Book Title: Agam Satik Part 10 Bhagavati Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 80
________________ ૮/-/૧૫૩૮૪,૩૮૫ ૧૪૫ - તિક્ત, કડુય, કસાય, અંબિલ, મધુર રસ પરિણત. જે સ્પર્શ પરિણત છે, તે આઠ ભેદે - કર્કશ, મૃદ, ગુરુ, લઘુ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રુક્ષ સ્પર્શ પરિણત. - હવે એક પુદ્ગલ દ્રવ્યને આશ્રીને પરિણામને ચિંતવે છે - • સૂત્ર-૩૮૬ : ભગવાન ! શું એક દ્રવ્ય, પ્રયોગ-મિશ્ર-કે-વિસસા પરિણત હોય ? ગૌતમ ! પ્રયોગ કે મિશ્ર કે વિયા પરિણત હોય. • • જે પ્રયોગ પરિણત હોય, તો મનપયોગ પરિમત હોય, વચન કે કાય પ્રયોગ પરિણત હોય ? ગૌતમ ! મન કે વચન કે કાયપયોગ પરિણત હોય. • • જે મન પ્રયોગ પરિણત હોય તો સત્યમન પ્રયોગ પરિમત હોય, મૃષા, સત્યામૃષle કે અસત્યમૃષામન પ્રયોગ, પરિણત હોય? ગૌતમ ! તે સત્ય કે મૃણા કે સત્યામૃષા કે અસમારંભ સત્યમનપયોગ પરિણત હોય. - - જે સત્ય મન પ્રયોગ પરિણત હોય તો શું આરંભ મન પ્રયોગ પરિણત હોય, અનારંભ, સારંભ, અસારંભ, સમારંભ કે અસમારંભ સત્ય મન પ્રયોગ પરિણત હોય – - જે મૃષામન પ્રયોગ પરિણત હોય, તે આરંભ મૃા મન પ્રયોગ પરિણવ હોય કે.. એ પ્રમાણે સત્યની જેમ મૃle પણ કહેતું. એ રીતે સત્યામૃષા અને અસત્યામૃષા મનપયોગ પણ કહેતો. - - જે વચન પ્રયોગ પરિણત હોય તો શું સત્યવાન કે મૃષાવચન પ્રયોગ પરિણત હોય એ રીતે મનપયોગ પરિણત માફક વરાનપયોગ પરિણત પણ યાવતુ અસમારંભ વચનપયોગ પરિણત સુધી કહેવું. - - જો કાય પ્રયોગ પરિણત હોય તો શું ઔદારિક શરીર કાય પ્રયોગ પરિણત હોય, ઔદારિક મીશo, વૈક્રિયo, ઐક્રિય-મિશ્ર, આહાર, આહાફ-મિશ્ર કે કાર્પણ શરીર કાય પ્રયોગ પણિત છે? ગૌતમાં ઔદારિક શરીર કાયપયોગ કે વાવતું કામણ શરીફાય પ્રયોગ પરિણત હોય છે. • • જે દકિ શરીર કામ પ્રયોગ પરિણત હોય તો શું એકેન્દ્રિય ઔદાકિ શરીફાય પ્રયોગ પરિણત હોય કે યાવત પંચેન્દ્રિય મેયર ગૌતમ? એકેન્દ્રિય કે ચાવતું પંચેન્દ્રિય પરિણત હોય. - જે એકેન્દ્રિય દારિક શરીરકામ પ્રયોગ પરિણત હોય, તો શું પૃવીકાય એકેન્દ્રિય હોય કે યાવત વનસ્પતિકાય એકેન્દ્રિય હોય ? ગૌતમ! yeતીકાય એકેન્દ્રિય ઔદારિક શરીરકાયપયોગ પરિણત હોય કે યાવત્ વનસ્પતિકાયo પરિણત હોય. - - જે પૃવીકાય એકેન્દ્રિય ઔદારિક શરીય કાય પ્રયોગ પરિણત હોય, તો શું સૂક્ષ્મ પૃવીકાયિક હોય કે યાવતુ ભાદર પૃવીકાયિક હોય ? ગૌતમ! સૂક્ષ્મ પૃવીકાયિક હોય કે યાવતુ બાદરપૃવીકાયિક હોય. •• જો સૂમપૃવીકાચિક હોય તો શું પતિ સૂમપૃથ્વી પરિણત હોય કે અપયત સૂક્ષ્મ પૃedીપરિણત હોય ? ગૌતમ! પતિ સૂક્ષ્મ yવી હોય કે અપયત સૂક્ષ્મ પૃedી હોય. એ પ્રમાણે ભાદર પણ જાણવું. ચાવ4 વનસ્પતિકાયના ચાર ભેદો જાણવા. બે-ત્રણ-ચાર ઈન્દ્રિયવાળાના બે ભેદો જાણવા - પર્યાપ્ત, અપયતિ. [10/10] ૧૪૬ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ જે પંચેન્દ્રિય ઔદાકિ શરીર કાય પ્રયોગપરિણત હોય, તો શું તિર્યંચ યોનિક પંચેન્દ્રિય ઔદાકિ શરીફાયપયોગ પરિણત હોય કે મનુષ્ય પંચેન્દ્રિય યાવત પરિણત હોય ? ગૌતમ તિરિચયોનિક ચાવત પરિણત હોય કે મનુષ્ય પંચેન્દ્રિય યાવતુ પરિણત હોય.. તિયચિયોનિક ચાવતું પરિણત હોય તો શું જલચર તિર્યંચયોનિક પરિણત હોય કે સ્થલચર કે ખેચર હોય ? એ પ્રમાણે જ ચાર ભેદ રાવતું ખેચરોના કહેવા. • • જે મનુષ્ય પાંચેન્દ્રિય યાવતુ પરિણત હોય, તો શું સંમૂર્ણિમ મનુષ્ય પંચેન્દ્રિય યાવતુ પરિણત હોય કે ગર્ભભુકાંતિક મનુષ્ય યાવતુ પરિણત હોય ? ગૌતમ બને. જો ગર્ભભુકાંતિક મનુષ્ય યાવત પરિણત છે, તો શું પર્યાપ્તિ ગભલુકાંતિક ચાવતું પરિણત છે કે પતિગર્ભ બુcકાંતિક ? ગૌતમ ! પયતિગર્ભ બુકાંતિક કે અપતિગર્ભ વ્યુત્ક્રાંતિક મનુષ્ય પંચેન્દ્રિય પરિણત હોય. - જો ઔદારિક મિશ્ર શરીર કાય પ્રયોગ પરિણત છે, તો શું એકેન્દ્રિય ઔદારિક મિશ્ર શરીફાય પ્રયોગ પરિણત છે, બેઈન્દ્રિય પરિણત છે યાવતું પંચેન્દ્રિય પરિણત છે ? ગૌતમ! એકેન્દ્રિય ઔદકિમાં જેમ ઔદારિક શરીર કાય પ્રયોગ પરિણતનો આલાનો કહ્યો, તેમ ઔદારિકમિગ્ર શરીર કાયપયોગ પરિણતનો આલાવો કહેવો. વિશેષ - ભાદર વાયુકાયિક, ગભવ્યુcકાંતિક પંચેન્દ્રિય તિચ, ગર્ભ સુદ્ધાંતિક મનુષ્યો, આ ત્રણમાં પયર્તિા-અપયક્તિા કહેવા, બાકીનામાં આપતા કહેવા. જે વૈકિય શરીરકાયપયોગ પરિણત છે, તો કેન્દ્રિય યાવતુ પંચેન્દ્રિય વૈચિશરીરકારપયોગ પરિણત છે ? ગૌતમ એકેન્દ્રિય અથવા યાવતુ પંચેન્દ્રિય ચાવ4 પરિણત હોય. • • જે એકેન્દ્રિય યાવત પરિણત હોય તો શું વાયુકાયિક હોય, અવાયુકાચિક એકેન્દ્રિય યાવતુ પરિણત હોય ? ગૌતમ ! વાયુકાયિક કે વાયકાલિક હોય. એ રીતે અભિલાય વડે જેમ અવગાહના સંસ્થાનમાં વૈચિશરીર કહ્યું તેમ અહીં પણ પયતા સવર્થિસિદ્ધ અનુત્તરોપપાતિક કલાતીત વૈમાનિક દેવ પંચેન્દ્રિય સૈક્રિય શરીર કાય પ્રયોગ પરિણત કે અપયતિ સવર્થ સિદ્ધ કાય પ્રયોગ પરિણત કહેતું. છે વૈક્રિયમીઝશરીર કાય પ્રયોગ પરિણત હોય, તો એકેન્દ્રિય મિશ્રશરીર કાય પ્રયોગ પરિણત હોય કે ચાવતું પંચેન્દ્રિય હોય ? એ પ્રમાણે જેમ વૈકિય, તેમ મિશ્ર. વિશેષ આ • દેવ, નરયિકમાં પિયતિ, બાકીનામાં પતિા , તે પ્રમાણે જ ચાવતું પર્યાપ્તા સવથિસિદ્ધ ચાવતુ પરિણત ન હોય, અપયક્તિા સર્વાર્થસિદ્ધ પરિણત હોય, ત્યાં સુધી કહેવું. છે આહાક શરીર કાય પ્રયોગ પરિણત હોય, તો શું મનુષ્ય આહાક શરીર કાયપયોગ પરિણત હોય, અમનુષ્યાહારક પરિણત હોય ? એ પ્રમાણે જેમ અવગાહની સંસ્થાનમાં ચાવત્ ઋદ્ધિ પ્રાપ્ત પ્રમuસંયત સમ્યગ્રષ્ટિ રાયસ્તિક

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112