Book Title: Adarsh Jain
Author(s): Bansi
Publisher: Jain Sastu Sahitya

View full book text
Previous | Next

Page 122
________________ આદર્શ જન સસારના મીથ્યા આડંબરા તજીશ, અને આત્માને રાતદિન જાગૃત રાખીશ. જીવનનાં ગઢ પાછળ નીતિની સુંદરલીટી દોરોશ. ન ભર્યો જીવનને જાળવવા મ્હારા - લેાલ કે ક્રોધ, માહ ને માયા, પૃહા ને ઈર્ષોંની ડાકણીઓને દૂર હાંકીશ સૌંદર્યના માહ, કીર્તિના મદ, †. સ'સારના લેહચુંબકે, સંશયે ને તૃષ્ણાઓઃ આ બધી મેહજાળે! હું તેડીશ. સ'સારમાં રહીને— સંસારીના વેષ સજીને પણ— પ્રમાદલવનામાં નિરંતર વસીને પણ— આ મેહજાળા તેાડીશ-વિરાગીપણે રહીશ ! • સંસારી સાધુ ' અનીશ— ? ને બતાવીશ કે આનું નામ સાચા ‘વેરાગ્ય ’ આનું નામ વીરચિત વૈરાગ્ય ’ " વૈરાગ્યના આ પણ એક ઉજ્જવળ ફાંટા છે. એવું માનપણે દર્શાવી વૈરાગ્યના સાચા આદ જનસમાજને પૂરા પાડીશ. જળમાં રહેવા છતાં હું Shree Sudharmaswami Gyanbhandar-Unwaway.Soratagyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138