________________
આદર્શ જૈન
!
ક રિપુના સંહારક અરિહંતના એ સાચા ઉપાસક છે. ઉપાસ્યને ભેટવા રે ! અરિહંત મનવા, સર્વે ય એ અજમાવી ચૂકે છે.
૯૫
અનતજ્ઞાન, અનંતદ્દન અનંતચારિત્ર, અવ્યાબાધ સુખ, અક્ષય સ્થિતિ ને અરૂપીપણું, અનુલઘુ અનત વીના ધારક ‘સિદ્ધ' પ્રતિ-મૂક્તાત્મા તરફ જૈનની દ્રષ્ટિ ઢાડતી છે, સિદ્ધિને પામવા મથે છે :
પંચેન્દ્રિયના નિગ્રહ કરે, ને પાંચ મહાત્રતા— પ્રાણાતિપાત ને મૃષાવાદ, અદત્તાદાન ને મૈથુન, અને પરિગ્રહ વિરમણવ્રત જે મન, વચન, કાયાથો પાળે છે, પાંચ આચારા શુદ્ધ દિલે આચરે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway. Sonatagyanbhandar.com