SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ SOS 58 oOo PoQ|| દ્વિતીય ઉપધાન પ્રવેશ વિધિ 59 Sતુ અથ દ્વિતીય ઉપધાન પ્રવેશ વિધિ પ્રથમ ઉપધાન(અઢારીયા)ની માફક બીજા (અઢારીયા) ઉપધાનના પ્રવેશની ક્રિયા જાણવી, પણ ઉપધાનનું નામ ||sed ફેરવવું. તેમાં બીજા (અઢારીયા) ઉપધાનમાં પ્રતિક્રમણ શ્રુતસ્કંધ ઉદ્દેસાવણી દેવવંદાવો, એટલું વિશેષ બોલવું. નંદીની ક્રિયા પહેલાની માફક જ કરવાની છે. પહેલા અને બીજા ઉપધાનમાં નંદી જોઇએ. આગળના ચાર ઉપધાનમાં Doa સંક્ષેપ સ્થાપનાચાર્ય સમીપે ચૈત્યવંદન વિગેરે કરાવીને પ્રવેશ કરાવી શકાય છે. એટલે નંદી મંડાવવાની કાંઇ આવશ્યકતા. નથી, ૪ ઉપધાનમાં સ્થાપનાચાર્યથી પ્રવેશ કરાવી શકાય છે. પરંતુ અત્યારે તો નંદી મંગાવવાની પ્રવૃત્તિ છે એટલે ત્રીજા, ચોથા, પાંચમા અને છઠ્ઠા ઉપધાનના પ્રવેશમાં પણ પહેલા ઉપધાનના પ્રવેશમાં કરાવાતી નંદી વિગેરે સર્વે ક્રિયા કરાવવી, ફક્ત ઉપધાનના નામમાં ફેરફાર કરવો. - a ત ક ર ીિ સે ને દિલ , તુ તુ ઉપધાન સિવાય સૂત્રોનું અધ્યયન કરે તો, તે “કર્ણ હેટક' (કર્ણચોર) કહેવાય છે. અને પછી પણ છતી શક્તિએ અશ્રદ્ધાએ ઉપધાન ન કરે તો... ભવાંતરમાં દુર્લભ બોધિ(અનંત સંસારી) બની મતિ-ભ્રમ વડે દુખી થાય અને જિનશાસન પ્રાપ્ત ન થાય. શ્રી મહાનિશીથ સૂત્ર-ઉપધાન પ્રકરણ કોઇ પણ રીતે સૂત્રનું અધ્યયન થઇ ગયા પછી પણ ઉપધાન કરે તો, ભવાંતરે જૈન ધર્મની પ્રાપ્તિ સુલભ થાય છે. માટે સૂત્ર-અધ્યયન થયા પછી પણ ઉપધાન કરવા જોઇએ. તુ Seત 504 p00 500 50 તુ તુ ઉપધાન વિધિ શ્રી મહાનિશીથ સૂત્ર on DO Jain Education Heation 2010_05 For Private Personal Use Only www.jainelibrary.org
SR No.004609
Book TitleUpdhan Vidhi
Original Sutra AuthorN/A
AuthorNaychandrasagar
PublisherPurnanand Prakashan
Publication Year2005
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy