Book Title: Adarsh Jain
Author(s): Bansi
Publisher: Jain Sastu Sahitya

View full book text
Previous | Next

Page 119
________________ આદર્શ જૈન પ્રિયમાં પ્રિય વાસનાને “વીંધવી”—એ મારું કર્મ ! શુષ્ક પ્રાર્થના કે પશ્ચાતાપના બખેડા નહીં; પરંતુ માનવતા પર દેવત્વના સિંહાસન” રચવા એજ મારે આદર્શ ! તુરછ વાદવિવાદો મને પસંદ ન હો! મારે તે સિદ્ધાંતને જીવનમાં “પચાવવા” છે. મોક્ષના સાક્ષાત દર્શન કરવા છે, મોક્ષની શાબ્દિક ફિલ્મ નહીં. નિર્વાણને પ્રકાશમાન પંથ શેધ છે, નિવણના “નવરા” તડાકા નહીં. ચક્રાવા લેતી જગતની માનસિક તુલા સ્થિર કરી વિજય હું જરૂર વરીશ, ને મૃત્યુ પછી આલોક ને પરલોકમાં મીઠી સુખદ યાદગીરીઓ ઉભી કરીશ. .” લેહીથી છાતી પર હું લખું છું “ ડરીશ ના કેઈથી કે કશાથી. » આ ક્ષણે જ નિડરતાપૂર્વક કામ કર ! ગમે તે પવિત્ર કાર્યોની પાછળ Shree Sudharmaswami Gyanbhandar-Unwaway. Burratagyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138