SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ o COM Pos on ૩. O DOO DOO DOO DOO DOO DOO DOO DOO DOO DOO ઉપધાનના આ છે અગણિત લાભો Doa S૦d ૧, ઉપધાનમાં ૪૭ દિવસ પૌષધ અને એક દિવસના પૌષધની ૩૦ સામાયિક ૪૭x30=૧૪૧૦ સામાયિક, ૭૨ હજાર અબજ મણ સોનું સાતક્ષેત્રમાં વાપરવાથી જે લાભ મળે તેટલો લાભ ૧ સામાયિકથી પ્રાપ્ત થાય છે. ઉપધાન તપના ૪૭ દિવસના doa go ૧૪૧૦ સામાયિકથી ૧૦ કરોડ અબજ ૧૫ લાખ ૨૦ હજાર અબજ મણ સોનું સાતક્ષેત્રમાં વાપરવાનો લાભ મળે. એક સામાયિક કરનાર પુણ્યાત્મા ૯૨૫૯૨૫૯૨૫ પલ્યોપમ પ્રમાણ દેવલોકના આયુષ્યનો શુભ બંધ કરે તો ૪૭ દિવસના ૧૪૧૦ સામાયિક દ્વારા ૧૩૦૫૫૫૫૫૫૪૨૫૦ પલ્યોપમ દેવલોકનું આયુષ્ય બાંધે છે. એક નવકાર ગણવાથી પ00 સાગરોપમ જેટલા અશુભ કર્મોનો નાશ થાય છે. ૪૭ દિવસની આરાધનામાં દરેક આરાધક ૧,૦૧,૫૨૦ નવકાર ગણે છે. ૧ ઉપધાન કરવાથી પ,૦૭, ૬૦,000 કરોડ સાગરોપમ જેટલા અશુભ કર્મોનો નાશ થાય છે. આપણો આત્મા ૧૬૭૫૦૮૦ કરોડ વાર સાતમીનારકીના કર્મોને તોડે છે. એક નવકાર ગણવાથી બેલાખ પાંસઠ હજાર પલ્યોપમ દેવલોકનું આયુષ્ય બંધાય છે. ઉપધાનમાં દરેક આરાધક ૧,૦૧,૫૨૦ નવકાર ગણે છે. એક ઉપધાન કરવાથી ર૬ ,૯૦, ૨૮,00,OOO પલ્યોપમનું દેવાયુ બંધાય છે. ૫. દરેક સો લોગસ્સનો કાઉસ્સગ્ગથી ૪૭ દિવસમાં ૬૧,૩૫, ૨૧,૦૦૦ પલ્યોપમ દેવાયુ બંધાય છે. એક વાર ઈરિયાવહી સૂત્રનો પાઠ કરવાથી ૮૮,000 સોનાની ૫૦૦ ધનુષ્ય પ્રમાણ જેટલી મોટી પ્રતિમા ભરાવવાનો લાભ મળે છે. ૭. ઉપધાન તપમાં આવતા ૨૧ ઉપવાસથી ૨૧ લાખ કરોડ વર્ષના અશુભ કર્મોનો નાશ થાય છે. | ૮. ઉપધાન તપમાં આવતા ૧૦ આયંબિલથી ૧૦ હજાર કરોડ વર્ષના અશુભ પાપોનો નાશ થાય છે. ઉપધાન તપમાં આવતી ૧૬ નીવીથી ૧૬ કરોડ વર્ષના અશુભ કર્મોનો નાશ થાય છે. Dા ૧૦. ૪૭ દિવસના પરિમુઢના પચ્ચખાણથી ૪૭ લાખ વર્ષના અશુભ પાપોનો નાશ થાય છે. Pool C SC Sતુ bd Sad Sતું ? ઉપધાન વિધિ uિ{ 1 Jain Education Inthalona to_05 For Private & Personal Use Only Ww.ainelibrary.org
SR No.004609
Book TitleUpdhan Vidhi
Original Sutra AuthorN/A
AuthorNaychandrasagar
PublisherPurnanand Prakashan
Publication Year2005
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy