Book Title: Adarsh Jain
Author(s): Bansi
Publisher: Jain Sastu Sahitya
View full book text
________________
૧૦૦
આદર્શ જન
'
સાચા ‘વૈરાગ્ય ’ એટલે ‘ હૃદયના બદલે ’ સાચા ‘ ત્યાગ’ એટલે ( અતરપલટા’ એ ત્યાગભાવના માત્ર વેશ માગતી નથી, પરંતુ પલટાયલા દિલના રંગ યાચે છે. એવા રંગભરી કલ્યાણભાવનાના પ્યાલા ઉભરાઈ જાય, ને
જ્યાં જ્યાં તેનાં પ્રવાહી વહે...વસેતેનું નામ આગળ' એજ પ્રગતિ ! એજ સાચા ત્યાગ ! હું એવા ત્યાગી બનીશ.
આકષણ ને નિરાકષ ણુથી હું દૂર છુ. બાદશાહના બાદશાહ ‘હું’- પાતેજ છું. પ્રભુના પ્રભુ મારી તહેનાતમાં છે. અહા ! હું જ મારી ‘ સેવા ’માં ખડે। .... ક્ષણભરની આ ભવ્ય ભાવનાથી,
છું.
હું શક્તિના ધેષ પીતા ‘મને ” બેઉં છુ દિવ્યતાની શેાધમાં—ભાવનામાં પ્રકૃતિને ખૂદ દાસત્વ સ્વીકારતી પેખું છું. માનવશક્તિની સંપૂર્ણ' કલાએ હું' ખીલવું g
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway. Soratagyanbhandar.com

Page Navigation
1 ... 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138