________________ 8/-/9/427 આયુના દેશબંધક, અબંધક સંખ્યાલગણા. * વિવેચન-૪ર૭ : જ્ઞાન-શ્રુતાદિની, તેના અભેદથી જ્ઞાનીની જે પ્રત્યુનીકતા-સામાન્યથી પ્રતિકૂળતા. તેના વડે. શ્રુતની, શ્રુતગુરની જે નિહનવતાઅપલાપ કQો, તેના વડે. જ્ઞાનના ગ્રહણાદિમાં વિઘ્નરૂપ અંતરાય કરવો, જ્ઞાનમાં, જ્ઞાનીમાં અપીતિ હોવી. જ્ઞાન કે જ્ઞાનીની આશાતના-હેલણા કરવી. જ્ઞાન કે જ્ઞાનીના વ્યભિચાર દેખાડવા માટે પ્રવૃત્તિ કરવી, આ બાહ્ય કારણોથી જ્ઞાનાવરણીય કામણ શરીર બંધ. હવે અંતર કારણ કહે છે - જ્ઞાનાવરણીય હેતુત્વથી, જ્ઞાનાવરણીય લક્ષણ જે કામણ શરીર પ્રયોગનામકર્મના ઉદયથી (આ બંધ થાય.) અહીં દર્શન એટલે ચક્ષુર્દર્શનાદિ. તીવ્ર મિથ્યાત્વ વર્ડ. કષાય સિવાયના નોકપાયલક્ષણ ચારિત્ર મોહનીયટી, તીવ્ર ક્રોધાદિ વડે - કષાય યાત્રિ મોહનીય પૂર્વે કહ્યું છે. મહાભ * અપરિમિત કૃષિ આદિ આરંભ વડે, મનડાયા. નિયતિ - વંચન અર્થે પ્રવૃત્તિ, અર્થાત્ માયાપચ્છાદન, કોઈ કહે છે - અતિ આદર કરીને બીજાને ઠગવા. પ્રકૃતિ ભદ્રકતા - સ્વભાવથી બીજાને ન અનુતાપીને, અનુકંપા વડે, માાર્યબીજાના ગુણોને સહન ન કરવા તે. શુભનામ-દેવગતિ આદિ. કાયમજુતા-બીજાને ન ઠગવારૂપ કાયપેટાથી, ભાવ હજતા-બીજાને ન ઠગવારૂપ મનોપ્રવૃત્તિ. ભાષા મજુતા-ભાષામાં આર્જવતાથી. કવિસંવાળ - અન્ય રીતે પ્રાપ્તને અન્યથા કરવું, તરૂપ યોગ-વ્યાપાર તે વિસંવાદન, તે નિષેધથી અવિસંવાદન યોગ, તેના વડે. અહીં કાયમજુતાદિ ત્રણ વર્તમાનકાળ આશ્રયી છે, અવિસંવાદનયોગ અતીત-વર્તમાનકાળ આશ્રય છે. અશુભનામકર્મ-નરકગત્યાદિ. * - કામણ શરીર પ્રયોગ બંધ પ્રકરણ, તૈજસ શરીર પ્રયોગ બંધ પ્રકરણવત્ જાણવું. જે વિશેષ છે, તે કહે છે - આનો આયુબંધ સૌથી થોડો છે કેમકે બંધકાળનું થોડાપણું અને અબંધકાળનું બહુપણું છે. તેનાથી અબંધક સંખ્યાલગણા (શંકા) તેના પ્રબંધકને અસંખ્યાતપણા કેમ ન કહ્યો ? - X * કહે છે - આ સત્ર અનંતકાયિકોને આશ્રીને છે. અનંતકાયિકા સંખ્યાતજીવિકા જ છે. તે આયુષ્યબંધક તેના દેશબંધકથી સંખ્યાલગણાં જ થાય. જો બંધક સિદ્ધાદિ તેમાં મુકીએ તો પણ સંખ્યાતણાં જ છે. કેમકે સિદ્ધાદિ બંધક અનંતા હોવા છતાં અનંતકાયિકાયું બંધકાપેક્ષાથી અનંત ભાગ જ થાય. - x - 4 - ઔદારિકાદિને બીજા પ્રકારે કહે છે– * સૂઝ-૪૨૮ - ભગવાન ! જે જીવને ઔદારિક શરીરનો સબંધ છે, તે હે ભગવન ! વૈક્રિય શરીરનો બંધક છે કે અબંધક ? આહારક શરીરનો બંધક છે કે અબંધક ? ગૌતમ ! બંધક નથી, અબંધક છે. તે તૈજસ શરીરનો બંધક છે કે અબંધક ? ગૌતમ બંધક છે, અબંધક નથી. જે બંધક છે, તો દશાબંધક કે 228 ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ સવબંધક ? ગૌતમ ! દેશબંધક છે, સર્વબંધક નથી. કામણ શરીરનો બંધક કે શાબંધક ? તૈજસ મુજબ જાણવું. ભગવન્! જેને ઔદારિક શરીરનો દેશબંધ છે, તે હે ભગવન્! વૈક્રિય શરીરનો બંધક કે અબંધક ? ગૌતમ ! બાંધક નથી, આબંધક છે. એ રીતે સબંધ માફક દેશબંધ પણ કહેવો ચાવતું કામણ. ભગવન! જે વૈક્રિયશરીરનો સબંધક છે. તે ભગવાન ! ઔદારિક શરીરનો બંધક કે બંધક ? ગૌતમ ! બંધક નથી, અબંધક છે. અtહારક શરીર પણ એમજ છે. તૈજસ અને કામણમાં ઔદારિકમાં કહ્યા મુજબ અહીં કહેવું. વાવ( દેશબંધક છે, સર્વબંધક નથી. ભગવન જે વૈદિચશરીરનો દેશબંધક છે, તે ભગવત્ ઔદારિક શરીરનો બંધક છે કે અબંધક ? ગૌતમ બંધક નથી, અબંધક છે. એ રીતે જેમ સબંધ કહ્યો, તેમજ દેશબંધ પણ કામણ સુધી કહેવો. ભગવન્! જે આહાક શરીરનો સબંધક છે, તે ભગવદ્ ઔદારિક શરીરના બાંધક છે કે બાંધક ? ગૌતમ બાંધક નથી, આબંધક છે. એ રીતે વૈકિય પણ કહેવું. તૈજસ, કામણમાં ઔદારિકવત્ કહેવું. ભગવન ! જે આહાક શરીરના દેશ બંધક છે, તે ભગવન ! દારિક શરીરની ? આહાક શરીરના સર્વબાંધક માફક કહેવું. * * * ભગવતા જે તૈજસ શરીરના દેશબાંધક છે, તે ઔદાકિ શરીરના બંધક કે બંધક ગૌતમાં બંધક કે બંધક હોય છે બંધક હોય તો દેશબંધક કે સબિાંધક? ગૌતમાં બંને હોય. વૈકિય શરીરના બાંધક કે બંધક? એ પ્રમાણે જ એ રીતે હાક શરીરમાં પણ છે. કામણ શરીરના બંધક કે બંધક ગૌતમાં બંધક, બંધક નહીં. જે બંધક હોય તો દેશબંધક કે સવબિંધક ગૌતમાં દેશબંધક છે. સાઈબંધક નથી. ભગવ! જે કામણ શરીરના દેશબંધક છે, તે ઔદારિક શરીરના? વૈજાની માફક જ કામણની વકતવ્યતા કહેતી. ચાવતું તૈજસ શરીરના યાવતુ દેશબાંધક, સર્વબાંધક નહીં. * વિવેચન-૪૨૮ : એક સમયે ઔદારિક અને વૈક્રિયનો બંધ ન હોય, તેથી ‘નોબંધક' કહ્યું. એ રીતે આહાક પણ જાણવું. તૈજસ હંમેશા સાથે રહે છે, માટે દેશબંધકથી બંધક કહ્યા. એ રીતે કાર્યણશરીર પણ છે. આ પ્રમાણે ઔદારિક સર્વબંધને આશ્રીને બાકીના બંધોને ચિંતવવા આ દંડક કહ્યો. પછી દેશબંધક આશ્રીને કહ્યું. હવે વૈક્રિયના સર્વબંધને આશ્રીને બાકીના બંઘની વિચારણાનો દંડક છે. તેમાં દારિક શરીર સર્વબંધકનો તૈજસ-કામણનું દેશબંધકવા કહ્યું. તેમ વૈક્રિયશરીરનું પણ સર્વબંધક-દેશબંધકવ કહેવું. * * * તૈજસ દેશબંધક દંડકે ઔદારિક શરીરનો બંધક કે બંધક કહ્યો. તેમાં વિગ્રહગતિમાં બંધક, અવિગ્રહમાં ફરી બંધક. તે ઉત્પત્તિ હોગે પ્રથમ સમયે સર્વબંધક,