SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ PoS GO 590 નવકાર વાળી. -: ઉપધાન તપમાં નવકારવાળી :મહાનિશીથ સૂત્રી મૂળ વિધિને અનુસરતા સુબોધ સમાચારી અને આચારમય સામાચારી ગ્રંથના સ્પષ્ટ પાઠ અનુસારે ઉપધાનના તપસ્વીઓએ ઉપધાનમાં નવકારવાળી ગણવી જરૂરી છે. નવકારવાળીની જગ્યાએ સ્વાધ્યાય અથવા ગાથાઓ મોઢે કરવાથી વિધિ પૂર્ણ થતી નથી. જ્ઞાનીઓ દ્વારા નિર્ધારિત નવકારવાળી જ ગણવી. ઉપધાનમાં પ્રતિદિન શ્રી નવકારનો ૨ હજાર જાપ અને લોગસ્સનો ૩૨૪ સંખ્યાનો જાપ મોહનીય કર્મના ક્ષયોપશમ માટેની પ્રક્રિયા છે. આથી દરેક આરાધકે નીચે પ્રમાણે સૂચિત નવકારવાળી અવશ્ય ગણવી. રોજેરોજની માળા સંથારો કર્યા પહેલાં પૂરી કરી લેવી. વિધિ – નવકારવાળી. :પહેલા, બીજા, ચોથા અને છઠ્ઠા ઉપધાનવાળાએ (માળાવાળાએ) નવકારની બાંધી ૨૦ નવકારવાળી ગણવી, અને ત્રીજા (પાંત્રીસું) અને પાંચમા (અઠ્ઠાવીસું) ઉપધાનવાળાઓએ લોગસ્સની ત્રણ નવકારવાળી ગણવી. શ્રી નવકારની નવકારવાળી એક સ્થળે બેસીને એક ચિત્ત ઓછામાં ઓછી પાંચ ગણવી. નવકારવાળી શુદ્ધ, શ્વેત, સુતરની ૧૮ અભિષેક કરી વર્ધમાન વિદ્યા કે સૂરિમંત્રથી અભિમંત્રિત કરી હોય તેવી વાપરવી. નવકારવાળી આ રીતે ગણો જાપ કરતાં... - ચિત્તને સ્થિર રાખો - ટટ્ટાર બસ - નવકારપટ સામે બેસો - પૂર્વ-ઉત્તર દિશા સન્મુખ બેસો ઉપધાન વિધિ GિOG p4C Jain Education in national 2010_05 For Private & Personal Use Only www.ainelibrary.org
SR No.004609
Book TitleUpdhan Vidhi
Original Sutra AuthorN/A
AuthorNaychandrasagar
PublisherPurnanand Prakashan
Publication Year2005
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy