________________
આદર્શ જૈન
વીર્ય વિના મનુષ્યત્વ ન ઘડાય, મનુષ્યત્વના સાધકના પહેલા જ એ ધર્મ છે. સગ્રામમાં જ વસનારા–જૂજનારા જૈન વીય વિના સગ્રામ કેમ જીતે ?
દૂધમલ્લેની મસ્તી કરી જાણે છે.
છતાં કયાં શાંત રહેવું,
..
કયાં ગમ ખાવી ” તે સમજે છે. જીવનથી ને જીગરથી --’
મેાક્ષ, સ્વતંત્રતા, મુકિતના એ ચાહક છે. દિવાલા–પરત ત્રતાનાં પડદાઓને તાડે છેઃ વાતવ્યભાવનાને
૨૩
જન, જીવનની જંખના બનાવે છે. નાડીએમાં ખસ ! એકજ મુકિતનું રૂધિર વહાવે છે. જાતિ, સમાજ ને રાષ્ટ્રોદ્ધારનાં કીમિયા તેના ખીસ્સામાં છે. મુક્તિ સાધતાં મૃત્યુ આવે તે મૃત્યુ' એસડ મૃત્યુમાં જ શેાધે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway. Sonatagyanbhandar.com