Book Title: Agam Satik Part 10 Bhagavati Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 74
________________ I-I૯/૩૭૩ થી ૩૬ ૧૩૩ ૧૩૪ ભગવતી-અંગસુત્ર સટીકઅનુવાદ-૨ પરિગ્રહના પચ્ચક્ખાણ કર્યા હતા. અત્યારે પણ હું તે અરિહંત, ભગવંત મહાવીરનીની સાક્ષીએ સર્વે પ્રાણાતિપાતના જાવજીવના પરચખાણ કરું છું, એ પ્રમાણે છંદકની માફક ચાવતુ આ શરીરને તેના છેલ્લા શ્વાસોચ્છવાસે વોસિરાવું છું, એમ કહીને સમ્રાહNટ્ટને છોડે છે, છોડીને શલ્યને ઉદ્ધરે છે, ઉદ્ધરીને આલોચના પ્રતિક્રમણ કરી, સમાધિ પામી કાલગત થયા. ત્યારે તે વરણ નાગપૌત્રનો એક પિય બાલમિત્ર રથમુસલ સંગ્રામમાં સંગ્રામ કરતો, એક પુરુષ વડે ગાઢ પ્રહાર કરાયેલ અશક્ત, અબલ ચાવતું શરીરને ટકાવી નહીં શકુ એમ કરીને વરુણ નાગપૌત્રને રથમુસલ સંગ્રામથી બહાર નીકળતા જુએ છે, જોઈને પોતાના ઘોડાને અટકાવે છે, પછી વરણની માફક ચાવતું ઘોડાને વિસર્જિત કરે છે. સંથારો પાથરે છે, પાથરીને ત્યાં આરૂઢ થઈ પૂર્વાભિમુખ થઈ યાવત અંજલિ કરી આમ કહે છે - જે પ્રમાણે મારા પ્રિય બાલ મિત્ર વરુણ નાગપૌત્રને જે શીલ, વ્રત, ગુણ, વેરમણ, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસ છે, તે મને પણ થાઓ. એમ કરીને સહપટ્ટ છોડીને, શલ્યોદ્વાર કરે છે. કરીને અનુક્રમે મૃત્યુ પામ્યો. ત્યારે વરણ નાગપૌત્રને કાલગત જાણીને, નીકટ રહેલા વ્યંતર દેવોએ દિવ્ય સુરભિ-ધોદક ધારાની વૃષ્ટિ કરી, પંચવણ પુષ્પોને વરસાવ્યા, દિવ્ય ગીત-ગંધર્વ-નિનાદ કર્યો. ત્યારે તે વરણ નાગપૌત્રના, તે દિવ્ય દેવઋહિ, દિવ્ય દેવહુતિ, દિવ્ય દેવાનુભાવ સાંભળીને આને જોઈને, ઘણાં લોકો પરસ્પર આ પ્રમાણે કહે છે યાવત પરૂપે છે - ઘણાં મનુષ્યો ચાવત્ દેવ થાય છે. [39] ભગવન / વરણ નાગપૌત્ર કાળ માસે કાળ કરી ક્યાં ગયો, ક્યાં ઉપચો ? ગૌતમ! સૌધર્મકામાં અરુણાભ વિમાને દેવ થયો. ત્યાં કેટલાંક દેવોની ચાર પલ્યોપમ સ્થિતિ કહી છે, ત્યાં વરુણ દેવની પણ ચાર પલ્યોપમ સ્થિતિ કહી. તે વરુણદેવ, તે દેવલોકથી આયુભવ-સ્થિતિનો ક્ષય થતાં મહાવિદેહ એ સિદ્ધ થશે યાવતુ અંત કરશે. ભગવત્ ! વરસ નાગપૌમનો પિયબાલ મિત્ર કાળ માટે કાળ કરીને જ્યાં ગયો ? ક્યાં ઉપજ્યો ? ગૌતમ! સુકુલમાં જન્મ્યો. ભગવન ! તે ત્યાંથી પછી ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ? ગૌતમ મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે યાવતું દુઃખનો અંત કરશે. ભગવાન ! તે એમ જ છે (૨). વિવેચન-38૨ થી ૩૩૬ - સારવું - રોષયુક્ત મનથી, પરશુવિય - શરીરે ચોતરફ દેખાતો કોપા વિકાર, મવવિ - સંગ્રામે હણાયેલ, રમુકત - જ્યાં સ્થ મુશલ વડે યુક્ત હોય અને ઘણો જન ક્ષય કરે, માયણ : લોઢાનો, uિfar - વંશમય, તાપસ સંબંધી ભાજન વિશેષ મUTTU - અશ્વરહિત, મHI TU - સારથી રહિત, અUTYરોણ - યોદ્ધારહિત, નવા - જનવધ કે જન વ્યથા, નન પમ - લોક ચૂર્ણન, તાસંવટ્ટ - લોક સંહાર, * * * પુષ્યgu - કાર્તિક શ્રેષ્ઠીના ભાવમાં શક હતો, ત્યારે કોણિકનો જીવ મિ હતો. પરિવાથng -પૂરણ તાપસની અવસ્થામાં ચમરનો આ તાપસ પર્યાયવર્તી મિત્ર હતો. • x • x • x • fઇનાખેપાળ - શ્રમણ, નિર્ગસ્થને પ્રાસુક, એષણીય અશન-પાન-ખાદિમસ્વાદિમ-વસ્ત્ર-પાક-કંબલ-રજોહરણ-પીઠફલક-સંસ્મારકથી પ્રતિલાભિત કરતો વિચરે છે. - ૩૮ - ચાર ઘંટ યુક્ત એવો, અશ્વો વડે વહનીય રથ, રથ સામગ્રીથી યુક્ત. મા યાવત્ શબ્દથી ઘંટ, પતાકા, ઉત્તમ તોરણ, નંદિઘોષ, કિંકિણીહેમાલ-પર્યન્તથી પરિક્ષિપ્ત. તથા હિમવત્ ગિરિમાં થયેલ, વિચિત્ર એવા તિનિશા નામક વૃક્ષ સંબંધી, - x• જે મંડલમાં સારી રીતે સંવિદ્ધ ચક્ર-ધુરિ છે તે. લોહવિશેષથી સારી રીતે કરાયેલ ચકમંડલ માલામી યંગકર્મ જેમાં છે તે. જાતિ પ્રધાન અશ્વો વડે સારી રીતે સંપયુક્ત. જેનો સારથી કુશળ નરરૂપ - દક્ષ છે તેના વડે સારી રીતે ચુક્ત. જેમાં પ્રત્યેક બાણમાં સો-સો છે, તેવી બત્રીશ શરધિ વડે જે પરિમંડિત છે તે. તથા કવચ વડે શિરસ્ત્રાણ રૂ૫ છે - - ચાપ અને શર વડે જે પ્રહરણો - ખજ્ઞાદિ - x • x • વડે તેનાથી યુક્ત યોદ્ધો, યુદ્ધ માટે સજ્જ છે તે. વાચનાંતર આ બધું સાક્ષાત્ લખેલ છે. • • સમાન, સદેશ વયા, સદેશ વય, સદેશ ભાંડમબા-શા, કોશાદિ રૂપ ઉપકરણ જેને છે તે. r[- - શીઘ, ગુપ્ત - કોપોદયથી વિમૂઢ, કોપનો ચિન્હો ઝૂર્યા છે તેવો. ચાવતું શબ્દથી ઇ ક્રોધના ઉદયવાળો, સુપિત - વઘતા એવા કોપોદયવાળો, affજત - પ્રકટિત રૌદ્રરૂપ, f ifસમાને - ક્રોધાગ્નિ વડે દીપતો. અથવા આ શબ્દો એકાર્જિક છે. તે કોપનો પ્રકર્ષ દર્શાવવાને કહેવાયેલા છે. ટાઇr - પાદ ન્યાસ વિશેષ લક્ષણ, સાત્તિ - કરે છે. આ પUTTયે - કાન સુધી ખેંચેલ, gTTળે - એક જ હનન પ્રહારી જેમાં જીવિતથી રહિત થાય છે. STU% • તેવા પ્રકારના પાષાણ-સંપુટ આદિમાં કાળના વિલંબ વગર ભાંગવું તે. ઉત્થામ - શક્તિરહિત, વન - શારીરિક શક્તિ વર્જિત, મવgિ - માનસ શનિવર્જિત, -x - મધારfનન - શરીરને ધારણ કસ્વા અસમર્થ. - X - X • પનોત - એકાંતમાં, જંગલમાં, મંત - ભૂમિ ભાંગ. ન - ફળની અપેક્ષારહિત પ્રવૃત્તિ, વવ - અહિંસાદિ વ્રતો, TUT • ગુણવતો, ચેરમન • સમાદિની વિરતિ. પવૅવવાT - પૌષિ આદિ, પોલોવવામાં • પર્વ દિને ઉપવાસ. fધવ • મુરજાદિ ધ્વનિ લક્ષણ. નિનાર - શબ્દ. શાન મા - કાળ દિવસે - સમયે. - X - X - માર્કવેર - આયુના કર્મ દલિકો નિર્જરવાણી. થર્વવર - દેવભવ નિબંધન, દેવગતિ આદિ કર્મની નિર્જરાચી, વિજય - આયુકાદિ કર્મની સ્થિતિ નિર્જરવાથી. & શતક-૭, ઉદ્દેશો-૧૦-“અન્યતીથિક" છે - X - X - X - X - X - | ૦ ઉદ્દેશા-૯માં પરમતનું ખંડન કર્યું, અહીં પણ તે જ કહે છે –

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112