________________
૬૨
આદર્શ જૈન
જનનું જીવન એક મહા લાંબીસતત લડાઈ જેવું છે. અને તે જ વખતે લડાઈના ઉતા તણખાને શાંત કરનાર હિમઝરણું પણ છે.
શાર્યના અભાવે શાતિના બુરખા પહેરનારાઓ ! સાંભળે છે? કાન ચેકખા કરી જરા સાંભળે! “જૈન” કદીય નમાલી શાંતિમાં માનતા નથી. સ્મશાની શાંતિ તેને પ્રિય નથી. ચેતનભરી શાંતિને એ જગજૂને આશક છે. જન તે એવી શકિતભરી શાંતિની ખાણ છે : શકિતમૈયાના મંદિરને એ અનંતકાળને ભવ્ય પૂજારી છે: શક્તિને એ પૂજારી હરનિશ શકિતને શોધે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Unvanay. Buratagyanbhandar.com