SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ 600 dOd dOS રાઇ DO DO DO pd pઈ 0 Cછે D૪|| સૂચના : મહજિજ્ઞાણની સજઝાય પછી શ્રાવિકાઓએ રાઇમુહ પત્તિ પડિલેહવી. પછી સહુએ ગુરુવંદન સાથે કરવું. ત્યાં સુધી શ્રાવકોને જાપમાળા-સ્વાધ્યાય કરી શકાય, પ્રસંગે શ્રાવકોને પ્રથમ વંદન કરાવી પછી બહેનોને રાઇ મુહપતિની વિધિ કરાવવી. PG રાઇમુહપત્તિની વિધિ. pd મુહપત્તિની 'ખમા દઇ ઇરિયાવહી કરી એક લોગસ્સનો કાઉસ્સગ્ન કરી મારી પ્રગટ લોગસ્સ કહી | વિધિ ખમા દેઈ ઈચ્છા સંદિર ભગ રાઇમુહપત્તિ પડિલેહું? એમ કહે. (ગુરુ-પડિલેહ.) “ઈચ્છે' કહી મુહપત્તિ પડિલેહી બે વાંદણાં દેવાં. પછી કહે ઈચ્છાકારેણ સંદિ ભગ રાઇયં આલોઉં? (ગુરુ-આલોએહ) “ઈચ્છે આલોએમિ જો મે રાઇઓ અઇયારો ઇત્યાદિ સંપૂર્ણ પાઠ કહેવો. પછી સવ્યસ્તવિ રાઇય. ઇચ્છા સંદિ ભગવનું? (ગુરુ-પડિક્કમેહ) “ઈચ્છે' તસ્સ મિચ્છા મિ દુક્કડં કહી. ઈચ્છકાર સુહરાઇ નો પાઠ કહેવો. પછી જો ગુરુપદસ્થ હોય તો બે વાંદણાં દેઇ. (પદસ્થ ન હોય તો ખમા દેઇ) પછી અમ્મુદિઓ ખામી બે વાંદણાં દેઇ ખેમા દેઇ અવિધિ આશાતના મિચ્છા મિ દુક્કડં કહેવું. પછી બધા આરાધકોએ (શ્રાવક-શ્રાવિકાઓએ સાથે) સામૂહિક ગુરુ વંદન કરવું. ગુરુમ. ને શાતા પૂછવી | ઇતિ સવારે શ્રાવક-શ્રાવિકાઓને કરાવવાની વિધિ | D૦. 001 0 GOc 0 C D 0 0 0 0 Sed Sp4 Sત છે 0 ઉપધાન શરૂ વિધિ CON ૧. ક્રિયાની સાથે તુરત જ રાઇમુહપત્તિ કરનારને ઇરિયાવહી કરવાની જરૂર નથી, અને શ્રાવકને જો સવારના પ્રતિક્રમણના આદેશો આપવામાં આવ્યા હોય તો રાઇમુહપત્તિ કરવાની જરૂર નથી. 2 . Jain Education national 2010_05 For Private & Personal Use Only www.ainelibrary.org
SR No.004609
Book TitleUpdhan Vidhi
Original Sutra AuthorN/A
AuthorNaychandrasagar
PublisherPurnanand Prakashan
Publication Year2005
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy