________________ 230 ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ 8|-||428 229 પછી દેશબંધક. એ રીતે કામણ શરીરમાં પણ જાણવું. * * હવે ઉક્ત વિષયમાં અા બહુવ કહે છે - * સૂગ-૪ર૯ : ભગવન દારિક, વૈક્રિય, આહાક, તૈજસ, કામણ શરીરના દેશબંધક, સબંધક, અબાંધકમાં કોન કોનાથી યાવત વિશેષાધિક છે ? ગૌતમ! સૌથી થોડા જીવો આહાક શરીરના સબંધક છે, તેના દેશબંધક સંખ્યાતગણ, વૈકિચશરીરી સબંધક અસંખ્યાતગણા, તેના જ દેશબંધકો અસંખ્યાતણા, તૈજસ-કાર્પણ બંનેના તરા, આબંધક અનંતગણા, દારિકશરીરી સબંધક અનંતણા, તેના જ અબંધાક વિશેષાધિક, તેના જ દેશબંધક અસંખ્યાતણા, તૈજસ-કામણના દેશબંધક વિશેષાધિક, વૈક્રિય શરીરી બંધક વિશેષાધિક, આહાફશરીરી બંધક વિરોધિક, * - ભગવન્! તે એમ જ છે, એમ જ છે. * વિવેચન-૪ર૯ : સૌથી થોડા આહાક શરીરના સર્વબંધક છે, કેમકે ચૌદ પૂર્વધરો જ તેવા કોઈ પ્રયોજનથી કરે છે. સર્વબંધકાળ સમય જ છે, દેશબંધકાળના બહત્વથી દેશબંધકો સંખ્યાલગણા છે, વૈક્રિય શરીરના સર્વબંધક અસંખ્યાતગણી છે, તેના જ દેશબંધકો અસંખ્યાતગણા છે, કેમકે સર્વબંધાપેક્ષાએ દેશબંધાદ્ધાથી અસંખ્ય ગુણત્વ છે. અથવા સર્વબંધક પ્રતિપદ્યમાનક છે, દેશબંધક પૂર્વ પ્રતિપન્ન છે. વૈકિય સર્વબંધકથી દેશબંધક અસંખ્યાતગણા છે. તૈજસ-કાશ્મણના અબંધક અનંતગણા છે. કેમકે સિદ્ધો વૈક્રિય દેશબંધકથી અનંતગણા છે. * x * ઔદારિક શરીરના સર્વ બંધકો અનંતગણા છે, તે વનસ્પતિ આદિને આશ્રીને કહેવા. તેના જ અબંધક વિશેષાધિક છે. આમાં વિગ્રહગતિક અને સિદ્ધાદિ હોય છે. તેમાં સિદ્ધાદિની અત્યંત અસાત્વથી આ વિવા છે વિગ્રહગતિક કહેવાનાર ન્યાયથી સર્વબંધકથી ઘણાં છે, માટે તેના પ્રબંધકો વિશેષાધિક છે. તેનાથી ઔદારિક દેશબંધકો અસંખ્યાતગણી છે. તૈજસ-કામણના દેશબંધક વિશેષાધિક છે. કેમકે બધાં પણ સંસારી તૈજસકામણના દેશબંધક હોય છે. તેમાં જે વિગ્રહગતિક ઔદારિક સબંધક અને વૈકિયાદિ બંધક તે ઔદારિક દેશ બંધકથી અતિરિક્ત હોવાથી વિશેષાધિક છે. વૈકિય શરીરના અબંધક વિશેષાધિક છે. કેમકે વૈક્રિયના બંધકો દેવ અને નારકો છે, બાકીના તેના અબંધક છે. તેમાં સિદ્ધો તૈજસાદિ બંધકથી અતિરિક્ત છે, તેથી તે વિશેષાધિક કહ્યા. આહારક શરીરના અબંધક વિશેષાધિક છે કેમકે મનુષ્યોને જ આહારક શરીર હોય છે. - 4 - * બ્રિતિકાર શ્રીએ અહીં અવાનવ અધિકારમાં ૩૬-ગાથાઓની વૃત્તિમાં નોંધ કરી છે ભાછી આ ૩૬-ગાણાને સ્પષ્ટ જવા વૃત્તિ પણ રચી છે. અમોએ મૂળ ગામો અYરશ: અનુવાદ અહીં કરેલ નથી, પણ તેની વૃત્તિનો અનુવાદ કર્યો છે, તથા આવશ્યકતા લાગે ત્યાં મૂળ ગાથાનો અર્થ ઉમેરેલ છે. જિજ્ઞાસુઓને મૂળ વૃત્તિ જોવા વિનંતી.] અહીં દારિક સર્વબંધાદિના અાવાદિ ભાવનાર્થે સર્વબંધાદિ સ્વરૂપ કહે છે - અહીં જુગતિ વડે, વિગ્રહગતિ વડે ઉત્પન્ન થતાં એવા જીવોને ઉત્પત્તિ ફોનની પ્રાપ્તિના પ્રથમ સમયે સર્વબંધ થાય છે. બીજા વગેરે સમયમાં દેશબંધ થાય છે. સિદ્ધ આદિ" - અહીં આદિ શબ્દથી વૈકિયાદિ બંધકોના અને જીવોના દારિકનો અબંધ છે. અહીં સિદ્ધાદિના બંધકવ છતાં પણ અત્યંત અાવથી વિવક્ષા ન કરીને વૈગ્રહિકોને આશ્રીને જ સર્વબંધકોથી બંધક વિશેષાધિક કહ્યા છે. તેથી જ કહે છે - સાઘારણમાં પણ સર્વબંધ ભાવથી સર્વબંધકો સિદ્ધો કરતા અનંતગણા છે. એ પ્રમાણે છે, તેથી સિદ્ધો તેના અનંત ભાણે વર્તે છે. જે સિદ્ધો પણ તેના અનંતભાગે વર્તે છે તો સારી રીતે વૈક્રિય બંધકાદિ સમજી જ શકાય છે. તેથી તેમને છોડીને સિદ્ધ પદ જ કહેવું. હવે સર્વબંધકોના અને બંધકોના સમાભિધાન પૂર્વક અબંધકોના વિશેષાધિકવને જણાવવા કહે છે - કાજુ લાંબી ગતિમાં સર્વબંધકો પહેલા સમયે હોય છે, એ રીતે તેમની એક સશિ છે. એકવાથી જે ઉત્પન્ન થાય છે, તેમાં જે પહેલા સમયે તેઓ અબંધક, બીજ સમયે સર્વબંધક, તેઓની બીજી રાશિ છે. તે એક વક નામે બીજી ગતિમાં ઉત્પન્ન થનારાના અદ્ધરૂપ થાય છે. બે વક્ર ગતિ વડે જે ઉત્પન્ન થાય છે, તેઓ પહેલા બે સમયમાં અબંધક અને ત્રીજા સમયે સર્વબંધક છે. આ સબંધકોની બીજી રાશિ. તે દ્વિવક્ર નામે ત્રીજી ગતિમાં ઉત્પન્ન થનારના ત્રિભાગરૂપ હોય છે. - x * આ પ્રમાણે સર્વબંધકોની ત્રણ સશિઓ છે. અબંધકોની ત્રણ જ સશિ છે. સમગભેદથી રાશિભેદ છે. એ પ્રમાણે તે સશિપમાણ તુચ જો કે થાય છે, તો પણ સંખ્યા પ્રમાણથી અબંધકો અધિક હોય છે. તે આ પ્રમાણે - જે એક સમયિક છે, તેજ ગતિથી ઉત્પધમાન છે. તેઓ એક સાધારણ શરીરમાં લોક મણે સ્થિત રહીને છ એ દિશામાં અનુશ્રેણિથી આવે છે. જે દ્વિસંમયિક છે, તે એક જ વક્ર ગતિથી ઉત્પધમાન છે, તે ત્રીજા. પ્રતરથી આવે છે. કેમકે વિદિશાથી વક્રગતિએ આગમન છે. પ્રતનું સ્વરૂપ હવે કહેશે. જે મસમયિક જ તે ત્રણ સમયાં બે વક્રગતિથી ઉત્પધમાન છે તેઓ બાકીના લોકથી આવે છે. - પ્રતર પ્રરૂપણા કહે છે - લોક મધ્યરત એક નિગોદને આશ્રીને તિછ આવતા ચારે દિશામાં પ્રતર કલાવામાં આવે છે. વિવાિત નિગોદ ઉત્પાદ કાલોચિત અવગાહના બાહલ્સ જ. ઉદર્વ-અધોલોકાંત ગત, પૂર્વ-પશ્ચિમ લાંબા, દક્ષિણ-ઉત્તર લાંબા બે પ્રતરો છે. - હવે અધિકૃત વેબદુત્વ-જે જીવો પિતરિક છે, એક વક્રગતિસી ઉત્પત્તિવાળા છે, તેઓ હજુ ગતિથી છ દિશાથી અસંખ્યગણા હોય છે, બાકીના જે ત્રિસમયિક, શેષ લોકથી આવે છે, તે પણ અસંખ્યાત ગણા છે. કઈ રીતે? ક્ષેત્ર અસંખ્યગુણિતવણી. જેથી છ દિશાોગથી રિપતર અસંખ્યાતગુણ છે, તેથી પણ શેપલોક છે. - તેથી કેમ ? - કેમકે આ સૂત્ર બે વક્રગતિને આશ્રીને છે. પહેલા ઋજુગતિ ઉત્પન્ન સર્વબંધક રાશિ સહસ્ર પરિકશિત. કેમકે ફોનની અભ્યતા છે. બે સમય ઉત્પની બે સશિ, એક અબંધકની, બીજી સર્વબંધકની. તે