Book Title: Adarsh Jain
Author(s): Bansi
Publisher: Jain Sastu Sahitya
View full book text
________________
૫૬
આદર્શ જૈન
મનુષ્યનાં વૃદમાં જેના પિતાના વ્યક્તિત્વને હારે નહિ; ખૂએ નહિં!
આખી દુનિયા “ના” કહે – ને જૈન “હા' કહેતાં થડકાય નહિ, તેના આત્માને પવિત્ર પેગામ સમાજના સડેલા રૂઢ બંધનેને માને નહિ, આગળ ધકેલનારી દયા વગર દયામાં જૈન ધર્મ સમજે નહિ, પિતાની પર “ઓપરેશન કરી પિતાને સુધારનારી-શુદ્ધ કરનારી કરતા વિના–બીજી કૂરતામાં માને નહિ. “હું” કારમાં તુચ્છતાથી ફરનારની જેન દયા ખાય છે, પણ ક્રોધ કરે નહિ. ‘હું પામર ”ના નમાલા અધ્યાત્મને એ સાચું “અધ્યામ” સમજે નહિ. કારણ, જૈન સમજે છે કે - જીવનને હરનિશ તિરસ્કારનારા જાતે જ બદએ મારતી ગંદી ગટરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Unvanay. Suratagyanbhandar.com

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138