SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ || વર્તમાન સામાચારીમાં શ્રી નવકારાદિ સૂત્રો નાની જ ઉમરમાં ભણાવી લેવાની આપવાદિક આચરણા શરૂ થઇ પરંતુ શક્તિ આવતાં તેને તુરત જ ઉપધાન કરવા જોઇએ કેમકે “છતી શક્તિએ ઉપધાન કર્યા વિના અભ્યાસ કરે અથવા અભ્યાસ કર્યા પછી પણ ઉદેશા વિગેરે ઉપધાન વિધિ ન કરે તો અનંત સંસારી થાય તેમ મહાનિશીથ સૂત્ર કહે છે અને “ઉપધાન વહન કરે તો ભવાંતરમાં સુલભબોધિ થાય” આ વાત પણ એ જ આગમ સૂત્રમાં છે. ઉપધાનની આ ઉદેશાદિક ક્રિયા પણ મહાનિશીથના યોગોદ્વહન કરેલ ગીતાર્થ સાધુ જ કરાવી શકે છે. શ્રાવક સંબંધી આ ઉપધાનમાં ચૈત્યવંદન-દેવવદન સંબંધી સૂત્રોની વાચના અપાય છે જે મુખ્ય છ વિભાગમાં વહેંચાયેલ છે. (જના નામ-સૂત્ર વિગેરે પ્રસ્તુત ગ્રંથમાં ઉપસ્થિત છે.) વિક્રમની ૧૨મી સદી સુધી ઉપધાનની મૂળ વિધિ પ્રવર્તમાન હતી જેમાં ૫ ઉપવાસ પછી ૮ આયંબિલ અને છેલ્લે ૩ ઉપવાસ, ૧લા ઉપધાનમાં થતા હતા. ૧૨મી સદી બાદ ૨૪ આયંબિલ દ્વારા તપ પૂરો કરી ઉપધાન કરાતા... હાલમાં ચાલતી પરંપરા પણ આજકાલની નથી પરંતુ ગીતાર્થ પૂવાચાર્યોએ નક્કી કરેલી છે. જગદ્ગુરુ પૂ.આ. શ્રી હીરસૂરિ મ.ના પૂર્વકાળથી ઉપવાસ-નિવિની પરંપરા જિતકલ્પમાં ||2 નક્કી થઇ છે અને સર્વગચ્છ સમ્મત છે. આથી સ્વમતિ કલ્પનાથી ફેરફાર કરવો તે બહુશ્રુત ગીતાર્થોની અવગણના છે. જિતકલ્પ પ્રમાણે વર્તમાનમાં આ છએ ઉપધાન (૧૮+૧૮+૩૫+૪+૨૮+૭) વહન કરવામાં કુલદિવસ ૧૧૦ થાય છે. કુલ તપ ૬૭ ઉપવાસ થાય છે. આરંભ-સમારંભયુક્તને સૂત્રદાન કરવાનો શાસ્ત્રમાં નિષેધ છે આથી ઉપધાનનો આ તપ અહોરાત્રીના પૌષધથી જ કરવાનો છે. પૌષધ માટેનો આટલો બધો સમય(૧૧૦ દિવસ) ગૃહસ્થવર્ગ સંસારની જંજાલમાંથી કાઢી શકે નહીં, પૌષધમાં આટલી સ્થિરતા || બધા માટે શક્ય ન બને તેથી પાંત્રીસું-અઠ્ઠાવીસું પછી કરી લેવાનું જિતકલ્પમાં વિહિત થયેલ છે. બાકી ૪ ઉપધાન (૧૮+૧૮+૪+૭) | કરાવીને માળા પરિધાન કરાવવામાં આવે છે. ઉપધાન Dog પ્રગાઢ કારણે ચારે ઉપધાન પણ એક સાથે ન કરી શકે તો આચાર(જ્ઞાનચાર) ન ચૂકી જવાય માટે આપવાદિક માર્ગે યોગ્ય |PG વિધિ જિક આરાધકને ૧લું કે ૧લું-રજું અઢારીયું કરી શકે પરંતુ ૧૨ વર્ષમાં બાકીના ઉપધાન વહન કરે તો પૂર્વકૃત ઉપધાન-તપારાધના મજરે | | Dog (IV) Doa PpQ For Private & Personal Use Only Jain Education International 2010 05 www.ainelibrary.org
SR No.004609
Book TitleUpdhan Vidhi
Original Sutra AuthorN/A
AuthorNaychandrasagar
PublisherPurnanand Prakashan
Publication Year2005
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy