________________ 8/-/10/436,433 239 24o ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ વિચારતા - તેમાં જેને મોર્નીય, તેને આયુ નિયમથી કેવલી માફક છે. જેને આપ્યું છે, તેને મોહનીયની ભજના. કેમકે અક્ષીણ મોહવાળાને બંને હોય, ક્ષીણ મોહવાળાને આયુ જ હોય. જેને મોહનીય તેને નામ, ગોત્ર, અંતરાય નિયમા હોય, પણ જેને નામાદિ ત્રણ છે, તેને મોહનીય ક્ષીણ મોહવાળાને હોય. પણ ક્ષીણ મોહવાળાને ન હોય. - . હવે આયુની બાકીના ત્રણ સાથે વિચારણા-જેને આપ્યું છે, તેને નિયમા નામ છે, જેનું નામ છે, તેને નિયમા આવ્યુ છે. એ પ્રમાણે ગોત્ર સાથે પણ જાણવું. જેને આયુ છે, તેને અંતરાય અકેવલી માફક હોય છે અને કેવલી માફક નથી હોતું. તેથી હોય કે ન હોય કહ્યું. નામકર્મને બાકીના બે સાથે વિચારે છે . જેને નામકર્મ છે તેને નિયમો ગોગકર્મ છે, જેને ગોત્ર છે તેને નિયમા નામ છે. જેનું નામ છે, તેને અંતરાય અકેવલીવતુ હોય અને કેવલીવતું ન હોય. . - આ રીતે ગોગકર્મ અને અંતરાયકર્મની ભજના પણ કહેવી. અનંતર કર્મો કહ્યા. તે પુદ્ગલાત્મક હોવાથી તેનો અધિકાર કહે છે. પુના - શ્રોત્ર આદિ રૂપે હોય છે, જેને તે પુદ્ગલી, પુદ્ગલ એ સંજ્ઞા છે. જીવના યોગથી તે પુદ્ગલ કહ્યા. ભગવન! જેને નામકર્મ હોય, તેને ગોત્ર કર્મ હોય? પૃછા ગીતમાં બંને પર નિયમ હોય. . - ભગવજેને નામકર્મ હોય તેને અંતરાય કર્મ હોય? પ્રા. ગૌતમાં જેને નામકર્મ હોય, તેને અંતરાય કર્મ કદાચ હોય, કદાચ ન હોય. જેને અંતરાય હોય, તેને નિયમાં નામ હોય. - - ભગવન! જેને ગોત્રકમ હોય, તેને અંતરાયકર્મ હોય? પૃચ્છા. ગૌતમાં જેને ગોત્ર છે, તેને અંતરાય હોય કે ન હોય, અંતરાયવાળાને ગોત્ર નિયમાં હોય. 4i37 ભગવાન ! જીવ પુદ્ગલી છે કે યુગલ છે ? ગૌતમ ! જીવ બંને છે - એમ કેમ કહ્યું ? ગૌતમ ! જેમ કોઈ પાસે છત્ર હોય તો છમ, દંડથી દંડી, ઘટથી ઘટી, પટી ઘટી, કરથી કરી કહેવાય છે, એમ જ છે ગૌતમ! જીવ પણ શ્રોત્ર-ચક્ષ-પ્રાણ-જીભ-સ્પર્શ ઈન્દ્રિયોને આશ્રીને યુગલી કહેવાય. જીવને આશીને યુગલ કહેવાય. તેથી પૂર્વવત્ કહ્યું. ભગવના નૈરયિક પુગલી કે પુગલ ? એ પ્રમાણે જ વૈમાનિક સુધી કહેવું. વિશેષ આ - જેને જેટલી ઈન્દ્રિયો છે, તેને તેટલી કહેવી. * : ભગવના સિદ્ધો પુલી છે કે પુગલ ? ગૌતમ! પગલી નથી, પુદગલ છે. ભગવન! એમ કેમ કહું ? ગૌતમ! જીવને આશીને. તેથી હે ગૌતમ ! એમ કહ્યું. - - ભગવન ! તે એમ જ છે, એમ જ છે. * વિવેચન-૪૩૬,૪૩૩ - જેને વેદનીય છે, તેને જ્ઞાનાવરણીય હોય કે ન હોય. અકેવલી અને કેવલીને આશ્રીને કહ્યું. અકેવલીને આ બંને હોય, કેવલીને વેદનીય જ હોય, જ્ઞાનાવરણીય નહીં. જેને જ્ઞાનાવરણીય છે, તેને મોહનીય હોય કે ન હોય. * અાપક, ક્ષપકને આશ્રીને અક્ષપકને બંન હોય, ક્ષપકને મોહક્ષાયથી કેવળજ્ઞાન ઉત્પન્ન ન થાય ત્યાં સુધી જ્ઞાનાવરણીય હોય પણ મોહનીય ન હોય. એ પ્રમાણે જેમ જ્ઞાનાવરણીય, વેદનીય વડે કહ્યું તથા આયુક, નામ અને ગોત્ર સાથે પણ કહેવું. કેમકે તે બધામાં ઉકત પ્રકારથી ભજના છે * * અંતરાય વડે જ્ઞાનાવરણીય દર્શનાવરણીય માફક કહેવું. કેમકે તે બંનેમાં ભજના નથી. આ જ વાત કહે છે એ પ્રમાણે જેમ વેદનીય, નિયમા પરસ્પર સમ કહેવું. તેથી જેને જ્ઞાનાવરણીય છે, તેને નિયમો અંતરાય છે. જેને અંતરાય છે તેને નિયમો જ્ઞાનાવરણીય છે. એમ પરસ્પર નિયામાં કહેવું. Q દર્શનાવરણીય બાકીના છ સાથે - આ આલાવો જ્ઞાનાવરણીય આલાવા સમાન જ છે. - - વેદનીયને બાકીના પાંચ સાથે વિચારતા - જેને વેદનીય છે, તેને મોહનીય હોય કે ન હોય. અક્ષણમોહ, ક્ષીણમોહને આશ્રીને. અક્ષીણ મોહને બંને હોય ક્ષીણમોહને વેદનીય હોય, મોહનીય ન હોય. - * જ્યાં વેદનીય છે, ત્યાં નિયમા આયુ છે, જ્યાં આયુ છે, ત્યાં નિયમા વેદનીય છે. એ પ્રમાણે નામ, ગોત્ર સાથે પણ કહેવું. અંતરાય સાથે ભજના. કેમકે વેદનીય અને અંતરાય કેવલિને હોય, કેવલીને વેદનીય હોય, અંતરાય નહીં. * * હવે મોહનીય બાકીના ચાર સાથે મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૮-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ ભાગ-૧૦-મો પૂર્ણ