SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ Oo pqમાળારોપણ વિધાન પ્રારંભ. માળારોપણ વિધાન પ્રારંભ -: પ્રાથમિક સૂચનો :૧. પરમાત્માને સમવસરણમાં (નાણમાં પધરાવવા તથા પુષ્પ-હાર ચઢાવવા) ૨. પ્રભુજી - ગુરુમ. તથા આરાધકોનો પ્રવેશ થયા પછી ગુરુમ. ચારે પ્રભુજીને વાસક્ષેપ કરે તથા દિગુબંધ વિગેરે કરે પૃ.નં.૪ (ગુરુ પરંપરા પ્રમાણે) ૩. સમય અને અનુકૂળતા હોય તો - દરેક આરાધકો જ્ઞાન પૂજન (સોના-રૂપાથી) કરીને ગુરુ મ. પાસે વાસક્ષેપ કરાવે. (પહેલાં ભાઇઓ, પછી બહેનો) ૪. શ્રાવકો ગુરુ મ.ની જમણી બાજુ અને બહેનો ડાબી બાજુ નાણ સમક્ષ કટાસણું પાથરી સ્થાન લે (પ્રદક્ષિણા દેવા માટે જગ્યા રાખવી) ૫. ચરવળો અને મુહપત્તિને કટાસણા ઉપર મૂકી શ્રીફળ – ૧ શેર ચોખા તથા ૧ રૂ. લઇ નાણને ત્રણ પ્રદક્ષિણા દેવી. (સૂચના થાય ત્યારે) -: વિધિ પ્રારંભ : નોંધ : વસતિ જોઇ વિધિનો પ્રારંભ કરવો દરેક આરાધક શ્રીફળ તથા અક્ષત, તથા ૧ રૂા. અંજલિમાં ભરી નાણની ચારે બાજુ પ્રભુ સન્મુખ ૧-૧ નવકાર ગણીને ત્રણ પ્રદક્ષિણા દે. પછી શ્રીફળ તથા અક્ષતાદિ પ્રભુજી પાસે (યોગ્ય સ્થાને) મૂકી પોતાનું સ્થાન ગ્રહણ કરે. ૪૭ દિવસની ઉગ્ર સાધના બાદ જ આ મોક્ષમાળા પહેરવાનો સુવર્ણ અવસર પ્રાપ્ત થાય છે. આવા પુણ્ય પ્રસંગે કોઇ વિઘ્ન ન આવે તે માટે સર્વ આરાધકો દ્વારા આત્મરક્ષા કરાવવી. ગુરુ મ. વજપંજર - મંત્રસ્તોત્ર (બોલવાપૂર્વક મુદ્રા (એક્શન) કરે તે રીતે બધાએ કરવી. ઉપધાન 0િ9 વિધિ For Private & Personal Use Only Jain Education HernationIl 2010 05 www.ainelibrary.org
SR No.004609
Book TitleUpdhan Vidhi
Original Sutra AuthorN/A
AuthorNaychandrasagar
PublisherPurnanand Prakashan
Publication Year2005
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy