SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ |d lam |Do ઉપધાન વિધિ Doa bed Dog Doa ઉપધાન વાળાએ દરરોજ કરવાની ક્રિયાની નોંધ por Poo ૪ ૫ ६ ૭ દરરોજ પોતાના ઉપધાનના નામપૂર્વક સૌ ખમાસમણાં દેવાં. દ પ્રતિદિન ગુરુ મુખે જિનવાણીનું શ્રવણ કરવું. ૯ પહેલા, બીજા, ચોથા અને છઠ્ઠા ઉપધાનવાળાએ નવકારની બાધા પારાની વીશ અને ત્રીજા પાંચમા ઉપધાનવાળાએ લોગસ્સની ત્રણ નવકારવાળી ગણવી. ૧૦ ઉપવાસ આયંબિલ અને નીવીમાં વિધિપૂર્વક પચ્ચક્ખાણ પારવું. પચ્ચક્ખાણ પારતાં સ્થાપનાચાર્ય ખુલ્લા રાખવા. Doa |32|| ૧૧ એકાસણા કે આયંબિલમાં વાપરીને ઉઠતી વખતે ‘દિવસ ચરિમં તિવિહાર'નું પચ્ચક્ખાણ કરવું, અને ઉઠચા પછી ખુલ્લા ભગવાને po Jain Educaton irteational 1to1_05 ૧ બન્ને વખતે પ્રતિક્રમણ કરવું તેમાં સવારના પ્રતિક્રમણના અંતે એટલે કલ્લાણકંદની ચાર સ્તુતિ પછી નમ્રુત્યુર્ણ પુરું કહ્યા પછી તરત જ અહોરાત્રીનો પોસહ લેવો. ૧૨ ૨ બે વખત પડિલેહણ કરવું. ૩ ત્રણ વખત આઠ થોયના દેવવંદન કરવા.(ચોથા દેવવદન દેરાસરમાં કરવા.) ગુરુ ભગવંત પાસે પવેયણાની ક્રિયા કરવી. દેરાસરે દર્શન કરી, ચૈત્યવંદન કરવું અને ત્યાં આઠ સ્તુતિપૂર્વક દેવવાંદવા. સો લોગસ્સનો કાઉસ્સગ્ગ ઉભા ઉભા કરવો. ઇરિયાવહી કરી જગચિંતામણિનું ચૈત્યવંદન જયવીયરાય સુધી કરવું. શ્રાવિકાએ સવારે ફરી ગુરુમહારાજ પાસે પોસહ લઇ પડિલેહણના આદેશ માંગી પવેણું કરવું, અને રાઇ મુહપત્તિ પડિલેહવી. શ્રાવકે પોસહ ગુરુ પાસે લીધેલ હોવાથી, તથા પ્રતિક્રમણ અને પડિલેહણના આદેશ પણ ગુરુ પાસે લીધેલ હોવાથી ફક્ત પવેયણાની ક્રિયા કરવી. ૧૩ શ્રાવિકાએ સાંજે ફરીથી ગુરુ મહારાજ પાસે ડિલેહણના આદેશ માંગી, સાંજની ક્રિયા કરવી તથા દેવસી મુહપત્તિ પડિલેહવી શ્રાવકે પડિલેહણના આદેશ ગુરુમ. પાસે માંગેલ હોવાથી, અને પ્રતિક્રમણ ગુરુ સાથે કરવાનું હોવાથી, ફક્ત સાંજની ક્રિયા કરવી. ૧૪ સૂર્યોદય પછી સવારના છ ઘડી થયા પછી ગુરુમ.ના આદેશ પૂર્વક ૮ પોરિસી ભણાવવી. અને પોરસી કાજો લેવો (કા.સુ. ૧૫ સુધી) op pa b°[ po Doa |૭૮ દરરોજ 23 કરવાની 5% ક્રિયાની 204 નોંધ For Private & Personal Use Only Dod ayo| | PS d°d ૦ pa |597| |aya Poa Doa ૧૫ સાંજના પડિલેહણ વખતે મુટ્ઠિસહિઅંનું પચ્ચક્ખાણ કર્યું હોય તો | ગુજ્જ વિધિપૂર્વક પચ્ચક્ખાણ પાળી, ઘડા-ગ્લાસ-ગરણાનું પડિલેહણ કરી પાણી ગાળીને વાપરવું અને પાણી ચૂકવ્યા પછી જ દેવવંદન કરવું. શ્રાવકે ગુરુની અને શ્રાવિકાએ ગુરુણી હોય તો તેમની આજ્ઞા લેઇ રાત્રે સંથારા પોરિસી ભણાવવી, પોરિસી ભણાવ્યા વગર સુવું નહિં. ૧૭. રાતના સૂતી વખતે કાનમાં રૂના પુંમડા નાંખવા. અથવા માથા બંધન બાંધવું. ૧૬ dho 204 Dog allo |pa |bd amp Doa (૩૪ .jainullirikry.org/
SR No.004609
Book TitleUpdhan Vidhi
Original Sutra AuthorN/A
AuthorNaychandrasagar
PublisherPurnanand Prakashan
Publication Year2005
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy