SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ નાણું પયાસગં સોહઓ, તવો સંજમો અ ગુત્તિધરો તિહંપિ સમાઓગે, મુખો જિણસાસણે ભણિઓ . || ઈતિ પ્રથમ દિવસ પરેયણા વિધિ // DOL ઉપધાન તપ દ્વારા થતી આરાધના —: ઉપધાન તપ દ્વારા થતી આરાધના : ઉપધાન તપમાં એક લાખ પંદર હજાર વીસ નવકારનો જ ઉપધાન તપમાં ૧૮૯ દેવવદન દ્વારા દર્શનશુદ્ધિ જાપ થાય છે. જ લગભગ પચાસ દિવસ સમસ્ત સાવદ્ય વ્યાપાર ત્યાગનો દક ઉપધાન તપમાં લગભગ આઠ હજાર લોગસ્સનો લાભ મળે છે. કાર્યોત્સર્ગ થાય છે. Sી ઉપધાનમાં એ કવીસ ઉપવાસ, સોળ નિવિ, દસ દર ઉપધાન તપમાં લગભગ નવ હજાર ખમાસમણા દેવાય આયંબિલનો લાભ મળે છે. S: સુડતાળીસ દિવસ સુધી નિર્મળ બ્રહ્મચર્યનું પાલન કરવાનો ઇડ ઉપધાન તપમાં લગભગ પંદરસો નમુસ્કુર્ણ-શકસ્તવનો લાભ મળે છે. પાઠ થાય છે. ૬ ઉપધાન તપમાં ચૌદસો દસ સામાયિક થાય છે. - ત્રણસો છોત્તેર પ્રહરના પૌષધની આરાધના ઉપધાનમાં ક નમસ્કાર મંત્રાદિના સ્વાધ્યાયની સાથે સમયે-સમયે બીજા થાય છે. સૂત્રોનો સ્વાધ્યાય થાય છે. હક સુડતાળીસ અહોરાત્રી પૌષધનો લાભ ઉપધાન : પ્રતિદિન ઉપધાન તપમાં જિનવાણી સાંભળવાનો કરવાવાળાને મળે છે. સુઅવસર પ્રાપ્ત થાય છે. ઉપધાન તપમાં ૧૦૩૯થી વધુ ઇરિયાવહિયાની ક્રિયા દ્વારા ક ૪૭ દિવસ સુધી સળંગ ૨૪ એ કલાક ગુરુનિશ્રા પાપશુદ્ધિ આરાધક શ્રાવક-શ્રાવિકાઓ આ ઉપધાન તપ ભાવોલ્લાસપૂર્વક કરે તો તેમને સમ્યગૃજ્ઞાન, સમ્યગૂ દર્શન, સમ્યગુ (ચારિત્ર તેમજ સમ્યગુ તપની અખંડ આરાધના કરવાનો અતિ ઉત્તમ લાભ સહજતાથી પ્રાપ્ત થાય છે. ઉપધાન વિધિ Sત oOL Jain Education irrational 2010_05 For Private Personal Use Only Www.jainelibrary.org
SR No.004609
Book TitleUpdhan Vidhi
Original Sutra AuthorN/A
AuthorNaychandrasagar
PublisherPurnanand Prakashan
Publication Year2005
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy