SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ DO 8 Dog માળ પવેણા વિધિ 2 2 ૦ માળા પહેરવાના સ્થાને વાજીંત્ર નાદ-ગીતગાન દેવપૂજા-જ્ઞાનપૂજાદિ પ્રભાવનાના કાર્યો થવા જોઇએ. માલા પહેરે તે દિવસે ઉપવાસ અથવા આયંબિલ કરે. અને તે દિવસે રાત્રી પોષધ કરે. • માલા પહેરે તે દિવસથી ઉત્કૃષ્ટ છ માસ સુધી બ્રહ્મચર્ય પાળે, એકાસણું કરે. ભૂમિ શયન આદિ કરે. જઘન્યથી દશ દિવસ એ પ્રમાણે પાળે. પહેલા બે અઢારિઆ, ચોકીઉં અને છકીઉં એ ચાર ઉપધાન વહીને માલા પહેરી શકે. એમ ગીતાર્થ માન્ય પરંપરા - સમાચારી છે. પછી બાકીના બે ઉપધાન વહન કરે ત્યારે પહેલું પાત્રીશું અને પછી અઠ્ઠાવીશું વહન કરે. કોઇ કારણ અગર મુહૂર્ત વિશેષ છકીયામાં બે ઉપવાસે પહેલી વાચના થયા પછી અગર છકીયામાં પહેલા દિવસે માળા પહેરાય. || ઇતિ માલારોપણ વિધિ સંપૂર્ણ | 200 2 એક નવકાર મહામંત્રનો કાયોત્સર્ગ શુદ્ધ વિધિ પૂર્વક કરાય તો ૧૯, ૨૩, ૨૨૭ પલ્યોપમનું દેવાયું બંધાય છે, અને એક લોગસ્સ-ચંદેસુ નિમ્મલયરા સુધી કાયોત્સર્ગમાં ૬૧, ૩૫, ૨૧૦ પલ્યોપમનું દેવાયું બંધાય છે. ઉપધાન મહાતપમાં કેટલા નમસ્કાર મહામંત્ર અને કેટલા લોગસ્સ? ઉપધાન વિધિ Jain Education femnation 2010_05 For Private & Personal Use Only www.ainelibrary.org
SR No.004609
Book TitleUpdhan Vidhi
Original Sutra AuthorN/A
AuthorNaychandrasagar
PublisherPurnanand Prakashan
Publication Year2005
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy