________________ 8/-/9/425 221 સુહુમારાદિ ચાવતુ સહસરદેવોને રનપભાં પૃની નૈરયિકવતુ કહેવા. વિશેષ આ * સર્વ બંધંતર જેની જે જઘન્ય સ્થિતિ તેમાં અંતમુહર્ત અધિક કહેવું. બાકી પૂર્વવતુ. * * ભગવતુ આનદેવપણે ઉત્પન્ન નોઆણદેવ પૃચ્છા * ગૌતમાં સર્વબંધેતર જઘન્યથી વર્ષમૃથક્વ અધિક 18 સાગરોપમ, ઉત્કૃષ્ટ અનંતકાળ-વનસ્પતિકાળ. દેશબંધંતર જઘન્યથી વર્ષ પૃથક્વ, ઉત્કૃષ્ટ અનંતકાળવનસ્પતિકાળ, એ રીતે યાવત અસ્કૃત, વિશેષ જેની જે સ્થિતિ આદિ પૂર્વવતું. શૈવેયક, કાતીત પૃચ્છા - ગૌતમ! સબંધેતર જઘન્ય રર-સાગરોપમ વર્ષ પૃથકૃત્વ અધિક, ઉત્કૃષ્ટથી અનંતકાળ-વનસ્પતિકાળ. દેશ બંધુતર જાન્ય વર્ષ પૃથક્રત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. ભગવન્! અનુdોપપાતિક પૃચ્છા. ગૌતમ! સબંધ અંતર જઘન્ય વર્ષ પૃથક્વાધિક 31 સાગરોપમ, ઉત્કૃષ્ટ સંપ્રખ્યાત સાગરોપમ. દેશ બંધતર જઘન્ય વર્ષ પૃથકત, ઉત્કૃષ્ટ સંખ્યાત સાગર ભગવાન ! આ વૈશિરીરી જીવોના દેશબંધક, સર્વબંધક અને બંધકમાં કોણ કોનાથી ચાવતુ વિશેષાધિક છે ? ગૌતમાં સૌથી થોડા જીવો સૈક્રિય શરીરના સર્વબંધક છે, દેશાબંધક અસંખ્યાતગણા, અબંધક અનંતગણા છે. - -ભગવાન ! આહારક શરીરપયોગબંધ કેટલા ભેદ છે ? ગૌતમ! એકાકાર, જે એકાકાર છે તો શું મનુષ્યાહારક છે કે અમનુણાહાકon ગૌતમ ! મનુષ્પાહારક શરીરપયોગ બંધ છે. અમનુષ્કાહારક નહીં આ અમિલાપથી ‘અવગાહના સંસ્થાન’ મુજબ યાવતુ Bદ્ધિ પ્રાપ્ત પ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વષ, કર્મભૂમિ જ ગભવ્યકાંતિક મનુષાહારક શરીર પ્રયોગ બંધ, અનુદ્ધિપ્રાપ્ત પ્રમત્ત યાવત્ આહાક શરીર પ્રયોગબંધ નહીં આહાફ શરીર પ્રયોગબંધ કા કર્મના ઉદયથી? ગૌતમાં વીર્ય સંયોગ સદ્ગદ્રવ્યતાથી રાવતું લબ્રિાને આથીને આહારક શરીર પ્રયોગ નામકમના ઉદયથી છે. * * ભગવના આહારક શરીર પ્રયોગ વધ દેશબંધ છે કે સર્વબાંધ? ગૌતમાં બને. * - ભગવન! આહાક શરીર પ્રયોગ બંધ કાળથી કેટલો હોય? ગૌતમાં સબંધ એક સમયનો, દેશબંધ જાન્યથી અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટથી પણ તમુહૂર્ત ભગવાન ! આહાક શરીર પ્રયોગ બંધંતર કાળથી કેટલું હોય ? ગૌતમ ! સર્વ બંધાંતર જન્મથી અંતમહd, ઉત્કૃષ્ટથી અનંત કાળ-અનંતી અવસર્પિણીઉત્સર્પિણીકાળથી, ક્ષેત્રથી અનંત લોકદેશનૂન અપાદ્ધ પુદ્ગલ રાવતું. એ પ્રમાણે દેશબંધંતર પણ છે. ભગવાન ! આહાફ શરીરી જીવોના દેશબંધક, સવબંધક અને અબંધકમાં કોણ કોનાથી સાવત્ વિશેષાધિક છે ? ગૌતમ! સૌથી થોડાં સબંધકો, દેશબંધક સંખ્યાતગુણા, અબંધક અનંતકુણા છે. * વિવેચન-૪૨૫ :એકેન્દ્રિય વાયુકાયિક અપેક્ષાઓ, પંચેન્દ્રિય ચારે ગતિથી છે. * x * લબ્ધિ, 222 ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ તે વૈક્રિયકરણ લબ્ધિ. તે વાયુકાય, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યાપેક્ષાએ છે. વાયુકાયિક આદિને લબ્ધિ શરીરબંધથી અને દેવ-નાકને વીર્યસયોગ સંદ્રવ્યતાથી કહે છે. વૈક્રિય શરીરમાં ઉત્પન્ન થનારને એક સમય સબંધક થાય. ઉત્કૃષ્ટથી બે સમય * ઔદારિકશરીરી વૈક્રિયતા પામીને સર્વબંધક થઈ મરીને ફરી નારકાવ કે દેવત્વ પામે, ત્યારે પહેલા સમયે વૈક્રિયનો સર્વબંધક થાય * x * તેથી બે સમય છે. ઔદારિક શરીરી વૈક્રિયતા પામીને પહેલા સમયે સબંધક થઈને, બીજા સમયે દેશબંધક થઈને મરે તેથી એક સમય થાય. દેવ કે નારકમાં ઉત્કૃષ્ટ સ્થિતિમાં ઉત્પન્ન થાય તો - x - પૂર્વવતું. વાયુ દારિક શરીરી થઈને વૈક્રિયમાં જાય પછી પહેલા સમયે સબંધક, બીજા સમયે દેશબંધક થઈને મરે તેથી જઘન્ય એક સમય દેશબંધ, ઉત્કૃષ્ટથી અંતર્મુહર્ત (પૂર્વવત), લબ્ધિવૈક્રિય શરીરીને અંતર્મહત્તથી પછી વૈક્રિય શરીરાવસ્થાન નથી. - x - રત્નપ્રભાઇ ઝણ સમય વિગ્રહથી રત્નપભામાં જઘન્ય સ્થિતિનાક સમુug થાય, તેમાં બે સમય નાહારક, ત્રીજા સમયે સર્વબંધક પછી દેશબંધક, તેથી બિસમય ન્યૂન 10,000 વર્ષ કહ્યા. ઉત્કૃષ્ટથી સમયનૂન સાગરોપમ. - X * ભાવના પૂર્વવત કહેવી. એ પ્રમાણે બધે સબંધ એક સમય અને દેશબંધ જઘન્ય વિગ્રહ સમય ત્રણ ન્યૂન પોત-પોતાની જઘન્ય સ્થિતિ પ્રમાણ કહેવું. - x * પંચેન્દ્રિય તિર્યચ, મનુષ્યોનો વૈકિય સર્વબંધ એક સમય, દેશબંધ જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અંતર્મુહર્ત કહ્યું છે - નરકમાં તહd, તિર્યંચ-મનુષ્યમાં ચાર, દેવોમાં અર્ધમાસ ઉત્કૃષ્ટ વિકુણા કાળ જાણવો. ચાર અંતમુહૂર્ત કર્યું, તે મતાંતર છે. વૈક્રિય શરીર પ્રયોગ બંધનું અંતર કહે છે - ઔદાકિ શરીરી, વૈક્રિયમાં જઈને પહેલા સમયે સર્વબંધક, બીજે દેશબંધક થઈને મરીને દેવ કે નાકમાં વૈક્રિયશરીરીમાં અવિગ્રહથી ઉત્પન્ન થતો પહેલા સમયે સર્વબંધક તેથી એક સમય સર્વબંઘાંતર થશે. ઔદારિક શરીરી વૈક્રિયમાં જઈને -x* ફરી અનંતકાળ દારિકાદિ શરીરમાં વનસ્પત્યાદિમાં રહીને વૈક્રિયશરીરમાં ઉત્પન્ન થાય, ત્યારે પહેલા સમયે સર્વબંધક થાય. એ રીતે દેશબંધ - x * પૂર્વવતું. વાયુ દારિક શરીરી વૈક્રિયતા પામીને, પહેલા સમયે સર્વબંધક થઈને, મરીને ફરીને વાયકાયિક થાય, તેને અપર્યાપ્તકને વૈક્રિય શકિત ન હોય, અંતમુહર્તમાં પર્યાપ્તિક થઈને વૈક્રિય શરીર કરે, તેમાં પ્રથમ સમયમાં સર્વબંધક થાય એ રીતે સર્વબંધાંતર અંતર્મુહૂર્ત. ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ કેમકે ઔદાકિ શરીરી વાયુકાય આટલા સમયે અવશ્ય વૈક્રિય કરે ઇત્યાદિ પૂર્વવત્ - 4 - પંચેન્દ્રિય તિર્યંચયોનિક વૈક્રિયમાં જઈને ત્યાં પ્રથમ સમયે સર્વબંધક, પછી અંતર્મહd મામ દેશબંધક, પછી ઔદારિકનો સર્વબંધક થઈને એક સમય દેશબંધક થઈને, ફરી વૈક્રિય કરતા પહેલા સમયે સર્વબંધ. ઉત્કૃષ્ટથી પૂર્વકોડિ આયુ. * *