SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ GO S90 | ૧૦૦ 20 ખમાસમણા તથા - ઋષિમંડલ શ્રવણ 0 50ત ODOO DOO DOO DOO DOO DOO DOO DOO DOO DOO • ૧૦૦ ખમાસમણ તથા ઋષિમંડલ શ્રવણ આટલી ક્રિયા થઇ ગયા પછી બધા આરાધકોને સામુદાયિક ૧00 ખમાસમણની વિધિ કરાવવી (ખમાસમણમાં બોલવાના પદ માટે જુઓ પૃ નં.૩૦) પદ બોલી સત્તર સંડાસાપૂર્વક ખમાસમણ દેવાં ત્યાર પછી ઋષિમંડલ સ્તોત્રનું શ્રવણ કરવું ત્યારબાદ ગોઠવાએલ વ્યવસ્થાનુસાર દેરાસર જવું કે વ્યાખ્યાન શ્રવણ કરવું. નોંધ : દેરાસરમાં ૮ થોયના દેવવંદન તથા ચૈત્યવંદન બન્ને કરવાના છે. અલગ અલગ દેરાસરે કરે તો ચાલે. - ગુરુમ પાસે આદેશ માંગી છ ઘડી પોરસી ભણાવવી. આરાધકોને સૂચના (બોર્ડ બનાવીને મૂકવું) (આરાધકો ને ઉપયોગી બેનરો બનાવી મૂકવા.) કાળવેળાએ ખુલ્લામાં કાંબળી ઓઢી હોય તો આવ્યા બાદ બે ઘડી | ૧ સૂચના બેનરો સુધી તે ઉપર બેસવું નહીં. ૨ ગમણાગમણે ૨ કાંબળીના સ્થાને કટાસણું ઓઢવું નહિ, કારણ કે તેથી અંગ પુરું ૩ કાંબળી કાળનો સમય ઢંકાતું નથી. ૩ પચ્ચક્ખાણ પારતી વખતે તેમજ વાપર્યા બાદ ચૈત્યવંદન કરતાં ૪ આરાધનામાં ઉત્સાહવર્ધક સુવાક્યો સ્થાપનાજી ખુલ્લા રાખવા. ૫ મુઠસી પચ્ચકખાણ પારવાનું સૂત્ર ૪ થંડીલ, માત્રુ કે ૧OO ડગલાં દૂરથી આવ્યા પછી ઇરિયાવહિયા ૬ જ જગ્યાની અનુકૂળતા હોય તો કરી ગમણાગમણે આલોવવા. આરાધકોને શ્રી નવકારના જાપ માટે શ્રી ૫ ગુરુ મશ્નો પૂર્ણ વિનય સાચવવો. નવકારના પટ-૨ (ભાઇઓ-બહેનોને ( ૬ આરાધક સાધર્મિકો સાથે સંદ્વર્તન રાખવું, સહિષ્ણુ ભાવ કેળવવો.) . અલગ અલગ) રૂમમાં પ્રસ્થાપિત કરવા. bod ઉપધાની વિધિ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.ainelibrary.org
SR No.004609
Book TitleUpdhan Vidhi
Original Sutra AuthorN/A
AuthorNaychandrasagar
PublisherPurnanand Prakashan
Publication Year2005
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy