહાર કરવો. આ પાંચથી વ્યવહાર કરવો જોઈએ. તે આ - આગમથી, કૃતથી, આજ્ઞાથી, ધારણાથી, જીતથી. જેની પાસે જે આગ-સુતઆજ્ઞા-ધારણા-જીત હોય, તેને તે પ્રમાણે વ્યવહાર ચલાવવો જોઈએ. ભગવાન આગમભલિક શ્રમણ નિગ્રન્થ (આ પાંચનું ફળ) શું કહે છે? આ પાંચ પ્રકારના વ્યવહારોમાં જ્યારે જ્યારે અને જ્યાં જ્યાં જે સંભવ હોય ત્યારે ત્યારે, ત્યાં ત્યાં રાગ-દ્વેષથી રહિત, સમ્યફ વ્યવહાર કરતા શ્રમણ નિગm, આજ્ઞાના આરાધક થાય છે.
SR No.009001
Book TitleAgam Satik Part 10 Bhagavati Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy