________________ 8/-I9/424 211 કરતા અને તેનાથી પ્રતિનિવૃત્ત થતા વચ્ચેના માર્ગે રહેલ કેવલજ્ઞાની અણગારના તૈજસ અને કાર્પણ શરીરનો જે બંધ સંપન્ન થાય છે, તેને પ્રત્યુત્પન્ન પ્રયોગ પ્રચયિક બંધ કહે છે. તે સમયે પ્રદેશ એકત્રીકૃદ્ધ થાય છે, જેનાથી બંધ થાય. છે. આ છે શરીરબંધ. તે શરીર પ્રયોગબંધ શું છે? શરીરપયોગબંધ પાંચ ભેદ કહ્યો છે. તે આ - ઔદારિક, ઐકિય, આહાક, તૈજસ, કામણ-શરીર પ્રયોગ બંધ. * * ભગવા દારિક શરીરnયોગ બંધ કેટલા ભેદે કહ્યો છે? ગૌતમાં પાંચ ભેદે છે. આ - એકેન્દ્રિય ઔદાકિ શરીરપયોગ બંધ યાવતુ પંચેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ બંધ. ભગવતુ એકેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગબંધ કેટલા ભેદે કહ્યો છે ? ગૌતમાં પાંચ ભેદે કહો છે. તે આ - પૃવીકાયિક એકેન્દ્રિય એ પ્રમાણે આ અભિલાષ વડે જેમ “અવગાહના સંસ્થાન”માં ઔદારિક શરીરના ભેદો કહ્યા, તેમ અહીં પણ કહેવા - યાવત્ : પતિ ગર્ભ બુદ્ધાંતિક મનુષ્ય પંચેન્દ્રિય દારિક શરીર પ્રયોગ બંધ અને અપર્યાપ્ત ગર્ભ ભુતકાંતિક મનુષ્ય માવત બંધ. (સુધી કહેવું.) - ભગવન ! ઔદાકિ શરીર પ્રયોગબંધ, કયા કર્મના ઉદયથી થાય છે ? ગૌતમ, વીર્ય, સંયોગ, સદ્રવ્યતા પ્રમાદને કારણે કર્મ, યોગ, ભવ, આયુને આશીને ઔદારિક શરીર પ્રયોગ નામકર્મના ઉદયથી ઔદારિક શરીરપયોગ બંધ થાય છે. ભગવતુ ! એકેન્દ્રિય ઔદારિક શરીરપયોગબંધ, કયા કર્મના ઉદયથી થાય છે? પૂર્વવત જાણવું. પૃedીકાયિક એકેન્દ્રિય ઔદારિક શરીરપયોગબંધ પણ એ પ્રમાણે. એ રીતે યાવતુ વનસ્પતિકાયિક. એ પ્રમાણે બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય તિચિ યોનિકને જાણવા. -- ભગવન પંચેન્દ્રિય ઔદારિક શરીરપયોગ બંધ ક્યા કર્મના ઉદયથી થાય છે ? એ જ પ્રમાણે જવું. * * ભગવાન ! મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ બંધ કયા કમના ઉદયથી થાય ? ગૌતમ! વીય, સંયોગ, સદ્ગદ્રવ્યતા તથા પ્રમાદના કારણે યાવતુ આયુની અપેક્ષાએ મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીરપયોગ નામકર્મના ઉદયથી દારિક શરીરપયોગ બંધ થાય છે. - - ભગવન! દારિક શરીર પ્રયોગ બંધ શું દેશબંધ છે કે સબંધ? ગૌતમ ! દેશબંધ પણ છે, સબંધ પણ છે. - - ભગવાન ! એકેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ બંધ એ દેશબંધ છે કે સબંધ ? પૂર્વવતુ. એ પ્રમાણે પૃadીકાયિક, એમ જ યાવત મનુષ્ય પંચેન્દ્રિય શરીર પ્રયોગ બંધ? ગૌતમ! દેશબંધ પણ છે, સર્વબંધ પણ છે. - ભગવન! દારિક શરીર પ્રયોગ બંધ કાલથી કેટલો હોય ? ગૌતમ! સર્વ બંધ એક સમય. દેરાબંધ, જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી એક સમય જૂન પલ્યોપમકાળ. - - ભગવન ! એકેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ બંધ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ કાળથી કેટલો હોય ? ગૌતમ સબંધ, એક સમય. દેશાબંધ, જન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી એક સમયજૂન 22,000 વર્ષ. * * પૃથ્વીકાય એકેન્દ્રિય પૃચ્છા. ગૌતમ / સર્વબંધ, એક સમય. દેશબંધ જઘન્યથી ક્ષુલ્લક ભવગ્રહણમાં ત્રણ સમય જૂન, ઉત્કૃષ્ટથી એક સમય જૂન 2,000 વર્ષ. એ પ્રમાણે બદલાંનો સબંધ એક સમય, દેશબંધ, જેને ઐક્રિય શરીર નથી તેને ત્રણ સમય જૂન મુલ્લક ભવગ્રહણ અને ઉત્કૃષ્ટથી જેની જે સ્થિતિ હોય, તેમાં એક સમય ન્યૂન રહે છે, જેને વૈક્રિયશરીર છે, તેને દેશબંધ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી જેની જે સ્થિતિ હોય, તેમાં એક સમય ન્યૂન કહેવો. યાવતું મનુષ્યનો દેશબંધ જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટી સમયન્જન ત્રણ પલ્યોપમ.. ભગવતા ઔદારિક શરીરના બાંધનો અંતકાળ કેટલો છે? ગૌતમાં સર્વ બંધ અંતર જઘન્યથી ક્ષુલ્લક ભવગ્રહણમાં ત્રણ સમય જૈન, ઉત્કૃષ્ટ 33 સાગરોપમ અને સમયાધિક પૂર્વ કોડિ, દેશબંધ અંતર. જઘન્યથી એક સમય, ઉતકૃષ્ટથી ત્રણ સમય અધિક 33-સાગરોમ છે. કેન્દ્રિય દારિક પૃચ્છા. ગૌતમાં સર્વ બંધ અંતર જન્યથી ત્રણ સમય જૂન શુલ્લક ભવગ્રહણ અને ઉત્કૃષ્ટથી સમયાધિક 22,000 વર્ષ, દેશાબંધ આંતર જોયથી એક સમય, ઉત્કૃષ્ટથી અમુહૂd પૃષીકાય એકેન્દ્રિય પૃચ્છા. ગૌતમાં સર્વ બંધ અંતર, એકેન્દ્રિયવત કહેતું. દેશબંધ અંતર જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી ત્રણ સમય. જેમ પૃથ્વીકાયનું તેમ યાવત્ ચઉરિન્દ્રિયનું, વાયુકાયને વજીને કહેવું વિશેષ આ - સવ બંધ અંતર ઉતકૃષ્ટથી જેની જેવી સ્થિતિ, તે સમાધિક કહેવી. વાયુકાયનું સર્વ બંધ અંતર જઘન્યથી બિસમય જૂન શુલ્લક ભવગ્રહણ, ઉત્કૃષ્ટથી સમયાધિક Booo વર્ષ, દેશબંધ અંતર, જાન્યુથી એક સમય ઉત્કૃષ્ટી અંતમુહૂર્ત. પંચેન્દ્રિય તિચિયોનિક ઔદાકિ પૃચ્છા, સર્વ બંધ અંતર જાજથી ત્રણ સમય ન્યૂન સુક્ક ભવ ગ્રહણ, ઉત્કૃષ્ટથી સમયાધિક પૂવકોડી, દેશબંધ અંતર જેમ એકેન્દ્રિયનું છે, તેમ પંચેન્દ્રિય તિચિયોનિકનું કહ્યું, એ પ્રમાણે મનુષ્યનું પણ સંપૂર્ણ કહેવું ચાવતું ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત છે. ત્યાં સુધી બધું કહેવું ભગવાન ! એકેન્દ્રિયવ જીવ નોએકેન્દ્રિયવમાં રહીને ફરી એકેન્દ્રિયત્નમાં આવે, તો એકેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ બાંધ અંતર કાળથી કેટલું થાય ? ગૌતમ સર્વ બંધ અંતર જઘન્યથી શિસમય ન્યુન બે ફુલ્લક ભવગ્રહણ, ઉત્કટથી બે હજાર સાગરોપમ અને સંખ્યાત વષધિક. દેશબંધ અંતર જઘન્યથી સમયાધિક સલ્લક ભવગ્રહણ, ઉત્કૃષ્ટથી સાંપ્રખ્યાત વષધિક બે હજાર સાગરોપમ. ભગવન પૃથ્વીકાયિકત્વ સ્થિત જીવ નોપૃવીકાયિકત્વમાં રહીને ફરી પૃવીકાયિકcવમાં આવે તો પૃedીકાયિક કેન્દ્રિય ઔદારિક શરીરપયોગ બંધ અંતર કાળથી કેટલું થાય? ગૌતમ! સર્વ બંધ અંતર જઘન્યથી શિસમયજૂન fક ભવગ્રહણ, ઉત્કૃષ્ટથી અનંતકાળ, અનંતી ઉkસર્પિણ-અવસર્પિણી કાળથી, થી અનંતલોક, અસંખ્યાત પુદ્ગલ પરાવર્ત છે. તે પુદ્ગલ પરાવત આવલિકાના