________________ 8-9/424 219 220 ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ સમૂહની આવલિકા-દેશબંધંતર ભાવના આ રીતે પૃવીકાયિક દેશબંધક થઈ મરીને પૃવીકાયિકમાં ક્ષલ્લકભવ ગ્રહણ જીવીને મર્યા પછી ફરી અવિગ્રહથી પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થાય. તેમાં સર્વબંધ સમય પછી દેશબંધક થાય. એ રીતે સર્વબંધ સમયથી અધિક એક ક્ષુલ્લક ભવ ગ્રહણ દેશબંધનું અંતર છે. વનસ્પતિકાયિકોમાં જઘન્યથી સર્વબંધંતર બે ક્ષુલ્લકમવગ્રહણથી ત્રણ સમય ન્યૂન દેખાય છે. વનસ્પતિકાયિક ત્રણ સમયના વિગ્રહથી ઉત્પન્ન છે, તેમાં વિગ્રહના બે સમય અનાહાક, ત્રીજે સમયે સર્વબંધક થઈને ક્ષુલ્લક ભવ જીવીને ફરી પૃથ્વી આદિમાં ક્ષલક ભવ જ રહીને ફરી અવિગ્રહથી વનસ્પતિકાયિકમાં ઉત્પન્ન થઈ પહેલા સમયે તે સર્વબંધક થાય, ત્રણ સમય ન્યુન બે મુલક ભવ ગ્રહણ અંતર આ રીતે થાય. ઉત્કૃષ્ટમાં પૃથ્વી આદિમાં કાયસ્થિતિ કાળ છે. દેશબંધંતર જઘન્યથી પૃથ્વી આદિ માફક વનસ્પતિનું છે, તે સમયાધિક ક્ષુલ્લકભવ ગ્રહણ છે. ભાવના પૂર્વવત્. ઉત્કૃષ્ટથી વનસ્પતિનું દેશ બંધંતર પૃથ્વીકાય સ્થિતિકાળ અસંખ્યાત અવસર્પિણી ઉત્સર્પિણી આદિરૂપ છે. દારિક દેશબંધકાદિનું અલાબહd. સૌથી થોડાં સર્વબંધક છે, કેમકે ઉત્પત્તિ સમયે જ હોય, બંધક વિશેષાધિક છે કેમકે વિપ્રગતિમાં અને સિદ્ધવાદિમાં તે હોય, દેશબંધક અસંખ્યાત ગણા, કેમકે દેશબંધક કાળ અસંખ્યગુણ છે. તેની ભાવના આગળ કહીશું. - હવે વૈક્રિય શરીર પ્રયોગ બંધ નિરૂપણ કરવા કહે છે - * સૂગ-૪૫ - ભગવના વૈકિયશરીર પ્રયોગબંધ કેટલા ભેદ છે ? ગૌતમાં બે ભેદે. એકેન્દ્રિય વૈદિચશરીર પ્રયોગબંધ અને પંચેન્દ્રિય છે એકેન્દ્રિય વૈયિશરીર પ્રયોગબંધ છે, તો શું વાયુકાયિક એકેન્દ્રિય છે કે વાયકાયિક એકેન્દ્રિયo? આ અભિલાપથી જેમ “અવગાહના સંસ્થીન'માં વૈકિય શરીર ભેદ છે, તેમ કહેવા યાવત્ પયપ્તિા સર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક વૈમાનિક પંચેન્દ્રિય વૈકિય શરીર પ્રયોગબંધ અને અપયક્તિા સવથિિિસદ્ધ યાવત પ્રયોગબંધ. ભગવન્! વૈદિચશરીર પ્રયોગ બંધ કયા કર્મના ઉદયથી ? ગૌતમ ! વીસિયોગ ચદ્રવ્યતા ચાવતુ આયુ કે લબ્ધિને આશ્રીને વૈક્રિય શરીર પ્રયોગ નામ કર્મના ઉદયથી વૈક્રિયશરીર પ્રયોગબંધ થાય વાયુકાયિક એકેનિદ્રય વૈદિચશરીર પ્રયોગ પૃચ્છા. ગૌતમ ! વીસિયોગ સદ્ભવ્યતાથી યાત્રત લધિને આશીને પૂર્વવત. ભગવાન ! રતનપભામૃથ્વીનૈરયિક પંચેન્દ્રિય વૈક્રિય શરીર પ્રયોગ બંધ કયા કમના ઉદયથી 7 ગૌતમ ! વીર્ય સયોગ સદ્ગદ્રવ્યતા યાવત આયુને આશ્રીને ચાવતું બંધ થાય. એ રીતે આધસપ્તમી સુધી. તિયચયોનિક પંચેન્દ્રિય નૈમિશરીર પૃચ્છા. ગૌતમ! વીર્ય, વાયુકાયિક મુજબ જાણવું. મનુષ્ય પંચેન્દ્રિયવૈક્રિય એમ જ છે. અસુરકુમાર ભવનપતિ દેવ પંચેન્દ્રિય સૈક્રિય, રતન પ્રભા પૃથ્વી નૈરયિકવવું જાણવું. એ રીતે સ્વનિતકુમાર સુધી જાણવું. એ રીતે વાણવ્યંતર, જ્યોતિષ્ક, સૌધર્મ કલ્યોપHક વૈમાનિક યાવત્ અટ્યુત, નૈવેયક કપાdીત વૈમાનિક, અનુત્તરોપતિક જાણવા. ભગવન! વૈક્રિયશરીર પ્રયોગ બંધ, દેશબંધ કે સબંધ? ગૌતમ ! બને. વાયુકાયિક કેન્દ્રિય, રતનપભા પૃની નૈરયિક ચાવતુ અનુત્તરોપપાતિક એ પ્રમાણે જ જાણa. ભગવના સૈચિશરીર પ્રયોગબંધ કાળથી કેટલા છે? ગૌતમાં સબંધ જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી બે સમય. દેશબંધ જઘન્યથી એક સમય, ઉcકૃષ્ટથી સમય જૂન 33સાગરોપમ. વાયુકાયિક કેન્દ્રિય વૈક્રિય પૃચ્છા. ગૌતમાં સર્વબંધ, એક સમય અને દેશબંધ જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત રનપભા પૂરતી નૈરયિક પૃચ્છાગૌતમ ! સબંધ એક સમય, દેશબંધ જEAજથી ત્રણ સમય ન્યૂન 10,000 વર્ષ, ઉત્કૃષ્ટથી સમય ન્યૂન સાગરોમ. એ રીતે ચાવવ અધસતમી. વિશેષ આ - દેશળબંધ જેની જે જEાન્ય સ્થિતિ તે સમયનૂન કરવી અને સમય જૂન ઉત્કૃષ્ટ સ્થિતિ કહેવી. * * પંચેન્દ્રિય તિચયોનિક અને મનુષ્યોની વાયુકાચિકની માફક કહેવી. અસુરકુમારાદિ યાવતું અનુત્તરોપાતિકની નૈરસિક મા કહેતી. વિશેષ આ - જેની જે સ્થિતિ તે કહેવી ચાવ4 અનુસરોપપાતિકનો સબંધ એક સમય, દેશબંધ જઘન્યથી ત્રણ સમય જૂન ૩૧ન્સાગરોપમ, ઉત્કૃષ્ટથી એક સમય ન્યૂન 33-સાગરોપમ છે. ભગવન / વૈક્રિયશરીર પ્રયોગ બંધંતર કાળથી કેટલું હોય ? ગૌતમ ! સવ બંધંતર જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અનંત કાળ અનંતી યાવત્ આવલિકાનો અસંખ્યાત ભાગ, એમ દેશબંધંતર. વાયુકાલિક વૈકિય શરીર પૃચ્છા. ગૌતમ! સર્વબંઘતર જાણી તમેહુd ઉકૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાત ભાગo. તિયચયોનિક પંચેન્દ્રિય વૈક્તિ શરીર પ્રયોગ બંધુતર પૃચ્છા. ગૌતમ ! સબંઘતર જઘન્યથી અંતર્મુહૂd, ઉત્કૃષ્ટથી પૂવકોડિ પૃથકવ, એ પ્રમાણે દેશબંધેતર લણવું, મનુષ્યનું પણ જાણવું. ભગવન! વાયુકાવિકજીવ નોવાયુકાચિકમાં જઈને ફરી વાટુકાલિકપણે ઉત્પન્ન થાય તો વાયુકાફિક એકેન્દ્રિયવૈદિક્ય પૃચ્છા. ગૌતમાં સર્વ બાંતર જઘન્યથી અંતમુહૂર્વ ઉત્કૃષ્ટથી અનંતકાળ-વનસ્પતિકાળ. એ પ્રમાણે દેશાબંધતર પણ ગણવું. ભગવન! રાપભા પૃadી નૈરયિક, નોરનપભાપૂની પૃચ્છા. ગૌતમાં સર્વ બંઘતર જઘન્યથી 10,000 વર્ષ અંતર્મુહૂર્વાધિક. ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ. દેશબંધુતર જાન્સથી ભંહd ઉકષ્ટ અનંતકાળ-qનસ્પતિકાળ. એ પ્રમાણે આધસપ્તમી સુધી કહેવું. વિશેષ એ - જેની જે જઘન્ય સ્થિતિ છે, તેમાં અંતર્મુહૂર્ણ અધિક સર્વ બંધંતર કહેવું, બાકી પૂર્વવત પંચેતિયો, મનુષ્યો વાયુકાયવ4.