Book Title: Adarsh Jain
Author(s): Bansi
Publisher: Jain Sastu Sahitya

View full book text
Previous | Next

Page 118
________________ ૪ આદર્શ જૈન ખીજાના મ્હેલા મને નકામા છે. અંતરના અણુયે અણુમાં અનુકંપા ને દયાદ્રતા હું સ’ધરીશ. વિચાર, વાણી ને વર્તનથી કાઇને મારાથી રજ માત્ર દુઃખ ન હૈા ! સભાનીશ ! * સસારના કરૂણ, રૂદનેા હું સાંભળું છું. સ્તાયે જવા હું દોડું છું......... પણ ‘ જગત કંગાળ છે-મારી હાય માટે સદાય પાંગળું છે ? એમ સમજી જગતનું અપમાન હુ કેમ કરૂ ? હાય કરીશ-પણ તે ઢાડાવવા માટે, પાંગળાને વધુ પાંગળા મનાવવા નહીં. ** ધૂમ્ર એ મારે માટે છે. હું ધમને માટે નથી. મારી ‘ દિવ્યતા ’ પ્રગટાવે તેજ મારા ધર્મ ! દિવ્યતાના સાક્ષાત્કાર કરાવે એ જ મારા ધર્મ ! Shree Sudharmaswami Gyanbhandar-Unwaway. Soratagyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138