Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી ચિંતામાણી પાર્શ્વનાથાય નમ:
| 5
ક
શિવદીધીવાથીeણા 02
Jain Education international 2010_05
For late & Personal use only
Page #2
--------------------------------------------------------------------------
________________
સાધક-વાચક-સંશોધક
સિદ્ધચક્ર આરાધક પૂ. પંન્યાસ પ્રવર શ્રી અભયસાગરજી મ. સા. પૂ. આ. શ્રી ચન્દ્રસાગરસૂરીશ્વરજી મ. સા.
શાસન સુભટ શાસનપ્રભાવક પૂ. આ. શ્રી. પૂ. મહોપાધ્યાય શ્રી ધર્મસાગરજી મ.સા. અશોકસાગર સૂરી મ.
આગમોદ્ધારક પ. પૂ. આચાર્ય દેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. સા.
तरम श्री
વ્યાખ્યાન કુશલ
ભક્તિરસના પ્યારા પૂ. આ. શ્રી. હેમચંદ્રસાગર સૂરી. મ.
પૂ.આ. શ્રી. જિનચંદ્રસાગર સૂરી મ. તત્વજ્ઞ મુનિશ્રી પૂર્ણાનંદસાગરજી મ.
www langyong
Page #3
--------------------------------------------------------------------------
________________
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથાય નમ:
આ ઉપધાન વિધિ
૦
) ૦
દિવ્યાશી : પૂ. મહોપાધ્યાય શ્રી ધર્મસાગરજી મ. પૂ. પંન્યાસ પ્રવર શ્રી અભયસાગરજી મ... પૂ. મુનિપુંગવ શ્રી પૂર્ણાનંદસાગરજી મ.
શુભાશીઃ પૂ.ગચ્છાધિપતિ આ.દે.શ્રી સૂર્યોદયસાગર સૂરીશ્વરજી મ.
પૂ.આ.દે.શ્રી અશોકસાગર સૂરીશ્વરજી મહ પૂ.આ.દે.શ્રી જિનચંદ્ભાગર સૂરીશ્વરજી મ...
પૂ.આ.શ્રી હેમચંદ્રસાગર સૂરીશ્વરજી મ સંપાક-સંયોજક પૂ. આચાર્યદેવશ્રી હેમચંદ્ભાગર સૂરીશ્વરજી મના શિષ્યર્ન પૂ. ગણિવર્યશ્રી નયચંદ્યાગરજી મ૦
USIPIS શ્રી પૂર્ણાનંદ પ્રકાશન, અમદાવાદ
2010_05
www.ainelibrary.org
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રાપ્તિરથાન)
પ્રથમવૃત્તિ:
પડતર કિંમત સં.૨૦૬૧ રૂા. ૪૫/કા.વ. ૧૪
મૂલ્ય-આરાધના (ભોયણી તીર્થ) ૧૦૦૦ નકલ
સુકૃતના સહભાગી શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જૈનસંઘ - નવસારી
જ્ઞાનનિધિમાંથી આ ગ્રંથરત્ન
શ્રી ચિતામણ પાર્શ્વનાથસંજય જયંતિલાલ હીરાણી
જૈનસંઘ ૧૨૨, કીકાસ્ટ્રીટ ગુલાલવાડી, મધુમતિ,નવસારી | | રૂમ નં - ૨૧ પહેલે માળે,
મુંબઇ - ૪. શ્રેયસ છે. મર્ચન્ટ અમર આર. શાહ નીશા એપા. નં-૧, ૯/બી મણી એપાર્ટમેન્ટ,
પહેલે માળ, હીરાપન્ના એપા. પાસે, તીનબત્તી ગોપીપુરા, સુરત કૈલાસનગર, સુરત.
પ્રકાશિત કરવાનો લાભ લીધો છે.
ઉપધાન વિધિ
-:-મુદ્રક –:ડિઝાઇન:- મહેતા ડિઝાઇન એન્ડ પ્રિન્ટ - ઊંઝા પ્રિન્ટીંગ :- ટવીંકલ પ્રિન્ટ એન્ડ પેક - ઊંઝા ફોન :- (૦૨૭૬૭) (ઓ) ૨૪૭૬૨૬ (ધર) ૨૫૩૩૪૫
ધરણેન્દ્ર એમ. શાહ
પ્રેરણા વિરાજ - ૨ એ/૨૦૪ જોધપુરગામ ચંદન પાર્ટીપ્લોટની સામે સેટેલાઈટ , અમદાવાદ
ધ્વનિ શાહ નાગેશ્વર પ્લેસમેન્ટ સર્વિસ ૨૯, પ્રથમ મંગલ કોમ્પલેક્ષ, વાસણા બસ સ્ટેન્ડ પાસે, શાક માર્કેટની બાજુમાં, વાસણા, અમદાવાદ-૭
Jain Education in rational 2010_05
www.ainelibrary.org
Page #5
--------------------------------------------------------------------------
________________
- એક જ સમર્પણમ્ ® કચ્છ પાલીતાણાની પુણ્યવંતી ભૂમિ પર અનેક વિટંબનાઓ અને સરકારી ડખલગીરીઓ વચ્ચે....
સિંહસમાશૂરા બની ૧૦૦૦ આરાધકોને એક સાથે ત્યાગ અને વૈરાગ્યમય ઉપધાન તપની આરાધના કરાવી | વિક્રમની ૨૧મી સદીનો
અદ્વિતીય વિક્રમ સર્જી ઇતિહાસનું સુવર્ણ પૃષ્ઠ બનેલા શાસન સુભટ, વિશુદ્ધ-સંયમસાધક, જિનશાસનના રખેવાળ પૂજ્યપાદ મહોપાધ્યાય શ્રી ધર્મસાગરજી મ.ના ચરણે
ભાવભીની ગ્રંથાંજલિ
Dog Dog Dog Dog Dog Dog DOG DOG DOG DOG DOO
ઉપધાના વિધિ
Jain Education
national 2010_05
For Private & Personal use only
www.ainelibrary.org
Page #6
--------------------------------------------------------------------------
________________
d
પ્રાસ્તાવિકમ્ જૈન શાસનમાં શાસ્ત્રકારોએ જ્ઞાનાદિની પ્રાપ્તિ માટે આચારપાલનની મુખ્યતા જણાવી છે. કાલાદિ-૮ આચારો પૈકી ૪થો આચાર 2 | ‘ઉપધાન’ છે. પરિણત જ્ઞાનપ્રાપ્તિ માટે જેમ ઉચિત કાળ, ઉચિત વિનય, અંતરથી ઉચિત બહુમાન આવશ્યક છે તેમ વ્યવહાર વૃત્તિકારે | તથા દશવૈકાલિક નિર્યુક્તિકારે “જે તે સૂત્ર ભણવાની ઇચ્છાવાળાને ઉચિત ઉપધાન કરવા જરૂરી-આવશ્યક જણાવ્યા છે.” કારણ કે
ઉપધાનએ સૂત્રપ્રાપ્તિની યોગ્યતાને ઘડે છે. પંચસૂત્રકારે ‘મને રે નિરંત્તે'...પંક્તિ દ્વારા અયોગ્યને સૂત્રદાન મહાઅનર્થકારી જણાવ્યું છે 8 Sતુ
છે. કાચા ઘડામાં ભરેલું પાણી ઘટનો અને પાણીનો બન્નેનો નાશ કરે છે. પાણી ભરવા માટે જેમ ઘટની પરિપક્વતા જરૂરી છે તેમ | ગ94 સૂત્રદાન પ્રાપ્તિ માટે પરિપક્વતા યોગ્યતા જરૂરી છે. યોગ્યતા હોય તો જ તે સૂત્ર મોક્ષમાર્ગ સાધક બની શકે છે. આ યોગ્યતા મોહના ક્ષયોપક્ષમાંથી પ્રાપ્ત થાય છે. અર્થાત ઉપધાનમાં જે કાંઇ તપ, ક્રિયા અનુષ્ઠાનો છે તે મોહના ક્ષયોપક્ષમની ભૂમિકા માટે છે. | ‘ઉપધાન શબ્દની વિભિન્ન વ્યાખ્યાઓ આગમગ્રંથોમાંથી ઉપલબ્ધ થાય છે. જેમકે વ્યવહારસૂત્રમાં તથા આચાર પ્રદીપ ગ્રંથમાં- |
જે તપ દ્વારા સૂત્રાદિની પાસે જવાય તેને ઉપધાન કહ્યા છે.”તો- “અશનાદિક તપ જે મોક્ષ સમીપ લઇ જાય તે ઉપધાન છે” એ So| અધિકાર સૂત્રકૃતાંગ-સ્થાનાંગ-આવશ્યક-પંચવસ્તુમાં જણાવ્યો છે જ્યારે સ્થાનાંગમાં અન્ય સ્થાને, દશવૈકાલિક અને દશાશ્રુતસ્કંધમાં 26] શ્રતનો હેતુ-આલંબન ચારિત્રને ગણી તેને ઉપધાન કહ્યા છે.” સૌથી મજાની વાત તો ઉત્તરાધ્યયનના ૧૧મા અધ્યાયમાં ટીકાકારે
કરી છે કે... “સિદ્ધાંત ભણવા માટેનો આચાર ઉપવાસ નિવિ આદિ તપ વિશેષ તે ઉપધાન” કહ્યા છે. આમ બધી જ વ્યાખ્યાઓના કેન્દ્રમાં તો આચારપૂર્વક શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ છે.
સૂત્ર ભણવા માટે સાધુને જેમ યોગોદ્ધહન કરવાના છે તેમ શ્રાવકને પણ યોગોદ્વહનનો સ્પષ્ટ ઉલ્લેખ ઉપાસકદશાંગ અને સમવાયાંગમાં S૦dી છે. આ સંબંધી સૌથી વિશેષ અધિકાર તો છેદસૂત્ર સ્વરૂપ મહાનિશીથસૂત્રમાં દૃષ્ટિગોચર બને છે જેમાં અનેક ઉત્સર્ગ-અપવાદયુક્ત || gી ઉપધાન
સાવંત વિધાન નિરૂપિત છે. જે ઉદેશ-સમુદેશ અને અનુજ્ઞાની વિધિ અનુસાર ગુરુમુખે સાંભળીને સૂત્ર લેવાનું વિધાન શાસ્ત્રકારોએ વિધિ જણાવ્યું છે. યોગ્ય ગુરુમખે સાંભળવાથી પ્રાપ્ત થતું હોવાથી જ આ જ્ઞાનને શ્રુતજ્ઞાન કહેવાય છે. ઉપધાન વહન કર્યા વિના (ઉદેશાદિ
Li e lloooll '૦૧ વિના) સૂત્રાદિક ભણનારને ‘કર્ણચોર’ તરીકે શાસ્ત્રકારોએ ઠરાવ્યો છે. જૈન ધર્મ કુલપરંપરાગત બન્યો આથી ગીતાર્થ પૂજ્યોને માન્ય
GO Oo oCg O DOO DOO DOO DOD DOO DOO DOO DOO Dog
(III)
Jain Education
lernational 2010_05
Page #7
--------------------------------------------------------------------------
________________
|| વર્તમાન સામાચારીમાં શ્રી નવકારાદિ સૂત્રો નાની જ ઉમરમાં ભણાવી લેવાની આપવાદિક આચરણા શરૂ થઇ પરંતુ શક્તિ આવતાં
તેને તુરત જ ઉપધાન કરવા જોઇએ કેમકે “છતી શક્તિએ ઉપધાન કર્યા વિના અભ્યાસ કરે અથવા અભ્યાસ કર્યા પછી પણ ઉદેશા વિગેરે ઉપધાન વિધિ ન કરે તો અનંત સંસારી થાય તેમ મહાનિશીથ સૂત્ર કહે છે અને “ઉપધાન વહન કરે તો ભવાંતરમાં સુલભબોધિ થાય” આ વાત પણ એ જ આગમ સૂત્રમાં છે. ઉપધાનની આ ઉદેશાદિક ક્રિયા પણ મહાનિશીથના યોગોદ્વહન કરેલ ગીતાર્થ સાધુ જ કરાવી શકે છે.
શ્રાવક સંબંધી આ ઉપધાનમાં ચૈત્યવંદન-દેવવદન સંબંધી સૂત્રોની વાચના અપાય છે જે મુખ્ય છ વિભાગમાં વહેંચાયેલ છે. (જના નામ-સૂત્ર વિગેરે પ્રસ્તુત ગ્રંથમાં ઉપસ્થિત છે.)
વિક્રમની ૧૨મી સદી સુધી ઉપધાનની મૂળ વિધિ પ્રવર્તમાન હતી જેમાં ૫ ઉપવાસ પછી ૮ આયંબિલ અને છેલ્લે ૩ ઉપવાસ, ૧લા ઉપધાનમાં થતા હતા. ૧૨મી સદી બાદ ૨૪ આયંબિલ દ્વારા તપ પૂરો કરી ઉપધાન કરાતા... હાલમાં ચાલતી પરંપરા પણ આજકાલની નથી પરંતુ ગીતાર્થ પૂવાચાર્યોએ નક્કી કરેલી છે. જગદ્ગુરુ પૂ.આ. શ્રી હીરસૂરિ મ.ના પૂર્વકાળથી ઉપવાસ-નિવિની પરંપરા જિતકલ્પમાં ||2 નક્કી થઇ છે અને સર્વગચ્છ સમ્મત છે. આથી સ્વમતિ કલ્પનાથી ફેરફાર કરવો તે બહુશ્રુત ગીતાર્થોની અવગણના છે. જિતકલ્પ પ્રમાણે વર્તમાનમાં આ છએ ઉપધાન (૧૮+૧૮+૩૫+૪+૨૮+૭) વહન કરવામાં કુલદિવસ ૧૧૦ થાય છે. કુલ તપ ૬૭ ઉપવાસ થાય છે. આરંભ-સમારંભયુક્તને સૂત્રદાન કરવાનો શાસ્ત્રમાં નિષેધ છે આથી ઉપધાનનો આ તપ અહોરાત્રીના પૌષધથી જ કરવાનો
છે. પૌષધ માટેનો આટલો બધો સમય(૧૧૦ દિવસ) ગૃહસ્થવર્ગ સંસારની જંજાલમાંથી કાઢી શકે નહીં, પૌષધમાં આટલી સ્થિરતા || બધા માટે શક્ય ન બને તેથી પાંત્રીસું-અઠ્ઠાવીસું પછી કરી લેવાનું જિતકલ્પમાં વિહિત થયેલ છે. બાકી ૪ ઉપધાન (૧૮+૧૮+૪+૭)
| કરાવીને માળા પરિધાન કરાવવામાં આવે છે. ઉપધાન Dog
પ્રગાઢ કારણે ચારે ઉપધાન પણ એક સાથે ન કરી શકે તો આચાર(જ્ઞાનચાર) ન ચૂકી જવાય માટે આપવાદિક માર્ગે યોગ્ય |PG વિધિ
જિક આરાધકને ૧લું કે ૧લું-રજું અઢારીયું કરી શકે પરંતુ ૧૨ વર્ષમાં બાકીના ઉપધાન વહન કરે તો પૂર્વકૃત ઉપધાન-તપારાધના મજરે | |
Dog
(IV)
Doa
PpQ
2010 05
www.ainelibrary.org
Page #8
--------------------------------------------------------------------------
________________
8
8
500 500 500 500 S
8
8
58
8
8
58
9ી મળે. ચોકીયું-છકીયું તો સાથે જ કરવાનું છે. તે કર્યા પછી છ મહિનામાં માળ પહેરી લેવી પડે અન્યથા લેખે ન લાગે. Pવ શ્રી નવકારાદિ સૂત્રો ગણવા-ભણવા-બોલવાના અધિકાર મેળવવા સ્વરૂપ ઉપધાન તપ દર વર્ષે એક સાથે અનેક પૂજયોની નિશ્રામાં
| અનેક સ્થાને પ્રારંભાય છે. અનેક પુણ્યાત્માઓ આદરપૂર્વક આરાધે છે. આ આરાધનાની વિધિ માટે પૂર્વકાળમાં વિસ્તૃત તથા સંક્ષેપ | પ્રતો પ્રકાશિત થઇ હોવા છતાં વર્તમાનમાં તેની પ્રાપ્તિ દુર્લભ બની છે. જેથી પૂ.આ.શ્રી અશોકસાગરસૂરિ મ.પૂ.આ.શ્રી જિનચંદ્ર
સાગરસૂરિ મ., પૂ.આ.શ્રી હેમચંદ્રસાગરસૂરિ મ. આદિ ગુરુદેવોની અનુજ્ઞા તથા માર્ગદર્શન પામી પ્રસ્તુત વિધિગ્રંથના સંપાદન | કાર્યમાં કાર્યરત બન્યો... અનેક મુદ્રિત અમુદ્રિત પ્રતોનો આધાર લઇ આ ઉપધાન વિધિ ગ્રંથનું સંયોજન કર્યું છે. પૂર્વ પ્રકાશિત પ્રતોના પ્રકાશક-સંપાદકોની સાભાર અનુમોદના. ઉપધાન ક્રિયદક્ષ પૂ.આ.શ્રી જિનચંદ્રસાગરસૂરિ મ.એ આ વિધિગ્રંથને સાધંત તપાસી આપેલ છે તે ઉપકાર સ્મરણીય છે તથા પૂ.ગણિશ્રી અક્ષયચંદ્ર સાગરજી મ. દ્વારા પ્રાપ્ત થયેલ હ.લિ.પ્રતો પણ ઉપયોગમાં લેવાઈ છે. આ પ્રકાશનમાં ક્રમસર અને સ્પષ્ટ વિધિ ગોઠવી વિધિઅંશોના દુરાન્વયને દૂર કરી સંયોજનનો મુખ્ય હેતુ “સરળતા’ સાચવી રાખ્યો છે. ઉપધાન વિધિ, ઉપધાન વ્યવસ્થા, માર્ગદર્શન આદિ ઉપધાન અંગેની સંપૂર્ણ માહિતીનું સંયોજન, યોગ્ય સ્થાને સૂચનો-માર્ગદર્શન, નાના-મોટા ટાઇપ-અક્ષરોની ગોઠવણી દ્વારા ક્રિયા કરાવનારને વધુ સરળતા રહેશે. તે ઉપરાંત અનુષ્ઠાન વિધિ કરાવનારને સંપૂર્ણ માહિતી આજ પ્રકાશનમાંથી ઉપલબ્ધ થશે.
ઉપધાનવિધિ ગ્રંથના સંયોજન સાથે “સંઘયાત્રા વિધિ” તથા “દીક્ષા-વિધિ’ની પ્રતો પણ સંપાદિત થઇ છે. આ વિધિગ્રંથોને પૂર્ણતા પર Eસ સુધી પહોંચાડવામાં સાંગોપાંગ સહાયક મુનિશ્રી ઋષભચંદ્રસાગર, બાલમુનિશ્રી અજિતચંદ્રસાગર, મુનિશ્રી સંભવચંદ્રસાગરની 500 | ઋતભક્તિની અનુમોદના.
આ સંપાદનના માધ્યમે ઉપધાન તપની આરાધના કરનાર-કરાવનાર ઉત્તરોત્તર મોહ-ક્ષયોપક્ષમની ભૂમિકાને પ્રાપ્ત કરે તે મંગલકામના ઉપધાન
(8
S
590
09
તુ
તું
તું 90s Oછે Oછે 9O6. 59તું કે તું
તુ
200|| સહ
વિધિ
Pq
Jain Education Interational Hoto_05
For Private & Personal use only
ww. ainelibrary.org
Page #9
--------------------------------------------------------------------------
________________
|
છે
• Cછે
m
0
અનુક્રમણિકા
દરરોજ સવારે કરવાની ક્રિયા-સુચનો પ્રતિદિન રાઇ પ્રતિક્રમણ સમયની ક્રિયા પૌષધ પડિલેહણ દેવવંદન ઉપધાનમાં શ્રાવિકાઓએ પ્રતિદિન કરવાની ક્રિયા
પૌષધ-પડિલેહણના આદેશ પણા વિધિ
રાઈ મુહપત્તિ સૂચનો ૧૦૦ ખમાસમણ વિધિ ૧00 લોગસ્સ કાઉ વિધિ નવકારવાળી વિધિ પચ્ચકખાણ પારવાની વિધિ દરરોજ કરવાની ક્રિયાની નોંધ આલોચનાના અને દિવસ પડવાના કારણો દરરોજ સાંજે કરવાની ક્રિયા સમજૂતી મુઠિસહિએ પચ્ચખાણ પારવાનું સૂત્ર પડિલેહણના આદેશ
ઉપધાન માટે પાસનો નમૂનો નાણ માંડવાની પ્રાથમિક તૈયારી નાણ માટે અને વિધિ સમયે જરૂરી સામગ્રી ઉપધાન પ્રવેશ વિધિ કમ સૂચી ઉપધાન પ્રવેશ વિધાન(પ્રથમ દિન)
પ્રાથમિક સૂચનો, દિગંબંધ વિધિ પ્રારંભ- વજપંજર સ્તોત્ર પૌષધ-પડિલેહણના આદેશ નંદીની ક્રિયા-દેવવંદન નંદીસૂત્રનો કાઉo આદેશ સમ્યકત્વ દંડક આલાવો ઉશના ૭ ખમાં પણા વિધિ (પ્રથમ દિન) રાઈ મુહપત્તિ ઉપધાન તપ દ્વારા થતી આરાધના શેષ વિધિના સૂચનો ગમણાગમણે સૂત્ર દ્વિતીય ઉપધાન પ્રવેશ વિધિ સંક્ષેપથી સ્થાપનાચાર્ય સમીપે પ્રવેશ વિધિ
0
DOG DOG DOG DOG DOG DOG DOG DOG DOG DOG DOO
0
\PG
e
m
ઉપધાન
વિધિ
2003
૦૪ Pos
(VI)
6
Jain Education in
national 2010_05
For Private & Personal use only
ww.ainelibrary.org
Page #10
--------------------------------------------------------------------------
________________
$
B pવું 2
પચ્ચકખાણ વિધિ માંડલા દેવસી મુહપત્તિ કોઠો-૧ ઉપધાને નામ-તપ દિવસ કોઠો-૨ વાચના યંત્ર વાચના વિધિ ૧લા અઢારીયાની વાચના-૨ રજા અઢારીયાની વાચના-૨ પાંત્રીસાની વાચના-૩ ચોકીયાની વાચના-૧ અઠ્ઠાવીસાની વાચના-૨
છકીયાની વાચના-૨ પાલી પલટાવવાની વિધિ પૌષધ પારવાનું સૂત્ર(સાગરચંદો) માળા અંગેના સૂચનો માળા-મહોત્સવ તૈયારી માળા પહેરનારને પાસ,સૂચના માળા અભિમંત્રણ વિધાન માળારોપણ વિધિ પ્રારંભ
પ્રાથમિક સૂચનો વિધિ પ્રારંભ સમુદેશ વિધિ અનુજ્ઞા વિધિ-નંદી
નંદી દેવવંદન નંદીસૂત્ર શ્રવણ સાત ખમાસમણ પવણા વિધિ માલા પરિધાન વિધાન હિતશિક્ષા સેન પ્રશ્ન અંર્તગત પ્રશ્નોત્તરી ઉપધાન અંગેની કલમો ઋષિ મંડલ સ્તોત્ર પ્રવેશ ફોર્મ - નમૂનો સંમતિ પત્રક તથા સૂચનાઓ (નમૂનો) સંમતિ પત્રક પાછળ છાપવાની ખાસ સુચનાઓ ૯૩ પુરિમુઢ પચ્ચખાણ સમય ઉપધાનના લાભ
– કેટલીક જરૂરી માહિતી: ઉપધાન તપ દ્વારા થતી આરાધના ઉપધાન કરે અને ન કરે તો ? આરાધકોને સૂચના(બનર મેટર) ઉપયોગી બેનરોની નોંધ નવકારવાળી કેવી અને કેવી રીતે ગણવી ઉપધાનના આવશ્યક ઉપકરણ નવકાર વિ.ના કાઉથી દેવાયું કેટલું?
2
2
2 234 23 24
ઉપધાન
PG વિધિ Dod
Doa
(VII)
Jain Education in
nationa||2010_05
For Private & Personal use only
Hww.ainelibrary.org
Page #11
--------------------------------------------------------------------------
________________
ઉપધાન આરાઘકો માટે પાસનો નમૂનો
D0
આરાધક
પાસ નમૂનો
T બ્રી પંચમંગલ મહા ધૃતરૂંધાય નમો નમ:
...............નગરે
* * * * * * * * * * * *....દ્વારા આયોજીત ઉપધાન તપની ભવ્ય આરાઘના
નંબર આelઘs પાણી
-શુભ નિશ્રા મક
પ્રથમ પ્રવેશ:
- દ્વિતીય પ્રવેશ
ઉપધાન માળ પાંત્રીસું અઠ્ઠાવીસું
હક આરાઘsોને સૂચનાઓ ) પ્રવેશના દિવસે સવારે રાઇ પ્રતિક્રમણ કરીને ઇરિયા વહિયા કરીને ઉપધિનું પડિલેહણ કરી લેવું.
પરમાત્માની ભક્તિભાવપૂર્વક અષ્ટપ્રકારી પૂજા કરવી તથા | સામૂહિક સ્નાત્રપૂજન ભણાવવી,
ત્યારબાદ પૌષધના શુદ્ધ વસ્ત્ર (ઉપકરણ) પરિધાન કરી ............સ્થાને ......... કલાકે સહુ આરાધકોએ પધારી જવું. ૭ શ્રીફળ નંગ-૧, સવા રૂપિયો, શેર ચોખા તથા જ્ઞાનપૂજા કરવા માટે સોના-ચાંદીનો સિક્કો/દાગીના સાથે લાવવા. ઉપકરણો ઉપાશ્રયમાં મૂકી સહ આરાધકો સાથે
............ સ્થાનથી ઉપાશ્રય મંડપ સુધી વાજતે - ગાજતે બરાબર ૮-૩૦ કલાકે જવાનું છે. થાળી - વાટકી - ગ્લાસ તથા ....... ઉપકરણો અહીંથી | આપવામાં આવશે. પ્રવેશ બાદ સૂચના થાય તે પ્રમાણે મેળવી લેવા. આસો, સુ, ૯ ........વાર, તા........ .. (પ્રવેશના આગળના દિવસે) સાંજે ૪-00 કલાકે ...............સ્થાને
ઉત્તરપારણા માટે પધારવું. (તા.ક, જેતે સ્થાન અને વ્યવસ્થા અંગે જે વિશેષ સૂચનાઓ આપવા જેવી હોય તે પાસમાં લખવી.
આરાધકનું નામ :
-તમ ઉપઘાનનું શુભ eથળ કરું
Dog ઉપધાન વિધિ
Doa
oO
:
PG
Jain Education Internal tho_05
For Private
Personal Use Only
wwlanerary.org
Page #12
--------------------------------------------------------------------------
________________
નાણ તૈયારી
નાણ માંડવાની પ્રાથમિક તૈયારી (૧)ઉપાશ્રયમાં અથવા શુભ ભૂમિમાં/મંડપમાં જગ્યા શુદ્ધ | તથા દરેક ગહુલી ઉપર ૧ - ૧ી રૂ. મૂકવા. કરી નાણ માંડવી.
(૮)ચાર વિદિશામાં ચાર દીવા મૂકવા તથા એક દીવો વધારે Sી (૨) ઉપાશ્રય-મંડપને વિવિધ મંગલ વસ્તુઓથી શણગારવો ચાલુ રાખવો (કુલ ૫ દીવા) ધૂપ ચાલુ રાખવો. PQ (૩) ઉપાશ્રયની બહાર મંડપમાં નાણ માંડવાની હોય તો તે (૯) ચાર ભગવાન પધરાવવાના સ્થાને નાણમાં) ચંદનના
ભૂમિ મંડપમાં સ્નાત્રપૂજાનું શાંતિજલ તથા વર્ધમાન સ્વસ્તિક કરી અક્ષત પૂરી લો – ૧ રૂ|. (ચાંદીના સિક્કા વિદ્યા/સૂરિમંત્રના વાસક્ષેપથી ભૂમિશુદ્ધિ કરવી.
૧-૧ હોય તો શ્રેષ્ઠ) મૂકવા. (૪-ભગવાનને આરાધકો (૪) બધા આરાધકો પ્રદક્ષિણા દઈ શકે તે રીતે જગ્યા રાખી વાજતે ગાજતે લઈને આવે.) ગુરુ મ. ની પાટ સમક્ષ નાણ ગોઠવવી.
(૧૦) જે ચાર પ્રભુજી નાણમાં પધરાવવાના હોય તેમની (૫) નાણ ઉપર ચંદરવો તથા ગુરુ મ. ના સ્થાને છોડ અને સોના-ચાંદીના વરખ, બાદલો વિગેરે શુદ્ધ-ઉત્તમદ્રવ્યોથી ચંદરવો બાંધવો.
અંગરચના કરવી. (અંગરચના પહેલાંથી કરી રાખવી) (૬) સ્થાપનાચાર્ય માટે ત્રણ બાજોઠ ગોઠવવા. ઉપર જરીનો | મુગટ (હોય તો) ચઢાવવો. રૂમાલ પાથરવો.
(૧૧) ગુલાબના ચાર હાર તથા છુટા ગુલાબ તૈયાર રાખવા (૭) નાણ સન્મુખ ૪ ૧ દિશામાં તથા નાણની નીચે ૧ કુલ- પ્રભુજીને નાણમાં પધરાવી ફૂલ - હાર ચઢાવવા.
૫) ચોખાની ૨ ગહુલી (સ્વસ્તિક) કરવી - પાંચ શ્રીફળ | 9િd ૧ હાલ ચાર દિશામાં રહેલી કરવાની પરંપરા છે. કોઇક પ્રતોમાં ચાર વિદિશાનું વિધાન પણ છે. ૨ મહુલી માત્ર ચોખાની જ કરવી, શ્વેત અખંડ ઉપધાન 233 અક્ષત મંગલ છે.
વર્તમાનમાં (૪+૧) ગહેલી વિગેરે તૈયાર જ રાખવામાં આવે છે. ઉપધાન વાહકોએ ચારે દિશા માં (મંગલ - બહુમાન માટે) ગહેલી કરવાનો છે. | વૃદ્ધ પુરુષોના કથન મુજબ જેટલા આરાધક હોય તે બધા ૪-૪ મહુલી કરે પરંતુ હાલમાં તે પ્રસિદ્ધ નથી,
Sતું થતું છતું થતું 2 Sતુ તુ
તુ
તુ
cOo
તુ
વિધિ
poll
તુ
Jain Education inational 2010_05
For Private & Personal use only
www.ainelibrary.org
Page #13
--------------------------------------------------------------------------
________________
-: ઉપધાન પ્રવેશ વિધિનો ક્રમ :
26 2
Doa Doa
PC 308
3 4
નાણ સામગ્રી
અને ઉપધાન
પ્રવેશક્રમ
8 8 50 50 PoS 266 29 28 99 $ 08 88g
તઃ નાણ માંડવા તથા વિધિ સમયે જરૂરી સામગ્રી :નાણ
શ્રીફળ - ૫ ૪-પ્રભુજી
૧ રૂ. નં - ૫ ૪-મુગુટ
રૂપાનાણું નંગ – ૫ ત્રિગડું (સ્થાપનાજી માટે) ચાંદીના ૪ સિક્કા જરીનો રૂમાલ
(ભગ. નીચે મૂકવા માટે) | (સ્થાપનાજી માટે) ચોખા - ૨ કીલો. | ચંદરવો(નાણમાટે) અંગલુછણું - (મોટું) છોડ ચંદરવો(ગુરુમ માટે) થાળી ડંકો પાટલા-૫ (ગહુલી માટે) પાંચ દીવા (ફાનસ) ચંદન - ૧ વાટકી
ધૂપદાની બાદલો.
ધૂપ-અગરબત્તી વરખ - સોના ચાંદીના વાસક્ષેપ ૨ કીલો ગુલાબ હાર - ૪ ખાલી થાળી ૧૦-૧૫ ગુલાબ – છૂટા | (ચોખા વહેંચવા માટે) ચોખા કીલો - ૧૦ પૂજાના વસ્ત્રમાં ૧ શ્રાવક
૧. તૈયારી- દિગબંધ ૨. ત્રણ પ્રદક્ષિણા - વજપંજરસ્તોત્ર ૩. પૌષધ ગ્રહણ, પડિલેહણના આદેશ | ૪. નંદીના દેવવંદન ૫. નંદીસૂત્ર શ્રવણ વિધિ ૬, (સમ્યક્ત્વ ઉચ્ચારણ) ૭. ઉદેશાના ૭ ખમાસમણ ૮. પવેણુ-પચ્ચકખાણ ૯. સજઝાય ૧૦.રાઇ મુહપત્તિ ૧૧.ગુરુવંદન - હિતશિક્ષા
ઉપધાન વિધિ
oOછે
Jain Education Hernation
201005
For Private
Personal Use Only
Janelor
Page #14
--------------------------------------------------------------------------
________________
%
8
ઉપધાન પ્રવેશ વિધાન -:પ્રાથમિક સૂચનો:
પ્રવેશ (૧) પરમાત્માને સમવસરણમાં (નાણમાં)ચારે દિશા સન્મુખ પધરાવવા તથા પુષ્પ - હાર ચઢાવવા. (ર) ક્રિયા સ્થાનથી ચારે બાજુ ||
સૂચનાઓ સો સો ડગલાં વસતિ જોવી. (૩) પ્રભુજી - ગુરુ મ. તથા આરાધકોનો પ્રવેશ થયા પછી ગુરુ મ. (આચાર્ય મ.) ચારે દિશામાં 9િી દિગબંધ પ્રભુજીને વાસક્ષેપ કરે તથા દિગબંધ વિગેરે કરે (ગુરુ પરંપરા મુજબ) (૪) ત્રિગડા ઉપર સ્થાપનાચાર્ય પધરાવવા. ક્રિયા સમયે સ્થાપનાચાર્ય ખુલ્લા રાખવા. (૫) સમય અને અનુકૂળતા હોય તો - દરેક આરાધકો જ્ઞાન પૂજન (સોના-રૂપાથી) કરીને ગુરુ મ. પાસે વાસક્ષેપ કરાવે. (પહેલા ભાઇઓ પછી બહેનો) (૬) શ્રાવકો ગુરુ મ. ની જમણી બાજુ અને બહેનો ડાબી બાજુ નાણ સમક્ષ ચરવળાથી ભૂમિ પ્રમાર્જના કરીને કટાસણું પાથરી સ્થાન લે. (પ્રદક્ષિણા દેવા માટે જગ્યા રાખવી) (૭) ચરવળો -મુહપત્તિ કટાસણા ઉપર રાખી, શ્રીફળ - ૧ શેર ચોખા તથા ૧ રૂ. લઇ નાણને ત્રણ પ્રદક્ષિણા દેવી. (સૂચના થાય ત્યારે)
2
સ્વાહા
અગ્નયે :
286 28- PG DS PoS Pcs
ઈન્દ્રાય સ્વાહા ઉષ્ય 160 બધા માણ
|
કુબેરાય સ્વાહા ઇરાનાયક
માય ધી
દિગબંધ ગુરુ પરંપરા મુજબ કરવાના છે, છતાં અહીં જાણ માટે સામાન્ય માર્ગદર્શન આપેલ છે. સ્વર-સ્થાપના તથા દિપાલ-સ્થાપના એમ બન્ને પદ્ધતિમાં પૂર્વદિશાથી બતાવેલ ક્રમ(આંકડા) પ્રમાણેની દિશામાં વાસક્ષેપ કરવાપૂર્વક તે તે | દિશામાં દર્શિત સ્વરો કે દિપાલ મંત્રોના મનમાં ઉચ્ચાર કરવા દ્વારા સ્થાપના કરવી.
ઉપધાન વિધિ
મમ
"
વાહા
મેહ્યા છે
Gી છે
હળd
ને એક
નામા સ્વાd be had
Doa
hlrent
191bec
Jain Education lernational 2010_05
www.ainelibrary.org
Page #15
--------------------------------------------------------------------------
________________
તુ I શ્રી સુધર્મા સ્વામિને નમઃ |
| નમો નમો શ્રી પંચમંગલ મહાશ્રુતસ્કંધાયો
|| શ્રી ગણિપિટકાય નમોનમઃ | | શ્રી આગમોદ્ધારકાય નમઃ |
©OS
Po
bool
પ્રવેશ વિધિ
Pos
પ્રવેશ ooo
પ્રારંભ વજપંજર સ્તોત્ર
p6 pઉં 26 2 2ઉં
દરેક આરાધક શ્રીફળ, ૧ રૂ. તથા અક્ષત અંજલિમાં ભરી નાણની ચારે બાજુ પ્રભુ સન્મુખ ૧-૧ નવકાર ગણીને ત્રણ પ્રદક્ષિણા દે. પછી શ્રીફળ તથા અક્ષત પ્રભુજી પાસે (યોગ્ય સ્થાને) મૂકી પોતાનું સ્થાન ગ્રહણ કરે.
૪૭ દિવસના વિરતિના અનુષ્ઠાનનો પ્રારંભ થાય છે. માટે સર્વ આરાધકો પાસે વજપંજર સ્તોત્ર દ્વારા આત્મરક્ષા કરાવવી. ગુરુ મ, સ્તોત્ર બોલવાપૂર્વક મુદ્રા (એક્શન) કરે તે રીતે બધાએ કરવી.
વજ પંજર સ્તોત્ર ૐ પરમેષ્ઠિ નમસ્કાર, સારં નવપદાત્મક, I આત્મરક્ષાકર વજ-પંજરામં સ્મરામ્ય /૧૫ ૐ નમો અરિહંતાણં, શિરસ્કે શિરસિ સ્થિત, I ૐ નમો સવ સિદ્ધાણં, મુખે મુખપર્ટ વર રો. ૐ નમો આયરિયાણં, અંગરક્ષાતિશાયિની, ૐ નમો ઉવન્ઝાયાણં, આયુધં હસ્તયોદૃઢ III ૐ નમો લોએ સવ્વસાહૂણં મોચકે પાદયોઃ શુભે, એસો પંચ નમુક્કારો, શિલા વજમણી તલે જો સવ્વપાવપ્પણાસણો, વપ્રો વજમયો બહિઃ, ! મંગલાણં ચ સવ્વસિ, ખાદિરાંગારખાતિકા પો. સ્વાહાન્ત ચ પદે જોયું, પઢમં હવઈ મંગલ, 1 વપ્રોપરિ વજમય, પિધાન દેહરક્ષણે || મહા-પ્રભાવા રક્ષય, શુદ્રોપદ્રવનાશિની, / પરમેષ્ઠિપદો ભૂતા, કથિતા પૂર્વસૂરિભિઃ III યશૈવ કુરુતે રક્ષાં, પરમેષ્ઠિપદૈઃ સદા, / તસ્ય ન સ્યાદ્ ભય વ્યાધિ-રાધિસ્થાપિ કદાચન IIટા
ઉપધાન વિધિ
Jain Education
nation || 2010_05
Hwang
Page #16
--------------------------------------------------------------------------
________________
oOા
Dod GOણી
b9ત
સામૂહિક ખમાસમણ દઇ ઇરિયાવહી પડિક્કમી પૌષધ લેવાની વિધિ પ્રમાણે પૌષધ ગ્રહણ કરી બહુવેલના આદેશ
oO! DG માંગી પડિલેહણના આદેશ ઉપધિ પડિલેહું સુધી માંગવા.
P90
S૦% પ્રવેશદિન ૧ પૌષધના આદેશ:- ઈરિયાવહી કરી ખમા દેઈ કહે, ‘ઇચ્છા સંદિભગ પોસહ મુહપત્તિ પડિલેહું' (ગુરુ-પડિલેહેહ) ‘ઈચ્છ” મુહપત્તિ પડિલેહી ખમા |
| Oo
પૌષધ દેઈ કહે, ઇચ્છા સંદિસહ ભગવન્! પોસહ સંદિસાહું? (ગુરુ-સંદિસાવેહ) ઈછું કહી ખમા દઈ કહે ઈચ્છા સંદિસહ ભગવન્! પોસહ ઠાઉં? (ગુરુ- ||sod 9] ઠાએહ) ‘ઇચ્છ' કહી એક નવકાર ગણી ‘ઈચ્છકારિ ભગવન્ ! પસાર કરી પોસહ દંડક ઉચ્ચરાવોજી’ એમ કહે, પછી ગુરુમ, પોસહ દંડકનો પાઠ બોલે. ||
પડિo ખમા દેઈ કહે ઈચ્છા સંદિસહ ભગવન્! સામાયિક મુહપત્તિ પડિલેહું? (ગુરુ-પડિલેહેહ) આરાધક ‘ઇચ્છ' કહી ખમા દેઈ કહે
આદેશ | ઇચ્છા સંદિસહ ભગવદ્ ! સામાયિક સંદિસાડું? (ગુરુ-સંદિસાવે) “ઇચ્છ' કહી ખમા દેઈ કહે ઇચ્છા સંદિ. ભગવનું સામાયિક હાઉ” (ગુરુ-|PG Sી ઠાએહ) ‘ઇચ્છ' કહી એક નવકાર ગણી “ઈચ્છકારિ ભગવદ્ ! પસાર કરી સામાયિક દંડક ઉચ્ચરાવોજી” એમ કહે, પછી ગુરુ સામાયિક દંડકનો પાઠ 5 PG બોલે. (આરાધકને સામાયિક દંડક આવડતો હોય તો મનમાં સાથે બોલે-ન આવડે તો છેલ્લે, ‘વોસિરામિ' કહે) પછી
ખમા દેઈ કહે ઇચ્છા સંદિસહ ભગવદ્ ! બેસણે સંદિસાહું? (ગુ-સંદિસાવેહ,) “ઇચ્છ' કહી ખમા દેઈ કહે ઈચ્છા સંદિ. ભગવનું બેસણે કાઉદ્ધિ Do|| ? (ગુરુ-ઠાએહ.) ‘ઈચ્છકહી
ખમા દેઈ કહે ઈચ્છા સંદિસહ ભગવન્! સજઝાય સંદિસાહું? (ગુરુ-સંદિસાવેe‘ઈર્શ' કહી ખમા દેઈ કહે “ઈચ્છા' સંદિસહ ભગવન!||09| 27||
સજઝાય કરું?” (ગુરુ-કરેહ) ‘ઈર્શ’ એમ કહી ત્રણ નવકાર ગણી - ખમા દેઈ કહે ઇચ્છા સંદિ. ભગવનું ! બહુવેલ સંદિસાહું? (ગુરુ-સંદિસાહ, , ‘ઇચ્છ” કહી ખમા દેઈ કહે ઈચ્છાસંદિસહ ભગવદ્ ! બહુવેલ કરશુ.” (ગુરુ-કરેહ.) ‘ઈચ્છે” ૨ પડિલેહણના આદેશ :- ખમા દેઈ કહે ઈચ્છા, સંદિસહ ભગવન્! પડિલેહણ કરું? ગુરુ-કરેહ) “ઇચ્છે” કહી મુહપત્તિ પડિલેહે, પછી ખમા દેઈ
કહે “ઈચ્છકારિ ભગવનું ! પસાય કરી પડિલેહણા પડિલેહાવોજી.’ (ગુરુ-પડિલેહેહ.) “ઇચ્છ” પછી ખમા દેઈ કહે “ઈચ્છાસંદિ. ભગવનું ! ઉપધિ ઉપધાના
મુહપત્તિ પડિલેવું?” (ગુરુ-પડિલેહેહ. ) “ઇચ્છ' કહી મુહપત્તિ પડિલેહી ખમા દેઈ કહે “ઇચ્છા સંદિ. ભગવન્! ઉપધિ સંદિસાહું?” ગુરુ-સંદિસાવે.) વિધિ | | ઇચ્છે” કહી ખમા દેઇ કહે ‘ઇચ્છા સંદિ. ભગવદ્ ! ઉપધિ પડિલેહું” (ગુરુ-પડિલેહેહ.) ‘ઇચ્છ' કહે
oO ઇતિ પૌષધ પડિલેહણના આદેશ
Oૐ 03 03 08 88 8
છે
તૃOol
%
PG
oOQ
PoQ
Jain Education
tema
=
For Private Personal Use Only
wwwan bayang
Page #17
--------------------------------------------------------------------------
________________
S૦d |
200)
2િ0 ||
GOe1
909
/ iOS
અથ ક્રિયાવિધિ પૌષધ લીધા પછી નાણ સન્મુખ ખમાસમણ દેઇ ઇરિયાવહી પડિક્કમી એક લોગસ્સનો કાઉસ્સગ્ગ ‘ચંદેસુ નિમલયરા’
23 | D૦૪||
પ્રવેશ સુધી કરી, પારી; પ્રગટ લોગસ્સ કહેવો. પછી
200||
ક્રિયા ખમાસમણ દેઇ ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! વસહિ પવેલું ?” (ગુરુ - પહ) “ઇચ્છે' કહી
d ખમાસમણ દેઇ કહે “ભગવદ્ સુદ્ધા વસહિ' (ગુરુ - તહત્તિ) પછી
S9d ખમા દેઇ “ઈચ્છાકારેણ સંદિસહ ભગવનુ મુહપત્તિ પડિલેહું?” (ગુરુ-પડિલેહેહ) ‘ઈચ્છે' કહી મુહપત્તિ પડિલેહે પછી
ખમાઇ દેઇ કહે “ઇચ્છકારિ ભગવન્! તુહે અખું સિમ્યકત્વ 'સામાયિક આરોવાવણી](પ્રથમ ઉપધાન) પંચમંગલ PQ|| મહાગ્રુતસ્કંધ, (ત્રીજું ઉપધાન) શકસ્તવાધ્યયન, (પાંચમું ઉપધાન) નામસ્તવાધ્યયન ઉદ્દેસાવણી, નંદીકરાવણી, દેવવંદાવણી
વાસનિક્ષેપ કરેહ. (ગુરુ - કરેમિ) પછી ‘ઇચ્છે' કહી અવગ્રહમાં પ્રવેશ કરી ગુરુ પાસે આવે, ગુરુ ત્રણ નવકાર ગણવાપૂર્વક એકવાર વાસક્ષેપ કરે. પછી અવગ્રહથી બહાર નીકળી
ખમા દેઇ ઇચ્છકારિ ભગવન્! તુમ્હ અરૂં, સિમ્યકત્વ સામાયિક આરોવાવણી], (પ્રથમ ઉપધાન) પંચમંગલ મહાશ્રુતસ્કંધ. (ત્રીજું ઉપધાન) શક્રસ્તવાધ્યયન, (પાંચમું ઉપધાન) નામસ્તવાધ્યયન ઉદ્દેસાવણી, નંદીકરાયણી, વાસનિક્ષેપ કરાવણી, દેવવંદાવો. (ગુરુ - વંદામિ) પછી “ઇચ્છે' કહી
- ખમા દેઈ કહે, ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરું? (ગુરુ - કરેહ) “ઇચ્છે' કહી ચૈત્યવંદન મુદ્રાએ બેસે પછી ઉપધાન
ગુરુ નીચે પ્રમાણે ચૈત્યવંદન કરાવે. ૧, સમ્યકૃત્વ ઉચ્ચરાવવાનું હોય તો ચોરસ કોસનો[ ]આદેશ બોલવો.
90ા
DoC
વિધિ.
50
o
)
Pog
www.ainelibrary.org
Jain Education Therato
For Private Personal use only
2010_05
Page #18
--------------------------------------------------------------------------
________________
608080000000
popp
ચૈત્યવંદન ॐनमःपार्श्वनाथाय, विश्वचिन्तामणीयते । ही धरणेन्द्रवैरोट्या-पद्मादेवी युतायते ॥२॥ Dog
(प्रवेश) शान्तितुष्टिमहापुष्टिधृतिकीर्तिविधायिने । ॐ हीं द्विव्यालवैतालसर्वाधिव्याधिनाशिने ॥२॥
નંદીના
દેવવંદન जया जिताउरव्या-विजयाउरख्या पराजितया न्वितः। दिशांपालैहेर्यक्षैविद्यादेवीभिरन्वितः ॥३॥ ॐ असिआउसाय नमस्तत्र त्रैलोक्यनाथताम् । चतुःषष्टिसुरेन्द्रास्ते, भासन्तेच्छत्रचामरैः ॥४॥
श्री शंखेश्वरमण्डन ! पार्श्वजिन ! प्रणत-कल्पतरुकल्प ! चूरय दुष्टवातं, पूरय मे वाञ्छितं नाथ ! ॥५॥ પછી જંકિંચિત્ર નમુત્થણ, અરિહંત ચેઇયાણા અન્નત્ય કહી એક નવકારનો કાઉસ્સગ્ગ કરી, પારી નમોહતત્વ કહી નીચે fooo वेल थुनावी. bod
अर्हस्तनोतु स श्रेयः-श्रियं यद्ध्यानतो नरैः । अप्यैन्द्री सकला त्रैहि, रंहसा सहसौच्यत ॥१॥ PSI પછી લોગસ્સ સવલોએ અરિહંત, અન્નત્થ૦ કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી, પારી નીચેની બીજી થઈ ભણવી.
ओमिति मन्ता यच्छासनस्य नन्ता सदायदंह्रींश्च । आश्रीयते श्रिया ते, भवतो भवतो जिनाः पान्तु ॥२॥ 8|| પછી પુખરવરદી, સુઅસ્સે ભગવઓ, વંદણવત્તિયાએ અન્નથ૦ કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી, પારી નીચેની ત્રીજી
थुमरावी.
poa नवतत्वयुता त्रिपदीश्रिता रूचिज्ञानपुण्यशक्तिमता । वरधर्मकीर्तिविद्यारुनन्दा स्याज्जैनगीर्जीयात् ॥३॥ વિધિ
Poo
Door
odp0000°dood
Poo
ઉપધાન
boall
600
bod
poo
JainEducatiordinternatio
2 010_05
www.lainelibrary.org
Page #19
--------------------------------------------------------------------------
________________
Eી
€
S૦d
2% 2 €
પછી સિદ્ધાણં બુદ્ધાણં કહી શ્રી શાંતિનાથ આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ વંદણ અન્નત્થ કહી એક લોગસ્સ (સાગરવરગંભીરા સુધી)નો કાઉસ્સગ્ન કરી, પારી નમો હેતુ કહી નીચેની ચોથી થઈ ભણવી.
(પ્રવેશ), श्रीशान्तिः श्रुतशान्तिः प्रशान्तिको सावशान्तिमुपशान्तिम् । नयतु सदा यस्य पदा: सुशान्तिदाः सन्तुसन्ति जने ॥४॥ નંદીના. પછી શ્રી દ્વાદશાંગી આરાધનાર્થ કરેમિ કાઉસગ્ગ વંદણ અન્નત્થ એક નવકારનો કાફ કરી, પારી નમોહત કહી પાંચમી દેવવંદન થઈ કહેવી
सकलार्थसिद्धिसाधनबीजोपाङ्गा सदा स्फरदुपाङ्गा । भवतादनुपहतमहातमो पहा द्वादशाङ्गी वः ॥५॥ શ્રી શ્રુતદેવતા-આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ એક નવકારનો કાફ નમોહ કહી નીચેની છઠ્ઠી થઈ કહેવી.
वदवदति न वाग्वादिनि ! भगवति ! कः ? श्रुतसरस्वति । गमेच्छुः । रङ्गत्तरङ्गमतिवरतरणिस्तुभ्यं नम इतीह ॥६॥ શ્રીશાસનદેવતા આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ એક નવકારનો કાફ કરી, પારી નમોહતુ કહી નીચેની સાતમી | થઇ ભણવી.
उपसर्गवलयविलयननिरता जिनशासनावनैकरताः । द्रुतमिह समीहितकृते स्युः शासनादेवता भवताम् ॥७॥ સમસ્ત વેયાવચ્ચગરાણું કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ એક નવકારનો કાઉ કરી, પારી નમોહતુ. કહી નીચેની આઠમી થઇ || ભણવી.
सङ्केत्र ये गुरुगुणौघनिधे सुवैयावृत्यादिकृत्यकरणैकनिबद्धकक्षाः ।
ते शान्तये सह भवन्तु सुराः सुरीभिः सदृष्टयो निखिलविजविघातदक्षाः ॥८॥ ત્યાર પછી એક નવકાર પ્રગટ બોલી બેસીને નમુસ્કુર્ણ જાવંતિ ખમા જાવંત નમોહત પછી પંચપરમેષ્ઠી સ્તવ કહેવું BOી
2
કે
છે
2
BOX
ઉપધાન વિધિ
Sત,
Jain Education
rational 2010_05
Iww.jainelibrary.org
Page #20
--------------------------------------------------------------------------
________________
(પ્રવેશ) નંદીસૂત્ર વિધાન
0
ओमिति नमो भगवओ, अरिहन्तसिद्धायरियउवज्झाय।वरसव्वसाहुमुणिसंघधम्मतिथ्थपवयणस्स ॥१॥ सप्पणव नमो तह भगवई, सुयदेवयाइ सुहयाए । सिवसंति देवयाणं, सिवपवयणदेवयाणं च ॥२॥ इन्दागणिजमनेरईयवरुणवाऊंकुबेरईसाणा । बम्भोनागुत्ति दसहमवि य सुदिसाण पालाणं ॥३॥ सोमयमवरुणवेसमणवासवाणं तहेव पंचण्डं । तह लोगपालयाणं, सूराइंगहाण य नवण्हं ॥४॥
साहतस्स समक्खं, मज्झमिणं चेव धम्मणुठ्ठाणं । सिद्धिमविग्धं गच्छउ, जिणाइनवकारओ धणियं ॥५॥ ત્યાર પછી જયવીયરાય સંપૂર્ણ કહેવા.
| ઇતિદેવવંદન વિધિઃ | પછી નાણને પડદો કરાવી સ્થાપનાચાર્યજી સામે બે વાંદણા દેઇ પડદો લેવરાવીને ઉભા થઈ
ખમાસમણ દઈ “ઇચ્છકારિ ભગવન્! તુહે અડું [સમ્યક્ત્વ સામાયિક આરોવાવણી] (પ્રથમ ઉપધાન) શ્રી પંચમંગલ મહાશ્રુતસ્કંધ, (ત્રીજું ઉપધાન) શકસ્તવાધ્યયન, (પાંચમું ઉપધાન) નામસ્તવાધ્યયન, ઉદેસાવણી, નંદીકરાયણી, વાસનિક્ષેપ કરાવણી, દેવવંદાવણી, નંદીસૂત્ર સંભલાવણી કાઉસ્સગ્ન કરાવો? (ગુરુ - ‘કરેહ') “ઇચ્છે' કહી
ખમા દેઈ કહે “ઇચ્છાકારેણ ભગવન્! તુહે અડું [સમ્યકત્વ સામાયિક આરોવાવણી] (પ્રથમ ઉપધાન) પંચમંગલ મહાશ્રુતસ્કંધ, (ત્રીજું ઉપધાન) શક્રસ્તવાધ્યયન, (પાંચમું ઉપધાન) નામસ્તવાધ્યયન, ઉદેસાણી, નંદીકરાયણી, વાસનિક્ષેપ
કરાવણી, દેવવંદાવણી, નંદીસૂત્ર સંભલાવણી, કરેમિ કાઉસગ્ગ અન્નત્થર કહી એક લોગસ્સનો કાઉસ્સગ્ન ‘સાગરવરગંભીરા’ ઉપધાન કરી
પર્યત કરી પારી પ્રગટ લોગસ્સ કહે.
ખમા દેઇ (બધા આરાધકોને સાથે બોલાવે) “ઇચ્છકારિ ભગવન્! પસાય કરી શ્રી નંદીસૂત્ર સંભલાવોજી” (ગુ
8
69
08
Doa
0
Doa bed oOol Doa
For Private Personal Use Only
I
Jain Educat
internata 2010-05
Page #21
--------------------------------------------------------------------------
________________
0O6
OBS DOQ
| સાંભળો') “ઇચ્છ' (ત્યારબાદ આરાધકો બે હાથ જોડી ચાર આંગળી નીચે રહે અને ચાર આંગળી ઉપર રહે તેમ મુહપત્તિ 9િ; Pos
Do તથા એ ચાર આંગળી ઉપર ચરવળો અને એના ઉપર બે અંગૂઠા રાખીને નતમસ્તકે ઉભા રહે)
|િ
(પ્રવેશ) | (ગુરુ પણ ખમાસમણ દેઇ કહે ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! શ્રી નંદીસૂત્ર કઢાવણી કાઉસ્સગ્ન કરું? “ઇચ્છ' નંદીસૂત્ર નંદીસૂત્ર કઢાવણી કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ૦ કહી એક લોગસ્સનો (સાગરવરગંભીરા૦ સુધી) કાઉસ્સગ્ન કરી, પારી પ્રગટ લોગસ્સ વિધાન કહે પછી ગુરુ ખમાસમણ દેઇ કહે ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! શ્રી નંદીસૂત્ર કહું ?” (“ઇચ્છે' કહી)
ત્રણ નવકાર રૂપ નંદીસૂત્ર સંભળાવે. પછી ગુરુ વાસક્ષેપ કરતાં “સિમ્યકત્વ સામાયિક આરોવાવણી] (પ્રથમ ઉપધાન) 23 પંચમંગલ મહાશ્રુતસ્કંધ (ત્રીજું ઉપધાન) શકસ્તવાધ્યયન (પાંચમું ઉપધાન) નામસ્તવાધ્યયન ઉદેશાવણી નંદિ પવઈ વુિં
નિત્થારપારગા હોહ’ કહે. (ઉપધાન વાહક તહત્તિ બોલે) | (નંદી પૂર્ણ થયા) પછી [ખમા દેઇ ઉપધાનવાહકો બે હાથ જોડી “ઇચ્છકારિ ભગવ૫સાય કરી સમ્યકત્વદંડક ઉચ્ચરાવોજી' ! કહે, પછી "સમ્યક્ત્વ દંડક ઉચ્ચરાવવો. (ઉપધાન વાહક ‘તહત્તિ’ બોલે)]
50 500
pd Dd D
અહીં સમ્યક્ત્વ ઉચ્ચરાવવામાં આવે છે. કોઈ પણ વ્રત, નિયમ, પચ્ચકખાણ, દેશવિરતિ કે સર્વવિરતિ સમ્યત્વપૂર્વક જ હોય તો તે ફલિત બની શકે. માટે જ સમ્યકત્વને ધર્મનું મૂળ કહેવાય છે, મોક્ષનું બીજ કહેવાય છે, સમ્યકત્વની પ્રાપ્તિથી જ ધર્મની પ્રાપ્તિનો S૦૦ પ્રારંભ થાય છે. તીર્થંકર પરમાત્માના ભવોની ગણત્રી પણ સમ્યક્ત્વની પ્રાપ્તિથી જ થાય છે. અનાદિ કાળથી મિથ્યાત્વ ભાવો
આપણા આત્માને સંસારમાં જકડી રાખે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી મિથ્યાત્વ ભાવોનો ત્યાગ કરી સમ્યત્વ ગ્રહણ કરવાનું છે. dog ભાવથી સંકલ્પ કરવાનો છે કે ૧૮ દોષરહિત વીતરાગ એવા અરિહંત પરમાત્મા જ સુદેવ છે. પંચ મહાવ્રતધારી, ૧૮ હજાર શીલાંગધારી,
મોક્ષમાર્ગસાધક સાધુ જ સુગુરુ છે અને મોહનીયાદિ ઘાતિ-અધાતિ કર્મોને ક્ષય કરવામાં સાધનરૂપ એવો કેવલી પ્રરૂપિત ધર્મ એ સુધર્મ Doa
આપણા ૨
GOPI
ઉપધાન વિધિ
Jain Education Hernation
2010_05
Mww.ainelibrary.org
Page #22
--------------------------------------------------------------------------
________________
loo Dog
bod छे. मापा सुहेव-सगुरु-सुधन ४ ३१-गुरु-धर्म तरी अंतर्ना भाव-निश्चयपूर्व स्वी४२ ॐ छ. मिथ्यात्वनो त्या रु छ. bod मिथ्यात्वीवो - गुरुमो-धो-पान मार्नु नहीं, से नी.
|bod
સમ્યકત્વ मेवी प्रतिज्ञा ४२वामां मावे छे.सायी , मस्त नभावो.... हस्तावे४ सपाया पछी सही ४२वी पडे तो ४ तेनी 800
દંડક bodभत य. ते ते सभ्यत्व भालाको उथ्यराव्या पछी सी ४२वा ३५ 'अरिहंतो महद्देवो०' या नावा बोलावाय तेभ समे
સાથે બોલવી. ત્રણેવાર ગાથાના અંતે દરેકે ‘તહત્તિ' બોલવું.
6686880000oodood
80papapa oodoodoodoodood
अहन्नं भंते तुम्हाणं समीवे, मिच्छत्ताओ पडिक्कमामि सम्मतं उवसंपज्जामि, तं जहा दव्वओ खित्तओ कालओ, भावओ तत्थ दव्वओ णं मिच्छत्तकारणाई पच्चक्खामि सम्मत्तकारणाइं उवसंपज्जामि, नो मे कप्पइ अज्जप्पभिइ अन्नउत्थिए वा अन्नउत्थिअदेवयाणि वा, अन्नउत्थिअपरिग्गहिआणि वा अरिहंतचेइआणि, वंदित्तए वा, नमंसित्तए वा, पुब्धि अणालवित्तएण, आलवित्तए वा, संलवित्तए वा, तेसिं असणं वा, पाणं वा खाइमं वा, साइमं वा दाउं वा, अणुप्पदाउं वा, खित्तओ णं, इत्थं वा अन्नत्थं वा; कालओ णं जावज्जीवाए, भावओ णं जाव गहेणं न गहिज्जामि, जाव छलेणं न छलिज्जामि जाव संनिवारणं नाभिभविज्जामि, जाव अत्रेण वा केणं वि रोगयंकाइणा कारणेणं एस परिणामो न परिवडइ ताव मे एयं सम्म दंसणं नन्नत्थ रायाभिओगेणं, गणाभिओगेणं, बलाओगेणं, देवाभिओगेणं, गुरुनिग्गहेणं, वित्तिकंतारेणं, वोसिरामि.
__ अरिहंतो महद्देवो, जावज्जीवं सुसाहूणो गुरुणो । जिणपन्नत्तं तत्तं, इअ सरम्मत्तं मए गहियं ।। नित्थारगपारमा होह, (शिष्य-तहति.) છેવટે ‘અરિહંતો' એ ગાથા ત્રણ વાર ઉચ્ચરાવીએ
ઉપધાન
વિધિ
Jain Education e
2010-05
t
For Private Personal Use Only
T
ww.jainelibrary.org
Page #23
--------------------------------------------------------------------------
________________
|bed|
સ્તૂ
(૧) પછી ખમા૰ દેઇ “ઈચ્છકાર ભગવન્ ! તુમ્હે અહં [સમ્યક્ત્વ સામાયિક આરોવાવણી] (પ્રથમ ઉપધાન) પંચમંગલ Pૐ મંહાશ્રુતસ્કંધ, (ત્રીજું ઉપધાન) શક્રસ્તવાધ્યયન, (પાંચમું ઉપધાન) નામસ્તવાધ્યયન ઉદિસહ ?’ (ગુરુ – “ઉદેસામિ”) ઇચ્છું' 263
bed
pla
PA (પ્રવેશ) 23 ઉદેશાના
Poa
(૨) ખમા૰ દેઇ કહે, “સંદિસહ કિં ભણામિ” ? (ગુરુ - “વંદિત્તા પવેહ”), ઇચ્છું’
bed
1000 cha Doa
છ મા
pa
27
(૩) ખમા૰ દેઇ કહે, “ઈચ્છકાર ભગવન્ ! તુમ્હે અહં (પ્રથમ ઉપધાન) પંચમંગલ મહાશ્રુતસ્કંધ, (ત્રીજું ઉપધાન) | ૐ > શક્રસ્તવાધ્યયન, (પાંચમુ ઉપધાન) નામસ્તવાધ્યયન ઉદિį ઈચ્છામો અણુસ, ?” (ગુરુ - “ઉદ્યું ઉદ્યું ખમાસમણાણું 23 હત્થેણં સુત્તેણં અત્થેણં, તદુભએણં, જોગં કરિજ઼ાહિ નિત્થારપારગાહોહ,’”) ઉપધાન વહન કરનાર ‘તહિત્ત’ કહે (૪) ખમા૰ દેઈ કહે “તુમ્હાણું પવેઇયં સંદિસહ સાહૂણં પવેએમિ ? (ગુરુ - “પવેહ”) ‘ઇચ્છ’ કહી
(૫) ખમા૰ નંદીની ચારે બાજુ એકેક નવકાર ગણવાપૂર્વક ત્રણ પ્રદક્ષિણા આપે. (પ્રદક્ષિણા કર્યા પહેલા સંઘમાં ગુરુદેવ દ્વારા અભિમંત્રિત ચોખા વહેંચવા.) આ વખતે ગુરુ તથા સકલ સંધ સર્વે ઉપધાન વાહકોને વાસક્ષેપવાળા અક્ષતથી વધાવે.
પછી
|p4
cr
poa bed |ong
|Pa (૬) ખમા૰ દેઇ કહે “તુમ્હાણું પવેઇઅં, સંદિસહ કાઉસ્સગ્ગ કરેમિ ?’' (ગુરુ - ‘કરો’..) આરાધક ‘ઇચ્છ’ કહી
yog
પછી તિવિહેણપૂર્વક ખમા૰ દેઇ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! બેસણે સંદિસાહું ? (ગુરુ-સંદિસાવેહ) ઉપધાન 60 ‘ઇચ્છું'. કહી ખમા૰ દેઇ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! બેસણે ઠાઉં ? (ગુરુ-ઠાએહ) ‘ઇચ્છ’. કહી ખમા૰ દેઈ ‘અવિધિ તૂં આશાતના મિચ્છામિ દુક્કડમ્.' ।। ઈતિ ઉપધાન પ્રવેશ વિધિ સંપૂર્ણ ॥
વિધિ
ૐ
ત્યાર પછી પવેયણું કરાવવું, તે આ પ્રમાણે –
Jain Education in nations | ei1_05
ped
07
Doa
Dog
(૭) ખમા૰ દઇ કહે ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! તુમ્હે અહં [સમ્યક્ત્વ સામાયિક આરોવાવણી],(પ્રથમ ઉપધાન) pa 29 પંચમંગલ મહાશ્રુતસ્કંધ,(ત્રીજુ ઉપધાન) શક્રસ્તવાધ્યન, (પાંચમું ઉપધાન) નામસ્તવાધ્યયન ઉદેસાવણી કરેમિ કાઉસ્સગ્ગ વ 90 કહી અન્નત્ય કહી એક લોગસ્સનો કાઉસ્સગ્ગ સાગરવરગંભીરા સુધી કરી; પારી પ્રગટ લોગસ્સ કહેવો.
DOG
pa
pa
||bed
07
|pag
(13) (૧૩
v.jainelibrary.org
Page #24
--------------------------------------------------------------------------
________________
Dog
O
bad
૦૮
boa
અથ પવેયણા વિધિ ઇરિયાવહી કરી ખમા દેઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! પવેણા મુહપત્તિ પડિલેહું? (ગુરુ-“પડિલેહેહ'.) “ઇચ્છે' ||PSI કહી મુહપત્તિ પડિલેહે. પછી (નાણને પડદો કરાવી) બે વાંદણા દેવા પછી (પડદો લેવરાવી)
(પ્રવેશ) ખમા દેઇ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! પવેણા પવેલું ? (ગુરુ-‘પહ'.) “ઇ' કહી
પવેણા ખમા દેઈ ઈચ્છકારિ ભગવન્! તુહે અમહં સિમ્યક્ત્વ સામાયિક આરોવાવણી] (પ્રથમ ઉપધાન) પંચમંગલ
વિધિ મહાશ્રુતસ્કંધ, (ત્રીજું ઉપધાન) શકસ્તવાધ્યયન, (પાંચમું ઉપધાન) નામસ્તવાધ્યયન, ઉર્દૂ સાવણી, નંદીકરાયણી, વાસનિક્ષેપકરાવણી, દેવવંદાવણી, કાઉસ્સગ્ન કરાવણી, નંદીસૂત્ર સંભલાવણી, નંદીસૂત્ર કઢાવણી, પૂર્વચરણપદ પેસરાવણી
25 પાલી તપ કરશું,?(ગુરુ-કરજો'). “ઇચ્છે' કહી
ખમા દેઇ (બધા સાથે બોલે) ઈચ્છકારિ ભગવન્! પસાય કરી પચ્ચકખાણનો આદેશ દેશોજી (ગુરુ' ઉપવાસનું પચ્ચક્ખાણ કરાવે) પચ્ચકખાણ કર્યા પછી (નાણને પડદો કરાવી) બે વાંદણાં દેવા. પછી(પડદો લેવરાવી)
ખમા દેઇ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! બેસણે સંદિસાહું? (ગુરુ - સંદિસાહ) ‘ઇચ્છે' કહી ખમા દઇ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! બેસણે ઠાઉં (ગુરુ - ‘ઠાએહ') “ઇચ્છે ત્યારપછી
ખમાદેઇ “અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડમ્” કહી
ખમા દેઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સઝાય કરું ? (ગુરુ-કરેહ.) પછી ‘ઇચ્છે' કહી નવકાર ગણી | 4 Dી મહજિણાણંની સઝાય કહેવી. ઉપધાન 80% | ૧, સૂરે ઉગ્ગએ અબભત્તડેં પ્રચક્ખાઈ તિવિહંપિ આહાર, અસણં, ખાઈમ, સાઈમ, અત્થણાભોગેણં, સહસાગારેણં, પારિદ્રાવણિયાગારેણં, |
મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણં, પાણહાર પોરિસિં, સાઢપોરિસિ, સૂરે ઉગ્ગએ, પુરિમઢ, અવઢ, મુઠિસહિએ પચ્ચકખાઈ; અન્નત્થણાભોગેણં, વિધિ
98 સહસાગારેણં, પછકાલેણં, દિસામોહેણં, સાહુવયણેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, પાણસ્સ લેવેણ વા, અલેવેણ વા, અચ્છેણ વા, DOC
S|| બહુલેવેણ વા, સસિન્હેણ વા, અસિત્થણ વા વોસિરઈ.
090 090 090 Dog D90 90 90 90 90
Pod
d
2003
Jain Education in rationa||2010_05
For Private & Personal use only
Page #25
--------------------------------------------------------------------------
________________
ed 100)0
POQ
bo
Doa
1000
a}| Doa
bed
Do
Doo
Do
Doa
મજિણાણુંની સજ્ઝાય મન્હ જિણાણું આણું, મિચ્છું પરિહરહ ધરહ સમ્મત્તે । છવ્વિહ આવસયંમિ, ઉન્નુત્તો, હોઇ પઇ દિવસ ॥૧॥ પવ્વસુ પોસહવયં, દાણું સીલં તવો અ ભાવો અ । સજ્ઝાય નમુક્કારો, પરોવયારો અ જયણા એ ॥૨॥ જિણપૂઆ જિણથુણણં, ગુરુથુઅ સાહમ્પિઆણ વચ્છલ્લું । વવહારસ ય સુદ્ધિ, રહજત્તા તિત્થજત્તા ય ॥૩॥ ઉવસમ વિવેગ સંવર, ભાસાસમિઇ છજીવકરુણા ય। ધમ્મિઅજણસંસગ્ગો, કરણદમો ચરણપરિણામો ॥૪॥ સંઘોવર બહુમાણો, પુત્થયલિહણું પભાવણા તત્યે । સદ્ભાણ કિચ્ચમેયં, નિચ્ચ સુગુરુવએસેણું ॥૫॥ ॥ ઇતિ નંદિનું પવેયણું
પવેયણું કર્યા પછી રાઇ મુહપત્તિ નીચે જણાવેલ વિધિએ પડિલેહાવવી ।
રાઇમુહપત્તિની વિધિ
ખમા૰ દેઇ ઇરિયાવહી કરી એક લોગસ્સનો કાઉસ્સગ્ગ કરી પારી પ્રગટ લોગસ્સ કહી
Jain Edutatten irtehstinal one_65
Dea
Dog
b°7 Poo
ખમા૰ દેઇ કહે ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ રાઇમુહપત્તિ પડિલેહું ?' (ગુરુ - ‘પડિહેહ’) ‘ઇચ્છ’ કહી મુહપત્તિ પડિલેહી બે વાંદણાં દેવાં, પછી શિષ્ય કહે-ઇચ્છાકારેણ સંદિસહ ભગવત્ રાઇયં આલોઉં ? (ગુરુ - આલોએહ) ઇચ્છું S′ આલોએમિ જો મે રાઇઓ અઇયારો' ઇત્યાદિ સંપૂર્ણ પાઠ કહેવો. પછી ‘સવ્વસ્સવિ રાઇ’ તથા ઈચ્છકાર સુહરાઈનો પાઠ 500 P: કહી જો ગુરુ પદસ્થ હોય તો શિષ્યે બે વાંદણાં દેઇ. (પદસ્થ ન હોય તો વાંદણાં દીધા વગર તરત ખમા૰ દેઇ) અબ્યુટ્ટિઓ ઉપધાન ખામી બે વાંદણાં દેઇ ખમા૰ દેઇ અવિધિ આશાતના મિચ્છા મિ દુક્કડં કહેવું.
|{ }
Dog
bod
DOA
વિધિ
પછી બધા આરાધકોએ(શ્રાવક-શ્રાવિકાઓએ સાથે) સામૂહિક ગુરુવંદન કરી ગુરુમને શાતા પૂછવી.
પછી શિષ્ય કહે ઈચ્છકારિ ભગવન્ ! પસાય કરી હિતશિક્ષા પ્રસાદ કરશોજી. ગુરુ નીચે પ્રમાણે હિતશિક્ષા આપે.
bed DOQ
P૮ (પ્રવેશ)
|mp4
રાઇ
mo
23 મુહપત્તિ
વિધિ
bod 1000
Doa
bed 1000 Poa
DOC
|D
|mo
Do
()
Jainullurery.org
Page #26
--------------------------------------------------------------------------
________________
નાણું પયાસગં સોહઓ, તવો સંજમો અ ગુત્તિધરો તિહંપિ સમાઓગે, મુખો જિણસાસણે ભણિઓ .
|| ઈતિ પ્રથમ દિવસ પરેયણા વિધિ //
DOL
ઉપધાન તપ દ્વારા
થતી આરાધના
—: ઉપધાન તપ દ્વારા થતી આરાધના : ઉપધાન તપમાં એક લાખ પંદર હજાર વીસ નવકારનો જ ઉપધાન તપમાં ૧૮૯ દેવવદન દ્વારા દર્શનશુદ્ધિ જાપ થાય છે.
જ લગભગ પચાસ દિવસ સમસ્ત સાવદ્ય વ્યાપાર ત્યાગનો દક ઉપધાન તપમાં લગભગ આઠ હજાર લોગસ્સનો લાભ મળે છે. કાર્યોત્સર્ગ થાય છે.
Sી ઉપધાનમાં એ કવીસ ઉપવાસ, સોળ નિવિ, દસ દર ઉપધાન તપમાં લગભગ નવ હજાર ખમાસમણા દેવાય આયંબિલનો લાભ મળે છે.
S: સુડતાળીસ દિવસ સુધી નિર્મળ બ્રહ્મચર્યનું પાલન કરવાનો ઇડ ઉપધાન તપમાં લગભગ પંદરસો નમુસ્કુર્ણ-શકસ્તવનો લાભ મળે છે. પાઠ થાય છે.
૬ ઉપધાન તપમાં ચૌદસો દસ સામાયિક થાય છે. - ત્રણસો છોત્તેર પ્રહરના પૌષધની આરાધના ઉપધાનમાં ક નમસ્કાર મંત્રાદિના સ્વાધ્યાયની સાથે સમયે-સમયે બીજા થાય છે.
સૂત્રોનો સ્વાધ્યાય થાય છે. હક સુડતાળીસ અહોરાત્રી પૌષધનો લાભ ઉપધાન : પ્રતિદિન ઉપધાન તપમાં જિનવાણી સાંભળવાનો કરવાવાળાને મળે છે.
સુઅવસર પ્રાપ્ત થાય છે. ઉપધાન તપમાં ૧૦૩૯થી વધુ ઇરિયાવહિયાની ક્રિયા દ્વારા ક ૪૭ દિવસ સુધી સળંગ ૨૪ એ કલાક ગુરુનિશ્રા પાપશુદ્ધિ
આરાધક શ્રાવક-શ્રાવિકાઓ આ ઉપધાન તપ ભાવોલ્લાસપૂર્વક કરે તો તેમને સમ્યગૃજ્ઞાન, સમ્યગૂ દર્શન, સમ્યગુ (ચારિત્ર તેમજ સમ્યગુ તપની અખંડ આરાધના કરવાનો અતિ ઉત્તમ લાભ સહજતાથી પ્રાપ્ત થાય છે.
ઉપધાન વિધિ
Sત
oOL
Jain Education irrational 2010_05
For Private Personal Use Only
Www.jainelibrary.org
Page #27
--------------------------------------------------------------------------
________________
ઇરિયાવહિયા બાદ બોલવાનું સૂત્ર
ગમણામમણે.
• પ્રથમ દિન સૂચનો
• ગમણાં ગમણે
પ્રથમ દિવસના સૂચનો (૧) ૧૦૦ લોગસ્સનો કાઉસ્સગ, ૧૦૦
ખમાસમણા, ઋષિમંડળ સ્તોત્ર શ્રવણ સમયની
અનુકૂળતા મુજબ ગોઠવવું. (૨) દેરાસરમાં ચૈત્યવંદન અને દેવવંદન કરવા
ત્યારપછી જ બપોરના દેવવંદન કરી પચ્ચકખાણ
પુરિમુઢ પારી શકાય. | (૩) બપોરે વ્યાખ્યાનમાં ઉપધાનવાહકોને વિધિની
સમજ તથા યોગ્ય સૂચનાઓ આપવી જેથી અવ્યવસ્થા ઉભી ન થાય. માળવાળા આરાધકોએ શ્રી નવકારની ૨૦ બાંધી માળા તથા પાંત્રીસા અઠ્ઠાવીસાવાળાએ ‘લોગસ્સની ૩ માળા પ્રતિદિન(પ્રવેશના દિવસથી જ) ગણવાની છે.
ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ગમણાગમણે આલોઉં?
‘ઇચ્છું',
ઇર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાનભંડમત્તનિકૂખેવણાસમિતિ, પારિષ્ઠાપનિકાસમિતિ મનોગુપ્તિ વચનગુપ્તિ કાયગુપ્તિ એ પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ અષ્ટ પ્રવચનમાતા શ્રાવક તણે ધર્મે સામાયિક પોષહ લીધે રૂડી પેરે પાળ્યા નહિ, જે કાંઇ ખંડણા વિરાધના હુઇ હોય તે સવિહું મન વચન કાયાએ કરી મિચ્છા મિ દુક્કડમ્.
DOO DOO Dod Do0 Dod DOD 590 DOO 090
ઉપધાન વિધિ
(૧૭)
Jain Education
national 2010_05
Www.ainelibrary.org
Page #28
--------------------------------------------------------------------------
________________
SOS
58
oOo
PoQ||
દ્વિતીય ઉપધાન પ્રવેશ વિધિ
59 Sતુ
અથ દ્વિતીય ઉપધાન પ્રવેશ વિધિ પ્રથમ ઉપધાન(અઢારીયા)ની માફક બીજા (અઢારીયા) ઉપધાનના પ્રવેશની ક્રિયા જાણવી, પણ ઉપધાનનું નામ ||sed ફેરવવું. તેમાં બીજા (અઢારીયા) ઉપધાનમાં પ્રતિક્રમણ શ્રુતસ્કંધ ઉદ્દેસાવણી દેવવંદાવો, એટલું વિશેષ બોલવું. નંદીની ક્રિયા પહેલાની માફક જ કરવાની છે. પહેલા અને બીજા ઉપધાનમાં નંદી જોઇએ. આગળના ચાર ઉપધાનમાં
Doa સંક્ષેપ સ્થાપનાચાર્ય સમીપે ચૈત્યવંદન વિગેરે કરાવીને પ્રવેશ કરાવી શકાય છે. એટલે નંદી મંડાવવાની કાંઇ આવશ્યકતા. નથી, ૪ ઉપધાનમાં સ્થાપનાચાર્યથી પ્રવેશ કરાવી શકાય છે. પરંતુ અત્યારે તો નંદી મંગાવવાની પ્રવૃત્તિ છે એટલે ત્રીજા, ચોથા, પાંચમા અને છઠ્ઠા ઉપધાનના પ્રવેશમાં પણ પહેલા ઉપધાનના પ્રવેશમાં કરાવાતી નંદી વિગેરે સર્વે ક્રિયા કરાવવી, ફક્ત ઉપધાનના નામમાં ફેરફાર કરવો.
- a ત ક ર ીિ સે ને દિલ ,
તુ
તુ
ઉપધાન સિવાય સૂત્રોનું અધ્યયન કરે તો, તે “કર્ણ હેટક' (કર્ણચોર) કહેવાય છે. અને પછી પણ છતી શક્તિએ અશ્રદ્ધાએ ઉપધાન ન કરે તો... ભવાંતરમાં દુર્લભ બોધિ(અનંત સંસારી) બની મતિ-ભ્રમ વડે દુખી થાય અને જિનશાસન પ્રાપ્ત ન થાય.
શ્રી મહાનિશીથ સૂત્ર-ઉપધાન પ્રકરણ
કોઇ પણ રીતે સૂત્રનું અધ્યયન થઇ ગયા પછી પણ ઉપધાન કરે તો, ભવાંતરે જૈન ધર્મની પ્રાપ્તિ સુલભ થાય છે. માટે સૂત્ર-અધ્યયન થયા પછી પણ ઉપધાન કરવા જોઇએ.
તુ
Seત 504 p00 500 50
તુ
તુ
ઉપધાન વિધિ
શ્રી મહાનિશીથ સૂત્ર
on DO
Jain Education Heation
2010_05
For Private Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
PG
8 Pર્લ્ડ
સમીપે
08
Sad Dd bad pd bed 30 99તુ bd bd Sed dOb dO6 dé Oo gO Oo dOb Ó ÖOછે.
તુ bd Sત.
20
ત્રીજા, ચોથા, પાંચમા અને છઠ્ઠા ઉપધાનમાં સંક્ષેપથી સ્થાપનાચાર્ય સમીપે ચૈત્યવંદન વિગેરે કરાવી પ્રવેશ કરાવવો પડે તો તેની સંક્ષેપ વિધિ.
સંક્ષેપથી પ્રથમ નાણ(સ્થાપનાચાર્યને) ત્રણ પ્રદક્ષિણા દઇ ઇરિયાવહી કરી. પૌષધ ગ્રહણ કરી, પડિલેહણના બધા આદેશ માંગવા. પછી
PG
સ્થાપના ખમા દેઈ કહે, ઇચ્છા સંદિ ભગવન્! વસતિ પવેલ ? (ગુરુ - પહ) “ઇચ્છે' કહી ખમા દેઇ કહે ભગવનુ સુદ્ધાવસહિ, (ગુરુ - તહત્તિ.) ખમા દેઈ કહે ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! મુહપત્તિ પડિલેહું? (ગુરુ - પડિલેહેહ.) ‘ઇચ્છે' કહી મુહપત્તિ પડિલેહી ખમા દેઇ કહે ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! તુહે અમઠું (ત્રીજું ઉપધાન) શક્રસવાધ્યયન (જ ઉપધાન હોય તેના નામ બોલવા)
પ્રવેશ ઉદેસાવણી, નંદીકરાવણી દેવવંદાવણી વાસનિક્ષેપ કરાવણી દેવ વંદાવો, (ગુરુ - વંદામિ) ખમાઇ કહે ઇચ્છા સંદિઃ ભગવન્! ચૈત્યવંદન કરું? (ગુરુ - કરેહ) “ઈચ્છે' કહી ચૈત્યવંદન મુદ્રાએ નીચે બેસે. પછી ગુરુમ. 108 ૐ નમઃ પાર્શ્વનાથાય” નું ચૈત્યવંદન જયવીયરાય પર્યત કરાવે. (નંદિની આઠ થાય કહેવી નહીં) પછી બે વાંદણા દેઇ કહે ઈચ્છકારિ ભગવન્! તુમ્હ અહં (ત્રીજું ઉપધાન) શસ્તવાધ્યયન (જ ઉપધાન હોય તેનું નામ બોલવું) Oિછે ઉદેસાવણી નંદીકરાયણી વાસનિક્ષેપ કરાવણી દેવવંદાવણી નંદીસૂત્ર કઢાવણી નંદીસૂત્ર સંભળાવણી કાઉસ્સગ્ન કરાવો ! (ગુરુ - કરેહ) ઈચ્છે' કહી
ખમા દેઇ કહે ઈચ્છકારેણ સંદિસહ ભગવન્! તુહે અમાં (ત્રીજું ઉપધાન) શકસ્તવાધ્યયન ઉદેસાવણી નંદીકરાયણી વાસનિક્ષેપ કરાવણી દેવવંદાવણી નંદીસૂત્ર કઢાવણી નંદીસૂત્ર સંભળાવણી કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ કહી એક લોગસ્સનો કાઉ (સાગરવરગંભીરા સુધી) કરી પ્રગટ લોગસ્સ કહેવો. પછી ખમા દેઈ કહે “ઈચ્છકારિ ભગ! પસાયકારી શ્રીનંદીસૂત્ર સંભળાવોજી' (ગુરુ - સાંભળો) ‘ઈચ્છે'
પછી (ગુરુ - ખમા દેઇ ઈચ્છાકારેણ સંદિગભગશ્રી નંદીસૂત્ર કહું ? “ઈચ્છે') ત્રણ નવકાર રૂ૫ નંદીસૂત્ર સંભળાવે. પછી ગુરુ વાસક્ષેપ નાંખતાં. “. .. અધ્યયન ઉદેસાવણી નંદિ પવઇ નિત્યારપારગાહોહ” કહે. પ્રવેશક ‘ઈચ્છામો અણુસટિં' કહે
પછી, સાત ખમાસમણ (મધ્ય - ૪ નવકારપૂર્વક પ્રદક્ષિણા - વાસક્ષેપ કરવો) કાઉસ્સગ્ન બાદ વાંદણાં ‘બેસણે સંદિસાહું'ના બે આદેશ દઈ ખમા દેઇ “અવિધિ આશાતના મિચ્છા મિ દુક્કડમ્” કહે
bodી:
ઉપધાન
PG
વિધિ |
Ool
Di0I
Jain Education Hemnational 2010_05
For Private Personal Use Only
www.ainelibrary.org
Page #30
--------------------------------------------------------------------------
________________
તુ
તુ
પૌષધ વિધિ
તુ
તુ
તુ
Dog Dog Dog Dog Dog Dog Dog DOO DOO DOO
તુ
: ઉપધાનના આરાધકો એ દરરોજ સવારે કરવાની ક્રિયા(સૂચનો) છે સવારના પ્રતિક્રમણમાં કલ્યાણકંદની ચાર થોય કહ્યા પછી નમુત્થણે કહી ઇરિયાવહીયા પડિક્કમી ૧ પૌષધ લેવો પછી બહુવેલના બે આદેશો માંગી ભગવાનાં વિગેરે ૪ ખમાસમણ દઈ શ્રી સીમંધર સ્વામી તથા શ્રી સિદ્ધાચલનું ચૈત્યવંદન કરવું...
પછી પુનઃ ઇરિયાવહીયા કરી ૨ પડિલેહણના આદેશ માંગી પાંચ વાના પડિલેહણ કરવા. ભગવાન પડિલેહણ થયા પછી બાકીના પડિલેહણના આદેશ માંગી બધી ઉપાધિનું પડિલેહણ કરવું. પછી એક કે બે વ્યક્તિએ ઇરિયાવહીયા કરી દંડાસણનું પડિલેહણ કરી કાજો લેવો – કાજો ઉદ્ધરી (જોઇ) પરઠવવો પછી ઇરિયાવહી કરવી. ગમણાગમણે બોલવું.
પછી બધા આરાધકો ઇરિયાવહી પડિકમી ઇચ્છા સંદિ ભગ ચૈત્યવંદન કરું? નો આદેશ માંગી દેવવંદન (આઠ || થોય = બે થોયજોડાના) કરે પછી વસતિ જોવા જાય.... (સજઝાય બાકી રાખે) આવી ગુરુમને “ભગવન સુદ્ધાવસહિ” કહેવું પછી પણાની ક્રિયા કરવી.
ઉપધાન આરાધકોને હંમેશા સવારે (પ્રતિકમણ સમયે) કરાવવાની ક્રિયા સવારના પ્રતિક્રમણમાં કલ્યાણકંદની ચાર થયો કહ્યા પછી નમુત્થણે કહી આરાધકે ખમા દેઇ ઇરિયાવહી પડિક્કમી એક લોગસ્સનો કાઉસ્સગ્ગ (ચંદેસુ નિમ્મલયરા સુધી) કરી મારી પ્રગટ લોગસ્સ કહેવો. પછી ખમા દેઇ કહે “ઈચ્છા સંદિ ભગ પોસહ મુહપત્તિ પડિલેહું?' (ગુરુ-પડિલેહેહ) “ઈચ્છ' મુહપત્તિ પડિલેહી ખમા દેઇ કહે, ઈચ્છા સંદિસહ ભગવન્! પોસહ સંદિસાહું? (ગુરુ-સંદિસાવેહ) ઈછું કહી | ખમા દઇ કહે ઈચ્છા સંદિસહ ભગવન્! પોસહ ઠાઉં? (ગુરુ-ઠાએહ) ‘ઈચ્છે' કહી
તુ
ઉd DJ Sતુ
ઉપધાન વિધિ
Jain Education Hernational 2010_05
For Private & Personal use only
www.ainelibrary.org
Page #31
--------------------------------------------------------------------------
________________
Dઈ
DO
પૌષધ વિધિ
એક નવકાર ગણી (બધા આરાધકો એક સાથે બોલે) “ઈચ્છકારિ ભગવન્! પસાય કરી પોસહ દંડક ઉચ્ચરાવોજી' એમ કહે, પછી ગુરુમ. નીચે પ્રમાણે પોસહ દંડકનો પાઠ બોલે. (આરાધકોને પોસહ દંડક આવડતો હોય તો ગુરુમ. ની સાથે મનમાં બોલે અન્યથા છેલ્લે ‘વોસિરામિ' કહે.)
(પોસહનું પચ્ચખાણ) કરેમિ ભંતે ! પોસહં. આહારપોસહં દેસઓ-સવઓ, સરીરસક્કારપોસહં સવઓ, બંભચેરપોસહં સવઓ, અવ્વાવારપોસહં સવ્વઓ, ચઉવિહં પોસહં હામિ, જાવ અહોરd પાવાસામિ, વિહં તિવિહેણં, મણેણં, વાયાએ, કાણું, ન કરેમિ, ન કારવેમિ તસ્મ ભંતે ! પડિક્કમામિ, નિંદામિ, ગરિયામિ, અખાણું વોસિરામિ.
પછી ખમા દેઇ કહે ઈચ્છા સંદિસહ ભગવન્! સામાયિક મુહપત્તિ પડિલેહું? (ગુરુ-પડિલેહેહ) આરાધક “ઈચ્છે' કહી ખમા દેઇ કહે ઈચ્છા સંદિસહ ભગવત્ સામાયિક સંદિસાહું? (ગુરુ-સંદિસાવેહ) આરાધક “ઇચ્છે' કહી ખમા દેઇ કહે ?
ઇચ્છા સંદિસહ ભગવન્! સામાયિક ઠાઉં? (ગુરુ-ઠાએહ) ‘ઈચ્છે' કહી એક નવકાર ગણી “ઈચ્છકારિ ભગવન્! પસાય | Sત 29 કરી સામાયિક દંડક ઉચ્ચરાવોજી” એમ કહે. પછી ગુરુ નીચે પ્રમાણે સામાયિક દંડકનો પાઠ બોલે. (આરાધકને સામાયિક દંડક આવડતો હોય તો મનમાં સાથે બોલે ન આવડે તો છેલ્લે, ‘વોસિરામિ' કહે)
| (સામાયિકનું પચ્ચખાણ) કરેમિ ભંતે ! સામાઇમં, સાવજ્જ જોગં પચ્ચખામિ, જાવ પોસહં પાવાસામિ, દુવિહં તિવિહેણં, મણેણં, વાયાએ, ઉપધાન
1ી કાએણે ન કરેમિ, નકારવેમિ, તસ્મ ભંતે પડિક્કમામિ, નિંદામિ, ગરિહામિ, અપ્પાણે વોસિરામિ. વિધિ
પછી ખમા દેઇ કહે ઈચ્છા સંદિસહ ભગવન્! બેસણે સંદિસાહું? (ગુરુ-સંદિસાહ,) “ઈચ્છે' કહી ખમા દેઇ કહે તુ
D૦d}
208
23
Jain Education Iternational 2010_05
www.lainelibrary.org
Page #32
--------------------------------------------------------------------------
________________
Sતુ
તુ
વિધિ
તુ
તુ
5 || ઈચ્છા સંદિસહ ભગવનું બેસણે ઠાઉં? (ગુરુ-ઠાએહ) “ઈચ્છે ! કહી ખમા દેઈ કહે “ઈચ્છા સંદિસહ ભગવન્! સક્ઝાય સંદિસાહું?” (ગુરુ-સંદિસાવેહ,) “ઈચ્છે' કહી ખમા દેઈ કહે
S૦૦ પડિલેહણ શશી ઈચ્છા સંદિસહ ભગવન્! સઝાયમાં છું,’ એમ કહી એક નવકાર ગણી
ખમા દેઇ કહે ઈચ્છા સંદિસહ ભગવન્! બહુવેલ સંદિસાહું? (ગુરુ-સંદિસાહ,) “ઈચ્છે' કહી ખમા દેઈ કહે છod PRી ઇચ્છા સંદિસહ ભગવનું ! બહુવેલ કરશું? (ગુરુ-કરજો .) “ઈચ્છે' કહી ચાર ખમાસમણા પૂર્વક ભગવાનાદિને વાંદી, PG | અઢાઇજેસુનો પાઠ કહી શ્રી સીમંધરસ્વામીનું તથા સિદ્ધાચલજીનું ચૈત્યવંદન કરે. પછી વખત(ઉજાસ) થયે પડિલેહણ કરે. 903
સવારે - પડિલેહણની વિધિ 290 ખમા દેઇ ઇરિયાવહી કરી એક લોગસ્સનો (ચંદેસુ નિમ્મલયરા સુધી) કાઉસ્સગ્ન કરી મારી પ્રગટ લોગસ્સ કહેવો?
પછી ખમા દેઇ કહે ઈચ્છા સંદિસહ ભગવન્! પડિલેહણ કરું? (ગુરુ-કરેહ) “ઈચ્છે’ કહી પાંચ વાના પડિલેહે. (પ્રથમ | | મુહપત્તિ, પછી ચરવલો, કટાસણું, કંદોરો, અને પહેરેલું ધોતીયું.) પછી 2 ખમા દેઇ ઇરિયાવહી કરી એક લોગસ્સનો કાઉસ્સગ્ન કરી મારી પ્રગટ લોગસ્સ કહી ખમા દેઈ કહે “ઈચ્છકારિ
ભગવન્! પસાય કરી પડિલેહણા પડિલેહાવોજી.’ (ગુરુ-પડિલેહેહ.) “ઈચ્છે' કહી વડેરાનો ખેસ પડિલેહે. પછી ખમા દેઈ
કહે “ઈચ્છી સંદિ ભગવનું ! ઉપધિ મુહપત્તિ પડિલેહું ?” (ગુરુ-પડિલેહે.) “ઈચ્છે' કહી મુહપત્તિ પડિલેહી ખમા દેઇ કહે 2|| ‘ઈચ્છા સંદિર ભગવન્! ઉપધિ સંદિસાહું ?' (ગુરુ-સંદિસાવહ.) “ઈચ્છે' કહી ખમા દેઇ કહે “ઇચ્છા સંદિ ભગવદ્ ! ઉપધિ | ઉપધાન
| પડિલેહું ?' (ગુરુ-પડિલેહેહ) ઇચ્છે કહી પ્રથમ સથારીઉં અને પછી બાકીના વસ્ત્ર પડિલેહે, પછી ખમા દેઇ ઇરિયાવહી
૧ પડિક્કમી કાજો લે. પછી કાજો ઉદ્ધરે (તપાસ) તેમાં સચિત્ત બીજાદિ અગર કલેવર નીકળે તો સામુદાયિક આલોયણમાં લખે. IS વિધિ
08 પછી કાજો વોસિરાવી ઈરિયાવહી પડિક્કમે પછી ગમણાગમણે કહે. પછી દેવવંદન કરે.
તું
તું
ઉd Sતું
છે
O ODOO DOO DOO
૬ વર્ષ
500
be
Jain Education in nationa||2010_05
For Private & Personal use only
www.ainelibrary.org
Page #33
--------------------------------------------------------------------------
________________
264
90 550
pod
તુ
તુ
તુ
| દેવવંદન વિધિ.
S9d
Oo ખમા દેઇ ઇરિયાવહી કરી એક લોગસ્સનો કાઉસ્સગ્ન કરી (ચંદેસુ નિમ્મલયરા સુધી) પારી પ્રગટ લોગસ્સ કહેવો.
293
દેવવંદન પછી ખમા દેઇ ઈચ્છા સંદિ ભગ ચૈત્યવંદન કરું? (ગુરુ-કરેહ) (અત્રે ખેસ નાંખવો) “ઈચ્છે' કહી, ‘સકલ કુશલ
P વિધિ Sત વલ્લી” અને કોઇ પણ પ્રાચીન ચૈત્યવંદન કહી, જંકિંચિ૦, નમુત્થણું કહી તરત જયવીયરાય, (આભવમખંડી સુધી) કહે. !
પછી ખમા દેઇ ઈચ્છા સંદિ ભગ ચૈત્યવન્દન કરું? એમ કહે, (ગુરુ-કરેહ.) “ઈચ્છે” કહી ચૈત્યવંદન કહી, જંકિંચિ Osી નમુત્થણું કહી ઉભા થઇ અરિહંત ચેઇયાણું, અન્નત્ય કહી એક નવકારનો કાઉસ્સગ્ગ કરી પારી નમોહતુ કહી સ્તુતિના
જોડામાંથી પ્રથમ થોય કહે, પછી લોગસ્સ સવલોએ અરિહંત ચેઇઆણં વંદણ વત્તિઓએ અન્નત્થ કહી એક નવકારનો 2| કાઉસ્સગ્ન કરી મારી બીજી થોય કહે પછી પુખરવરદી સુઅસ્સે ભગવઓ વંદણવૃત્તિઓએ અન્નત્ય કહી એક નવકારનો
કાઉસ્સગ્ગ કરી પારી ત્રીજી થોય કહે. પછી સિદ્ધાણં બુદ્ધાણં વેયાવચ્ચગરાણું અન્નત્ય કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી, | નમોડર્ષત કહી ચોથી થોય કહે.
એવી જ રીતે નીચે બેસી નમુત્થણે કહી ઉભા થઇ અરિહંત ચેઇયાણંથી માંડી ચોથી થોય સુધી કહે. (બીજી સ્તુતિના 9ી જોડાપૂર્વક) Pવ પછી નીચે બેસી નમુત્થણં જાવંતિ ખમાસમણ જાવંત નમોડર્ષત કહી સ્તવન કહી આભવમખંડા સુધી જયવીયરાય Oઝી કહેવા
પછી ખમા દેઈ ઈચ્છા સંદિ ભગ૭ ચૈત્યવંદન કરું? (ગુરુ-કરેહ.) ‘ઈચ્છે' કહી ચૈત્યવંદન કહી જંકિંચિ, નમુત્થણું,
|| કહી પછી તરત સંપૂર્ણ જયવીયરાય કહે. પછી ખમા દેઇ અવિધિ આશાતના મિચ્છા મિ દુક્કડે કહે. વિધિ
PિG
તુ
be bad bad bad 90 550 500 600 594
તુ
ઉપધાન
S૦d
2010_05
For Private & Personal use only
Iww.ainelibrary.org
Page #34
--------------------------------------------------------------------------
________________
|597| oja pa
bed alp Poa
000 ab Doa
cr
| D Poa
|b27 |}|
pa
v°d
amp |953
ક્રિયા પ્રારંભ
સવારે અનુષ્ઠાન શ્રાવિકાઓએ પ્રથમ પોતાના સ્થાને સવારે પ્રતિક્રમણ સાથે (ભાઇઓની જેમ) પૌષધ ઉચ્ચરી પડિલેહણ દેવવંદન કરી સો ડગલાની અંદર વસતિ જોઇ આવી ક્રિયા કરવાના સ્થાને આવી ગુરુ મ. ને “ભગવન્ સુદ્ધા વહિ’ કહેવું.
Dog
ઉપધાન –
DOA વિધિ bel
54
પછી સહુ(શ્રાવિકાઓ) એ ઇરિયાવહીયા પડિક્કમી ગમણાગમણે આલોવીને નીચે પ્રમાણે પૌષધ લેવાના આદેશ માંગવા. તુરતજ (ઇરિયા ની જરૂર નથી) પડિલેહણના આદેશ માંગવા. પછી પવેણાની વિધિ નીચે પ્રમાણે કરવી (પછી રાઇ મુહપત્તિની ક્રિયા કરવી)
રોજ સવારે શ્રાવિકાઓએ ગુરુ મ. પાસે માંગવાના પૌષધ - પડિલેહણના આદેશ
50
પ્રથમ ખમા દેઇ ઇરિયાવહી પડિક્કમી એક લોગસ્સનો કાઉસ્સગ્ગ (સંદેસ નિમ્મલયરા સુધી) કરી પારી પ્રગટ લોગસ્સ ઈવેં ૮ કહેવો. પછી
DOO
onc PoQ
1000
ખમા દેઇ કહે ઈચ્છા॰ સંદિ॰ ભગ॰ પોસહ મુહપત્તિ પડિલેહું ?’ (ગુરુ-પડિલેહેહ.) ‘ઈચ્છ’ કહી મુહપત્તિ પડિલેહી ખમા દેઇ કહે, ઈચ્છા સંદિસહ ભગવન્ ! પોસહ સંદિસાહું ? (ગુરુ - સંદિસાવેહ) ઈચ્છું કહી ખમા દઇ કહે ઈચ્છા 90 સંદિસહ ભગવન્ ! પોસહ ઠાઉં ? (ગુરુ - ઠાએહ) ‘ઈચ્છું’કહી
Poa
Doa
bor DOQ 1000
સવારે
23 અનુષ્ઠાન ક્રિયા
Jain Educaton irkenational ! 210_05
Dod
000
DOC
નત મસ્તકે એક નવકાર ગણી (બધા આરાધકો સાથે બોલે) ‘ઈચ્છકારિ ભગવન્! પસાય કરી પોસહ દંડક ઉચ્ચરાવોજી' 29 એમ કહે પછી ગુરુમ. પોસહ દંડકનો પાઠ બોલે.
07 col DOQ
પછી ખમા દેઇ કહે ઈચ્છા સંદિસહ ભગવન્ ! સામાયિક મુહપત્તિ પડિલેહું ? (ગુરુ - ડિલેવેહ.) ‘ઈચ્છ’ કહી પૃથ્વ ૧. જુઓ પૌષધ વિધિ યુ. નં ૨૦, ૨. પડિલેહણ વિધિ પુ.નં ૨૧, ૩. દેવવંદન વિધિ પુ.નં ૨૩
| 2013 Doal
Doa
20
(૨૪)
Www.jainelibrary.org
Page #35
--------------------------------------------------------------------------
________________
con
મુહપત્તિ પડિલેહી, Doo ખમા દેઇ કહે ઈચ્છા સંદિસહ ભગવન્! સામાયિક સંદિસાહું? (ગુરુ - સંદિસાવેહ) “ઈચ્છે' કહી ખમા દેઈ કહે Pવ સવારે ઈચ્છા સંદિસહ ભગવત્ સામાયિક ઠાઉં? (ગુરુ - ઠાએહ) “ઈચ્છે' કહી નત મસ્તકે એક નવકાર ગણી (બધા આરાધકો સાથે
240 અનુષ્ઠાના બોલે) “ઈચ્છકારિ ભગવન્! પસાય કરી સામાયિક દંડક ઉચ્ચરાવોજી” એમ કહે. પછી ગુરુમ સામાયિક દંડકનો પાઠ બોલે. 04|
Sી ક્રિયા ખમા દેઇ કહે ઈચ્છા સંદિસહ ભગવન્! બેસણે સંદિસાહું? (ગુરુ - સંદિસાહ,) ‘ઈચ્છે' કહી ખમા દેઇ કહે PG 23ી ઈચ્છા સંદિસહ ભગવનું બેસણે ઠાઉં? (ગુ-ઠાએહ.) “ઈચ્છું કહી
ખમા દેઇ કહે “ઈચ્છા સંદિસહ ભગવન્! સઝાય સંદિસાહું?” (ગુરુ-સંદિસાહ,) “ઈચ્છે' કહી ખમા દેઇ કહે ‘ઈચ્છા સંદિસહ ભગવન્! સક્ઝાયમાં છું,’ એમ કહી એક નવકાર ગણી
ખમા દેઇ કહે ઈચ્છા સંદિસહ ભગવન્! બહુવેલ સંદિસાહું? (ગુરુ - સંદિસાહ,) “ઈચ્છે' કહી ખમા દેઇ કહે ઈચ્છા સંદિસહ ભગવન્! બહુવેલ કરશું? (ગુરુ - કરજો .) “ઈચ્છે'
(પડિલેહણના આદેશ) ખમા દેઇ કહે ઈચ્છા સંદિ ભગવત્ પડિલેહણ કરું? (ગુરુ - કરેહ) ‘ઈચ્છે' કહી મુહપત્તિ પડિલેહે પછી. ખમા દેઇ ઈચ્છકારિ ભગવન્! પસાય કરી પડિલેહણા પડિલેહાવોજી.' (ગુરુ - પડિલેહેહ) ‘ઈચ્છે' કહી
ખમા દેઇ કહે “ઈચ્છા સંદિ ભગવન્! ઉપધિ મુહપત્તિ પડિલેહું ?' (ગુરુ - પડિલેહેહ) ‘ઈચ્છે' કહી મુહપત્તિ 03
પડિલેહી ઉપધાન
ખમા દેઇ કહે “ઈચ્છા સંદિર ભગવન્! ઉપધિ સંદિસાહું” (ગુરુ - સંદિસાવહ.) ‘ઈચ્છે' કહી ખમા દેઇ કહે વિધિ ‘ઈચ્છા સંદિ ભગવન્! ઉપધિ પડિલેહું?' (ગુરુ-પડિલેહેહ.) “ઈચ્છે'
p4G | ઇતિ પૌષધ-પડિલેહણ વિધિ !
9 pd Std 504 to 5
900
Pp3
2010_05
For Private & Personal use only
www.ainelibrary.org
Page #36
--------------------------------------------------------------------------
________________
bed ooo DOO
શ્રાવક તથા શ્રાવિકાઓએ સવારે કરવાની
-: પવેયણાની ક્રિયા :પ્રથમ સો ડગલાંની અંદર વસતિ જોઈ આવી, અશુદ્ધિ હોય તે દૂર કરાવી, ગુરુ પાસે આવી “ભગવદ્ સુદ્ધાવસહિ’ | 3
SZJપવેયણાની. કહેવું. (સ્થાપનાચાર્ય ખુલ્લા રાખી ક્રિયા કરવી)
ક્રિયા સહુ સાથે ખમા દેઈ ઇરિયાવહીયા પડીકમી(જરૂર હોય તો ગમણાગમણે બોલવા) ખમા દેઇ ઈચ્છા સંદિ ભગ વસહિ પવેલું? (ગુરુ - પહ) ઈચ્છે' કહી ખમા દઇ “ભગવનું સુદ્ધા વસહિ'. (ગુરુ-તહત્તિ) પછી
ખમા દેઇ કહે ઈચ્છા સંદિ ભગપવેયણા મુહપત્તિ પડિલેહું? (ગુરુ-પડિલેહેહ) “ઈચ્છે' કહી મુહપત્તિ પડિલેહી બે વાંદણા દેવા પછી કહે
ઈચ્છા સંદિ ભગ પવેયણા પdઉં? (ગુરુ-પહ.) “ઈચ્છે' કહી
ખમા દઈ કહે ઈચ્છકારિ ભગવન્! તુમ્હ અર્પ (પ્રથમ ઉપધાન) પંચમંગલ મહાશ્રુતસ્કંધ (ત્રીજાં ઉપધાન) શકસ્તવાધ્યયન, (પાંચમું ઉપધાન) નામસ્તવાધ્યયન (બીજાં ઉપધાન) પ્રતિક્રમણશ્રુતસ્કંધ, (ચોથું ઉપધાન) ચૈત્યસ્તવાધ્યયન, (છઠ્ઠું ઉપધાન) શ્રુતસ્તવ-સિદ્ધરૂવાધ્યયન પૂર્વચરણપદ પઇસરાવણી (ક્રમાગતપદ-ઉત્તરચરણ પદ પઇસરાવણી) જોગ yog | દિન પેસરાવણી પાલીતપ(પારણું) કરશું.
૧. પડિલેહણના આદેશ પછી તરત જ તે સ્થળે પવેયણાની તથા રાઇમુહપત્તિની ક્રિયા કરવાની હોવાથી ફરી ઇરિયાવહી કરવાની જરૂર નથી. ૨. જે જે ||56
ઉપધાનના આરાધકો હોય તે નામ બોલવી તેમાં જે ઉપધાનની એક જ વાચના હોય ત્યાં પૂર્વચરણપદ, કમાગત ચરણપદ, ઉત્તર ચરણ પદ પઈસરાવી | ઉપધાન[Oછે. બોલવું. જે ઉપધાનની બે વાચના હોય તેમાં પહેલી વાચના ન થઈ હોય ત્યાં સુધી) પૂર્વ ચરણપદ પઇસરાવણી (બીજી વાચના ન થાય ત્યાં સુધી) ઉત્તર ||O5) વિધિ
ચરણપદ પઇસરાવણી અને જે ઉપધાનમાં ત્રણ વાચના હોય તેમાં પહેલી વાચના ન થાય ત્યાં સુધી ) પૂર્વ ચરણપદ પઈસરાવણી (બીજી વાચના ન થાય ત્યાં | cOS
સુધી) ક્રમાગત ચરણપદ ઈસરાવણી અને ત્રીજી વાચના ન થાય ત્યાં સુધી) ઉત્તર ચરણ પદ પઇસરાવણી એમ બોલવું- ૩ ઉપવાસ અથવા આયંબિલ હોય
Pog|| તો ‘પાલી તપ કરશું', અને નીવી હોય તો “પાલી પારણું કરશું’ એમ કમથી જે આવતું હોય તે બોલવું. Jain Education iemation
2010_05
Page #37
--------------------------------------------------------------------------
________________
(ગુરુ-કરજો .) “ઈચ્છે' કહી
ooo ખમા દેઇ (બધા આરાધકો સાથે) કહે ઈચ્છકારિ ભગળ પસાય કરી પચ્ચખાણનો આદેશ દેજોજી. પછી ગુરુ('ઉપવાસ, 2 આયંબિલ અગર નીવી જે હોય તેનું) પચ્ચખાણ કરાવે.
D૦મહજિણાણ
ooo પછી બે વાંદણા દેવા. પછી કહે ઈચ્છાકારેણ સંદિ ભગવન્! બેસણે સંદિસાહું? (ગુરુ-સંદિસાવેહ) ‘ઈચ્છે' કહી ખમા દેઇ || કહે ઈચ્છા સંદિ ભગવન્! બેસણે ઠાઉં? (ગુરુ-ઠાજો ) ‘ઈચ્છે' કહી ખમા દેઇ “અવિધિ આશાતના મિચ્છા મિ દુક્કડ” કહે પછી સઝાય ખમા દેઇ “ઈચ્છકારેણ સંદિ ભગવન્! સઝાય કરું?” (ગુરુ-‘કરેહ'.) પછી નવકાર ગણી મહજિણાણની સજઝાય કહે.
મન્ડજિણાણની સજઝાય મન્ડ જિણાણે આણં, મિચ્છુ પરિહરહ ધરહ સમ્મત્તા છવિહ આવસયંમિ, ઉજૂરો, હોઈ ૫ઇ દિવસ II૧// પલ્વેસુ પોસહવયં, દાણું સીલ તવો આ ભાવો અા સઝાય નમુક્કારો, પરોવયારો અ જયણ અ //રા જિણપૂઆ જિણથુણર્ણ, ગુરુથુઆ સાહમ્પિઆણ વચ્છલ્લા વવહારસ્સ ય સુદ્ધિ, રહજત્તા તિત્વજત્તા ય all. વિસમ વિવેગ સંવર, ભાસાસમિઇ છજીવકરુણા યા ધમ્મિઅજણસંસગ્ગો, કરણદમો ચરણપરિણામો ||૪||
સંઘોવરિ બહુમાણો, પુત્યયલિહણે પભાવણા તિર્થે સટ્ટાણ કિશ્ચમેય, નિર્ચ સુગુરુવએસેણે પી ૧. ઉપવાસનું પચ્ચ આણ સૂરે ઉગ્ગએ, અભ્યતદ્ધ પચ્ચક્ખાઈ ચઉવિહંપિ તિવિહંપિ આહારે, અસણં, પાણું, ખાઈમ, સાઈમ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પારિદ્રાવણિયાગારેણં, મહત્તરાગારેણં, ] 09 સવ્વસમાહિત્તિયાગારેણું ; પાણહાર પોરિસિં, સાઢપોરિસિં, સુરે ઉગ્ગએ પુરિમર્ણ, અવર્ણ, મુશ્કેિસહિએ પચ્ચકખાઈ; અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પછક્સ કાલેણં, |
દિસામોહેણં, સાહુવયણેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણં, પાણસ લેવેણ વા, અલેવેણ વા, અચ્છેણ વા, બહુલેવેણ વા, સસિર્થેણ વા, અસિત્થણ વા વોસિરઈ. | PoS ૨. આયંબિલ-નિવિનું પચ્ચકઆણ
b0d ઉગ્ગએ સૂરે, નમુક્કારસહિઅં, પોરિસિં, સાઢપોરિસિં, સૂરે ઉગ્ગએ પુરિમવું, અવરુ, મુદ્ધિસહિએ પચ્ચક્રઆઈ; ઉગ્ગએ સૂરે, ચઉવિપિ આહારં, અસણં, પાછું, આઈમ, ઉપધાના સાઈમ, અસત્યાભોગેણં, સહસાગારેણં, પછત્રકાલેણં, દિસામોહેણં, સાહુવયણેણં, મહત્તરાગારેણં સવ્વસમાહિત્તિયાગારેણં આયંબિલ, નિવિગઈય, વિગઈઓ પચ્ચક્ખાઈ, વિધિ.
અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, લેવાલેવેણં, ગિહત્યસંસઠેણં, ઉફિખત્તવિવેગેણં, પારિદ્રાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસ માહિવત્તિયાગારેણં એગાસણું પચ્ચક્ખાઈ 8ી તિવિપિ આહારે, અસણં, ખાઈમ, સાઈમ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, સાગારિયાગારેણં, આઉટણપસારેણં, ગુરુઅભુદ્રાણેણં, પારિદ્રાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, પાણસ લેવેણ વા, અલેવેણ વા, અચ્છેણ વા, બહુલેવેણ વા, સસિત્યેણ વા, અસિત્થણ વા વોસિરઈ.
Doa
S૦d Std 500 500 59તું
OG DOG DOG DOG dog Dog Dog D90D
\08ી
Jain Educatio
2010 |
For Private Personal Use Only
w
ainelibrary.org
Page #38
--------------------------------------------------------------------------
________________
600
dOd
dOS
રાઇ
DO DO DO pd pઈ 0
Cછે
D૪|| સૂચના : મહજિજ્ઞાણની સજઝાય પછી શ્રાવિકાઓએ રાઇમુહ પત્તિ પડિલેહવી. પછી સહુએ ગુરુવંદન સાથે કરવું. ત્યાં સુધી શ્રાવકોને જાપમાળા-સ્વાધ્યાય કરી શકાય, પ્રસંગે શ્રાવકોને પ્રથમ વંદન કરાવી પછી બહેનોને રાઇ મુહપતિની વિધિ કરાવવી.
PG રાઇમુહપત્તિની વિધિ.
pd મુહપત્તિની 'ખમા દઇ ઇરિયાવહી કરી એક લોગસ્સનો કાઉસ્સગ્ન કરી મારી પ્રગટ લોગસ્સ કહી
| વિધિ ખમા દેઈ ઈચ્છા સંદિર ભગ રાઇમુહપત્તિ પડિલેહું? એમ કહે. (ગુરુ-પડિલેહ.) “ઈચ્છે' કહી મુહપત્તિ પડિલેહી બે વાંદણાં દેવાં. પછી કહે
ઈચ્છાકારેણ સંદિ ભગ રાઇયં આલોઉં? (ગુરુ-આલોએહ) “ઈચ્છે આલોએમિ જો મે રાઇઓ અઇયારો ઇત્યાદિ સંપૂર્ણ પાઠ કહેવો. પછી સવ્યસ્તવિ રાઇય. ઇચ્છા સંદિ ભગવનું? (ગુરુ-પડિક્કમેહ) “ઈચ્છે' તસ્સ મિચ્છા મિ દુક્કડં કહી. ઈચ્છકાર સુહરાઇ નો પાઠ કહેવો.
પછી જો ગુરુપદસ્થ હોય તો બે વાંદણાં દેઇ. (પદસ્થ ન હોય તો ખમા દેઇ) પછી અમ્મુદિઓ ખામી બે વાંદણાં દેઇ ખેમા દેઇ અવિધિ આશાતના મિચ્છા મિ દુક્કડં કહેવું. પછી બધા આરાધકોએ (શ્રાવક-શ્રાવિકાઓએ સાથે) સામૂહિક ગુરુ વંદન કરવું. ગુરુમ. ને શાતા પૂછવી
| ઇતિ સવારે શ્રાવક-શ્રાવિકાઓને કરાવવાની વિધિ |
D૦.
001
0
GOc
0 C D
0
0 0 0 Sed Sp4 Sત છે
0
ઉપધાન શરૂ
વિધિ
CON
૧. ક્રિયાની સાથે તુરત જ રાઇમુહપત્તિ કરનારને ઇરિયાવહી કરવાની જરૂર નથી, અને શ્રાવકને જો સવારના પ્રતિક્રમણના આદેશો આપવામાં આવ્યા હોય તો રાઇમુહપત્તિ કરવાની જરૂર નથી.
2
.
Jain Education
national 2010_05
www.ainelibrary.org
Page #39
--------------------------------------------------------------------------
________________
GO
S90 |
૧૦૦ 20 ખમાસમણા
તથા - ઋષિમંડલ
શ્રવણ
0 50ત
ODOO DOO DOO DOO DOO DOO DOO DOO DOO DOO
• ૧૦૦ ખમાસમણ તથા ઋષિમંડલ શ્રવણ આટલી ક્રિયા થઇ ગયા પછી બધા આરાધકોને સામુદાયિક ૧00 ખમાસમણની વિધિ કરાવવી (ખમાસમણમાં બોલવાના પદ માટે જુઓ પૃ નં.૩૦) પદ બોલી સત્તર સંડાસાપૂર્વક ખમાસમણ દેવાં
ત્યાર પછી ઋષિમંડલ સ્તોત્રનું શ્રવણ કરવું ત્યારબાદ ગોઠવાએલ વ્યવસ્થાનુસાર દેરાસર જવું કે વ્યાખ્યાન શ્રવણ કરવું. નોંધ : દેરાસરમાં ૮ થોયના દેવવંદન તથા ચૈત્યવંદન બન્ને કરવાના છે. અલગ અલગ દેરાસરે કરે તો ચાલે.
- ગુરુમ પાસે આદેશ માંગી છ ઘડી પોરસી ભણાવવી. આરાધકોને સૂચના (બોર્ડ બનાવીને મૂકવું) (આરાધકો ને ઉપયોગી બેનરો બનાવી મૂકવા.) કાળવેળાએ ખુલ્લામાં કાંબળી ઓઢી હોય તો આવ્યા બાદ બે ઘડી |
૧ સૂચના બેનરો સુધી તે ઉપર બેસવું નહીં.
૨ ગમણાગમણે ૨ કાંબળીના સ્થાને કટાસણું ઓઢવું નહિ, કારણ કે તેથી અંગ પુરું
૩ કાંબળી કાળનો સમય ઢંકાતું નથી. ૩ પચ્ચક્ખાણ પારતી વખતે તેમજ વાપર્યા બાદ ચૈત્યવંદન કરતાં
૪ આરાધનામાં ઉત્સાહવર્ધક સુવાક્યો સ્થાપનાજી ખુલ્લા રાખવા.
૫ મુઠસી પચ્ચકખાણ પારવાનું સૂત્ર ૪ થંડીલ, માત્રુ કે ૧OO ડગલાં દૂરથી આવ્યા પછી ઇરિયાવહિયા
૬ જ જગ્યાની અનુકૂળતા હોય તો કરી ગમણાગમણે આલોવવા.
આરાધકોને શ્રી નવકારના જાપ માટે શ્રી ૫ ગુરુ મશ્નો પૂર્ણ વિનય સાચવવો.
નવકારના પટ-૨ (ભાઇઓ-બહેનોને ( ૬ આરાધક સાધર્મિકો સાથે સંદ્વર્તન રાખવું, સહિષ્ણુ ભાવ કેળવવો.) . અલગ અલગ) રૂમમાં પ્રસ્થાપિત કરવા.
bod
ઉપધાની
વિધિ
2010_05
www.ainelibrary.org
Page #40
--------------------------------------------------------------------------
________________
SZd
oO૦
Pog
90ાખમાસમણા Pવ વિધિ
S
Sad Sતુ
-: ખમાસમણ વિધિઃછ ઉપધાનોમાંથી જે જે ઉપધાનવાળા હોય તે તે ઉપધાનોનું નામ (નીચે પ્રમાણે શુદ્ધ પાઠપૂર્વક) બોલી સત્તર સંડાસા B] બરાબર પડિલેહી, ખમાસમણ દેવાં, દરેક ઉપધાનમાં પ્રતિદિન ૧૦૦ ખમાસમણ દેવાના છે. (૧)માળ (૧ લું અઢારીયું) પાંત્રીસા - અઠ્ઠાવીસાવાળા હોય ત્યારે :
- શ્રી પંચમંગલ મહાશ્રુતસ્કંધ - શ્રી શક્રસ્તવ - શ્રી નામસ્તવ અધ્યયનેભ્યો નમો નમઃ | Bી (૨) માળ (૧લું + ર શું અઢારીયું) પાંત્રીસા - અઠ્ઠાવીસાવાળા હોય ત્યારે :
- શ્રી પંચમંગલ મહાશ્રુતસ્કંધ - શ્રી પ્રતિક્રમણ શ્રુતસ્કંધ-શ્રી શક્રસ્તવ. - શ્રી નામસ્તવ અધ્યયનેભ્યો
નમો નમઃ | (૩) માળ (૨જું અઢારીયું) પાંત્રીસા - અઠ્ઠાવીસા વાળા હોય ત્યારે :
- શ્રી પ્રતિક્રમણ શ્રુતસ્કંધ - શ્રી શક્રસ્તવ - શ્રી નામસ્તવ અધ્યયનેભ્યો નમો નમઃ | (૪) માળ (રજું અઢારીયું) - પાંત્રીસાવાળા હોય ત્યારે :
- શ્રી પ્રતિક્રમણ શ્રુતસ્કંધ - શ્રી શક્રસ્તવ અધ્યયનાભ્યાં નમો નમઃ | માળ (૨જું અઢારીયું) - ચોકીયું - પાંત્રીસાવાળા હોય ત્યારે :
- શ્રી પ્રતિક્રમણ શ્રુતસ્કંધ - શ્રી શક્રસ્તવ - શ્રી ચૈત્યસ્તવ અધ્યયનેભ્યો નમો નમઃ | ઉપધાન થી (૧) ચોકીયા અને છકીયા વાળા હોય ત્યારે વિધિ
- શ્રી ચૈત્યસ્તવ - શ્રી શ્રુતસ્તવ - સિદ્ધરૂવાભ્યાં નમો નમઃ |
તુ 500 58
Oo
Jain Education Maraton
2010_05
www.ainelibrary.org
Page #41
--------------------------------------------------------------------------
________________
જયારે દરેક ઉપધાન વાળાને એકલાને જ ખમાસમણા દેવાના હોય ત્યારે (વાચના વગેરેમાં) ૧. ૧ લું અઢારીયું :- શ્રી પંચમંગલ મહાશ્રુતસ્કંધાય નમો નમઃ | ૪. અઠ્ઠાવીસું :- શ્રી નામસ્તવ અધ્યયનાય નમો નમઃ | ૨. ૨ જું અઢારીયું :- શ્રી પ્રતિક્રમણ શ્રુતસ્કંધાય નમો નમઃ | ૫. ચોકીયું :- શ્રી ચૈત્યસ્તવ અધ્યયનાય નમો નમઃ | ૩. પાંત્રીસું :- શ્રી શર્કસ્તવ અધ્યયનાય નમો નમઃ ૬. છકીયું :- શ્રુતસ્તવ-સિદ્ધતવ અધ્યયનાય નમો નમઃ |
હOT
Sતકાઉસ્સગ્ન PG વિધિ dool
કાઉસ્સગ્ન વિધિ ખમા દેઈ ઇરિયાવહી આ કરી પછી ખમા દેઇ, કહેવું ૧લા અઢારીયામાં ઇચ્છા સંદિ ભગo શ્રી પંચમંગલ મહાશ્રુતસ્કંધ આરાધનાર્થ કાઉસ્સગ્ન કરું? ‘ઇચ્છે' શ્રી પંચમંગલ મહાશ્રુતસ્કંધ આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ વંદણવત્તિઓએ અન્નત્થ કહી ૧OO લોગસ્સનો કાઉસ્સગ્ગ (સંપૂર્ણ લોગસ્સનો) કરવો, પારી પ્રગટ લોગસ્સ કહેવો.
સૂચના (૧) ઉપધાન બદલાય ત્યારે નીચે પ્રમાણે નામ બદલવું (૨) સવારમાં ઉઠીને પ્રતિક્રમણ કર્યા પહેલાં કાઉસ્સગ્ન કરવો હોય તો, કુસુમિણ કુસુમિણનો કાઉસ્સગ્ગ, જગ ચિંતામણિ ચૈત્યવંદન તથા ભરફેસરની સજઝાય કર્યા પછી ૧00 27 લોગ્ગસ્સનો કાઉસ્સગ્ન કરવો.
૨ જા અઢારિયામાં – “શ્રી પ્રતિક્રમણ શ્રુતસ્કંધ આરાધાર્થ ...................... કરેમિ કાઉસ્સગ્ગ વંદણવત્તિઓએ |િ | ૪ થા (ચોકીયા) ઉપધાનમાં - ‘શ્રી ચૈત્યસ્તવ અધ્યયન આરાધનાર્થ............. કરેમિ કાઉસ્સગ્ગ વંદણવત્તિઓએ ઉપધાન
૬ ઠ્ઠા (છકીયા) ઉપધાનમાં – ‘શ્રી શ્રુતસ્તવ-સિદ્ધસ્તવ અધ્યયન આરાધનાર્થ ..... કરેમિ કાઉસ્સગ્ગ વંદણવત્તિઓએ વિધિ
૩ જા (પાંત્રીશા) ઉપધાનમાં - ‘શ્રી શક્રસ્તવ અધ્યયન આરાધનાથે ............. કરેમિ કાઉસ્સગ્ન વંદણવત્તિઓએ 08ી ૫ મા (અઠ્ઠાવીસા) ઉપધાનમાં - ‘શ્રી નામસ્તવ અધ્યયન આરાધનાથે .......... કરેમિ કાઉસ્સગ્ગ વંદણવત્તિઓએ
露露露露露露露露
Jain Education Hernationll 2010_05
www.ainelibrary.org
Page #42
--------------------------------------------------------------------------
________________
PoS
GO
590 નવકાર
વાળી.
-: ઉપધાન તપમાં નવકારવાળી :મહાનિશીથ સૂત્રી મૂળ વિધિને અનુસરતા સુબોધ સમાચારી અને આચારમય સામાચારી ગ્રંથના સ્પષ્ટ પાઠ અનુસારે ઉપધાનના તપસ્વીઓએ ઉપધાનમાં નવકારવાળી ગણવી જરૂરી છે. નવકારવાળીની જગ્યાએ સ્વાધ્યાય અથવા ગાથાઓ મોઢે કરવાથી વિધિ પૂર્ણ થતી નથી. જ્ઞાનીઓ દ્વારા નિર્ધારિત નવકારવાળી જ ગણવી. ઉપધાનમાં પ્રતિદિન શ્રી નવકારનો ૨ હજાર જાપ અને લોગસ્સનો ૩૨૪ સંખ્યાનો જાપ મોહનીય કર્મના ક્ષયોપશમ માટેની પ્રક્રિયા છે. આથી દરેક આરાધકે નીચે પ્રમાણે સૂચિત નવકારવાળી અવશ્ય ગણવી. રોજેરોજની માળા સંથારો કર્યા પહેલાં પૂરી કરી લેવી.
વિધિ
– નવકારવાળી. :પહેલા, બીજા, ચોથા અને છઠ્ઠા ઉપધાનવાળાએ (માળાવાળાએ) નવકારની બાંધી ૨૦ નવકારવાળી ગણવી, અને ત્રીજા (પાંત્રીસું) અને પાંચમા (અઠ્ઠાવીસું) ઉપધાનવાળાઓએ લોગસ્સની ત્રણ નવકારવાળી ગણવી. શ્રી નવકારની નવકારવાળી એક સ્થળે બેસીને એક ચિત્ત ઓછામાં ઓછી પાંચ ગણવી.
નવકારવાળી શુદ્ધ, શ્વેત, સુતરની ૧૮ અભિષેક કરી વર્ધમાન વિદ્યા કે સૂરિમંત્રથી અભિમંત્રિત કરી હોય તેવી વાપરવી. નવકારવાળી આ રીતે ગણો
જાપ કરતાં... - ચિત્તને સ્થિર રાખો - ટટ્ટાર બસ
- નવકારપટ સામે બેસો - પૂર્વ-ઉત્તર દિશા સન્મુખ બેસો
ઉપધાન વિધિ
GિOG
p4C
Jain Education in
national 2010_05
www.ainelibrary.org
Page #43
--------------------------------------------------------------------------
________________
PC
DOી
oOS
તુ
તુ
પચ્ચખાણ પારવાનો વિધિ: (આ વિધિ ખુલ્લા ભગવાને કરવી)
O૦ PoGી ખમા દઇ, ઇરિયાવહી કરવી, પછી
ખમા દઇ ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ચૈત્યવંદન કરું? (ગુરુ – કરેહ) ઇચ્છે, જગચિંતામણિ ચૈત્યવંદન, જૈકિંચિ નમુત્થણ, 9 પચ્ચક્ખાણ 23 જાવંતિ, ખમા જાવંત, નમોડર્ણત, ઉવસગ્ગહર, કહી જયવીયરાય સંપૂર્ણ કહેવા, પછી
080 પારવાની તુણી ખમા દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવાન્ સજઝાય કરું? (ગુરુ - કરેહ) ઇચ્છ, ૧ નવકાર બોલી મહજિણાણની સજઝાય(પૃ.નં.૨૭)
વિધિ PG બોલવી. પછી. તુ ખમા દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવત્ (પચ્ચકખાણ પારવા) મુહપત્તિ પડિલેહું? (ગુરુ - પડિલેહેહ) “ઈચ્છે’ કહી, મુહપત્તિ
પડિલેહવી, પછી તુ ખમા દઇ ઈચ્છાકારેણ સંદિસહ ભગવત્ પચ્ચખાણ પારૂં? (ગુરુ - પુનરવિકાવ્યો) યથાશક્તિ; ખમા દઈ ઈચ્છાકારેણ સંદિસહ PG|| ભગવનું પચ્ચક્ખાણ પાર્ક? (ગુરુ - આયારો ન મોત્તબ્લો) “તહત્તિ.”
મુઠ્ઠી વાળી જમણો હાથ ચરવળા ઉપર સ્થાપી અંગૂઠો મુકીની અંદર રાખીને ૧ નવકાર ગણવો. પછી નીચેનું સૂત્ર બોલવું(ઉપવાસ 23 આયંબિલ કે નિવિ જે હોય તેનો પાઠ બોલવો) પછી એક નવકાર ગણી હાથ લેવો. Sતી નિવિ આયંબિલ પચ્ચકખાણ પારવાનું સૂત્ર :PG\ ઉગ્ગએ સૂરે નવકારસી પોરિસિ, સાપરિસિ, સૂરે ઉગ્ગએ પુરિમઢ (અવઢ) મુક્રિસહિએ પચ્ચકખાણ કર્યું ચઉવિહાર
તરી 'આયંબિલ, (નીવી,) એકાસણું, પચ્ચખાણ કર્યું તિવિહાર, પચ્ચખાણ ફાસિએ, પાલિએ, સોહિએ, તિરિએ કિદિએ, આરાહિઅં, 2 || જં ચ ન આરાહિએ તસ્સ મિચ્છા મિ દુક્કડ.
પછી એક નવકાર ગણી હાથ ઉઠાવવો.
જો તિવિહાર ઉપવાસ કર્યો હોય તો નીચે પ્રમાણે બોલવું. “સૂરે ઉગ્ગએ ઉપવાસ કર્યો તિવિહાર, પોરિસિ, સામ્રપોરિસિ, પુરિમટ્ટ ઉપધાન
9તુ અવઢ મુકિસહિએ પચ્ચખાણ કર્યું પાણહાર” પચ્ચખાણ ફાસિએ પાલિએ સોહિએ તિરિએ કિક્રિએ આરાહિએ જં ચ ન આરાહિય
| તસ્સ મિચ્છા મિ દુક્કડમ્ વિધિ ૧. આયંબિલ કે નીવી જે પચ્ચક્ખાણકર્યું હોય તે જ બોલવું. ૨. જો ઠામચઉવિહાર કર્યું હોય તો તિવિહાર ને બદલે ચઉવિહાર કહેવું. અંતેવી
PG ગૃહસ્થે એક નવકાર ગણવો. Jain Education Hernation 2010_05
તુ
Sતુ
30://
oO8I
તુ 5
23
Do
Iww.ainelibrary.org
Page #44
--------------------------------------------------------------------------
________________
|d lam
|Do
ઉપધાન વિધિ
Doa
bed
Dog
Doa
ઉપધાન વાળાએ દરરોજ કરવાની ક્રિયાની નોંધ
por
Poo
૪
૫
६
૭ દરરોજ પોતાના ઉપધાનના નામપૂર્વક સૌ ખમાસમણાં દેવાં.
દ
પ્રતિદિન ગુરુ મુખે જિનવાણીનું શ્રવણ કરવું.
૯ પહેલા, બીજા, ચોથા અને છઠ્ઠા ઉપધાનવાળાએ નવકારની બાધા પારાની વીશ અને ત્રીજા પાંચમા ઉપધાનવાળાએ લોગસ્સની ત્રણ નવકારવાળી ગણવી.
૧૦ ઉપવાસ આયંબિલ અને નીવીમાં વિધિપૂર્વક પચ્ચક્ખાણ પારવું. પચ્ચક્ખાણ પારતાં સ્થાપનાચાર્ય ખુલ્લા રાખવા.
Doa
|32|| ૧૧ એકાસણા કે આયંબિલમાં વાપરીને ઉઠતી વખતે ‘દિવસ ચરિમં તિવિહાર'નું પચ્ચક્ખાણ કરવું, અને ઉઠચા પછી ખુલ્લા ભગવાને
po
Jain Educaton irteational 1to1_05
૧
બન્ને વખતે પ્રતિક્રમણ કરવું તેમાં સવારના પ્રતિક્રમણના અંતે એટલે કલ્લાણકંદની ચાર સ્તુતિ પછી નમ્રુત્યુર્ણ પુરું કહ્યા પછી તરત જ અહોરાત્રીનો પોસહ લેવો.
૧૨
૨ બે વખત પડિલેહણ કરવું.
૩
ત્રણ વખત આઠ થોયના દેવવંદન કરવા.(ચોથા દેવવદન દેરાસરમાં કરવા.)
ગુરુ ભગવંત પાસે પવેયણાની ક્રિયા કરવી.
દેરાસરે દર્શન કરી, ચૈત્યવંદન કરવું અને ત્યાં આઠ સ્તુતિપૂર્વક દેવવાંદવા. સો લોગસ્સનો કાઉસ્સગ્ગ ઉભા ઉભા કરવો.
ઇરિયાવહી કરી જગચિંતામણિનું ચૈત્યવંદન જયવીયરાય સુધી કરવું. શ્રાવિકાએ સવારે ફરી ગુરુમહારાજ પાસે પોસહ લઇ પડિલેહણના આદેશ માંગી પવેણું કરવું, અને રાઇ મુહપત્તિ પડિલેહવી. શ્રાવકે પોસહ ગુરુ પાસે લીધેલ હોવાથી, તથા પ્રતિક્રમણ અને પડિલેહણના આદેશ પણ ગુરુ પાસે લીધેલ હોવાથી ફક્ત પવેયણાની ક્રિયા કરવી. ૧૩ શ્રાવિકાએ સાંજે ફરીથી ગુરુ મહારાજ પાસે ડિલેહણના આદેશ માંગી, સાંજની ક્રિયા કરવી તથા દેવસી મુહપત્તિ પડિલેહવી શ્રાવકે પડિલેહણના આદેશ ગુરુમ. પાસે માંગેલ હોવાથી, અને પ્રતિક્રમણ ગુરુ સાથે કરવાનું હોવાથી, ફક્ત સાંજની ક્રિયા કરવી. ૧૪ સૂર્યોદય પછી સવારના છ ઘડી થયા પછી ગુરુમ.ના આદેશ પૂર્વક ૮ પોરિસી ભણાવવી. અને પોરસી કાજો લેવો (કા.સુ. ૧૫ સુધી)
op
pa
b°[ po Doa
|૭૮ દરરોજ 23 કરવાની 5% ક્રિયાની
204
નોંધ
Dod ayo|
| PS
d°d
૦
pa
|597| |aya Poa
Doa
૧૫ સાંજના પડિલેહણ વખતે મુટ્ઠિસહિઅંનું પચ્ચક્ખાણ કર્યું હોય તો | ગુજ્જ વિધિપૂર્વક પચ્ચક્ખાણ પાળી, ઘડા-ગ્લાસ-ગરણાનું પડિલેહણ કરી પાણી ગાળીને વાપરવું અને પાણી ચૂકવ્યા પછી જ દેવવંદન કરવું. શ્રાવકે ગુરુની અને શ્રાવિકાએ ગુરુણી હોય તો તેમની આજ્ઞા લેઇ રાત્રે સંથારા પોરિસી ભણાવવી, પોરિસી ભણાવ્યા વગર સુવું નહિં. ૧૭. રાતના સૂતી વખતે કાનમાં રૂના પુંમડા નાંખવા. અથવા માથા બંધન બાંધવું.
૧૬
dho
204
Dog
allo
|pa
|bd
amp
Doa
(૩૪
.jainullirikry.org/
Page #45
--------------------------------------------------------------------------
________________
2)
500 આલોચના
નાં
S
pq7
ઉપધાન તપમાં આલોચનાના કારણો: ૧ ચરવળો કે મુહપત્તિની આડ પડી હોય. bી ૨ ચરવાળા વિના ત્રણ ડગલાંથી વધારે ચાલ્યા હોય. PG ૩ રાત્રે સૂતી વખતે કાનમાં કુંડળ ન નાખ્યા હોય. | || ૪ કુંડળ અથવા અન્ય કોઈ પણ વસ્ત્રાદિ ઉપકરણ ખોવાઈ ગયા હોય. Pી ૫ વસ્ત્રોને પડિલેહણ કર્યા વિના પહેર્યા કે વાપર્યા હોય. o|| ૬ પુરુષોને સ્ત્રીનો અને સ્ત્રીઓને પુરુષોનો સંઘટ્ટો થયો હોય, Bી ૭ તિર્યંચ એટલે પશુ-પક્ષી તથા સચિત્તનો સ્પર્શ-સંઘટ્ટો થયો હોય. bod|૮ લાઇટ કે દિપકની ઉજેણી પડી હોય. ITI ૯ કાળનો સમય થવા છતાં કામળી-શાલ વગર ખુલ્લા આકાશમાં ગયા હોય.
| ૧૦વાડામાં અંડિલ ગયા હોય. | ૧૧ કપડા અથવા અન્ય ઉપકરણ કે શરીરમાંથી જૂ નીકળી હોય. | ૧૨ સાંસારિક વાતો કે અન્ય ક્લેશ-કંકાશ કર્યો હોય,
૧૩યંડિલ કે માત્રુ કરતી વખતે બોલ્યા હોય. 90|| ૧૪ એઠાં મોઢે બોલ્યા હોય. 86ી ૧૫ પ્રતિક્રમણ કે પડિલેહણ કરતી વખતે બોલ્યા હોય.
૧૬ પ્રતિક્રમણ બેઠાં બેઠાં કર્યું હોય. B] ૧૭ દિવસે ઊંઘ કાઢી હોય.
૧૮ ખમાસમણાં બેઠાં બેઠાં આપ્યા હોય ઉપધાન
૧૯ સ્થાપનાચાર્યજી હાથમાંથી, હાથથી પડી ગયા હોય. વિધિ |S૦૪ ૨૦ પ્રાતઃકાળની પોરિસી ભણાવવાનું ભૂલી ગયા હોય.
B ૨૧ મુક્સી પચ્ચકખાણ પાળવાનું ભૂલી ગયા હોય.
આલોયણમાં નીચેના કારણોથી દિવસ પડે. ૧ નીવી કે આયંબિલ કરીને ઉડ્યા પછી, અને
ઉપવાસમાં કોઇ પણ વખતે, ઉલટી થાય અને
તેમાંથી અનાજનો દાણો નીકળે તો. ૨ અન્ન એંઠું મૂકવામાં આવે તો. ૩ સચિત્ત, કાચીવિગઇ, અગર લીલોતરી ખાવામાં
આવે તો. ૪ પચ્ચક્ખાણ પારેવું ભૂલી જાય તો. પ વાપર્યા પછી ચૈત્યવંદન કરવું રહી જાય તો. ૬ દહેરાસર જવું ભૂલી જાય તો. ૭ દેવ વાંદવા ભૂલી જાય તો. ૮ સાંજની ક્રિયા કર્યા પછી અને સવારની ક્રિયા કર્યા
પહેલાં અંડિલ જવું પડે તો. ૯ સંથારા પોરિસી ભણાવવી ભૂલી જાય તો. ૧૦મુહપત્તિ કે ઉપકરણ ખોવાય તો. ૧૧ બહેનોને અંતરાયના ૩ દિવસ શુદ્ધ ક્રિયા ન થાય
તેથી,
કારણ અને દિવસ પડવાના કારણો
Jain Education
national 2010_05
ww.ainelibrary.org
Page #46
--------------------------------------------------------------------------
________________
તું
Sત
500 59તું
-: સાંજની ક્રિયાઓ પ્રારંભ :
| (સૂચના). સાંજે ચોથા પ્રહરે પાણી ચૂકવી પડિલેહણ કરવાનું છે. કારણસર પડિલેહણ પછી પાણી વાપરવું હોય તો... (ઉપધાનના
ISતા દરરોજ પડિલેહણમાં મુઠસી પચ્ચ હોય છે.) કાજો વોસરાવ્યા બાદ ઇરિયાવહીયા કરી ઘડા(માટલા)નું, ગરણાનું, ગ્લાસનું પડિલેહણ કરી
સાંજે પાણી ગાળીને મુઠસી પચ્ચખાણ પારીને પાણી વાપરવું - દેવવંદન પછી કરવા પછી વસતી જોઇ ગુરુ પાસે ક્રિયા કરવી.
કરવાની | પચ્ચકખાણ પારવાનું સૂત્ર : મુઠસી પચ્ચક્ખાણ ફાસિય પાલિયં સોહિય તિરિય કિષ્ક્રિય આરાહિયં જે ચ ન આરાહિયં તસ્સ
ક્રિયા મિચ્છા મિ દુક્કડ ખાસ સૂચના : ઉપધાનમાં વાપરેલ દરેક વસ્તુનું ઉભયકાલ પડિલેહણ કરવાનું છે. તેથી ઘડા વિગેરેનું સાંજે પડિલેહણનો ખાસ ખ્યાલ રાખવો. પડિલેહણ બાદ પાણી ન વાપરવું હોય તો પણ વપરાયેલા દરેક ઘડા(માટલા) વિગેરેનું પડિલેહણ સુયોગ્ય રીતે કરવું.
ઉપધાન વાહકોને દરરોજ સાંજના ગુરુએ કરાવવાની ક્રિયા
સાંજના પડિલેહણની વિધિ સમજૂતી : (૧) શ્રાવકોને માત્ર સાંજની (પચ્ચકખાણની) ક્રિયા કરવાની છે. કેમકે પડિલેહણના આદેશ બપોરે જ જોગવાળા ગુરુમ. પાસે
માંગી લીધા છે તથા પ્રતિક્રમણ ગુરુમ.ની સાથે જ કરવાનું છે. (૨) શ્રાવિકાઓએ (અ) પડિલેહણની વિધિ (બ) સાંજની (પચ્ચખાણની) ક્રિયા તથા (ક) દેવસી મુહપત્તિની વિધિ એમ ત્રણ
વિધિ સાથે કરવાની છે. | (૩) સામૂહિક ક્રિયામાં પહેલાં શ્રાવિકાઓને પડિલેહણની વિધિ થઇ જાય એટલે સાંજના પચ્ચકખાણની ક્રિયા શ્રાવક-શ્રાવિકાઓ
ને સાથે થઇ શકે (વસતિ શુદ્ધિ જોઈને ક્રિયા કરવી) શ્રાવકોને માંડલાની વિધિ-આદેશ પછી શ્રાવિકાઓને દેવસી મુહપત્તિની વિધિ કરાવવી
તું
તુ
ઉપધાના
| વિધિ
p(O
|
Jain Education Hernational
20ઈ 05
www.ainelibrary.org
Page #47
--------------------------------------------------------------------------
________________
2O
(આ વિધિ માત્ર બહેનોએ કરવાની છે) સાંજના પડિલેહણના આદેશ
સાંજના પ્રથમ પોતાના સ્થાને પડિલેહણ કરી, દેવવંદન કરી, સો ડગલાની અંદર વસતિ જોઇ આવી, અશુદ્ધિ હોય તે દૂર કરી.
DG પડિલેહણ કરાવી, ગુરુ પાસે આવી ‘ભગવદ્ સુદ્ધાવસહિ’ કહેવુ.
0િ9 ના આદેશ. પછી શ્રાવિકાઓ ખમા દેઇ કહે “ઈચ્છા સંદિ ભગ બહુપડિપુન્ના પોરિસી.' (ગુરુ-‘તહત્તિ)
પછી ઇરિયાવહી પડિક્કમી એક લોગસ્સનો કાઉસ્સગ્ન કરી પારી પ્રગટ લોગસ્સ કહેવો. પછી ખમા દેઇ કહે “ઇચ્છા sod Pર્વે સંદિ ભગગમણાગમણે આલોઉં?” (ગુરુ-‘આલોએહ') “ઈચ્છે' કહી ગમણાગમણનો પાઠ કહે
પછી ખમા દેઇ કહે. ઇચ્છા સંદિ ભંગ પડિલેહણ કરું?' (ગુરુ-કરેહ'.) “ઈચ્છે' કહી ખમા દેઈ કહે “ઇચ્છા | સંદિ ભગ0 પોસહસાલા પ્રમાણું?” (ગુરુ - ‘પ્રમાર્જી'.) “ઈચ્છે' કહી મુહપત્તિ પડિલેહવી.
પછી ખમા દેઈ કહે “ઇચ્છકારિ ભગવન્! પસાય કરી પડિલેહણા પડિલેહાવોજી,' (ગુરુ કહે-“પડિલેહેહ') ‘ઈચ્છે' Sી કહી ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ઉપધિ મુહપત્તિ પડિલેહું (ગુરુ-પડિલેહેહ) ઈચ્છે કહી મુહપત્તિ પડિલેહી, ખમા દેઇ કહે 500
ઇચ્છા સંદિ ભગ સઝાય કરું?” (ગુરુ-કરેહ.') ઈચ્છે કહી એક નવકાર ગણી મહજિણાણંની સઝાય (પૃ.નં.૨૭) | | કહેવી, પછી ખમા દેઇ ઈચ્છકારિ ભગવનું પસાય કરી પચ્ચકખાણનો આદેશ દેશોજી (ગુરુ મુક્રિસહિઅંનું પચ્ચકખાણ આપે)
ખમા દેઇ કહે “ઈચ્છા સંદિ ભગઇ ઉપાધિ મંદિસાહું?” (ગુરુ કહે “સંદિસાહ.') “ઈચ્છે' કહી ખમા દેઇ કહે
ઈચ્છા સંદિ ભગળ ઉપધિ પડિલેહું?” (ગુરુ - પડિલેહેહ).” “ઈચ્છે' કહી ખમા દેઇ ‘અવિધિ આશાતના મિચ્છા મિ દુક્કડ' ઉપધાન વિધિ
| | ઇતિ સાંજના પડિલેહણની વિધિ. | PG ૧, પડિલેહણ પછી પાણી વાપરવું હોય તો મુસી પચ્ચકખાણ પારી પાણીનું પડિલેહણ કરીને(ગાળીને) વાપરવું
DOG DOG DOG DOG DOG DOG DOG DOG DOG DOG DOO
000
Jain Education international 2010_05
For Private & Personal use only
Www.ainelibrary.org
Page #48
--------------------------------------------------------------------------
________________
DOO
CO
છુ
DOO DOO
Dog
તુ
તુ
તુ
સાંજના પચ્ચકખાણની ક્રિયા (આ ક્રિયા શ્રાવક શ્રાવિકા બન્ને વર્ગે કરવાની છે. વસતિ જોઇને ક્રિયા કરવી.)
DOS ખમા દેઇ ઇરિયાવહી પડિક્કમી ખમા દેઇ કહે “ઈચ્છા સંદિ ભગળ વસહિ પવેલું ?' (ગુરુ-‘પવેહ.') ‘ઈચ્છે' કહી
સાંજના ખમા દેઈ કહે “ભગવનું સુદ્ધાવસહિ,' (ગુરુ-‘તહત્તિ.')
પચ્ચકખાણ ખમા દેઇ કહે “ઈચ્છા સંદિ ભગ મુહપત્તિ પડિલેહું?' (ગુરુ - ‘પડિલેહેહ') “ઈચ્છે' કહી મુહપત્તિ પડિલેહવી. ની ક્રિયા. પછી (જેણે ઉપવાસ કર્યો હોય તેને ખમા દેઇ અને) વાપર્યું હોય તેને બે વાંદણા દેવા
માંડલા. પછી “ઇચ્છકારિ ભગવનું પસાય કરી પચ્ચકખાણનો આદેશ દેજોજી.’ (ગુરુ-પાણહારનું પચ્ચકખાણ કરાવે,) પછી 19 બધાએ બે વાંદણાં દેવાં.
- પછી ખમા દેઇ કહે “ઈચ્છા સંદિ ભગવન્! બેસણે સંદિસાહું?” (ગુરુ-“સંદિસાહ.') “ઈચ્છે' કહી ખમા દેઈ કહે |G 03ી ઈચ્છા સંદિ ભગ બેસણે ઠાઉં?” (ગુરુ - ‘ઠાએહ.')- “ઈચ્છે” કહી ખમા દેઇ ‘અવિધિ આશાતના મિચ્છા મિ દુક્કડ' કહી 03
(માત્ર) શ્રાવકો ખમા દેઈ કહે “ઈચ્છા સંદિર ભગ અંડિલ પડિલેહુ?' (ગુરુ-‘પડિલેહેહ') પછી શ્રાવકો ચાર દિશામાં *માંડલા કરે. (શ્રાવિકાઓએ દેવસી મુહપત્તિ પડિલેહવી.) માંડલા + ૧ આઘાડે આસગે ઉચ્ચારે પાસવણે અણહિયાસે. ર આધાડે આસને પાસવર્ણ અણહિયાસે.
૩ આઘાડે મઝે ઉચ્ચારે પાસવણે અણહિયાસે. ૪ આધાડે મઝે પાસવર્ષે અણહિયાસે. ૫ આઘાડે દૂરે ઉચ્ચારે પાસવર્ણો અણહિયાસે.
૬ આધાડે દૂર પાસવર્ણ અહિયાસે. ૧ આધાડે આસ ઉચ્ચારે પાસવણે અહિયાસે. ૨ આઘાડે આસરે પાસવણે અહિયાસે. ૩ આધાડે મઝે ઉચ્ચારે પાસવણે અહિયાસે.
૪ આઘાડે મઝે પાસવણે અહિયાસે. ઉપધાન ૫ આધાડે દૂરે ઉચ્ચારે પાસવણે અહિયાસે.
૬ આધાડે દૂર પાસવણે અહિયાસે. વિધિ bod
૧ અણાઘાડે આસન્ને ઉચ્ચારે પાસવણે અહિયાસે. ર અણાવાડે આસ પાસવણે અણહિયાસે. ps
૩ અસાધાડે મજઝે ઉચ્ચારે પાસવર્ણ અણહિયાસે. ૪ અણધાડે મજઝે પાસવણે અસહિયાસે.
તુ
તુ
તુ
તુ
તુ
Jain Education leration
2010_05
For Private Personal Use Only
www.ainelibrary.org
Page #49
--------------------------------------------------------------------------
________________
મુહપત્તિ
20
૫ અણાવાડે દૂરે ઉચ્ચારે પાસવણે અણહિયાસે. ૬ અણાવાડે દૂર પાસવણે અણહિયાસે. ૧ અણાવાડે આસને ઉચ્ચારે પાસવણે અહિયાસે. ર અણઘાડે આસરો પાસવણે અહિયાસે. ૩ અણાવાડે મજઝે ઉચ્ચારે પાસવર્ણ અહિયાસે. ૪ અણધાડે માઝે પાસવણે અહિયાસે.
dી
દેવસી ૫ અણાવાડે દૂરે ઉચ્ચારે પાસવર્ણ અહિયાસે.. ૬ અસાધાડે દૂર પાવણે અહિયાસે.
દેવસિ મુહપત્તિની વિધિ
(આ વિધિ માત્ર બહેનોએ કરવાની છે.) ખમા દેઇ ઇરિયાવહીયા કરી ખમા દેઇ કહે “ઇચ્છાકારેણ સંદિ ભગવન્! દેવસિ મુહપત્તિ પડિલેહું?' (ગુરુ - તો PS પડિલેહેહ') “ઈચ્છે' કહી મુહપત્તિ પડિલેહી બે વાંદણાં દેવા.
પછી “ઇચ્છા સંદિ ભગદેવસિઅં આલોઉં?' (ગુરુ ‘આલોએહ.') “ઈચ્છે' આલોએમિ જો મે દેવસિઓ આઇયારો | એ પાઠ પૂરો કહેવો.
પછી “સત્વસ્ટવિ, દેવસિય, દુચ્ચિત્તિય, દુભાસિય, દુશ્ચિઠ્ઠિય, ઈચ્છાકારેણ સંદિ ભગવન્!' (ગુરુ- પડિક્કમેહ,') |B૭ S૦૦ની “ઈચ્છે' તસ્સ મિચ્છામિ દુક્કડ' કહીને ઈચ્છકાર સુહદેવસિનો પાઠ કહી (જે પદસ્થ મુનિ હોય તો બે વાંદણા દેવા.) પદસ્થ
ન હોય તો ખમા દેઇ અભુટિઓ ખામેવો, પછી બે વાંદણા દેવા. પછી ‘ઈચ્છાકારેણ સંદિ ભગ પચ્ચકખાણ કર્યુ છે જી' કહી ખમા દેઈ “અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડ' કહે | પછી શ્રાવિકાઓ ખમા દેઇ કહે “ઈચ્છા સંદિ ભગવન્! Úડિલ શુદ્ધિ કરશું.” (ગુરુ-કરજો.”) શ્રાવિકાઓ ઈચ્છે' કહી ખમા દેઈ કહે “ઈચ્છા સંદિ ભગ દિશિ પ્રમાણું? (ગુરુ - ‘પ્રમાર્શે .') શ્રાવિકા “ઈચ્છે' કહી પોતાનું સ્થાન સો
ડગલાની અંદર હોય ત્યાં જ (અગાઉ બતાવ્યા પ્રમાણે (પૃ. નં.૩૮) પાઠ બોલી) માંડલાં કરવા. ઉપધાન કર
જો પોતાનું સ્થાન સો ડગલાંની બહાર હોય તો પોતાને સ્થાને જઇ ઇરિયાવહી પડિક્કમી ગમણાગમણે બોલી માંડલાં વિધિ ૦૮ કરવા. કારણ પ્રસંગે શ્રાવકોએ દેવસી પ્રતિક્રમણ સાધુ મ.થી અલગ કરવાના સંજોગ હોય તો દેવસી મુહપત્તિની વિધિ
શ્રાવકોએ પણ કરવી પડે. Jain Education Hjeration 2010_05
DOC DOC
80 50તા
DAIL
a Do
poa
www.ainelibrary.org
Page #50
--------------------------------------------------------------------------
________________
તુ 500 500
sod
નં જે =
ઉપધાન નામ-તપ
દિવસ dog 26 આવશ્યક
ઉપકરણ
૨
૨૮
તુ
w
૪
છ એ ઉપધાનના નામ તપશ્ચર્યા - દિન વિગેરેનું યંત્ર મૂલ નામ
ચાલુ નામ | દિન | તપ.પિ. | વાચના | શ્રી પંચમંગલ મહાશ્રુતસ્કંધ નવકાર મંત્ર
૧૨ાાં શ્રી પ્રતિક્રમણ શ્રુતસ્કંધ ઇરિયાવહી
૧૨ાાં શ્રી શકસ્તવાધ્યયન
નમુસ્કુર્ણ
૩૫ ૧૯ાા શ્રી ચૈત્યસ્તવાધ્યયન અરિહંતચેઈયાણું
રા અન્નત્ય શ્રી નામસ્તવાધ્યયન લોગસ્સ
૧પો શ્રી શ્રુતસ્તવ-સિદ્ધરૂવાધ્યયન પુફખરવરદી
સિદ્ધાણં બુદ્ધાણં
ઉપધાન તપના આવશ્યક ઉપકરણ : ઉપકરણ પુરુષો માટે ૧૧ ધાબળા (આવશ્યકતાનુસાર)
૫ ઠલ્લે-માત્રા માટે વસ્ત્ર જોડી ૧ ગોળ દાંડીનો ચરવળો ૧૨ માથાબંધન સ્કાફી)
૬ ઊનની ગરમ શાલ ૨ ઊનનું કટોસણું ૧૩ દંડાસને
૭ સુતરની શુદ્ધ નવકારવાળી PG|| ૩ મુહપત્તિ (સુતરાઉ કાપડની)
૧૪ નેપકીન
૮ સંથારો ઉનનો ૪ કંદોરો સુતરની દોરીનો ૧૫ નોટબુક અને બોલપેન
૯ ઉત્તર પટ્ટો પ ક્રિયા માટે ધોતિયું અને ખેસ ૧૬ અભ્યાસ-સ્વાધ્યાય માટે પુસ્તક
૧૦ માથાબંધન(સ્કા) ૬ ઠલ્લા-માત્રા માટે ધોતિયું ખેસ
બહેનો માટે
૧૧ ધાબળા (આવશ્યકતાનુસાર) ઉપધાન ||O6૭ ઊનની ગરમ શાલ
ચોરસ દાંડીનો ચરવળો
૧૨ નોટબુક અને બોલપેન ૮ સુતરની શુદ્ધ નવકારવાળી
ઊનના કટાસણા
૧૩ દંડાસન વિધિ | ૯ સંથારો ઊનનો
૩ મુહપત્તિ(સુતરાઉ કાપડની) ૪ ૧૪ નેપકીન ૧૦ ઉત્તરપટ્ટો
૪ સાડી, વગેરે વસ્ત્ર જેડ (ક્રિયા માટે) ૨ || ૧૫ અભ્યાસ-સ્વાધ્યાય માટે પુસ્તક
500 500 500 500 600 550 500 58 Sતું
તુ
તુ
૨
તુ
તુ
bd Sતુ
Jain Education
national 2010_05
For Private Personal Use Only
nebrar og
Page #51
--------------------------------------------------------------------------
________________
ઉપધાન
વિધિ
Jain Education in
ઉપ- દિન વાચના પહેલી વાચના
|ધાન
૧.
..
૪.
3. ૩૫
૧૮
૧૮
૬.
2010 05
ܡ
૪
૫. ૨૮
ર
.
ર
૩
૧
૩
૫ ઉપવાસે
(૭)
ર
૫ ઉપવાસે
(6)
૨ા ઉપવાસે
(૪)
વાચનાનું યંત્ર બીજી વાચના
૩ ઉપવાસે નમ્રુત્યુર્ણ થી પુરિસ ૮ ઉપવાસે વરગંધહત્યિણં સુધી (૧૭)
(૫)
સવ્વલોએ
૩ ઉપવાસે
(૫)
નમોઅરિહંતાણંના બ્રા ઉપવાસે પાંચ પદ સુધી (૧૮)
૨ ઉપવાસે |(૩)
જે મે જીવા | ગા ઉપવાસે વિરાહિયા પદ સુધી (૧૮)
Doa
|bed| |ap|
Poo
DOO
Doa
be POQ
邀
|590
cla
PI નોંધ : કૌંસમાં આપેલા આંકડા પ્રવેશથી આશરે કેટલામાં દિવસે વાચના આવે તે સૂચવે છે. ઉપધાનમાં તપ વ્યવસ્થા જે રીતે ગોઠવાઈ હોય તે પ્રમાણે એકાદ દિવસ ફેરફાર સમજવો. PI
અરિહંતચેઇયાણંથી
અન્નત્ય સંપૂર્ણ
લોગસ્સની ૬ ઉપવાસે પહેલી ગાથા |(૧૩)
પુખ્ખરવરદી ૨૫ ઉપવાસે સંપૂર્ણ (૭)
ત્રીજી વાચના
એસો પંચનમુક્કારોનાં ચાર પદો સંપૂર્ણ એબિંદિયાથી તસ્સઉત્તરી સંપૂર્ણ
લોગુત્તમાણંથી ધમ્મવર ૮૫ ઉપવાસે અપ્પડિહયથી ચાઉરંતચક્કવટ્ટીણ સુધી (૨૯) (સંપૂર્ણ નમુત્યુર્ણ)
લોગસ્સની બીજી ગાથાથી ૬ા ઉપવાસે પાંચમી ગાથા સુધી (૨૩)
સિદ્ધાણં બુદ્ધાણંથી વૈયાવચ્ચગરાણં સંપૂર્ણ
Do
લોગસ્સની
૬-૭ ગાથા
Doa
Dod app
Do
°° 000 |Do
597
વાચના
યંત્ર
(૪૧
jainelibrary.org
Page #52
--------------------------------------------------------------------------
________________
00
Doa
oOe
PoS
વાચના વિધિ પ્રથમ સો ડગલામાં વસતિ જોઇ આવી અશુદ્ધિ હોય તે દૂર કરાવી ગુરુ પાસે આવી ભગવત્ સુદ્ધાવસહિ કહેવુ. પછી ||ી વાચના (સ્થાપનાચાર્ય ખુલ્લા રાખી) ખમા દેઈ ઇરિયાવહી પડિક્કમી ખમા દેઇ કહે “ઈચ્છા સંદિ ભગવન્!વસહિ પdઉં?” (ગુરુ- Pos|| વિધિ આ પહ) ખમા દેઇ કહે “ભગવન્! સુદ્ધા વસહિ.” (ગુરુ - ‘તહત્તિ) પછી ખમા દેઇ કહે “ઈચ્છાકારેણ સંદિર ભગવાયણા 08
મુહપતિ પડિલેહું?” (ગુરુ - ‘પડિલેહેહ') “ઈચ્છે' કહી મુહપત્તિ પડિલેહી બે વાંદણા દેવા. પછી ખમા દેઇ “ઈચ્છાકારેણ 2] સંદિસહ ભગવન્! વાયણા સંદિસાહું?” (ગુરુ - “સંદિસાહ') “ઈચ્છે' કહી ખમા દેઈ કહે “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! | વાયણા લેશું,?” (ગુરુ - ‘લેજો') ખમા દેઇ કહે “ઈચ્છકારિ ભગવન્! પસાય કરી વાયણા પ્રસાદ કરશોજી.”
શ્રાવક સજઝાયની (ઉત્કટિકાસનો મુદ્રાએ અને શ્રાવિકાઓ ઉભી રહી હાથ જોડી વાચના લે.
પછી ગુરુ, જે વાચના આપવાની હોય તેનું એક પદ બોલે. તે પ્રમાણે વાચના લેનાર ઉપધાનવાહકો ઉચ્ચાર કરે એમ S94 ત્રણ વખત વાચના આપે. પછી ગુરુ તેનો અર્થ એક વખત સમજાવે. (અંતે ગુરુ વાસક્ષેપપૂર્વક “નિત્યારપારગા હોહ, sed 2G ગુરુગુણહિં વૃઢિજજાહિ” કહે,) શિષ્ય તહત્તિ’ કહે, પછી બે વાંદણા દેઇ ઈચ્છાકારેણ સંદિસહ ભગવનું બેસણું સંદિસાહુ. Eવું
| (ગુરુ - “સંદિસાહ')‘ઇચ્છે' કહી પછી ખમા દેઇ ઈચ્છા સંદિ ભગળ બેસણે ઠાઉં (ગુરુ-ઠાએહ.) ખમા દઇ અવિધિ | | આશાતના મિચ્છા મિ દુક્કડં કહે. | પછી જેને જે ઉપધાન હોય તે ઉપધાનનું નામ લેઇ ૨૫ ખમાસણાં દેવાં.
oO |
Dog ઉપધાન
વાચના નવકાર વિના આપવી એમ શ્રી હીરપ્રશ્નમાં કહ્યું છે. વાચના ઉપવાસ અને આયંબિલના દિવસે અપાય, કારણે નીવીના Doa | દિવસે પણ આપી શકાય. • કોઇ કારણે પ્રભાતે વાચના આપવી ભૂલી જવાય તો સાંજની ક્રિયા પહેલાં વાચના અપાય, ત્યાર પછી સાંજની વિધિ ક્રિયા કરાવવી.
| ઇતિ વાચના વિધિ
Dog Dog Dog Do Dog Dog Dog Dog
Pog
Dog oO8
oOo
9ી
On
PG
Doc
Jain Education
Hww.jainelibrary.org
For Private Personal Use Only
national 2010_05
Page #53
--------------------------------------------------------------------------
________________
STD.
અથ ઉપધાન વાચનાઅધિકાર
અથ ઉપધાન વાચના-અધિકાર : પ્રથમ ઉપધાન (પહેલું અઢારિયું) પંચમંગલ મહાશ્રુતસ્કંધ, (નવકાર મંત્ર) દિવસ ૧૮, કુલ તપ ૧રા ઉપવાસ, વાચના બે, તેમાં પહેલી વાચના પાંચ ઉપવાસે.]
| પહેલી વાચના ણમો અરિહંતાણં, ણમો સિદ્ધાણં, ણમો આયરિયાણં, ણમો ઉવજઝાયાણં, ણમો લોએ સવ્વસાહૂણં. પદ-૫, સંપદા-૫, ગુરુ અક્ષર-૩, લઘુ અક્ષર-૩૨, કુલ અક્ષર-૩૫ અર્થ :- અરિહંત ભગવંતોને નમસ્કાર થાઓ, સિદ્ધ ભગવંતોને નમસ્કાર થાઓ, આચાર્ય મહારાજાઓને નમસ્કાર
થાઓ, ઉપાધ્યાય મહારાજાઓને નમસ્કાર થાઓ, લોકમાં રહેલા સર્વ સાધુઓને નમસ્કાર થાઓ. (હવે બીજી વારના સાડાસાત ઉપવાસે આવશે)
પ્રથમ ઉપધાન (પહેલું અઢારિયું) પંચમંગલ મહાશ્રુતસ્કંધ
બીજી વાચના - (શા ઉપવાસે) એસો પંચણમુક્કારો, સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલ / પદ-૪, સંપદા-૩, (ત્રીજા અને ચોથા એમ છેલ્લા બે પદની એક સંપદા છે.) ગુરુ અક્ષર-૪, લઘુ અક્ષર-૨૯, કુલ અક્ષર-૩૩. અર્થ :- એ પંચપરમેષ્ઠીને કરેલો નમસ્કાર, સઘળા પાપનો નાશ કરનાર છે, અને સર્વ મંગલોમાં પહેલું અર્થાત
પ્રધાન-ઉત્તમ મંગલ છે.
ઉપધાન વિધિ
onal Di0I
Jain Education in
national 2010_05
For Private Personal use only
walibrary.org
Page #54
--------------------------------------------------------------------------
________________
b2d
205
o )0 Do]
Dogl
'o0s
Doo
૨ જા. અઢારિયા
D૦d
oool
24 p¢6 286 286 286 2
Po|
વાચના
94 ( દ્વિતીય ઉપધાન (બીજું અઢારિયું) પ્રતિક્રમણ શ્રુતસ્કંધ (ઇરિયાવહી, તસ્મઉત્તરી) 94 Pવ દિવસ-૧૮, કુલતપ-૧રા ઉપવાસ, વાચના બે. પહેલી વાચના પાંચ ઉપવાસે.
પહેલી વાચના ઇચ્છાકારેણ સંદિસહ ભગવન! ઇરિયાવહિયં પડિક્કમામિ? (ગુરુ-પડિક્કમેહ) ઈચ્છે, ઈચ્છામિ પડિક્કમિઉં /૧] ઈરિયાવહિયાએ, વિરાહણાએ //રા ગમણાગમણે ૩ પાણક્કમણે, બીયક્કમણે, હરિય%મણે, ઓસાઉસિંગ-પરંગ-દગ-મટ્ટિ-મક્કડાસંતાણા-સંકમણે IIઝા જે મે જીવા વિરાહિયા પા.
પદ-૧૦, સંપદા-૫, ગુરુ અક્ષર-૮, લઘુ અક્ષર-૬૪, કુલ અક્ષર-૭ર અર્થ :- હે જ્ઞાનવંત ! આપશ્રી ઈચ્છાપૂર્વક આદેશ આપો તો માર્ગમાં ચાલતાં જે પાપ લાગ્યું હોય તેનાથી નિવતું
(પાછો વળું) ? (ગુરુ આજ્ઞા આપે-પ્રતિક્રમો) શિષ્ય કહે આપનું વચન પ્રમાણ છે. હું પાપથી નિવર્તવાને ઈચ્છું છું. //જવા આવવાના માર્ગમાં (સાધુ-શ્રાવકના ધર્મમાર્ગમાં) ચાલતાં જે વિરાધના (પાપયુક્ત ક્રિયા) થઈ હોય /રા જેમકે-એક સ્થાનકેથી બીજા સ્થાનકે જતાં આવતાં Ilal જીવોને પગે કરી ચાંપવાથી, બીજને ચાંપવાથી, લીલી વનસ્પતિને ચાંપવાથી, આકાશમાંથી પડતા ઠારને, કીડીઓનાં નગરોને, પાંચવર્ણી લીલફુલને, સચિત્ત માટી સહિત સચિત્તપાણીને અને કરોળીયાઓની જાળને ચાંપવાથી અથવા મસળવાથી
//૪ો જે જીવોની મેં વિરાધના કરી હોય //પા (તે મારા પાપ મિથ્યા થાઓ) (હવે બીજી વાચના સાડાસાત ઉપવાસે આપવી.)
O Dog Dog Dog Dog
ઉપધાન
Dog
વિધિ
d
ot | CCT
Jain Education Hernation
2010_05
For Private & Personal use only
Jww.ainelibrary.org
Page #55
--------------------------------------------------------------------------
________________
૦િd
PG
તુ
દ્વિતીય ઉપધાન (બીજું અઢારિયું) પ્રતિક્રમણ શ્રુતસ્કંધ
૨ જ બીજી વાચના
તુ અઢારિયા એબિંદિયા, બેઈદિયા, તેદિયા, ચઉરિદિયા, પંચિંદિયા llદી અભિયા, વત્તિયા, લેસિયા, સંઘાઇયા, સંઘટ્ટિયા, PG આવી પરિયાવિયા, કિલામિયા, ઉવિયા, ઠાણાઓ ઠાણે સંકામિયા, જીવિયાઓ વવરોવિયા, તસ્સ મિચ્છા મિ દુક્કડ Iી.
વાચના તસ્સ ઉત્તરીકરણેણં, પાયચ્છિત્તકરણેણં, વિસોહીકરણેણં, વિસલ્લીકરણેણં, પાવાણું કમાણે નિશ્થાયણટ્ટાએ, 20 ઠામિ કાઉસ્સગ્ગ IIટા
પદ-૨૨, સંપદા-૩, ગુરુ અક્ષર-૧૬ , લઘુ અક્ષર-૧૧૧, કુલ અક્ષર-૧૨૭. તુ|| અર્થ :- (તે કયા જીવો ?) એક ઇંદ્રિયવાળા, બે ઇંદ્રિયવાળા, ત્રણ ઇંદ્રિયવાળા, ચાર ઇંદ્રિયવાળા, પાંચ ઇંદ્રિયવાળા
(વિગેરે જીવોને) ||૬|| (એ જીવોને કેવી રીતે વિરાધ્યા?) સામા આવતા હણ્યા હોય, ધૂળ વડે ઢાંક્યા હોય, જમીન સાથે ઘસ્યા હોય, માંહોમાંહે શરીર એકઠાં કર્યા હોય, થોડા સ્પર્શથી દુભાવ્યા હોય, પરિતાપ ઉપજાવ્યો હોય, મૃતપ્રાય કીધા હોય, ત્રાસ પમાડ્યા હોય, એક સ્થાનકથી બીજે સ્થાનકે મૂક્યા હોય, જીવિતથી ચુકાવ્યા છે હોય, તે મારું પાપ મિથ્યા થાઓ //શી
ઇરિયાવહીથી શોધતાં બાકી રહેલ પાપરૂપ અશુદ્ધિને ફરીથી વિશેષ શુદ્ધિ કરવા વડે, પ્રાયશ્ચિત કરવા વડે, ઉપધાન
આત્માનો મેલ ટાળી વિશુદ્ધિ કરવા વડે, આત્માને શલ્યથી રહિત કરવા વડે, સર્વ પાપકર્મોના નાશ કરવા માટે વિધિ
97| હું (કાયવ્યાપારના ત્યાગ કરવારૂપ) કાઉસ્સગ્ન કરું છું. IIII.
26 27 28 29 D% 26 2૪૧
તુ
તુ
Oછે
O GO 90 550 90 9d 0 500 59 590 05 Oૐ O4 dOb Us Oૐ
તુ 50 51 52 53
Po,
god ||
Jain Education international 2010_05
For Private & Personal use only
w.ainelibrary.org
Page #56
--------------------------------------------------------------------------
________________
05 08 09
S9
25
DOO DOO DOO DOO
તૃતીય ઉપધાન (પાંત્રીસું) ક્રિસ્તવ અધ્યયન (નમુત્યુણ)
પાંત્રીસા P૦૧ દિવસ ૩૫, કુલ તપ ૧૯ ઉપવાસ, વાચના ત્રણ, પહેલી વાચના ત્રણ ઉપવાસે.
ની
વાચના પહેલી વાચના નમુત્થણ, અરિહંતાણ, ભગવંતાણં //ના આઇગરાણે, તિસ્થયરાણ, સયંસંબુદ્ધાણં સારા પરિસરમાણે, BOી ૭૩ પુરિસસીહાણે, પુરિસવરપુંડરીઆણં, પુરિસવરગંધહસ્થીણું Ilal,
પદ-૯, સંપદા-૩, ગુરુ અક્ષર-૫, લઘુ અક્ષર-૫૭, કુલ અક્ષર-૬૨. અર્થ :- અરિહંત, ભગવંતોને નમસ્કાર થાઓ //1Il જેઓ શ્રત ધર્મની આદિ કરનારા છે. તીર્થ એટલે શ્રમણ પ્રધાન
ચતુર્વિધ સંઘ)ના સ્થાપક છે, સ્વયં બોધ પામેલા છે. તેરા જેઓ પુરુષોને વિષે ઉત્તમ, પુરુષોને વિષે (એટલે આત્માઓમાં) સિંહ સમાન, પુરુષોને વિષે ઉત્તમ પુંડરીક કમળ સમાન છે, પુરુષોને વિષે પ્રધાન ગંધહસ્તિ સમાન (એવા અરિહંત ભગવંતોને નમસ્કાર હો) Itall
(હવે બીજી વાચના આઠ ઉપવાસે આવશે.) નોંધ : ગુજરાતી ભાષામાં વિશેષણોને વિભક્તિના પ્રત્યયોનો લોપ થાય છે. તે રીતે અર્થ કર્યા છે. 94ો
S૦d
ઉપધાન
ની
વિધિ
Jain Education intona H010_05
For Private & Personal use only
www.ainelibrary.org
Page #57
--------------------------------------------------------------------------
________________
પાંત્રીસા.
વાચના
તૃતીય ઉપધાન (પાંત્રીસું) શક્રસ્તવઅધ્યયન (નમુત્થણે)
બીજી વાચના (આઠ ઉપવાસે) લોગુત્તરમાણે, લોગનાહાણ, લોગહિઆણં, લોગપઇવાણું, લોગપજ્જો અગરાણું Il૪ અભયદયાણ, ચકખુદયાણું, મગ્નદયાણ, સરણદયાણું, બોડિદયાણં પા ધમ્મદયાણ, ધમ્મદેસયાણ, ધમ્મનાયગાણું, ધમ્મસારહીશું, ધમ્મરચાઉરંતચક્રવટ્ટીણું Ilell.
પદ-૧૫, સંપદા-૩, ગુરુ અક્ષર-૧૧, લઘુ અક્ષર-૮૧, કુલ અક્ષર-૯૨. અર્થ :- (સર્વ ભવ્ય જીવ રૂપ) લોકને વિષે ઉત્તમ, (એક પુદ્ગલ પરાવર્ત કાળની અંદર મોક્ષને અપાવનાર એવુ ધર્મનું
બીજ પામેલ ભવ્ય જીવરૂપી) લોકના (યોગ અને ક્ષેમ કરનારા હોવાથી) નાથ, (સમસ્ત જગતના જીવોરૂપ) લોકના હિત કરનાર, (દશનાને યોગ્ય સંજ્ઞિ જીવરૂપ) લોકના દીપક સમાન, (વિશિષ્ટ ચૌદ રાજલોકરૂપ) લોકને પ્રદ્યોત (પ્રકાશ) કરનાર Il૪ો અભયના દાતાર. (જ્ઞાનરૂપી) ચક્ષુના આપનાર, (મોક્ષ) માર્ગના બતાવનાર, (સંસારઆતપથી તપેલાને) શરણ આપનાર, બોધિરત્ન (સમકિત)ના દાતા પધર્મના દાતા,
ધર્મના ઉપદેશ કરનાર, ધર્મના નાયક, ધર્મના સારથી, ચાર ગતિને અંત કરનાર ઉત્તમ (ધર્મચક્રને ધારણ ઉપધાન oOd
કરનાર) ધર્મચક્રવર્તી એવા અરિહંત ભગવંતોને મારો નમસ્કાર થાઓ) દો pod વિધિ (હવે ત્રીજી વાચના સાડાઆઠ ઉપવાસે આપવી.)
cOm DOO
Jain Education in national 2010_05
For Private
Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
| પાંત્રીસા
વાચના.
હd v2
ત
ત્રીજી વાચના
તૃતીય ઉપધાન (પાંત્રીસું) શક્રસ્તવઅધ્યયન અપ્પડિહયવરનાણ દંસણધરાણું, વિઅટ્ટ-છઉમાણે IIણા જિણાણે જાવયાણું, તિજ્ઞાણે તારયાણ, બુદ્ધાણં બોયાણું, મુત્તાણું મોઅગાણું I૮ સવ્વલૂણં, સવ્વદરિસર્ણ, સિવ-મહેલમરુઅ-મહંત-મખિય-મબાબાહ-મપુણ
રાવિત્તિ-સિદ્ધિગઇ નામધેય, ઠાણું સંપત્તાણું, નમો જિણાણે, જિઅભયાર્ણ પાલા જે અ અઇઆ સિદ્ધા, જે અ ભવિતિ Pq ભાગએ કાલે, સંપઇ અ વટ્ટમાણા, સવ્વ તિવિહેણ વંદામિ /૧૦l.
પદ-૯, સંપદા-૩, ગુરુ અક્ષર-૧૭, લઘુ અક્ષર-૧૨૬, કુલ અક્ષર-૧૪૩. (છેલ્લી ગાથા પદ અને સંપદામાં ગણી નથી, અક્ષર ગણત્રીમાં લીધા છે.) અર્થ :- કોઇથી હણાય નહીં એવા ઉત્તમ જ્ઞાન તથા દર્શન અર્થાત કેવલજ્ઞાન અને કેવલદર્શનને ધારણ કરનારને,
છમસ્થપણું જેમનું ચાલ્યું ગયું છે તેમને IIણી (રાગ-દ્વેષના) જીતનારને તથા જીતાડનારને, (સંસારસમુદ્રથી) તરનાર તથા તારનારને. (તત્ત્વના) જાણનાર તથા જણાવનારને, (કર્મથી) મૂકાએલા અને મૂકાવનારને IIટા સર્વજ્ઞ, સર્વદર્શીને, ઉપદ્રવરહિત, અચલ, રોગરહિત, અનંત કાળ પર્યત રહેનાર, અક્ષય, અવ્યાબાધ અને જયાંથી ફરી પાછા આવવાનું નથી એવા સિદ્ધિગતિ નામના સ્થાનને પામેલાને, રાગ-દ્વેષનો ક્ષય કરનાર તથા સર્વભયના જીતનારને નમસ્કાર થાઓ) Iી જેઓ ભૂતકાળે સિદ્ધ થયા છે, જેઓ ભવિષ્યકાળમાં સિદ્ધ થશે અને વર્તમાનકાળે વિદ્યમાન છે, (અર્થાત વિચરી રહ્યા છે.) એવા સર્વ (તીર્થકરો) ને હું ત્રિવિધ(અર્થાત મન-વચન-કાયાથી) વંદના કરું છું. /૧૦ના
ઉપધાન
વિધિ
Pp3 |04
Doa
Oo
Pp3 national 1010_05
Jain Education in
w
w
. ainelibrary.org
Page #59
--------------------------------------------------------------------------
________________
20
PG
ચોકીયા
ની
વાચના.
94 ચોથું ઉપધાન (ચોકીયું) ચૈત્યસ્તવાધ્યયન (અરિહંતચેઇયાણ, અન્નત્ય સૂત્ર) 84
( દિવસ ૪, કુલ તપ રાા ઉપવાસ, વાચના એક જ છે. ) સવલોએ અરિહંત ચેઇઆણં, કરેમિ કાઉસ્સગ્ગ II૧ll વંદણવત્તિયાએ, પૂઅણવત્તિયાએ, સક્કારવત્તિયાએ, સમ્માણવત્તિયાએ, બોકિલાભવત્તિયાએ, નિરૂવસગ્ગવત્તિયાએ. //રા સદ્ધાએ, મેહાએ, ધિઇએ, ધારણાએ, 9 | અણુખેહાએ, વાણીએ, ઠામિ કાઉસ્સગ્ગ Ilal
અન્નત્ય ઉસસિએણે, નીસસિએણં, ખાસિએણં, છીએણે, જંભાઇએણં, ઉડડુએણે, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ Il૪ll સુહુમહિ અંગસંચાલેહિ, સુહુમહિ ખેલસંચાલેહિ, સુહુમેહિ દિઠિસંચાલેહિ, //પો એવમાઇએહિં,
આગારેહિ, અભગ્ગો, અવિરાહિઓ, હુન્જ મે કાઉસ્સગ્ગો II૬ll જાવ અરિહંતાણં, ભગવંતાણું, નમુક્કારેણં ન પારેમિ S9 IIકા તાવ કાર્ય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અખાણ વોસિરામિ Iટા
પદ-૪૩, સંપદા-૮, ગુરુ અક્ષર-૨૯, લઘુ અક્ષર-૨૦૦, કુલ અક્ષર-૨૨૯. $ી અર્થ :- સર્વ લોકને વિષે રહેલી અરિહંતની પ્રતિમાને (વંદનાદિ અર્થે) હું કાયોત્સર્ગ કરું છું. [૧(શા માટે કાઉસ્સગ્ન
તે જણાવે છે) વાંદવાને નિમિત્તે, પૂજનને નિમિત્તે, સત્કાર કરવાને નિમિત્તે, સન્માનને નિમિત્તે, બોધિના 299
લાભને નિમિત્તે, ઉપસર્ગ રહિત (મોક્ષ) સ્થાનના લાભને નિમિત્તે રા/ વધતી જતી શ્રદ્ધાથી, વધતી જતી ઉપધાન
નિર્મળ બુદ્ધિપૂર્વક, વધતી જતી ચિત્તની સ્થિરતા વડે, વધતી જતી ધારણા વડે, વધતી જતી અનુપ્રેક્ષા (વારંવાર વિધિ
વિચારણા) પૂર્વક હું કાયોત્સર્ગ કરું છું Ilal.
O DOD DOG DOG DOG DOG DOG DOO DOO DOO
ૐ66 90
Po
For Private Personal Use Only
2010 05
H
ainelibrary.org
Page #60
--------------------------------------------------------------------------
________________
તુ
તુ
ની
તુ
તુ
તુ
Pø0 266 266 26 24 24 25 26
તુ
નીચે જે બાર આગારોના નામ છે તે સિવાય બીજી કોઈ પણ પ્રવૃત્તિથી કાઉસ્સગ્નનો ભંગ થાય(તે ઉપયોગ |
PG અઠ્ઠાવીસા. પૂર્વક કાઉસ્સગ્ન કરું છું), (તે બાર આગાર કયા?) ઉંચો શ્વાસ લેવાથી, નીચો શ્વાસ મૂકવાથી, ખાંસી આવવાથી, છીંક આવવાથી,
વાચના બગાસું આવવાથી, ઓડકાર આવવાથી, પવન છૂટ થવાથી, ચકરી આવવાથી, પિત્તના પ્રકોપ વડે મૂર્છા આવવાથી જો સૂમ રીતે શરીરનો સંચાર થવાથી, સૂક્ષ્મ રીતે ઘૂંક અગર કફ ગળવાથી, સૂક્ષ્મ રીતે દષ્ટિના ફરવાથી /પા આ બાર આગાર અને બીજા ચાર(અગ્નિ, આદિનો ઉપદ્રવ, પંચેન્દ્રિયની આડ અથવા વધ, ચોર અથવા રાજાદિકનો ભય, સર્પાદિનો ભય) એમ કુલ સોળ આગારો વડે મારો કાઉસ્સગ્ન અખંડિત અને અવિરાધિત હોજો દી જયાં સુધી અરિહંત ભગવાનને નમસ્કાર કરીને કાઉસ્સગ્ન ન પારું //૭ી ત્યાં સુધી પોતાની(મારી) કાયાને, એક સ્થાનમાં રહેવા વડે, મૌન રહેવાવડે, ધ્યાનમાં રહેવાવડે (પાપક્રિયાથી) મારા(દહાત્મ ભાવરૂપી) આત્માને વોસિરાવું છું. ||૮|| 594 પાંચમું ઉપધાન (અઠ્ઠાવીસું) નામસ્તવ અધ્યયન (લોગસ્સ) Pવ દિવસ ૨૮, કુલ તપ ૧પી ઉપવાસ, વાચના ત્રણ, પહેલી વાચના ત્રણ ઉપવાસે.JPG
| પહેલી વાચના લોગસ્સ ઉજ્જો અગરે, ધમ્મતિર્થીયરે જિણે અરિહંતે કિgઇટ્સ, ચઉવિસંપિ કેવલી I/૧// ગાથા-૧, પદ-૪, સંપદા-૪, ગુરુ અક્ષર-૬, લઘુ અક્ષર-૨૬, કુલ અક્ષર-૩૨.
S90 500 500 500 59તુ
ઉપધાન 953
વિધિ
D૦d
on
Jain Education in
national 1010_05
Ww.ainelibrary.org
Page #61
--------------------------------------------------------------------------
________________
અર્થ :- પંચાસ્તિકાય સ્વરૂપ લોકને કેવળજ્ઞાન વડે ઉદ્યોત કરનારા, ધર્મરૂપીતીર્થના કરનારા, રાગ-દ્વેષ રૂપી અંતર |
GOo શત્રુઓને જીતનારા, કર્મશત્રુને હણનારા અને કેવલજ્ઞાની એવા ચોવીસ તીર્થકરોનું હું(નામોચ્ચારણ \P || અઠ્ઠાવીસ
પૂર્વક) કીર્તન કરીશ // ૧TI. (હવે બીજી વાચના ૬ ઉપવાસ આપવી.)
વાચના. પંચમ ઉપધાન (અઠ્ઠાવીસું) નામસ્તવાધ્યયન
બીજી વાચના ઉસભામજિજં ચ વંદે, સંભવમભિણંદણં ચ સુમઈ ચા પઉમખાં સુપાસ, જિર્ણ ચ ચંદપ્રહ વંદે ારા સુવિહિં ચ મુફદંત, સીઅલ-સિજર્જસ વાસપૂજ઼ ચા વિમલ-મહંતં ચ-જિર્ણ. ધમ્મ સંતિં ચ વંદામિ ફા
કુંથું અરં ચ મલ્લિ, વંદે મુણિસુવયં નમિજિ ચા વંદામિ રિટ્ટનેમિ, પાસ તહ વદ્ધમાણં ચ ારા ' ગાથા-૩, પદ-૧૨, સંપદા-૧૨, ગુરુ અક્ષર-૧૦, લઘુ અક્ષર-૧૦૦, કુલ અક્ષર-૧૧૦. અર્થ :- ઋષભદેવ તથા અજિતનાથ ભગવાનને હું વાંદું , સંભવનાથ, અભિનંદસ્વામી, તથા સુમતિનાથ,
પદ્મપ્રભુસ્વામી, રાગ-દ્વેષને જીતનારા સુપાર્શ્વનાથ તથા ચંદ્રપ્રભસ્વામીને વાંદું છું. રો સુવિધિનાથને (જેમનું બીજું નામ) પુષ્પદંતસ્વામી છે તેમને, શીતલનાથને, શ્રેયાંસનાથને, વાસુપૂજયસ્વામીને, વિમલનાથને, અનંતનાથને, રાગ દ્વેષને જીતનારા ધર્મનાથને અને શાંતિનાથને હું વાંદું છું Ilalી કુંથુનાથને, અરનાથને અને મલ્લિનાથને, મુનિસુવ્રતસ્વામીને તથા રાગ-દ્વેષને જીતનાર નમિનાથને હું વાંદું છું. અરિષ્ટનેમિપ્રભુને તથા પાર્શ્વનાથને અને વર્ધમાનસ્વામીને વંદન કરું . //૪ (હવે ત્રીજી વાચના દાા ઉપવાસે આવશે)
ઉપધાન શs વિધિ
GOO
Jain Education Intellational
10_05
For Private & Personal use only
w
ainelibrary.org
Page #62
--------------------------------------------------------------------------
________________
હO
PG/ અઠ્ઠાવીસા. પંચમ ઉપધાન (અઠ્ઠાવીસું) નામસ્તવધ્યયન
ની. ત્રીજી વાચના.
વાચના એવં એ અભિથુઆ, વિહુયરયમલા પછીણજરમરણા ! ચકવીસંપિ જિણવરા, તિસ્થયરા મે પસીયંતુ આપો કિત્તિય-વંદિય-મહિઆ, જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધાની આગ્ન-બોહિ-લાભ, સમાણિવર મુત્તમ દિતું. IIll
ચંદેસુ નિમ્મલયરા, આઇચ્ચેનુ અહિયં પયાસયરા, સાગર વરગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. II
ગાથા-૩, પદ-૧૨, સંપદા-૧૨, ગુરુ અક્ષર-૧૧, લઘુ અક્ષર-૧૦૩, કુલ અક્ષર-૧૧૪. અર્થ :- એ રીતે મેં નામપૂર્વક સ્તવ્યા તે ચોવીસે જિનેશ્વરી, તથા બીજા પણ તીર્થકરો, જેઓએ (કર્મરૂપ) રજ તથા
મેલને ટાળ્યા છે અને જરા-મરણનો જેમણે અત્યંત ક્ષય કર્યો છે. તથા સામાન્ય કેવલીઓમાં શ્રેષ્ઠ છે, તે સર્વે મારા ઉપર પ્રસન્ન થાઓ //પી જેમને (ઇંદ્રાદિકે) સ્તવ્યા છે, વાંઘા છે, પૂજ્યા છે, જેઓ લોકમાં (એટલે કે સર્વ જીવોમાં) ઉત્તમ સિદ્ધ થયા છે, તેઓ મને આરોગ્ય, બોધિનો લાભ અને પ્રધાન ઉત્તમ એવી ભાવસમાધિ આપો ||દી ચંદ્રના સમુદાયથી વિશેષ નિર્મળ, સૂર્યના સમુદાયથી અધિક પ્રકાશ કરનારા, સ્વયંભૂરમણ સમુદ્ર જેવા ગમ્ભીર, એવા સિદ્ધ પરમાત્માઓ મને સિદ્ધિ (મોક્ષ) આપો //શી.
8 26 PoS :
ઉપધાન |8
O
PG
વિધિ
bed
Jain Education Interion
10_05
For Private
Personal Use Only
nog
Page #63
--------------------------------------------------------------------------
________________
Oc 290||
છકીયા
વાચના
(છઠું ઉપધાન (છકીયું) શ્રુતસ્તવ-સિદ્ધસ્તવ અધ્યયન, (પુખરવરદી, સિદ્ધાણં બુદ્ધાયું, વેયાવચ્ચગરાણું) દિવસ ૭, કુલ તપ કા ઉપવાસ, વાચના-૨, પહેલી વાચના બે ઉપવાસે.
| પહેલી વાચના પકખર-વર-દીવડઢ ધાયઇ-સંડે અ જંબુંદીવે-અ ભરહેરવયવિદેહે, ધમ્માઇગરે નમંસામિ ll૧ તમ-તિમિર-પાલ-વિદ્ધસણમ્સ, સુરગણ-નરિંદ મહિઅસ્સા સીમા-ધરસ્ત વંદે, પફોડિઅ-મોહજાળસ્સ રા. જાઇ-જરા-મરણ-સોગ-પણાસણસ્સ | કલ્યાણ-પુખિલ-વિસાલ-સુહાવહસ્સો કો દેવ-દાણવ-નરિંદ-ગણચ્ચિઅસ્સા ધમ્મસ્સ સારમુવલબભ કરે પમાય? Iiall સિદ્ધ ભો! પયઓ ણમો જિણમએ, નંદી સયા સંજમે -નાગ-સુવન્નકિન્નરગણ-સ્મભૂઅભાવચ્ચિએ II લોગો જત્થ પઇઠ્ઠિઓ જગમિણ, તેલુક્કમચ્ચાસુરી ધમ્મો વઢઉ સાસઓ વિજયઓ, ધમ્મુત્તર વઢ઼ઉ ૪ સુઅસ્સે ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગ |
ગાથા-૪, પદ-૧૬, સંપદા-૧૬, ગુરુ અક્ષર-૩૪, લઘુ અક્ષર-૧૮૨, કુલ અક્ષર-૨૧૬, અર્થ :- પુષ્કરવર નામના દ્વીપના અર્ધ ભાગમાં ધાતકીખંડમાં અને જંબૂદ્વીપમાં (એમ અઢી દ્વીપમાં) રહેલા પાંચ ભરતક્ષેત્ર, પાંચ ઐરાવતક્ષેત્ર, અને પાંચ મહાવિદેહક્ષેત્ર, એમ પંદર ક્ષેત્રમાં ધર્મની આદિ કરનારને હું
1/90 નમસ્કાર કરું છું. ll૧ી અજ્ઞાનરૂપી અંધકારના સમૂહનો નાશ કરનાર, દેવતાઓના સમૂહ અને ચક્રવર્તી | રાજાઓ દ્વારા પૂજાએલ, તેમજ (આત્માને) મર્યાદામાં રાખનાર અને મોહરૂપી જાળને તોડી નાંખનાર એવા IS૦૮ શ્રી સિદ્ધાંતોને હું વંદન કરૂ છું //રા જન્મ, જરા, મરણ અને શોકનો નાશ કરનાર, કલ્યાણ અને સંપૂર્ણ વિશાળ એવા મોક્ષના સુખો ને આપનાર, દેવ-દાનવ અને મનુષ્યના ઇંદ્રોના અર્થાતુ રાજાઓના સમૂહથી
ઉપધાન,
વિધિ
D9ત O
Jain Education Internation 2010_05
Page #64
--------------------------------------------------------------------------
________________
ઉપધાન
વિધિ
|box
ની
Po
વાચના
પૂજિત, એવા શ્રુતધર્મનો સાર પામીને કોણ પ્રમાદ કરે ? ।। હૈ જ્ઞાનવંત લોકો ! (સર્વનય અને પ્રમાણથી) Pod સિદ્ધ એવા જિનદર્શન (સિદ્ધાંત)ને હું આદર સહિત નમસ્કાર કરું છું (તેના પસાયથી મને) ચારિત્ર ધર્મને વિષે 23 છકીયા સદા વૃદ્ધિ થાઓ. તે (ચારિત્રધર્મ), વૈમાનિક દેવો, ભવનપતિ દેવો, જ્યોતિષી દેવો અને વ્યંતર દેવોના સમૂહથી સત્યભાવે કરીને પૂજાયેલ છે. વળી જે જિનમતને વિષે ત્રણ કાળનું જ્ઞાન તથા ત્રણ લોક સંબંધી અર્થાત્ મનુષ્ય ભવનપતિ પ્રમુખ સર્વ દેવતા અને ઉપલક્ષણથી તિર્યંચ અને નારકી એ સર્વ લોકરૂપ આ જગત જેમાં પ્રતિષ્ઠિત (રહેલું) છે, એવો સિદ્ધાંતરૂપ શ્રુતધર્મ વૃદ્ધિ પામો. તે શ્રુતધર્મ શાશ્વતો અને વિજયવંતો છે. ઉત્તરધર્મ=ચારિત્રધર્મ છ્ત વૃદ્ધિ પામો ।।૪।। હે ભગવંત તે શ્રુતધર્મને આરાધવા હું કાઉસ્સગ્ગ કરું છું. (હવે બીજી વાચના રા ઉપવાસે આવશે)
lud Do
|aya Poa
97
છઠ્ઠ ઉપધાન (છકીયું) શ્રુતસ્તવ-સિદ્ધસ્તવાધ્યયન બીજી વાચના
સિદ્ધાણં બુદ્ધાણં, પારગયાણં, પરંપરગયાણું, લોઅર્ગીમુવગયાણું, નમો સયા સવ્વસિદ્ધાણં ॥૧॥ જો દેવાવિ દેવો, જં દેવા પંજલી નમંસંતિ । તં દેવદેવમહિઅં, સિરસા વંદે મહાવી૨ ॥૨॥ ઇક્કોવિ નમુક્કારો, જિણવરવસહસ્સ વન્દ્વમાણસ્સ । સંસારસાગરાઓ, તારેઇ નરં વ નારિ વા ॥૩॥ ઉજિજંતસેલસિહરે, દિક્ષા નાણું નિસીહિઆ જસ્સ । તં ધમ્મચક્કવટ્ટિ, અરિટ્ટનેમિ નમંસામિ ॥૪॥ ચત્તારિ અટ્ટ દસ દોય, મંદિયા જિણવરા ચઉવ્વીસં। પરમટ્ટ-નિટ્ટિ-અટ્ટા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ પ ગાથા-૫, ૫૬-૨૦, સંપદા-૨૦, ગુરુ અક્ષર-૨૬, લઘુ અક્ષર-૧૫૦, કુલ અક્ષર-૧૭૬. વેયાવચ્ચગરાણું, સંતિગરાણં, સમ્મદિટ્ટિસમાહિગરાણે કરેમિ કાઉસ્સગ્ગ ॥૧॥
પદ-૪, સંપદા-૧, ગુરુ અક્ષર-૫, લઘુ અક્ષ૨-૨૪, કુલ અક્ષર-૨૯.
|p4 pa a jo Doa
Jain Educaton||tiento ||2010/05/
pa
(૫૪)
Page #65
--------------------------------------------------------------------------
________________
ઉપધાન
વિધિ
Do
mor 200
Do
Ge aa Doo
Doa 69
bec
અર્થ :- જે સિદ્ધ છે, જે બુદ્ધ છે, જે સંસારસમુદ્રનો પાર પામેલા છે, ગુણસ્થાનકના ક્રમે ચઢી મોક્ષે પહોંચેલા છે અને લોકના અગ્રભાગને પામેલા છે એવા સર્વ સિદ્ધોને મારો નિરંતર નમસ્કાર થાઓ ॥૧॥ જે દેવોના પણ દેવ છે, જેને હાથ જોડીને દેવો નમસ્કાર કરે છે અને દેવતાના દેવોથી (ઇંદ્રોથી) પૂજાએલા છે, તે મહાવીરસ્વામીને મસ્તક વડે વંદન કરું છું ।।૨। જિનવરોમાં વૃષભ સમાન એવા શ્રી વર્ધમાનસ્વામીને કરાયેલો એક પણ નમસ્કાર, પુરુષને અને સ્ત્રીને સંસારસમુદ્રથી તારે છે।।!! ગિરનાર પર્વતના શિખર ઉપર, જેમના દીક્ષા કલ્યાણક કેવલજ્ઞાન કલ્યાણક અને મોક્ષ કલ્યાણક થયા છે, તે ધર્મચક્રવર્તી શ્રી અરિષ્ટનેમિ ભગવંતને હું નમસ્કાર કરું છું. ॥૪॥ ચાર, આઠ, દશ અને બે એવા ચોવીશ જિનવરો જે (ઇંદ્રાદિથી) વંદાયેલા છે, વળી પરમાર્થથી જેઓ કૃતકૃત્ય થયા છે, તેવા હે સિદ્ધો ! મને મોક્ષ આપો ।।૫।। શ્રી જૈનશાસનની વૈયાવચ્ચના કરનાર, શાંતિના કરનાર અને સમ્યગ્દષ્ટિ જીવોને સમાધિ કરનાર દેવોને આશ્રયીને હું કાઉસ્સગ્ગ કરું છું.
Pog
dd |aya
Doa
Jain Educaton in national | |_1_05
વાચનાના દિવસે જો નીવી હોય તો જ સ્ત્રીવર્ગ માથામાં તેલ નાખી શકે છે. પુરુષવર્ગને ઉપધાન તપ પૂરું થતાં સુધી ક્ષૌ૨કર્મ(મુંડન) કરાવી શકાતું નથી. (છકીયા તથા ચોકીયાની વાચનાના દિવસે સ્ત્રીવર્ગ માથામાં તેલ ન નાંખે એમ પ્રવૃત્તિ દેખાય છે કારણ કે એ દિવસોમાં નીવી નથી હોતી.)
॥ ઇતિ ઉપધાન વાચના |
10001
23 છકીયા
07 aiya Doa
ની
વાચના
lood! old
Doa
bo pfjp |Dg3
10001 co
|Da 5°!
Poa
|d°1| 1000
DOA
mog
|26|
|bod ama
Poa
leg
|atha
6° logo ||Dol
(૫૫)
ノ
ww.jainelibrary.org
Page #66
--------------------------------------------------------------------------
________________
bool
Oણી PG||.
પાલી
08 પલટાવાનો.
Dool
વિધિ
- શ્રી પોસહ PG
પારવાનુ bod
સૂત્ર GOS
o
કારણિક પ્રસંગે શક્રવાદિ અધ્યયનમાં
શ્રી પોસહ પારવાનું સૂત્ર પાલી પલટાવાનો વિધિ
સાગરચંદો કામો, ચંદવંડિસો સુદંસણો ધન્નો | પયગું કરતાં ‘ઈચ્છા, સંદિ૦ ભગ0 પયણું
જેસિં પોસહ પડિમા, અખંડિયા જીવિયેતેવિ ૧II. પવેલું ? ત્યાં સુધી આદેશ માંગે. પછી
ધન્ના સલાહણિજ્જા, સુલસા આણંદ કામદેવાય ? ખમા દેઇ કહે “ઈચ્છા, સંદિo ભગવ પાલી પાલટુ' (ગુરુ ‘પાલટો') “ઈચ્છે' કહી ખમાતુ દેઈ કહે
જાસ પસંસદ ભવ, દેઢવયત્ત મહાવીરો // રા. | ઈચ્છા, સંદિ. ભગવ પાલી પાલટી, પારણું કરશું?” પોસહ વિધિએ લીધો, વિધિએ પાર્યો, વિધિ કરતાં (ગુરુ- “કરજો') 'ઈચ્છે' કહી ખમા૦ઇ કહે “ઈચ્છકારિ || જે કોઇ અવિધિ થઇ હોય, તે સવિહું મન વચન કાયાએ ભગવન તુમ્હ અહં ઉપધાન (જ ઉપધાનમાં હોય તેનું | કરી મિચ્છા મિ દુક્કડમ્ ! નામ) અમુક પદ પઇસરાવણી (જ વાચના ન થઇ હોય
| પોસહના અઢાર દોષોમાં જે કોઇ દોષ લાગ્યો તે વાચનાનું નામ) પાલી પાલટી પારણું કરશુ?” (ગુરુ -
હોય તે સવિહું મન વચન કાયાએ કરી મિચ્છા મિ ‘કરજો') બાકી પવેયણા વિધિ પ્રમાણે. || ઈતિ પાલી પલટાવાનો વિધિ
દુક્કડમ્ !
|
Dog
ઉપધાન
000
Do વિધિ
Doa
For Puvate
Jain Education
Only
ne blog
Person
nationa|010
Page #67
--------------------------------------------------------------------------
________________
07
aja
|d°d
Doa
|૪| pya |D6
|b97| cha Doa
|597| alp
Doo
Dod
pup
Doa
027 100% pa
dod amp
Doa
10°0
ઉપધાન ૧૦૦
Do
વિધિ ||૮|
—ઃ માળા અંગે સૂચનો :
- ઉપધાન પૂર્ણ થવા આવે તે પહેલાં શુભ દિવસે શુભ મુહુર્ત માળા બનાવવી.
• માળા પંચવર્ણી હીરકુસુમ યુક્ત ૧૦૮ તાંતણાની ૧૦૮ ફૂલથી મંડિત બનાવવી.
♦ માળામાં પંચવર્ણી રેશમ-સોના ચાંદીનો કસબ વાપરી શકાય (છેવટે તાંબાના તાર) પરંતુ પ્લાસ્ટીકના તારનો ઉપયોગ ન થાય તે માટે માળા બનાવનારને સૂચન કરવું.કેમકે પ્લાસ્ટીક અશુદ્ધ દ્રવ્ય છે. મંત્રો દ્વારા અભિમંત્રિત કરાતાં અશુદ્ધ દ્રવ્ય તે મંત્રશક્તિને ઝીલીને સંગ્રહિત કરી શકતું નથી. જીવનમાં માત્ર એક જ વાર આ મોક્ષમાળા પરિધાન કરવાની છે. તેથી માળામાં પ્લાસ્ટીકનો ઉપયોગ ન થાય તે ધ્યાન રાખવું.
• શક્ય હોય તો... પરિવારજનો પંચવર્ણી રેશમ વિગેરે લાવી સ્નાત્રપૂજામાં મૂકી, શાંતિજલથી પવિત્ર કરી શુભ દિનેમુહૂર્તે માનપૂર્વક શ્રી નમસ્કાર મહામંત્રના જાપપૂર્વક ધૂપદીપ સાથે માળા બનાવે.. તો વધુ અસરકારક બને. • વરઘોડામાં તે માળા લઇને ફરવું. પૂર્વરાત્રીએ ઘરે માળા સન્મુખ રાત્રી જગો કરી શકાય...
• માળા દિનની પૂર્વરાત્રીએ.. ગુરુમ. દ્વારા માળાને અભિમંત્રિત કરાવવી.
શક્ય હોય તો, મહોત્સવપૂર્વક ઉછળતા ઉમંગે પરિવારજનો સહિત માળા લઇ ગુરુમ, પાસે જવું. .
Jain Educaton ||nations || 201_05
::
-:: માળા મહોત્સવ તૈયારી - સૂચનો ♦ માળા-પ્રસંગ માટે વિશાળ જગ્યા નક્કી કરવી. • ઉપધાનના આરાધકોને સૂચના કાર્ડ આપવું.
• માળા પ્રસંગે નાણ માંડવાની છે તેથી પેજ નં.૨ ઉપ૨ નાણ માંડવાની પ્રાથમિક તૈયારી - સૂચનો આપ્યા છે તે પ્રમાણે તૈયારી કરવી. સામગ્રી પણ તૈયાર રાખવી.(પેજનં.૩)
♦ માળા મંડપમાં નીચે પ્રમાણે વિશેષ તૈયારી કરવી.
(૧) ક્રિયા કરવાનું સ્ટેજ (૨) માળ પહેરાવવાનું સ્ટેજ (૩) માળ પહેરનારની બેઠક (૪) માળા પહેરાવનારની બેઠક (૫) માળ પહેરી-પહેરાવી મંડપમાંથી બહાર નીકળવાનો રસ્તો.
• અભિમંત્રિત થએલી બધી માળાઓ મંડપમાં ઉચિત સ્થાને(એકબાજુ) ગોઠવવી (માળા નીચે ન પડી જાય તે ધ્યાન રાખવું. કદાચ માળા પડી જાય તો તે માળા અલગ રાખી ગુરુ મ.ને જણાવી દેવું. જેથી ગુરુમ. પુનઃ અભિમંત્રિત કરે)
• વ્યવસ્થા માટે સ્વયંસેવકોની યોગ્ય સ્થાને ગોઠવણી કરવી -પ્રસંગની પૂર્ણ માહિતી આપવી
bod |ac
23 માળા અંગે
સૂચનો
Dod
cop|
DOO
Doa
માળા
6 મહોત્સવ
તૈયારી
pa
°°°°
an |pag
||2 |D]
597|
Poa
Dod
op Pod
697
DOO
||bed| alp
Doa
|°°° oja
Do
(૫૭
Page #68
--------------------------------------------------------------------------
________________
|| માળા. પહેરનારને
પાસ,
શ્રામ
સૂચનો
માળ પહેરનાર આરાધકને આપવાનો પાસ તથા સૂચનાઓનો નમૂનો
- -: આરાધકોને સૂચનો :1 શ્રી પંચમંગલ મહાશ્રુતસ્કંધાય નમોનમઃ
(૧) સવારે પ્રતિક્રમણ, પરમાત્માની પૂજા વિગેરે કરીને જૈન સંઘ દ્વારા આયોજિત
૮-૦૦ વાગે _સ્થાને માળા મંડપમાં આવી ઉપધાન તપ પૂર્ણાહૂતિ પ્રસંગે
(૨) માળની ક્રિયા _વાગે શરૂ થઇ જશે. માળા મહોત્સવ
|(૩) માળની ક્રિયા સમયે સામાયિકના સ્વચ્છ અને શુદ્ધ
વસ્ત્રો પરિધાન કરવા. શુભ નિશ્રા -પૂ. આ. કે. શ્રી
(૪) ચરવળો - મુહપત્તિ, કટાસણું તથા ના શેર ચોખા, ૧
શ્રીફળ, ના રૂ. તથા જ્ઞાન પૂજન માટે રૂપાનાણું લાવવું. આરાધકનું નામ :
(૫) માળા પહેરાવવા માટે ૨ કે ૩ વ્યક્તિએ જ સ્ટેજ ઉપર -માળા નું 2
શુભ દિન 22 આવવાનું રહેશે.
(૬) માળા પહેર્યા બાદ માત્ર આરાધકે નાણને ત્રણ પ્રદક્ષિણા
૧-૧ નવકાર ગણવાપૂર્વક આપવી. |(૭) પહેરામણી આદિનો વ્યવહાર મંડપની બહાર કરવો
અને વ્યવસ્થામાં પૂર્ણ સહકાર આપવો. સ્થળ :
(૮) સવારે ઉઠતાં જ.. ભાવોલ્લાસપૂર્વક ભાવના ભાવતા ઉપધાના
રહેવું કે - “આજે મારો પુણ્ય દિવસ છે કે ૪૭ દિવસની વિધિ
ઉગ્ર સાધના બાદ મોક્ષ માળ પહેરવા મળશે.” DG[ આ પાસની પાછળના ભાગે સાઇડમાં જણાવેલ સૂચનાઓ છાપવી.. સ્થળ, સમય, સંયોગ પ્રમાણે યોગ્ય ફેરફાર કરવો...
Sત DO
oO |
ooo
Jain Education in rational P010_05
For Private & Personal use only
www.ainelibrary.org
Page #69
--------------------------------------------------------------------------
________________
Dog
GOડા
માળા
90
અભિમંત્રણ વિધાન
Op
|pps
23 24 286 286 286 28
ૐ Sતુ તુ
ૐ
તું Oછે જો
DOS
માળાઓનું અભિમંત્રણ વિધાન માળારોપણનું મુહૂર્ત જે દિવસે હોય તેના આગલા દિવસે માળાનો વરઘોડો હોય. રાતના શુભ સમયે પદસ્થ મુનિરાજ અથવા મહાનિશીથના યોગ કરેલ મુનિ નવકાર મંત્ર તથા ૭ વાર વર્ધમાન વિદ્યાથી માળાઓ અભિમંત્રિત કરે. (માલાઓ અભિમંત્રિત કરતી વેળાએ દીવો તથા ધૂપ ચાલુ રાખવાની પરંપરા કેટલાક સમુદાયમાં વિહિત છે. પોતપોતાના સમુદાયની પરંપરા મુજબ કરવું)
-: વર્ધમાન વિદી :में नमो अरिहंताणं नमो सिद्धाणं, नमो आयरियाणं, न नमो उवज्झायाणं, में नमो लोए सव्वसाहूणं, न नमो अरहओ भगवओ महई महावीर वद्धमाणसामिस्स सिज्झउ मे भगवई महई महाविज्जा वीरे वीरे महावीरे वद्धमाणवीरे जये विजये जयंते अपराजिए अणिहए नहीं स्वाहा ॥
o )0 Do
DO DO POR
200,
Dog
Dog
O9
oO9
ઉપધાન વિધિ
માલા ભૂમિ ઉપર પડે ત્યારે – હૂ 8 9 1Éનમ: આ મંત્ર સાત વાર ગણી પછી વર્ધમાન વિદ્યાથી માળાને વાસક્ષેપ કરવો. ૧. ૐ ઈતિ પ્રત્યત્તર :- નોંધ:- પીઠિકામાં ‘સત્રદૂi' પદ પછી કોઇ કોઇ પ્રતોમાં ૐ નમો ગોહિનિri, ૐ નમો ક્ષત્રોહિનિ, ૩ૐ નમ નખતોહિ નિri - આ ત્રણ પદો વધારે જોવા મળે છે, પરંતુ મહાનિશીથ સૂત્રમાં પીઠિકા નથી.
2Ò|| 04||
JPG
(પ૯
oODI
DOO oOO PG
Do|
Jain Education
national 2010_05
For Private
Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Oo
pqમાળારોપણ
વિધાન પ્રારંભ.
માળારોપણ વિધાન પ્રારંભ
-: પ્રાથમિક સૂચનો :૧. પરમાત્માને સમવસરણમાં (નાણમાં પધરાવવા તથા પુષ્પ-હાર ચઢાવવા) ૨. પ્રભુજી - ગુરુમ. તથા આરાધકોનો પ્રવેશ થયા પછી ગુરુમ. ચારે પ્રભુજીને વાસક્ષેપ કરે તથા દિગુબંધ
વિગેરે કરે પૃ.નં.૪ (ગુરુ પરંપરા પ્રમાણે) ૩. સમય અને અનુકૂળતા હોય તો - દરેક આરાધકો જ્ઞાન પૂજન (સોના-રૂપાથી) કરીને ગુરુ મ. પાસે
વાસક્ષેપ કરાવે. (પહેલાં ભાઇઓ, પછી બહેનો) ૪. શ્રાવકો ગુરુ મ.ની જમણી બાજુ અને બહેનો ડાબી બાજુ નાણ સમક્ષ કટાસણું પાથરી સ્થાન લે (પ્રદક્ષિણા
દેવા માટે જગ્યા રાખવી) ૫. ચરવળો અને મુહપત્તિને કટાસણા ઉપર મૂકી શ્રીફળ – ૧ શેર ચોખા તથા ૧ રૂ. લઇ નાણને ત્રણ પ્રદક્ષિણા દેવી. (સૂચના થાય ત્યારે)
-: વિધિ પ્રારંભ :
નોંધ : વસતિ જોઇ વિધિનો પ્રારંભ કરવો દરેક આરાધક શ્રીફળ તથા અક્ષત, તથા ૧ રૂા. અંજલિમાં ભરી નાણની ચારે બાજુ પ્રભુ સન્મુખ ૧-૧ નવકાર ગણીને ત્રણ પ્રદક્ષિણા દે. પછી શ્રીફળ તથા અક્ષતાદિ પ્રભુજી પાસે (યોગ્ય સ્થાને) મૂકી પોતાનું સ્થાન ગ્રહણ કરે.
૪૭ દિવસની ઉગ્ર સાધના બાદ જ આ મોક્ષમાળા પહેરવાનો સુવર્ણ અવસર પ્રાપ્ત થાય છે. આવા પુણ્ય પ્રસંગે કોઇ વિઘ્ન ન આવે તે માટે સર્વ આરાધકો દ્વારા આત્મરક્ષા કરાવવી. ગુરુ મ. વજપંજર - મંત્રસ્તોત્ર (બોલવાપૂર્વક મુદ્રા (એક્શન) કરે તે રીતે બધાએ કરવી.
ઉપધાન 0િ9 વિધિ
Jain Education HernationIl 2010 05
www.ainelibrary.org
Page #71
--------------------------------------------------------------------------
________________
હુ
માળા સમુદેશ વિધિ
તુ
તુ
તુ
તુ
વજ પંજર સ્તોત્ર ૐ પરમેષ્ઠિ નમસ્કાર, સારં નવપદાત્મક, I આત્મરક્ષાકરે વજ-પંજરામં સ્મરામ્યહં ||૧|| ૐ નમો અરિહંતાણં, શિરસ્ક શિરસિ સ્થિત, . ૐ નમો સવ્યસિદ્ધાણં, મુખે મુખપર્ટ વરમુ /રા ૐ નમો આયરિયાણં, અંગરક્ષાતિશાયિની, I ૐ નમો ઉવજઝાયાણં, આયુધં હસ્તયોદૃઢ llll ૐ નમો લોએ સવ્વસાહૂણં મોચકે પાદયોઃ શુભે, / એસો પંચનમુક્કારો, શિલા વજમયી તલે II૪ો. સવ્વપાવપ્પણાસણો, વપ્રો વજમયો બહિઃ, I મંગલાણં ચ સવ્વર્સિ, ખાદિરાંગારખાતિકા //પા સ્વાહાન્ત ચ પદં યં, પઢમં હવઈ મંગલ, 1 વપ્રોપરિ વજમય, પિધાન દેહરક્ષણે દા. મહાપ્રભાવ રક્ષય, શુદ્રોપદ્રવનાશિની, / પરમેષ્ઠિપદો ભૂતા, કથિતા પૂર્વસૂરિભિઃ IIણી યશૈવ કુરુતે રક્ષાં, પરમેષ્ઠિપદૈઃ સદા, તસ્ય ન સ્યાદ્ ભય વ્યાધિ-રાધિસ્થાપિ કદાચન. .
સમુદેશ વિધિ પછી સહુ આરાધકો એકસાથે ખમાસમણ દેઇ ઇરિયાવહી પડિક્કમી. ખમા દેઇ કહે “ઈચ્છા સંદિ ભગ વસહિ પવેલું?' (ગુરુ - ‘પવેહ') “ઈચ્છે' કહી ખમા દેઇ કહે “ભગવનુ”સુદ્ધા વસતિ (ગુરુ - ‘તહત્તિ) કહી
ખમા દેઇ કહે “ઇચ્છા સંદિ ભગઠ મુહપત્તિ પડિલેહું?” (ગુરુ - ‘પડિલેહેહ') “ઈચ્છે' કહી મુહપત્તિ પડિલેહવી. પછી બે વાંદણા દેવા. પછી
ખમા દેઈ કહે (૧) ઈચ્છકારિ ભગવન્! તુહે અરૂં, (પહેલું ઉપધાન) પંચમંગલ મહાશ્રુતસ્કંધ (બીજું ઉપધાન) પ્રતિક્રમણ શ્રુતસ્કંધ (ત્રીજું ઉપધાન) શક્રસ્તવાધ્યયન, (ચોથું ઉપધાન) ચૈત્યસ્તવાધ્યયન, (પાંચમું ઉપધાન) નામસ્તવાધ્યયન, (છઠ્ઠું ઉપધાન) શ્રુતસ્તવ સિદ્ધરૂવાધ્યયન સમુદેસહ (ગુરુ - ‘સમુદેસામિ.’) “ઈચ્છે' કહી
તુ
તુ
તુ
તુ
bed
O
ઉપધાન વિધિ
Doa
Dog
For Private Personal Use Only
W
Jain Education in national 10t0_05
anelorary.org
Page #72
--------------------------------------------------------------------------
________________
500 50
માળ સમુદેશ વિધિ
29 3
08
. (૨) ખમા દેઈ કહે “સંદિસહ કિં ભણામિ?” (ગુરુ - ‘વંદિત્તાપdહ.') “ઈચ્છે” કહી (૩) ખમા દેઈ કહે “ઈચ્છકારિ ભગવન્! તુમ્હ અરૂં (પહેલું ઉપધાન) પંચમંગલ મહાશ્રુતસ્કંધ, (બીજાં ઉપધાન)
PG પ્રતિક્રમણ શ્રુતસ્કંધ, (ત્રીજાં ઉપધાન) શકસ્તવાધ્યયન, (ચોથું ઉપધાન) ચૈત્યસ્તવાધ્યયન, (પાંચમું ઉપધાન) નામસ્તવાધ્યયન, (છઠું ઉપધાન) શ્રુતસ્તવ-સિદ્ધરૂવાધ્યયન સમુદિર્ક, ઈચ્છામો અણુસદ્ગિ,' (ગુરુ - “સમુદિદં સમુદિદંખમાસમણાણું, હત્યેણં, સુરેણ, અર્થેણં, તદુભયેણં, ચિરપરિચિયં કરિજ્જાહિ, ગુરુગુણહિં વુદ્ધિજ્જાહિ” નિત્થારપારગાહોહ) ‘તહત્તિ’ કહી
(૪) ખમા દેઈ કહે “તુમ્હાણું પઇયં સંદિસહ સાહૂણં પવેમિ' (ગુરુ - ‘પહ',) “ઈચ્છે' કહી (૫) ખમા દેઈ ઉભા થઇ પ્રગટ એક નવકાર ગણવો. પછી (૬) ખમા દેઈ કહે “તુમ્હાણું વેઇયં સાહૂણં પવેઇમં, સંદિસહ કાઉસ્સગ્ગ કરેમિ?' (ગુરુ - ‘કરેહ',), “ઈચ્છે” કહી
(૭) ખમા દેઇ કહે “ઈચ્છાકારેણ સંદિસહ ભગવનું? તુમ્હ અહં' (પહેલું ઉપધાન) પંચમંગલ મહાશ્રુતસ્કંધ, (બીજાં ઉપધાન) પ્રતિક્રમણ મહાશ્રુતસ્કંધ (ત્રીજાં ઉપધાન) શકસ્તવાધ્યયન, (ચોથુ ઉપધાન) ચૈત્યસ્તવાધ્યયન, (પાંચમું ઉપધાન) નામસ્તવાધ્યયન, (છઠ્ઠું ઉપધાન) શ્રુતસ્તવ-સિદ્ધરૂવાધ્યયન સમુદેસાવણી કરેમિ કાઉસ્સગ્ગ, અન્નત્થ કહી એક લોગસ્સનો કાઉસ્સગ્ન ‘સાગરવરગંભીરા’ સુધી કરી પારી પ્રગટ લોગસ્સ કહેવો. પછી
ઈચ્છામિ ખમાસમણો, વંદિઉં જાવણિજ્જાએ નિસાહિએ,’ એટલું કહી ઉભો રહે, (ગુરુ - ‘તિવિહેણ' કહે,) “મર્થીએણ વંદામિ,’ કહે પછી “ઈચ્છા સંદિ ભગવાયણા સંદિસાહું?” (ગુરુ - ‘સંદિસાહ.') “ઈચ્છે' કહી ખમા દેઈ કહે
ઈચ્છા સંદિ ભગવન્! વાયણા લેશું?” (ગુરુ - ‘લેજો”,) “ઈચ્છે”. પછી !
ઈચ્છામિ ખમાસમણો, વંદિઉં જાવણિજ્જો નિસાહિએ,’ (ગુરુ - ‘તિવિહેણ’ કહે, ‘મયૂએણ વંદામિ'. કહે ઈચ્છા | સંદિર ભગવન્! બેસણે સંદિસાહું?” (ગુરુ-“સંદિસાવહ.) “ઈચ્છે' કહી ખમા દેઇ કહે “ઈચ્છા સંદિ ભગવન્! બેસણું
b9ત
DOG DOG DOG DOG DOG DOG DOG DOG DOG DOO
0%
PoS Pર્વ 2%
ઉપધાન
વિધિ
08
08
Jain Education intellational1
_05
For Private Personal use only
wwainelibrary.org
Page #73
--------------------------------------------------------------------------
________________
Do| ટિG
માળ અનુજ્ઞા. વિધિ
9 ઠાઉં?” (ગુરુ - ‘ઠાવેહ'.) “ઈચ્છે' કહી ખમા દેઈ “અવિધિ આશાતના મિચ્છા મિ દુક્કડ” કહે POG
| ઇતિ સમુદેસ વિધિ //
| અથ અનુજ્ઞા વિધિ . (સમુદેસની વિધિ પૂર્ણ થયા પછી તુરત જ અનુજ્ઞાની નંદીની વિધિ શરૂ કરવી.) ખમા દેઈ ઇરિયાવહી | પડિક્કમી પ્રગટ લોગસ્સ સંપૂર્ણ બોલી, pવે ખમા દેઇ “ઈચ્છ, સંદિ ભગવન્! મુહપત્તિ પડિલેહું?' (ગુરુ- ‘પડિલેહેહ”.) “ઈચ્છે' કહી મુહપત્તિ પડિલેહી બે વાંદણાં દેવા. પછી
ખમા દેઇ “ઈચ્છકારિ ભગવન્! તુમ્હ અરૂં (પહેલું ઉપધાન) પંચમંગલ મહાશ્રુતસ્કંધ, (બીજાં ઉપધાન) પ્રતિક્રમણશ્રુતસ્કંધ, (ત્રીજ ઉપધાન) શક્રતવાધ્યયન, (ચોથું ઉપધાન) ચૈત્યસ્તવાધ્યયન, (પાંચમું ઉપધાન) નામસ્તવાધ્યયન, (છઠ્ઠું ઉપધાન) શ્રુતસ્તવ-સિદ્ધરૂવાધ્યયન, અણજાણાવણી, નંદીકરાવણી, દેવવંદાવણી વાસનિક્ષેપ કરેહ. (ગુરુ-કરેમિ') પછી ગુરુ નવકારઆદિથી વાસક્ષેપ મંત્રીને એક વાર સર્વેના મસ્તક ઉપર વાસક્ષેપ નાંખે, પછી
ખમા દેઇ કહે “ઈચ્છકારિ ભગવન્! તુહે અરૂં (પહેલું ઉપધાન) પંચમંગલ મહાશ્રુતસ્કંધ(બીજાં ઉપધાન) પ્રતિક્રમણ-શ્રુતસ્કંધ, (ત્રીજું ઉપધાન) શકસ્તવાધ્યયન, (ચોથું ઉપધાન) ચૈત્યસ્તવાધ્યયન, (પાંચમું ઉપધાન) S94 નામરૂવાધ્યયન, (છઠું ઉપધાન) શ્રુતસ્તવ-સિદ્ધરૂવાધ્યયન અણુજાણાવણી, નંદીકરાયણી, વાસનિક્ષેપ કરાવણી, ઉપધાન |
દેવ વંદાવો.?” (ગુરુ-‘વંદામિ') “ઈચ્છે' કહી વિધિ
ખમા દેઈ કહે “ઈચ્છા સંદિ ભગ ચેત્યવંદન કરું? (ગુરુ-કરેહ) ઈચ્છે’ પછી સહુ વિનયમુદ્રામાં બેસે અને
27 50 5
P 20 B 27 26 27 28 29
8 Pર્ષે 20 PoS P
8
8
Co Dog
Co|
Jain Education in thational 010_05
For Private & Personal use only
w
ainelibrary.org
Page #74
--------------------------------------------------------------------------
________________
માળા અનુજ્ઞા વિધિ
be|| ગુરુએ શ્રી પાર્શ્વનાથ પ્રભુનું નિમ્ન ચૈત્યવંદન બોલવું.
ॐनमःपार्श्वनाथाय, विश्वचिन्तामणीयते । ह्रींधरणेन्द्रवैरोट्या-पद्मादेवी युतायते ॥१॥ शान्तितुष्टिमहापुष्टिधृतिकीर्तिविधायिने । ॐ ह्रींद्विव्यालवैतालसर्वाधिव्याधिनाशिने ॥२॥ जयाडजिताऽऽरव्या-विजयाऽऽख्याऽपराजितयाडन्वितः । दिशांपालैहैर्यक्षैविद्यादेवीभिरन्वितः ॥३॥ ॐअसिआउसाय नमस्तत्र त्रैलोक्यनाथताम् । चतुःषष्टिसुरेन्द्रास्ते, भासन्तेच्छत्रचामरैः ॥४॥
श्री शंखेश्वरमण्डन ! पार्श्वजिन ! प्रणत-कल्पतरुकल्प ! चूरय दुष्टवातं, पूरय मे वाञ्छितं नाथ ! ॥५॥ પછી જંકિંચિ નમુક્કુર્ણ અરિહંત ચેઇયાણું અન્નત્ય કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી, પારી નમોહતુ કહી નીચે જણાવેલ થઇ ભણવી.
अर्हस्तनोतु स श्रेयः-श्रियं यद्ध्यानतो नरै : । अप्यैन्द्री सकलाऽत्रैहि, रंहसा सह सौच्यत ॥१॥ પછી લોગસ્સ સવ્વલોએ અરિહંત અન્નત્થવ કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી, પારી નીચેની બીજી થઈ ભણવી.
ओमिति मन्ता यच्छासनस्य नन्ता सदायदह्रींश्च । आश्रीयते श्रिया ते, भवतो भवतो जिना: पान्तु ॥२॥ પછી પુકૂખરવરદી સુઅસ્સે ભગવઓ વંદણવત્તિયાએ અન્નત્થ કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી, પારી નીચેની ત્રીજી થઈ ભણવી.
नवतत्वयुता त्रिपदीश्रिता रुचिज्ञानपुण्य शक्तिमता । वरधर्मकीर्तिविद्याडडनन्दाऽऽस्या जैनगीर्जीयात् ॥३॥
પછી સિદ્ધાણંબુદ્ધાણં કરી શ્રી શાંતિનાથ આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ વંદણ અન્નત્થ એક લોગસ્સ(સાગરવરગંભીરા ઉપધાન
PSI| સુધી)નો કાઉસ્સગ્ન કરી, પારી નમોડતુ કહી નીચેની ચોથી થઇ બોલવી. વિધિ |bod]
श्रीशान्तिः श्रुतशान्तिः प्रशान्तिकोऽसावशान्तिमुपशान्तिम् । नयतु सदा यस्य पदाः सुशान्तिदाः सन्तुसन्ति जने ॥४॥
०००
Door
dow.jainelibrary.org
For Private
Personal Use Only
Jhin Education instipational ||010_05
Page #75
--------------------------------------------------------------------------
________________
Doa
માળા અનુજ્ઞા વિધિ
S૦૩|| પછી શ્રી દ્વાદશાંગી-આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ન વંદણ અન્નત્થ એક નવકારનો કાફ કરી નમોહંત કહી પાંચમી થઇ કહેવી.
सकलार्थसिद्धिसाधनबीजोपाङ्गा सदा स्फुरदुपाङ्गा । भवतादनुपहतमहातमोऽपहा द्वादशाङ्गी वः ॥५॥ શ્રી શ્રુતદેવતા-આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થર એક નવકારનો કાઉ કરી નમોહતુ કહી નીચેની છઠ્ઠી થઇ કહેવી.
वदवदति न वाग्वादिनि !, भगवति ! कः ? श्रुतसरस्वति । गमेच्छुः । रङ्गत्तरङ्गमतिवरतरणिस्तुभ्यं नम इतीह ॥६॥ શ્રી શાસનદેવતા-આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્ય એક નવકારનો કાઉ કરી નમોહતુ કહી નીચેની સાતમી થઈ ભણવી.
उपलर्गवलयविलयननिरता जिनशासनावनैकरताः । द्रुतमिह समीहितकृते स्युः शासनदेवता भवताम् ॥७॥ સમસ્ત વૈયાવચ્ચગરાણું કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ એક નવકારનો કાફ કરી નમોહત કહી નીચેની આઠમી થઇ ભણવી.
सोऽत्र ये गुरुगुणौघनिधे सुवैयावृत्यादिकृत्यकरणैकनिबद्ध-कक्षा ।
ते शान्तये सह भवन्तु सुराः सुरीभिः, सद्दष्टयो निखिल विजविघातदक्षाः ॥८॥ ત્યાર પછી એક નવકાર પ્રગટ બોલી, બેસીને નમુત્થણું જાવંતિ ખમા જાવંત નમોહત પછી પંચપરમેષ્ઠિ સ્તવ
ओमिति नमो भगवओ, अरिहन्तसिद्धाऽऽयरियउवज्झाय । वरसव्वसाहुमुणिसंघधम्मतिर्थपवयणस्स ॥१॥ सप्पणव नमो तह भगवई, सुयदेवयाइ सुहयाए । सिवसंति देवयाणं, सिवपवयणदेवयाणं च ॥२॥ इन्दागणिजमनेरईयवरुणवाउकुबेरईसाणा । बम्भोनागुत्ति दसहमवि य सुदिसाण पालाणं ॥३॥
सोमयमवरुणवेसमणवासवाणं तहेव पंचण्हं । तह लोगपालयाणं, सूराइंगहाण य नवण्हं ॥४॥ ઉપધાન
साहतस्स समक्खं, मज्झमिणं चेव धम्मणठाणं । सिद्धिमविग्धं गच्छउ, जिणाईनवकारओ धणियं ॥५॥ ત્યાર પછી જયવીયરાય સંપૂર્ણ કહેવા. bod
। ति वहन विधि॥
OG DOO DOO 090 DOO DOO DOO DOO DOO DOO
વિધિ
1000 poa
Jain Education inimational 2010_05
LIw.lainelibrary.org
Page #76
--------------------------------------------------------------------------
________________
Dod
માળ અનુજ્ઞા વિધિ
d Oo
પછી (નાણને પડદો કરાવી સ્થાપનાચાર્યજી સામે બે વાંદણા દેઈ પ્રભુજીને પડદો દૂર કરાવી ઉભા રહી ઈચ્છકારિ ભગવન્! તુહે અડું (પહેલું ઉપધાન) પંચમંગલ મહાશ્રુતસ્કંધ, (બીજું ઉપધાન) પ્રતિક્રમણ શ્રુતસ્કંધ, (ત્રીજું ઉપધાન) શકસ્તવાધ્યયન, (ચોથું ઉપધાન) ચૈત્યસ્તવાધ્યયન, (પાંચમું ઉપધાન) નામસ્તવાધ્યયન. (છઠું ઉપધાન) શ્રુતસ્તવસિદ્ધરૂવાધ્યયન અણુજાણાવણી, નંદીકરાયણી, વાસનિક્ષેપ કરાવણી, દેવવંદાવણી નંદીસૂત્ર સંભળાવણી કાઉસ્સગ્ન કરાવો. (ગુરુ-કરેહ.) “ઈચ્છે' કહી
ખમા દેઇ ઇચ્છાકારેણ સંદિસહ ભગવત્ (પહેલું ઉપધાન) પંચમંગલ મહાશ્રુતસ્કંધ, (બીજાં ઉપધાન) પ્રતિક્રમણ શ્રુતસ્કંધ, (ત્રીજ ઉપધાન) શકસ્તવાધ્યયન, (ચોથું ઉપધાન) ચૈત્યસ્તવાધ્યયન, (પાંચમુ ઉપધાન), નામસ્તવાધ્યયન (છઠું
ઉપધાન) શ્રુતસ્તવ-સિદ્ધરૂવાધ્યયન, અણુજાણાવણી, નંદીકરાવણી, વાસનિક્ષેપ કરાવણી, દેવવંદાવણી, નંદીસૂત્ર Oછે PG સંભલાવણી, કરેમિ કાઉસ્સગ્ગ, અન્નત્થ કહી એક લોગસ્સનો સાગરવરગંભીરા’ સુધી કાઉસ્સગ્ન કરવો. પારી પ્રગટ લોગસ્સ કહેવો. પછી
ખમા દેઇ કહે “ઈચ્છકારિ ભગવન્! પસાય કરી નંદીસૂત્ર સંભળાવો.' (ગુરુ-સાંભળો.) “ઈચ્છે' ત્યારબાદ (આરાધકો બે હાથ જોડી ચાર આંગળી નીચે રહે અને ચાર આંગળી ઉપર રહે તેમ મુહપત્તિ રાખીને નતમસ્તકે ઉભા રહે)
| (ગુરુ ખમા દેઇ કહે ઈચ્છા સંદિ ભગવન્! શ્રી નંદીસૂત્ર કઢાવણી કાઉસ્સગ્ન કરું?” “ઈચ્છે,' શ્રી નંદીસૂત્ર bed]
કઢાવણી કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્ય કહી સાગરવરગંભીરા સુધી એક લોગસ્સનો કાઉસ્સગ્ન કરી પારી પ્રગટ લોગસ્સ કહે, ઉપધાના
પછી ગુરુ ખમા દેઇ કહે, “ઈચ્છા સંદિ. ભગવન્! શ્રી નંદીસૂત્ર કયું?' ઇછું કહી)
ગુરુ ત્રણ નવકાર રૂપ નંદીસૂત્ર સામાન્ય કહેવાપૂર્વક ત્રણવાર આરાધકોના મસ્તક ઉપર વાસક્ષેપ નાંખી
Dog Dog
Oછે
DOO DOO DOG
Doll
વિધિ ||Sતા
Jain Education in thational H010_05
For Private
Personal Use Only
We
ainelibrary.org
Page #77
--------------------------------------------------------------------------
________________
290||
તુ
તુ
‘નિત્થારપારગાહોહ ગુરુગુણેહિ વુદ્ધિજ્જાહિ’ કહે, આરાધકો ‘તહત્તિ’ કહે પછી.
9િત
ge (૧) ખમા દેઇ કહે. ઈચ્છકારિ ભગવન્! તુમ્હ અખ્ત (પહેલું ઉપધાન) પંચમંગલ મહાશ્રુતસ્કંધ, (બીજું ઉપધાન)
માળા પ્રતિક્રમણ શ્રુતસ્કંધ, (ત્રીજાં ઉપધાન) શકસ્તવાધ્યયન, (ચોથું ઉપધાન) ચૈત્યસ્તવાધ્યયન, (પાંચમું ઉપધાન) નામસ્તવાધ્યયન,
અનુજ્ઞા (છઠું ઉપધાન) શ્રુતસ્તવ-સિદ્ધરૂવાધ્યયન અણુજાણહ,'? (ગુરુ-‘અણજાણામિ.')‘ઈચ્છે” કહી
વિધિ (૨) ખમા દેઇ કહે “સંદિસહ કિં ભણામિ?” (ગુરુ-‘વંદિત્તા પવેહ.’‘ઈચ્છે' કહી
(૩) ખમા દેઇ કહે ઈચ્છકારિ ભગવન્! તુમ્હ અરૂં (પહેલું ઉપધાન) પંચમંગલ મહાશ્રુતસ્કંધ, (બીજું ઉપધાન) પ્રતિક્રમણ શ્રુતસ્કંધ, (ત્રીજું ઉપધાન) શકસ્તવાધ્યયન, (ચોથું ઉપધાન) ચૈત્યસ્તવાધ્યયન.(પાંચમું ઉપધાન) નામરૂવાધ્યયન, (છઠ્ઠું ઉપધાન) શ્રુતસ્તવસિદ્ધરૂવાધ્યયન, “અણુન્નાયં ઈચ્છામો અણુસર્ફિં, (ગુરુ-અણુન્નાયે અણુન્નાયે, ખમાસમણાણું, હત્થણે, સુત્તેણં, અત્થણું તદુભાયેણં, સમ્મ ધારિજ્જાહિ અન્નેસિંચ પવન્જાહિ, ગુરુગુણહિવુદ્ધિજ્જાહિ, નિત્યારપારગાહોહ.') ‘તહત્તિ’
તુ
Pø0 20 280 286 286 286 286 286 2
તુ
તુ
કહી
તુ
તુ
(૪) ખમા દેઇ કહે, ‘તુમ્હાણ પવેઇયં સંદિસહ સાણં પવેમિ?” (ગુરુ- ‘પહ') “ઈચ્છે
(અત્રે શ્રાવકોએ ચતુર્વિધ સંધને વાસક્ષેપવાળા ચોખા વહેંચવા,) પછી ખમા દેઇ ઉભા રહી નંદીની ચારે બાજુ એક એક નવકાર ગણવાપૂર્વક ત્રણ પ્રદક્ષિણા ફરે તે વખતે ગુરુ પાસેથી ત્રણ વખત વાસક્ષેપ નંખાવે અને ચતુર્વિધ સંઘ પણ વાસક્ષેપવાળા અક્ષતથી વધારે.
(૬) ખમા દેઇ ‘તુમ્હાણં પવેઇયં સાહૂણં પવેઇમં, સંદિસહ કાઉસ્સગ્ગ કરેમિ?” (ગુરુ-‘કરેહ') “ઈચ્છે' કહી (૭) ખમા દેઇ કહે, “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! તુમ્હ અહં (પહેલું ઉપધાન) પંચમંગલ મહાશ્રુતસ્કંધ,
તુ
p
તુ
ઉપધાના Co|
Pog વિધિ
Pos
008
તુ
Jain Education in
national 2010 05
For Private Personal Use Only
ainelibrary.org
Page #78
--------------------------------------------------------------------------
________________
તુ
માળ
અનુજ્ઞા
તું
પવેણા વિધિ
8
8
8
(બીજાં ઉપધાન,) પ્રતિક્રમણ શ્રુતસ્કંધ, (ત્રીજું ઉપધાન) શક્રસ્તવાધ્યયન, (ચોથું ઉપધાન) ચૈત્યરૂવાધ્યયન, (પાંચમું ઉપધાન) નામસ્તવાધ્યયન, (છઠ્ઠું ઉપધાન) શ્રુતસ્તવ-સિદ્ધરૂવાધ્યયન, અણુજાણાવણી કરેમિ કાઉસ્સગ્ગ, અન્નથ કહી એક લોગસ્સનો કાઉસ્સગ્ન સાગરવરગંભીરા સુધી કરી, પ્રગટ લોગસ્સ કહે
પછી બે વાંદણા દઇ (પછી તિવિહેણ પૂર્વક ખમાસમણ દઈ) ઈચ્છા સંદિ ભગ બેસણે સંદિસાહુ (ગુરુ-સંદિસાવેહ) ઈચ્છે'. ખમા દેઇ ઈચ્છા સંદિ ભગ બેસણે ઠાઉં? (ગુરુ-ઠાવે?) ઈચ્છે' કહી ખમા દેઇ “અવિધિ આશાતના મિચ્છા મિ દુક્કડ' કહે. (હવે ઉપધાનમાં હોય તેઓએ પહેણું કરવાનું. ઉપધાનમાં ન હોય તેઓએ પહેણું કરવાનું નથી (છેલ્લા બે આદેશ) પચ્ચખાણ તથા માળા પરિધાન કરવાના આદેશ માંગવા. ઉપધાનમાં ન હોય તો પણ કેટલાંક પણું કરાવે છે.)
-: અથ 'પવેણાની વિધિ :ખમા દેઇ કહે “ઈચ્છા સંદિ ભગવન્! પવેણા મુહપત્તિ પડિલેહું?” (ગુરુ - ‘પડિલેહેહ'.) “ઈચ્છે' કહી મુહપત્તિ પડિલેહી બે વાંદણા દેવા. પછી
ઈચ્છા સંદિ ભગ પણા પવેલું ? (ગુરુ-પહ) ઈચ્છે” કહી
ખમા દેઇ કહે “ઈચ્છકારિ' ભગવન્! તુમ્હ અમઠું (પહેલું ઉપધાન) પંચમંગલ મહાશ્રુતસ્કંધ (બીજાં ઉપધાન) BQી પ્રતિક્રમણ શ્રુતસ્કંધ, (ત્રીજું ઉપધાન) શક્રસ્તવાધ્યયન, (ચોથુ ઉપધાન) ચૈત્યસ્તવાધ્યયન, (પાંચમું ઉપધાન) નામસ્તવાધ્યયન, ઉપધાના
(છ ઉપધાન) શ્રુતસ્તવ-સિદ્ધસ્તવાધ્યયન સમુદેસાવણી, અણજાણાવણી વાસનિક્ષેપ કરાવણી, દેવવંદાણી, નંદીકરાવણી, વિધિ
નંદીસૂત્ર સંભલાવણી કાઉસ્સગ્ન કરાવણી માલા પહિરાવણી પાલી... તપ કરશું.! (ગુરુ-‘કરજો') ઇચ્છે પછી
ખમા દેઇ કહે, “ઈચ્છકારિ ભગવન્! પસાય કરી પચ્ચખાણનો આદેશ દેજોજી'. (ગુરુ પચ્ચકખાણ કરાવે.) પછી
8
૪ 26 296 26 2āG P¢S Pd Po Po
8 888
0O6II
Pos
bed
co DOQ
તા IcOo
Jain Education in thaton
1010_05
For Private
Personal Use Only
h
ainelibrary.org
Page #79
--------------------------------------------------------------------------
________________
2
માળ
2
પવેણા
વિધિ
૨૦૪ ૭૪ ૨૪ 9તુ
2 24 2
ODOO Dog Dog DOO DOO DOO DOO DOO DOO DOO
બે વાંદણા દેઇ ઉભા રહી કહે, “ઈચ્છા સંદિભગવન્! બેસણે સંદિસાહું?” (ગુરુ-સંદિસાહ') “ઈચ્છે' કહી ખમા દેઇ કહે “ઈચ્છા સંદિ ભગ બેસણે ઠાઉં? (ગુરુ-‘ઠાએહ') “ઈચ્છે' કહી
ખમા દેઇ ભૂમિ પર મસ્તક સ્થાપી ‘અવિધિ આશાતના મિચ્છા મિ દુક્કડ' કહે.
પછી બધા આરાધકો સાથે ખમા દેઈ કહે “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! મમ માલા પહેરાવોજી.” (ગુરુપહિરો’.) “ઈચ્છે.”
| ઇતિ અનુજ્ઞા વિધિ. પછી ગુરુ સાત નવકારે માલા પ્રતિષ્ઠી, સ્વજન સંબંધી પાસે બ્રહ્મચર્યાદિ વ્રતનો યથા શક્તિ નિયમ કરાવી, માલા | તેના હાથમાં આપે. એટલે તેઓ માલાને વંદન કરી(પોતાના તથા માલા પહેરનારના કપાળમાં તિલક કરી) સાત નવકાર ગણીને માલા પહેરાવે.
ત્યાર પછી (ફક્ત) માલા પહેરનાર માલા સહિત નંદીને ચારે બાજા એક એક નવકાર ગણવાપૂર્વક ત્રણ પ્રદક્ષિણા કરે. ગુરુ મહારાજ ત્રણ વાર નવકાર ગણવાપૂર્વક તેના મસ્તક ઉપર વાસનિક્ષેપ કરે.
પછી ઉપધાન વાહક કહે “ઈચ્છકારિ ભગવન્! પસાય કરી હિતશિક્ષા પ્રસાદ કરશોજી.” પછી ગુરુ મહારાજ ઉપદેશ આપે.
કન્ધા પૌષધમક્ષત પ્રતિદિન સામાયિક ચાદરાતુ,વ્યાપારં પરિહત્ય અંધજનકે સંપૂર્ય શુદ્ધ તપ / ભક્તિ તીર્થપતેવિંધાય વિધિના સાધ્વાદિસંઘે તતો,ધાન્ય: શુદ્ધધનેન સૌખ્યજનક સ્રગ્રોષણં કારિતમ્ /૧|| મુક્તિકની-વરમાલા, સુકૃતજવાકર્ષણે ઘટીમાલા સાક્ષાદિવ ગુણમાલા, માલા પરિધીયતે ધન્યઃ //રા
તુ
તુ
તુ
26 2G DS p
તુ
તુ
ઉપધાન विधि
DoQ
તુ
Jain Education internatiod 2010_05
For Private & Personal use only
I www.ainelibrary.org
Page #80
--------------------------------------------------------------------------
________________
DO
8
Dog
માળ
પવેણા વિધિ
2
2
૦ માળા પહેરવાના સ્થાને વાજીંત્ર નાદ-ગીતગાન દેવપૂજા-જ્ઞાનપૂજાદિ પ્રભાવનાના કાર્યો થવા
જોઇએ. માલા પહેરે તે દિવસે ઉપવાસ અથવા આયંબિલ કરે. અને તે દિવસે રાત્રી પોષધ કરે. • માલા પહેરે તે દિવસથી ઉત્કૃષ્ટ છ માસ સુધી બ્રહ્મચર્ય પાળે, એકાસણું કરે. ભૂમિ શયન આદિ
કરે. જઘન્યથી દશ દિવસ એ પ્રમાણે પાળે.
પહેલા બે અઢારિઆ, ચોકીઉં અને છકીઉં એ ચાર ઉપધાન વહીને માલા પહેરી શકે. એમ ગીતાર્થ માન્ય પરંપરા - સમાચારી છે. પછી બાકીના બે ઉપધાન વહન કરે ત્યારે પહેલું પાત્રીશું અને પછી અઠ્ઠાવીશું વહન કરે. કોઇ કારણ અગર મુહૂર્ત વિશેષ છકીયામાં બે ઉપવાસે પહેલી વાચના થયા પછી અગર છકીયામાં પહેલા દિવસે માળા પહેરાય.
|| ઇતિ માલારોપણ વિધિ સંપૂર્ણ |
200 2
એક નવકાર મહામંત્રનો કાયોત્સર્ગ શુદ્ધ વિધિ પૂર્વક કરાય તો ૧૯, ૨૩, ૨૨૭ પલ્યોપમનું દેવાયું બંધાય છે, અને એક લોગસ્સ-ચંદેસુ નિમ્મલયરા સુધી કાયોત્સર્ગમાં ૬૧, ૩૫, ૨૧૦ પલ્યોપમનું દેવાયું બંધાય છે.
ઉપધાન મહાતપમાં કેટલા નમસ્કાર મહામંત્ર અને કેટલા લોગસ્સ?
ઉપધાન
વિધિ
Jain Education femnation
2010_05
www.ainelibrary.org
Page #81
--------------------------------------------------------------------------
________________
પ્રશ્ન :
0001 Po|
0
%
Doa Doa Doa Do DOG DOG dog Dog Dog Dog DOOD
PG DG DAR
Oo oO 9d bed bed bed
સેન પ્રશ્ન અંતર્ગત ઉપધાન સંબંધી પ્રશ્નોત્તરીનું વિષય દર્શન
સેનપ્રશ્ન ૧. સામાયિક અધ્યયનના ઉપધાન ? ૧૮. છકીયા પછી માળ ક્યારે ?
અંતર્ગત ૨. અંતરાયના દિવસો ગણતરીમાં આવે ?
૧૯. વાચના તપ પૂરું થાય ત્યારે ? ૩. નંદીસૂત્રના યોગી દેવવંદન કરાવી શકે ? ૨૦. છકીયામાં છેલ્લા દિવસે તપ જ ?
પ્રશ્નોત્તરી ૪. પ્રથમ ઉપધાનને ૧૨ વર્ષ થાય તો ?
૨૧. ઉપધાનમાંથી નીકળવું હોય ત્યારે છેલ્લો તપ જોઈએ ? ૫. ઉપધાન બાદ માળારોપણ કેટલા કાળમાં ?
૨૨. ૮ પુરિમુઢે એક ઉપવાસ. ૬. માળા સંબંધી દ્રવ્ય દેવદ્રવ્ય?
૨૩. ઉપધાનમાંથી કલ્પસૂત્ર વાચનાના દિવસે નીકળાય ? ૭. પડિ પછી કાજો ન લે તો દિવસ પડે ?
૨૪. પારણાના દિવસે ઉપધાન વાચના થાય. ૮. મુહપત્તિ સો હાથદૂર/એઠું મૂકવું/રાત્રે અંડિલમાં દિવસ પડે? , ૨૫. ઉપધાન કરવામાં નિરપેક્ષ થાય તે અનંત સંસારી. ૯. આલોયણના પૌષધ ઉપવાસથીજ ?
૨૬. ચોવિહાર ઉપાવાસમાં સાંજે પચ્ચક્ખાણ. ૧૦. પૂર્વે કાજો લીધો હોય તો પુનઃ કાજો લેવો પડે ? ૨૭. માળા વખતે છ એ ઉપધાનના સમુદેશ-અનુજ્ઞા. ૧૧. છકીયાના પ્રથમદિવસે માળા અને વાચના ?
૨૮. તપ પૂરું થયા પછી પણ પવેણામાં દિવસ વૃદ્ધિ થાય. ૧૨. વીશસ્થાનક વિગેરે તપ ન સૂજે?
૨૯. કારણે પાલી પલટાવાય. ૧૩. ઉપધાન વિના નવકાર ભણવા ન કલ્પે.
૩૦. અઠ્ઠાવીસા-પાંત્રીસામાં તપ પૂરું થયે નીકળી શકે ? ૧૪. ક્રિયામાં આડ.
૩૧. લીલું શાક ન વપરાય. ૧૫. ત્રીજા વિગેરે ઉપધાનમાં ૭ ખમાસમણ.
૩૨. અશ્રદ્ધાએ યોગ/ઉપધાન ન કરે તો અનંત સંસારી. ૧૬. ઉપધાનમાં કલ્યાણક તપ કરી શકે.
૩૩. વાચના ભૂલી ગયા હોય તો ક્યારે આપવી? ૧૭. મુહપત્તિ પડિલેહણ વિના આલોયણ થાય.
૩૪. અંતરાયમાં પણ મહાનિશીથવાળા પાસે જ ક્રિયા કરવી પડે. ||Bણી
Oo
o
ઉપધાન વિધિ
9
Jain Education Iternationl 2010_05
www.ainelibrary.org
Page #82
--------------------------------------------------------------------------
________________
Oo
વી
oO
સેનપ્રશ્ના અંતર્ગત પ્રશ્નોત્તરી
pવ
looal
Oo
Doa
d
સેન પ્રશ્નમાં ઉપધાન સંબંધી પ્રશ્નોત્તરી oO | PG પ્રશ્ન : ૧ બીજાઓ પૂછે કે – શ્રાવકોને સામાયિક અધ્યયન વિગેરેના ઉપધાનો કયા? તેનો ઉત્તર શો આપવો ? ઉત્તર : મહાનિશીથ વિગેરે શાસ્ત્રોમાં ચૈત્યવંદન સૂત્રોના ઉપધાન વહેવા કહ્યા છે. પણ સામાયિક અધ્યયન વિગેરેના કહ્યા
નથી. અને જે વળી ઉપધાન વિના પણ સામાયિક વિગેરેનું ભણવાનું થાય છે, તે જીતવ્યવહાર તથા સંપ્રદાય પ્રમાણને આશ્રયીને છે, કેમકે ‘વિચારામૃત સંગ્રહ’ ગ્રંથમાં શ્રાવક પ્રતિક્રમણ રૂપ છઠ્ઠા દ્વારમાં કહ્યું છે કે – “શ્રાવકો નવકારમંત્ર વિગેરે કેટલાક સૂત્રોને બાદ કરી, બાકી જે સામાયિક સૂત્રથી માંડી ષડૂજીવ-નિકાય સૂત્ર સુધી ભણે છે, તે અને વિના
ઉપધાને નવકારમંત્ર વિગેરે જાણે છે, તે જીતવ્યવહાર તથા સંપ્રદાય પ્રમાણથી ભણે છે. ૧-૫-૬-૨૮. પ્રશ્ન : ૨ શ્રાવિકા મૂળવિધિએ ઉપધાન કરતી હોય, તો તેના અસ્વાધ્યાયના(અંતરાયના) ત્રણ દિવસ સંબંધી તપ તથા પવેણું
ગણતરીમાં આવે કે નહિ? પહેલાં તો “તપ ગણતરીમાં આવે નહિ” એમ સાંભળેલ છે તેથી પ્રશ્ન પૂછયો છે.
અસ્વાધ્યાય-અંતરાય સંબંધી ત્રણ દિવસનું તપ તથા પવેણું: નકામું જતું નથી” એમ વૃદ્ધવાદ ચાલ્યો આવે છે માટે સોલમાં દિવસે વાચના અપાય છે, વાચના બાદ ત્રણ પોસહ કરાવાય છે. તેમાં પવેણાની ક્રિયા કરાવાતી નથી.
૧-૫-૧૨-૩૪. પ્રશ્ન : ૩ કેવળ નંદીસૂત્રના યોગ કર્યા હોય, તે સાધુ દેવવંદનની ક્રિયા કરાવે, તો તે સૂઝે કે નહિ? ઉત્તર : યોગોહનની ક્રિયામાં કેવળ નંદીસૂત્રના યોગવાળો દેવવંદન કરાવે, તો કહ્યું છે, પણ ઉપધાનની ક્રિયામાં કલ્પી શકે
નહિ ૧-૫-૪૮-૭૧. ૦ પ્રશ્ન : ૪ જે શ્રાવકને પહેલું ઉપધાન કર્યા બાર વરસ થઇ ગયા, અને બીજું ઉપધાન કર્યાને કાંઇક ન્યુન હોય, તો તે શ્રાવક પહેલું ઉપધાના
ઉપધાન ફરી વહન કરે ? કે – બીજું પણ ફરી વહે? વિધિ
ઉત્તર : જો મનની સમાધિ રહે, તો બન્ને ફરી વહન કરે, તેમ ન હોય, તો જેના બાર વરસ થઇ ગયા હોય તે ફરી વહન કરે, P931
૧-૬-૨-૮૧. Jain Education iferation 2010_05
DOO DOO DOO DOO DOO DOG DOG DOG do
ઉત્તર :
Ool
d
p
Iww.ainelibrary.org
Page #83
--------------------------------------------------------------------------
________________
9તો
સેનપ્રશ્ન અંતર્ગત પ્રશ્નોત્તરી
OoI
કરે એ
પ્રશ્ન : ૫ ચાર ઉપધાન વહેવા બાદ માલારોપણ કેટલા કાળમાં કરી લેવું જોઇએ ? ઉત્તર : મુખ્ય રીતિએ પહેલા ઉપધાનમાં પ્રવેશ કર્યો હોય, ત્યાંથી બાર વર્ષ ઓળંગી જાય, તો ચારે ઉપધાન જાય છે, તેથી બારા
વર્ષ પહેલાં માલારોપણ કરી લેવું. ૧-૬-૪-૮૩. પ્રશ્ન : ૬ માલા સંબંધી સોનું રૂપું કે સુતર વિગેરે દ્રવ્ય, તે દેવદ્રવ્ય ગણાય? કે જ્ઞાન દ્રવ્ય ગણાય ? કે સાધારણ દ્રવ્ય ગણાય? ઉત્તર : તે સર્વે દેવદ્રવ્ય ગણાય, આ પ્રમાણે સંપ્રદાય છે, ૨-૧-૩૨-૧૬૮. પ્રશ્ન : ૭ ઉપધાન વહન કરનારાઓમાંથી કેટલાકોએ વિધિ પૂર્વક પડિલેહણ કરી કાજો લીધો, પછીથી કોઇક આવી પડિલેહણ
કરે અને કાજો ન લે તો તેનો દિવસ પડે કે નહિ? ઉત્તર : બીજો ઉપધાનવાહી પછીથી પડિલેહણા કરે, ઉપધિવિગેરેને પલેવે, અને કાજાનો ઉદ્ધાર ન કરે, તો તેનો દિવસ વધે છે.
૨-૯-૭-૧૬૧-૨૯૭. પ્રશ્ન : ૮ ઉપધાનમાં મુહપત્તિ વિના સો હાથ ઉપર જવાયું હોય, વાપરતાં એઠું મૂક્યું હોય, રાત્રીએ અંડિલ જવાયું હોય, વિગેરે
કર્યું હોય તો દિવસ વૃદ્ધિ થાય, તે સરખી જ થાય? કે ફેરફારવાળી થાય? અને તે પડેલ દિવસો ઉપધાન તપમાં જ
ફરીથી ભરી આપવા પડે? કે કારણ હોય તો ઉપધાનમાંથી નીકળ્યા પછી કરે ? ઉત્તર : ઉપધાન વિધિમાં મુહપત્તિ ભૂલીને સો હાથ જવાયું હોય, કે એઠું મૂક્યું હોય, કે રાત્રીએ ચંડિલ ગયા હોય, વિગેરેમાં
દિવસ વૃદ્ધિ સરખી જ થાય” એમ કહ્યું છે, અને તેમજ કરાવાય છે, મહાન કારણ હોય, તો એકાંતપણું નથી
૨-૧૦-૧૬-૧૭૮-૩૧૪. પ્રશ્ન : ૯ ઉપધાનની આલોયણના પોસહ, ઉપવાસથી અપાય કે નિવિ, એકાસણા વિગેરેથી અપાય? અને તે પોસહ દિવસના
અપાય? કે અહોરાત્રીના અપાય ? ઉત્તર : ઉપધાન આલોયણના પોસહ ઉપવાસથી અપાય અને અહોરાત્રીના જ અપાય છે, ૨-૧૦-૧૭-૧૭૯-૩૧૫.
cવ 260 %
pdી
હિOo
ઉપધાન
Oo PG
વિધિ
D૦૦
O3.
Doa
Jain Education Nernation
2010_05
Lww.ainelibrary.org
Page #84
--------------------------------------------------------------------------
________________
ઉપધાન વિધિ
Jain Education
mod app Doa
DOO
pog
bod
૦)૦ Doa
|dcz |aya Doa
tomo Pod
lood pamel
|597|
Poa
bed
Doa
Dod 29
પ્રશ્ન : ૧૦ શ્રાવકોએ પોસહ તથા ઉપધાન વિગેરેમાં સાંજના પડિલેહણમાં “પડિલેહણા પડિલેહાવોજી' આ આદેશ માંગ્યા પછી કાજો લીધો, ત્યાર બાદ ઉપધિ મુહપત્તિ પડિલેહવાના આદેશ માંગી ઉપધિનું પડિલેહણું કર્યું, તો તે પડિલેહણ બાદ કાજો લેવો જોઇએ ? કે નહિ ?
ઉત્તર :
પ્રશ્ન : ૧૧
ઉત્તર :
પ્રશ્ન : ૧૨
ઉત્તર :
પ્રશ્ન : ૧૩
ઉત્તર :
2010_05
પહેલાં કાજો લીધો હોય, છતાં ઉપધિ પડિલેહ્યા બાદ કાજો લેવો જોઇએ ૨-૧૦-૨૦-૧૮૨-૩૧૮
છકીયાના ઉપધાનમાં પ્રવેશ કર્યો હોય, તે દિવસે જ માલારોપણ થયું હોય તો તેની પહેલાં વાચના આપીને માલા પહેરાવાય ? કે માલારોપણ પછી તપ, પૂરું થયે વાચના અપાય ?
છકીયાના ઉપધાનના પહેલા દિવસે પવેણું કરીને પહેલાં વાચના આપીને, સમુદેશાદિ ક્રિયા કરાવીને, માલારોપણ થાય છે. ૨-૧૦-૨૧-૧૮૩-૩૧૯
ઉપધાન તપ ચાલી રહ્યું હોય, તેમાં વિશસ્થાનક વિગેરે તપ કરવું સૂઝે ? કે નહિ ? પ્રાયઃ કરીને ઉપધાનમાં તે તપ કરવું સૂઝે નહિ. ૨-૧૦-૨૩-૧૮૫-૩૨૧ શ્રાવકોને ઉપધાન તપ કર્યા વિના નવકાર વિગેરે સૂત્રો ભણવા કલ્પે ? કે નહિ ?
જેમ સાધુઓને યોગવહન કર્યા સિવાય આગમસૂત્રોનું વાંચન પઠન વિગેરે કલ્પતું નથી, તેમ શ્રાવકોને પણ ઉપધાન કર્યા સિવાય નવકારમંત્ર વિગેરેનું ભણવું ગણવું કલ્પે નહિ.
यदुत्त्वं महानिशीथे से भयवं सुदुक्करं पंचमंगल-महासुअक्खंधस्स विणओवहाणं पन्नत्तं, एसा निअंतणा कहं बालेहि किज्जई ? गो० जेणं केणइ न इच्छेज्जा एवं नियंतण अविणओवहाणेणं पंचमंगलसुअनाणमहिज्जइ अज्झावेइ वा, अज्झावयमाणस्स वा अणुत्रं पयाइ, से णं न भवेज्जा पिअधम्मे न हवेज्जा द्दढधम्मे न हवेज्जा भत्तिजुए हीलिज्जा सुत्तं हीलिज्जा अत्थं हीलिज्जा सुत्तत्थोभए हीलिज्जा । गुरुं जेणं हीलिज्जा सुत्तं- जावहीलिज्जा गुरुं । से णं आसायेज्जा अतीताणागयवट्टमाणे तित्थयरे आसाएज्जा आयरिअ-उवज्झाय - साहुणो जेणं आसाएज्जा सुअनाणमरिहंतसिद्धसाहू तस्स णं अणंतसंसार-सागरमाहिडेमाणस्स
b°3 |200
Đã સેનપ્રશ્ન
|bd 90 અંતર્ગત
Pos
પ્રશ્નોત્તરી
bed
Doa
DOO
Doa
Doa
Ioa
000
|07| alp
Doa
027
amp Doa
(૭૪
Page #85
--------------------------------------------------------------------------
________________
d Do|
pc0
સેનપ્રશ્ન અંતર્ગત પ્રશ્નોત્તરી
तासु तासु संबुड-वियडासु चुलसीहलक्ख परिसंकडासु सीओसिण मिस्सजोणिसु सुइरं नियंतणा इति । હે ભગવનું પંચમંગલ મહાશ્રુતસ્કંધનું વિનયોપધાન અત્યંત દુષ્કર બતાવ્યું આ તપની સેવામાં રોકાવું બાલજીવોથી કેમ બને? હે ગૌતમ ! જે કોઇ આ નિયંત્રણાને ન ઇચ્છે અને પંચમંગલ મહાશ્રુતસ્કંધ આદિ સૂત્રોને ઉપધાન કર્યા સિવાય ભણે, ભણાવે, ભણનારનું અનુમોદન કરે, તે પ્રિયધર્મી ન હોય, દેઢધર્મી ન હોય, અને ભક્તિમાન ન બને, અને સૂત્રની હીલના કરે. અર્થની હીલના કરે, અને સૂત્ર અર્થ ઉભયની હીલના કરે, અને ગુરુની હીલના કરનારો બને, જે સૂત્રની અને યાવત્ ગુરુની હીલના કરનાર હોય, તે અતીત, અનાગત અને વર્તમાન તીર્થકરોની આશાતના કરનાર થાય, અને આચાર્ય, ઉપાધ્યાય અને સાધુઓની આશાતના કરનારો થાય. જે શ્રુતજ્ઞાન, અરિહંત, સિદ્ધ અને સાધુઓની આશાતના કરનારો થાય. તે અનંત સંસાર સમુદ્રમાં રઝળે, અને સંવૃત વિવૃત ચૌરાશીલાખ સંખ્યાવાળી શીત, ઉષ્ણ અને મિશ્ર યોનિઓમાં લાંબો કાળ નિયંત્રણા ભોગવે, પરંતુ ઉપધાન કર્યા પહેલાં, જેણે નવકારમંત્ર વિગેરે સૂત્રો ભણી લીધા હોય, તેણે પણ અવસર મલ્ય વિલંબ કર્યા સિવાય વિધિપૂર્વક અવશ્ય ઉપધાન વહન કરી લેવા, હમણાં તો દ્રવ્ય, ક્ષેત્ર, કાલ વિગેરેની અપેક્ષાએ લાભાલાભ વિચારીને ઉપધાન કર્યા સિવાય, નવકારમંત્ર વિગેરેનું પઠન પાઠન કરાતું દેખાય છે, તે આચરણાથી છે. આચરણાનું લક્ષણ ‘કલ્પભાષ્ય’ અને ‘ઉપદેશપદ' માં બતાવ્યું છે કે, કોઇ મહાનુભાવ ગીતાર્થ પુરુષે જે આચર્યુ હોય તેને બીજા ગીતાર્થોએ સાવધ ન હોવાથી, નિષેધ્યું ન હોય, પણ ઘણાઓએ અનુમોડ્યું હોય, તે આચરણ કહેવાય. આ આચરણા જિનાજ્ઞા સમાન છે” એમ ભાખ્યાદિક સૂત્રોમાં કહ્યું છે. ? ___ असढाइन्नणवज्जं गीअत्थ अवारियंति मज्झत्था । आयरणाविहु आणत्ति वयणओ सुबहु मन्नंति ॥
સરળ મહાનુભાવે છે અનવદ્ય આચર્યું, અને ગીતાર્થ પુરુષોએ નિવાર્યું ન હોય, તે આચરણા પણ આજ્ઞા છે. એ
વચનથી મધ્યસ્થ પુરુષો તેને બહુ માન્ય કરે છે, એમ જાણવું, ૩-૧-૯-૩૫૮ પ્રશ્ન : ૧૪ ગુરુ પાસે ઉપધાન વિગેરે ક્રિયા કરનાર શ્રાવક સ્થાપના વચ્ચે અને ગુરુની વચ્ચે, પંચેન્દ્રિયની આડ પડતી હોય, તો
ઉપધાન 8 વિધિ
Doa
Jain Education Iternation
2010_05
For Private & Personal use only
www.ainelibrary.org
Page #86
--------------------------------------------------------------------------
________________
સેન પ્રશ્ન અંતર્ગત પ્રશ્નોત્તરી
606 Di0
b9d
bod
0 Po pc 26 2
આગળ ખસે કે નહિ ? ઉત્તર : આડ પડતી હોય તો બચાવવા આગળ ખસી શકે છે. ૩-૧-૧૭-૩૬૬ પ્રશ્ન : ૧૫ ત્રીજા વિગેરે ઉપધાનમાં સાત ખમાસમણાં દેવરાવાય છે, તે વિધિ કયા પાનામાં છે? ઉત્તર : ત્રીજા વિગેરે ઉપધાનના વિધિપાનામાં સાત ખમાસમણા આપવાનું વિધાન દેખાતું નથી તો પણ પરમગુરુ શ્રી
વિજયહીરસૂરીશ્વરજી મનો હુકમ છે કે “આગળ માલારોપણ વખતે ત્રીજા વિગેરે ઉપધાનના સમુદેશ અને અનુજ્ઞા
કરી દેવાય છે, તેથી તેઓનો ઉદેશ પણ કરવો જોઇએ” તેથી સાત ખમાસમણ દેવરાવવાં જોઇએ ૩-૧-૨૮-૩૭૭ પ્રશ્ન : ૧૬ ઉપધાન વહેવાવાલાને તપના દિવસમાં કલ્યાણક તિથિ આવે, તો તે તપ કરી શકે ? કે નહીં ? ઉત્તર : બાંધેલો તપ હોવાથી, તે તપ કરી કે છે, એમ જણાય છે. નહિતર તો ચૌદશ વિગેરેમાં એકાસણ કરીને આગલની
કલ્યાણક તિથિ આરાધાય છે. ૩-૧-૬૮-૪૧૭ પ્રશ્ન : ૧૭ ઉપધાનવાલાને પવેણાની ક્રિયા પૂર્ણ થઇ ગયા બાદ, મુહપત્તિ પડિલેહ્યા વિના આલોચણા લેવી વિગેરે કહ્યું? કે નહિ? ઉત્તર : ઉપધાનવાળા પવેણાની ક્રિયા પૂર્ણ થયા બાદ મુહપત્તિનું પડિલેહણ કર્યા વિના પણ આલોચણા લેતા અને ખામણાં
કરતાં પરમ ગુરુ શ્રી હીરસૂરીશ્વરજીમ પાસે દેખવામાં આવ્યા છે. અને હમણાં પણ તેમ જ કરાય છે. ૩-૧-૯૮-૪૪૭ પ્રશ્ન : ૧૮ છકીયું ઉપધાન વહન કર્યા બાદ છ મહિનાની અંદર માલા પહેરવી જોઇએ? કે છ માસ પછી પણ પહેરાય ? ઉત્તર: છકીયા પછી છ માસમાં જ માળા પહેરવી જોઇએ. એવો એકાંત જાણ્યો નથી, પણ જેમ વેલાસર પહેરાય તેમ કરવું, તે
શ્રેષ્ઠ છે. ૩-૧-૧૦૯-૪૫૮ પ્રશ્ન : ૧૯ ઉપધાનની વાચના તપ પૂર્ણ થાય ત્યારે તપના દિવસમાં જ અપાય ? કે બીજા દિવસે પણ અપાય ? ઉત્તર : તપ પૂરું થયે વાચના અપાય છે પણ તે તપના દિવસે જ આપવી એવો એકાંત જાણ્યો નથી. ૩-૧-૧૧૦-૪૫૯ પ્રશ્ન : ૨૦ પંચમીતપ ઉચ્ચર્યું હોય, તેને છકિયા ઉપધાનમાં છકે દિવસે પંચમી આવી હોય, તો તે દિવસે પાંચમનો ઉપવાસ કરી
૨)
|| તો ઉપધાના વિધિ
oો PG
2
|dOD Pos
Jain Education Wernational 2010_05
Www.jainelibrary.org
Page #87
--------------------------------------------------------------------------
________________
90 oOા
Op
સેનપ્રશ્ન અંતર્ગત પ્રશ્નોત્તરી
સાતમા દિવસે આયંબિલ કરે, તો ચાલે? કે છઠ્ઠ કરવો જોઇએ ? ઉત્તર : ઇકિયા ઉપધાનમાં સાતમે દિવસે અવશ્ય ઉપવાસ કરવો પડે છે. તેથી પાંચમે પાંચમનો ઉપવાસ અને છકે દિવસે
છકિયાનો છેલ્લો ઉપવાસ, આ બે મલી છઠ તપ કરવો. શક્તિ ન હોય, તેણે ઇક્રિયામાં પેસતાં પહેલાં બરાબર દિવસ
તપાસી પેસવું જોઇએ. ૩-૩-૪-૧૩૩-૪૮૨ પ્રશ્ન : ૨૧ ઉપધાનમાંથી નીકળવું હોય, તો છેલ્લા દિવસે તપ કરવું જોઇએ ? કે નીવી(એકાસણા)થી પણ ઉતરી શકાય? ઉત્તર : નીવી (એકાસણા) વિગેરેથી પણ ઉતરવું કહ્યું છે. પણ “યોગની જેમ તપ છેલ્લે દિવસે કરવો જ જોઇએ” તેવો નિયમ
નથી, ૩-૪-૩૪-૧૬૩-૫૧૨ પ્રશ્ન : ૨૨ ૮ પુરિમુઢે એક ઉપવાસ ઇત્યાદિ ગણતરીએ ગણેલું તપ ત્રીજા અને પાંચમા ઉપધાનમાં ગણાય? કે નહિ? ઉત્તર : પંચમંગલ મહાશ્રુતસ્કંધ – પ્રતિક્રમણ શ્રુતસ્કંધ યાવત શ્રુતસ્તવ સિદ્ધરૂવાધ્યયન આ છ ઉપધાનો છે તેમાં ચોથા અને
છઠ્ઠા ઉપધાન વિના બીજા ચાર ઉપધાનો મૂળ વિધિએ અને બીજી વિધિએ વહન કરાય છે, તેમાં બીજી વિધિમાં આઠ પુરિમુદ્દે એક ઉપવાસની ગણના હોય છે, પણ મૂળ વિધિમાં હોતી નથી, કેમકે તે કરવામાં કાંઇ પ્રયોજન નથી અને
ચોથું અને છઠ્ઠ તો મૂળ વિધિએ વહેવાય છે, તેથી તેમાં તે ગણવાનું પ્રયોજન નથી. ૩-૪-૨-૧૭૮-૧૨૭ પ્રશ્ન : ૨૩ ઉપધાનમાં પ્રવેશેલા શ્રાવક-શ્રાવિકાને કલ્પસૂત્ર વાચનના પાંચ દિવસમાં નીકળવું કહ્યું ? કે નહિ? ઉત્તર : મોટા કારણ સિવાય તે પાંચ દિવસમાં ઉપધાનમાંથી નીકળાય નહિ. જો કારણે નીકળી જવું પડે, તો આરંભનો ત્યાગ
રાખે ૩-૭-૧-૨૦૫-૫૫૪ પ્રશ્ન : ૨૪ પારણાના દિવસે ઉપધાન વાચના કરવી કહ્યું ? કે નહિ? ઉત્તર : પારણના દિવસે પણ વાચના કહ્યું છે, એમ જાણેલું છે. ૩-૭-૨-૨૦૬-૫૫૫ પ્રશ્ન : ૨૫ મહાનિશીથમાં નમસ્કાર શ્રુતસ્કંધના પાઠમાં ઉપધાન ન કરનારને વિરાધનાનું ફળ અનંત સંસારમાં રખડપટ્ટી બતાવેલ
234 284 2 24 95 96 90%
Doa
d ઉપધાનો
con વિધિ
OT
pool
Jain Education
www.ainelibrary.org
national 2010_05
Page #88
--------------------------------------------------------------------------
________________
alho ૪૦ ઉત્ત૨ :
697
Doa
mor
Poa
|07| am
no
Doo
DOQ
|g|| ઉત્તર :
con Doa
|bed
ઉપધાન જી
વિધિ
પ્રશ્ન : ૨૬ મોટી વિધિએ ઉપધાન વહેનારાએ ચોવિહાર ઉપવાસ કર્યો હોય, તો સાંજે પચ્ચક્ખાણ વખતે ગુરુ સમક્ષ પચ્ચક્ખાણ કરવું જોઇએ ? કે નહિ ?
ઉત્તર :
Doa
પ્રશ્ન : ૨૮
ઉત્તર :
Poa
|૮|| ઉત્તર :
છે. તેને આશ્રયી કોઇ પૂછે તો શું પ્રરૂપણા કરવી ?
597
ઉપધાન નહિ કરવામાં જ અનંતસંસારીપણું મહાનિશીથમાં બતાવ્યું તે ઉત્સર્ગ નયને આશ્રયીને છે, તેથી જે જીવ નાસ્તિક 269 સેનપ્રશ્ન થઇ ને ઉપધાન કરવામાં નિરપેક્ષ થાય તેને તે ફલ જાણવું બીજાને નહિ ૩-૧૮-૨-૩૩૬-૬૮૫
|527|
Poa
20 અંતર્ગત પ્રશ્નોત્તરી
૩-૨૨-૧-૩૭૬-૭૨૫
પ્રશ્ન : ૨૭ કોઇ શ્રાવક ચાર ઉપધાન કરીને માલા પહેરે, તે વખતે સમુદેશ અનુજ્ઞા કરાય છે તેનાં બાકીના બે ઉપધાનના નામ લેવાય
? કે નહિ ?
પ્રશ્ન : ૨૯
પ્રભાતે ચોવિહાર ઉપવાસ કર્યો હોય, તેને સાંજે સાંજની ઉપધાનની ક્રિયા વખતે ફરી પચ્ચખાણ કરવું જોઇએ. ઉપધાન ન હોય તો સાંજે તેનું સ્મરણ કરવું પડે છે. પણ ફરી પચ્ચક્ખાણ લેવું પડે, તે જાણવામાં નથી આવ્યું.
Doo
૦૦૦ પ્રશ્ન ઃ ૩૦ અઠ્ઠાવીસું અને પાંત્રીસું મૂલ વિધિએ વહન કરતાં કેટલા દિવસ લાગે ? તેમ જ તે બે ઉપધાનથી કેટલા દિવસ ઓછા હોય,
Poa
Jain Educaton iti hational | 016_05
597 1000
Do
GO ag Poa
|20| land
Doa
“છએય ઉપધાનના નામો માલા વખતે થતી સમુદ્દેશ અનુજ્ઞાની ક્રિયામાં લેવાય છે. બાકી રહેલ બે ઉપધાનનો ઉદ્દેશ | P આગળા કાળમાં કરવામાં આવે છે. તેમાં દોષ નથી” એમ વૃદ્ધ સંપ્રદાય છે. ૩-૩૧-૩-૪૧૭-૭૬૬ ઉપધાન તપ પૂરું થઇ ગયું હોય તો, શેષ રહેલા પવેણામાં દિન વૃદ્ધિ થાય કે નહિ ?
Doa
ઉપધાનના બાકી રહેલ પવેણાઓમાં દિવસ વધવાના પ્રસંગો આવે, તો દિવસ વૃદ્ધિ થાય છે. ૩-૩૧-૧૧-૪૨૫-૭૭૪ ઉપધાનમાં પાળી પલટાય કે નહિ ?
|engl
a ja|
Doa
ઉપધાનમાં ઉપવાસ વિગેરે તપ કરવવાનો વારો હોય છતાં તેવા પ્રકારના કારણથી નીવિ કરાવી શકાય છે, એટલે પાલી bed પલટી શકાય છે.૩-૩૧-૧૩-૪૨૭-૭૭૬
Doa
|°7|
|200
Do4
|b47 co Doa
p2g
500 Doa
199
jainelibrary.org
Page #89
--------------------------------------------------------------------------
________________
સેનપ્રશ્ન અંતર્ગત પ્રશ્નોત્તરી
ને નીકળી શકાય? ૧ર : મૂલવિધિએ તે બે ઉપધાન કરવામાં દિવસોનું ન્યુનપણું કે અધિકપણું જાણ્યું નથી. તેમ જ તે બે ઉપધાનમાંથી મહાન
કારણ આવી પડ્યું હોય, તો તપ પૂરો થઇ ગયા પછી નીકળી જતાં જોવામાં આવે છે. પરંતુ દિવસની સંખ્યા જાણવામાં
નથી ૩-૩૪-૫-૪૪૦-૭૮૯ પ્રશ્ન : ૩૧ ઉપધાનના એકાસણમાં અને છુટા પોસહના એકાસણમાં લીલું શાક વાપરવું કહ્યું? કે નહિ? ઉત્તર : બન્ને પ્રકારના એકાસણમાં લીલા શાક વાપરવાની પ્રવૃત્તિ હાલ નથી ૪-૩-૫-૬૪-૯૧૦ પ્રશ્ન : ૩૨ યોગ વહન કર્યા સિવાય સાધુ સિદ્ધાંત ભણે અને ઉપધાન વહન કર્યા સિવાય શ્રાવક નવકાર ગણે, તો અનંત સંસારી
કહેવાય? કે નહિ? ઉત્તર : અશ્રદ્ધાએ જે યોગ અને ઉપધાન કરે નહિ, તે સાધુ અને શ્રાવક, સૂત્ર ભણે અને નવકાર વિગેરે સૂત્રો ગણે, તો અનંત
સંસારીપણું થાય, એમ કહેવાય છે. ૪-૧૨-૫-૧૦૨-૯૪૮ પ્રશ્ન : ૩૩ ઉપધાનની વાચના સવારે લેવાની ભૂલી ગયા હોય, તો સાંજે ક્રિયા કર્યા પછી લેવાય? કે બીજે દિવસે લેવાય? જો બીજો.
દિવસે લેવાય તો તે દિવસ કઇ વાચનામાં ગણાય? ઉત્તર : પ્રભાતે વાચના લેવાનું ભૂલી ગયા હોય, તો સાંજે ક્રિયા કરી રહ્યા પછી લેવાય અને સાંજે પણ ભૂલી ગયા હોય તો બીજે
દિવસે પવેણાની ક્રિયા કર્યા પહેલાં લઇ શકાય છે, અને તે દિવસ આવતી - આગલી વાચનામાં ગણાય છે.
૪-૧૮-૩-૧૨૬-૯૭૨ પ્રશ્ન : ૩૪ મહાનિશીથના યોગ વહ્યા વગરના સાધુ પાસે શ્રાવિકા ઉપધાનની ક્રિયા શરીરની અસજઝાય માં કરી શકે ? કે નહિ ? ઉત્તર : અંતરાય છતાં પણ શ્રાવિકાને મહાનિશીથના યોગવાલા પાસે જ ઉપધાનની ક્રિયા કરવી પડે, બીજા પાસે ન થાય.
૨-૪-૧૧-૫૮-૧૯૪
bog
obs
Dog ઉપધાન cOo
Doa વિધિ
Jain Education
national 2010 05
For Private & Personal use only
www.ainelibrary.org
Page #90
--------------------------------------------------------------------------
________________
oO8
200
ઉપધાના અંગેની કલમો
Deal
Op!| 209 090
02 03 04 266 286 286 26 27 26 27 28% 2 .
05 08 09 8 હુ તુ
ઉપધાનની કલમો ૧ મુહપત્તિના બોલ ન આવડે તો તે જગ્યા પર તેટલા પચાસ બોલની સંખ્યા ધ્યાનમાં લેવી. ૨ સવારે ક્રિયામાં પહેલાં પોસહ-પડિલેહણના આદેશ, રાઇમુહપત્તિને પછી પવેણું કરાવવું પવેણામાં પચ્ચક્ખાણ લે. સાંજે
દેવસી મુહપતિ પડિલેહણમાં ખાધાવારના દિવસે પણ વાંદણા લેવાના નથી. ૩ કારણસર પુરુષો સ્ત્રીઓના ઉપાશ્રયે ક્રિયા કરવા જાયતો સાંજે “દિશિ પ્રમાર્જીનો આદેશ માંગવાનો નથી, ૪ ઉપવાસ તથા આયંબિલથી પ્રવેશ કરાવી શકાય છે. ૫ પાંચતિથિએ ઉપધાનમાંથી કઢાય નહિ. ૬ બીજા અઢારિયામાં પ્રવેશના દિવસે સવારે પ્રતિક્રમણમાં પૌષધ ઉચ્ચરાવી શકાય છે. પણ નાણમાં ભગવાનની સાક્ષીએ ફરી
પૌષધ પડિલેહણના આદેશ માંગવા. ૭ ચોકીયા છકીયામાં પ્રવેશ સંક્ષેપથી એટલે આઠ થઈ દેવવંદનની જગ્યાએ જગચિંતામણિથી જયવીયરાય કહી ઉદેસા વિધિ
નંદીસૂત્ર સાત ખમાસમણ વિગેરે વિધિ કરાવવી. ૮ ઉપધાનમાં નંદિના સૂત્રો ઉપધાનમાં પેઠેલા માણસો બોલે તે કરતાં મહાનિશીથ સૂત્રવાળા સાધુ બોલે તે ઠીક છે. ૯ સાંજની ક્રિયામાં બહુપડિપુન્ના પોરિસીનો આદેશ માંગવો. ૧૦ સવારના રાઇમુહપત્તિમાં છેલ્લાં બે વાંદણા લેવાના છે. (પચ્ચખાણ જો કે પવેણામાં કરવાનું છે તો પણ વાંદણા લેવા) ૧૧ પ્રવેશના દિવસે પણ પછી સજઝાય કરવી (આ કલમ ફક્ત પ્રવેશના દિવસ માટે છે. રોજના માટે નહિ.) ૧૨ પ્રવેશમાં પૌષધ લીધા પછી વસતિ પdઉના આદેશ માંગવા ૧૩ નંદીસૂત્રના બદલે ત્રણ નવકાર ગણવા. ૧૪ શ્રાવક-શ્રાવિકા પણ ‘તુમ્હાણે પવેઇણ સાહૂણં’ વિગેરે આદેશ માંગી શકે. ૧૫ માળની ક્રિયા વખતે સમુદેશ કર્યા પછી જ અનુજ્ઞા નંદી કરાવવી ને નંદીની ક્રિયા નંદીસૂત્ર સંભળાવે ત્યાં સુધીની જ સમજવી;
અને તે પહેલાં બધી વાચનાઓ દઈ દેવી. ૧૬ ક્રિયા કરવાની જગ્યાએ પતરા અથવા સીલીંગ હોય તો ચંદરવો ન હોય તો ચાલે
08 03
0 DOG DOG DOG DOO DOO DOO DOO Doe
04 DOO DOO DOO DOO DOO DOO
03 03 જ03
ઉપધાન
cO4 વિધિ
dો
29
oOી
Jain Education inational 1010_05
For Private & Personal use only
w.ainelibrary.org
Page #91
--------------------------------------------------------------------------
________________
>
9O5/
તુ
>% 2
તુ
ઉપધાન અંગેની કલમો
તુ
૧૭ શ્રાવકો આચારાંગવાળા સાધુ સાથે પ્રતિક્રમણ કરે તો દેવસી મુહપત્તિ ન પડિલેહે તો ચાલે. ૧૮ ઋષિમંડલ સ્તોત્ર સંભળાવવાનું ફરજીયાત નથી રોગાદિક કારણે સંભળાવાય છે. ૧૯ ઉપધાનવિધિ પાનું ૩૬ કલમ ૬-૭માં અકાલે વરસાદ ચોમાસા પછી થાય તો દિવસ ન પડે તેમ લખ્યું છે. પરંતુ આગમો
દ્વારકશ્રીએ કીધું છે કે વરસાદનો દિવસ પાડવો પણ અસજઝાય તથા બકરીઇદનો નહિ. ૨૦ પડેલા દિવસોનો તપ લેખે લાગે અને પૌષધ જાય. જો ઉપધાનમાં સંલગ્ન પૌષધ કરે તો નીવી અને આયંબિલથી ચાલે અને
નીકળીને પછી કરે તો પૌષધ ઉપવાસથી જ કરવા પડે. ૨૧ સાંજે પડિલેહણ પછી પાણી વાપરી શકાય છે. મુસી પચ્ચખાણ પારી, પાણી ગાળીને વાપરવું. ૨૨ પાંત્રીસામાં રોગાદિક કારણે તપમાં ફેરફાર કરી તપ પૂરો કરે. ૨૩ છકીયા ચોકીયામાં તપ મૂળવિધિનો છે તે જ પ્રમાણે કરાવવો, ફેરફાર કરવો નહિ. ૨૪ ગાઢ કારણે જ અઢારિયાના ઓગણીસ દિવસ કરવા. ૨૫ કારણે પાલી પલટાવવાની હોય તો તપ ઓછો ન થાય ને ક્રમ સચવાય તેમ કરવું. ૨૬ પહેલા અઢારિયામાં રોગાદિ કારણે તપ પૂરો ન થાય તો પણ બીજા અઢારિયામાં બધાની સાથે પ્રવેશ કરાવવો બાકીનો તપ
આલોયણામાં વાળવો. ૨૭ છકીયા ચોકીયાના પ્રથમ ઉપવાસ ને બદલે કારણસર પ્રથમ આયબિલને પછી ઉપવાસ થઇ શકે ફક્ત છકીયાનો છેલ્લો
ઉપવાસ નિયમિત રીતે સાતમે દિવસે જ આવે. ૨૮ ઉપવાસનું પુરિમુઢ તપમાં ન ગણાય, ૨૯ અવઢ આયંબિલ દશ આની તથા પુરિમુઢ નીવી છે આની તપમાં ગણાય.
૩૦ અઢારિયામાં સાડાબાર ઉપવાસનો તપ જોઇએ તપમાં ફેરફાર ન કરાય. ઉપધાન ||O6. PG!
૩૧ છકીયામાં પહેલો ને છેલ્લો (સાતમો દિવસ) ઉપવાસ કરવો જ પડે તેમજ મોટી તિથિ એ ઉપવાસ કરવો જ જોઇએ તથા વિધિ Dog માળાના દિવસે ઉપવાસ કરવો જોઇએ. આ દિવસોમાં નીવિ આવતી હોય તો પણ નીવીને બદલે ઉપવાસ કરવો જોઇએ.
૩૨ માળના દિવસે ઓછી તપશ્ચર્યા (આયંબિલ) ચાલે પણ પછી છકીયાનો છેલ્લો ઉપવાસ નિયમિત જોઇએ જ.
તુ તુ તુ 2 26 27 28 29 P૪૫
તુ તુ તુ
(૮)
Jain Education Theraton
2010/05
Page #92
--------------------------------------------------------------------------
________________
Co|
Pog
d
oOe)
ઉપધાન અંગેની કલમો
DO
|
|| Co
S24 3d Dd Ed Sતું Ob Oછે Os dOb 02 03
૩૩ નવકારવાળી વીશ ગણવી લોગસ્સ ન આવડે તો, પરંતુ નવકારવાળીના બદલે સ્વાધ્યાય ના ચાલે. ૩૪ ઓળીવાળાને ઉપધાન તથા ઓળી બન્ને ચાલે પછી અલગ તપ કરી આપવાની જરૂર નથી. ૩૫ વર્ધમાન તપ ચાલુ હોય અને ઉપધાન કરવા હોય તો બન્ને ચાલે પણ ચાલું ન હોય તો તપ કરાય નહિ એટલે વર્ધમાન તપ ન
થાય. ૩૬ ઉપધાનમાં બીજ વિગેરે તિથિ ઉચ્ચરેલી હોય અને ઉપવાસના દિવસે તે તપ હોય તો બન્નેમાં ચાલે અને જો નીવી હોય તે છઠ્ઠ ન કરવાની શક્તિ ન હોય તો તે તપ પછીથી વાળી આપે. ૩૭ દેરાસરમાં ગમણાગમણે આલોવવાની જરૂર નથી. ૩૮ દેરાસરમાં આઠ થઇનું દેવવંદન તથા ચૈત્યવંદન જુદું કરવાનું છે. ૩૯ રજસ્વલા સ્ત્રીને સ્થાપનાજી બોલ્યા વિના જ પડદામાં ક્રિયા કરાવવી. ૪૦ અઢારિયામાં બહેનોએ અડચણ આવે તો બીજા અઢારિયામાં જ્યારથી પ્રવેશ કરે ત્યારથી દિવસ ગણાય. ૪૧ અડચણના દિવસે પણું શુદ્ધ થયું હોય તો તે દિવસ ન પડે બધા મલીને ત્રણ દિવસ વધે. ૪૨ સ્ત્રી પુરુષના ઉપાશ્રય સો ડગલાની અંદર હોય અને કારણવાળી બાઇઓ ઉપાશ્રયમાં હોય તો ક્રિયા સમયે ઉપાશ્રયથી દૂર હોય
તો ઠીક, ન હોય તો પણ ચાલે. ૪૩ રજસ્વલા સ્ત્રીઓ માટે ક્રિયાના શબ્દો વિગેરે બીજી સ્ત્રી બોલે ને સ્થાપનાજી બંધ રાખે. ૪૪ રજસ્વલા બાઇ શુદ્ધ થયા પછી શક્તિ હોય તો નાણથી ક્રિયા કરે. અશક્તિએ સ્થાપનાથી કરે તો પણ ચાલે. ૪૫ સો ડગલામાં સુવાવડ હોયતો દસ દિવસ પછી ત્યાં વાચના તથા ક્રિયા કરાવાય. ધોરીરસ્તો હોય તો અડચણ નથી. ૪૬ વાચનના દિવસે વાચના લીધા પહેલાં રજસ્વલા થાય ને તેપ વધે તો વધારાનો તપ બીજી વાચનામાં ગણવો.
૪૭ કારણે સવારમાં પવેણા પહેલાં વાચના આપી શકાય વાચના ના દિવસે ભૂલ થઇ હોય તો સાંજના વાંચના આપી શકાય પાણી ઉપધાન વિOs
| ચૂકવ્યા પછી જ અપાય તેવો નિયમ નથી. વિધિ
||S૦૦ની ૪૮ વાંચનાના દિવસે તેલ નાખવામાં ઇરિયાવહીયા કરવાનો નિયમ નથી.
2ન્હ ૪૯ વાચનાના દિવસે તેલ નંખાય પરંતુ તિથિ ને દિવસે નંખાય નહિ એટલે પાંચ તિથિ પ૧-૮૨-૧૪ રના ન નંખાવાય Jain Education Iternation 2010_05
DOO DOO DOO Dog Dog DOO Dog Dog 000 000
O DOO DOO DOO
(
For Private & Personal use only
www.ainelibrary.org
Page #93
--------------------------------------------------------------------------
________________
d
p3
GO
ઉપધાન અંગેની. કલમો
૫૦ વાચના વખતે વાચના પૂરી થયા પછી વાસક્ષેપ નાંખવો.
ઉપધાનમાંથી નીકળવાને આગલે દિવસે તપ જોઇએ જ એવો નિયમ નથી. ન હોય તો પણ ચાલે તપ કરે તો ઠીકે. ૫૧ તિથિ હોય તો વાચના આગળ આપવી પણ પાછળ ન આપવી અને વધારાનો તપ પાછળ વાચનામાં ગણવો છકીયા ચોકીયામાં
પણ તે પ્રમાણે . પર સવારે ક્રિયા પછી અને સાંજે ક્રિયા કર્યા પહેલી વાચના અપાય અને ભૂલે તો બીજે દિવસે પણ અપાય. પ૩ વાચનામાં પાંચ ઉપવાસ સુધી ‘પૂર્વ ચરણપદ', બીજી વાચનામાં ‘ક્રમાગતપદ' અને ત્રીજી તથા છેલ્લી વાચનામાં ‘ઉત્તર
ચરણપદ' બોલવું. ૫૪ વાચનામાં ખમાસમણા ચાલુ સૂત્રના નામે પચ્ચીસ(૨૫) દેવા. પપ છકીયા અને ચોકીયાની બધી વાચના લખીજ છે તેથી તેલ નંખાય નહિ. પ૬ માળ પહેરાવતાં પહેલાં બધી જ વાચના દઇ દેવી. પ૭ છકીયાની વાચના પૂરી ન થઇ હોય ને માળ પહેરવાની હોય તો તપસ્યા પૂરી થયા સિવાય વાચના આપી દેવી. ૫૮ છકીયાની વાચના થઇ ગયા પછી અડચણ આવે તો પૌષધ પાળી નીકળી શકે. પ૯ છકીયું શરૂ કર્યા પછી છેલ્લી વાચના અંતરાયને કારણે ન થાય તે ત્યાં સુધી આયંબિલ જ કરવા જોઇએ છેલ્લી વાચનાથી છકીયું
પુરું થઇ ગયું હોય અને બીજે દિવસે પર્વતિથિના લીધે પૌષધમાં રહેવું પડે તો છુટા પૌષધ જેવું ગણાય. ૬) પડેલા દિવસો તથા રજસ્વલાના દિવસો સ્ત્રીઓ એ ઉપવાસ સહિત આઠ પહોરી પૌષધ કરીને ભરી આપવા. ૬૧ પાંત્રીસા-અઠ્ઠાવીસાવાળાને લોગસ્સ ન આવડે તો વીસ નવકારવાળી ગણવી પણ બાર નવકારવાળી નહિ. ૬૨ ગર્ભવતી સ્ત્રી પાંચ માસ સુધીનો ગર્ભ હોય તો ઉપધાન કરી શકે અને અપવાદ નાની છોકરીને ધવરાવી શકે.
૬૩ નીવીયાતો ગોળ લેવાય. પણ લેવો ઠીક નહીં. ઉપધાન
|ી ૬૪ ઉપધાનમાં મેથીપાપડનું શાક ખપે. વિધિ ||S all ૬૫ અઢારિયા વિગેરેમાંથી નીકળે તો કરેલા પૌષધ વિગેરે જાય એટલે આલોયણામાં ગણાય પણ ઉપધાનમાં ન ગણાય.
DGી ૬૬ અઢાર દિવસ પૂરા થયા વિના બીજા અઢારિયામાં પ્રવેશ ન થાય
0 000 000 000 DOO DOO DOO DOO DOO DOO DOO
IO |
Po
Jain Educatiotenati
2010_05
For Private & Personal use only
www.ainelibrary.org
Page #94
--------------------------------------------------------------------------
________________
Dod
S9d
Ou
Po
Sતું તું
ઉપધાના અંગેની કલમો
DOC Doa
Oo \p S૦૦ O6
૬૭ માળા અભિમંત્રિત કરતી વખતે સાત વખત વર્ધમાન વિદ્યા સાથે ત્રણ નવકાર ગણવા. ૬૮ ઉપધાનવાળાનું પડિલેહણ છૂટા પૌષધવાળો કરે તો પણ ખપે છે. ૬૯ નીકળવામાં પૌષધ પારવાની જ ક્રિયા છે બીજું કાંઇ નથી. ૭૦ દરરોજ બધી ઉપાધિનું પડિલેહણ કરવું જ જોઇએ પણ ઓશીકું બંધાય નહિ. ૭૧ વડીદીક્ષા વાલા સાધુ ઉપધાનનું પ્રતિક્રમણ ભણાવી શકે પણ આદેશ આપવાવાળા આચરાગાદિ જોગવાળા સાધુ જોઇએ.
(ઉતરાધ્યયનવાળા ન ચાલે) ૭૨ પ્રતિક્રમણ, પચ્ચક્ખાણ આદિમાં સ્ત્રીઓને આચારાંગવાળા સાધ્વીમ ના પડિલેહણ કરેલ સ્થાપનાચાર્ય ચાલે. ૭૩ આચારાંગવાળા સાધ્વીજીમના સ્થાપના સામે રાઇ પ્રતિક્રમણ કર્યું હોય તો પણ ફરીથી મહાનિશીથવાળા સાધુ પાસે
મહાનિશીથવાળા સ્થાપનાજી સન્મુખ પૌષધ પ્રતિક્રમણની મુહપત્તિ વિગેરે આદેશ માંગવા. ૭૪ ત્રણ દિવસ સુધી ઉપધાનવાળા વસ્ત્રની આપ લે બહારના સાથે કરી શકે. ૭૫ વાપર્યા પછીનું ચૈત્યવંદન તથા પચ્ચકખાણ પારવાનું સ્થાપનાચાર્ય ખુલ્લા રાખીને કરવા, ૭૬ બેનોને બે ચવલામાંથી ગમે તે ચરવલે ક્રિયા કરાવાય પણ ચોરસ દાંડીને ચરવળો હોવો જોઇએ. ૭૭ છકીયા ચોકીયામાં બાળક હોય તો તાજી ખરી રોટલી તથા પાણીદાલીયા ભેગા કરીને આપવા (કડકડાટ ન થાય તેવા) અને
બાલક છે તેમ જાહેર કરી આલોચનામાં લખવું. (રોટલી અથવા પુરી મસળીને નાખવી અવાજ ન થાય માટે) ૭૮ કારતક સુદ પૂનમ પછી પણ મેવામાં જીવાત દેખાય તો ન ખપે. ૭૯ પાટલા ગોઠવતાં ઉંદરડી મરી જાય તો ગોઠવવાવાળાને ત્રણ આયંબિલ આવે ને પાટલો ગોઠતા ઉંદરડી મરી જાય તો દિવસ પડે
| (જના પાટલા નીચેથી નીકળે તેનો)
90 ૮૦ ઉપધાનના પડિલેહણમાં પચ્ચકખાણ અપાતું નથી પરંતુ સંપ્રદાય પરંપરાથી સાંજે ક્રિયા કરતી વખતે પચ્ચખાણ આપવાનો ઉપધાન
સમય છે તેથી તેમજ રાખવું. વિધિ. lood
રસ છે. કહે છે , આa P
98 289
oCo| D6GI
Jain Education
national 2010_05
Page #95
--------------------------------------------------------------------------
________________
ઉપધાન
વિધિ
59
Pos
97 am Doa
°°°
°°d cha Doa
1000 alp
Do
bed
pa
|d°d|
°° alp
po
b°d
Doa
97
Doa
mor opp Doa
Jain Education lifternationa
પરિશિષ્ટ - ૧
શ્રી ઋષિમંડલ - સ્તોત્ર
આર્ઘતાક્ષરસંલક્ષ્ય-મક્ષર વ્યાપ્ય યત્ સ્થિતમ્ । અગ્નિજ્વાલાસમં નાદ, -બિંદુરેખાસમન્વિતમ્ અગ્નિજ્વાલા-સમાક્રાંત, મનોમલ-વિશોધકમ્ । દેદીપ્યમાનં હત્પન્ને, તત્પદં નૌમિ નિર્મલમ્ અમિત્યક્ષર બ્રહ્મ-વાચકં પરમેષ્ઠિનઃ । સિદ્ધચક્રસ્ય સદ્બીજું, સર્વતઃ પ્રણિદધ્મહે
ૐ નમોéભ્ય ઇશેભ્યઃ ૐ સિદ્ધેભ્યો નમો નમઃ । ૐ નમઃ સર્વસૂરિભ્યઃ, ઉપાધ્યાયેભ્ય ૐ નમઃ ૐ નમઃ સર્વસાધુભ્યઃ, ૐ જ્ઞાનેભ્યો નમો નમઃ । ૐૐ નમસ્તત્ત્વદૅષ્ટિભ્ય-શ્ચારિત્રેભ્યસ્તુ ૐ નમઃ શ્રેયસેઽસ્તુ શ્રિયેસ્વેત-દર્હદાઘષ્ટકં શુભમ્ । સ્થાનેષ્વષ્ટતુ વિન્યસ્ત, પૃથમ્બીજ-સમન્વિતમ્, આઘું પદં શિખાં રક્ષેત્, પરં રક્ષેત્તુ મસ્તકમ્ । તૃતીયં રક્ષેન્નેત્રે ક્રે, તુર્ય રક્ષેચ્ચ નાસિકામ્.
પંચમં તુ મુખ રક્ષેત્, ષષ્ઠ રક્ષેચ્ચ ઘંટિકામ્ નાભ્યન્તસપ્તમંરક્ષેદ્, રક્ષેત્ પાદાન્તમષ્ટમમ્.
પૂર્વ પ્રણવતઃ સાન્તઃ, સરેફો દ્વિત્રિપચ્ચષાન્ । સપ્તાષ્ટ-દશસૂર્યાંકાન્, શ્રિતો બિંદુસ્વરાન્ પૃથક્
2010 05
||૧||
॥૨॥
11311
॥૪॥
||
॥૬॥
11911
11211
llell
Poo
bed
Doa
593
Doa
|51|
alp
Doa
bod
cha
Doa
Doo
Doo
|b9d|
ઋષિમંડલ
સ્તોત્ર
|09|
|9|
(૮૫)
www.jainn|qkry.org/
Page #96
--------------------------------------------------------------------------
________________
| cOo PG નષિમંડલ
ll૧૦ના
સ્તોત્ર
|૧૧|l.
||૧૨ll
પૂજયનામાક્ષરા આઘા , પઐતે જ્ઞાનદર્શને ચારિત્રેભ્યો નમો મળે, હું સાંતઃ સમલંકૃત: (મૂલમંત્ર - ૐ હું છું હું છું હું હું હું હું હુઃ ૐ અસિઆઉસા જ્ઞાન-દર્શન-ચારિત્રેભ્યો હું નમ:) જંબૂવૃક્ષધરો દ્વીપઃ ક્ષારોદધિસમાવૃતઃ અહંદાદ્યષ્ટકૅરષ્ટ-કાષ્ઠાધિશ્કેરલંકૃતઃ તન્મથે સંગતો મેરુ, કૂટલક્ષેરલંકૃતઃ ઉચ્ચરૂશ્ચસ્તરસ્તાર-તારામંડલમડિતઃ તસ્યોપરિ સકારાંત, બીજમધ્યાસ્ય સર્વગમ્ નમામિ બિંબમાઈન્ચ, લલાટસ્થ નિરંજનમ્ અક્ષય નિર્મલ શાંત, બહુલ જાડ્યોઝિતમ્ નિરીહં નિરહંકાર, સાર સારતરું ઘનમ્ અનુદ્ધત શુભ ફીત, સાત્ત્વિક રાજસં મતમ્ તામસ ચિરસંબુદ્ધ, તૈજસં શર્વરી-સમમ્ સાકારં ચ નિરાકાર, સરસ વિરસં પરમ્ | પરાપરં પરાતીત, પરંપર-પરાપરમ્ સકલ નિષ્કલં તુષ્ટ, નિવૃત ભ્રાંતિવર્જિતમ્ નિરંજનું નિરાકાર, નિર્લેપ વીતસંશયમ્ ઇશ્વરં બ્રહ્મ-સંબુદ્ધ, શુદ્ધ સિદ્ધ મત ગુરુમ્ જ્યોતિરૂપ મહાદેવ, લોકાલોકપ્રકાશકમ્ એક વર્ણ દ્વિ વર્ણ ચ, ત્રિવર્ણ તુર્યવર્ણકમ્ | પંચવર્ણ મહાવર્ણ, સપરં ચ પરાપરમ્
/૧૪ll
l/૧પો.
I૧૬ો.
I/૧
||૧૮ો.
bog
ઉપધાન વિધિ
II૧૯ાા .
Bી
Dog
GOo PpQ
Jain Education
national 2010/05
ww.jainelibrary.org
Page #97
--------------------------------------------------------------------------
________________
ઉપધાન વિધિ
59 al) |D
1000
Lo
ba
pa
Doo 1000 |aya Do@
અર્હદાખ્યસ્તુ વર્ષાંતઃ, સરેફો બિંદુમંડિતઃ । તુર્યસ્વર કલાયુક્તો-બહુધા નાદમાલિતઃ
અસ્મિન્ બીજે સ્થિતાઃ સર્વે ઋષભાદ્યા જિનોત્તમાઃ । વર્ષે નિજૈનિજૈર્યુક્તા, ધ્યાતવ્યાસ્તત્ર સંગતાઃ નાદચંદ્રસમાકારો, બિંદુર્નીલસમપ્રભઃ । કલારુણસમા સાંતઃ, સ્વર્ણાભઃ સર્વતોમુખઃ શિરઃસંલીન ઇકારો, વિનીલો વર્ણતઃ સ્મૃતઃ । વર્ણાનુસારસંલીન, તીર્થકૃöડલ સ્તુમઃ ચંદ્રપ્રભ-પુષ્પદંતૌ, ‘નાદ’ સ્થિતિ-સમાશ્રિતૌ । ‘બિંદુ’ મધ્યગતૌ નેમિ-સુવ્રતૌ જિનસત્તમૌ પદ્મપ્રભ-વાસુપૂજ્યૌ, ‘કલા’ પદમધિષ્ઠિતૌ । શિર-‘ઇ’ સ્થિતિસંલીનૌ, પાર્શ્વ-મલ્લી જિનોત્તમૌ. શેષાસ્તીર્થકરાઃ સર્વે, ‘હ-૨’ સ્થાને નિયોજિતાઃ । માયાબીજાક્ષર પ્રાપ્તા, ૠતુર્વિંશતિરહેતામ્ ગતરાગ-દ્વેષ-મોહાઃ, સર્વપાપ-વિવર્જિતાઃ । સર્વદા સર્વકાલેષુ, તે ભવંતુ જિનોત્તમાઃ દેવદેવસ્ય યચ્ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા । તયાચ્છાદિતસર્વાંગ, મા માં હિનસ્તુ ડાકિની. દેવદેવસ્ય યચ્ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા । તયાચ્છાદિતસર્વાંગં, મા માં હિનસ્તુ યાકિની. દેવદેવસ્ય યચ્ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા । તયાચ્છાદિતસર્વાંગં, મા માં હિનસ્તુ રાકિની.
2019_05
॥૨૦॥
॥૨૧॥
॥૨૨॥
112311
112811
॥૨૫॥
॥૨૬॥
112911
॥૨૮॥
॥૨૯॥
||૩||
597|
23 ૠષિમંડલ
bod co સ્તોત્ર
Doa
Dod
almo
DoQ 1000 alma Doa
Dod
po
027 amo
Doa
|697
|0)0
Doa
|| 10001
Doa
bad|
|000|
Poa
|bed| a{}p| pg ૧૮૭
|bd/
|D7Q|
Www.ainellirav.org
Page #98
--------------------------------------------------------------------------
________________
ત Oણ
||૩૧ી.
ત્રષિમંડલ
સ્તોત્ર
T૩૨ા.
|૩૭ll
|૩૪ો.
||૩પો.
DOG DOG DOG DOG DOG DOG DOG DOG DOG DOG DOO
દેવદેવસ્ય વચ્ચદં, તસ્ય ચક્રસ્ય યા વિભા ! તયાચ્છાદિતસવંગ, મા માં હિનસ્તુ લાકિની. દેવદેવસ્ય યચ્ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા તયાચ્છાદિતસવંગ, મા માં હિનસ્તુ કાકિની. દેવદેવસ્ય યચ્ચક્ર, તસ્ય ચકર્યા યા વિમા તયાચ્છાદિતસર્વાગં, મા માં હિનસ્તુ શાકિની. દેવદેવસ્ય યચ્ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિમા તયાચ્છાદિતસર્વાગં, મા માં હિનસ્તુ હાકિની. દેવદેવસ્ય વચ્ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિમા તયાચ્છાદિતસર્વાગં, મા માં હિંસતુ પન્નગા દેવદેવસ્ય વચ્ચદં, તસ્ય ચક્રસ્ય યા વિમા તયાચ્છાદિતસર્વાગં, મા માં હિંસખ્ત હસ્તિન દેવદેવસ્ય વચ્ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા તયાચ્છાદિતસવંગ, મા માં હિંસતુ રાક્ષસઃ દેવદેવસ્ય વચ્ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિમા તયાચ્છાદિતસર્વાગ, મા માં હિંસનું વહંય: . દેવદેવસ્ય વચ્ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભાગ તયાચ્છાદિતસવંગ, માં માં હિંસનુ સિંહકાઃ દેવદેવસ્ય વચ્ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા તયાચ્છાદિતસવંગ, મા માં હિંસખ્ત દુર્જનાઃ દેવદેવસ્ય વચ્ચ, તસ્ય ચક્રસ્ય યા વિભા1 તયાચ્છાદિતસવંગ, મા માં હિંસનું ભૂમિપાઃ
500 500 500 50ત
I[૩ો .
૩૭ll
|૩૮ો.
8
IN૩૯ો.
8
//૪
ઉપધાન
//૪૧
88
વિધિ
Oo DOO
Jain Education
national 2010_05
For Private & Personal use only
www.ainelibrary.org
Page #99
--------------------------------------------------------------------------
________________
d
Sતી
O
ooo
2ઉં ત્રાષિમંડલ
સ્તોત્ર
તુ 500 600 500 500
500 500 500 500 500 500 500
શ્રી ગૌતમસ્ય યા મુદ્રા, તસ્યા યા ભુવિ લબ્ધયઃ | તાભિવ્યધિક જયોતિ-રઈન્ સર્વનિધીશ્વરઃ ૪રા પાતાલવાસિનો દેવા, દેવા ભૂપીઠવાસિનઃા સ્વર્વાસિનોડપિ યે દેવા, સર્વે રજુ મામિતઃ ll૪all યુવધિલબ્ધયો યે તુ, પરમાવધિલબ્ધયઃ તે સર્વે મુનયો દિવ્યાઃ, માં સંરક્ષેતુ સર્વદા
I૪૪ll ૐ હ્રીં હ્રીં શ્રીધૃતિલક્ષ્મી-ગરી ચંડી સરસ્વતી જયામ્બા વિજયા કિલન્ના-જિતા નિત્યા મદદ્રવા ll૪૫ કામાંગા કામબાણા ચ, સાનંદાનંદમાલિની | માયા માયાવિની રૌદ્રી, કલા કાલી કલિપ્રિયા | Il૪૬ll એતાઃ સર્વા મહાદેવ્યો, વર્તતે યા જગત્રી મહ્ય, સર્વા: પ્રયચ્છતુ, કાંતિ કીર્તિ વૃતિ મતિમ્ ||૪૭ll દુર્જના ભૂત-વેતાલા; પિશાચા મુલાસ્તથા તે સર્વેડપ્યપશાયંતુ, દેવદેવપ્રભાવતઃ I૪૮. દિવ્યો ગોપ્યઃ સુદુષ્માપ્યા, શ્રીઋષિમંડલસ્તવઃ | ભાષિતસ્વીર્થનાથેન, જગત્રાણકૃતેનઘઃ ll૪૯ી. રણે રાજકુલે વહ્નૌ, જલે દુર્ગે ગજે હરના શ્મશાને વિપિને ઘોરે, સ્મૃતો રક્ષતિ માનવમ્ //૫oll રાજ્યભ્રષ્ટા નિર્જ રાજ્ય, પદભ્રષ્ટા નિર્જ પદમ્ લક્ષ્મીબ્રણ નિજાં લક્ષ્મી, પ્રાનુવંતિ ન સંશયઃ | | ૧|| ભાર્યાર્થી લભતે ભાર્યા, સુતાર્થી લભતે સુતમ્ વિજ્ઞાર્થી લભતે વિત્ત, નર સ્મરણમાત્રતઃ I/પ૨||
તુ
તુ
તુ
તુ
ઉપધાનો
વિધિ
તુ
Jain Education N
ww.ainelibrary.org
For Private Personal Use Only
ationali 2010_05
Page #100
--------------------------------------------------------------------------
________________
//પ૩ll
વિO3 PG અષિમંડલ
સ્તોત્ર
bed]
//પ૪ll
gO6/
//પપી.
d Dog Dog Dod DOG DOG DOG DOG DOG DOG DOO
PR 24 25 5 08 9તુ 500 550 5:
સ્વર્ણ રીખે પટે કાંસ્ય, લિખિત્વા યસ્તુ પૂજયે તસ્યવાષ્ટમહાસિદ્ધિ-ગૃહે વસતિ શાશ્વતી. ભૂર્જપત્રે લિખિત્વેદ, ગલકે મૂર્બિ વા ભુજે ધારિત સર્વદા દિવ્ય, સર્વભીતિ-વિનાશકમ્ ભૂત પ્રેતૈથૂર્ય, પિશાચમુંદ્રગલેમલે વાતપિત્તકફોઢેક મુચ્યતે નાત્ર સંશયઃ 3ૐ ભૂર્ભુવઃ સ્વસ્ત્રયીપીઠ-વર્તિનઃ શાશ્વતા જિનાઃ તે સ્તુતેર્વદિતૈર્દષ્ટ-યંત ફલ તત્ ફલ સ્મૃતી એતોપ્યું મહાસ્તોત્ર, ન દેયં યસ્ય કસ્યચિત્ મિથ્યાત્વવાસિને દત્ત, બાલહત્યા પદે પદે. આચાલ્લાદિ તપઃ કૃત્વા, પૂજયિત્વા જિનાવલીમ્ અષ્ટસાહસિકો જાપઃ કાર્યસ્તત્ સિદ્ધિહેતવે શતમષ્ટોત્તર પ્રાત-ચેં સ્મરન્તિ દિને દિને તેષાં ન વ્યાધયો દેહ, પ્રભવન્તિ ન ચાપદ: અષ્ટમાસાવધિ યાવતુ, પ્રાતરુત્યાય યઃ પઠેતુ સ્તોત્રમૈતન્મહાતેજો, જિનબિંબ સ પશ્યતિ. દેણે સત્યહતો બિબે, ભવે સમકે ધ્રુવ પદમા પ્રોતિ શુદ્ધાત્મા, પરમાનંદનશ્વિતઃ વિશ્વવંદ્યો ભવેત્ ધ્યાતા, કલ્યાણાનિ ચ સોડથુતે. ગત્વા સ્થાન પર સોપિ, ભૂયસ્તુ ન નિવર્તતે. ઇદ સ્તોત્ર મહાસ્તોત્ર, સ્તુતીનામુત્તમં પરમ્ | પઠનાત્ સ્મરણાત્ જાપાત્ લભતે પદમવ્યયમ્.
| ઈતિ ઋષિમંડલ સ્તોત્રા
|પ૬ll //પણા l/૫૮. //પી .
//૬oll
||૬ ૧||
૬રી ૬all
ઉપધાન
વિધિ
090
C
Jain Education leration
2010_05
www.ainelibrary.org
Page #101
--------------------------------------------------------------------------
________________
(આરાધક પરિચય પત્ર(પ્રવેશ ફોમ)નો નમુનો
www.ainelibrary.org
શુદ્ધ વાતાવરણ – પરમ શક્તિમાં શુદ્ધ આરાધના કરવાનો અનેરો લહાવો .............સંઘ (પરિવાર) દ્વારા આયોજિત
....નગરે ઉપધાનતપની આરાધના • આરાધક માહિતી પત્ર આરાધકનું નામ :
સરનામું :ફોન નં.: _ જે ઉપધાન તપની આરાધના કરવાની હોય તેની સામે જે સાઇન કરવી. માળ (પાંત્રીશુ
અઠ્ઠાવીશુ ધાર્મિક અભ્યાસ :
_વિશિષ્ટ તપ કર્યો છે ? :તપનું નામ :
ઉપધાન કર્યો છે ? :કઇ સાલમાં (સંવત) :–
-સ્થળ :. કોની નિશ્રામાં :ધર્મ આરાધનામાં વિશિષ્ટ અભિરુચિ,,, સેવાભાવી... સંઘ... સંસ્થા સાથે જોડાયેલા હોય તો તેની વિગત.
For Private & Personal use only
હાલમાં કયા સંધમાં આરાધના કરો છો ?_ સૂચનાઓ :(૧) માહિતી પત્રક ભરી તમારે મોડામાં મોડા તા...... .. સુધી અધિકૃત
સ્થાને પહોચાડવાનુ રહેશે. (૨) માહિતી પત્રક આપ્યા બાદ ઉપધાન તપ સમિતિ દ્વારા વિનંતી પત્ર (સંમતિ પત્ર)
આપને ત્યાં આવશે, વહેલા તે પહેલાના ધોરણે આરાધકોને ઉપધાનમાં લાભ મળશે. ઉપધાનના પ્રારંભે જ આરાધકોને નીચે પ્રમાણે ઉપકરણો પરિવાર તરફથી આપવામાં આવશે. (કટાસણું, મુહપત્તિ, ચરવળો, માળા, કંદોરો, સંથારો, બ્લેન્કેટ, ઉત્તરપટ્ટો, માથાબંધન (સ્કાફ), થાળી, વાટકી, ગ્લાસ, ચમચી, નેપકિન , થેલી)
(નાધ : સ્થળ-સમય-સંજોગ અને વ્યવસ્થા પ્રમાણે સૂચનામાં ફેરફાર કરવો)
2010_05
ઉપધાન વિધિ
Page #102
--------------------------------------------------------------------------
________________
wan barang
સંમતિ પત્રનો નમુનો
શ્રી મહાવીર સ્વામિને નમઃ .નગરે ઉપધાન તપની આરાધનાર્થે પધારવા આરાધકોને સંસ્મૃતિ પત્રો
.*
જિનધર્મોપાસક સુશ્રાવક બંધુ શ્રીમાન શ્રીમતી...
સાદર પ્રણામ,
સવિનય જણાવવાનું કે.......... તીર્થમંડણશ્રી , . . . . . . . . . .પ્રભુની શીતલછાયામાં પૂ.આ.દે,શ્રી ................. સૂરીશ્વરજી મ.ના શિષ્યરત્ન શ્રી
......... મ.ની શુભ નિશ્રામાં...............નિવાસી .. |પરિવાર તરફથી શ્રી.............તીર્થના આંગણે આયોજીત
ઉપધાન તપ માં પ્રવેશ માટે આપની વિનંતીનો સ્વીકાર કરવામાં આવે છે. આ પત્રથી આપને શ્રી ઉપધાન તપ કરવા પધારવાનું આમંત્રણ પાઠવવામાં આવે છે.
Personal Use Only
-: યાદ રાખશો પ્રવેશ દિવસ :પ્રથમ મુહર્ત આસો સુદ-૧૦, તા......... ને ........વાર
'બાજુ મુહુર્ત : આસો સુદ-૧૨, તા. ...... ને....વાર પ્રથમ મુહૂર્તમાં જ પ્રવેશ કરવાનું રાખશો તે વધારે ઉચિત છે.
આપના આગમનને વધાવવા તૈયાર છીએ. પાછળના ભાગે જણાવેલી સૂચનાઓ વાંચી અનુસરવાનો આગ્રહ રાખશો.
આપશ્રી પધારો ત્યારે આ સંમતિ પત્ર અવશ્ય સાથે લેતા આવશો.
For Private
લી. તીર્થધામ ઉપધાન તપ સમિતિના
સાદર પ્રણામ,
મુ........ ..... B(કોડ નં.....)
(કોડ નં.....) ...............................
આ સંમતિ પત્ર મળ્યા પછી રોજ ભાવના ભાવજો. ‘મારે ........... તીર્થમાં દેવ-ગુરૂની નિશ્રામાં ઉપધાનની આરાધના કરવા જવાનું છે. મારે શુદ્ધ-સાત્વિક આરાધના કરવી છે.' નોધ : આરાધકે સ્ટેમ્પ સાઇઝના ૨ ફોટા સાથે લાવવા.
International 2010.05
સંમતિ પત્રની પાછળ (પેજ નં. ૯૩ની સૂચનાઓ છાપવી
ઉપધાન વિધિ
Jain Eden
Page #103
--------------------------------------------------------------------------
________________
www.ainelibrary.org
ઉપધાન તપ કરનારને ખાસ સૂચનાઓ.
| (૧) આસો સુદ-૯, . . . . . . . તા. . . . . . . . . બપોર સુધી ........, તીર્થમાં પધારી જવું,
સાંજે ઉત્તરપારણાની વ્યવસ્થા છે. લાભ આપવા વિનતી. સાંજે પ-00 કલાકે પૂજ્યશ્રીની
હિતશિક્ષા રહેશે. (૨ ) ૧૦ વર્ષથી ઉપરની બહેનો એ ક્રિયા સમયે ફ૨જીયાત સાડી પહેરવાની રહેશે, વેશભૂષાની
બાબતમાં મર્યાદાપૂર્વક વિવેક રાખવો તે મુજબ વસ્ત્રો લાવવા. | (૩) દરેક ભાઇઓએ ધોતીયું અને ખેસ પહેરવો ફરજીયાત છે. સીવેલા વસ્ત્ર નહીં ચાલે, (૪) પંપધમાં શરીર પર આભૂપણ, દાગીના તેમજ ધડીયાળ પહેરી શકાય નહીં, ઇલેક્ટ્રોનિક સેલવાળા
ઘડીયાળને તો અડી શકાય પણ નહીં તેથી લાવવા નહીં, (૫) પોતાની સાથે કોઇપણ જૉખમ લાવવું નહીં. અહીં ડૉક્ટરની વ્યવસ્થા છે છતાં પોતાને કાયમ
ચાલતી ડૉકટર વૈધની દવા સાથે રાખવી. (૬) કમસે કમ લોગસ્સ સૂત્ર અને ગમણાગમણે સૂત્ર ઉપધાન પૂર્વે કંઠસ્થ કરી લેવું. (૭) ઉપધાન પ્રવેશ માટે શ્રીફળ, ૧ શૈર (૬૫૦ ગ્રામ ચોખા ૧ રૂા. તથા વાસક્ષેપ પૂજા માટે
રૂપાનાણું અવશ્ય લાવવું. ............ પધારી તુર્તજ ઉપધાન સમિતિ કાર્યાલયનો સંપર્ક કરવો ત્યાં આ સંમતિ પત્ર બતાવી પાસ-સૂચનો-વ્યવસ્થા મેળવી લેવી. નીચે જણાવ્યા પ્રમાણેના ઉપકરણોનો લાભ અમને આપશો.
તેટલા ઉપકરણો ન લાવવા વિંનતી. કટાસણું એક, મુહપત્તિ એક, ચરવળો એક, માળા, કંદોરો, સંથાર, ગરમ શાલ, ઉત્તરપર્દા, માથા
બંધન(સ્કાર્ફ), થાળી, વાટકી, ચમચી , નેપ કીન, થેલી, પ્લાસ્ટીકની ડીસ તેથી વાટકો,
આવશ્યક ઉપકરણોની યાદી (પુરૂષો માટે) (૧) કટાસણું સફેદ (૨) બે મુહપત્તિ (3) ગોળ દાંડીનો ચરવળ (૪) નવકારવાળી (પ) બે ધોતીયાં (૬) બે ખેસ (૭) કંદોરો સુતરનો (૮) ઠલ્લે માતરે જતાં પહેરવાનું ધોતીયું (૯) સંથારો (૧૦) ઉત્તરપટ્ટ (૧૧) ગરમ ઊનની સફેદ કામળી (૧૨) નાક સાફ કરવા માટે ઊનનો ટુકડો (૧૩) બે સુતરાઉ કપડાં (૧૪) માથા બંધન (૧૫) નેપકીન (૧૨) ગરમ ધાબળો (અનુકૂળતા મુજબ)
આવશ્યક ઉપકરણોની યાદી (બહેનો માટે) (૧) બે કટાસણા ( ૨ ) ચાર મુહપત્તિ (૩) ચોરસ દાંડીના ચરવળો (૪) નવકારવાળી (૫) સંથારો (દ) ઉત્તર પટ્ટો (3) ગરમ ઊનની સફેદ કામળી (૮) નાક સાફ કરવા માટે ઊનનો ટુકડો (૯) બે જોડ શુદ્ધ વલ્સ (૧૦) ટલ્લે નાતાં જતાં પહેરવા માટે જરૂરી ક૫ડાંની જોડ (૧૧) બે સુતરાઉ કપડાં (૧૨) માથા બંધન (૧૩) નેપકીન (૧૪) ગરમ ધાબળો (અનુકૂળતા મુજબ)
ઉપધાનમાં પ્રવેશ કર્યા બાદ જરૂર પડે માત્ર પહેલાં ત્રણ દિવસ સુધીમાં જ નવું વેસે અગર ઉપકરણ લઇ શકાય છે. તે પછી લઇ શકાશે નહીં, ઠંડી આદિ કારણે જરૂર પડે ઓઢવાનું એકાદ સાધન રાખી શકાય. પણ અકારણ વધારે વસ્ત્રાદિ રાખવાં નહીં, વળી રોજ બે વાર બધા જ વસ્ત્રાદિ ઉપકરનું પડિલેહણ કરવાનું હોય છે. ખાસ નોંધ : (૧) ઉપરોક્ત યાદીમાંથી અહીથી મલનારા ઉપકરણો ને લાવવા વિનંતી.
(૨ ) સંમતિ પત્ર મલેથી આપ ક્યારે પધારો છો? તેની જાણ ફોન નં.
ઉપર તુરત જ કરવી. ( ૩) દરેક ક્રિયા અનુદાન આદિ અંગે પૂ.ગુરૂ ભગવંતો તથા પૂ.સાધ્વીજી ભગવંતોની
સૂચના-આજ્ઞાનું પાલન અવશ્ય કરવાનું રહેશે તથા કાર્યકર્તાઓએ ગોઠવેલ વ્યવસ્થાને છે અનુસરવાનું રહેશે,
For Private & Personal use only
નામ :- (૧) આ મેટર સંમતિપત્રની પાછળ છાપવું (૨) સ્થાન, સ્થળ, વ્યવસ્થા, આયોજન પ્રમાણે યોગ્ય ફેરફાર કરવા.
Jain Education international 2010_05
ઉપધાન વિધિ
Page #104
--------------------------------------------------------------------------
________________
www.ainelibrary.org
પુરમુક પચ્ચખાણનો સમય
અમદાવાદના સ્ટા . ટાઈમ મુજબ સમય આપેલા છે. કોઠામાં આપેલા આંકડા ૧૨ વાગ્યા ઉપર કેટલી મિનિટે પચ્ચખાણ આવે તે સૂચવેલ છે. જેમ કે, ૧૮ નવે ના ૧૨-૨૪ મિનિટે પચ્ચકખાણું આવે.
જાન્યુ. | ફેબ્રુ. માર્ચ એપ્રિલ | મે | જૂન | જુલાઈ | ઓગ. સર્ટ. | ઓ. નવે. ડીસે. | ૪૪ | ૫૪ | પ૩ ૪૪ | ૩૭ ૩૮ | ૩ | ૪ | ૪૦| 3 | ૨૪ | ૨૯ ૪૪ | ૫૪ | ૫૩] ૪૪ | ૩૭ ૩૮ | ૪ | ૪ | ૪૦) રૂ| ૨૪ | 30
| ૫૫ | પ૩ ૪૪ | ૩૭ | ૩૮ | ૪૮ | ૪૬ | ૩૯ | ૨૯|૨૪ | 30 ૪૫ | ૫૫ ૫૩ ૪૪ | ૩૭ | ૩૮ | ૪ | | ૪૫ | પપ પર | ૪૩ | ૩૭ | ૩૯ ૪૪ | ૪૬ ૩૯ | ૨૮ ૨૪ ૩૬ ૪ | પપ પર | | ૪૩ ૩૭ | 3 |
૩૮ | ૨૮ | ૨૪ ૩૧ ૪૭ | પ૫ | પર | ૨૩ | 39 | ૪૦ ૪૫ ૪૬] ૩૮ | ૨૮ | ૨૪ | ઉ૧ ૪૭ | પદ પર | ૨૩ | ઉ૭ | ૪૦ ૪પ ] ૪] ૩૮ | ૨૮ | ૨૪ | ૩૨ ૪૭ | | પદ પર | ૪૩ | ૩૭ | | ૫ | ૪૨| 30 | ૨૮ | ૨ ૪ ૩૨ ૪૮ | પE | પર | ૪૨ | ૭ | | ૪૫ ] ૪૫ 39| ૭ | ૨૪| 33 ૪૮ | ૫ | ૫૧ ૪૨ | 39 | | ૪પ | 'જપ ૩૩ ૨૭ | ૨ | 3૪
પ૫ | ૫ ૧ ૪૨ | 39 | | ૫ | ૪૫ કેદ | ૨૭૨૪| ૩૪ ૪૯ | પપ ૫૧ ૪૧ | ૩૭ | ૪ | ૪ | ૪૫T 3 | ૨૭ ૨૫ | ૧૪ [. ૪૯ | પં૫ | પ૧ ૪ ૧ | ઉ૩ | | ૪૬ | ૪૫| ૬ | ૨૬ | ૨૫ ૩૫
oh hh or | Oh | hh | Oh
2 GE or | 0 | 6 | 02
દ | 02 | b8 |
he he
3 | hદ | 2 |
2 | 3 hદ |
That
| કદ | કંદ |h|
૪૯ પ૧ | ૫૪ | ૪૯
- ૪ { ૪૪ ૩૪] ૨૬ | ૨ ૫ ૩૭ ( ૫૪] ૪૯ | 0 | ૩૭ | ૪૧ | F | ૪૪ ૩૪] ૨ ૫ | ૨ | ૩૩ ૫૧ | ૫૪ ૪૯ | ૪ | ૩૭ | ૪૧ | | | ૩૪ ૨૫ ૨૬ ૩૭ પર | ૨૪ | ૪૮ | C | 3 | ૪૨ | ૪૬ ૪૩ ૩૩ | ર ૫, ૨૬] ૩૮ પર | પ૪ | ૪૮ | ૩૯ [૩૭] ૪૨ | ૪૬ | ૪૩ 33 | ૨૫] ૨F | 3:
પર | પ૪ ૪૭ | ૩૯ [ ૩૭] ૪૨ | ૪૬ | ૪ | ૩૩ ૨૫ | ૨ | 40 ૨૪ | પ૩ | ૫૪ ૪૭ ૩૯ [ ૩૭ | ૪૨ | ૪૬ | ૪૨| 3૨ | ૨૫| ૨૭] ૪]
| ૫૪ | ૪૭ | ૩૯ [૩૭] ૪૨ | ૪ | | ૪૨ ૩૨ | ૨૪ | ૨૩ ૮૧, ૫૩ | પ૪ | ૪૭] ૩૮ | ૩૭ | ૪૩ | ૪ | ૪૨ | ૩૨ | ૨૪] ૨૮ ૪૧ ૫૩ | ૫૪| ૪ | ૩૮ | ૩ | ૪૩ ૪૬ | ૪૨ ૩૧ | ૨૪] ૨૮ ૪૨
૫૩ | પ૩ ૪૬ | ૩૮ | ૩૭ | ૪૩ ૪૬ | ૪૧ ૩૧ | ૨૪ | ૨૮| ૪૨ - ૫૪ ૫૩ ૪૫ ૩૭૩૭ | ૪૩ 1 ૪૬ | ૪૧ ૩૧ | ૨૪] ૨૮૪૩
| | ૪૫] ૩૭૩૮ | ૪૩] YE | ૪૧ રૂ| ૨૪] ૨૯ ૪૩ ૫૪ | | ૪૫.
ER
2010_05
ઉપધાન વિધિ
Page #105
--------------------------------------------------------------------------
________________
o
COM
Pos
on
૩.
O DOO DOO DOO DOO DOO DOO DOO DOO DOO DOO
ઉપધાનના આ છે અગણિત લાભો
Doa
S૦d ૧, ઉપધાનમાં ૪૭ દિવસ પૌષધ અને એક દિવસના પૌષધની ૩૦ સામાયિક ૪૭x30=૧૪૧૦ સામાયિક, ૭૨ હજાર અબજ મણ સોનું સાતક્ષેત્રમાં વાપરવાથી જે લાભ મળે તેટલો લાભ ૧ સામાયિકથી પ્રાપ્ત થાય છે. ઉપધાન તપના ૪૭ દિવસના doa
go ૧૪૧૦ સામાયિકથી ૧૦ કરોડ અબજ ૧૫ લાખ ૨૦ હજાર અબજ મણ સોનું સાતક્ષેત્રમાં વાપરવાનો લાભ મળે. એક સામાયિક કરનાર પુણ્યાત્મા ૯૨૫૯૨૫૯૨૫ પલ્યોપમ પ્રમાણ દેવલોકના આયુષ્યનો શુભ બંધ કરે તો ૪૭ દિવસના ૧૪૧૦ સામાયિક દ્વારા ૧૩૦૫૫૫૫૫૫૪૨૫૦ પલ્યોપમ દેવલોકનું આયુષ્ય બાંધે છે. એક નવકાર ગણવાથી પ00 સાગરોપમ જેટલા અશુભ કર્મોનો નાશ થાય છે. ૪૭ દિવસની આરાધનામાં દરેક આરાધક ૧,૦૧,૫૨૦ નવકાર ગણે છે. ૧ ઉપધાન કરવાથી પ,૦૭, ૬૦,000 કરોડ સાગરોપમ જેટલા અશુભ કર્મોનો નાશ થાય છે. આપણો આત્મા ૧૬૭૫૦૮૦ કરોડ વાર સાતમીનારકીના કર્મોને તોડે છે. એક નવકાર ગણવાથી બેલાખ પાંસઠ હજાર પલ્યોપમ દેવલોકનું આયુષ્ય બંધાય છે. ઉપધાનમાં દરેક આરાધક ૧,૦૧,૫૨૦
નવકાર ગણે છે. એક ઉપધાન કરવાથી ર૬ ,૯૦, ૨૮,00,OOO પલ્યોપમનું દેવાયુ બંધાય છે. ૫. દરેક સો લોગસ્સનો કાઉસ્સગ્ગથી ૪૭ દિવસમાં ૬૧,૩૫, ૨૧,૦૦૦ પલ્યોપમ દેવાયુ બંધાય છે.
એક વાર ઈરિયાવહી સૂત્રનો પાઠ કરવાથી ૮૮,000 સોનાની ૫૦૦ ધનુષ્ય પ્રમાણ જેટલી મોટી પ્રતિમા ભરાવવાનો લાભ
મળે છે. ૭. ઉપધાન તપમાં આવતા ૨૧ ઉપવાસથી ૨૧ લાખ કરોડ વર્ષના અશુભ કર્મોનો નાશ થાય છે. | ૮. ઉપધાન તપમાં આવતા ૧૦ આયંબિલથી ૧૦ હજાર કરોડ વર્ષના અશુભ પાપોનો નાશ થાય છે.
ઉપધાન તપમાં આવતી ૧૬ નીવીથી ૧૬ કરોડ વર્ષના અશુભ કર્મોનો નાશ થાય છે. Dા ૧૦. ૪૭ દિવસના પરિમુઢના પચ્ચખાણથી ૪૭ લાખ વર્ષના અશુભ પાપોનો નાશ થાય છે. Pool
C SC Sતુ bd Sad Sતું ?
ઉપધાન
વિધિ
uિ{
1
Jain Education Inthalona
to_05
Ww.ainelibrary.org
Page #106
--------------------------------------------------------------------------
________________
PG |
24
ઉપધાન સુવાક્ય - બેનરો
મુહપત્તિના ૫૦ બોલ :
(૧) સૂત્ર-અર્થ તત્વ કરી સહું (૨-૩-૪) સમકિતમોહનીયનવી મંડપમાં
ઉપધાન વાપરતાં વિચારો મિશ્રમોહનીય-મિથ્યાત્વમોહનીય પરિહરું (૫-૬-૭) કામરાગ
સુવાક્ય ૧. આવતી કાળની આરાધના કરવા માટે, હું આહાર કરું છું. સ્નેહરાગ-દૃષ્ટિરાગ પરિહર્સ (૮-૯-૧૦). સુદેવ-સુગુરુ-સુધર્મ
બેનરો ૨. સ્વાદ માટે નહીં પણ આરાધનાની શક્તિ માટે વાપરું છું.
આદરૂં. ૩. પુણ્યશાળીઓ મારી ભક્તિ કરે છે, જે મારી નથી આરાધનાની . (૧૧-૧૨-૧૩) કુદેવ-કુગુરુ-કુધર્મ પરિહરું, (૧૪-૧૫
અને | ૧૬) જ્ઞાન-દર્શન-ચારિત્ર આદરું(૧૭-૧૮-૧૯) જ્ઞાનવિરાધના-|||0|| મુહપત્તિના
દર્શન વિરાધના-ચારિત્ર વિરાધના પરિહરું (૨૦-૨૧-૨૨) ૪. મારો આત્મા તો અણાહારી છે, શરીર છે માટે વાપરવું પડે
૫૦ બોલ મનોગુપ્તિ - વચનગુપ્તિ - કાયગુપ્તિ આદરું, (૨૩-૨૪-૨૫)
મનદંડ - વચનદંડ – કાયદંડ પરિહરું. | ૫. આહાર કરવાનો સ્વભાવ આત્માનો નહીં, શરીરનો છે.
(૨૬-૨૭-૨૮). હાસ્ય-રતિ-અરતિ-પરિહરું. (૨૯-૩૦૦ આરાધના મંડપમાં
૩૧) ભય-શોક-દુગંછા-પરિહરું (૩૨-૩૩-૩૪) કૃષ્ણલેશ્યા૭. ઉપધાન એટલે, શ્રી નમસ્કાર મહામંત્ર ગણવાનું લાયસન્સ. | નીલલેશ્યા-કાપોતલેશ્યા પરિહરું. (૩૫-૩૬-૩૭) રસગારવ
200 ૮. ઉપધાન એટલે, સંયમ જીવનની ટ્રેનિંગ.
ઋદ્ધિગારવ-શાતાગારવ પરિહરું (૩૮-૩૯-૪૦) માયાશલ્ય| ૯. ઉપધાન એટલે, સ્વભાવનું સર્જન, વિભાગનું વિસર્જન, નિયાણ શલ્ય-મિથ્યાત્વ શલ્ય પરિહરું (૪૧-૪૨) ક્રોધ-માનઆત્મસમૃદ્ધિનું અર્જન કરો.
પરિહરું (૪૩-૪૪) માયા-લોભ પરિહરું (૪૫-૪૬-૪૭) ૧૦. ઉપધાન એટલે, છ કાયની જીવોને અભયદાન આપવાની પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાયની જયણા કરું (૪૮-૪૯-૫૦) વાયુ સત્રશાળા.
કાય, વનસ્પતિકાય, ત્રસકાયની રક્ષા કરું ૧૧. ઉપધાન એટલે, સંયમ જીવનનું સેમ્પલ.
ચરવળો, કટાસણ, સંથારો, કામળી, વસ્ત્ર વગેરે પહેલા ૧૨. ઉપધાન તપ એટલે, જાતનો તિરસ્કાર, જગતનો સ્વીકાર અને | ર૫ બીલથી પડિલેડવા અને ડી કંડાસન કન્દોરો પહેલા ૧oોલથી. ઉપધાન જગતપતિને નમસ્કાર કરવાનો અમૂલ્ય અવસર.
પડિલેહવા. વિધિ | ૧૩. ઉપધાન એટલે, મોહસુભટ સામેનો જંગ. * બહેનોને ૪૦ બોલ બોલવા ત્રાંસા ટાઇપવાળા બોલ બહેનોએ b9d
Oo DG]૧૪. વ્યાખ્યાનમાં.... વાત કરવી નહીં, માળા ગણવી નહીં. નહીં બોલવાના. Jain Education Iternator 2010_05
DOG DOG DOG DOG DOG DOG DOG DOG DOO Dog Dog DOG DOG DOG DOO DOO DOO DOO DOO DOO
Oિp
pg
Hww.ainelibrary.org
Page #107
--------------------------------------------------------------------------
________________
- 8 વિધિની(ાિનો) આદર એટલી બોક્ષાનો દર 8=
છે.
જ
धण्णाणं विहिजोगो, विहि-पक्खाराहगा सया धण्णा।
विहिबहमाणी धण्णा, विहिपक्खअदूसगा धण्णा ॥१॥ અનુષ્ઠાનોમાં વિધિનું પાલન કરનારા પુરુષો ધન્ય છે, વિધિનો પક્ષપાત કરનારા પણ ધન્ય છે, વિધિનું બહુમાન કરનારા ય ધન્ય છે અને વિધિમાર્ગને દૂષિત નહિ કરનારા પણ ધન્ય છે.
विहिसारं चिय सेवइ, सद्धालू सत्तिमं अणुट्ठाणं।
दव्वाइदोसनिहओवि, पक्खवायं वहइ तंमि ।२।। શ્રદ્ધાળુ શક્તિમાન આત્મા જે જે અનુષ્ઠાન કરે, તે દરેક અનુષ્ઠાન, વિધિને બરાબર સાચવીને કરે, એમ છતાં કદાચ દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવ-સામર્થ્ય આદિ સામગ્રી પૂર્ણ ન હોય અને પ્રતિકૂળતા હોય તો પણ તે તે ક્રિયામાં વિધિનો પક્ષ તો રાખેજ.
आसन्नसिद्धिआणं, विहिपरिणामो उहोइ सयकालं।
विहिचाओ अविहिभत्ती, अभव्वजिय-दूरभव्वाणं ।।३।। જેઓ થોડા કાળમાં મોક્ષે જનારા છે તેઓને હંમેશાં વિધિમાં સતત આદર હોય છે અને વિધિનો ત્યાગ(અનાદર) કે અવિધિનો પક્ષ તો પ્રાય: અભવ્ય કે દુર્ભવ્યોને હોય છે.
G)
Jain Education intentional 201005
TOP
& Pe
r tainly
Page #108
--------------------------------------------------------------------------
________________ લવ્ય પાલા: 'S! પહોત -cવ્ય આલાપ ગણt coNl: Jain Education Interation 2010 es Har Private Personal use only