________________
આદર્શ જન
એનું ઉછળતું વીય નૂતન ફિલ્મ્સી રચે છે. સડેલી, વિનાશક રૂઢીઓને દૂર ફેંકતા સમાજમાં એર ક્રાન્તિ પણ લાવે છે.
૬૮
જૈન જડ યંત્ર નથી, જીવતા મનુષ્ય છે,
ચેતનવતા જાગતા એ પુરૂષ છેઃ એ ખકતા પ્રાણ ને સયમ બન્ને સાથે તેનામાં
વસે છેઃ
ધબકતા પ્રાણને જીવન જેમ જાળવે, ને સયમપંથે ‘પરિગ્રહ’ની ગુલામીને
મેળવેોળ કરી દૂર ફેંકી દે પેાતાના જીવન માટે જૈન ખહુ જ આછાં પરિગ્રહ ઓછી ‘જરૂરીયાત' રાખે છે. અને પાતાના દરેક વ્યના નિળ હતુ ને નિર્દોષ સાધન તપાસે છે. જગતને પોતે શું ‘સુંદર ’ આપ્યું? એ તેનુ સનાતન ગણિત છે,
''
સુંદરતા ”ના જ ખસ દ્વવ્યતાના જ આંકડા
વધારવા
એ જૈનનુ અંનત જીવન–સંગીત છે.
*
ن
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway.Soratagyanbhandar.com