Book Title: Karma Siddhi
Author(s): Premsuri
Publisher: Jinshasan Aradhana Trust
Catalog link: https://jainqq.org/explore/009613/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ णमोत्थु णं समणस्स भगवओ महावीरस्स શ્રી ભુવનભાનુસૂરિ જન્મશતાબ્દી નવલું નજરાણુ - ૨૦ नवनिर्मितगुर्जरानुवाद-कर्मोपनिषद्-अलङ्कृता कर्मसिद्धिः * कर्तार अनुयोगाचार्यश्रीमत्प्रेमविजयगणिवराः [सिद्धान्तमहोदधि-सच्चारित्रचूडामणि-कर्मशास्त्रनिपुणमति आचार्यदेवश्रीमद्विजयप्रेमसूरीश्वराः] - મસિદ્ધઃ• મૂળગ્રંથ : કર્મસિદ્ધિ મૂળગ્રંથકાર : અનુયોગાચાર્ય શ્રીપ્રેમવિજયજી ગણિવર્ય (પાછળથી સિદ્ધાન્તમહોદધિ સચ્ચારિત્રચૂડામણિ કર્મશાસનિપુણમતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ) નવનિર્મિત ગુર્જર અનુવાદ : કર્મોપનિષદ્ ગુર્જરાનુવાદ + સંપાદન : પ.પૂ.વૈરાગ્યદેશનાદલ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય કલ્યાણબોધિસૂરીશ્વરજી મહારાજ વિષય : કર્મની સિદ્ધિ. • વિશેષતા : જે આસ્તિક્યનો આધાર સ્તંભ છે, જે સહજ સમાધિનો સર્જક છે, જે સર્વ સંક્લેશોનો વિનાશક છે, એવા કર્મવિપાક પરના વિશ્વાસને દઢ બનાવતો એક અદ્ભુત ગ્રંથ, જેમાં વિશ્વના કોઈ પણ નાસ્તિકને આસ્તિક બનાવી દેવાનું સામર્થ્ય રહેલું છે. • પ્રકાશક : શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ, મુંબઈ પઠનપાઠનના અધિકારી : ગીતાર્થગુરુ અનુજ્ઞાત આત્મા • પ્રતિ : પ00 • આવૃત્તિ : પ્રથમ, પ્રકાશન વર્ષ-વિ.સં. ૨૦૬૬, વી.સં.૨૫૩૬, ઈ.સ. ૨૦૧૦ મૂલ્ય : રૂા. ૧૧૦/© શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ પ્રસ્તુત ગ્રંથના કોઈ પણ અંશનો ઉપયોગ કરતાં પૂર્વે લેખક અને પ્રકાશકની લેખિત મંજૂરી જરૂરી છે. આ ગ્રંથ શાનદ્રવ્યમાંથી પ્રકાશિત થયો હોવાથી ગૃહસ્થોએ તેની માલિકી કરવી હોય, તો તેનું મૂલ્ય જ્ઞાનખાતામાં અર્પણ કરવું. પ્રાપ્તિ સ્થાન : શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ શ્રી ચંદ્રકુમારભાઈ જરીવાલા, દુ.નં.૬, બદ્રિકેશ્વર સોસાયટી, મરીન ડ્રાઈવ ઈ રોડ, મુંબઈ-૨. ફોન : ૨૨૮૧૮૩૯૦, ૨૨૬૨૪૪૭૩ શ્રી ચંદ્રકાંતભાઈ એસ. સંઘવી, ૬/બી, અશોકા કોપ્લેક્ષ, પહેલા ગરનાળા પાસે, પાટણ-૩૮૪૨૬૫. (ઉ.ગુ.), મો. : ૯૯૦૯૪૬૮૫૭૨ શ્રી બાબુભાઈ સરેમલજી બેડાવાળા, સિદ્ધાચલ બંગ્લોઝ, સેન્ટ એન હાઈસ્કૂલ પાસે, હીરા જૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૫. મો. : ૯૪૨૬૫ ૮૫૯૦૪. મૂદ્રક : શ્રી પાર્શ્વ કોમ્યુટર્સ, અમદાવાદ, ફોન : ૦૭૯-૨૫૪૬૦૨૯૫ છે ભાવાનુવાદ + સંપાદન છે પ.પૂ.વૈરાગ્યદેશનાદા આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પ.પૂ.આચાર્યદેવ શ્રીમદ્વિજય કલ્યાણબોધિસૂરીશ્વરજી મહારાજ છે પ્રકાશક થી શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ Page #2 -------------------------------------------------------------------------- ________________ -~ ર્મસિદ્ધિ: – | 3. મસિદ્ધિ:-- ...અનુમોદ LL..... અભિનંદથી....... ધન્યવાદ...... ૪ સુકૃત સહયોગી : શ્રી પિંડવાડા જૈન સંઘ શ્રી કલ્યાણજી સૌભાગચંદ જૈન પેઢી સિરોહી રોડ, પિંડવાડા. રાજસ્થાન કોd જ્ઞાનનિધિ સવ્યયની ભૂરિ ભૂરિ અનુમોદના वाङ्मुखम् । देहो यस्य निरामयोऽतुलशुचिर्नेत्रं नयन्भृङ्गतां, श्वासो यस्य पयोजगन्धतुलितः केऽब्जानि संवासयन् । काये यस्य विवर्ति मांसरुधिरं गोक्षीरधारासितं, न्यादोत्सर्गविधिर्न नेत्रविषयस्तस्मै नमोऽस्त्वर्हते।।१।। पूज्या श्रीदानसूरिः स्फटिकविमलहृदृश्यदेहप्रकर्षः, आप्तोक्तेः पारदृश्या स्वपरसमयविद् मूर्तिमान्पुण्यपुञ्जः। दुम्सेव्यो नीचसत्त्वैः प्रशमरसमयो जङ्गमः कल्पवृक्षा, कल्याणं सन्तनोतु परमगुरुवरः सोऽनिशं सूरिराजः ।।२।। प्रणम्यैवं जिनाधीशं, गच्छाधिपं यथाक्रमम् । पूज्यानां कर्मसिद्धिर्हि, प्रस्ताव्यते यथामति ।।३।। જેમનો દેહ નિરામય છે, અતુલ્ય પવિત્રતા ધરાવે છે અને આંખને ભમરાની જેમ આસક્ત બનાવે છે. જેમનો શ્વાસ કમળની સુવાસ જેવો છે અને મસ્તક પરના (કે પાણીના ?) કમળોને સુવાસિત કરે છે. જેમના શરીરમાં રહેલા લોહી અને માંસ ગાયના દૂધની ધારા જેવા શ્વેત છે, જેમણે એવો ઉત્સર્ગવિધિ કહ્યો છે જે ચર્મચક્ષનો વિષય નથી. એવા શ્રી અરિહંતને નમસ્કાર થાઓ. ||૧|| સ્ફટિક જેવા નિર્મળ હૃદય દ્વારા જેમના આત્મસ્વરૂપનો પ્રકર્ષ દેખાઈ રહ્યો છે. જે જિનાગમોના પારગામી છે, સ્વ-પર શાસ્ત્રોના જ્ઞાતા છે અને મૂર્તિમંત પુણ્યjજ છે. નીચસત્ત્વોથી જેમની સેવા દુ:શક્ય છે. જે પ્રશમરસમય છે, જંગમ કલાવૃક્ષ છે. એવા પરમ ગુરુવર પૂજ્ય શ્રીદાનસૂરીશ્વર કલ્યાણનો સમ્ય વિસ્તાર કરો. //રા આ રીતે જિનેશ્વરને અને ગચ્છાધિપતિને ક્રમશઃ પ્રણામ કરીને શ્રીપૂજ્ય (ગુરુદેવશ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજા) ની કર્મસિદ્ધિની પ્રસ્તાવના હું મારી મતિ અનુસાર કહું છું. ll3II, ......મોદી ..... અભિનંદન....... ધન્યવાદ. Page #3 -------------------------------------------------------------------------- ________________ -~~ર્મસિદ્ધિ – सुविदितचरं ह्येतत् सर्वेषां विश्वजन्तूनामाधिव्याध्युपाधिजन्मजरामरणादिदुःखोत्करबारिपरिपूर्णे, मिथ्यात्वझञ्झावातविह्वलीभूते, भोगिभोगनिभभोगादिविषययादोभिर्व्याकुले, स्वप्नसन्निभसङ्गमादिभिरापातमात्ररम्ये, क्रोधमानमायादिकषायचित्रभानुना परिताप्यमाने, प्रव्रज्यादिविधिप्रकारकधर्मदायकवाचंयमनाविकवरैः सम्यक्त्वदेशविरतिसर्वविरत्यादियानपात्रैरुत्तार्यमाणभव्यजन्तुजातेऽस्मिन् संसारार्णवे यदि विश्ववैचित्र्यस्य किमपि कारणं वर्तते तदेव कर्मेति। येन केन प्रकारेण तस्यास्तित्वं प्रायः सर्वैर्दर्शनकारैः स्वीकृतमेव । तादृश इह भववारिधी सुखदुःखसाक्षात्कारकारकस्य पुण्यपापश्रेण्यनुभावकस्य, निःस्वाढ्यविकृतनीरोगिमनिषियाजातादिदशोपलम्भकस्य तस्य कर्मणो विद्यमानत्वं એ સારી રીતે જાણેલુ છે કે વિશ્વના સર્વ જીવો સંસાર સાગરમાં ભ્રમણ કરે છે. એ સંસારસાગર આધિ, વ્યાધિ, ઉપાધિ, જન્મ, જરા, મરણ વગેરે દુઃખોના સમૂહરૂપ જળથી પરિપૂર્ણ છે. મિથ્યાત્વરૂપી વાવાઝોડાથી વિવળ છે. નાગની ફણાના આંબર જેવા ભોગ વગેરે વિષયોરૂપી જળચર જીવોથી વ્યાકુળ છે. સ્વપ્ન જેવા સંગમ વગેરેથી માત્ર ઉપલી દષ્ટિએ રમણીય છે. ક્રોધ-માન-માયા-લોભ આ કષાયોરૂપી અગ્નિથી પરિતાપવાળો છે. પ્રવજ્યા વગેરે વિવિધ પ્રકારના ધર્મને આપનારા એવા મુનિઓરૂપી શ્રેષ્ઠ નાવિકો સમ્યક્ત, દેશવિરતિ, સર્વવિરતિ વગેરે રૂ૫ વહાણો વડે ભવ્ય જીવોનો જેમાંથી વિસ્તાર કરે છે. એવા આ સંસારસાગરમાં સર્વ જીવોમાં જે પણ વિચિત્રતા દેખાય છે, તે સર્વનું જે કોઈ કારણ છે, તે કર્મ જ છે. જે તે પ્રકારે પણ તેનું અસ્તિત્વ બધા દર્શનકારોએ સ્વીકાર્યું જ છે. તેવા આ ભવસાગરમાં સુખ-દુ:ખનો સાક્ષાત્કાર કરાવનાર કર્મ જ છે. પુણ્ય-પાપની શ્રેણીનો અનુભવ કરાવનાર પણ કર્મ જ છે. ગરીબ, શ્રીમંત, વિકૃત, નીરોગી, ૨, મૂર્વ: | સિદ્ધઃव्याहन्तुं न केऽपीशाः। केनचित् वासनारूपेण केनचित् शक्तिरूपेण कैश्चित् पञ्चान्यतमैकैककारणवादिभिश्च तेन तेन रूपेण तस्यास्तित्वं स्वीकृतमेव। प्रथमतोऽयं लघुग्रन्थो दार्शनिकविषयविदनुयोगसूरिभिर्ग्रन्थविधातृभिया॑यविशारदन्यायाचार्यमहोपाध्यायश्रीमद्यशोविजयमुनिपुङ्गवानां कर्मप्रकृतेः प्रस्तावनामयो व्यरचि। किन्तु तस्याः कर्मप्रकृतेः प्रकाशयित्री भावनगरस्थश्रीजैनधर्मप्रसारकसभा अस्याः प्रस्तावनाया प्रमाणबाहुल्यात् तां नाग्रहीत्। अत: सैव प्रस्तावना तैर्विचक्षणविरचयितृवरः किञ्चिद्विवरणयुक्तेन कर्मसिद्धिनामकपुस्तकरूपेणाधुनार्थिजनेभ्यः प्रसादीक्रियते । यद्यप्यस्य कर्मसिद्धिनामकग्रन्थस्याभिधानमेव तस्य विषयं व्याचष्टे, બુદ્ધિશાળી, મૂર્ખ વગેરે દશાઓનો પણ જે ઉપલંભ થાય છે, તેનું કારણ કર્મ જ છે. એવા કર્મના અસ્તિત્વને નકારવા માટે કોઈ સમર્થ નથી. કોઈ વાસનારૂપે કે કોઈ શક્તિરૂપે પણ કર્મને માટે જ છે. કોઈ કાળ, સ્વભાવ, નિયતિ, કર્મ, પુરુષાર્થ, આ પાંચમાંથી એક-એકને કારણ માને છે. તેમણે પણ તે-તે રૂપે કર્મનું અસ્તિત્વ સ્વીકાર્યું જ છે. ગુરુદેવશ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજા દાર્શનિક વિષયોના જ્ઞાતા છે, અનુયોગાચાર્ય છે. તેમણે ન્યાયવિશારદ-ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મુનિવર દ્વારા રચિત ‘કર્મપ્રકૃતિની પ્રસ્તાવનારૂપ આ લઘુગ્રંથ રચ્યો હતો. પણ તે ‘કર્મપ્રકૃતિ'નું પ્રકાશન ભાવનગરની શ્રી જૈન ધર્મ પ્રસારક સભાએ કર્યું, તેમાં તેમણે આ પ્રસ્તાવના ન લીધી, કારણ કે આ પ્રસ્તાવના વિસ્તૃત છે. તેથી આ જ પ્રસ્તાવનામાં કેટલુંક વિવરણ કરીને તેને ‘કર્મસિદ્ધિ’ ગ્રંથનું સ્વરૂપ આપવામાં આવ્યું. આ કાર્ય કરીને વિચક્ષણ વિરચયિતા એવા ગુરુદેવશ્રી હવે વિધાર્થી જનો પર કૃપા કરીને પ્રગટ કરે છે. Page #4 -------------------------------------------------------------------------- ________________ - સિદ્ધિઃसिद्धिरित्यादि कृतं सर्वं विलोकनविबुधवरैः स्वयमेवावसेयम् । पुनस्तेषामक्षपादानां समवायस्येश्वरकर्तृत्वस्य च यथास्थानं प्रवासनमपि तैः प्रवचनप्रवीणनिर्मातृभिन शेषितम् । वर्तमानकाले कर्मसाहित्यप्रधानजैनेन्द्रशासने तद्विबुधवराः सुदुर्लभा एव । अपि तु केचन वर्तन्ते, तथापि तेषां मध्ये सौष्ठवौदार्यविशेषशालिनोऽस्य ग्रन्थस्य स्रष्टारः, पूज्यपादप्रातःस्मरणीयप्रवचनपारदृश्वप्रशमपीयूषपयोनिधिपारगतशासनरत्नत्रयप्रदीपप्रदायकाचार्यवर्यश्रीमद्विजयदानसूरीश्वरसुशिष्यरत्नाः कर्मसाहित्यार्णवकुशलकर्णधारश्रुतसागरपारीणानुयोगसृगाचार्यश्रीमत्प्रेमविजयगणिपादा एव वरीवर्तन्ते । -~ર્મસિદ્ધિ: – • 7 तथापि तस्य यत्किञ्चिद्विवरणकरणं नायुक्तं प्रतिभाति । अस्मिन् ग्रन्थे विबुद्धशिरोमणिप्रणेतृभिः प्रथमतः विश्वविचित्रताप्रदर्शनपूर्वककर्मणामस्तित्वरूपेण सिद्धिः, ततः कालवादिनः पूर्वपक्षः, स्वभाववादिनः कालवादिपक्षनिषूदनप्रयुक्तपूर्वपक्षः, स्वभाववादिपरासनसहितो मध्यविवर्तीश्वरोद्यमवादिखण्डनाविरहितश्च नियतिवादिनः पूर्वपक्षः, पञ्चान्यतमैकैककारणवादिनां सर्वेषां निर्वापणप्रयुक्तः तेषामेव सहकारिकारणत्वेन स्वीकर्तुरदृष्टवादिनः सिद्धान्तपक्षः, पञ्चविंशतितत्त्वसङ्ख्यावतां साङ्ख्यमताभिलाषुकाणां प्रकृतिरूपेण कर्मणो मन्तव्यस्य व्यापादनम्, शक्तिरूपेण कर्माभिमतानां निबर्हणं, वासनारूपेण कर्मेष्टबौद्धानां प्रमापणम्, कर्मणि वैचित्र्यजात्यनङ्गीकृतां नैयायिकानामपासनम्, कर्मणोऽनादित्वस्य જો કે કર્મસિદ્ધિ નામના આ ગ્રંથનું નામ જ તેનો વિષય બતાવે છે, તો પણ તેમાં કાંઈક વિવેચન કરવું અનુચિત લાગતું નથી. વિદ્વાનોમાં શિરોમણિ એવા ગ્રંથપ્રણેતાએ સૌ પ્રથમ અહીં જગતની વિચિત્રતા બતાવી છે. અને તેના દ્વારા અસ્તિત્વરૂપે કર્મની સિદ્ધિ કરી છે. પછી કાળવાદનો પૂર્વપક્ષ પ્રસ્તુત કર્યો છે. પછી સ્વભાવવાદી કાળવાદીના પક્ષનું ખંડન કરી પોતાનો પક્ષ મૂકે છે. એનો પૂર્વપક્ષ છે. પછી નિયતિવાદી સ્વભાવવાદીનો પ્રતિક્ષેપ કરીને પોતાનો મત રજુ કરે છે. આ પૂર્વપક્ષમાં વચ્ચે રહેલા ઈશ્વરવાદી અને પુરુષાર્થવાદીનું ખંડન છે. જે કાળ વગેરે પાંચમાંથી એક-એક ને કારણ માને છે, તે સર્વેનું નિરાકરણ કરીને જે તેમને સહકારી કારણ તરીકે સ્વીકારે છે, તે કર્મવાદીનો સિદ્ધાન્તપક્ષ રજુ કર્યો છે. જેઓ ૨૫ તત્ત્વોને માને છે તે સાંખ્યમતમાં અનુયાયીઓ પ્રકૃતિરૂપે કર્મ માને છે, તેમના મતનું ખંડન કર્યું છે. જેઓ શક્તિરૂપે કર્મોને માને છે, તેમના મતનો પ્રતિક્ષેપ કર્યો છે. જેમને વાસનારૂપે કર્મ માન્ય છે, તેવા બૌદ્ધોના મતનું ખંડન કર્યું છે. કર્મમાં વિચિત્રતા અને જાતિનો સ્વીકાર નહીં કરનારા તૈયાયિકોનો નિરાસ કર્યો છે. કર્મના અનાદિપણાની સિદ્ધિ કરી છે. આ બધું ગ્રંથકારે અહીં જે રીતે કર્યું છે, તે જોવામાં ચતુર એવા વિદ્વાનોએ સ્વયં જ જાણી લેવું. ગ્રંથકારશ્રી નિપુણ શાસ્ત્રનિર્માતા છે. તેમણે યોગ્ય સ્થળોમાં નૈયાયિકોએ માનેલા સમવાય અને ઈશ્વરકર્તુત્વનો પણ નિરાસ કરવામાં બાકી રાખ્યું નથી. વર્તમાનકાળમાં કર્મ સાહિત્ય પ્રધાન એવા જિનશાસનમાં તેવા વિદ્ધદ્ધર્યો અત્યંત દુર્લભ જ છે. કેટલાક વિદ્યમાન છે ખરાં, છતાં પણ તેઓમાં વિશેષ સૌષ્ઠવ અને ઉદારતાથી શોભતા કોઈ હોય તો એ પ્રસ્તુત ગ્રંથસર્જક જ છે. તેઓ પૂજ્યપાદ પ્રાતઃ સ્મરણીય, પ્રવચન પારદર્શી, પ્રશમામૃતસાગર, જિનશાસનના રત્નત્રયીરૂપી દીપકના દાયક, આચાર્યવર્ય શ્રીમદ્વિજય દાનસૂરીશ્વરજી મહારાજાના સુશિષ્યરત્ન છે. કર્મશાસ્ત્રોરૂપી સાગરમાં કુશળ કર્ણધાર, ધૃતસાગરનો પાર પામેલા અને અનુયોગાચાર્ય એવા પૂજ્ય શ્રી પ્રેમવિજજી ગણિવર્ય (પાછળથી ગચ્છાધિપતિ આચાર્યશ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજા) ને કોટિશઃ વંદના. Page #5 -------------------------------------------------------------------------- ________________ कर्मसिद्धिः अस्य ग्रन्थस्य परिशोधने प्रसिद्ध्यर्थं च पूज्यपादमुनिगुणगरिष्ठानां मुनिवर्याणां श्रीमन्मङ्गलविजयवराणां सत्प्रयासोऽपेक्षितः । तेषां सदुप देशेनैव सूर्यपुरनिवासि श्रेष्ठिवर्य- "मंच्छुभाई जीवनचन्द झवेरी” इत्ययमार्थिकसाहाय्यं दत्तवान् । जिनेन्द्रशासननभोनभोमणीनां तेषां सुशिष्यरत्नाभ्यां व्याख्यातृचूडामणिमुनिश्रीमद्रामविजयश्रीमज्जम्बूविजयवराभ्यामप्ययं ग्रन्थो दृग्गोचरीकृतो वर्तते । पुनरन्यकोविदवराणामपि नयनातिथित्वं गतोऽस्त्ययं પ્રન્ય प्रान्तेऽस्यां कर्मसिद्धी मनुष्यसहजनिष्ठष्ठद्द्मस्थत्वाद्यनुभावतो मुद्रणस्वभावतो वा संशोधनेनाप्यवशिष्टानां स्खलितानामर्थे सुधीसहृदयसज्जनानामनुग्रहमेवापेक्ष्य इमां प्रस्तावनां समाप्तिं नयामि । આ ગ્રંથના સંશોધન અને પ્રકાશનમાં પૂજ્યપાદ મુનિગુણોથી શ્રેષ્ઠ એવા મુનિવર શ્રી મંગલવિજયજીએ અપેક્ષા મુજબ સુંદર પ્રયાસ કર્યો છે. તેમના સદુપદેશથી જ સુરતનિવાસી શ્રીમંછુભાઈ જીવણચન્દ ઝવેરીએ આર્થિક સહાય કરી છે. જિનશાસનરૂપી ગગનમાં સૂર્યસમાન એવા તેમના બે સુશિષ્યરત્નો (૧) વ્યાખ્યાનકાર ચૂડામણિ મુનિ શ્રીરામવિજયજી (૨) શ્રી જંબૂવિજયજી છે. તેમણે પણ આ ગ્રંથનું અવલોકન કર્યુ છે. વળી અન્ય વિચક્ષણોએ પણ આ ગ્રંથનું નિરીક્ષણ કર્યું છે. પ્રાન્તે મનુષ્યમાં સહજપણે રહેલા છદ્મસ્થપણાના કારણે કે મુદ્રણ સ્વભાવના કારણે સંશોધિત કરવા છતાં પણ કર્મસિદ્ધિમાં ભૂલો રહી ગઈ હોય, તેના માટે બુદ્ધિશાળી અને સંવેદનશીલ એવા સજ્જનોના અનુગ્રહની આશા રાખીને આ પ્રસ્તાવનાને સમાપ્ત કરું છું. 10 ધર્મસિદ્ધિ पूज्यपादानुयोगस्रष्टृश्रीमत्प्रेमविजयगणिवरान्तिषदवतंसविद्वद्वर्यमुनिराजश्रीमज्जम्बूविजयचरणाम्भोजचञ्चरीकायमाणविनेयाणुः । - રક્ષિર્તાવનો મુનિ:। પૂજ્યપાદ અનુયોગ સર્જનકાર શ્રીમદ્ પ્રેમવિજયજી ગણિવર્ય શિષ્યરત્ન વિદ્વર્ય મુનિરાજશ્રી જંબૂવિજયજીચરણકમળમાં ભ્રમર સમાન શિષ્યાણુમુનિશ્રી રક્ષિતવિજયજી Page #6 -------------------------------------------------------------------------- ________________ 12 -~~ર્મસિદ્ધિ 11 શ્રી ભુવનભાનુસૂરિ જન્મશતાબ્દીએ નવલું નજરાણુ છા 54 854... પરિવેષક પ.પૂ.વૈરાગ્યદેશનાદક્ષ આ. હેમચન્દ્રસૂરીશ્વરશિષ્ય - આ. કલ્યાણબોધિસૂરીશ્વરજી મ.સા. ૧. સિદ્ધાન્તમહોઠ મહાકાવ્યમ્ - સાનુવાદ. ૨. ભુવનભાનવીયમ્ મહાકાવ્યમ્ - સાબુવાહ, સવાર્ત5. 3. સમતાસાગર મહાકાવ્યમ્ - સાનુવાદ. ૪. પરમપ્રતિષ્ઠા કાવ્યમ્ - સાનુવાદ, કલાત્મક આલ્બમ સાથે. ૫. જીરાવલીયમ્ કાવ્યમ્ - સાનુવાદ. ૬. પ્રેમમંદિરમ્ - કલ્યાણર્માદરપાદપૂર્તિ સ્તોત્ર - સાનુવાદ, સવાs. ૭. છંદોલંકારનરૂપણમ્ - કવિ બનવાનો શોર્ટકટ - પોકેટ ડાયરી. ૮. તત્ત્વોપનિષદ્ | શ્રીસિદ્ધસેનવાકરસૂરિકૃત ૯. વાદોપનિષદ્ ૧૦. વેદોપનિષદ્ - ષષ્ઠી, અષ્ટમી, નવમી અને અષ્ટાદશી ૧૧. શિક્ષોપનિષદ્ દ્વાણકા પર સંસ્કૃત ટીકા - સાનુવાદ. ૧૨. સ્તવોપનિષદ્ - શ્રીસિદ્ધસેનંદવાકરસૂરિ તથા કલિકાલસર્વજ્ઞશ્રી હેમચન્દ્રાચાર્યવૃત અદ્ભુત સ્તુતિઓના રહસ્ય - સાનુવાદ. ૧૩. સત્ત્વોપનિષદ્ - યોગસાર ચતુર્થપ્રકાશવૃત્તિ - સાનુવાદ. (માત્ર સંયમી ભગવંતો માટે) ૧૪. દેવધર્મોપનિષદ્ - મહોપાધ્યાયશ્રી યશોવિજયજીકૃત દેવદાર્મપરીક્ષા ગ્રંથની ગુર્જર ટીકા ૧૫. પરમોપનિષદ્ - મહોપાધ્યાયશ્રી યશોવિજયજી આદિ કૃત પાંચ ‘પરમ” કૃતિઓ પર ગુર્જરવૃત્તિ ૧૬. આર્ષોપનિષ-૧) શ્રી પ્રત્યેકબદ્ધપ્રણીત ઋષિભાષિત ૧૭. આર્ષોપનિષદ્ર (ઈસભાસયાઈ) આગમસૂત્ર પર સંસ્કૃત ટીકા. - - ૧૮. વૈરાગ્યોપનિષદ્ - શ્રીહરિહરોપાધ્યાયકૃત ભર્તૃહરિનિર્વેદ નાટક ભાવાનુવાહ. ૧૯. સૂકતોપનિષદ્ - પરદર્શનીય અદ્ભુત સૂતોનો સમુચ્ચય તથા રહસ્યાનુવાદ ર૦. કર્મોપનિષદ્ - સિદ્ધાન્તમહોદધિ શ્રી પ્રેમસૂરીશ્વરજીકૃત કર્મીસદ્ધિ ગ્રંથ પર ભાવાનુવાદ. ર૧. વિરોષોપનિષદ્ - શ્રી સમયસુંદરપાધ્યાયજીકૃત વિશેષશતક ગ્રંથ પર ગુર્જર ભાવાનુવાદ. રર. હિંસોપનિષદ્ - શ્રી હરિભદ્રસૂરિકૃત સ્વોપજ્ઞ વિચૂરિ લંકૃત હિંસાષ્ટક ગ્રંથ પર ગુર્જર ટીકા. ર૩. હંસોપનષદ્ - અજ્ઞાતકર્તક (પ્રવાદdઃ શ્રીહરિભદ્રસૂરિ મહારાજા કૃત) નાનાચત્તપ્રકરણ પર સંસ્કૃત ટીકા-સાનુવાદ. ર૪. ધર્મોપનિષદ્ - વેઠ થી માંડીને બાઈબલ સુધીના ધર્મશાસ્ત્રોના રહસ્ય. ર૫. શોપનિષદ્ - નવનિર્મિત સપ્તક પ્રકરણ - સાનુવાદ. ર૬, લોકોપનષદ્ - શ્રી હરિભદ્રસૂરિકૃત લોકdજ્વનિર્ણય ગ્રંથ પર સંસ્કૃત વૃત્તિ (ભાગ-૧). ૨૭, આત્મોíનષદ્ - શ્રી ઉદયનાચાર્યવૃત આત્મતtíવવેક ગ્રંથ પર ગુર્જર ટીકા (ભાગ-૧). ૨૮. સામ્યોપનિષદ્ - મહોપાધ્યાયશ્રી યશોવિજયજીકૃત સમાધિ સામ્યઢાવંશિકા આંચત્ર સાનુવાદ. ૨૯. સલ્કોવોપનિષદ્ - સમ્બોધચન્દ્રોદય પંચાશકા પર સંસ્કૃત વાક - સાનુવાદ 3. સ્તોત્રોપનિષદ્ - શ્રીવજસ્થામકૃત શ્રીગૌતમસ્વામસ્તોત્ર - સચત્ર સાનુવાદ. Page #7 -------------------------------------------------------------------------- ________________ 14 - સિદ્ધિ ૪૪. પ્રસજ્ઞતાની પરબ – વકતા-શ્રોતા બંનેને ઉપયોગી વૈરાગ્યાદેિ રસઝરણા. ૪૫. દેશનોપનિષદ્ - વૈરાગ્યદેશનાદક્ષ પૂ. ગુરુદેવશ્રીની વાયનાઓનું સંસ્કૃત કાવ્યમય અવતરણ. ૪૬. જીરાવલા જુહારીએ - ગીત ગુંજન. ૪૭. ઉપદેશોપનિષદ્ - ઉપદેથરત્નકોષ ગ્રંથ પર વિશદ વૃત્તિ. ૪૮. પ્રાર્થનોપનિષદ્ - અલંકારક સ્તુતિઓ પર તાત્પર્યવૃત્તિ સાનુવાદ. In Process..... -~ર્મસિદ્ધિ: – - 13 ૩૧. દર્શનોપનિષદ-૧) શ્રી માધવાચાર્યવૃત સર્વદર્શનસંગ્રહ ૩૨. દર્શનોપનિષદ્ર ઈ ગ્રંથ પર ગુર્જર ભાવાનુવાદ. ૩૩. રામાયણના તેજ કિરણો - રામાયણી માટે પર્યાપ્ત આલંબન ૩૪. અસ્પર્શોપનિષદ્ - મહોપાધ્યાયશ્રી યશોવિજયજીકૃત અસ્પૃશૉંતવાદ પર ગુર્જર વૃત્તિ ૩૫. હિતોર્પોનિષદ્ - અધ્યાત્મકલ્પદ્રુમના યંતરક્ષોપદેશધકાર તથા આંતશિક્ષાપંચશકા પર ગુર્જર વાર્તિક + સાનુવાદ સાવચૂર અંતવિચાર ૩૬. જ્ઞાનોપનિષદ્ - અષ્ટાવક્ર ગીતા પર સંસ્કૃત વૃત્તિ. ૩૭. સંબોધોપનિષદ્ - સટીક શ્રીરતનશેખરસૂરિકૃત સંબોઇસર્માત ગ્રંથ પર ગુર્જરવૃત્તિ ૩૮. ઈષ્ટોપનષદ્ - શ્રીપૂજ્યપાદસ્વામિકૃત ઈબ્દોપદેશ ગ્રંથ પર સંસ્કૃત ટીકા-સાનુવાદ ૩૯. વિમોહોર્પોનિષદ્ - શ્રીયશપાલમંત્રીકૃત મોહરાજપરાજય નાટક પર વિષમપદવ્યાખ્યા અને અનુવાદ ૪૦. શ્રમણ્યોíનષદ્ - દર્શાવધ યંતધર્મ પર નનર્મિત પ્રકરણ (બીજું નામ શ્રમણશત) ૪૧. સફળતાનું સરનામું - સફળ જીવન જીવવા માટે સફળ કિમિયાઓ ૪૨. સૂત્રોપનિષદ્ - શ્રીમૂત્રકૃતાંગસૂત્ર-દ્વિતીયશ્રુતસ્કંધ પર સંસ્કૃત સંગ્રહણી. (શ્રીસૂત્રકૃતાંગદીપિકા ભાગ-રના પુનઃ સંપાઠન સાથે.) ૪૩. પ્રવજ્યોપનિષદ્ - અજ્ઞાતપૂર્વાચાર્યવૃત પ્રવજ્યાવધાન પ્રકરણ પર ગુર્જર વૃત્તિ અંગોપનિષદ્ - અદ્યાર્વાધ અમુદ્રિત આગમ અંગચૂલિકાસૂત્ર પર નૂતન સંસ્કૃતવૃત્તિ વર્ગોપનિષદ્ - અલૈાર્વાધ અમુદ્રિત આગમ વર્ગચૂલિકાસૂત્ર પર નૂતન સંસ્કૃતવૃત્તિ બોટિકોપનિષદ્ - અાર્વાધ અમુદ્રિત કૃતિઓ-બોટિક પ્રતિષેધ, બોટિક નિરાકરણ, દિગંબરમત ખંડન, બોટિકોયાટનના સમન્વય સાથે અનેક પ્રાચીન ગ્રંથોના આધારે ઠિગંબરમતની ગંભીર સમીક્ષા જ આગોપનિષદ્ - આગમuતપક્ષનરાકરણ (વિસંવાદ પ્રકરણ) પર વિશદ વિવરણ જ દુઃષમાપનષદ્ - દુઃષમગંડિકા ગ્રંથ પર વિશદ વૃત્તિ. * આયારોપનિષદ્ - શ્રીદેવસુંદરસૂરિકૃત સામાચારી પ્રકરણ પર વિશદ વૃત્તિ Page #8 -------------------------------------------------------------------------- ________________ -~~Éસિદ્ધિ: - 15 * શ્રી જિનશાસન સુકૃત મુખ્ય આધારસ્તંભ (૧) નયનબાળા બાબુભાઈ જરીવાલા હ. લીનાબેન ચંદ્રકુમારભાઈ જરીવાલા પરિવાર (મુંબઈ) (૨) મૂળીબેન અંબાલાલ શાહ હ. રમાબેન પુંડરીકભાઈ શાહ પરિવાર - ખંભાત (મુંબઈ), - શ્રી જિનશાસન સુકૃત આધારસ્તંભ (૧) નયનગાળા બાબુભાઈ જરીવાલા હ. શોભનાબેન મનીશભાઈ જરીવાલા પરિવાર (મુંબઈ). છે શ્રુતસમુદ્ધારક છે ૧. ભાણબાઈ નાનજી ગડા, મુંબઈ (પ્રેરક : પ.પૂ.ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરિ મ.સા.) ૨. શેઠ આણંદજી કલ્યાણજી, અમદાવાદ ૩. શ્રી શાંતિનગર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ (પ્રેરક : પ.પૂ. તપસમ્રાટ આચાર્યદેવ શ્રીમદ્વિજય હિમાંશુસૂરિ મ.સા.) ૪. શ્રી શ્રીપાલનગર જૈન ઉપાશ્રય ટ્રસ્ટ, વાલકેશ્વર, મુંબઈ (પ્રેરક : પ.પૂ.ગ.આ.રામચંદ્રસૂરિ મ.સા.ની દિવ્યકૃપા તથા પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય મિત્રાનંદ સ્. મ.સા.) ૫. શ્રી લાવણ્ય સોસાયટી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ (પ્રેરક : પ.પૂ. પંન્યાસજી શ્રી કુલચંદ્રવિજયજી ગણિવર્ય) ૬. નયનબાલા બાબુભાઈ સી. જરીવાલા હા. ચંદ્રકુમાર, મનીષ, કલ્પનેશ (પ્રેરક : પ.પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિ વિજયજી મ.સા.) ૭. કેશરબેન રતનચંદ કોઠારી હા. લલિતભાઈ (પ્રેરક : પ.પૂ.ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય જ્યઘોષસૂરીશ્વરજી મહારાજ) ૮. શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છીય જૈન પૌષધશાળા ટ્રસ્ટ, દાદર, મુંબઈ - સિદ્ધઃ૯. શ્રી મુલુંડ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, મુલુંડ, મુંબઈ (આચાર્યદેવ શ્રીહેમચંદ્રસૂરિ મ.સા.ની પ્રેરણાથી) ૧૦. શ્રી સાંતાક્રુઝ છે. મૂર્તિ. તપાગચ્છ સંઘ, સાંતાક્રુઝ, મુંબઈ (પ્રેરક : આચાર્યદેવ શ્રી હેમચંદ્રસૂરિ મ.સા.) ૧૧. શ્રી દેવકરણ મૂલજીભાઈ જૈન દેરાસર પેઢી, મલાડ (વેસ્ટ), મુંબઈ (પ્રેરક : પ.પૂ. મુનિરાજશ્રી સંયમબોધિ વિ.મ.સા.) ૧૨. સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ, ખંભાત (પૂ.સા. શ્રી વસંતપ્રભાશ્રીજી મ.તથા પૂ.સા.શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ. તથા પૂ.સા. શ્રી દિવ્યશાશ્રીજી મ. ની પ્રેરણાથી મૂળીબેનની આરાધનાની અનુમોદનાર્થે) ૧૩. બાબુ અમીચંદ પન્નાલાલ આદીશ્વર જૈન ટેમ્પલ ચેરીટેબલ ટ્રસ્ટ, વાલકેશ્વર, મુંબઈ-૪COO0૬, (પ્રેરક : પૂ. મુનિરાજશ્રી અક્ષયબોધિ વિજયજી મ.સા. તથા પૂ. મુનિરાજશ્રી મહાબોધિ વિજયજી મ.સા. તથા પૂ. મુનિરાજશ્રી હિરણ્યબોધિ વિજયજી મ.સા.) ૧૪. શ્રી શ્રેયસ્કર અંધેરી ગુજરાતી જૈન સંઘ, મુંબઈ (પ્રેરક : પૂ. મુનિશ્રી હેમદર્શન વિ.મ. તથા પૂ. મુનિશ્રી રમ્યઘોષ વિ.મ.) ૧૫. શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, મંગલ પારેખનો ખાંચો, શાહપુર, અમદાવાદ (પ્રેરક : પ.પૂ. આચાર્યદેવ શ્રી ચકચંદ્રસૂરિ મ.) ૧૬. શ્રી પાર્શ્વનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, સાંઘાણી એસ્ટેટ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ (પ્રેરક : પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિ વિજયજી મ.સા.) ૧૭. શ્રી નવજીવન સોસાયટી જૈન સંઘ, બોમ્બે સેન્ટ્રલ, મુંબઈ (પ્રેરક : પૂ. મુનિરાજશ્રી અક્ષયબોધિ વિ. મ.) ૧૮. શ્રી કલ્યાણજી સોભાગચંદજી જૈન પેઢી, પીંડવાડા. (સિદ્ધાંતમહોદધિ સ્વ. આ. શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા. ના સંયમની અનુમોદનાર્થે) ૧૯. શ્રી ઘાટકોપર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ (પ્રેરક : વૈરાગ્યદરાનાદક્ષ પૂ.આ. શ્રી હેમચંદ્રસૂરિ મ.સા.) ૨૦. શ્રી આંબાવાડી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ (પ્રેરક : પૂ.મુનિ શ્રીકલ્યાણબોધિ વિ.મ.) ૨૧. શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ, વાસણા, અમદાવાદ Page #9 -------------------------------------------------------------------------- ________________ -~~ર્મસિદિ: – - 17 | (પ્રેરક : પૂ. આચાર્ય શ્રી નરરત્નસૂરિ મ.ના સંયમજીવનની અનુમોદનાર્થે પૂજ્ય તપસ્વીરત્ન આચાર્ય શ્રી હિમાંશુસૂરીશ્વરજી મ.સા.) ૨૨. શ્રી પ્રેમવર્ધક આરાધક સમિતિ, ધરણિધર દેરાસર, પાલડી, અમદાવાદ (પ્રેરક : પૂ.ગણિવર્ય શ્રી અક્ષયબોધિ વિજયજી મ.) ૨૩. મહાવીર જૈન શ્વે. મૂર્તિપૂજક સંઘ, પાલડી, શેઠ કેશવલાલ મૂલચંદ જૈન ઉપાશ્રય, અમદાવાદ. (પ્રેરક : પ.પૂ. આચાર્ય શ્રીરાજેન્દ્રસૂરિ મહારાજ સા.) ૨૪. શ્રી માટુંગા જેન શ્વે. મૂર્તિપૂજક તપાગચ્છ સંઘ એન્ડ ચેરિટીઝ, માટુંગા, મુંબઈ ૨૫. શ્રી જીવીત મહાવીરસ્વામી જૈન સંઘ, નાદિયા (રાજસ્થાન) (પ્રેરક : પૂ. ગણિવર્ય શ્રી અક્ષયબોધિ વિજયજી મ.સા. તથા મુનિશ્રી મહાબોધિ વિજયજી મ.સા.) ૨૬. શ્રી વિશા ઓસવાલ તપાગચ્છ જૈન સંઘ, ખંભાત (પ્રેરક : વૈરાગ્યદેશનાદક્ષ પ.પૂ.આચાર્યદેવ શ્રી હેમચંદ્રસૂરિ મ.સા.) ૨૭. શ્રી વિમલ સોસાયટી આરાધક જૈન સંઘ, બાણગંગા, વાલકેશ્વર, મુંબઈ ૪CO 08. ૨૮. શ્રી પાલિતાણા ચાતુર્માસ આરાધના સમિતિ (પરમ પૂજ્ય વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજના સંવત ૨૦૫૩ના પાલિતાણા મધ્યે ચાતુર્માસ પ્રસંગે) ૨૯. શ્રી સીમંધર જિન આરાધક ટ્રસ્ટ, એમરાલ્ડ એપાર્ટમેન્ટ, અંધેરી (ઈસ્ટ), મુંબઈ (પ્રેરક : મુનિશ્રી નેત્રાનંદ વિજયજી મ. સા.) ૩૦. શ્રી ધર્મનાથ પોપટલાલ હેમચંદ જૈન શ્વે. મૂર્તિપૂજક સંઘ, જૈનનગર, અમદાવાદ. (પ્રેરક : મુનિશ્રી સંયમબોધિ વિ.મ.). શ્રી કૃષ્ણનગર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ, સૈજપુર, અમદાવાદ (પ.પૂ. આચાર્ય વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા. ના કૃષ્ણનગર મધ્યે સંવત ૨૦૫રના ચાતુર્માસ નિમિત્તે પ.પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિ વિજય મ.સા.ના પ્રેરણાથી) ૩૨. શ્રી બાબુભાઈ સી. જરીવાલા ટ્રસ્ટ, નિજામપુરા, વડોદરા ૩૩. શ્રી ગોડી પાર્શ્વનાથજી ટેમ્પલ ટ્રસ્ટ, પુના (પ્રેરક : પૂ. ગચ્છાધિપતિ 18 - - - આચાર્યદેવ શ્રીમદ્વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા. તથા પૂ. મુનિરાજશ્રી મહાબોધિ વિજયજી મ.સા.) ૩૪. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન શ્વેતામ્બર મંદિર ટ્રસ્ટ, ભવાની પેઠ, પુના. (પ્રેરક : પૂ. મુનિરાજ શ્રી અનંતબોધિ વિજયજી મ.સા.) ૩૫. શ્રી રાંદેર રોડ જૈન સંઘ, સુરત (પ્રેરક : પૂ.પં. અક્ષયબોધિ વિજયજી મ.સા.) ૩૬. શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છ દાદર જૈન પૌષધશાળા ટ્રસ્ટ, આરાધના ભુવન, દાદર, મુંબઈ (પ્રેરક : મુનિશ્રી અપરાજિત વિજયજી મ.સા.) ૩૭. શ્રી જવાહર નગર જૈન શ્વે. મૂર્તિપૂજક સંઘ, ગોરેગાવ, મુંબઈ (પ્રેરક : પૂ. આ. શ્રીરાજેન્દ્રસૂરિ મ.સા.) ૩૮. શ્રી કન્યાશાલા જૈન ઉપાશ્રય, ખંભાત (પ્રેરક : પૂ.પ્ર.શ્રી રંજનશ્રીજી મ. સા. અને પૂ. પ્ર.શ્રી ઇંદ્રશ્રીજી મ.સા.ના સંયમજીવનની અનુમોદનાર્થે પ.પૂ.સા. શ્રી વિનયપ્રભાશ્રીજી મ.સા. તથા પ.પૂ.સા.શ્રી વસંતપ્રભાશ્રીજી મ.સા. તથા સાધ્વીજી શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ.સા.) ૩૯. શ્રી માટુંગા જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘ એન્ડ ચેરીટીઝ, માટુંગા, મુંબઈ (પ્રેરક : પૂ. પંન્યાસપ્રવર શ્રીજયસુંદરવિજ્યજી ગણિવર્ય) ૪૦. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, ૬૦ ફુટ રોડ, ઘાટકોપર (ઈસ્ટ) (પ્રેરક : પૂ.પં. શ્રી વરબોધિવિજયજી ગણિવર્ય) ૪૧. શ્રી આદિનાથ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, નવસારી (પ્રેરક : પ.પૂ.આ. શ્રીગુણરત્નસૂરિ મ.ના શિષ્ય પૂ. પંન્યાસજી શ્રીપુણ્યરત્નવિજ્યજી ગણિવર્ય તથા પૂ.પં. શ્રીયશોરત્નવિજયજી ગણિવર્ય) ૪૨. શ્રી કોઈમ્બતૂર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ, કોઈમ્બતૂર ૪૩. શ્રી પંકજ સોસાયટી જૈન સંઘ ટ્રસ્ટ, પાલડી, અમદાવાદ (પ.પૂ.આ. શ્રી ભુવનભાનુસૂરિ મ.સા. ની ગુરુમૂર્તિપ્રતિષ્ઠા પ્રસંગે થયેલ આચાર્ય-પંન્યાસ-ગણિ પદારોહણ-દિક્ષા વગેરે નિમિત્તે થયેલ જ્ઞાનનિધિમાંથી). ૪૪. શ્રી મહાવીરસ્વામી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક દેરાસર, પાવાપુરી, ખેતવાડી, મુંબઈ (પ્રેરક : પૂ. મુનિશ્રી રાજપાલવિજયજી મ.સા. તથા પૂ.પં. શ્રી અક્ષયબોધિવિજયજી મ.સા.) ૩૧, Page #10 -------------------------------------------------------------------------- ________________ - નર્મસિદ્ધિઃ ૪૫. શ્રી હીરસૂરીશ્વરજી જગદગુરુ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ ટ્રસ્ટ, મલાડ (પૂર્વ), મુંબઈ ૪૬. શ્રી પાર્શ્વનાથ શ્વે. મૂર્તિ. પૂ. જૈન સંઘ, સાંઘાણી એસ્ટેટ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ (પ્રેરક : ગણિવર્યશ્રી કલ્યાણબોધિ વિ.મ.) ૪૭. શ્રી ધર્મનાથ પોપટલાલ હેમચંદ જૈન શ્વે. મૂ.પૂ. સંઘ જૈન- નગર, અમદાવાદ (પૂ. મુનિશ્રી સત્યસુંદર વિ.મ.ની પ્રેરણાથી ચાતુર્માસમાં થયેલ જ્ઞાનનિધિમાંથી) ૪૮. રતનબેન વેલજી ગાલા પરિવાર, મુલુંડ, મુંબઈ (પ્રેરક : પૂ. મુનિશ્રી રત્નબોધિ વિજયજી મ.સા.) ૪૯. શ્રી મરીન ડ્રાઇવ જૈન આરાધક ટ્રસ્ટ, મુંબઈ ૫૦. શ્રી સહસ્રફણા પાર્શ્વનાથ જૈન દેરાસર ઉપાશ્રય ટ્રસ્ટ, બાબુલનાથ, મુંબઈ (પ્રેરક : મુનિશ્રી સત્વભૂષણ વિજયજી) ૫૧. શ્રી ગોવાલીયા ટેંક જૈન સંઘ, મુંબઈ (પ્રેરક:ગણિવર્યશ્રી કલ્યાણબોધિ વિ.) ૫૨. શ્રી વિમલનાથ જૈન દેરાસર આરાધક સંઘ, બાણગંગા, મુંબઈ ૫૩. શ્રી વાડીલાલ સારાભાઈ દેરાસર ટ્રસ્ટ પ્રાર્થના સમાજ, મુંબઈ (પ્રેરક : મુનિશ્રી રાજપાલવિજયજી તથા પં. શ્રી અક્ષયબોધિ વિજયજી ગણિવર) ૫૪. શ્રી પ્રીન્સેસ સ્ટ્રીટ, લુહાર ચાલ જૈન સંઘ (પ્રેરક : ગણિવર્ય શ્રી કલ્યાણબોધિ વિ.) 19 ૫૫. શ્રી ધર્મશાંતિ ચેરીટેબલ ટ્રસ્ટ, કાંદિવલી (પૂર્વ), મુંબઈ (પ્રેરક : મુનિશ્રી રાજપાલ વિજયજી તથા પં. શ્રી અક્ષયબોધિ વિજયજી ગણિવર) ૫૬. સાધ્વીજી શ્રી સુર્યયશાશ્રીજી તથા સુશીલયશાશ્રીજીના પાર્લા(પૂર્વ) કૃષ્ણકુંજમાં થયેલ ચાતુર્માસની આવકમાંથી ૫૭. શ્રી પ્રેમવર્ધક દેવાસ શ્વે. મૂર્તિપૂજક જૈન સંઘ, દેવાસ, અમદાવાદ (પ્રેરક : પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરિજી મ. તથા પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિવજિયજી મ.) ૫૮. શ્રી પાર્શ્વનાથ જૈન સંઘ, સમા રોડ, વડોદરા (પ્રેરક : પંન્યાસજી શ્રી કલ્યાણબોધિવિજયજી ગણિવર્ય) ૫૯. શ્રી મુનિસુવ્રતસ્વામી જૈન દેરાસર ટ્રસ્ટ, કોલ્હાપુર (પ્રેરક : પૂ. મુનિરાજ શ્રી પ્રેમસુંદર વિજયજી) ધર્મસિદ્ધિ 20 ૬૦. શ્રી ધર્મનાથ પો. હે. જૈનનગર શ્વે.મૂ.પૂ. સંઘ, અમદાવાદ (પ્રેરક : પ.પૂ. પંન્યાસપ્રવર પુણ્યરત્નવિજયજી મહારાજા) ૬૧. શ્રી દિપક જ્યોતિ જૈન સંઘ, કાલાચોકી, પરેલ, મુંબઈ (પ્રેરક : પૂ.પં. શ્રી ભુવનસુંદર વિજયજી ગણિવર્ય તથા પૂ.પં. શ્રી ગુણસુંદર વિજયજી ગણિવર્ય) ૬૨. શ્રી પદ્મમણિ જૈન શ્વેતાંબર તીર્થ પેઢી - પાબલ, પુના (પ્રેરક : પં. કલ્યાણબોધિ વિજયજી ગણિની વર્ધમાન તપની સો ઓળીની અનુમોદનાર્થે, પં. વિશ્વકલ્યાણ વિજયજી) ૬૩. ઓમકાર સૂરીશ્વરજી આરાધના ભુવન, સુરત (પ્રેરક : આ. ગુણરત્નસૂરિ મ.ના શિષ્ય મુનિશ્રી જિનેશરત્નવિજયજી મ.) ૬૪. શ્રી ગોડી પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, નાયડુ કોલોની, ઘાટકોપર (પૂર્વ) મુંબઈ (પ્રેરક : પ.પૂ.આ. શ્રીહેમચંદ્રસૂરિ મ.સા.) ૬૫. શ્રી આદિશ્વર શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, ગોરેગાવ (પ્રેરક : પ.પૂ.આ. શ્રીહેમચંદ્રસૂરિ મ.સા.) ૬૬. શ્રી આદીશ્વર શ્વેતાંબર ટ્રસ્ટ, સાલેમ (પ્રેરક : પૂ. ગચ્છાધિપતિ આ. જયઘોષસૂરીશ્વરજી મ.સા.) ૬૭. શ્રી ગોવાલિયા ટેંક જૈન સંઘ, મુંબઈ (પ્રેરક : પ.પૂ.પં.શ્રી કલ્યાણબોધિવિ.મ.સા.) ૬૮. શ્રી વિલેપાર્લે શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ એન્ડ ચેરિટીઝ, વિલેપાર્લે (પૂર્વ), મુંબઈ (પ્રેરક પ.પૂ.આ.શ્રીહેમચંદ્રસૂરિમ.સા.) ૬૯. શ્રી નેન્સી કોલોની જૈન શ્વે. મૂ.પૂ. સંઘ, બોરીવલી, મુંબઈ (પ્રેરક : પ.પૂ.પં.શ્રી કલ્યાણબોધિ વિ.મ.સા.) ૭૦. માતુશ્રી રતનબેન નરસી મોનજી સાવલા પરિવાર (પ્રેરક : પ.પૂ. પં. શ્રીકલ્યાણબોધિ વિ.ના શિષ્ય મુનિ શ્રીભક્તિવર્ધન વિ. મ.તથા સા. જયશીલાશ્રીજીના સંસારી સુપુત્ર રાજનની પુણ્યસ્મૃતિ નિમિત્તે હ. સુપુત્રો નવીનભાઈ, ચુનીલાલ, દિલીપ, હિતેશ) ૭૧. શ્રી સીમંધર જિન આરાધક ટ્રસ્ટ, એમરલ્ડ એપાર્ટમેન્ટ, અંધેરી (પૂર્વ) (પ્રેરક : પ.પૂ.પં.શ્રીકલ્યાણબોધિ વિજયજી ગણિવર્ય) Page #11 -------------------------------------------------------------------------- ________________ -~~ર્મસિદ્ધિ – • 21 ૭૨. શ્રી ધર્મવર્ધક ક્ષે. મૂર્તિપૂજક જૈન સંઘ, કાર્ટર રોડ નં.૧, બોરીવલી (પ્રેરક : પ.પૂ. વૈરાગ્યદેશનાક્ષ આચાર્ય ભગવંત શ્રી વિજય હેમચંદ્રસુરીશ્વરજી મ.સા. તથા પંન્યાસપ્રવર શ્રીકલ્યાણોધિ વિજયજી ગણિવર્ય) ૭૩. શ્રી ઉમરા જૈન સંઘની શ્રાવિકાઓ (જ્ઞાનનિધિમાંથી) (પ્રેરક : પ.પૂ. મુનિરાજશ્રી જિનેશરત્ન વિજયજી મ.સા.) ૭૪. શ્રી કેશરીયા આદિનાથ જૈન સંઘ, ઝાડોલી, રાજસ્થાન (પ્રેરક : પ.પૂ. મુ.શ્રી મેરુચંદ્ર વિ.મ. તથા પં. શ્રી હિરણ્યબોધિવિ.ગ.) ૭૫. શ્રી ધર્મશાંતિ ચેરીટેબલ ટ્રસ્ટ, કાંદીવલી (પૂર્વ), મુંબઈ (પ્રેરક : પ.પૂ. મુનિરાજશ્રી હેમદર્શન વિ.મ.સા.) ૭૬. શ્રી જૈન છે. મૂ. સુધારાખાતા પેઢી, મહેસાણા ૭૭. શ્રી વિક્રોલી સંભવનાથ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, વિક્રોલી (પૂર્વ), મુંબઈની આરાધક બહેનો દ્વારા જ્ઞાનનિધિમાંથી ૭૮. શ્રી કે. પી. સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ, સુરત, મુંબઈ (પ્રેરક : પ.પૂ. વૈરાગ્યદેશનાક્ષ આચાર્ય ભગવંત શ્રી વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા. તથા પંન્યાસપ્રવર શ્રી કલ્યાણબોધિ વિજ્યજી ગણિવર્ય). ૭૯. શેઠ કનૈયાલાલ ભેરમલજી ચેરિટેબલ ટ્રસ્ટ, ચંદનબાલા, વાલકેશ્વર, મુંબઈ ૮૦. શાહ જેસીંગલાલ મોહનલાલ આસેડાવાલાના સ્મરણાર્થે (હ : પ્રકાશચંદ્ર જે. શાહ, આફ્રિકાવાળા) (પ્રેરક : પંન્યાસપ્રવર શ્રીકલ્યાણબોધિ વિજયજી ગણિવર્ય) ૮૧. શ્રી નવા ડીસા . મૂર્તિપૂજક જૈન સંઘ, બનાસકાંઠા ૮૨. શ્રી પાલનપુર જૈન મિત્રમંડળ સંઘ, બનાસકાંઠા (પ્રેરક : પૂ. પંન્યાસપ્રવર કલ્યાણબોધિ વિજયજી ગણિવર્ય) ૮૩. શ્રી ઊંઝા જૈન મહાજન (પ્રેરક : પૂ. પંન્યાસપ્રવર અપરાજિતવિજયજી ગણિવર્ય તથા પૂ. મુનિરાજ શ્રી હેમદર્શનવિજય મ.) ૮૪. શ્રી સીમંધર જૈન દેરાસર, એમરલ્ડ એપાર્ટમેન્ટ, અંધેરી (પૂર્વ), મુંબઈ (પ્રેરક : પૂ.સા.શ્રી સ્વયંપ્રભાશ્રીના શિષ્યા પૂ.સા.શ્રી તત્ત્વપ્રજ્ઞાશ્રીજી આદિ) ૮૫. શ્રી બાપુનગર જે.મૂ. જૈન સંઘ, અમદાવાદ. મસિદ્ધિઃ૮૬. શ્રી શેફાલી જૈન સંઘ, અમદાવાદ ૮૭. શાન્તાબેન મણિલાલ ઘેલાભાઈ પરીખ ઉપાશ્રય, સાબરમતી, અમદાવાદ (પ્રેરક : સા.શ્રી સુવર્ણપ્રભાશ્રીજી મ. તથા સા. શ્રી રત્નત્રયાશ્રીજી મ.) ૮૮. શ્રી આડેસર વિશા શ્રીમાળી જૈન દેરાવાસી સંઘ | (પ્રરેક : આ.શ્રી કલાપ્રભસૂરીશ્વરજી મ.સા.) ૮૯. શ્રીમદ્દ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા અને શ્રી શ્રેયસ્કર મંડળ, મહેસાણા. 6. શ્રી તપાગચ્છ સાગરગચ્છ આણંદજી કલ્યાણજી પેઢી, વીરમગામ (પ્રેરક : આ. શ્રી કલ્યાણબોધિસૂરિ મ.) ૯૧. શ્રી મહાવીર થે. - મૂર્તિપૂજક જૈન સંઘ, વિજયનગર, નારણપુરા, અમદાવાદ. ૯૨. શ્રી સીમંધરસ્વામિ જૈન સંઘ, અંધેરી (પૂર્વ), મુંબઈ. (પ્રેરક : આ.શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ.) ૯૩. શ્રી ચકાલા શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ (પ્રેરક : આ. શ્રી કલ્યાણબોધિસૂરિ મ.) ૯૪. શ્રી અઠવાલાઈન્સ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ અને શ્રી ફૂલચન્દ્ર કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત ૯૫. શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘ - સંસ્થાન, ખ્યાવર (રાજસ્થાન) (પ્રેરક : આ. શ્રી પુણ્યરત્નસૂરીશ્વરજી મ.સા.) ૯૬. પાલનપુરનિવાસી મંજુલાબેન રસિકલાલ શેઠ (હાલ મુંબઈ) (પ્રેરક : આ. શ્રી કલ્યાણબોધિસૂરિ મ.). ૭. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જે.મૂ. જૈન સંઘ, પદ્માવતી એપાર્ટમેન્ટ, નાલાસોપારા (ઈ), (પ્રેરક : પ.પૂ.આ. શ્રીહેમચંદ્રસૂરિ મ.સા.) ૯૮. શ્રી ઋષભ પ્રકાશભાઈ ગાલા, સંઘાણી ઘાટકોપર (વે), (પ્રેરક : પ.પૂ.આ. શ્રી હેમચંદ્રસૂરિ મ.સા.) ૯. શ્રી પુખરાજ રાયચંદ આરાધના ભવન, સાબરમતી. (પ.પૂ. વ્યાખ્યાન વાચસ્પતિ આ.દે. શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની દિવ્ય કૃપાથી) Page #12 -------------------------------------------------------------------------- ________________ - कर्मसिद्धिः नमः स्याद्वादवादिने । परमगुरु श्रीमद्विजयदानसूरीश्वरेभ्यो नमः । आचार्य्यवर्य्य - श्रीमद्विजयदानसूरीश्वरान्तिषत्अनुयोगाचार्यश्रीमत्प्रेमविजयगणिगुम्फिता कर्मसिद्धिः प्रणम्य श्रीमहावीरं विश्वतत्त्वोपदर्शकम् । विश्ववैचित्र्यनिर्वाहा, कर्मसिद्धिः प्रतन्यते । । १ । सुविदितं ह्येतत् शेमुषीशालिशेखराणां विबुधवृन्दवर्याणाम्, यदुत दृष्टमात्ररमणीयशब्दादिपञ्चविषयगिरिशिखरकूटविकटीभूतपथे नानाविधधनधान्यादिसमुपार्जनेहारूपमहामरुत्पूर्णक्रोधाद्युग्रकषायचतुष्कपातालकलशाकुले मानसिकसङ्कल्पविकल्पतरङ्गतरले स्मरौर्वाग्निविह्वलीभूते વિશ્વના તત્ત્વનો ઉપદેશ આપનારા એવા શ્રીમહાવીર પ્રભુને પ્રણામ કરીને, વિશ્વની વિચિત્રતાનો નિર્વાહ કરનારી કર્મસિદ્ધિનો પ્રારંભ કરાય છે. ||૧|| બુદ્ધિશાળીઓમાં શ્રેષ્ઠ એવા વિદ્વાનોના ઉત્તમ વૃન્દોને આની સારી રીતે જાણ છે કે આ સંસાર સાગર કેવો છે - અહીં માત્ર ઉપલક દૃષ્ટિએ રમણીય લાગે એવા શબ્દ વગેરે પાંચ વિષયો છે. તેઓ પર્વતોના શિખરોના સમૂહ જેવા છે. તેનાથી સંસારસાગરમાં માર્ગો વિકટ થઈ ગયા છે. લવણ સમુદ્રમાં ચાર મહા પાતાલ-કલશો છે. જેમાં વાયુને કારણે દબાણ રહે છે અને પરિણામે સમુદ્રમાં ભરતી-ઓટ આવે છે. સંસારસાગરમાં પણ ક્રોધાદિ ચાર ઉત્કટ કષાયોરૂપી પાતાલકલશો છે. અનેક પ્રકારની ધન-ધાન્ય વગેરેનું ઉપાર્જન કરવાની લાલસારૂપ २ कर्मसिद्धिः घोररोगशोकादिस्वरूपमत्स्यकच्छपाद्यनेकजन्तुजातव्याकुले चराचरेऽस्मिन् संसारनीराकरे केचिदाधिव्याध्युपाधिपरिपीड्यमानाः केचित्तु प्राज्यराज्येश्वर्यस्त्रीविलासाद्यनेकविधाल्पकालिकसुखाभाससमुत्कण्ठितचेतसः, अन्ये तु यमनियमपोतारूढा अपि दुर्मतिमत्सरशाठ्यादिविद्युद्दुर्वातगर्जनैः मिध्यात्वपङ्किलस्खलनाद्युत्पादाद् भ्रान्तचेतसो दरीदृश्यन्ते, तन्निबन्धनं कर्मान्तरेण न किमपि पश्यामः । तदुक्तं वाचकपुङ्गवैः श्रीमद्यशोविजयगणिभिः“વેષાં શ્રમમાત્રા, મખ્યન્તે પર્વતા ઋષિા તૈરહો વર્મવૈષમ્ય, ભૂવૈમિક્ષાઽપિ નાપ્યતે।।।।” (જ્ઞાનસારે ૨૧-૨) મોટા પવનથી એ પાતાળકળશો ભરેલા છે. એ સંસારસાગર માનસિક સંકલ્પ-વિકલ્પોરૂપી તરંગોથી ચંચળ છે, કામરૂપી વડવાનળથી વિહ્વળ છે અને ઘોર રોગ, શોક વગેરેસ્વરૂપ માછલા, કારાબા વગેરે અનેક જીવોના સમૂહથી વ્યાકુળ છે. એવા સ્થાવર-જંગમરૂપ સંસારસાગરમાં કેટલાક જીવો આધિ-વ્યાધિ-ઉપાધિથી અત્યંત પીડાય છે, કેટલાક વિશાળ રાજ્ય-ઐશ્વર્ય-સ્ત્રીવિલાસ વગેરે અનેક પ્રકારના અલ્પકાલીન સુખાભાસ માટે ઉત્સુક ચિત્તવાળા છે, કેટલાક યમ-નિયમરૂપ નૌકામાં આરુઢ થયા હોવા છતાં પણ દુર્બુદ્ધિ, મત્સર, શઠતા વગેરેરૂપી વીજળી, પ્રતિકૂળપવન અને ભયાનક અવાજોથી તથા મિથ્યાત્વરૂપી કાદવથી સ્ખલના વગેરે થવાથી ભ્રાન્ત ચિત્તવાળા દેખાય છે. તેનું કારણ કર્મ સિવાય બીજુ કાંઈ જ લાગતું નથી. વાચકવરશ્રી યશોવિજયજી ગણિવર્યે તે જ કહ્યું છે – જેમના ભવાં ચડતા જ પર્વતો પણ ભાંગી જાય તેવા રાજાઓ પણ કર્મ વિષમ બને એટલે ભિક્ષા પણ પામી શકતા નથી.' (જ્ઞાનસાર ૨૧-૨) Page #13 -------------------------------------------------------------------------- ________________ *ર્મસિદ્ધિઃ तथा चोक्तम् रमाराज्यभ्रंशः स्वजनविरहः पुत्रमरणम्, प्रियाणां च त्यागो रिपुबहुलदेशे च गमनम्। हरिश्चन्द्रो राजा वहति सलिलं प्रेतसदने, भवस्था तस्यैषा अहह ! विषमाः कर्मगतयः ॥ १ ।। नीचैर्गोत्रावतारश्चरमजिनपतेर्मल्लिनाथेऽबलात्वमान्ध्यं श्रीब्रह्मदत्ते भरतनृपजयः सर्वनाशश्च कृष्णे । निर्वाणं नारदेऽपि प्रशमपरिणतिः स्याच्चिलातीसुते वा, त्रैलोक्याश्चर्यहेतुर्जयति विजयिनी कर्मनिर्माणशक्तिः ।। अन्यैरपि “ब्रह्मा येन कुलालवन्नियमितो ब्रह्माण्डभाण्डोदरे, विष्णुर्येन दशावतारगहने क्षिप्तो महासङ्कटे । અન્યત્ર પણ કહ્યું છે – લક્ષ્મી અને રાજ્ય ગુમાવી દીધા, સ્વજનોનો વિયોગ થયો, પુત્રનું મરણ થયું, પ્રિયાનો ત્યાગ થયો, ઘણા શત્રુઓવાળા દેશમાં ગમન થયું, આટલું ઓછું હોય, તેમ હરિશ્ચન્દ્ર રાજા સ્મશાનમાં પાણી વહન કરે છે. તેની સાંસારિક કર્મગતિઓ કેટલી વિષમ છે. પ્રભુ વીર નીચ ગોત્રમાં અવતર્યા, મલ્લિનાથ ભગવાન સ્ત્રીપણું પામ્યા, બ્રહ્મદત્ત ચક્રવર્તી આંધળો થયો, ભરતચક્રીનો પણ બાહુબલિ દ્વારા પરાજય થયો, શ્રીકૃષ્ણનો સર્વનાશ થયો. નારદનું પણ નિર્વાણ થયું, ચિલાતીપુત્રમાં પણ પ્રશમની પરિણતિ થઈ. ખરેખર, ત્રણે લોકને આશ્ચર્ય કરાવનારી એવી કર્મનિર્માણ શક્તિ જય પામે છે. અન્યોએ પણ કહ્યું છે – જેણે બ્રહ્માંડરૂપી ભાજનના મધ્યમભાગે બ્રહ્માને કુંભારની જેમ નિયુક્ત કરી દીઘો, જેણે વિષ્ણુને દશ ર્મસિદ્ધિઃ रुद्रो येन कपालपाणिपुटके भिक्षाटनं सेवते, सूर्यो भ्राम्यति नित्यमेव गगने तस्मै नमः कर्मणे ।।१।। ” बौद्धरपि “इत एकनवतितमे कल्पे, शक्त्या में पुरुषो हतः । તેન વિપાન, પાટે વિદ્ધોસ્મિ મિક્ષવઃ !||૧||” इत्यादिनेदं दरीदृश्यमानं विश्ववैचित्र्यं कार्यवैचित्र्यनिर्वाहकविचित्रशक्तियुक्तकर्मकृतमेव स्फुटतया निश्चीयते । ननु मनुष्यत्वपशुत्वादिविश्ववैचित्र्यं प्राग्भवीयमनुष्यत्वादिगत्युत्पादकक्रिययैवोपपाद्यतां किमन्तर्गडुना कर्मणेति चेत् ? न स्वाधिकर અવતારથી ગહન મહા સંકટમાં નાખી દીધો, જેનાથી શંકર કપાલરૂપી પાણિપુટકમાં ભીખ માંગતો ફરે છે, જેનાથી સૂરજ હંમેશા આકાશમાં ભમતો રહે છે, તે કર્મને નમસ્કાર થાઓ. બૌદ્ધોએ પણ કહ્યું છે - આ જન્મથી માંડીને ૯૧ માં જન્મમાં મેં છરીથી પુરુષને હણ્યો હતો. હે ભિક્ષુઓ ! તે કર્મના વિપાકથી હું પણ પગે વીંધાયો છું. આવા વચનોથી સ્પષ્ટરૂપે નિશ્ચય થાય છે, કે જે વિશ્વની વિચિત્રતા દેખાય છે, તે કાર્યવૈચિત્ર્યનો નિર્વાહ કરનાર અને વિચિત્ર શક્તિથી યુક્ત એવા કર્મથી જ કરાયેલું છે. પૂર્વપક્ષ :- મનુષ્યપણું, પશુપણું વગેરે જે જગતની વિચિત્રતા છે, તેની સંગતિ તો પૂર્વભવની મનુષ્યપણું વગેરે ગતિને ઉત્પન્ન કરનારી ક્રિયાથી જ થઈ જાય છે. તો પછી વચેટિયા નકામા કર્મને માનવાની શું જરૂર છે ? ઉત્તરપક્ષ :- ના, કારણ કે ક્રિયા તો પૂર્વભવમાં હતી અને મનુષ્યપણું વગેરે વિચિત્રતા તો વર્તમાનમાં છે. કારણ જે કાળમાં રહેલું છે જે ક્ષણે વર્તમાન છે, તે જ ક્ષણે કાર્યને ઉત્પન્ન કરી શકે Page #14 -------------------------------------------------------------------------- ________________ -~~ર્મસિદ્ધિઃ - णक्षणावच्छेदेनैव फलजनकत्वेन व्यवहितहेतोः फलपर्यन्तव्यापारव्याप्यत्वावधारणादत एव- अन्येषां मतेऽपि “स्वर्गकामो यजेत" इत्यत्रादृष्टद्वारा हेतुत्वकल्पनं सङ्गच्छते, तथा चोक्तमुदयनाचार्य:'चिरध्वस्तं फलायालं, न कर्मातिशयं विना।' इति | (ચાયવુસુમાગ્નની ૧-૧) ननूपादानकारणवैचित्र्यात् शरीरवैचित्र्यं शरीरवैचित्र्याच्च भोगતે જ ક્ષણે ફળનું જનક બની શકે. માટે પૂર્વભવની ક્રિયાને વિશ્વ વૈચિયનું અનંતર કારણ ન માની શકાય. તેથી એવો નિર્ણય થાય છે કે ફળ સુધીના વ્યાપારમાં વ્યાપ્યા એવો કોઈક વ્યવહિત હેતુ છે. ક્રિયા અને ફળની વચ્ચે એવો કોઈ હેતુ છે કે જે ક્રિયાથી અલગ છે અને ફલોપધાન કરાવે છે. માટે જ અન્યોના મતે પણ ‘સ્વર્ગની ઈચ્છાવાળો યજ્ઞ કરે' આ વિધાનમાં યજ્ઞ એ કર્મ દ્વારા સ્વર્ગનો હેતુ બને છે, આવી કલ્પના સંગત થાય છે. આશય એ છે કે યજ્ઞ તો પૂરો પણ થઈ જાય છે. અને હજી સ્વર્ગ તો મળતો નથી. તેથી યજ્ઞને સ્વર્ગનું કારણ શી રીતે કહી શકાય ? આ પ્રથાનું સમાધાન કર્મના સ્વીકારથી જ થઈ શકે છે. યજ્ઞથી કર્મની ઉત્પત્તિ થાય છે. અને તેના ફળ તરીકે સ્વર્ગપ્રાતિ થાય છે, આવું જૈનેતરો માને છે. ઉદયનાચાર્યે કહ્યું છે - જે ક્રિયા ઘણા સમય પૂર્વે જ ધ્વંસ પામી છે, તે કોઈ ‘અતિશય માન્યા વિના ફળ આપી શકે નહીં. પૂર્વપક્ષ :- જુઓ, શરીર જેમાંથી બને છે, તે તેનું ઉપાદાન કારણ છે, ઉપાદાનકારણની વિચિત્રતાથી શારીરિક વિચિત્રતા થાય છે. શારીરિક વિચિત્રતાથી વિષયોના ઉપભોગની વિચિત્રતા થાય છે. અને આત્માને શરીરનો સંયોગ છે તેનાથી આત્માને તે તે ફળ મળશે. તેથી અદષ્ટની કલ્પના કરવાનું શું કામ છે ? કર્મને માન્યા - - वैचित्र्यं शरीरसंयोगश्चात्मनीति किमदृष्टकल्पनयेति चेत् ? न, शरीरसंयोगस्यात्मनीवाकाशादावपि सत्त्वेन तत्रापि भोगापत्तेः, उपष्टम्भकसंयोगेन तस्य भोगनियामकत्वे तूपष्टम्भकसंयोगप्रयोजकतयवादृष्टसिद्धिः । तदुक्तं श्रीमद्भिः हरिभद्रसूरिपादैः शास्त्रवार्तासमुच्चये-(१-९१) “आत्मत्वेनाविशिष्टस्य, वैचित्र्यं तस्य यद्वशात्। નહિ તત્રિ-મષ્ટ હર્મજ્ઞતમાાાા ” ના વિના જ બધી વિચિત્રતાઓની સંગતિ થઈ જાય છે. ઉત્તરપક્ષ :- ના, શરીરનો સંયોગ તો જેવો આત્મામાં છે તેવો આકાશ વગેરેમાં પણ છે. તેથી જો શરીરસંયોગથી જ ભોગરૂપી ફળ મળતું હોય, તો આકાશાદિમાં પણ ભોગ માનવો પડશે. માટે શરીરસંયોગથી જ ફળ મળે છે, તેવું ન માની શકાય. પૂર્વપક્ષ :- અમે થોડો સુધારો કરીએ. માત્ર શરીરસંયોગ જ આત્માને ફળ આપે છે. તેમ નહીં, પણ જે ઉપખંભ કરે, કોઈ પણ સારી નરસી અસર કરે તેવો શરીરસંયોગ ભોગરૂપી ફળ આપે છે, તેમ અમે કહીશું. આવો શરીરસંયોગ તો આકાશમાં નહીં પણ આત્મામાં જ છે, માટે પૂર્વોક્ત દોષ નહી આવે. ઉત્તરપક્ષ :- શાબાશ, ઉપખંભક સંયોગથી જ ભોગ થાય, આવું માનીને તમે પોતે જ કર્મની સિદ્ધિ કરી દીધી છે. કારણ કે એ ઉપખંભક સંયોગ પણ આત્મામાં જ થાય અન્યત્ર નહીં એવું શી રીતે થાય ? આ શંકાના સમાધાનમાં એમ જ કહેવું પડશે કે આત્મામાં રહેલા કર્મો જ ઉપખંભક સંયોગના કારણ બને છે એ કર્મોના કારણે જ ઉપખંભક સંયોગ થાય છે. આ રીતે કર્મની સિદ્ધિ થઈ જાય છે. - પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજાએ શારાવાર્તા સમુચ્ચયમાં કહ્યું છે - ‘આત્મરૂપે દરેક જીવો સરખા જ હોવા છતાં પણ જેના કારણે મનુષ્યપણું વગેરે વિચિત્રતા થાય છે તે વિવિધ પ્રકારનું અદષ્ટ છે, Page #15 -------------------------------------------------------------------------- ________________ -~ ર્મસિદિ: – अपि चैकजातीयदुग्धपानादौ कथं पुरुषभेदेन सुखदुःखादिभेदः, न च क्वचिद्दग्धादेः कर्कट्यादिवत् पित्ताधुबोधकत्वेन तद्भेदसिद्धिरिति वक्तव्यम्, सर्वत्र तदापत्तेः । ननु यथा भेषजं कस्यचिद्व्याधिमपनयति, कस्यचिन्न, कस्यचिद्विपरीतमपि जनयति, तद्वदनापीति चेत् ? न, दुग्धपानादेः तृप्तिमत्त्वेन साक्षात् सुखादितौल्यात्, उत्तरकालं तु धातुवैषम्यात् न तथा एवमेव कर्कट्यादिष्वपि साक्षात् तृप्तिमत्त्वेन सुखादितौल्यं જેનું નામ કર્મ છે.” વળી એક જ જાતનું દૂધ પીવું વગેરેમાં વ્યક્તિ ભેદે સુખ-દુ:ખ વગેરેનો ભેદ કેવી રીતે થઈ શકે ? કોઈને દૂધ પીવાથી લાભ થાય, આરોગ્ય મળે, કોઈને દૂધ પીવાથી તબિયત બગડે આવું શી રીતે થાય ? માટે આવી સુખ-દુઃખની વિચિત્રતામાં કર્મને જ કારણ માનવું જોઈએ. પૂર્વપક્ષ :- આટલા નાના પ્રશ્ન માટે અદષ્ટની કલાના કરવાની શું જરૂર છે ? જુઓ જેમ કાકડી વગેરે અમુક પ્રકારના ખાધ પદાર્થોથી પિત્ત વગેરેનો પ્રકોપ થાય છે, તેમ કોઈ કોઈ વ્યક્તિને દૂધથી પણ તેવું થશે. આ રીતે દુગ્ધપાનથી જે સુખ-દુ:ખનો ભેદ થાય છે તેની સિદ્ધિ થઈ જશે. ઉત્તરપક્ષ :- ના, કારણ કે તમે કર્મ જેવું કોઈ પ્રયોજક તત્વ ન માનો, અને માત્ર દુગ્ધપાનથી જ પિતાદિપ્રકોપરૂપ ફળ થાય છે. તેવું માનો તો જે જે વ્યક્તિ દુગ્ધપાન કરે તે બધાને એક સરખી રીતે પિતાદિપ્રકોપ થવો જોઈએ. એવું માનવાની આપત્તિ આવશે. પૂર્વપક્ષ :- અરે ભાઈ, તમે નાહકની મથામણ કરો છો, જેમ કોઈનો રોગ દવાથી જતો રહે છે, કોઈનો નથી જતો, કોઈને વિપરીત પણ કરે છે, તે જ રીતે અહીં પણ સમજવું. એટલે કોઈ આપત્તિ નહી રહે. ઉત્તરપક્ષ :- ના, કારણ કે જેમ, દુગ્ધપાનથી તૃપ્તિ થતી સિદ્ધઃस्यादेव, ततः पित्ताधुबोधकधातुवैषम्याभावविशिष्ट-दुग्धपानत्वादिना सुखादिहेतुत्वकल्पनापेक्षयाऽदृष्टप्रयोज्यजात्यवच्छिन्नं प्रत्येव दुग्धपानादेर्हेतुत्वेन लाघवमिति । नन्वदृष्टमन्तरेणाभ्रविकाराणां स्वभावतो विचित्रतोपलभ्यते, तद्वत्सुखादिवैचित्र्यमपि स्वभावतो भविष्यतीति चेत् ? न, स्वभावस्यैव निराकरिष्यमाणत्वात्। किञ्च पुद्गलमयत्वे समानेऽपि जीवयुक्तत्वरूपविशेषकारणसद्भावे च प्रत्यक्षेण दृश्यमानस्थूलतनोः किं विचित्रता હોવાથી તે સમયે તો તે સુખાદિરૂપ જ છે. પછી ધાતુની વિષમતાથી તે તેવું થતું નથી. તે જ રીતે કાકડી વગેરે પણ તે સમયે તો સુખાદિરૂપ થવું જ જોઈએ. પણ તેવું તો નથી. માટે તમારે એવું કહેવું પડશે કે પિત્તાદિનો પ્રકોપ કરે એવા ઘાતુવૈષમ્યના અભાવથી વિશિષ્ટ એવું જે દુગ્ધપાન વગેરે છે, તે સુખાદિનું હેતુ છે. પણ આવું કહેવામાં કારણ બહુ લાંબુ થાય છે = હેતુના નિર્વચનમાં શરીરકૃત ગૌરવ થાય છે. માટે એવું લંબાણ કરવાના બદલે એમ જ કહેવું પડશે કે જે અદૃષ્ટથી પ્રયોજ્ય એવી જાતિથી અવિચ્છન્ન હોય, અર્થાત્ કર્મ દ્વારા થતા સુખ-દુ:ખપણારૂપ જાતિથી યુક્ત જે (સુખાદિ) હોય તેના પ્રત્યે જ દુગ્ધપાનાદિ હેતુ છે. આ રીતે હેતુનું નિર્વચન કરવાથી જ લાઘવ થશે. પૂર્વપક્ષ :- જુઓ, વાદળાઓમાં કેટકેટલા વિકારો થાય છે. તેમાં કર્મ નહીં પણ સ્વભાવ જ કારણ હોય છે. તે જ રીતે સુખાદિનું વૈચિય પણ સ્વભાવથી જ હોઈ શકે ને ? ઉત્તરપક્ષ :- ના, કારણ કે અમે આગળ સ્વભાવનું જ નિરાકરણ કરવાના છીએ. વળી, અમે તમને એક પ્રશ્ન કરીએ છીએ. આપણને જે કાંઈ પણ દેખાય છે તે પુદ્ગલમય છે. અર્થાત્ દશ્યમાન બધી જ વસ્તુમાં પુદ્ગલમયપણું તો સમાનરૂપે રહેલું જ છે. તે બધી વસ્તુઓમાંથી હવે માત્ર જીવોના શરીરોની વાત કરીએ. તે પુલમય પણ છે અને Page #16 -------------------------------------------------------------------------- ________________ - મસિદ્ધઃइति । प्रयोगाश्चात्र- सहेतुकाः सुखदुःखादयः कार्यत्वात्, घटादिवत् । न चेष्टसंयोगादया सुखस्यानिष्टसंयोगादयो दुःखस्येति वाच्यम्, तुल्येऽपि साधने फलभेददर्शनात्, तस्मात् यदेव तयोरसाधारणं कारणं तदेव મૈંતિકા -~ર્મસિદ્ધિઃ - स्वीक्रियते न वा ?, स्वीकारे तद्धेतुकं विचित्रस्वभावमदृष्टं स्वीकरणीयं स्यादेव, अस्वीकारे तु प्रत्यक्षबाधः। अपि च भवान्तरगतस्थूलशरीरनिबन्धनीभूतकार्मणशरीरमन्तरेण परित्यक्तस्थूलशरीरजन्तोरागामिभवशरीरग्रहणाभावः स्यात्, न च निष्कारण: शरीरपरिग्रहो युज्यते, ततश्च परित्यक्ततनोस्तदनन्तरमेव संसारव्यवच्छित्तिः स्यात्। शरीराभावेऽपि भवभ्रमणसम्भवे च मुक्तात्मनामपि संसारापत्तिः, एवं च सति मोक्षेऽनाश्वास તેમાં જીવયુક્તત્વરૂપ વિશેષકારણ પણ છે. એવા પ્રત્યક્ષથી દેખાતા બાદર શરીરમાં તમે વિચિત્રતા માનો છો કે નહીં ? જો માનો છો, તો તે વિચિત્રતાના કારણભૂત વિચિત્રસ્વભાવવાળું કર્મ માનવું જ પડશે. હવે કર્મનો અસ્વીકાર કરવાનો કદાગ્રહ રાખી એમ કહો કે દશ્યમાન શરીરમાં કોઈ વિચિત્રતા નથી, તો પ્રત્યક્ષબાધ આવશે. કારણ કે તેમાં તો જુદા જુદા જીવોમાં જે ભેદ (વિચિત્રતા) હોય છે, તે પ્રત્યક્ષ જ દેખાય છે. વળી જો ભવાન્તરગત સ્કૂલ શરીરમાં કારણભૂત એવું કાર્પણ શરીર ન હોય, તો જે જીવે સ્થૂળ શરીરનો ત્યાગ કર્યો છે, તે આગામી ભવના શરીરનું ગ્રહણ જ નહીં કરે. આગામી ભવનાં શરીરનું ગ્રહણ કર્મથી થાય છે. તેના વિના નિષ્કારણ શરીરગ્રહણ ન થઈ શકે. માટે જો કર્મ જેવી વસ્તુ ન માનો તો જેવું કોઈ પણ જીવનું મૃત્યુ થાય, જીવ સ્થૂળ શરીરનો ત્યાગ કરે, કે તરત જ તેના સંસારનો વ્યુચ્છેદ થઈ જાય. પૂર્વપક્ષ :- ભલે જીવ સ્થૂળ શરીરનો ત્યાગ કર્યા પછી આગામી ભવના શરીરનું ગ્રહણ ન કરે, તો પણ તેનું ભવભ્રમણ ચાલુ રહેશે. તેથી તેના સંસારનો ઉચ્છેદ નહીં થાય. ઉત્તરપક્ષ :-ના, કારણકે જો શરીર વિના પણ ભવભ્રમણ થઈ શકતું હોય, તો મુક્ત જીવોને પણ ભવભ્રમણ થશે. અને આવું થવાથી મોક્ષમાં પણ અનાશ્વાસ થશે. વાસ્તવિક મોક્ષ જેવું તત્ત્વ જ નહીં રહે. કર્મની સિદ્ધિ માટે અમે આવા અનુમાન પ્રયોગો કરીએ છીએ – (૧) સુખ, દુઃખ વગેરે સકારણ છે કારણ કે તેઓ એક પ્રકારનું કાર્ય છે, ઘટાદિની જેમ. જેમ ઘટ વગેરે કાર્ય છે તો તેમના કુંભાર વગેરે કારણ હોય જ છે. તેમ સુખ, દુઃખ વગેરે પણ કાર્ય છે. તેથી તેનું કોઈ ને કોઈ કારણ હોવું જ જોઈએ. તે કારણ એ જ કર્મ છે. પૂર્વપક્ષ :- સુખ, દુઃખનું કોઈ ને કોઈ કારણ છે એ તો અમે પણ માનીએ છીએ. પણ એ કારણ તરીકે કર્મને માનવાની શું જરૂર છે ? ઈષ્ટસંયોગ વગેરે સુખના કારણ છે અને અનિષ્ટ સંયોગ વગેરે દુ:ખના કારણ છે. આ રીતે જ તમારું અનુમાન ઘટાવી દેવાનું. સુખ-દુ:ખ સકારણ તરીકે સિદ્ધ થઈ જશે. પણ આ રીતે કર્મની સિદ્ધિ નહીં થઈ શકે. ઉત્તરપક્ષ :- તમારી વાત ઉચિત નથી. કારણ કે એક જ કામ બે વ્યક્તિ કરી રહી હોય, બંનેના સાધન પણ સરખા જ હોય, એવા સ્થળે પણ જોવા મળે છે કે બંનેને જુદું જુદું ફળ મળે છે. માટે કાર્યભેદ જ બતાવે છે કે બંનેમાં કારણભેદ પણ છે. પહેલાને જે ફળ મળ્યું તેનું કારણ ભિન્ન હતું અને બીજાને જે ફળ મળ્યું, તેનું કારણ પણ ભિન્ન હતું. બંનેમાં સાધારણ (કોમન) કારણ ન હતું. ફળભેદ જ બતાવે છે કે બંનેમાં અસાધારણ કારણ હતું. આ અસાધારણ Page #17 -------------------------------------------------------------------------- ________________ १२ - વર્મસિદ્ધઃएवमाद्यबालशरीरं शरीरपूर्वकमिन्द्रियादिमत्त्वात् युवशरीरवत् । न च पूर्वभवशरीरपूर्वकमित्यारेकणीयम्, तस्यापान्तरालगतावभावात्। न चाशरीरिणो गर्भावस्थायां शरीरपरिग्रहो युक्तः, तन्नियामककारणाभावात् । न च स्वभावस्तन्नियामक इति वक्तुं शक्यते, स्वभावस्य निराकरिष्य -~~૪ર્મસિદ્ધિ: – तदुक्तं श्रीजिनभद्रगणिक्षमाश्रमणपादै:“अत्थि सुहदुक्खहेऊ, कज्जओ बीयंकुरस्सेव । सो दिट्ठो चेव मइ-व्यभिचाराओ न तं जुत्तं ।।१।। जो तुल्लसाहणाणं, फले विसेसो न सो विणा हेउं । कज्जत्तणओ गोयम ! घडो व्व हेऊ य से कम्मं ।।२।।" (વિશેષાવથવકમાણે ૨૦૬૨૦૬૮) શાસ્ત્રવાર્તાસનુવ્યવપિ- (૧-૧૨-૧૩) “तथा तुल्येऽपि चारम्भे, सदुपायेऽपि यो नृणाम् । फलभेदः स युक्तो न, युक्त्या हेत्वन्तरं विना ।।१।। तस्मादवश्यमेष्टव्य-मत्र हेत्वन्तरं परैः। તવાડ્રમન્યાહુ-ન્ય શાસ્ત્રવૃતમારા ના” તા. કારણ એટલે જ કર્મ. પૂજ્યશ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે વિશેષઆવશ્યક ભાષ્યમાં કહ્યું છે – ‘સુખ-દુઃખનો કોઈ હેતુ છે, કારણ કે તે કાર્ય છે. જેમ કે બીજ એ અંકુરનું કારણ છે. જો એમ કહો કે એ કારણ તરીકે અષ્ટની કલ્પના કરવાની જરૂર નથી. દૃષ્ટ એવા ઈષ્ટસંયોગાદિને જ કારણ માની લો. તો એમ માનવું ઉચિત નથી. કારણકે તેમાં અનેકાંત આવે છે. હે ગૌતમ ! સમાન સાધનોથી ક્રિયા કરે તેમને પણ પરસાર ભિન્ન ફળ મળે છે, તે નિષ્કારણ નથી. કારણ કે તે કાર્ય છે. ઘડાની જેમ. જે કાર્ય હોય તેનું કારણ અવશ્ય હોય જ. અને પ્રસ્તુતમાં તે કારણ કર્મ છે.” શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં પણ કહ્યું છે– મનુષ્યો તુલ્ય આરંભ કરે, તેમાં સમ્યક ઉપાયનો પ્રયોગ પણ કરે, તો ય જે ફળભેદ થાય છે, તે કોઈ કારણોત્તર વિના યુક્તિથી ઘટતો નથી. માટે અહીં કોઈ કારણાન્તર છે, તેમ અન્યોએ અવશ્ય માનવું જોઈએ, આ કારણ તે જ અદૃષ્ટ-કર્મ છે. એમ શાસ્ત્રાધ્યયનમાં પરિશ્રમ કરનારા એવા અન્યો(જૈનો) એ કહ્યું છે. (૨) દ્વિતીય અનુમાન પ્રયોગ આ મુજબ છે – બાળકનું પહેલું શરીર છે, તેનું કારણ અન્ય શરીર હોય છે. કારણ કે તે ઈન્દ્રિય વગેરેથી યુક્ત છે. જેમ કે યુવાનનું શરીર. પૂર્વપક્ષ :- આ અનુમાનથી તમારે કાશ્મણ શરીરની સિદ્ધિ નહીં થાય, બાળકનું પ્રથમ શરીર શરીરપૂર્વક છે, એવું ભલે સિદ્ધ થાય, પણ એ શરીર પૂર્વભવનું શરીર જ લેવાનું. કાર્પણ શરીર નહીં. પૂર્વભવનું શરીર જ આ ભવના પ્રથમ બાલશરીરનું કારણ બનશે. ઉત્તરપક્ષ :- ના, કારણ કે જ્યારે જીવ એક ભવમાંથી બીજા ભવમાં જાય, ત્યારે વચ્ચેની ગતિમાં પૂર્વભવનું શરીર હોતું નથી. માટે તેને આગામી ભવના શરીરનું કારણ ન કહી શકાય. જે હાજર જ નથી એ કારણ શી રીતે બને ? પૂર્વપક્ષ :- જવા દો ને એ માથાકૂટ, જીવ કોઈ પણ જાતના શરીર વિના જ આગામી ભવમાં જાય છે અને ત્યાં ગર્ભાવસ્થામાં નવું શરીર ગ્રહણ કરે છે, એમ અમે માનશું. ઉત્તરપક્ષ :- એ પણ ઉચિત નથી. કારણ કે જે અશરીરી છે, તે ગર્ભાવસ્થામાં આવીને શરીરનું ગ્રહણ કરે, તે શક્ય નથી. કારણ કે તે આ જ ગર્ભમાં આવે, આવા પ્રકારનું જ શરીર લે, એમાં નિયામક એવું કોઈ ચોક્કસ કારણ માન્યું નથી. પૂર્વપક્ષ :- અમે તેના નિયામક તરીકે સ્વભાવને નિયામક Page #18 -------------------------------------------------------------------------- ________________ ——ર્મસિદ્ધિ माणत्वात्, तस्माद् यदेव नियामकं तदेव कर्मेति । તવુંમ્ - # बालसरीरं देहान्तरपुव्वं इन्दियाइमत्ताओ । जह बालदेहपुव्वो, जुवदेहो पुव्वमिह कम्मं । 19 ।।” इति । तथा दानादिक्रिया फलवती चेतनारब्धत्वात्, कृष्यादिक्रियावदित्यनुमानेनाप्यदृष्टसिद्धिः । चेतनाऽनारब्धत्वेन परमाण्वादिक्रियायां नातिप्रसङ्गः । न च चेतनारब्धाऽपि काचित्कृष्यादिक्रिया फलाभावव भवत्यतोऽनैकान्तिक इति शक्यते प्रलपितुम्, फलोद्देशेनैवारम्भात्, यद्वा માની લેશું. ઉત્તરપક્ષ :- કહ્યું તો ખરું. અમે સ્વભાવવાદનું નિરાકરણ કરવાના જ છીએ. માટે અહીં જે નિયામક છે, તે જ કર્મ છે. કહ્યું પણ છે - ‘બાળ શરીર એ શરીરાન્તરપૂર્વક છે. કારણ કે તે ઈન્દ્રિય વગેરેથી યુક્ત છે. જેમ કે યુવાશરીર બાલશરીરપૂર્વક હોય છે. અહીં જે પૂર્વ (કારણ) છે, તે કર્મ (કાર્યણ શરીર) છે. (૩) હવે કર્મસિદ્ધિમાં તૃતીય અનુમાન પ્રયોગ કરીએ છીએ - - દાનાદિ ક્રિયાઓ સફળ છે, કારણ કે ચેતને તેનો આરંભ કર્યો છે, જેમ કે ખેતી વગેરે ક્રિયા. અહીં ચેતને આરંભ કરેલી, એવું કહ્યું તેથી પરમાણુ વગેરેની ક્રિયામાં અતિપ્રસંગ નહીં આવે, કારણ કે પરમાણુ એ રોતન નથી. માટે તેને લઈને અહીં અનેકાંત દોષ નહીં આપી શકાય. પૂર્વપક્ષ :- પરમાણુથી ભલે અનેકાન્ત ન આવે, અમે તમને બીજી રીતે અનેકાન્ત દોષ આપીએ છીએ. ચેતન વડે આરંભ કરાયેલ એવી પણ કેટલીક કૃષિ વગેરે ક્રિયા નિષ્ફળ જાય છે. માટે જે ક્રિયાનો ચેતન આરંભ કરે, તે સફળ જ હોય એવો નિયમ ન રહેવાથી હેતુ અનેકાન્તિક બને છે. कर्मसिद्धिः दैवादिसामग्रीविकलत्वेन फलाभाववत् मनःशुद्ध्यादिसामग्र्यभावविशिष्टदानादिक्रियाया अपि फलाजनकत्वात् । ननु कृष्यादिक्रियायाः दृष्टधान्यादिफलवत् दानादिक्रियाया अपि मनःप्रसत्त्यादिदृष्टफलमेवास्तु किमदृष्टकल्पनयेति चेत् ? तर्हि तस्या अपि क्रियारूपत्वेन फलावश्यंभावात्, ततोऽवश्यमदृष्टरूपं फलमेष्टव्यम् । ननु मनःप्रसत्त्यादिरूपाया: क्रियायाः दानादिक्रियारूपं दृष्टफलमेवास्तु दृष्टमात्रेणैव निर्वाहे सति किमदृष्ट १४ ઉત્તરપક્ષ :- ના, કારણ કે એવી ક્રિયાનો આરંભ પણ ફળના ઉદ્દેશથી જ થાય છે. ખેતીથી મને ધાન્ય મળશે એવા આશયથી જ ખેતીની ક્રિયા કરવામાં આવે છે. માટે વ્યવહારથી તો તે ક્રિયા પણ સફળ જ છે. પૂર્વપક્ષ :- અમે આવા બહાનાઓથી માની જવાના નથી. પાક ન થયો એટલે ખેતીની ક્રિયા નિષ્ફળ જ ગઈ છે. ઉત્તરપક્ષ :- અચ્છા, તો અમે અમારા અનુમાનમાં પરિષ્કાર કરશું. ચેતનની જે ક્રિયા પૂર્ણ સામગ્રી સાથે કરવામાં આવે છે, તે સફળ છે. આવી પ્રતિજ્ઞા અમે કરીએ છીએ. હવે અનેકાન્ત દોષ નહીં આવે. કારણ કે ખેતી વગેરેની જે ક્રિયા નિષ્ફળ ગઈ, તેમાં ભાગ્ય વગેરે સામગ્રીની વિકલતા હતી. તે જ રીતે જે દાનાદિ ક્રિયામાં પણ મનશુદ્ધિ આદિ સામગ્રીનો અભાવ હોય તે પણ નિષ્ફળ જાય છે. બસ ? હવે અમારા પરિષ્કૃત અનુમાન વિષે તમારું કોઈ સૂચન છે ? પૂર્વપક્ષ :- તમે શા માટે આટલી બધી ભાંજગડમાં પડો છો ? જુઓ, અમે તમને એવી સરસ સંગતિ કરી આપીએ કે તમારે કર્મના ચક્કરમાં ન પડવું પડે. ખેતી વગેરેનું ફળ હોય છે ધાન્ય વગેરે. એ ફળ પ્રત્યક્ષ દેખાય છે ને ? તે જ રીતે દાનાદિ ક્રિયાનું ફળ પણ જે પ્રત્યક્ષ દેખાય તેવું મનની પ્રસન્નતા વગેરેરૂપ જ સમજવું. જે દેખાતું જ નથી એવા અદૃષ્ટ (કર્મ) ની કલ્પનાનું શું કામ છે ? Page #19 -------------------------------------------------------------------------- ________________ -મસિદ્ધિઃ -ર્મસિદ્ધિ: - कल्पनयेति चेत् ? न, मनः-प्रसत्त्यादिक्रियां प्रति दानादिक्रियायाः निमित्तकारणत्वात्, नहि भवति यस्य यन्निमित्तकारणं तत्तस्य फलमन्यथा दण्डोऽपि घटफलतामापद्येत । नन्वस्तु दानादिक्रियायाः श्लाघादिकमेव फलं कृष्यादिक्रियातः धान्यादिफलमिव, किमदृष्टकल्पनाप्रयासेन, दृष्टफलासु क्रियासु एव प्रायशो लोकानां प्रवृत्तिदर्शनात्, केषाञ्चिदेवादृष्टफलासु प्रवृत्तिदर्शनाच्चेति चेत् ? न, कृष्यादिक्रियातोऽपि दृष्टं धान्यादिकं ઉત્તરપક્ષ :- વાહ ભાઈ વાહ, તમારી સંગતિ તો અદ્ભુત છે. જરા હજી આગળ વિચારો. મનની પ્રસન્નતા એ પણ એક જાતની ક્રિયા છે, તેથી તેનું પણ કોઈ ફળ માનવું પડશે ને ? એ ક્રિયાનું ફળ કર્મ છે એમ સ્વીકારી લો. પૂર્વપક્ષ :- તમે તો બહુ ખટપટ કરો છો. વ્યક્તિએ દાન આપ્યું એટલે તેને પ્રસન્નતા થઈ એ પ્રસન્નતાને કારણે એ ફરી દાન આપશે. એ દાન જ પ્રસન્નતાનું ફળ બની જશે. આ રીતે દષ્ટ કારણથી જ કામ પતી જાય છે, તો અષ્ટની કલપનાનું કામ છે ? ઉત્તરપક્ષ :- ભલા માણસ ! મનની પ્રસન્નતા વગેરરૂપ જે ક્રિયા છે તેનું નિમિત્તકારણ દાનાદિ ક્રિયા છે. જે જેનું નિમિત્તકારણ છે એ તેનું ફળ ન હોઈ શકે. માટે મનની પ્રસન્નતા વગેરેથી દાનાદિ ક્રિયા થાય છે, એવું ન માની શકાય. જે જેનું નિમિત્તકારણ હોય છે તેનું ફળ થઈ શકે તો દંડ પણ ઘટનું ફળ બની જશે. પૂર્વપક્ષ :- ઠીક છે, તો પણ કર્મની કલ્પના કરવાની શું જરૂર છે ? જેમ કૃષિ વગેરેની ક્રિયાથી ધાન્ય વગેરે ફળ મળે છે, તેમ દાનાદિક્રિયાનું ફળ લોકપ્રશંસા વગેરે જ સમજી લેવું. વળી લોકો પ્રાયઃ કરીને સાક્ષાત્ જેનું ફળ દેખાતું હોય, તેવી જ ક્રિયાઓમાં પ્રવૃત્તિ કરે છે. કેટલાંક જ તમારા જેવા કોમળ બુદ્ધિવાળા છે, કે જેઓ અદૃષ્ટ ફળવાળી ક્રિયાઓમાં પ્રવૃત્તિ કરે છે. ઉત્તરપક્ષ :- તમે હજી સુધી વસ્તુસ્થિતિને સમજ્યા નથી. ખેતી फलं भवतु मा वा परमशुभारम्भव्याप्यपापरूपं फलं तु भवत्येव । ननु दानादिक्रियायामाशंसितत्वेन भवत्वदृष्टरूपं फलं, परं कृष्यादिक्रियायामनाशंसितत्वेन तत् कथं भवतीति चेत् ? नन्वनाभोगतः कुत्रचित्प्रदेशे पतितं बीजं सामग्रीसद्भावे किं फलं न जनयति ? तद्वदत्रापि, अन्यथा पशुवधादिकर्तृणां सर्वेषां मुक्त्यापत्ते: दानादिकर्तृणां संसारानन्त्यापत्तेश्च । नन्वेवमपि नः का क्षतिरिति चेत् ? शृणुत कृषिहिंसाद्यशुभानुष्ठार्तृणां सर्वेषां मुक्तिगमने एकोऽपि तदनुष्ठाता तत्फलाવગેરેની ક્રિયાથી પણ પ્રત્યક્ષ એવું ધાન્યાદિરૂ૫ ફળ થાય કે ન પણ થાય, પણ અશુભ આરંભમાં વ્યાપ્ય એવું પાપરૂપ ફળ તો અવશ્ય થાય જ છે. માટે ખેતીનું ફળ દષ્ટ જ હોય છે અદષ્ટ નથી હોતું,’ એ તમારી ગેરસમજ છે. પૂર્વપક્ષ :- અરે, પણ દાનાદિ ક્રિયામાં તો પુણ્યની આશંસા હોવાથી ભલે અદૃષ્ટ ફળ મળે, ખેતી વગેરે ક્રિયામાં તો આ ક્રિયાથી મને પાપ મળો એવી આશંસા હોતી જ નથી. તો પછી તે ક્રિયાથી પાપરૂપી ફળ શી રીતે મળે ? ઉત્તરપક્ષ :- વ્યક્તિને જેની આશંસા હોય તેનું જ ફળ મળે એવો કોઈ નિયમ નથી. ભૂલથી કોઈ જગ્યાએ બીજ પડી જાય અને તેને યોગ્ય પૃથ્વી, પાણી વગેરે સામગ્રી મળી જાય તો શું તે ફળને ઉત્પન્ન કરતું નથી ? તે રીતે અહીં પણ સમજવું જોઈએ. જો આવું ન માનો, તો પશુ વધ વગેરે કરનારા બધાની મુક્તિ થઈ જશે. કારણ કે તમારી માન્યતાનુસાર તો તેમને પાપરૂપી ફળની આશંસા નથી, તેથી તેમને તે ફળ નહીં મળે. વળી દાનાદિના કર્તાને તો શુભ ફળ મળશે, કારણ કે તેમને તેવી આશંસા છે. અને આ ફળને ભોગવવા તેમને જન્મ લેવો પડશે. આ રીતે દાનાદિ કરનારના સંસારનો અંત જ નહીં આવે. પૂર્વપક્ષ :- પણ એમ માનવામાં વાંધો શું છે ? Page #20 -------------------------------------------------------------------------- ________________ कर्मसिद्धिः भविता च न प्राप्येत प्राप्येरँश्च केवलाः शुभक्रियानुष्ठातारः तत्फलानुभवितारश्च न चैवं दृश्यते, तस्मात् सर्वासामपि क्रियाणां विचित्रत्वात् विचित्रस्वभावं तद्भिन्नमदृष्टरूपं फलं भवतीति द्रष्टव्यम् । तथा स्वपरप्रमेयप्रकाशकैकस्वभावस्यात्मनः हीनगर्भस्थानविग्रहविषयेषु विशिष्टाभिरतिः आत्मतद्व्यतिरिक्तकारणपूर्विका, विशिष्टाभिरतित्वात्, जुगुप्सनीयपरपुरुषे १७ ઉત્તરપક્ષ :- સાંભળો, ખેતી, હિંસા વગેરે અશુભ અનુષ્ઠાન કરનારા સર્વે જો મોક્ષમાં જાય. તો એક પણ જીવ એવો જોવા નહીં મળે કે જે હિંસા કરતો હોય. એવો પણ કોઈ જીવ જોવા નહીં મળે કે જે હિંસાનું ફળ અનુભવતો હોય. કારણ કે એવા જીવો તો ક્યારના ય મોક્ષે જતા રહ્યા હશે. માટે એવા જ જીવો દેખાશે, કે જેઓ માત્ર શુભ ક્રિયાનું અનુષ્ઠાન કરતાં હોય, અને તેવી ક્રિયાનું શુભ ફળ અનુભવતા હોય. પણ આવું તો દેખાતું નથી. માટે બધી જ ક્રિયાઓ વિચિત્ર હોવાથી તે ક્રિયાઓથી ભિન્ન એવું વિચિત્રસ્વભાવવાળું ‘કર્મ’ રૂપી ફળ હોય છે, એમ માનવું જોઈએ. (૪) હવે કર્મસિદ્ધિ માટે ચતુર્થ અનુમાન કરાય છે – પ્રતિજ્ઞા :આત્મા સ્વ અને પરરૂપી પ્રમેયનો જ પ્રકાશક છે, એવો આત્મા અધમ એવા ગર્ભસ્થાનમાં શરીર ધારણ કરવું વગેરે વિષયોમાં વિશિષ્ટ રસ ધરાવે તેમાં આત્મા અને તે શરીર કરતાં કોઈ અન્ય કારણ હેતુભૂત છે. હેતુ :- કારણ કે તે એક વિશિષ્ટ રસ છે. દૃષ્ટાન્ત :- જેમ કે જુગુપ્સા ઉપજે એવા (રોગી કે વૃદ્ધ) પરપુરુષ પર સુંદર એવી કુલવધૂને શરીર વગેરેના ઉપભોગથી થતા વિશિષ્ટ રસની જેમ. આશય એ છે કે પરપુરુષ જુગુપ્સનીય હોય, સ્ત્રી અત્યંત સુંદર હોય, છતાં પણ સ્ત્રીને તેની સાથે વિષયભોગ કરવામાં આનંદ આવતો હોય, રસ પડતો હોય, તો તેમાં કોઈક રહસ્ય હોવું જોઈએ. ધર્મસિદ્ધિઃ कमनीयकुलकामिन्याः तन्वाद्युपभोगजनितविशिष्टाभिरतिवत् । तथा विग्रहवतां मोहोदयो विग्रहादिव्यतिरिक्तसंसर्गपूर्वको मोहोदयत्वात्, मद्यपमोहोदयवत् । एवं संसारिज्ञानमशेषार्थं स्वविषये सावरणं भवति, तत्राप्रवृत्तिमत्त्वात्, यत् ज्ञानं स्वविषयेऽप्रवृत्तिमत् तत्सावरणम् । यथा कामलिनः शङ्खविज्ञानमित्याद्यनेके प्रयोगा अदृष्टसिद्धौ स्वयमेवोह्याः । જેમ કે તે પુરુષ અતિ ધનવાન કે વિશિષ્ટ સત્તાઘીશ હોય ઇત્યાદિ. માટે સુંદર કુલવધૂ જુગુપ્સનીય પરપુરુષમાં રસ લે, તેમાં તે સ્ત્રીપુરુષ કરતા ભિન્ન વસ્તુ = ધન, સત્તા વગેરે કારણ છે. તે જ રીતે સ્વ-પર પ્રકાશક = જ્ઞાની એવો આત્મા પણ અધમ સ્થાને જન્મ લેવો વગેરે ક્રિયામાં રસ લે તેનું કોઈ ભિન્ન કારણ હોવું જોઈએ. એ કારણ તે જ કર્મ. १८ (૫) પ્રતિજ્ઞા :- જીવોને મોહોદય શરીરાદિથી ભિન્ન કારણપૂર્વક છે. હેતુ :- કારણ કે તે મોહોદય છે. દૃષ્ટાન્ત :- મદિરાપાન કરનારના મોહોદયની જેમ. મદિરાપાનથી મોહોદય થાય છે, તેમાં તે વ્યક્તિથી ભિન્ન એવી મદિરા કારણભૂત હોય છે. તેમ જીવને થતા મોહોદયમાં પણ કોઈ ભિન્ન કારણ હોવું જોઈએ. તે કારણ એ જ કર્મ. (૬) પ્રતિજ્ઞા :- સર્વ વિષયક સંસારી જીવનું જ્ઞાન પોતાના વિષયમાં સાવરણ છે. હેતુ :- કારણ કે તે એમાં પ્રવૃત્તિ કરતું નથી. વ્યાપ્તિ :- જે જ્ઞાન સ્વવિષયમાં પ્રવૃત્તિ ન કરે, તે સાવરણ છે. દૃષ્ટાન્ત :- જેમ કે જેને કમળો થયો છે, તેનું શંખવિજ્ઞાન. જેને કમળાનો રોગ થયો છે, તેને શંખપીળો છે, એવું જ્ઞાન થાય છે. આમ તેનું જ્ઞાન શ્વેતવર્ણરૂપ સ્વવિષયમાં પ્રવૃત્તિ કરતું નથી, તેથી એ જ્ઞાન સાવરણ છે. તે જ રીતે સંસારી જીવનું કોઈ પણ જ્ઞાન સ્વવિષયનું પૂર્ણજ્ઞાન કરી શકતું નથી. તેથી તે એમાં પ્રવૃત્તિ Page #21 -------------------------------------------------------------------------- ________________ ૨૦ સિદ્ધિ:-- ઋદ્ધિઃ - ननु मनुष्यत्वादिपरिणामपरिणतानामेव विचित्रस्वभावताऽस्तु किमदृष्टकल्पनया ? कल्पने च तत्कर्तृत्वेनात्मनोऽप्यभ्युपगमप्रसङ्गः इति चेत् ? असौ कल्पनावज्रप्रहारो नास्तिकानां शिरस्यस्तु, अस्माभिस्तु तत्कर्तृत्वेन भूतातिरिक्तात्मनः स्वीकृतत्वादिति । तदुक्तम्“भूतानां तत्स्वभावत्वा-दयमित्यप्यनुत्तरम्। न भूतात्मक एवात्मे-त्येतदत्र निदर्शितम् ।।१।।" इति (શાસ્ત્રવાર્તાસમુચ્ચયે ૧-૧૪) तत्तत्क्रियाध्वंसस्य विश्वविचित्रतायाः कारणत्वनिराकरणं तु कल्पકરતું નથી. આ આવરણ એ જ કર્મ છે. આ રીતે કર્મની સિદ્ધિ કરતા અનેક અનુમાન પ્રયોગો સ્વયં જાણવા જોઈએ. પૂર્વપક્ષ :- જેઓ મનુષ્યપણું વગેરે પરિણામોથી પરિણત છે, તેવા પંચમહાભૂતોનો જ આ વિચિત્ર સ્વભાવ છે, એમ માની લો. કર્મની કલ્પનાનું શું કામ છે ? વળી કર્મની કલ્પના કરો, તો કર્મના કર્તા તરીકે આત્માનો પણ સ્વીકાર કરવો પડશે. ઉત્તરપક્ષ :- કર્મકાનાનો આ વજપ્રહાર તો નાસ્તિકોના માથે છે, કારણ કે તેમણે આત્મતત્ત્વને માન્યું નથી. અમે તો કર્મના કર્તા તરીકે પાંચ ભૂતોથી ભિન્ન એવો આત્મા માન્યો જ છે. માટે અમારા મતે કોઈ બાધ આવતો નથી. કહ્યું પણ છે – ભૂતોના તથાવિધ વિચિત્રભોગ હેતુ સ્વભાવથી આવો ફળભેદ થાય છે. એ તો કોઈ જવાબ જ નથી. અર્થાત્ એ તો અત્યંત શિથિલ સમાધાન છે. વળી આત્મા પંચભૂતમય નથી એવું અહીં પૂર્વગ્રંથમાં બતાવવામાં આવ્યું છે. માટે આત્માનો સ્વભાવભેદ કર્માધીન છે. (શાત્રવાર્તાસમુચ્ચય સ્તબક ૧, શ્લોક ૯૪) પૂર્વપક્ષ :- કર્મને પુરવાર કરવા તમે એવી દલીલ કરો છો કે लतातोऽवसेयम्। अपि च भवति प्रवृत्तिः कर्मक्षयार्थित्वेन, न तु दुःखध्वंसार्थित्वेन, दु:खध्वंसस्य पुरुषोद्यम विनापि भावादितोऽप्यदृष्टसिद्धिः । ज्योतिश्चक्रादयोऽप्यदृष्टमपेक्षन्ते, अन्यथा गुरुत्वेन झटिति पातादिप्रसङ्गादिति । प्रकटयति चात्रकालवादी स्वकीयं विचारचातुर्यम् । तथाहि-विश्ववैचित्र्यं ક્રિયા તો પૂર્વભવમાં જ સમાપ્ત થઈ ગઈ છે, અને ફળ તો અત્યારે મળે છે. માટે એ બંને વચ્ચે કોઈ વ્યાપાર) દ્વાર હોવું જોઈએ. એ વ્યાપાર જ કર્મ છે. પણ અમે કહીએ છીએ કે તે તે ક્રિયાનો ધ્વસ વિશ્વની વિચિત્રતાનું કારણ છે. માટે એ ધ્વંસ તો ક્રિયા પછી વિધમાન જ હોય છે. માટે કર્મની કલ્પના કરવાની કોઈ જરૂર નથી. ઉત્તરપક્ષ :- તે તે ક્રિયાના ધ્વંસને જ વ્યાપાર માનીએ તો અનેક દોષો આવે છે, માટે કર્મનો સ્વીકાર કર્યા વિના છૂટકો જ નથી. પૂ. મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજાએ સ્યાદ્વાદકલતામાં એ મતનું ખંડન કર્યું છે. તે એ ગ્રંથમાંથી જાણી શકાય. (જુઓ શાસ્ત્રવાર્તાસમુચ્ચય તબક-૧, શ્લોક ૧૦૬ ની ટીકા) વળી કર્મના ક્ષય માટે પ્રવૃત્તિ થાય છે. દુઃખના ધ્વસ માટે નથી થતી, કારણ કે દુ:ખનો ધ્વંસ તો પુરુષાર્થ વિના પણ થઈ શકે છે. તેથી મુક્તિ માટે બુદ્ધિશાળી જીવો પુરુષાર્થ કરે છે, તે જ બતાવે છે કે કર્મ જેવું કોઈ તત્ત્વ છે. આ કારણથી પણ કર્મની સિદ્ધિ થાય છે. સૂર્ય-ચન્દ્ર વગેરે જ્યોતિચક્ર આકાશમાં અદ્ધર રહે છે. એ પણ બતાવે છે કે કર્મનું અસ્તિત્વ છે. અન્યથા જો કર્મ ન હોય તો ભારેપણાના કારણે તે જલ્દીથી જમીન પર પડી જાય, જે રીતે તેઓ ભ્રમણ કરે છે તેની અનુપપત્તિ થાય, વગેરે અનેક આપત્તિઓ આવે. વિશ્વની વિચિત્રતામાં કારણભૂત તત્વ કર્મ છે એ આપણે જોયું. આ વિષયમાં ઘણા મતાંતરો છે. જેમ કે કાળવાદી અહીં પોતાની વિચાયતુરતાને પ્રગટ કરતા કહે છે – Page #22 -------------------------------------------------------------------------- ________________ · कर्मसिद्धिः २१ निखिलं कालकृतमेव तरेब भावयाम आसपिचुमन्दारयो निखिला अपि वनस्पतयः कालेनैव फलीभवन्ति, न च तमन्तरेण, अन्यथा कथं न फलीभवन्ति ये मधुमासादौ फलप्रदाः ते भाद्रपदादौ, एवं नारकादिनिखिलकार्यजातं भावनीयम् । कालमन्तरेणापि च भवने कार्यजातस्योत्पत्त्यनन्तरमेव लयः स्यात् । स्थितिपरिपाकमन्तरेण च कर्मापि नोदेति । अन्यच्च-कालस्य कर्तृत्वास्वीकारे लघुतरवयस्याः बालाया अप गर्भोत्पत्तिः स्यात्, न च स्त्रीपुंसंयोगरूपकारणाभावात्तदभावः वाच्यम्, केनचित् बालेन सह बालिकायाः तादृक्संयोगस्य दृश्यमानत्वात्, -- વિશ્વનું સંપૂર્ણ વૈચિત્ર્ય કાળથી જ કરાયેલું છે. તેની જ સ્પષ્ટતા કરીએ છીએ. આંબો, લીમડો વગેરે સર્વ વનસ્પતિઓ કાળે જ ફળે છે. કાળ વિના ફળતી નથી. જો આવું ન હોય તો જે વનસ્પતિઓ વસંતઋતુ વગેરેમાં ફળે છે, તે ભાદરવા મહિના વગેરેમાં કેમ ફળતી નથી ? આ રીતે નારક વગેરે સર્વ કાર્યો પણ સમજવા જોઈએ. આશય એ છે કે આંબાને ફળ આવે તેમાં કાળ જ કારણ હોય છે. તેમ જીવ નારક, તિર્યંચ વગેરે થાય તેમાં પણ કાળ જ કારણ હોય છે. કર્મને કારણે નરકાદિ ગતિ થાય છે, એવું માનવું ઉચિત નથી. જો કાળ વિના પણ આવું થતું હોય તો ઉત્પત્તિ પછી તરત જ કાર્યનો વિલય થઈ જાય, કારણ કે કાળની કોઈ અપેક્ષા જ નહીં રહે. વળી તમે કર્મને માનો છો, તો ય કાળનું વર્ચસ્વ તો સ્વીકારવું જ પડે છે. કારણ કે સ્થિતિના પરિપાક વિના તો કર્મ પણ ઉદય પામતું નથી. વળી કાળ કર્તા છે એવું ન માનો તો વધુ નાની બાળકી પણ ગર્ભવતી થઈ શકશે. - પૂર્વપક્ષ :- ગર્ભોત્પત્તિનું કારણ છે પુરુષ-સ્ત્રીનો સંયોગ. એ નાની બાળકીમાં નથી. માટે તે ગર્ભવતી થતી નથી. એમાં કાળ २२ कर्मसिद्धि: तासंयोगस्य बालक्रीडाप्रयोजकत्वेन न स गर्भात्यत्तिहेतुक इत्यपि नाशङ्कनीयम् कस्याचिया अपि तावयोगत्वेऽपि गर्भाधानादर्शनात् एवमुभय तादृशसंयोगसत्वेऽपि एकस्या गर्भाधानं नान्यस्याः अतस्तत्रापि काल एव हेतुः । किञ्च पराभिमतस्य स्त्रीपुंसंयोगजन्यगर्भजननस्यापि विलम्बे काल एव हेतु:, न च तज्जन्मनि गर्भपरिणतिरेव हेतुरिति वाच्यम्, क्वचिदपरिणतस्यापि गर्भस्य जन्मश्रवणात् । तथा સાથે કોઈ લેવા દેવા નથી. ઉત્તરપક્ષ :- ના, કારણ કે કોઈ બાળક સાથે બાળકીનો તેવો સંયોગ થાય છે એવું દેખાય છે. આમ છતાં તેને ગર્ભોત્પત્તિ થતી નથી. પૂર્વપક્ષ :- એવો સંયોગ તો બાળક્રીડાથી થાય છે. માટે તે ગર્ભોત્પત્તિનું કારણ બનતો નથી. બાળક્રીડાથી ન થયો હોય તેવો સંયોગ ગર્ભોત્પત્તિનું કારણ બને જ છે. માટે તથાવિધ સંયોગ જ ગર્ભોત્પત્તિનું કારણ છે, કાળ નહીં. ઉત્તરપક્ષ :- ના, કારણ કે એવું પણ દેખાય છે, કે કો'ક યુવતીને તેવો સંયોગ થવા છતાં પણ ગર્ભાધાન થતું નથી. તથા બે સ્ત્રીને તેવો સંયોગ થાય, તો પણ એક જ સ્ત્રીને ગર્ભાધાન થાય છે, બીજીને નહીં. તેમાં પણ કાળ જ હેતુ છે. અને તમારા મતે ગર્ભોત્પત્તિનું કારણ સ્ત્રીપુરુષસંયોગ જ છે. તો ય તે ગર્ભના જન્મમાં જે વિલંબ થાય છે તેમાં તો કાળ જ હેતુ છે. એવું તમારે માનવું પડશે. એના કરતા પહેલાથી જ કાળને કારણ માની લો ને ? પૂર્વપક્ષ :- ગર્ભના જન્મમાં તો ગર્ભની પરિણતિ જ હેતુ છે. ગર્ભનું પૂર્ણ ઘડતર થઈ જાય એટલે તેનો જન્મ થાય છે. માટે તેમાં કાળ એ હેતુ નથી. ઉત્તરપક્ષ :- ક્યારેક અપરિણત ગર્ભનો પણ જન્મ થયો હોય, Page #23 -------------------------------------------------------------------------- ________________ -~-ર્મસિદ્ધિઃ २४ મસિદ્ધિ:-- तदुक्तम्“न कालव्यतिरेकेण, गर्भबालयुवादिकम् । यत्किञ्चिज्जायते लोके, तदसौ कारणं किल ।।१।। कालः पचति भूतानि, कालः संहरति प्रजाः। कालः सुप्तेषु जागर्ति, कालो हि दुरतिक्रमः ।।२।। किञ्च कालादृते नैव, मुद्गपक्तिरपीक्ष्यते। स्थाल्यादिसन्निधानेऽपि, ततः कालादसौ मता।।३।। कालाभावे च गर्भादि, सर्वं स्यादव्यवस्थया। परेष्टहेतुसद्भाव-मात्रादेव तदुद्भवात्।।४।।” इति (શાવતોમુખ્ય ૨/-૧૬) बालाद्यवस्था, शीतोष्णवर्षाधुपाधिः, व्यापारवत्त्वेन दण्डस्य सत्त्वेऽपि घटजन्मनि विलम्ब इत्यादयो भावाः कालहेतुका एव, अन्येषामन्यथासिद्धत्वेन न हेतुतेति। किं बहुना मुद्गपक्तिरपि वैजात्यवनिसंयोगस्थाल्यादिसन्निधानेऽपि कालमन्तरेण न भवितुं प्रभ्वी, तदानीं मुद्गपक्तिजनकवैजात्यसंयोगाभावात् तदभाव इत्यपि मनस्तरङ्गो न विधेयः, तत्रापि हेत्वन्तरकल्पनस्यावश्यकत्वेन तदपेक्षया कालस्यैव हेतुत्वकल्पनौचित्यात्। એવું સંભળાય છે. માટે ગર્ભપરિણતિ નહીં, પણ કાળને જ જન્મનો હેતુ માનવો પડશે. તે જ રીતે બાળ, યુવા વગેરે અવસ્થાઓ, શીત-ઉણ, વર્ષા વગેરે ઉપાધિઓ, વ્યાપારવાનરૂપે દંડ હાજર હોવા છતાં પણ ઘડાની ઉત્પત્તિ થવામાં વિલંબ વગેરે ભાવો પણ કાળહેતુક જ છે. કાળ સિવાય બીજા કોઈ પણ અન્યથાસિદ્ધ છે, માટે હેતુ ન બની શકે. વધારે કહેવાથી શું ? વિજાતીય અગ્નિનો સંયોગ, થાળી વગેરે બધી સામગ્રી હોવા છતાં પણ કાળ વિના મગનો પાક શક્ય નથી. પૂર્વપક્ષ :- અરે ભાઈ, તમે તો વાતે વાતે કાળનો ઝંડો ફરકાવો છો, મગનો પાક થઈ જાય, તેના માટેનો વિજાતીય સંયોગ ન હોવાથી મગનો પાક નથી થતો. એમાં કાળના કારણે કોઈ ફરક પડતો નથી. ઉત્તરપક્ષ :- ના, કારણ કે એમાં પણ બીજો કોઈ હેતુ માનવો જરૂરી બને છે. બધી સામગ્રી હાજર હોવા છતાં મગ રંધાઈ જતા નથી. તેમાં કયાં હેતુનો અભાવ કામ કરે છે ? તેમાં કોઈ ને કોઈ હેતુની કલ્પના તો કરવી જ પડશે ને ? એના કરતા કાળને જ હેતુ તરીકે કલ્પી લેવો ઉચિત છે. કારણ કે પ્રત્યક્ષ દેખાય છે કે બધી સામગ્રી હાજર હોવા છતાં પણ કાળનો પરિપાક થાય ત્યારે જ મગ રંધાય છે. કહ્યું પણ છે – લોકમાં ગર્ભ, બાળ, યુવાન વગેરે જે કાંઈ પણ થાય છે, તે કાળ વિના થતું નથી. માટે કાળ કારણ છે. DIRTI. કાળ ભૂતોને પકાવે છે. કાળ જીવોનો સંહાર કરે છે. કાળ સૂતેલાઓમાં જાગે છે. માટે કાળનું ઉલ્લંઘન/અપલાપ કરવો સહેલો નથી. III વળી થાળી વગેરે હોવા છતાં કાળ વિના મગનો પાક પણ દેખાતો નથી. માટે કાળથી જ મગનો પાક થાય છે, એમ વિદ્વાનો માને છે. Imali જો કાળ કારણ ન હોય અને પરવાદીને અભિમત એવા હેતુના સદ્ભાવમાત્રથી જ ગર્ભાદિનો ઉદ્ભવ થતો હોય, તો બધું જ અવ્યવસ્થાવાળું થશે. અર્થાત્ નાની બાળકીને પણ ગર્ભ રહે, બાળક તરત જ યુવાન થઈ જાય, અગ્નિસંયોગ થતાની સાથે મગ પાકી જાય, આવી અનેક અવ્યવસ્થાઓ ઉભી થશે. માટે કાળને જ હેતુ માનવો ઉચિત છે. ll૪ll Page #24 -------------------------------------------------------------------------- ________________ -~~ર્મસિદ્ધિ – अथैकस्यापि कालस्य सर्वकार्यहेतुत्वे युगपत् सर्वकार्योत्पत्तिः, तत्तत्कार्ये तत्तदुपाधिविशिष्टकालस्य हेतुत्व उपाधीनामवश्यक्लृप्तत्वेन तेषामेव कार्यविशेषे हेतुत्वमुचितम्, किमजागलस्तनकल्पेन कालेनेति चेत् ? अत्र नव्या क्षणरूपः कालोऽतिरिक्त एव, न च स्वजन्य પૂર્વપક્ષ :- જો એક કાળ જ બધા કાર્યોનો હેતુ થઈ જાય, તો એક સાથે સર્વ કાર્યોની ઉત્પત્તિ થઈ જવાની આપત્તિ આવશે. ઉત્તરપક્ષ :- ના, કારણ કે અમે સામાન્યથી કાળને હેતુ નથી માનતા, પણ તે તે કાર્યોમાં તે તે ઉપાધિથી વિશિષ્ટ કાળને હેતુ માનીએ છીએ, પ = સમીપં થીયર્ન- પ્તિ પથિ: જે કાર્યોત્પત્તિના ઘટક તરીકે પાસે રહેલા હોય તે ઉપાધિ. જેમ કે ઘટની ઉત્પત્તિમાં કાળ કારણ છે ખરો, પણ તે સામાન્ય કાળ નહીં, પણ દંડ, ચક્ર, માટીનો પિંડ વગેરે ઉપાધિઓથી વિશિષ્ટ એવો કાળ કારણ બને છે. કાળથી એક સાથે સર્વ કાર્યોની ઉત્પત્તિની આપત્તિ તો જ આવે જો સામાન્ય કાળને હેતુ માનીએ. કારણ કે સામાન્ય કાળ હંમેશા હોય જ છે. પણ ઉપરોક્ત ઉપાધિઓથી વિશિષ્ટ કાળને હેતુ માનીએ તો એ આપત્તિ નહીં આવે, કારણ કે તે કાળ તો કાર્યોત્પત્તિ સમયે જ હોય છે. પૂર્વપક્ષ - આ રીતે ઉપાધિવિશિષ્ટકાળને હેતુ માનો છો તેમાં ઉપાધિઓને તો તમારે અનિવાર્યરૂપે સ્વીકારવી જ પડે છે, તો એના કરતા ઉપાધિઓને જ તે તે કાર્યોમાં હેતુ માનો એ ઉચિત છે. આ રીતે કાળ હેતુ રહેતો નથી, તેથી બકરીના ગળા પરના સ્તનની જેમ નકામો છે. જેમ એ સ્તન દૂધ આપતો નથી, તેમ કાળ પણ કોઈ વસ્તુને ઉત્પન્ન કરતો નથી. ઉતરપક્ષ :- અહીં નવ્ય કાળવાદીઓ આ રીતે ઉત્તર આપે છે. - સામાન્ય કાળને હેતુ માનતા એક સાથે સર્વ વસ્તુઓ ઉત્પન્ન થઈ જવાની આપત્તિ આવે છે. અને ઉપાધિવિશિષ્ટ કાળને હેતુ માનતા - - विभागप्रागभावावच्छिन्नकर्मणः तथात्वमिति वाच्यम्, विभागे तदभावापत्तेः, पूर्वसंयोगावच्छिन्नविभागस्य तथात्वमित्यपि न वक्तव्यम्, अननुगमादिति । तत्क्षणवृत्तिकार्ये तत्पूर्वक्षणवृत्तित्वेन कालस्य हेतुत्वम्, तत्क्षणस्य ઉપાધિઓ જ કારણ બની જવાની આપત્તિ આવે છે. તેથી અમે એવો રસ્તો કાઢીએ છીએ કે બેમાંથી એક પણ આપત્તિ ન આવે. અમે ક્ષણરૂપ કાળને અતિરિક્ત જ માનશું. તે જ કાર્યનો હેતુ બનશે. પૂર્વપક્ષ :- ક્ષણને અતિરિક્ત કેમ માનો છો ? ક્ષણને અમે કાળની ઉપાધિ માનશું, અને તેનું આવું નિર્વચન કરશું – સ્વજન્ય વિભાગના પ્રાગભાવથી વિશિષ્ટ કર્મ એ જ ક્ષણ છે. ઉત્તરપક્ષ :- આવું ન માની શકાય. કારણ કે જ્યારે વિભાગ ઉત્પન્ન થશે, ત્યારે ઉપરોક્ત વિશેષણથી વિશિષ્ટ કર્મનો અભાવ થઈ જશે. કારણ કે વિભાગ ઉત્પન્ન થતા જ તેનો પ્રાગભાવ નષ્ટ થઈ જશે. તેથી પ્રાગભાવથી વિશિષ્ટ કર્મ જ નહીં રહે, અને પરિણામે ક્ષણનો પણ અભાવ થઈ જવાની આપત્તિ આવશે. પૂર્વપક્ષ :- તે સમયે ઉક્ત પ્રાગભાવવિશિષ્ટ તે કર્મ ભલે ન હોય પણ બીજ કર્મ તો હશે ને તેથી સ્વજન્ય વિભાગના પ્રાગભાવથી વિશિષ્ટ એવું અન્ય જે કર્મ હશે, તેના દ્વારા ક્ષણનું અસ્તિત્વ સિદ્ધ કરી દઈશું. બસ ? ઉત્તરપક્ષ :- શું ધુળ બસ ? આ રીતે તો ક્ષણ શબ્દની કોઈ અનુગતાર્થતા જ નહીં રહે. ઘડીકમાં આ કર્મ ક્ષણ હશે અને ઘડીકમાં પાર્ટી છોડી દેશે ને બીજું કર્મ ક્ષણ બની જશે. આ રીતે તો નિયતતાના અભાવે ક્ષણ તેનું અસ્તિત્વ ગુમાવી દેશે. માટે એવું માનવું જરૂરી છે કે ક્ષણ સ્વતંત્ર કાળ છે. ક્ષણને સ્વતંત્ર કાળ માની લઈએ એટલે એવો કાર્યકારણભાવ સિદ્ધ થાય છે કે, તે ક્ષણમાં વૃત્તિ ધરાવતા-રહેતા કાર્ય પ્રત્યે તે ક્ષણની પૂર્વ ક્ષણમાં વૃત્તિવાળા Page #25 -------------------------------------------------------------------------- ________________ -~ ર્મસિદ્ધિ: - स्वस्मादभेदेऽपि 'इदानी क्षण' इति प्रतीतिबलात् कालिकाधाराधेयभावस्यावश्यकत्वेन तत्क्षणवृत्तित्वं नासिद्धम्। एतेन क्षणिकत्वमपि नानुपपन्नम्, तत्तत्क्षणतन्नाशानां तत्तत्पूर्वक्षणजन्यत्वात्, तथा च क्षणक्षयिणा क्षणेनैव कार्योत्पत्ती किमतिरिक्तहेतुकल्पनयेति। न चैकस्मिन्नेव क्षणे कपाले घटादिकं तन्तौ पटादिकं कार्यमिति देशनियमार्थमतिरिक्तહોવાથી કાળ હેતુ છે. તે ક્ષણ પોતાનાથી અભિન્ન હોવા છતાં પણ અત્યારે ક્ષણ છે’ આવી પ્રતીતિના કારણે એક જ પદાર્થમાં પણ કાલિક આઘારાધેયભાવ માનવો આવશ્યક છે. આશય એ છે કે કાળ પૂર્વની ક્ષણમાં વૃત્તિ ધરાવે છે, એવું કેમ કહી શકાય ? કારણ કે ક્ષણ પણ એક જાતનો કાળ જ છે. પોતાનામાં જ પોતાની વૃત્તિ સંગત થતી નથી. આમ છતાં પણ અત્યારે (આ કાળમાં) ક્ષણ છે (વૃત્તિ ધરાવે છે) આવી પ્રતીતિ તો થાય છે. એ પ્રતીતિના બળે જ કાળ અને ક્ષણ વચ્ચે કાલિક આધારઆઘેયભાવ અવશ્ય માનવો જોઈએ. આ રીતે કાળ તે ક્ષણમાં વૃત્તિ ધરાવે છે એ અસિદ્ધ નથી. આના દ્વારા જ ક્ષણિકપણું પણ સંગત થઈ જાય છે. કારણ કે તે તે ક્ષણ અને તેના નાશો તે તે પૂર્વેક્ષણથી ઉત્પન્ન થાય છે. આ રીતે ક્ષણમાં વિનાશ પામતા ક્ષણથી જ કાર્યની ઉત્પત્તિ ઘટી શકે છે, તો અતિરિક્ત હેતુની કલ્પના કરવાનું શું કામ છે ? પૂર્વપક્ષ :- એક જ ક્ષણમાં કપાલમાં ઘટાદિ કાર્ય ઉત્પન્ન થાય છે અને તંતુમાં પટાદિ કાર્ય ઉત્પન્ન થાય છે. જો આ કાર્યો પ્રત્યે ક્ષણ જ કારણ હોય તો કપાલમાં પટની ઉત્પત્તિ પણ થવી જોઈએ. પણ આવું તો થતું નથી. માટે ઘટ કપાલમાં જ થાય, પટ તંતુમાં જ થાય આવો જે દેશ નિયમ છે, તેની સંગતિ કરવા માટે ક્ષણ સિવાય કોઈ અતિરિક્ત હેતુ માનવો જ પડશે. દેશનિયમની આવશ્યકતાથી જ તેવા અતિરિક્ત હેતુની સિદ્ધિ થઈ જાય છે. २८ - મસિદ્ધઃहेतुसिद्धिरिति वाच्यम्, क्वाचित्कस्य नित्य इवानित्येऽपि स्वभावतः सम्भवात् कादाचित्कस्यैव हेतुनियम्यत्वेन तदापत्त्यभावात्, अथ क्षणस्येवान्येषामपि नियतपूर्ववर्तित्वेन कथं हेतुत्वप्रतिक्षेपः क्रियत इति चेत् ? न, अवश्यक्लृप्तनियतपूर्ववर्तिनः एव कार्यसम्भवे तद्व्यतिरिक्तानामनन्तनियतपूर्ववर्तिनामन्यथासिद्धत्वकल्पनेन लाघवादित्याहुः । तस्मात् विश्वविचित्रता निखिलापि कालकृतेति ध्येयम् । ઉત્તરપક્ષ :- ના, કારણ કે ઘટતુ જેવો નિત્યપદાર્થ ક્યાંક જ હોય છે. એવો દેશનિયમ જેમ સ્વભાવથી જ ઘટી શકે છે, તે જ રીતે અનિત્ય વસ્તુઓમાં પણ દેશનિયમ સ્વભાવથી જ ઘટી જશે. વસ્તુ નિયત કાળમાં ઉત્પન્ન થાય તેના માટે જ હેતુની આવશ્યકતા છે. નિયત દેશમાં ઉત્પન્ન થવા માટે અન્ય કોઈ નિયામક હેતુની જરૂર નથી. માટે અતિરિક્ત હેતુ માનવાની આપત્તિ નથી. પૂર્વપક્ષ :- ક્ષણને તમે એટલા માટે હેતુ ગણો છો કે તે કાર્યની ઉત્પત્તિની પૂર્વે અવશ્ય હોય જ છે. પણ એવું નિયતપૂર્વવર્તિપણું તો બીજામાં પણ હોય છે. જેમ કે ઘડાની ઉત્પત્તિની પૂર્વે દંડ વગેરે અવશ્ય હાજર હોય છે. તો પછી તેમની હેતુતાનો પ્રતિક્ષેપ કેમ કરો છો ? તેમને હેતુ તરીકે સ્વીકારતા કેમ નથી ? ઉત્તરપક્ષ :- જે કાર્યોત્પત્તિમાં અવશ્ય સમર્થ છે અને નિયતપૂર્વવર્તી છે, તેનાથી જ કાર્યની ઉત્પત્તિ થઈ જાય છે. તો તેની સિવાયના નિયતપૂર્વવર્તીઓને હેતુ માનવા ઉચિત નથી. કારણકે કાર્યોત્પત્તિની પૂર્વે તો અનંત પદાર્થો રહેલા છે. તે બધાને કાર્યના હેતુ માનવામાં તો ગૌરવ છે. તે બધાને અન્યથાસિદ્ધ તરીકે કલ્પી લઈએ અને માત્ર ક્ષણને જ હેતુ માનીએ એ ઉચિત છે. આ રીતે નવ્ય કાળવાદીઓ કહે છે. માટે વિશ્વની સર્વ વિચિત્રતાઓ કાળથી કરાયેલી १. आकाश एवाकाशत्वमिति नित्यदेशनियमे स्वभावस्यैव शरणत्वात्અધ્યાત્મમંત પરીક્ષા ૪૪|| Page #26 -------------------------------------------------------------------------- ________________ —ર્મસિદ્ધિ अत्राह स्वभाववादी कालवादिनं प्रति भो कालवादिन् ! विश्ववैचित्र्यं कालकृतं त्वयोक्तं तदस्मद्युक्तिमुद्गरेण घट इव नङ्क्ष्यति, तथा हिआम्रराजादनीपिचुमन्दादयो निखिला अपि वनस्पतयः स्वभावत एव मधुमासादी फलप्रदा भवन्ति, न कालविलम्बात्, यत्त्वयोक्तम्- 'अन्यथा कथं न फलीभवन्ति ये मधुमासादी फलप्रदाः ते भाद्रपदादी' तदपि न रमणीयम्, भाद्रपदादौ तादृक् स्वभावाभावात्, अन्यथा आम्रफलमा पिचुमन्दफलम्, हिंसाद्यशुभक्रियातः स्वर्गादिकम् सुपात्रછે. એમ ધ્યાનમાં રાખવું જોઈએ. સ્વભાવવાદ २९ અહીં સ્વભાવવાદી કાળવાદીને કહે છે – હે કાળવાદી ! વિશ્વની વિચિત્રતા કાળથી થાય છે, એવું જે તે કહ્યું, તે અમારી યુક્તિઓરૂપી મુદ્ગરથી ઘડાની જેમ ભાંગી જશે. તે આ પ્રમાણે – આંબો, પીપળો, લીમડો વગેરે બઘી વનસ્પતિઓ સ્વભાવથી જ વસંતઋતુ વગેરેમાં ફળ દેનારી થાય છે. તેમાં કાળવિલંબ કારણ નથી. વનસ્પતિને ફળ દેવામાં કાળની અપેક્ષા નથી. એ તો તેમનો સ્વભાવ જ છે કે તે તે ઋતુમાં ફળ આપે છે. વળી તમે જે કહ્યું કે જો કાળ હેતુ ન હોય તો જે વનસ્પતિ વસંતઋતુ વગેરેમાં ફળ આપે છે, તે ભાદરવા મહિના વગેરેમાં કેમ નથી આપતી ?” આ તમારી વાત સારી નથી. આ પ્રશ્નથી તમે કાળને હેતુ તરીકે સિદ્ધ ન કરી શકો. કારણ કે વનસ્પતિઓનો ભાદરવા વગેરે મહિનામાં તેવો સ્વભાવ નથી હોતો. સ્વભાવ જ સર્વે સર્વો છે. સ્વભાવની જો અવગણના કરો, તો કેટકેટલી આપત્તિઓઅજબ-ગજબની ઘટનાઓ થશે ખબર છે ? જોઈ લો– (૧) લીમડાના ઝાડમાં કેરી આવશે. (૨) આંબાના ઝાડમાં લીંબોડી આવશે. (૩) હિંસાદિ અશુભ ક્રિયાથી સ્વર્ગાદિ થશે. ર્મસિિ दानादिक्रियातः नरकादिकम्, मृदः पटादिकम्, तन्त्वादितः घटादिकम्, सिकतातः तैलं रज्जुश्च, जलात् नवनीतम्, करतले रोमराजयः, महिलायाः श्मश्रु, वन्ध्यायाः पुत्रोत्पत्तिः, पुरुषस्य गर्भाधानम्, शर्कराद्राक्षेक्षुरसगुडगोक्षीरादिमधुरपदार्थेषु कटुत्वम्, घोषातकीप्रमुखकटुकपदार्थसार्थेषु माधुर्यम्, गोक्षीरकुन्देन्दुतुषाररजतबलाकादिवस्तुजातेषु श्यामत्वम्, मयूरपिच्छादी चित्ररूपाभाव:, सर्पे निर्विषत्वम्, पर्वते चलत्वम्, वाय स्थिरत्वम्, मत्स्यतुम्बयोर्भूमौ तरणम्, द्विकस्य जले तरणम्, पक्षिगणस्य (૪) સુપાત્રદાનાદિ શુભ ક્રિયાથી નરકાદિ થશે. (૫) માટીથી કપડા વગેરે બનશે. ३० (૬) તંતુ વગેરેથી ઘટ વગેરે બનશે. (૭) રેતીથી તેલ અને દોરડુ બનશે. (૮) પાણીમાંથી માખણ બનશે. (૯) હથેળીમાં રોમરાજી ઉગશે. (૧૦) સ્ત્રીને દાઢી આવશે. (૧૧) વઘ્યાને દીકરો થશે. (૧૨) પુરુષને ગર્ભાધાન થશે. (૧૩) સાકર, દ્રાક્ષ, શેરડીનો રસ, ગોળ, ગાયનું દૂધ વગેરે મધુર પદાર્થોમાં કડવાશ થશે. (૧૪) કારેલા, લીમડો વગેરે કડવા પદાર્થોમાં મધુરતા થશે. (૧૫) ગાયનું દૂધ, મોગરો, ચન્દ્ર, બરફ, ચાંદી, બગલા વગેરે વસ્તુઓમાં શ્યામપણું થશે. (૧૬) મોરના પીંછામાં રંગબેરંગીપણું નહીં રહે. (૧૭) સાપ ઝેરરહિત થઈ જશે. (૧૮) પર્વતો ચાલવા લાગશે. (૧૯) વાયુ સ્થિર થઈ જશે. (૨૦) માછલી અને તુંબડુ જમીન પર તરશે. Page #27 -------------------------------------------------------------------------- ________________ -~ર્મસિદ્ધિ: – गगने गमनाभावः, वह्नौ तिर्यग्गमनं शीतत्वं च, नागरे कफजनकत्वम्, गुडे पित्तजनकत्वम्, हरीतक्या विरेचनाभावः, रवितापे शीतत्वम्, चन्द्रे चोष्णत्वमित्येवंरूपेण वैपरीत्येनापि कार्यजातं कदाचिदुपलभ्येत, कालस्य समानत्वात्, न च तथोपलभ्यते, किन्तु मृदो घटा, तन्तुभ्यः पटः, शर्करायां माधुर्यमित्यादिप्रतिनियतरूपेणेति। एवं बदर्याः कण्टका तीक्ष्णः वक्रश्चैकः सरलोऽन्यः, वर्तुलं फलं तथा कुत्रचित् शिलाखण्डे प्रतिमारूपं विद्यते तच्च कुङ्कुमागरुचन्दनविलेपाद्यनुभवति, धूपाद्यामोदं चान्यस्मिंश्च पाषाणखण्डे पादक्षालनमित्यादि, तस्मात् सर्वं स्वभावजमेवेति भाव्यम् । (૨૧) કાગડો પાણીમાં તરશે. (૨૨) પક્ષીઓ આકાશમાં ઉડી નહીં શકે. (૨૩) અગ્નિ તિરછી ગતિ કરશે અને ઠંડો થઈ જશે. (૨૪) સૂંઠ કફ કરશે. (૨૫) ગોળ પિત્ત કરશે. (૨૬) હરડેથી વિરેચન નહીં થાય. (૨૭) સૂરજનો તાપ શીત થઈ જશે. (૨૮) ચન્દ્રમાં ઉષ્ણતા થશે. પૂર્વપક્ષ :- આવું તે કાંઈ થતું હશે ? ઉત્તરપક્ષ :- કેમ નહી થાય ? તમે તો કાળને જ હેતુ માન્યો છે અને કાળ તો સર્વત્ર સમાન જ છે. તેથી વિપરીતપણે પણ કાર્યો જોવા મળે, એવી તમારા મતે આપત્તિ આવે છે. પણ આવું જોવા તો મળતું નથી. પણ માટીથી ઘટ,તંતુથી પટ, સાકરમાં મધુરતા ઈત્યાદિ પ્રતિનિયતરૂપે જ કાર્યોની ઉપલબ્ધિ થાય છે. એ જ રીતે બદરીનો એક કાંટો તીક્ષ્ણ અને વક્ર હોય છે, બીજો કાંટો સરળ હોય છે, ફળ ગોળાકાર હોય છે. તથા કોઈક શિલાખંડમાં પ્રતિમાનું રૂપ છે અને તે કેશર, અગરુ, ચન્દનનો વિલેપ, પુષ્પપૂજા વગેરેને અનુભવે છે અને ધૂપ વગેરેની સુગંધને અનુભવે છે. જ્યારે રૂ ૨ - - સિદ્ધઃतथा चोक्तम् - न स्वभावातिरेकेण, गर्भबालयुवादिकम् । यत्किञ्चिज्जायते लोके, तदसौ कारणं किल ।।१।। सर्वे भावाः स्वभावेन, स्वस्वभावे तथा तथा। वर्तन्तेऽथ निवर्तन्ते, कामचारपराङ्मुखाः ।।२।। न विनेह स्वभावेन, मुद्गपक्तिरपीष्यते। तथा कालादिभावेऽपि नाश्वमाषस्य सा यतः।।३।। अतत्स्वभावात तदभावे-ऽतिप्रसङगोऽनिवारितः। બીજા પાષાણખંડ પર પગ ધોવામાં આવે છે. માટે એ બધું જ સ્વભાવજન્ય જ છે, એમ સમજવું જોઈએ. કહ્યું છે કે – લોકમાં ગર્ભ, બાળક, યુવાન વગેરે જે કાંઈ પણ થાય છે, તે સ્વભાવ વિના થતું નથી. માટે સ્વભાવ કારણ છે. ll૧II સર્વે ભાવો સ્વભાવથી પોતાના સ્વભાવમાં તે તે પ્રમાણે વર્તે છે અને નિવૃત્તિ પામે છે. તેઓ મન ફાવે એવું આચરણ કરતા નથી. એમાં તેમનો તથાવિધ સ્વભાવ જ કારણભૂત છે. llll અહીં સ્વભાવ વિના મગનો પાક પણ થતો નથી. તેમાં કાળને નહીં પણ સ્વભાવને જ હેતુ માનવો જોઈએ. કારણ કે કાળ વગેરે હાજર હોવા છતાં પણ અશ્વમાષનો પાક થઈ શકતો નથી. Il3II. સ્વભાવવાદને માનવાનો એક લાભ એ પણ થશે કે પ્રતિનિયત કારણથી જ કાર્યની ઉત્પત્તિ સંગત થશે. જેનો તથાવિધ સ્વભાવ નથી, તેમાંથી તે વસ્તુ ઉત્પન્ન નહીં થાય. માટે અતસ્વભાવથી પણ તેવી વસ્તુ ઉત્પન્ન થવા દ્વારા પૂર્વોક્ત જે અતિપ્રસંગ આવતો હતો તેનું પણ નિવારણ થઈ જશે. આ નિવારણ કાળવાદી વગેરેના મતે નહીં થઈ શકે કારણ Page #28 -------------------------------------------------------------------------- ________________ -ર્મસિદ્ધિ: - तुल्ये तत्र मृदः कुम्भो, न पटादीत्ययुक्तिमत् ।।४।। (શાસ્ત્રાવાર્તાસનુષ્ય ૨/૧૭-૬૦) का कण्टकानां प्रकरोति तैक्ष्ण्यं, विचित्रभावं मृगपक्षिणां च। स्वभावतः सर्वमिदं प्रवृत्तं, न कामचारोऽस्ति कुतः प्रवृत्तिः।।५।। कण्टकस्य च तीक्ष्णत्वं, मयूरस्य विचित्रता। वर्णाश्च ताम्रचूडानां, स्वभावेन भवन्ति हि।।६।। बदर्याः कण्टकस्तीक्ष्णः, ऋजुरेकश्च कुञ्चितः। फलं च वर्तुलं तस्य, वद केन विनिर्मितम् ।।७।।' इति । अन्यत्तु कार्यजातं दूरे तिष्ठतु, मुद्गपक्तिरपि न स्वभावमृते भवितुं प्रभुः, तथाहि- प्रतिनियतकालव्यापारादिसामग्रीसन्निधानेऽपि કે કાળ વગેરે તો સર્વત્ર તુલ્ય જ છે, તો માટીથી કુંભ જ થાય, કપડાં વગેરે ન થાય એવું તેમના મતે ઘટી નહીં શકે, માટે તેમના માથે અતિપ્રસંગની તલવાર લટકતી જ રહે છે. ll૪ll કાંટાઓની તીણતા કોણ કરે છે ? અને પશુ-પંખીઓની વિચિત્રતા કોણ કરે છે ? આ બધું તો સ્વભાવથી પ્રવૃત થયું છે. એથી જ અહીં મનમાની થતી નથી = માટીથી કપડાં બને એવું અસમંજસ થતું નથી. માટે અહીં પ્રવૃત્તિ-પુરુષાર્થનું ક્યાંથી મહત્વ છે ? સ્વભાવનું જ મહત્ત્વ છે. પી. કાંટાની તીક્ષ્ણતા, મોરની રંગબેરંગીતા અને કૂકડાના રંગો સ્વભાવથી જ થાય છે. III બદરીનો એક કાંટો તીક્ષ્ણ અને સરળ છે, બીજો વક્ર છે અને તેનું ફળ વર્તુળાકાર છે. બોલ, આ બધું કોણે બનાવ્યું છે ? l૭ી. બીજા કાર્યો તો દૂર રહો, મગનો પાક પણ સ્વભાવ વિના ન થઈ શકે. તે આ પ્રમાણે - પ્રતિનિયત કાળ, વ્યાપાર વગેરે સામગ્રીઓ હાજર હોવા છતાં પણ અશ્વમાષ પાકી શકતો નથી. માટે - - नाश्चमाषपक्तिरुपलभ्यते, तस्माद्यद्यद्भावे भवति तत्तदन्वयव्यतिरेकानुविधायि तत्कृतमिति । न शक्यते वक्तुमश्वमाषापक्तिः वैजात्याग्निसंयोगाभावादिति, एकयैव क्रियया तत्तदन्याग्निसंयोगात्, अन्यथाऽश्वमाषभिन्नमुद्गानामप्यपाकापत्तेः । न चादृष्टाभावादश्वमाषाऽपक्तिः, दृष्टसाद्गुण्ये तद्वैषम्यायोगात्, अन्यथा दृढदण्डप्रेरितमपि चक्रं न भ्राम्येत्, तस्मात् स्वभाववैषम्यादश्वमाषापक्तिरिति सुदृढतरमवसेयमिति। જે વસ્તુ જેની હાજરીથી ઉત્પન્ન થાય, તે તેની સાથે અન્વયવ્યતિરેકમાવ ધરાવતું હોય, તે તેનાથી કરાયેલું છે. અર્થાત્ તે જ તે વસ્તુનું કારણ છે. પ્રત્યક્ષ જોવા મળે છે કે જે મગના દાણામાં સીઝવાનો સ્વભાવ છે અને તે સીઝે છે. જેમાં તેવો સ્વભાવ નથી તે ચાર કલાક સુધી પણ ચૂલે ચડેલું હોય, તો ય સીઝતું નથી. માટે મગના પાકમાં પણ સ્વભાવ જ કારણ છે. પૂર્વપક્ષ :- અશ્વમાષ સીઝતા નથી, તેનું કારણ એ જ છે કે તેને વિજાતીય અગ્નિનો સંયોગ થયો નથી. ઉત્તરપક્ષ :- એવું ન કહી શકાય, કારણ કે એક જ ક્રિયાથી તે અશ્વમાષ અને તેનાથી અન્ય એવા મગને અગ્નિનો સંયોગ થાય છે. જો વિજાતીય અગ્નિ સંયોગ અશ્વમાષને ન થયો હોય તો તેની સાથે જ રહેલા સાદા મગને પણ ન થયો હોય. અને તો પછી અશ્વમાષથી ભિન્ન એવા મગનો પણ પાક નહીં થવાની આપત્તિ આવશે. પૂર્વપક્ષ :- કર્મ અનુકૂળ ન હોવાથી અશ્વમાષ રંધાતો નથી. એમ અમે માનશું. ઉત્તરપક્ષ :- એ માન્યતા ઉચિત નથી. કારણ કે પ્રત્યક્ષ દેખાતી સામગ્રીઓ અનુકૂળ હોય તો કર્મ શી રીતે પ્રતિકૂળ હોય ? હાજર સામગ્રી સક્ષમ હોવા છતાં પણ જો કર્મને કારણે નિષ્ફળ જતી હોય, તો પછી દેટ એવા દંડથી પ્રેરિત એવું પણ ચક નહીં ફરે. માટે Page #29 -------------------------------------------------------------------------- ________________ -ર્મસિદ્ધિ: - ननु सामग्र्येव कार्यजनिकाऽस्तु किं स्वभावेन, अश्वमाषादी स्वरूपयोग्यताभावात् तदपाक इति चेत् ? न, अन्तरङ्गकारणेनैव कार्योत्पत्तौ तद्भिन्नस्यान्यथासिद्धत्वात् । ननु स्वभाव एवान्तरङ्गकारणं न सामग्रीति कथं निर्णयः इति चेत् ? स्वस्य भावः कार्यजननपरिणति इति स्वभावस्य व्युत्पत्त्यर्थत्वात्, स्वभावपरिणतः कार्यकव्यङ्ग्यत्वेन અશ્વમાષનો પાક થતો નથી એમ ખૂબ દેઢતાપૂર્વક સમજવું જોઈએ. પૂર્વપક્ષ :- સામગ્રીથી જ કાર્ય થાય છે, એમ માની લઈએ. સ્વભાવનું શું કામ છે ? અશ્વમાષનો ઝંડો લઈને તમે સ્વભાવવાદની સિદ્ધિ કરો છો, પણ અશ્વમાષ પાકતો નથી તેમાં તેની સ્વરૂપયોગ્યતાનો અભાવ જ કારણભૂત છે, સ્વભાવ નહીં. ઉત્તરપક્ષ :- ના, જ્યારે અંતરંગ કારણથી જ કાર્યની ઉત્પત્તિ સંગત થતી હોય ત્યારે બહિરંગ વસ્તુ અન્યથાસિદ્ધ બને છે. માટે સ્વભાવને જ કારણ માનવો ઉચિત છે, સામગ્રીને નહીં. પૂર્વપક્ષ :- સ્વભાવ જ અંતરંગ કારણ છે, સામગ્રી અંતરંગ કારણ નથી એવો નિશ્ચય તમે કેવી રીતે કર્યો ? એ તો કહો. ઉત્તરપક્ષ :- ‘સ્વભાવ’ શબ્દ જ કહે છે કે એ અંતરંગ છે. ‘સ્વભાવની વ્યુત્પત્તિ છે – પોતાનો ભાવ = કાર્યને ઉત્પન્ન કરવાની પ્રક્રિયામાં પરિણતિ. વળી સ્વભાવની પરિણતિ કાર્યથી જ અભિવ્યક્ત થાય છે. માટે માટીનો સ્વભાવ સરખો જ હોવા છતાં પણ ઘટ, કોડિયું, કુંડ વગેરે કાર્યોમાં જે વિશેષ (તફાવત) રહેલો છે તેનો અભાવ નહીં થાય. આશય એ છે કે માટીનો સ્વભાવ તો એક જ છે. તો પછી તે માટીમાંથી જે પણ બને તે એક સરખું જ હોવું જોઈએ. તેથી ઘટ, કોડિયું વગેરેમાં કોઈ ભેદ રહેવો ન જોઈએ. પણ આવું થતું નથી. તેથી અહીં આ રીતે સંગતિ થઈ શકે કે - કાર્ય જ સૂચિત કરે છે સિદ્ધઃमृत्स्वभावाविशेषेऽपि न घटादिकार्यविशेषाभावप्रसङ्गः, अन्यथाकुरजननस्वभावं कुशूलस्थं बीजमप्यकुरं जनयेत्, अथ सहकारिसमवधाने स्वभावस्य कार्यजनकत्वेन कुशूलस्थं बीजं कथं कार्य जनयेदिति चेत् ? न, सहकारिचक्रानन्तर्भावेन तस्य वैजात्यबीजत्वेनाङ्कुरहेतुत्वीचित्यात् । ननु सहकारिचक्रस्यातिशयाधायकत्वं त्वयापि स्वीकृतमतस्तस्यैवाङ्कुरजनकत्वमप्युचितमिति चेत् ? न, पूर्वपूर्वोपादानपरिणामाકે માટીનો સ્વભાવ આ રીતે પરિણત થયો. આ રીતે સ્વભાવપરિણતિની અભિવ્યક્તિ કાર્યથી જ થાય છે. માટીથી તે તે કાર્યોની ઉત્પત્તિ થાય તે તે સમયે ભિન્ન ભિન્નરૂપે કાર્યજનન સ્વભાવની પરિણતિ થાય છે, માટે તે તે કાર્યોનો અભેદ થવાની આપત્તિ નહી આવે. સ્વભાવની પરિણતિની આ વિશેષતા ન સ્વીકારો તો અંકુરને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળું કોઠારનું બીજ પણ અંકુરને ઉત્પન્ન કરશે. માટે સ્વભાવ = પોતાની કાર્યજનનપરિણતિ એવું માનવું જ પડશે. પૂર્વપક્ષ :- સહકારીઓનું સમવધાન થાય, ત્યારે સ્વભાવ કાર્યનો જનક બને છે. માટે કોઠારનું બીજ શી રીતે અંકુરને ઉત્પન્ન કરી શકે ? કારણ કે તેને સહકારીઓનું સમવધાન થયું નથી. ઉત્તરપક્ષ :- સ્વભાવને સહકારીઓના સમૂહમાં સમાવી દેવાનો નથી. સ્વભાવ એ તો એક વિજાતીય બીજ પરિણતિ છે. અને તે જ અંકુરનો હેતુ છે. એમ માનવું ઉચિત છે. પૂર્વપક્ષ :- સહકારીઓનો સમૂહ કારણમાં અતિશય આધાર કરે છે એવું તો તમે પણ સ્વીકાર્યું છે. માટે સહકારીઓના સમૂહને જ અંકુરનો જનક માનવો જોઈએ. ઉત્તરપક્ષ :- ના, કારણ કે પૂર્વ પૂર્વના ઉપાદાન પરિણામો જ ઉત્તરોત્તર ઉપાદેય પરિણામોના હેતુ છે. બીજના ઉત્તરોત્તર ક્ષણ કાર્ય છે = ઉપાદેય છે. પૂર્વ પૂર્વ ક્ષણ કારણ છે = ઉપાદાન છે. આ Page #30 -------------------------------------------------------------------------- ________________ -~~ર્મસિદ્ધિઃ - नामेवोत्तरोत्तरोपादेयपरिणामहेतुत्वात्। एतेन- 'चरमक्षणपरिणामरूपबीजस्यापि द्वितीयादिक्षणपरिणामरूपाङ्घराजनकत्वात्, व्यक्तिविशेषमवलम्ब्यैव हेतुहेतुमद्भावो वाच्यः, अन्यथा व्यावृत्तिविशेषानुगत પરંપરામાં અંતિમ બીજ ક્ષણ જ ઉપાદાન બનીને અંકુર ક્ષણને જન્મ આપે છે. માટે સહકારીઓ હેતું નથી. પણ અંકુરજનનપરિણત બીજસ્વભાવ જ હેતુ છે. ઉપરોક્ત કથનથી નિમ્ન કાળવાદનું પણ ખંડન થઈ જાય છે. કાળવાદી :- ચરમક્ષણરૂપ બીજ પણ દ્વિતીયાદિ ક્ષણરૂપ અંકુરનું જનક નથી. માટે ચરમક્ષણરૂપ બીજ અને પ્રથમક્ષણરૂપ અંકુર આવા વ્યક્તિવિશેષને અવલંબીને જ ઋજુસૂત્રના મતે કાર્ય-કારણભાવ કહેવો પડશે. કારણકે ઋજુસૂત્રના મતે પૂર્વ-પૂર્વ ક્ષણ પછી-પછીના ક્ષણનો જનક છે. જો આવું ન માનો અને ચરમબીજક્ષણ અને સર્વ અંકુરક્ષણો વચ્ચે કાર્ય-કારણભાવ માનો, તો સર્વ અંકુર ક્ષણો પ્રતિ ચરમબીજ ક્ષણથી માંડીને ઉપાજ્ય અંકુર ક્ષણોરૂપ અનેક કારણો માનવા પડશે. અહીં કાર્ય અને કારણમાં વ્યાવૃત્તિવિશેષ અનુગત એમ કહ્યું છે. તેમાં આશય એ છે કે ઋજુસૂત્રના મતે ઘટ એ અઘટની વ્યાવૃત્તિરૂપ છે, અઘટ = ઘટ સિવાયના સર્વ પદાર્થો. તે સર્વની વ્યાવૃત્તિરૂપ જ ઘટ પદાર્થ છે. તે જ રીતે ચરમબીજ અને પ્રથમ અંકુરક્ષણનો કાર્ય-કારણ ભાવ ન માનો અને ચરબીજ અને અંકુર વચ્ચે કાર્યકારણભાવ માનો ત્યારે પ્રથમ અંકુરક્ષણથી માંડીને ચરમ અંકુરક્ષણો સુધી, જેટલા અંકુરક્ષણો છે, જે અન્યથી વ્યાવૃત્તિરૂપ છે, એ બધા કાર્યો છે અને ચરમબીજક્ષણથી માંડીને ઉપાંત્યઅંકુરક્ષણ સુધીના ક્ષણો છે, તે પણ અચથી વ્યાવૃત્તિરૂપ છે, તે બધા કારણો છે. અહીં વ્યાવૃત્તિ વિશેષ એટલા માટે કહ્યું છે કે, દરેક પદાર્થમાં - મસિદ્ધ:प्रथमादिचरमपर्यन्ताकुरक्षणान् प्रति व्यावृत्तिविशेषानुगतानां चरमबीजक्षणादिकोपान्त्याकुरक्षणानां हेतुत्वे कार्यकारणतावच्छेदकोटावनेकक्षणસ્વપદાર્થ કરતા અન્યની વ્યાવૃત્તિ હોય છે, તેથી બધા પદાર્થોમાં વ્યાવૃત્તિ રહેલી છે. આથી સર્વ પદાર્થોમાં રહેલી જે વ્યાવૃત્તિ છે તે વ્યાવૃત્તિ સામાન્ય છે. પણ કોઈ એક પદાર્થને ગ્રહણ કરીને તેમાં રહેલી વ્યાવૃત્તિ વિવક્ષા કરીએ તો તે વ્યાવૃત્તિવિશેષ છે. કારણ કે તે વ્યાવૃત્તિ માત્ર તે જ પદાર્થમાં રહેલી છે. અન્ય કોઈ પદાર્થમાં નહીં. જ્યારે વ્યાવૃત્તિ સામાન્ય દરેક પદાર્થમાં રહેલી છે. તે જ રીતે કાર્યમાં રહેલ વ્યાવૃત્તિવિશેષ કાર્યમાં જ રહેલ છે, બીજે નહીં. ચરમબીજક્ષણને કારણ માનીએ અને અંકુરને કાર્ય માનીએ ત્યારે અંકુરરૂપ કાર્ય પ્રથમ ક્ષણથી માંડીને ચરમક્ષણ સુધીનું છે. તે કાર્યમાં જે વ્યાવૃત્તિવિશેષ છે, તે કાર્યતા સમનિયત છે. તે જ રીતે વ્યાવૃત્તિવિશેષથી અનુગત એવા ચરમબીજક્ષણથી માંડીને ઉપાંત્ય અંકુર ક્ષણ સુધીના કાર્યને ગ્રહણ કરીએ, ત્યારે કારણમાં રહેલી વ્યાવૃત્તિવિશેષ એ કારણતા સમનિયત છે. હવે કાર્ય-કારણભાવ આ રીતે – જ્યારે માત્ર ચરમ બીજક્ષણને કારણ માનશું ત્યારે કાર્ય પ્રથમઅંકુરક્ષણથી માંડીને ચરમ અંકુર ક્ષણ સુધીનું રહેશે. તેથી કારણ એક ક્ષણનું અને કાર્ય અનેક ક્ષણનું થયું. માટે કારણતાવચ્છેદક કોટિમાં એક ક્ષણનો પ્રવેશ થયો અને કાર્યતાવચ્છેદક કોટિમાં એક ક્ષણનો અપ્રવેશ થયો. કારણ કે કારણ એક ક્ષણાવચ્છિન્ન છે અને કાર્ય અનેક ક્ષણાવચ્છિન્ન છે. જ્યારે કારણને ચરમબીજક્ષણથી માંડીને ઉપાજ્ય અંકુર ક્ષણ સુધીનું લઈએ, ત્યારે કારણતાવછેદક કોટિમાં એક ક્ષણનો અપ્રવેશ થયો, કારણ કે કારણતા અનેક ક્ષણાવચ્છિન્ન છે. અને કાર્યતાવચ્છેદક કોટિમાં એક ક્ષણનો પ્રવેશ થયો. કારણ કે ચરમઅંકુરક્ષણરૂપ કાર્ય એક ક્ષણાવચ્છિન્ન છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ - શર્મસિદ્ધઃप्रयोज्यप्रयोजकभावस्यैव विपक्षबाधकतर्कस्य जागरूकत्वात्, इत्यादिकं विवेचितमध्यात्ममतपरीक्षायां न्यायाचार्यः, तत एवावलोकनीयं विस्तारार्थिनेति । तस्मात् विश्ववैचित्र्यं न कालकृतं किन्तु स्वभावकृतमवगन्तમિનિા -~~ર્મસિદ્ધિ – प्रवेशाप्रवेशाभ्यां विनिगमनाविरहात्। तथा च तज्जातीयात् कार्यात् तज्जातीयकारणानुमानभङ्गप्रसङ्गः” इत्यपि कालवादो निरस्तः । सादृश्यतिरोहितवैसादृश्येनाङ्कुरादिना तादृशबीजादीनामनुमानसम्भवात्, આ રીતે કારણમાં એક એક ક્ષણનો પ્રવેશ કરીએ અને કાર્યમાં એક-એક ક્ષણનો અપ્રવેશ કરીએ, અથવા તો કાર્યમાં એકએક ક્ષણનો પ્રવેશ કરીએ અને કારણમાં એક-એક ક્ષણનો અપ્રવેસ કરીએ, તો અનેક કાર્યકારણભાવની પ્રાપ્તિ થશે. અહીં કારણમાં એક-એક ક્ષણનો પ્રવેશ કરાવીને કાર્ય-કારણભાવ માનવો કે કાર્યમાં એક-એક ક્ષણનો પ્રવેશ કરાવી કાર્ય-કારણભાવ માનવો, એમાં કોઈ વિનિગમક નથી. માટે એ રીતે કાર્ય-કારણભાવ ન મનાય, પણ પૂર્વોક્ત રીતે વ્યક્તિવિશેષને અવલંબીને જ કાર્ય-કારણભાવ માનવો પડશે. પણ એવું માનતા તો તજ્જાતીય કાર્યથી તજ્જાતીય કારણના અનુમાનનો ભંગ થવાની આપત્તિ આવશે. આશય એ છે કે વ્યક્તિવિશેષને અવલંબીને કાર્યકારણભાવ માન્યો એટલે ઘઉનું બીજ ઘઉના અંકુરનું કારણ નહીં રહે. પણ તીજ તાંકુરનું કારણ બનશે. આમ વિશેષથી કાર્ય-કારણભાવ થશે. પણ લોક તો સામાન્યથી જ કાર્ય-કારણભાવ માને છે. અને સામાન્યથી જ અંકુર માટે બીજમાં પ્રવૃત્તિ કરે છે. ધુમાડાને જોઈને અગ્નિનું અનુમાન કરે છે. તે પણ સામાન્યથી જ હોય છે. તધૂમથી તઅગ્નિનું અનુમાન કોઈ કરતું નથી. પણ હવે એ અનુમાનનો ભંગ થઈ જવાની આપત્તિ આવશે. અથવા તો આખી દુનિયા એ અનુમાનના આધારે વ્યવહાર કરે છે, તેની સંગતિ નહીં થાય. કાળવાદીને પ્રતિવિધાન : સાદેશ્યથી જેમની વિદેશતા છુપાઈ ગઈ છે એવા અંકુર વગેરેથી તેવા પ્રકારના બીજ વગેરેનું અનુમાન સંભવિત છે. આશય એ છે કે કાર્યકારણભાવ તો ચરમબીજક્ષણ અને પ્રથમ અંકુરક્ષણ પ્રત્યે જ છે. પણ કાર્યનો અર્થી જે ઘઉના અંકુરરૂપ કાર્યને પ્રત્યક્ષથી થતું જુએ છે, તેના જેવો જ ઘઉનો અંકુર પોતાને જોઈએ છે, તેથી ઘઉના અંકુરના કારણરૂપે ત્યાં જે ઘઉંના બીજને જોયેલ તેના જેવા જ ઘઉંના બીજમાં ઘઉના અંકુરરૂપ કાર્યને અનુકૂળ એવું જે ઘઉ-કુર્ઘદ્ધપત્ય રૂ૫ વૈસાદેશ્ય છે, એ તેને સાદૃશ્યના પ્રતિભાસને કારણે જણાતું નથી. તેથી સદેશ અંકુર ક્ષણાત્મક કાર્યથી સંદેશ બીજ ક્ષણાત્મક કારણનું અનુમાન થવામાં કોઈ બાધા નહીં આવે. કારણ કે ઉક્ત ક્ષણોમાં અનુગત કાર્યકારણભાવ ન હોવા છતાં પણ અનુગત પ્રયોજ્ય-પ્રયોજકભાવ તો છે જ. અને તેના જ આધારે અંકુરક્ષણો અને બીજક્ષણોના વ્યાય-વ્યાપકમાવની જાણ થઈ જાય છે. શંકા :- ઉક્ત ક્ષણોમાં જેમ અનુગત કાર્યકારણભાવ નથી, તેમ અનુગત પ્રયોજ્ય-પ્રયોજકભાવ પણ નહીં હોય તો ? સમાધાન :- ના, કારણ કે અનુગત કાર્ય-કારણભાવ માનીએ તો નિયત સમયની પૂર્વે જ (દ્વિચરમ-બિયરમ બીજક્ષણ દ્વારા જ) બીજથી અંકુરની ઉત્પત્તિ થઈ જવાની આપત્તિ આવે છે. પણ અનુગત પ્રયોજ્ય-પ્રયોજકભાવ માનવામાં એવી કોઈ બાધા નથી. કારણ કે એવો નિયમ કોઈને માન્ય નથી કે જે જેનો પ્રયોજક હોય, એનાથી એની ઉત્પત્તિમાં વિલંબ ન થાય. માટે નિયત સમય પૂર્વે જ કાર્યોત્પાદ થાય એવી આપત્તિ નહીં રહે. ઈત્યાદિ વિવરણ વ્યાયાચાર્ય મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજાએ અધ્યાત્મમતપરીક્ષમાં (૪૪ ની ટીકામાં તથા શારાવાર્તા સમુચ્ચય ૨/૬૦ ની ટીકામાં) કર્યું છે, Page #32 -------------------------------------------------------------------------- ________________ · कर्मसिद्धिः 7 अत्र नियतिवादिनः स्वकीयं युक्तिकदम्बकं प्रकटयन्ति । तथा हिजगति ये केचन भावा भवन्ति ते नियतिजा एव, 'कथं न सफलीभवन्ति ये मधुमासादी फलप्रदास्ते भाद्रपदादी' इत्यत्र स्वभावतया कालवादिनं प्रत्युत्तरितं तत्तत्व न शोभां बिभर्ति यतः- स्वभावस्य सत्त्वेऽपि मधुमासादावेव केचिदाम्रा अतिफलभारेण नम्रीभूता भवन्ति, केचित्तु वन्ध्याः केचित्त्वल्पफलाः किं बहूना ? एकस्यैवाम्रस्य मञ्जर्या व्याप्तस्यापि न तादृशान्याम्रफलानि भवन्ति, यानि च भवन्ति तत्रापि बहूनि त्वपक्वान्येव भूमौ निपतन्ति, स्तोकानि च परिपक्वफलानि भवन्त्यतो नियतिं विमुच्य नान्यत् किमपि बीजं विश्ववैचित्र्ये पश्यामः । अथ स्वरूपयोग्यताभाव एव बीजमिति चेत् ? न, स्वरूपयोग्यताया તે વિસ્તરાર્થીઓએ તેમાંથી જ જોઈ લેવું. માટે વિશ્વની વિચિત્રતા કાળકૃત નહીં પણ સ્વભાવકૃત માનવી જોઈએ. નિયતિવાદ + અહીં નિયતિવાદીઓ પોતાની યુક્તિઓના સમૂહને પ્રગટ કરે છે. તે આ પ્રમાણે - વિશ્વમાં જે કોઈ પણ પદાર્થો છે, તે નિયતિથી જ ઉત્પન્ન થયા છે. ‘જે વસંતઋતુ વગેરેમાં ફળ આપે છે, તે ભાદરવા વગેરે મહિનામાં કેમ ફળ આપતા નથી ?’ આ કાળવાદીના પ્રશ્નનો સ્વભાવવાદીએ જે પ્રત્યુત્તર આપ્યો તે શોભતો નથી. કારણ કે સ્વભાવ હાજર હોવા છતાં પણ કેટલાક આંબા ચૈત્ર વગેરે મહિનાઓમાં જ ઘણા ફળોના ભારથી નમી જાય છે. કેટલાકને ફળ આવતા જ નથી, તો કેટલાકને ઓછા ફળ આવે છે. વધારે કહેવાથી શું ? એક જ આંબો મંજરીથી વ્યાપ્ત પણ થયો હોય, તો ય તેમાં તેવા આમ્રફળો થતા નથી. જે પણ થાય છે, તેમાં પણ ઘણા તો હજુ પાક્યા પણ ન હોય, ત્યારે જ જમીન પર પડી જાય છે. અને થોડા જ ફળો બરાબર પાકે છે. માટે વિશ્વની વિચિત્રતામાં નિયતિ સિવાય બીજું કોઈ કારણ અમને દેખાતું નથી. સિદ્ધિઃवस्तुस्वरूपत्ये दोषत्वे निपतेरेव नामान्तरेगाभिधानात् । किञ्च मधुमासे आम्रवृक्षशाखायां कोकिलो एवं कुर्वन् तिष्ठति, तस्मिन्नवसरेऽधस्तस्य वधार्थं कश्चित् व्याधो धनुषीषु समारोप्य तिष्ठति, उपरि च तद्वधार्थं सिञ्चानकः समयमवलोकयति, तस्मिंश्चावसरे व्याधोऽहिना दष्टः सन् भूमौ निपतितः तस्मिन्नेव काले करान्मुक्तः शरोऽपि गत्वा सिञ्चानकं विव्याध कोकिलः निर्भीको भूत्वोड्डयित इति । अत्र कोकिलरक्षणे नियतिं विना को हेतुरन्यः एवं ब्रह्मदत्त ४२ -- પૂર્વપક્ષ :- દેખાતું ન હોય, તો ચશ્મા પહેરી લો. સ્વરૂપયોગ્યતાનો ભાવ જ વિશ્વની વિચિત્રતામાં બીજ છે. આ વાત અમે પૂર્વે પણ કહી ચૂક્યા છીએ. ઉત્તરપક્ષ :- ના, કારણ કે જો સ્વરૂ૫યોગ્યતા વસ્તુરૂપ હોય, તે પૂર્વોક્ત દોષ ઊભો જ રહે છે. કે કોઈ આંબા ચૈત્રમાં ય કેમ ફળ નથી આપતા ? કોઈ આંબા અલ્પ ફળ જ કેમ આપે છે ? અને કોઈ આંબા કેમ કેરીઓથી લચી પડે છે ? પૂર્વપક્ષ :- જવા દો ને એ મથામણ, સ્વરૂપયોગ્યતા એ વસ્તુરૂપ : નથી પણ તેનાથી ભિન્ન છે, એમ અમે કહીશું. ઉત્તરપક્ષ :- આ તો તમે નિયતિનું જ નામાન્તર સ્વરૂપયોગ્યતા કર્યું. અતિ સુંદર. હવે આપણે કોઈ વિવાદ રહેતો નથી. વળી ક્યારેક ચૈત્ર મહિનામાં આંબાના ઝાડની ડાળી પર કોયલ મધુર અવાજ કરે છે. તે અવસરે નીચે તેના વધ માટે કોઈ શિકારી ધનુષ્ય પર બાણ ચડાવીને ઊભો રહે છે. કોયલની ઉપર સિંચાણો નામનું પક્ષી કોયલને મારી નાખવા માટે સમય જુએ છે. અને તે અવસરે શિકારીને સાપ કરડ્યો, તે જમીન પર પડી ગયો. તે જ સમયે હાથથી છોડેલ બાણે પણ જઈને સિંચાણાનો વધ કરી દીધો. કોયલ નિર્ભય થઈને ઉડી ગયો. બોલો, આ પ્રસંગમાં કોયલનું જે રક્ષણ થયું, તેમાં નિયતિ Page #33 -------------------------------------------------------------------------- ________________ રે -~~ર્મસિદ્ધિઃ - स्यान्धत्वादावपि बोध्यम्। તકુમ્ – 'नियतेनैव रूपेण, सर्वे भावा भवन्ति यत्। ततो नियतिजा ह्येते, तत्स्वरूपानुवेधतः ।।१।। यद्यदैव यतो यावत्, तत्तदैव ततस्तथा। नियतिं जायते न्यायात्, क एतां बाधितुं क्षमा ?।।२।।' इति શાસ્ત્રવાર્તાસમુચ્ચયે (૨/૬૧-૬૨) अनुमानं चेत्वम्- सर्वे भावाः नैयत्यनियामकतत्त्वान्तरोद्भवाः, सजातीयविजातीयव्यावृत्तस्वभावानुगतरूपेणैव प्रादुर्भावात्, नियतिकृतસિવાય બીજું કયું કારણ છે ? આ જ રીતે ચક્રવર્તીનું ઉચ્ચ પુણ્ય ભોગવનાર, સોળ હજાર દેવો જેની સેવા કરતા હતા. તેવો બ્રહ્મદત પણ આંધળો થઈ ગયો. એ પણ બે બદામના ગોવાળિયાથી. આમાં નિયતિ વિના કોને હેતુ કહેશો ? માટે જ કહ્યું છે – સર્વે પદાર્થો નિયતરૂપે જ થાય છે. માટે નિયતસ્વરૂપથી અનુવિદ્ધ હોવાના કારણે સર્વે પદાર્થો નિયતિથી ઉત્પન્ન થયા છે. Illi જે જ્યારે જેનાથી જ્યાં સુધી થવાના હોય, તે ત્યારે જ તેનાથી ત્યાં સુધી નિયતરૂપે જ થાય છે. આ જ સનાતન જાય છે. માટે નિયતિનો બાધ કરવા કોણ સમર્થ છે ? Ill નિયતિની હેતુતાને સિદ્ધ કરવું અનુમાન આ પ્રમાણે છે – પ્રતિજ્ઞા :- સર્વે પદાર્થો નિયતપણારૂપ નિયામક એવા તત્વોત્તરથી ઉત્પન્ન થયા છે. હેતુ :- કારણ કે તેઓ સજાતીય, વિજાતીયથી વ્યાવૃત એવા સ્વભાવાનુગતરૂપે જ પ્રાકટ્ય પામે છે. અથવા તો કારણ કે તેઓમાં નિયતિ વડે કરાયેલા પ્રતિનિયત ઘર્મનો સંસર્ગ હોય છે. - - प्रतिनियतधर्मोपश्लेषाद्वा, यथा तीक्ष्णशस्त्राद्युपहतानामपि मरणनियतभावेन मरणं जीवननियतभावेन जीवनमिति । न चाप्रयोजकः, यद्यस्मिन्काले यन्निमित्तात् यावद्देशव्यापि जायमानं कार्यं दृश्यते, तत्तस्मिन् काले तन्निमित्तात् तावद्देशव्यापि भवतीत्यनुकूलतर्कस्य विद्यमानत्वेन नियतरूपावच्छिन्नं प्रति नियतेरेव हेतुत्वात्, अन्यथा नियतरूपस्याकस्मिकत्वापत्तेः, न च ताबद्धर्मत्वं न जन्यतावच्छेदकं किन्त्वर्थसमाजसिद्धमिति वाच्यम्, नियतिजन्यत्वेनैवोपपत्तावर्थसमाजाकल्पनात्, भिन्नसामग्रीजन्यत्वे चैकवस्तुरूपव्याघातप्रसक्तेश्चेति । एवं मुद्गपक्तिरपि स्वजनकस्वभावव्यापारादि દૃષ્ટાન :- જેમ કે તીક્ષ્ણ શસ્ત્રથી ઉપઘાત પામી હોય તેવી વ્યક્તિ પણ જો તેનો મૃત્યુનો નિયતભાવ હોય તો મરણ પામે છે અને જીવનનો નિયતભાવ હોય તો જીવી જાય છે. અહીં દર્શાવેલ હેતુ અપ્રયોજક નથી. કારણ કે જે કાર્ય જે કાળે જે નિમિત્તથી જેટલા દેશમાં વ્યાપી જાય છે, તે તે કાળે તે નિમિતથી તેટલા દેશમાં વ્યાપ્ત બને છે. આવો અનુકૂળ તર્ક હાજર હોવાથી, નિયતરૂપથી અવચ્છિન્ન એવી વસ્તુ પ્રત્યે નિયતિ જ હેતુ છે. જો આવું ન માનો તો તેનું નિયતરૂપ આકસ્મિક = નિર્દેતુક થઈ જવાની આપત્તિ આવશે. પૂર્વપક્ષ :- જે જ્યારે જેથી જેમાં... આ બધા ધર્મો જન્ય છે અને તેના જનક તરીકે તમે નિયતિની કલ્પના કરો છો. પણ એ ધર્મો તો વાસ્તવમાં જન્ય નથી. અર્થસમાજ (વસ્તુને ઉત્પન્ન કરતી પદાર્થસામગ્રી) થી જ તેની સિદ્ધિ થઈ જાય છે. ઉત્તરપક્ષ :- ના, તે ધર્મો નિયતિજન્ય છે, આ રીતે જ સંગતિ થઈ જતી હોવાથી અર્થસમાજને હેતુ માનવાની કોઈ જરૂર નથી. વળી જો વસ્તુ જુદી-જુદી સામગ્રીથી બનતી હોય તો તેનું એકરૂપ ન ઘટી શકે. તે અનેકરૂપ બની જવાની આપત્તિ આવે. તે જ રીતે મગનો પાક પણ તેના જનક સ્વભાવ, વ્યાપાર વગેરે હોવા છતાં પણ Page #34 -------------------------------------------------------------------------- ________________ - વર્મસિદ્ધઃ ર્મસિદ્ધિ: - सत्त्वेऽपि नियतरूपैव, नानियतरूपेत्यत्र नियतिमन्तरेण नान्यत् किमपि कारणं पश्यामः । अथ स्वभावप्रयोजनं नैयत्यमिति चेत् ? न, स्वभावस्य कार्यकजात्यप्रयोजकत्वात्, सातिशयस्वभावस्यापि कार्यविशेष एव प्रयोजकत्वात्, पक्त्यन्तरसाजात्यवैजात्योभयसम्बन्धस्य नियतिमन्तरेणासम्भवात् । ननु हेतुना व्यक्तिरेव जन्यते, उभयसंसर्गस्तु समवायरूपનિયતરૂપ જ થાય છે. અનિયતરૂપ નથી થતો. તેમાં નિયતિ સિવાય બીજુ કોઈ કારણ અમને દેખાતું નથી. પૂર્વપક્ષ :- અમે તો હજી પણ કહીએ છીએ કે ન દેખાતું હોય તો ચશ્મા પહેરી લો. વાસ્તવમાં તો નિયતપણુ પણ સ્વભાવથી જ થયેલું છે. ઉતરપક્ષ :- ના, કારણ કે સ્વભાવ તો કાર્યના એક જાતિપણામાં જ પ્રયોજક છે. કારણ કે સાતિશય સ્વભાવ હોય તે પણ કાર્ય વિશેષનો જ પ્રયોજક છે. માટે સ્વભાવ એ કાર્યમત્ર પ્રત્યે હેતુ ન બની શકે. વળી પાકમાં પણ બીજા પાક સાથે સજાતીયતા અને વિજાતીયતારૂપ બંને સંબંધ છે. એક પાક બીજા પાકનો સજાતીય છે કારણ કે બંનેમાં પાકપણું તો સમાન જ છે. અને એક પાક બીજા પાકથી વિજાતીય પણ છે. કારણ કે બંનેનું સ્વરૂપ અલગ છે. આ રીતે અનવૃત્તિ - વ્યાવૃત્તિરૂપ ઉભય સંબંધ નિયતિ વિના ન ઘટી तत्त्वान्तरसंसर्गादिति चेत् ? न, समवायाभावात् । तथा हि ननु समवायः समवायिनो भिन्नोऽभिन्नो वा ? अभिन्नश्चेत् ? नित्योऽनित्यो वा ?, नित्योऽप्येकोऽनेको वा ? । अभिन्नो नित्य एकश्चेत् ? अनित्यसमवायिनो नित्यतापत्तिरेकत्वापत्तिश्च । अभिन्नो नित्योऽनेकश्चेत् ? अनित्यसमवायिनो नित्यतापत्तिदुर्निवारैव । अभिन्नोऽनित्य एकश्चेत् ? नित्यानामपि परमाण्वादीनामनित्यतापत्तिरेकत्वापत्तिश्च । अभिन्नोऽनित्योऽनेकश्चेत् ? नित्यानामनित्यतापत्तिस्सुदुर्निवारा । एतेषु चतुर्ध्वपि स्वसिद्धान्तव्याकोपश्च । एवं भिन्नोऽनित्य: एको भिन्नोऽनित्योऽनेक इति કારણ કે સમવાય જેવું કોઈ તત્ત્વ જ નથી. તમે જરા અમને કહેશો કે સમવાય કેવો છે ? સમવાયીથી ભિન્ન ? કે અભિન્ન ? અનિત્ય ? નિત્ય ? કે એક ? કે અનેક ? એક ? કે અનેક ? શકે. પૂર્વપક્ષ :- ન શું ઘટી શકે ? જુઓ અમે ઘટાડી આપીએ, હેતુ વડે તો તે કાર્યને જ ઉત્પન્ન કરાય છે. ઉભય સંસર્ગ તો સમવાયરૂપ એક અન્ય તત્ત્વના સંપર્કથી થાય છે. અર્થાત અમારા (નૈયાયિક) મત અનુસાર વસ્તુમાં કોઈપણ ગુણધર્મ રહે તે સમવાયથી રહે છે. માટે સાજાત્યાદિ ધર્મોનો સંસર્ગ નિયતિથી થાય છે એવું ન માની શકાય. ઉત્તરપક્ષ :- વસ્તુમાં ધર્મોનો સંસર્ગ સમવાયથી થતો નથી. તો અનિત્યમાં અનિત્યમાં નિત્ય એવા નિત્યો પણ સમવાયથી રહેલો સમવાયથી પરમાણુઓ પણ અનિત્ય થઈ ધર્મ નિત્ય અને રહેનારા પણ અનિત્ય થઈ જશે એવી એક થઈ જશે, નિત્ય થઈ જશે. જશે, અને એક આપત્તિ એવી આપત્તિ આ આપતિ થઈ જશે એવી દુર્નિવાર છે. આવશે. દુર્નિવાર થશે. આપત્તિ આવશે. વળી આ ચારે વિકલ્પોમાં અપસિદ્ધાન્તનો દોષ પણ આવશે. કારણ કે અનિત્ય દ્રવ્યમાં રહેનારા ગુણો કદી નિત્ય ન થઈ શકે. પરમાણુ નિત્ય જ છે, એવો તમારો સિદ્ધાન્ત છે. આ રીતે ભિન્ન પક્ષમાં પણ અનિત્ય પક્ષે એકાએક એમ બંને Page #35 -------------------------------------------------------------------------- ________________ · कर्मसिद्धिः ४७ पक्षद्वयेऽपि स्वसिद्धान्तव्याकोपो वाच्यः । भिन्नो नित्य एकश्चेत् ? गुणगुणिनो जातिव्यक्त्या कियातिरसिद्धो सम्बन्धनियामकत्ये नातिरिक्तसमवायकल्पनमिव समवायस्यापि तत्त्वान्तरत्वेन तस्यापि सम्बन्धनियामकत्वेनातिरिक्ततत्त्वान्तरकल्पनापत्तिः । न च समवायः स्वरूपेणैव तत्र सम्बद्ध इति वाच्यम्, अयुतसिद्धयोरपि स्वरूपेणैव सम्बद्धत्वस्वीकारेणैव निर्वाहे सत्यतिरिक्तकल्पनायां मानाभावात्, वायौ रूपवत्ताबुद्धिप्रसङ्गश्च । भिन्नो नित्योऽनेकश्चेत् ? अनन्तसमवायापेक्षया लाघवेन વિકલ્પોમાં અપસિદ્ધાન્ત કહેવો. (ઉપરોક્તાનુસાર સમજી લેવો.) વળી ભિન્ન, નિત્ય અને એક હોય તો ગુણ-ગુણીનો, જાતિ-વ્યક્તિનો, ક્રિયા અને ક્રિયાવાનનો, અયુતસિદ્ધોનો જે સંબધ થાય છે, તે સંબંધનો નિયામક કોણ ? ગુણ ગુણીમાં સમવાયથી રહ્યો, પણ સમવાય શેનાથી રહેશે ? તેને રાખવા માટે તમારે અતિરિક્ત સમવાયની કલ્પના કરવી પડશે. વળી તેના સંબંધના પણ નિયામક તરીકે અતિરિક્ત તત્ત્વાન્તરની કલ્પના કરવી પડશે. પૂર્વપક્ષ :- અમારે સમવાયને રાખવા માટે બીજા કોઈ સંબંધનિયામકની કલ્પના કરવાની જરૂર નથી. કારણ કે સમવાય તો સ્વરૂપથી જ ત્યાં સંબદ્ધ છે. ઉત્તરપક્ષ :- શાબાશ, તો અયુતસિદ્ધો પણ ત્યાં સ્વરૂપથી જ સંબદ્ધ છે. એવું સ્વીકારવાથી જ કામ ચાલી જાય છે. માટે અતિરિક્તની કલ્પના કરવામાં કોઈ પ્રમાણ નથી. વળી સમવાય તો બધે રહેલો છે, તેથી તેના દ્વારા વાયુમાં રૂપ પણ રહી જશે. તેથી વાયુમાં રૂપ છે એવું માનવાની આપત્તિ આવશે. પૂર્વપક્ષ :- છોડો આ બધી માથાકૂટ. સમવાય ભિન્ન, નિત્ય અને અનેક છે, એવું અમે માનશું. ઉત્તરપક્ષ :- આ વિકલ્પમાં તો તમારે અનંત સમવાયોની કલ્પના કરવી પડશે. જેમાં સ્પષ્ટરૂપે ગૌરવ છે. માટે તેની અપેક્ષાએ ર્મસિદ્ધિઃ स्वरूपसम्बन्धकल्पनमेव न्याय्यम् । समवायसत्त्वेऽपि तत्सम्बन्धनियामकतत्त्वान्तरगवेषणाद्गाच्य अपि च दण्डादिसामग्रीसत्येऽवश्यं पटो भविष्यतीति न सम्यनिर्णयः, अपि तु सम्भावनैव सामग्रीसत्त्वेऽपि कदाचित् घटानुत्पत्तेरिति न दृष्टसिद्धिः अथ नियत्यनिश्वयेन कार्यजन्मनः पूर्वं प्रवृत्तिरेव न स्यादिति चेत् ? न, अविद्ययैव तत्र તો લાઘવથી સ્વરૂપસંબંધની કલ્પના કરીએ, ગુણ સમવાય વિના સ્વરૂપથી જ ગુણીમાં રહે છે, એમ માની લઈએ, તે જ ઉચિત છે. વળી સમવાય હોવા છતાં પણ તેના સંબંધનું નિયામક એવું તત્ત્વાન્તર તો શોધવું જ પડે છે. માટે પણ ગુણ સ્વરૂપસંબંધથી જ ગુણીમાં રહે છે, એમ માનવું ઉચિત છે. ૪૮ વળી તમે નિયતિની અવજ્ઞા કરીને સામગ્રીને હેતુ માનો છો. પણ દંડ વગેરે બધી સામગ્રી હાજર હોય તો પણ ‘ઘડો બનશે જ એવો બરાબર નિશ્વય થઈ શકતો નથી, પણ માત્ર સંભાવના જ થઈ શકે છે. કારણ કે ક્યારેક સામગ્રી હોવા છતા પણ ઘટની ઉત્પત્તિ થતી નથી. માટે દંડ વગેરે પ્રત્યક્ષ દેખાતી સામગ્રી જ હેતુ છે એવું સિદ્ધ થતું નથી. નિયતિ જ કાર્યોત્પત્તિમાં હેતુ છે એવું સિદ્ધ થાય છે. પૂર્વપક્ષ :- પણ છદ્મસ્થ વ્યક્તિને તો નિયતિનો નિશ્ચય જ નથી અને સામગ્રી તો હેતુ તરીકે અસિદ્ધ છે, એવું તમે કહો છો. તો આ રીતે તો કાર્યના ઉત્પાદ પૂર્વે કાર્યને ઉત્પન્ન કરવા માટે પ્રવૃત્તિ જ નહીં થાય. ઉત્તરપક્ષ :- ના, કારણ કે અવિધાથી જ તેમાં પ્રવૃત્તિ થશે. આશય એ છે કે ‘સામગ્રી હેતુ નથી, નિયતિ જ હેતુ છે’ આવું જ્ઞાન લોકોને હોતુ નથી. તેથી અજ્ઞાની લોકો કાર્યને ઉત્પન્ન કરવા માટે પ્રવૃત્તિ કરશે જ. પણ એટલા માત્રથી સામગ્રી હેતુ નહીં કહેવાય. Page #36 -------------------------------------------------------------------------- ________________ - कर्मसिद्धिः प्रवृत्तेः फलप्राप्तेः यादृच्छिकत्वादिति । अपि च नालिकेरपादमूलेन पीतं कं कथं तत् फले प्राप्यते ?, गजभुक्तं च कपित्थं निर्गर्भमभग्नमेव कथं निर्गच्छति ?, तस्मात् यद् भावि तद्भवत्येवेति निश्चयः । तथा चोक्तम् ४९ ‘યમાવ્યું તદ્મવત્યેવ, નાભિòરતામ્બુવત્ गन्तव्यं गमयत्येव, गजभुक्तकपित्थवत् ।।१ ।। न चर्ते नियतिं लोके, मुद्गपक्तिरपीक्ष्यते । तत्स्वभावादिभावेऽपि नासावनियता यतः ॥ 19 ॥” इति (શાસ્ત્રવાર્તાસમુયે ૨-૬૩) किं बहुना ! सुखादिकं सुखसाधनं वा सर्व नियतिकृतं न કારણકે ફળ પ્રાપ્તિ તો થાય પણ અને ન પણ થાય. વળી નિયતિ જ સર્વોપરિ છે, તેના અમુક દૃષ્ટાન્ત પણ સાંભળો- નાળિયેરીના મૂળિયાઓ જે પાણી પીવે છે, તે તેના ફળમાં શી રીતે પ્રાપ્ત થાય છે ? હાથી કોઠાનું ફળ ખાય તે અંદરના સાર વગરનું અને ભાંગ્યા વગરનું જ કેમ નીકળે છે ? માટે આવા દૃષ્ટાન્તોથી પણ નિશ્ચય થાય છે કે જે થવાનું હોય તે થાય જ. કહ્યું પણ છે – જે થવાનું હોય તે થાય જ છે. જેમ કે નાળીયેરફળનું પાણી. જે જવાનું હોય તે જાય જ છે, જેમ કે હાથીએ ખાધેલું કોઠાનું ફળ. ||૧|| તથાવિધ સ્વભાવ વગેરે હોવા છતાં પણ નિયતિ વિના લોકમાં મગનો પાક પણ દેખાતો નથી.કારણકે મગનો પાક થાય છે તે અનિયત હોતો નથી. ||૧| વધારે કહેવાથી શું ? સુખ વગેરે કે સુખસાધન, એ બધું જ નિયતિ વડે થાય છે. પુરુષાર્થ વગેરેથી નહીં. તે આ પ્રમાણે – જો कर्मसिद्धिः पुरुषकारादिना, तथा हि- यदि पुरुषकारकृतं सुखाद्यनुभूयेत तर्हि समानेऽपि पुरुषकारे कर्षकादीनां फलवैसादृश्यं केषाञ्चित् फलाभावश्च न स्यात् केषाञ्चित् पुरुषकाराभावेऽपि विपुलधनधान्यादिप्राप्तिश्च दृश्यते, ततः सर्वं नियतिकृतमेव । नापि कालकृतं तस्यैकरूपत्वेन विश्ववैचित्र्यानुपपत्तितः निराकृतत्वात् । नापीश्वरकृतम्, तादृगीश्वराभावात् । नन्वनुमानात् तादृगीश्वरसिद्धि:, तथाहि क्षित्यङ्कुरादिकं कृतिजन्यं कार्यत्वात् घटवत्, न च शरीराजन्यत्वेन सत्प्रतिपक्षितोऽयं कार्यत्वरूपो પુરુષાર્થથી સુખ વગેરેનો અનુભવ થતો હોય, તો સમાન પુરુષાર્થ કરવા છતાં પણ ખેડૂતો વગેરેને ભિન્ન ભિન્ન ફળ ન મળે. અને કેટલાકને ફળ મળતું જ નથી, તેવું પણ ન થાય. કેટલાકને પુરુષાર્થ વિના પણ પુષ્કળ ધન-ધાન્ય વગેરેની પ્રાપ્તિ દેખાય છે. માટે તે સર્વ નિયતિ વડે જ કરાયેલું છે. વળી તે કાળકૃત પણ નથી. કારણ કે કાળ તો એકરૂપ જ છે. માટે જો કાળ કર્તા હોય તો વિશ્વની વિચિત્રતા ઘટે નહીં. આ રીતે કાળના કર્તૃત્વનું નિરાકરણ કરાયું છે. વળી તે ઈશ્વરકૃત પણ નથી. કારણ કે તેવો સર્જનહારરૂપ ઈશ્વર જ નથી. ५० પૂર્વપક્ષ :- અરે, નથી કેમ ? અમે અનુમાનથી તેવા ઈશ્વરની સિદ્ધિ કરીએ છીએ – પ્રતિજ્ઞા :- પૃથ્વી, અંકુર વગેરે કૃતિથી ઉત્પન્ન થયું છે. હેતુ :- કારણ કે તે કાર્ય છે. દૃષ્ટાન્ત :- જેમ કે ઘટ. નિયતિવાદી :- તમારું અનુમાન પ્રતિઅનુમાનથી ખંડિત થઈ જાય છે. જોઈ લો અમારો પ્રતિપ્રહાર. પ્રતિજ્ઞા :- પૃથ્વી, અંકુર વગેરે કૃતિજન્ય નથી. હેતુ :- કારણ કે તે શરીરથી જન્ય નથી. દૃષ્ટાન્ત :- વાદળાની જેમ. Page #37 -------------------------------------------------------------------------- ________________ : ૨ -~ ર્મસિદ્ધિ: – हेतुरिति वाच्यम्, अप्रयोजकत्वात्। न चास्तु कार्यत्वं मास्तु कृतिजन्यत्वमित्यारेकणीयम्, कार्यत्वस्य कृतिजन्यत्वव्याप्यत्वादिति चेत् ? न, विद्युदादी व्यभिचारात्, न च विद्युदादीनां पक्षतावच्छेदकाक्रान्तत्वेन तत्र साध्यमेवेति वक्तव्यम्, तथा सति घटादीनामपि पक्षान्तर्वर्तित्वेन दृष्टान्तोपादानासम्भवात्, अतो विद्युदादेः सपक्षकक्षाप्रवेशेन तद्वृत्तित्व આ રીતે તમારો ‘કાર્યત્વ' રૂપી હેતુ સાતિપક્ષ બને છે. તે હેતુનો પ્રતિમલ્લ જયવંતો છે માટે તેનાથી તમારા સ્વપ્નો સાકાર નહી થઈ શકે. ઈશ્વરવાદી :- અમારો હેતુ સાતિપક્ષ નહી બને. કારણ કે તમે રજુ કરેલો હેતુ અપ્રયોજક છે. તેથી તે તેના સાધ્યને સિદ્ધ કરવા અસમર્થ છે. નિયતિવાદી :- તમારો હેતુ જ અપ્રયોજક છે. કાર્યત્વ હોય અને કૃતિજન્યત્વ ન હોય એવું પણ બને ને ? ઈશ્વરવાદી :- ના, એવી શંકા કરવાની જરૂર નથી, કારણ કે કાર્યત્વ એ કૃતિજન્યત્વને થાય છે. જ્યાં જ્યાં કાર્યવ છે, ત્યાં ત્યાં કૃતિજન્યત્વ છે જ. ઉત્તરપક્ષ :- (નિયતિવાદી) - ના, કારણ કે વીજળી વગેરેમાં અનેકાંતનો ઉપલંભ થાય છે. તેમાં કાર્યવ છે, પણ કૃતિજન્યત્વ નથી. આ રીતે કાર્યત્વ હેતુ વ્યભિચારી હોવાથી પ્રયોજક નહીં બની શકે. પૂર્વપક્ષ :- અરે, વીજળી વગેરેમાં પણ પક્ષતાવચ્છેદક રહેલું જ છે. તેથી તે પક્ષમાં અંતર્ભત જ છે. પૃથ્વી, અંકુર, વીજળી, વાદળા વગેરે દરેકે દરેક કાર્યોમાં કૃતિજન્યત્વ છે જ, એવું અમે આ અનુમાનથી સિદ્ધ કરી રહ્યા છીએ. ઉત્તરપક્ષ :- દેવાનાં પ્રિય (મૂર્ખ) ! જો આવી જ વાત હોય તો તમે તમારા અનુમાન પ્રયોગમાં દૃષ્ટાન તરીકે ઘડાને ન લઈ શકો - મસિદ્ધઃस्याप्यभावादसाधारणानैकान्तिकत्वस्य युक्तिशतेनापि दूरीकर्तृमशक्यत्वात् । न च कुलालकृतिजन्यत्वस्य घटादौ विद्यमानत्वेन नासाधारण्यमित्याशङ्कनीयम्, तादृशकृतेस्तु साध्यतावच्छेदकानाक्रान्तत्वात् । किञ्चावच्छेदकावच्छेदेन साध्यसिद्धेरुद्देश्यत्वेऽप्यन्ततः क्षितित्वस्य व्यर्थत्वात् जन्यत्वस्यैव पक्षतावच्छेदकत्वं स्वीकरणीयं स्यात्, तथा च पक्षतावच्छेदकहेतोरेक्यप्रसङ्गः । नन्वैक्येऽपि का क्षतिरिति चेत् ? न, उद्देश्यतावच्छेदकविधेययोरैक्येनोपनयवाक्यात् शाब्दबोधानुपपत्तेः । न च स्वरूपसम्बन्धविशेषકારણ કે ઘડા વગેરે પણ તમારા પક્ષની અંદર જ રહેલા છે. માટે વીજળી વગેરેને તમે સપક્ષની કક્ષામાં પ્રવેશ કરાવી દીધો. અને તેમાં સાધ્ય રહેતું નથી એ તો પ્રત્યક્ષ જ છે. આખી દુનિયા જોઈ શકે છે કે વીજળી કૃતિજન્ય નથી. તેનું સર્જન કોઈ કરતું નથી. માટે તમે તો તમારા હેતુ ને અસાધારણ - અનેકાન્તિક બનાવ્યો છે. હેતુના આ દોષને તમે સેંકડો યુક્તિઓથી પણ દૂર કરી શકો તેમ નથી. પૂર્વપક્ષ :- ઘડા વગેરેમાં કુંભારની કૃતિથી ઉત્પન્ન થવાપણું = કુલાલકૃતિજન્યત્વ રહે જ છે. માટે અહીં અસાધારણ દોષ નથી. ઉત્તરપક્ષ :- ના, કારણ કે તેવા પ્રકારની કૃતિ સાધ્યતાવચ્છેદકથી આક્રાંત નથી. વળી અવચ્છેદક-અવચ્છેદથી સાધ્યસિદ્ધિ ઉદ્દેશ્ય હોય, તો પણ અંતે તો ક્ષિતિત્વ વ્યર્થ હોવાથી અન્યત્વને જ પક્ષતાઅવચ્છેદક માનવું પડશે. અને તેમ માનશો એટલે પક્ષતાવચ્છેદક અને હેતુ - બંને એક થઈ જવાની આપત્તિ આવશે. પૂર્વપક્ષ :- ભલે ને એક થઈ જાય. શું વાંધો છે ? ઉત્તરપક્ષ :- વાંધો એ જ કે ઉદ્દેશ્યતાવચ્છેદક અને વિધેય બંને એક થઈ જશે માટે ઉપનય વાક્યથી શાબ્દબોધ જ નહીં થઈ શકે. આશય એ છે કે જ્યારે પક્ષતાવચ્છેદક અને હેતુ એક છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ - ર્મસિદ્ધિઃ - रूपकार्यत्वस्यैव पक्षतावच्छेदकत्वेन प्रागभावप्रतियोगित्वस्य च हेतुत्वान्न तयोरैक्यमित्यारेकणीयम्, स्वरूपसम्बन्धरूपकार्यताव्यक्तीनां तत्तद्व्यक्तिमात्रपर्यवसितत्वेनानुगतपक्षतावच्छेदकालाभात्, न चान्यतमत्वेनानुगतव्यक्तीनां पक्षतावच्छेदकत्वमित्याशङ्कनीयम्, अन्यतमत्वघटितत्वेन गौरवात् । एवं प्रागभावप्रतियोगित्वस्यापि स्वरूपसम्बन्धविशेषरूपत्वेन तत्तद्धर्मिव्यक्तिरूपत्वात् पक्षतावच्छेदकहेत्वोरैक्यापरिहारः । तत्तद्धर्मिव्यक्तिरूपत्वात् पक्षतावच्छेदकहेत्वोरक्यापरिहारः। न च स्वरूपसम्बन्धादतिरिक्तं प्रतियोगित्वमिति वक्तव्यम्, सप्तव पदार्था इति वाक्येन विरोधापत्तेः । ત્યારે ઉપનય વાક્ય અસમંજસ બની જશે. ઉપનય = પક્ષમાં હેતુનો ઉપસંહાર, પ્રસ્તુતમાં ઉપનય થશે. જન્યમાં કાર્યવ (જન્યત્વ) છે. આવા વાક્યથી કોઈ અર્થબોધ જ નહીં થાય. પૂર્વપક્ષ :- તમે સમજતા નથી એટલે તમને એ બંને એક લાગે છે. જુઓ, અહીં પક્ષતાવચ્છેદક છે સ્વરૂપસંબંધવિશેષરૂપ કાર્યત્વ અને હેતુ છે પ્રાગભાવપ્રતિયોગિત. હવે એ બંનેનું ઐક્ય નહી થાય. ઉત્તરપક્ષ :- ના,કારણ કે સ્વરૂપસંબંધરૂપકાર્યતા વ્યક્તિઓ તો તે તે વ્યક્તિરૂપ જ છે. માટે તેના દ્વારા અનુગત એવો પક્ષતાવચ્છેદક ન મળી શકે. માટે એને પક્ષતાવચ્છેદક જ માની શકાય. પૂર્વપક્ષ :- અમે અન્યતમરૂપે વ્યક્તિઓનો અનુગમ કરી દેશું. પછી તે વ્યક્તિઓ પક્ષતાવચ્છેદક બની જશે. ઉત્તરપક્ષ :- ના, એવો પક્ષતાવચ્છેદક ‘અભ્યતમ' થી ઘટિત હોવાથી તેમાં ગૌરવ છે. વળી તમે પ્રાગભાવપ્રતિયોગિતને હેતુ કહ્યો છે. પણ પ્રાગભાવપ્રતિયોગિત તો સ્વરૂપ સંબંધવિશેષરૂપ છે. તેથી તે તદ્ધદ્ધર્મીભક્તિરૂપ જ છે. આ રીતે પક્ષતાવચ્છેદક અને હેતુના ઐક્યની આપત્તિ ઉભિ જ રહે છે. પૂર્વપક્ષ :- પ્રતિયોગિત એ સ્વરૂપસંબંધ નથી, પણ તેનાથી - - किञ्च स्वरूपसम्बन्धरूपकार्यत्वस्य पक्षतावच्छेदकत्वे तादृशकार्यत्वस्य परमाण्वादिष्वपि विद्यमानत्वेन परमाण्वादीनामनित्यत्वापत्तिः। ननु ययोर्विशेषकार्यकारणभावः तयोरवश्यं सामान्येन कार्यकारणभाव इति नियम इति चेत् ? तादृशनियमे प्रमाणाभावादिति । अपि च भवदभिमतो भगवान् स्वार्थात् कारुण्याद्वा भुवनं घटयति ? न प्राच्या, कृतकृत्यत्वात्तस्य, द्वितीयश्चेत् ? कथं नैकान्तशर्मसम्पत्कमनीयं विनिर्मिमीते, कथं चाधिव्याधिघटितान्घटयति ? भवान्तरोपार्जितशुभाशुभादृष्टप्रेरितः सन् तथा घटयतीति चेत् ? त_न्तर्गडुना भवानीपतिना किं कृतम्, અલગ વસ્તુ છે. ઉત્તરપક્ષ :- આ તમે શું બોલ્યા ? આ રીતે તો સાત જ પદાર્થો છે, આવા તમારા શાસ્ત્રવચન સાથે વિરોઘ આવી જશે. વળી સ્વરૂપસંબંઘરૂપ કાર્યવ જ પક્ષતાવછેદક બન્યો, એટલે તેવું કાર્યત્વ તો પરમાણુ વગેરેમાં પણ છે, તેથી પરમાણુ વગેરે અનિત્ય થઈ જવાની આપત્તિ આવશે. પૂર્વપક્ષ :- જેમનો વિશેષ કાર્યકારણભાવ હોય, તેમનો સામાન્યથી કાર્યકારણભાવ અવશ્ય હોય એવો નિયમ છે. ઉત્તરપક્ષ :- ના, એવા નિયમમાં કોઈ પ્રમાણ નથી. વળી તમારો માનેલો ભગવાન વિશ્વનું સર્જન શા માટે કરે છે ? સ્વાર્થથી કે કરુણાભાવથી ? પહેલો વિકલ્પ ઉચિત નથી કારણ કે ભગવાન તો કૃતકૃત્ય હોય છે. માટે તેમને કોઈ સ્વાર્થ ન હોઈ શકે. અને જો બીજો વિકલ્પ માનતા હો, તો પછી તે ભગવાન એકાંત સુખસંપતિથી સુંદર એવા જ વિશ્વનું નિર્માણ કેમ કરતો નથી ? જો કરુણાથી જ વિશ્વસર્જન કરતો હોય તો પછી આધિ-વ્યાધિમય જીવોને કેમ બનાવે છે ? પૂર્વપક્ષ :- ભગવાનને તો કરુણાભાવ જ હોય છે, પણ તે જીવોએ પૂર્વજન્મોમાં ઉપાર્જિત કરેલા શુભા-શુભકર્મથી પ્રેરિત થઈને Page #39 -------------------------------------------------------------------------- ________________ कर्मसिद्धिः 'घटकुट्यां प्रभातम्' इति न्यायेन स्वीकृतं चायुष्मता भवताऽस्मन्मतम्, किञ्चासी जानन्नजानन् वा घटयति ? नान्त्यः, सर्वज्ञत्वव्याहतिप्रसङ्गात् । आद्यत् विधोपकारिणा पन्चादपि कर्तव्यनिग्रहान् सुरवरिण एतत्प्रतिक्षेपकारिणश्चास्मदादीन् किमर्थं रचयति ? अपि चासौ मूर्तोऽमूर्ती વા ?, મૂર્તશ્વેત ? સ્માવિવજ્ઞ હતૃત્વ મુખ્યર્ત, ગમૂર્ત શ્વેત્ ? બાજાશાવિભગવાન જીવોને સુખી-દુઃખી બનાવે છે. ઉત્તરપક્ષ :- તો પછી વિશ્વની વિચિત્રતા કર્મકૃત છે એવું જ સિદ્ધ થયું. અંતર્ગડુ એવા મહાદેવે તો શું કર્યું ? આ તો એના જેવું થયું કે કોઈ કરવેરો આપવો ન પડે એટલે બીજે રસ્તે ફરી ફરીને જવા આખી રાત પ્રયત્ન કરે પણ છેલ્લે તો સવાર પડ્યે જકાતનાકા પાસે જ આવીને ઉભો રહે. તમે કર્મવાદનો ઈન્કાર કરવા અને ઈશ્વરને સર્જનહાર તરીકે પુરવાર કરવા ઘણા પ્રયત્નો કર્યા પણ છેલ્લે તો તમે કર્મવાદના શરણે જઈને અમારા મતનો સ્વીકાર કરી લીધો છે. આયુષ્માન હો... સુસ્વાગતમ્. તમે આટલા શરમાઈ કેમ જાઓ છો ? ચાલો, જવા દો એ વાત. અમને એટલું કહો કે એ ભગવાન જાણીને વિશ્વસર્જન કરે છે કે અજાણતા ? છેલ્લો વિકલ્પ તો ન માની શકાય. કારણ કે તેમ કરીએ તો ઈશ્વરના સર્વજ્ઞપણાનો વ્યાઘાત થઈ જાય. અને જો પહેલો વિકલ્પ સ્વીકારો તો એક મોટો પ્રશ્ન ઊભો થાય છે કે જેઓ વિશ્વને ઉપદ્રવ કરે છે, પાછળથી પણ ભગવાનને જ જેમનો પરાજય કરવા તકલીફ લેવી પડે છે એવા અસુરોને તે કેમ બનાવે છે ? જેઓ ઈશ્વરનો આટ આટલો પ્રતિક્ષેપ કરે છે, તેવા અમારા જેવાને પણ કેમ બનાવે છે ? ५५ તમે ઘડીકમાં આકાશને જુઓ છો, તો ઘડીકમાં નીચે જમીન તરફ જુઓ છો. અમારી સામું જુઓ ને ? ચાલો, અમે તમને અલગ પ્રશ્ન કરીએ, ઈશ્વર મૂર્ત છે કે અમૂર્ત ? જો મૂર્ત હોય તો તે આપણા વર્મસિદ્ધિઃ वन्निष्क्रियत्वेन सुतरामकर्तृत्वम् । एवं सरागपक्षेऽपि कर्तृत्वमस्मदादिवन्न पुज्यते वीतरागपक्षे तु विधर्वपित्र्यं कथं घटयति, वीतरागत्यादेवेत्यलमतिपल्लवितेन । '' ५६ नाप्यदृष्टस्य सुखदुःखादिकर्तृत्वं घटते, तथा हि- पुरुषाद् भिन्नमभिन्नं वादष्टम् अभिनं चेत् ? पुरुषापति मि त् ? सचेतनमचेतनं बा? सचेतनं चे ? एकस्मिन् शरीरे चेतनापत्ति, अचेतनमिति चेत् ? न, अस्वतन्त्रस्य सुखदुःखं प्रति कर्तृत्वाभावादिति । "" तथा चोक्तम् જેવો થઈ ગયો. તેથી જેમ આપણે જગતનું સર્જન નથી કરી શકતા, તેમ તે પણ ન કરી શકે. અને જો અમૂર્ત હોય, તો તો તે આકાશની જેમ નિષ્ક્રિય છે. માટે તે સુતરાં અકર્તા છે. હજુ એક પ્રશ્ન કરીએ છીએ કે તે ઈશ્વર સરાગ છે કે વીતરાગ ? જો સરાગ છે, તો આપણી જેમ તે પણ જગત્કર્તા નહીં બની શકે. અને વીતરાગ હોય તો તે વિશ્વની વિચિત્રતા શી રીતે રહે ? કારણ કે તે વીતરાગ જ છે. વીતરાગ તે કાંઈ કોઈને સુખી ને કોઈને દુઃખી બનાવે ખરો ? અરે, તમે આટલા બધા ઢીલા કેમ થઈ ગયા ? જવા દો. આ ચર્ચાને આપણે અહીં જ સમાપ્ત કરી દઈએ. નિયતિવાદી કૃત કર્મવાદ પ્રતિક્ષેપ : વળી ‘કર્મ સુખ-દુઃખનો કર્તા છે' એવું માનવું પણ ઉચિત નથી. તે આ પ્રમાણે કર્મ જીવથી ભિન્ન છે કે અભિન્ન ? જો અભિન્ન હોય, તો જીવ જ રહેશે, જીવથી અલગ કર્મનું અસ્તિત્વ જ નહીં રહે. જો ભિન્ન છે, તો સચેતન છે કે અચેતન ? જો સચેતન છે, તો એક શરીરમાં બે જીવ માનવા પડશે. જો અચેતન છે એમ કહો, તો એ પણ ઉચિત નથી કારણ કે તે અચેતન હોવાથી અસ્વતંત્ર બની જાય, અને તેથી તે સુખ-દુઃખનું કર્તા ન બની શકે. Page #40 -------------------------------------------------------------------------- ________________ —ર્મસિદ્ધિ “प्राप्तव्यो नियतिबलाश्रयेण योऽर्थः, सोऽवश्यं भवति नृणां शुभोऽशुभो वा । भूतानां महति कृतेऽपि हि प्रयत्ने, नाभाव्यं भवति न भाविनोऽस्ति नाशः ॥ 19 ॥” इति । સૂત્રતાનોઽષિ (૧-૨/૨-૩) “ न तं सयं कडं दुक्खं कओ अन्नकडं च णं । सुहं वा जइ वा दुक्खं सेहियं वा असेहियं ॥ १ ॥ सयं कडं न अण्णेहिं वेदयन्ति पुढो जीया । संगइअं तं जहा तेसिं इहमेगेसि आहिअं । । २ । ।” वृत्ति:- यत्तः प्राणिभिरनुभूयते सुखं दुःखं स्थानविलोपनं वा न તત્ ‘સ્વયં’લાત્મના પુરુષારેખ ‘ઋત’ નિાવિતમ્, દુઃમિતિ શાસ્ત્રકારોએ તે મુજબ કહ્યું પણ છે – જે અર્થ નિયતિના બળના આશ્રયથી પામવાનો હોય, તે શુભ હોય કે અશુભ, મનુષ્યો તેને અવશ્ય પામે જ છે. જીવો ગમે તેટલો મોટો પ્રયત્ન પણ કેમ ન કરે ? જે થવાનું ન હોય, તે થતું નથી અને જે થવાનું હોય તેનો નાશ થતો નથી. સૂત્રકૃતાંગ નામના આગમમાં પણ કહ્યું છે તે દુઃખ સ્વયં કરેલું નથી. કોનાથી = બીજા કોઈ કાળ વગેરેથી કરેલું છે ? સુખ કે દુઃખ હોય. મોક્ષનું સુખ હોય કે સંસારનું દુઃખ હોય, જુદા જુદા જીવો જે અનુભવે છે, તે સ્વયંકૃત નથી, અન્યોએ કરેલું પણ નથી. પણ તે નિયતિકૃત છે એવું અમુક વાદીઓના મતમાં કહ્યું છે. અહીં ટીકા આ મુજબ છે – તે પ્રાણીઓથી જે સુખ, દુઃખ કે સ્થાનવિલોપન અનુભવાય છે, તે સ્વયં-પોતે પુરુષાર્થથી કર્યું નથી. અહીં ‘દુ:ખ’ એવું કહ્યું તે કારણમાં કાર્યનો ઉપચાર કરીને દુઃખકારણ ધર્મસિદ્ધિ कारणे कार्योपचारात् दुःखकारणमेवोक्तम्, अस्य चोपलक्षणत्वात् सुखाद्यपि ग्राह्यम्, ततश्चेदमुक्तं भवति योऽयं सुखदुःखानुभवः स पुरुषकारकृतकारणजन्यो न भवतीति तथा कुतः 'अन्येन' कालेश्वरસ્વમાવળમાંવિના ધ તં મવેત્ ? ‘” મિત્યનારે, તથા દિ – यदि पुरुषकारकृतं सुखाद्यनुभूयेत ततः सेवकवणिक्कर्षकादीनां समाने पुरुषकारे सति फलप्राप्तिवैसादृश्यं फलाप्राप्तिश्च न भवेत्, कस्यचित्तु सेवादिव्यापाराभावेऽपि विशिष्टफलावाप्तिर्दृश्यते इत्यतो न पुरुषकारात्किञ्चिदासाद्यते, किं तर्हि नियतेरेवेति एतच्च द्वितीयश्लोकान्तेऽभिधास्यते, नापि कालः कर्ता, तस्यैकरूपत्वाज्जगति फलवेचित्र्यानुपपत्तेः कारणभेदे हि कार्यभेदो भवति, नाभेदे, तथाहिअयमेव हि भेदो भेदहेतुर्वा घटते यदुत विरुद्धधर्माध्यासः कारणभेदश्च । જ કહ્યું છે. આ ઉપલક્ષણ છે. તેના પરથી સુખાદિ પણ સમજવું. માટે અહીં આવો આશય છે - જે આ સુખ-દુઃખનો અનુભવ છે, તે પુરુષાર્થ વડે કરાયેલા કારણથી થતો નથી. તથા ક્યાંથી થાય છે ? કોઈ અન્ય કાળ-ઈશ્વર-સ્વભાવ-કર્મ વગેરેથી થાય છે ? તે આ મુજબ- જો અનુભવાતું સુખ પુરુષાર્થથી કરાયું હોય, તો સેવક, વેપારી, ખેડૂત વગેરે સમાન પુરુષાર્થ કરે છે તેમને ફળપ્રાપ્તિમાં વિસર્દશતા થાય છે, તે ન ઘટે. કેટલાકને ફળ નથી મળતું તેવું પણ ન થાય. વળી કો'કને તો સેવા વગેરે કોઈ પ્રવૃત્તિ ન કરવા છતાં પણ વિશિષ્ટ ફળની પ્રાપ્તિ દેખાય છે. માટે પુરુષાર્થથી કાંઈ જ મેળવી શકાતુ નથી. પ્રશ્ન :- તો પછી શેનાથી મેળવી શકાય છે ? ५८ ઉત્તર :- નિયતિથી જ. આ વાત દ્વિતીય શ્લોકના અંતે કહેશે. વળી ‘કાળ કર્તા છે' એવું પણ નથી. કારણ કે તે એકરૂપ હોવાથી જગતમાં ફળની વિચિત્રતા ન ઘટે. કારણભેદ થાય તો જ કાર્યભેદ થાય. કારણનો અભેદ હોય તો કાર્યનો ભેદ ન થઈ શકે. Page #41 -------------------------------------------------------------------------- ________________ -~~ર્મસિદ્ધિ: – तथेश्वरकर्तृके अपि सुखदुःखे न भवतः यतोऽसावीश्वरो मूर्तोऽमूर्तो वा ?, यदि मूर्तस्ततः प्राकृतपुरुषस्येव सर्वकर्तृत्वाभावः, अथामूर्तः तथासत्याकाशस्येव सुतरां निष्क्रियत्वम्, अपि च- यद्यसौ रागमांस्ततोऽस्मदाद्यव्यतिरेकाद्विश्वस्याकर्तेव, अथासौ वीतरागस्ततस्तत्कृतं सुभगदुर्भगेश्वरदरिद्रादिजगद्वैचित्र्यं न घटां प्राञ्चति, ततो नेश्वरकृते इति । तथा स्वभावस्यापि सुखदुःखादिकर्तृत्वानुपपत्तिः, यतोऽसौ स्वभावः पुरुषात् भिन्नोऽभिन्नो वा ?, यदि भिन्नो न पुरुषाश्रिते सुखदुःखे તે આ પ્રકારે – આ જ ભેદ છે કે ભેદનો હેતુ છે, કે જે વિરુદ્ધ ધર્મનો અધ્યાસ થાય છે અને કારણભેદ હોય છે. પૃથ્વીમાં કઠિનતાનો અને પાણીમાં દ્રવપણાનો અધ્યાસ થાય છે, આ રીતે વિરુદ્ધ ધર્મોનો અનુભવ પૃથ્વી અને પાણીના ભેદની સિદ્ધિ કરે છે. ઘટ માટીમાંથી બને છે અને પટ તંતુમાંથી. આમ કારણભેદ ઘટ અને પટના ભેદની સિદ્ધિ કરે છે. વળી સુખ-દુ:ખનો કર્તા ઈશ્વર પણ નથી. કારણ કે તે ઈશ્વરને કેવો માનશો ? મૂર્ત કે અમૂર્ત ? જો મૂર્ત માનશો તો તે સામાન્ય માણસ જેવો જ થયો. તેથી તે સર્વનો કર્તા ન હોઈ શકે. જો અમૂર્ત માનો તો તે આકાશની જેમ સુતરાં નિષ્ક્રિય થશે. તેથી તે જગત્કર્તા ન હોઈ શકે. વળી જો તે રાગ-દ્વેષવાળા હોય, તો આપણા કરતા તેનામાં કોઈ વિશેષતા ન હોવાથી, તે વિશ્વનો અકર્તા જ છે. અને જો તે વીતરાગ હોય તો પછી તે ભાગ્યશાળી-દુર્ભાગી, ઈશ્વર-દરિદ્ર વગેરે જગતનું વૈચિત્ર્ય સર્જે તે સંગત થતુ નથી. માટે સુખ-દુઃખનો કર્તા ઈશ્વર નથી. વળી સુખ-દુ:ખનો કર્તા સ્વભાવ છે, એ પણ ઘટતું નથી. કારણ કે સ્વભાવ આત્માથી ભિન્ન છે કે અભિન્ન ? જો ભિન્ન છે તો તે પુરુષમાં સુખ દુઃખ ન કરી શકે, કારણ કે તે તેનાથી ભિન્ન છે. - - कर्तुमलम्, तस्माद्भिन्नत्वादिति, नाप्यभिन्नः, अभेदे पुरुष एव स्यात्, तस्य चाकर्तृत्वमुक्तमेव, नापि कर्मणः सुखदुःखं प्रति कर्तृत्वं घटते, यतस्तत्कर्म पुरुषाद्भिन्नमभिन्नं वा भवेत् ?, अभिन्नं चेत् पुरुषमात्रतापत्ति कर्मणः, तत्र चोक्तो दोषः, अथ भिन्नं ? तत्किं सचेतनमचेतनं वा ?, यदि सचेतनमेकस्मिन्कार्ये चैतन्यद्वयापत्तिः, अथाचेतनं तथा सति कुतस्तस्य पाषाणखण्डस्येवास्वतन्त्रस्य सुखदुःखोत्पादं प्रति कर्तृत्वमिति, एतच्चोत्तरत्र न्यासेन प्रतिपादयिष्यत इत्यलं प्रसङ्गेन । तदेव सुखं 'सैद्धिकं' सिद्धीअपवर्गलक्षणायां भवं यदि वा दुःखमसातोदयलक्षणमसैद्धिकम्, सांसारिकं यदि वा उभयमप्येतत्सुखं दुःखं वा स्रक्चन्दनाधुपभोगक्रियासिद्धी भवं અભિન્નપક્ષ પણ ઘટતો નથી કારણ કે જો અભેદ માનીએ તો આત્મા જ રહેશે. કારણ કે તેનાથી ભિન્ન એવી સ્વભાવ જેવી કોઈ વસ્તુ જ નથી. અને આત્મા તો જગતનો કર્તા નથી, એ પૂર્વે કહ્યું જ છે. સુખ-દુ:ખનો કર્તા કર્મ પણ નથી. કારણ કે તે કર્મ પુરુષથી ભિન્ન છે કે અભિન્ન ? અભિન્ન હોય તો કર્મ પુરુષ જ બની જશે, તેનું અલગ અસ્તિત્વ જ નહીં રહે. અને પુરુષ તો સુખ-દુઃખનો કર્તા નથી એ પૂર્વે કહ્યું જ છે. જો ભિન્ન છે, તો તે સચેતન છે કે અચેતન, જો સચેતન હોય તો એક શરીરમાં બે જીવ માનવા પડશે. અને જો કર્મ અચેતન છે, તો તે પથરના ટુકડાની જેમ અસ્વતંત્ર છે. તેથી તે સુખ-દુઃખની ઉત્પત્તિ ન કરી શકે. આ વાત પાછળથી વિસ્તારપૂર્વક કહેવાશે, માટે અત્યારે પ્રાસંગિકચર્ચાથી સર્યું. તે સિદ્ધિગતિમાં થાય તેવું સુખ હોય કે સંસારમાં થનારા અશાતાના ઉદયરૂપ દુઃખ હોય, અથવા તો આ બંને સુખ કે દુઃખ માળી, ચન્દન વગેરેનો ઉપભોગરૂપી ક્રિયા સિદ્ધ થવાથી થાય તેવું તથા ચાબૂકના ફટકારા વગેરેની સિદ્ધિ થવાથી થાય એવું હોય. Page #42 -------------------------------------------------------------------------- ________________ -~ ર્મસિદ્ધિ: - तथा कशताडनादिसिद्धौ भवं सैद्धिकं, तथा – ‘असैद्धिकं' सुखमान्तरमानन्दरूपमाकस्मिकमनवधारितबाह्यनिमित्तमेवं दुःखमपि ज्वरशिरोऽर्तिशूलादिरूपमङ्गोत्थमसैद्धिकमेतदुभयमपि न स्वयं पुरुषकारेण कृतम्, नाप्यन्येन केनचित्कालादिना कृतम्, 'वेदयन्ति' अनुभवन्ति, 'पृथक् जीवाः' प्राणिन इति कथं तर्हि तत्तेषामभूत् ? इति नियतिवादी स्वाभिप्रायमाविष्करोति- 'संगइयंति सम्यक्स्वपरिणामेन गतिर्यस्य यदा यत्र यत्सुखदुःखानुभवनं सा सङ्गतिः-नियतिस्तस्यां भवं साङ्गतिकम्, यतश्चैवं न पुरुषकारादिकृतं सुखदुःखादि, अतस्तत्तेषां प्राणिनां नियतिकृतं साङ्गतिकमित्युच्यते, ‘इह' अस्मिन् सुखदुःखानुभवादेकेषां वादिनां ‘ગાયાતં તૈણામયગુપનામ:I” ક્તિા તથા અસૈદ્ધિક સુખ હોય, એટલે કે આંતરિક આનંદરૂપ હોય, કોઈનાથી ઉત્પન્ન ન થયું હોય, તેના બાહ્યનિમિત્તનું અવધારણ ન થયું હોય, તેવું સુખ. અસૈદ્ધિક દુઃખ એટલે તાવ, માથું દુખવું, શૂળ વગેરેરૂપ શરીરમાં થાય તેવું દુ:ખ. આ સુખ અને દુઃખ બંને સ્વયં પુરુષાર્થથી કરેલા નથી. અન્ય કોઈ કાળ વગેરેએ કરેલા પણ નથી. પણ આવા સુખ દુઃખને જુદા જુદા જીવો અનુભવે તો છે, તો પછી તેમને આવું સુખ-દુઃખ કેવી રીતે થયું ? આ શંકા પર નિયતિવાદી પોતાના અભિપ્રાયને પ્રગટ કરે છે – જેને જ્યારે જ્યાં જે સુખદુઃખનો અનુભવ થાય = સમ્યક્ સ્વપરિણામથી થતી ગતિ થાય તે સંગતિ = નિયતિ છે. તેમાં જે થાય તે સાંગતિક છે. જેથી આવું છે, તેથી સુખ-દુઃખ વગેરે પુરુષાર્થથી થતા નથી. માટે તે જીવોના સુખદુ:ખ વગેરે નિયતિથી કરાયેલા = સાંગતિક કહેવાય છે. અહીં સુખ, દુઃખના અનુભવથી અમુક વાદીઓએ કહેલું છે. અર્થાત્ તેમનો આવો મત છે. ગ્રન્થકારનો ઉત્તરપક્ષ આ બધું બાળ જલ્પિત છે = નાના બાળકના લવારા છે. ૬૨ ૯ ઋસિદ્ધઃएतत्सर्वं बालजल्पितम्, अदृष्टस्य विश्ववैचित्र्यस्य हेतुत्वेन साधितत्वात्, पुनरपि किञ्चिदुच्यते, भोक्तृव्यतिरेकेण भोग्यं विश्वे न विद्यते, भोग्यपदस्य ससम्बन्धित्वात्, नाकृतस्य भोक्तापि, स्वव्यापारजन्यस्यैव स्वभोग्यत्वदर्शनात्, अन्यथा मुक्तात्मनां भोगप्रसङ्गात्, भोग्यं च सत्त्वानां सुखदुःखादिप्रकारेण विश्वं प्रत्यक्षतया दृश्यते, इतोऽपि कर्मकर्तृत्वेन विश्ववैचित्र्यं निर्णीयते । न भवितुमर्हति भोक्तृगतानुकूलाકારણ કે વિશ્વની વિચિત્રતાનું કારણ કર્મ છે, એવું પૂર્વે સિદ્ધ કર્યું છે. ફરી પણ કાંઈક કહેવાય છે - વિશ્વમાં જે કાંઈ પણ ભોગ કરવા યોગ્ય વસ્તુ છે, તેનો કોઈને કોઈ ભોક્તા છે જ. કારણ કે ભોગ્યપદ સસંબંધી છે. ‘ભોગ્ય’ શબ્દનો અર્થ જ એ છે કે જે ભોક્તાથી ભોગવવા યોગ્ય હોય. વળી જીવે પોતે જેને કર્યું ન હોય, તેનો તે ભોક્તા પણ થતો નથી. કારણ કે પોતાના વ્યાપારથી જે ઉત્પન્ન થાય તે જ પોતાને ભોગવવા યોગ્ય હોય છે, એવું દેખાય છે. જે પોતે કર્યું ન હોવા છતાં પણ ભોગવવું પડતું હોય, તો મુક્ત જીવોને પણ ભોગવવું પડશે, એવી આપત્તિ આવશે. સુખ-દુઃખ વગેરેના પ્રકારે વિશ્વ જ જીવને ભોગવવા યોગ્ય છે, એવું પ્રત્યક્ષ દેખાય છે. તેનાથી પણ એવો નિર્ણય થાય છે કે વિશ્વની વિચિત્રતાનો કર્તા કર્મ છે. ભોક્તામાં રહેલા અનુકૂળ કર્મના અભાવે મગનો પાક પણ થતો નથી. કારણ કે ક્યાંક થાળી વગેરેનો ભંગ જણાય છે. આશય એ છે કે મગ પાકે છે કોરડુ મગ નથી પાકતો. આવા તર્કો કરીને વાદીઓ સ્વભાવ વગેરેને કારણ તરીકે સિદ્ધ કરે છે. પણ વાસ્તવમાં મગ પાકે કે ન પાકે તેમાં તેને ભોગવનારનું કર્મ કામ કરતું હોય છે. તેથી જ પાકી જાય એવા મગ હોય, તો પણ ખાનારનું કર્મ જો પ્રતિકૂળ હોય, તો જે થાળ, કડાઈ વગેરેમાં મગ રંધાતા હોય તે વાસણ જ ભાંગી જાય છે. અને તે મગ પાકી શકતા નથી. Page #43 -------------------------------------------------------------------------- ________________ -ર્મસિદ્ધિ: - दृष्टाभावे मुद्गपक्तिरपि, कुत्रचित्स्थाल्यादिभङ्गोपलम्भात् । न च दृष्टकारणवैगुण्यात्तत्र पाकाभाव इत्यपि नोद्यम्, वैगुण्येऽपि निमित्तान्तरस्यावश्यकत्वात्, अतो दृष्टकारणानां नियमतो नापेक्षापि, तथाविधप्रयत्नमन्तरेणापि पुण्योदयेन धनधान्यादिप्राप्तिदर्शनात्, केवलं कर्मविपाककालेऽवर्जनीयसन्निधिकत्वेन दृष्टकारणानां निमित्तत्वव्यवहारात्, अत एव ‘दृष्टकारणानामदृष्टव्यञ्जकत्वम्' इति सिद्धान्तः सङ्गच्छते । तथा चोक्तम् પૂર્વપક્ષ :- થાળી વગેરે ભાંગી જાય, તેમાં તે થાળી વગેરે સામગ્રીની ખામી જ કારણભૂત છે. માટે પ્રત્યક્ષ દેખાતા કારણોની વિકળતાથી જ પાક થતો નથી એમ માની લેવું ઉચિત છે. તેમાં કર્મની કલ્પના કરવાની જરૂર નથી. ઉત્તરપક્ષ :- પ્રત્યક્ષ દેખાતા કારણોની વિકલતા પણ શા માટે છે ? તે નિષ્કારણ ન હોઈ શકે, માટે અવશ્ય તેનું પણ કોઈ નિમિત્ત છે. એ નિમિત્ત એ જ કર્મ. આ જ કારણથી પ્રત્યક્ષ દેખાતા કારણોથી જ કાર્ય થાય એવી તે કારણોની નિયત અપેક્ષા પણ નથી. કારણ કે એવું પણ દેખાય છે કે કોઈએ તથાવિધ પ્રયત્ન ન કર્યો હોય તો પણ પુણ્યના ઉદયથી તેને ધન-ધાન્ય વગેરેની પ્રાપ્તિ થાય છે. માત્ર કર્મના વિપાક સમયે પ્રત્યક્ષ કારણોના સાન્નિધ્યનું વર્જન કરી શકાતું નથી. માટે તેઓ કાર્યના નિમિત્ત છે, તેમનાથી કાર્ય થયું, એવો વ્યવહાર થાય છે. માટે જ દષ્ટ કારણો અદેખથી અભિવ્યક્ત થાય છે. કર્મ જ બાહ્ય નિમિતોને ખેંચી લાવે છે - એવો સિદ્ધાન્ત સંગત થાય છે. તે પ્રકારે કહ્યું પણ છે – ૬૪ - શર્મસિદ્ધઃ“न भोक्तृव्यतिरेकेण, भोग्यं जगति विद्यते। न चाकृतस्य भोक्ता स्यात्, मुक्तानां भोग्यभावतः।।१।। भोग्यं विश्वं च सत्त्वानां, विधिना तेन तेन यत्। दृश्यतेऽध्यक्षमेवेदं, तस्मात्तत्कर्मजं हि तत्।।२।। न च तत्कर्मवैधुर्ये, मुद्गपक्तिरपीक्ष्यते। स्थाल्यादिभङ्गभावेन, यत् क्वचिन्नोपपद्यते।।३।।" (શાસ્ત્રવાર્તાસનુષ્ય ૨/-૬૭) “यथा यथा पूर्वकृतस्य कर्मणः, फलं निधानस्थमिवावतिष्ठते। तथा तथा तत्प्रतिपादनोद्यता, પ્રવીપદન્તવ મતિઃ પ્રવર્તતાજા” विपाककालस्य कर्मावस्थाविशेषरूपत्वेन न कालवादप्रसक्तिः, જગતમાં ભોક્તા સિવાયનું ભોગ્ય હોતું નથી. જેણે જે કર્યું નથી, તેનો તે ભોક્તા પણ નથી. અન્યથા મુક્તોને પણ ભોગ થવાની આપત્તિ આવે. ||૧| તે તે વિધિથી જીવોનું ભોગ્ય આ વિશ્વ છે. તે પ્રત્યક્ષ જ દેખાય છે. માટે આ વિચિત્ર વિશ્વ કર્મથી કરાયેલું છે. શાં કર્મ પ્રતિકૂળ હોય તો મગનો પાક પણ થતો નથી. કારણ કે તેવા સમયે થાળી વગેરે ભાંગી જવાથી ક્યાંક પાક થઈ શકતો નથી. [3II જેમ જેમ પૂર્વકૃત કર્મનું ફળ નિધાનમાં રહેલું હોય તેમ અવસ્થિત થાય છે, તેમ તેમ હાથમાં દીવડો રાખ્યો હોય તેમ તેને બતાવવામાં સજ્જ એવી બુદ્ધિ પ્રવૃત્તિ કરે છે. અર્થાત્ જેવો કર્મોદય થવાનો હોય તેને અનુરૂપ પ્રવૃત્તિ કરવાનું મન થાય છે. l૪TI પૂર્વપક્ષ :- અમે પૂર્વે પણ કહ્યું હતું કે – Page #44 -------------------------------------------------------------------------- ________________ - મસિદ્ધ: -~~ર્મસિદ્ધિ – कर्मसन्तानस्यानादित्वेन न कर्मकारणापेक्षा वैयग्र्यम्, विभिन्नविभिन्नकार्यजनकविचित्रशक्तियोगात् भोग्यमपि विचित्रम्, कर्मवैचित्र्यानभ्युपगमे चित्रभोगस्याप्यनुपपत्तेः। नैयायिकादिभिरपि क्वचिदुद्भूतरूपमेव क्वचिच्चानुद्भूतरूपमेव, परमाणुसाद्भूतानां च शाल्यादिबीजानां शाल्य કર્મને ફળ આપવા માટે સ્થિતિની અપેક્ષા છે. તેથી છેવટે તો કાળ જ કારણ ઠરે છે. ઉત્તરપક્ષ :- ના, કારણ કે કર્મનો વિપાક કાળ એ કર્મની અવસ્થાવિશેષરૂપ છે. માટે કાળની નહીં પણ કર્મની જ કારણતા સિદ્ધ થશે. પૂર્વપક્ષ :- ઠીક છે, ભલે વિશ્વની વિચિત્રતા કર્મથી થતી હોય, પણ કર્મને પોતાની ઉત્પત્તિમાં પણ કોઈ કારણ જોઈશે ને ? એ બિયારું પોતાના કારણની અપેક્ષા રાખીને બેઠું રહેશે, તેથી વિશ્વની વિચિત્રતાનું સર્જન નહીં કરી શકે. પોતાના કારણની કૃપાથી સર્જન કરશે, તો ય સર્વોપરિતા તો તેના કારણની જ સિદ્ધ થશે. બોલો હવે તમે શું કહો છો ? ઉત્તરપક્ષ :- કર્મનું કારણ કોઈ બીજી વસ્તુ નથી. જીવ પોતે જ કર્મ કરે છે. તેમાં પણ પૂર્વકૃત કર્મ કારણ હોય છે. વળી કર્મની પરંપરા અનાદિ છે. માટે પહેલું કર્મ કોણે કર્યું ? એવો પ્રશ્ન પણ રહેતો નથી. વિભિન્ન વિભિન્ન એવા કાર્યોને ઉત્પન્ન કરનારી વિચિત્ર શક્તિના યોગથી ભોગ્ય પણ વિચિત્ર હોય છે. કારણ કે જે કર્મની વિચિત્રતા ન માનીએ તો વિચિત્ર ભોગ પણ ઘટે નહીં. તૈયાયિકોએ પણ માન્યું છે કે કોઈક વસ્તુમાં ઉદ્ભૂત (પ્રગટ) રૂપ જ હોય છે. કોઈકમાં અનુભૂત (અપ્રગટ) રૂપ જ હોય છે. ચોખા વગેરેના બીજ પરમાણુઓમાં રૂપાંતરિત થઈ જાય એટલે कुरजनकत्वमेवेति नियमेऽदृष्टस्यैवाङ्गीकृतत्वेन सर्वत्र तद्धेतुत्वस्यौचित्यात् तस्मान नियत्यादिकं विश्ववैचित्र्यजनकम् । કુમ્ - "चित्रं भोग्यं तथा चित्रात्कर्मणोऽहेतुतान्यथा। તથ યહ્મવિત્રત્વે નિત્યાને પુરા પા” ર્તિા (શાસ્ત્રવાર્તાસમુચ્ચયે ૨-૬૮) किञ्च भो नियतिवादिन् ! तवाभिमता नियतिः नियतरूपा अनियतरूपा वा ?, नियतरूपा चेत् ? नियतिजन्यत्वेनाभिमतानां कार्याणां समानता स्यात्, नियतेरेकरूपत्वेनाभ्युपगमात्, न कारणभेदमन्तरेण कार्यभेदो भवतीति । अनियतरूपा चेत् ? 'घटो यदि पटजनकान्यूनातिरिक्तચોખાના અંકુરને જ ઉત્પન્ન કરે છે, આવો જે નિયમ છે, તેમાં કર્મ જ કારણ છે. આ રીતે સર્વત્ર કર્મને જ કારણ માનવું ઉચિત છે. માટે વિશ્વની વિચિત્રતાનું જનક નિયતિ વગેરે નથી. કહ્યું પણ છે – વિચિત્ર એવું ભોગ્ય વિચિત્ર એવા કર્મથી જ સંભવી શકે. અન્યથા તો પોતાને અનુરૂપ કારણ ન હોવાથી તે વિખિ ભોગ્ય નિર્દેતુક-આકસ્મિક થઈ જાય એવી આપત્તિ આવશે. નિયતિ વગેરે વિચિત્ર નથી, તેથી તેનાથી ભોગ્યની વિચિત્રતા ઘટતી નથી. વળી હે નિયતિવાદી ! તને માન્ય નિયતિ નિયતરૂપ છે ? કે અનિયતરૂ૫ છે ? જો નિયતરૂપ છે, તો જે કાર્યોને તમે નિયતિથી થયેલા માનો છો,તે બધા સમાન થઈ જશે, કારણ કે તમે નિયતિને એકરૂપ માની છે. કારણભેદ વિના તો કાર્યભેદ ન થઈ શકે, માટે એકરૂપ નિયતિથી એકરૂપ કાર્યોનું જ ઉત્પાદન થઈ શકશે. જો નિયતિને અનિયતરૂપ માનશો તો અહીં એક ન્યાય લાગશે - ‘પટને ઉત્પન્ન કરનારા જે કારણો છે બરાબર તે જ કારણોથી ઘટ Page #45 -------------------------------------------------------------------------- ________________ · कर्मसिद्धिः कारणजन्यः स्यात्तदा पटः एव स्यात्, घटजनकं यदि पटं न जनयेत् तर्हि पटजनकात् भिद्येत्' इति न्यायात् नियतेः विचित्रताभ्युपगमनीया स्यात्, न चेष्टापत्तिः कर्तुं शक्यते, जलत्वेन समानस्यापि जलस्याकाशपतनानन्तरमूषरेतरभूसम्बन्धमन्तरेण यथा न भवति भेद:, तद्वत्प्रतिनियतकार्यजनकनियतेरप्यन्यभेदकमन्तरेण विचित्रतायाः अघटमानत्वात्, मन्यस्व तर्हि तद्भेदकोऽप्यन्यः नः का क्षतिरिति चेत् ? कर्तृत्वं विहाय नान्या कापि, तथा च नियतेः कर्तृत्वसिद्धान्तो व्याहन्यते । ઉત્પન્ન થતો હોય, તો ઘટ એ પટ જ થઈ જશે. ઘટને ઉત્પન્ન કરનારું કારણ જો પટને ઉત્પન્ન ન કરે તો તે પટોત્પાદક કારણથી ભિન્ન ઠરે છે.' આ રીતે ઘટ અને પટ બંનેને ઉત્પન્ન કરનારી નિયતિ એકરૂપ ન જ હોઈ શકે. તેથી નિયતિની વિચિત્રતા માનવી પડશે. પૂર્વપક્ષ :- માની લેશું, એમાં અમને શું વાંઘો છે ? ઉત્તરપક્ષ :- વાંધો તમને એ આવશે કે નિયતિની વિચિત્રરૂપતામાં તમારે કોઈ નિયામક તત્ત્વ માનવું પડશે. જેમ આકાશમાંથી પડતા પાણીમાં જલપણું તો સમાનરૂપે જ રહેલું છે. નીચે પડ્યા પછી ઉપર, ફળદ્રુપ વગેરે ધરતીનો સંબંધ થાય તેના સિવાય તેમાં ભેદ હોતો નથી. એ સંબંધ જ તે જળમાં ભેદ ઉત્પન્ન કરે છે. તે રીતે પ્રતિનિયત - જુદા જુદા પ્રકારોના - વિચિત્ર કાર્યોને ઉત્પન્ન કરનાર નિયતિમાં પણ બીજો કોઈ ભેદક ન હોય, તો તેની વિચિત્રતા ઘટી ન શકે. ઘટોત્પાદક નિયતિ અને પોત્પાદક નિયતિમાં ભેદ તો માનવો જ પડશે. અન્યથા ઘટ અને પટ એક થઈ જશે. પણ નિયતિમાં એ ભેદ પાડનાર કોઈ તત્ત્વ તો માનવું પડશે ને ? પૂર્વપક્ષ :- હા ભાઈ હા, અન્ય ભેદક તત્ત્વ પણ માની લો, એમાં અમારું શું બગડી જવાનું છે ? ઉત્તરપક્ષ :- હા, કર્તૃત્વ સિવાય કાંઈ બગડી જવાનું નથી. આ રીતે તો નિયતિ જ કર્તા છે એ સિદ્ધાન્ત ઉડી જાય છે. વળી તે ६७ ધર્મસિદ્ધિઃ तद्भेदकस्यापि कर्तुत्वमनुपपन्नम् उक्तपक्षद्वयोक्तदोषावस्यात् । अपि च भेदकस्य वा विचित्रतत्यभेदकत्वरूपकार्यान्यवानुपपत्त्या विचित्रताभ्युपगम्यते । ननु तर्हि तस्यापि विचित्रता न तदन्यभेदकमन्तरेण, तथा च सत्यनवस्था। नाप्यन्यतः, नियतिमन्तरेणान्यस्यानभ्युपगमात् । तद्व्यक्तिनिरूपितनियतित्वेन तद्व्यक्तिजनकत्वमित्यपि न प्रेर्यम्, तन्नियतिजन्यत्वेन तद्व्यक्तित्वसिद्धिः तद्व्यक्तित्वसिद्धौ च तद्व्यक्तिनिरूपितत्वेन ભેદકની કર્તૃતા પણ ઘટતી નથી. કારણ કે તે પણ નિયતરૂપ છે કે અનિયતરૂપ, એમ પૂર્વોક્ત બંને પક્ષમાં કહેલા દોષો ઉભા જ રહે છે. વળી ભેદકની વિચિત્રરૂપતા શેનાથી થશે ? એ તો કહો. પૂર્વપક્ષ :- તેના સિવાયનું કોઈ અન્ય ભેદક છે, જે વિચિત્ર છે. તે પ્રથમ ભેદકને વિચિત્ર બનાવે છે, એ તેના કાર્યની વિચિત્રતા તેની પોતાની વિચિત્રતા વિના ન ઘટે, આ રીતે સ્વકાર્યની વિચિત્રતાની અન્યથાનુપપત્તિથી તેની પણ વિચિત્રતા સ્વીકારાય છે. ઉત્તરપક્ષ :- સરસ, તો તેની વિચિત્રતા પણ તેનાથી અન્યતૃતીય ભેદક વિના તો ન જ ઘટે ને ? આ રીતે અનવસ્થા થશે. જ ભેદકોનો અંત જ નહી આવે. વળી એ વિચિત્રતા કોઈ અન્યથી જ થાય છે. એવું પણ તમે નહીં કહી શકો, કારણ કે નિયતિ સિવાય કોઈને પણ તમે કર્તા માન્યો નથી, તેથી તમારા મતે તો વિશ્વમાં જે કાંઈ પણ કાર્ય થાય છે, તે નિયતિથી જ કરાયેલા છે. પૂર્વપક્ષ :- અમારા મતે આવી અનવસ્થા વગેરે કોઈ દોષ આવતા નથી. કારણ કે તે વ્યક્તિથી નિરૂપિત એવી નિયતિરૂપે તે વ્યક્તિની જનક બનશે. આ રીતે નિયતિ જેને ઉત્પન્ન કરશે, તે તે વ્યક્તિ દ્વારા જ વિચિત્રરૂપ ધારણ કરશે. ઉત્તરપક્ષ :- તે વ્યક્તિની સિદ્ધિ નિયતિનિરૂપિત જન્યત્વથી થશે. અર્થાત્ વ્યક્તિ તો તે નિયતિથી જ ઉત્પન્ન થવાની છે. અને ६८ Page #46 -------------------------------------------------------------------------- ________________ —ર્મસિદ્ધિ ६९ नियतिजन्यत्वसिद्धिरित्येवंरूपान्योऽन्याश्रयणात्, कार्यस्य कारणता नवच्छेदकत्वाच्चेति । तदुक्तम् - “नियतेर्नियतात्मत्वान्नियतानां समानता । तथानियतभावे च बलात्स्यात् तद्विचित्रता । ।१ ।। न च तन्मात्रभावादे-र्युज्यतेऽस्या विचित्रता । तदन्यं भेदकं मुक्त्वा, सम्यग्न्यायाविरोधतः । । २ ।। તે વ્યક્તિત્વની સિદ્ધિ થાય, તો તે વ્યક્તિ નિરુપિતરૂપે નિયતિજન્યત્વની સિદ્ધિ થાય. આ રીતે અન્યોન્યાશ્રય દોષ આવે છે. વળી આ રીતે તદ્ભક્તિરૂપ કાર્ય તદ્યક્તિના કારણતાવચ્છેદક કોટિમાં પ્રવિષ્ટ થઈ જાય છે, જે અનુચિત છે. કારણ કે કાર્ય કારણતાવચ્છેદક ન માની શકાય. કારણ કે જો કાર્ય કારણતાવચ્છેદક હોય, તો તેની ઉત્પત્તિની પહેલા કારણતાવચ્છેદક વિશિષ્ટ કારણ વિધમાન જ નથી, તેથી કાર્યની ઉત્પત્તિ જ અસંભવિત બની જશે. અર્થાત્ કાર્યોત્પત્તિની પૂર્વે કાર્યવિશિષ્ટકારણ હાજર ન હોવાથી કાર્યની ઉત્પત્તિ જ નહીં થઈ શકે. માટે કાર્યને કારણતાવચ્છેદક ન માની શકાય. કહ્યું છે – નિયતિ પ્રતિનિયતરૂપ છે. માટે તેનાથી જન્ય પદાર્થો પણ એકરૂપ જ થશે. અને જો પદાર્થોને અનેકરૂપ માનવા હોય તો પરાણે પણ નિયતિને વિચિત્રરૂપવાળી માનવી પડશે. ૧ (શાસ્ત્રવાર્તાસમુચ્ચય ૨-૬૯) જો નિયતિ સિવાય કોઈ ભેદક તત્ત્વ હોય, તો માત્ર નિયતિ, પરિણામ વગેરેથી પ્રતિનિયતકાર્યને ઉત્પન્ન કરનારી નિયતિની વિચિત્રતા સમ્યક્ તર્કને સાનુકૂળપણે ઘટતી નથી. IIII (શાસ્ત્રવાર્તાસમુચ્ચય ૨-૭૦) ર્મસિદ્ધિ न जलस्यैकरूपस्य वियत्पाताद्विचित्रता । ऊषरादिधराभेद-मन्तरेणोपजायते ।। ३ ।। तद्भिन्नभेदकत्वे च तत्र तस्या न कर्तृता । तत्कर्तृत्वे च चित्रत्वं, तद्वत्तस्याप्यसङ्गतम् ।।४।।” इति (શાસ્ત્રવાર્તાસમુયે ૨/૬૧-૭૨) ननु नियतेरेव कार्यवैचित्र्यप्रयोजकस्वभावोऽस्त्विति चेत् ? न स्वभाववादप्रवेशेन नियतिवादस्य परित्यागप्रसङ्गात्, अथ परिपाक एव स्वभावो न हेत्वन्तरमिति चेत् ? न, परिपाकेऽपि ७० જળ તો જળપણે એક રૂપ જ છે. તે આકાશમાંથી પડે પછી ઉષરભૂમિ, ફળદ્રુપ ભૂમિ વગેરે ધરતીના ભેદ વિના તેની વિચિત્રતા થઈ શક્તી નથી. (માટે વિચિત્રતા હોય, ત્યાં ભેદક અવશ્ય હોવો જોઈએ.) 113/1 (શાસ્ત્રવાર્તાસમુચ્ચય ૨-૭૧) જો નિયતિથી ભિન્ન ભેદક માનો, તો તે ભેદકની કર્તા નિયતિ નહીં રહે. જો ભેદકની કર્તા નિયતિને જ માનો તો જેમ નિયતિ અનેકરૂપવાળી નથી, તેમ ભેદક પણ અનેકરૂપવાળો નહીં રહે. ।।૪। (શાસ્ત્રવાર્તાસમુરાય ૨-૭૨) પૂર્વપક્ષ :- નિયતિનો એવો સ્વભાવ જ છે, કે જેનાથી એ કાર્યવૈચિત્ર્યની પ્રયોજક બને છે, એવું અમે માનશું. હવે ઉપરોક્ત કોઈ દોષ નહીં આવે, બસ ? ઉત્તરપક્ષ :- બસ, થઈ રહ્યું. હવે તમે નિયતિવાદને છોડીને સ્વભાવવાદમાં પ્રવેશી ગયા છો. પૂર્વપક્ષ :- તમારી તો ગજબની દોષદૃષ્ટિ છે, નિયતિનો પરિપાક એ જ તેનો સ્વભાવ છે, એ કાંઈ બીજો હેતુ નથી. ઉત્તરપક્ષ :- ના, કારણ કે પરિપાક પણ શેનાથી થાય છે ? તેના માટે તમારે બીજો હેતુ અવશ્ય માનવો પડશે. જેમ કે બે રીતે Page #47 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધિ:-- -ર્મસિદ્ધિ: - हेत्वन्तरस्यावश्यमाश्रयणीयत्वात्, नन्वाम्रादौ परिपाकद्वैविध्यदर्शनेऽपि नियतिपरिपाका स्वभावत एवेति चेत् ? तर्हि ‘घटकुट्ट्यां प्रभात' इति न्यायापत्तिः स्यात् । अथ चोत्तरपरिपाके पूर्वपरिपाकः एव हेतुः, आद्यपरिपाके चान्तिमापरिपाक एवेत्यादिरीत्या विशिष्यैव कार्यकारणभावात् नायं दोष इति चेत् ? न, एकत्र घटनियतिपरिपाके तदैवान्यत्रापि घटोत्पत्तिप्रसङ्गात्, प्रतिसन्तानं नियतिभेदाभ्युपगमे च द्रव्यपर्याययोनामान्तरमेव नियतिपरिपाको । કેરી પાકે છે. કાળથી અને ઘાસ વગેરેની ગરમીથી. (અથવા તો સ્વભાવથી અને ઘાસ વગેરેની ગરમીથી.) તેમ નિયતિના પરિપાકમાં પણ કોઈ ને કોઈ હેતુ તો માનવો જ પડશે. પૂર્વપક્ષ :- જુઓ, કેરી બે રીતે પરિપાક પામે છે, તેવું ભલે દેખાતું હોય, નિયતિનો પરિપાક તો સ્વભાવથી જ થાય છે. ઉત્તરપક્ષ :- સાદો મતવાતુર્ય! તમે તો પૂર્વે કહેલ ‘જકાતનાકે પ્રભાત' નો ન્યાય ખડો કરી દીધો. અર્થાત્ ફરી ફરીને પણ તમે અંતે સ્વભાવવાદના શરણે પહોંચી ગયા છો. પૂર્વપક્ષ :- નિયતિના ઉત્તર પરિપાકનો હેતુ પૂર્વ પરિપાક છે. અને નિયમિત પ્રથમ પરિપાકનો હેતુ અંતિમનો અપરિપાક છે. આ રીતે નિયતિના પરિપાકવિશેષથી જ નિયતિસ્વરૂપ અન્ય પરિપાકોની તે તે વ્યક્તિ પર આધારિત વિશેષ કાર્ય-કારણ ભાવોથી જ બધું ઘટી જાય છે. માટે નિયતિવાદના ત્યાગની આપત્તિ નહીં આવે. ઉત્તરપક્ષ :- ના, આવું કહેવું ઉચિત નથી, કારણ કે એમ માનીએ તો જ્યારે એક સ્થાને ઘટજનક નિયતિનો પરિપાક થશે, ત્યારે બીજે સ્થાને પણ ઘટની ઉત્પત્તિ થવાની આપત્તિ આવશે અને જો આ દોષનું નિવારણ કરવા માટે પ્રત્યેક સંતાનમાં નિયતિભેદની કલાના કરશો, તો નિયતિ અને પરિપાક એ દ્રવ્ય અને પર્યાયના નામાન્તર જ બની જશે. પછી તો માત્ર નામનો જ વિવાદ રહેશે. તે तथा चोक्तम“तस्या एव तथाभूतः, स्वभावो यदि चेष्यते। ત્યો નિતિવાદ ચાત, માવાશ્રયનાન્નનાા ાા” તા. (શાસ્ત્રવાર્તાસમુચ્ચયે ૨-૭૩) एतेन- जगति ये केचन भावा भवन्ति ते नियतिजा एव' इत्यादिकं नियतिवादिना प्रोक्तमपास्तं द्रष्टव्यम्। यदुक्तम्- ‘स्वभावस्य सत्त्वेऽपि मधुमासादावेव केचिदाम्रा अतिफलभारेण नम्रीभूता भवन्ति, केचित्तु वन्ध्या इत्यादितो नियतिं विमुच्य नान्यत् किमपि बीजं विश्ववैचित्र्ये पश्याम' इतिपर्यन्तम् । तत्रापि वन्ध्याने तदन्येषां जीवानां तादृगदृष्टाभावेन तेषामनुत्पाद एव प्रयोजकः, मञ्जर्या व्याप्तस्याप्याम्रस्य स्तोकान्येव फलानि परिपक्वानि भवन्ति, न सर्वाणि, तत्रायष्कर्मक्षयस्तेषां जीवानां પ્રકારે કહ્યું પણ છે – નિયતિનો જ જો તથાભૂત સ્વભાવ ઈચ્છનીય હોય તો સ્વભાવવાદનો આશ્રય કરવાથી નિયતિવાદનો ત્યાગ કર્યો ગણાશે. ||૧| (શારાવાર્તાસમુચ્ચય ૨-૭૩). નિયતિવાદીએ પૂર્વે જે કહ્યું હતું કે, જગતમાં જે કોઈ પણ પદાર્થો છે તે નિયતિજનિત જ છે. તેનો પણ ઉપરોક્ત તર્કોથી નિરાસ થઈ જાય છે. જે એવું કહ્યું હતું કે- “સ્વભાવ હાજર હોવા છતાં પણ કેટલાક આંબા ચૈત્ર માસમાં જ ફળોના અતિ ભારથી નમી જાય છે. કેટલાકને ફળ આવતા જ નથી. ઈત્યાદિથી નિયતિ સિવાય બીજું કોઈ વિશ્વવૈચિત્ર્યનું કારણ દેખાતું નથી.” તેમાં પણ રહસ્ય એ જ છે કે ફળ વિનાના (વધ્ય) આંબામાં ફળો નથી આવતા કારણ કે તેના સ્વામિ વગેરે જીવોનું તેવા પ્રકારનું કર્મ નથી. આ રીતે કર્માભાવથી આંબાનો અનુત્પાદ જ તેમાં પ્રયોજક છે. આંબો મંજરીથી વ્યાપ્ત થઈ જાય તો પણ થોડા જ ફળો બરાબર પાકે છે, બધા ફળ પાકતા નથી. તેમાં તે જીવોના ' ઉત્તર પાયા છે. * Page #48 -------------------------------------------------------------------------- ________________ कर्मसिद्धिः कारणम् । कोकिलरक्षणे तु कोकिलस्यैव दीर्घजीवनं हेतुः । ब्रह्मदत्तस्यान्धत्वे तु चक्षुर्दर्शनावरणस्य तीव्रोदयत्वं कारणम्, द्विजगोपालौ तु तद्व्यञ्जकाविति नियतेः निराकृतत्वेन यत् सजातीयविजातीयव्यावृत्तस्वभावानुगतेनैव रूपेण प्रादुर्भावत्वं नियतिकृतप्रतिनियतधर्मोपश्लेषत्वं वा हेतुत्वेनोपन्यस्तं तत् तीक्ष्णशस्त्रोपहतानां जीवनमरणाभ्यां व्यभिचारी, अस्माकं त्वायुःकर्मणो न्यूनाधिकत्वं तयोः कारणम्, नान्यत् किमपीति । तदेवं दण्डादिदृष्टकारणेषु सत्स्वपि घटोत्पादे ऽनुत्पादे च भोक्तुरदृष्टं कारणम्, दण्डादिदृष्टकारणं तु तद्व्यञ्जकमिति । तदुक्तं मलयगिरिपादैः धर्मसङ्ग्रहणीवृत्ती 'घटादीनामपि तदुपभोक्तृदेवदत्तादिकर्मपरिपाकसामर्थ्यादेव तैलाद्युपઆયુષ્યકર્મનો ક્ષય કારણભૂત છે. કોયલના રક્ષણમાં કોયલનું દીર્ઘ જીવન જ કારણ છે. બ્રહ્મદત્તના અંધપણામાં રાક્ષદર્શનાવરણીય કર્મનો તીવ્ર ઉદય કારણ છે, બ્રાહ્મણ અને ગોવાળિયો તો તે ઉદયના ભંજક છે. આ રીતે નિયતિનું નિરાકરણ કર્યું છે. માટે પૂર્વે - સજાતીય-વિજાતીયથી વ્યાવૃત્ત સ્વભાવાનુગત એવા રૂપથી પ્રાદુર્ભાવપણું કે નિયતિ વડે કરાયેલા પ્રતિનિયત ધર્મના સંસર્ગપણું હેતુ તરીકે રજુ કર્યું હતું, તે તીક્ષ્ણ શસ્ત્રથી ઉપઘાત પામેલી વ્યક્તિઓના જીવનમરણથી વ્યભિચારી છે. કારણ કે તેના કારણભૂત તરીકે ઈષ્ટ એવી નિયતિની હેતુતાનું નિરાકરણ થઈ ચૂક્યું છે. અમારા મતે તો આયુષ્યકર્મ ન્યૂન હોય તો મરણ થાય છે અને અધિક હોય તો જીવન થાય છે. એમાં બીજું કોઈ કારણ નથી. આ રીતે દંડ વગેરે પ્રત્યક્ષ કારણો હોવા છતાં પણ ઘડાનો ઉત્પાદ થાય છે કે ઉત્પાદ ન થાય તેમાં ઉપભોક્તાનું કર્મ કારણ છે. દંડાદિ પ્રત્યક્ષ કારણ તો તેનું વ્યંજક છે. પૂજ્યશ્રી મલયગિરિસૂરિજીએ ધર્મસંગ્રહણીની ટીકામાં કહ્યું છે – ‘ઉપભોક્તા એવા દેવદત્ત વગેરેના કર્મના પરિપાકના સામર્થ્યથી જ ७३ ધર્મસિદ્ધિ भोगसम्भवात्, समानमृदाद्युपादानानां समानकुम्भकारादिकर्तृकाणां समानस्थानस्थितानां समानतैलाद्याधेयानां समानविनाशहेतूपनिपातानामपि केषाञ्चिदेव भङ्गभावात् । यदि पुनरुपभोक्तृदेवदत्तादिकर्मपरिपाकसामर्थ्यात् घटादीनां न तथा तैलाद्युपभोग इष्यते तर्हि सर्वेषां युगपद् विनाशो भवेत्, न केषाञ्चिदेव तद्धि बन्धककारणान्तराभावात् । तस्मात् घटादीनामपि उपभोक्तृदेवदत्तादिकर्मविपाकसामर्थ्यसमुद्भवो विचित्रतैलाद्युपभोगः” તા ७४ एवं मुद्गपक्तौ गजभुक्तकपित्थे नालिकेराम्भसि चादृष्टमेव कारणम्, तदुक्तं प्रागपि ઘટ વગેરેનો પણ તેલાદિઉપભોગ સંભવે છે. જેમનું માટી વગેરે ઉપાદાનકારણ સમાન છે, જેના કુંભાર વગેરે કર્તા પણ સમાન છે, જે સમાન સ્થાને રહેલા છે, જેમના તેલ વગેરે આધેયો પણ સમાન છે, જેમને વિનાશક હેતુઓનો ઉપનિપાત પણ સમાનરૂપે થાય છે, તેવા પણ ઘડા વગેરે પદાર્થોમાં કેટલાક જ ભાંગે છે. ઉપરોક્ત બધી જ બાબતો સમાન હોવા છતાં અમુક ભાંગે અને અમુક ન ભાંગે, તેમાં તેના ઉપભોક્તાનું કર્મ જ કારણભૂત કહી શકાય. જો ઉપભોક્તા એવા દેવદત્ત વગેરેના કર્મના પરિપાકના સામર્થ્યથી ઘટ વગેરેનો તેવો તેલ આદિનો ઉપભોગ ન માનો, તો તે બધા ઘડા વગેરેનો એક સાથે વિનાશ થવો જોઈએ, કેટલાકનો જ વિનાશ થાય એવું ન થવું જોઈએ. કારણ કે તેમના વિનાશમાં પ્રતિબંધક એવું બીજું કોઈ કારણ નથી. માટે ઘટ વગેરેનો પણ ઉપભોક્તા એવા દેવદત્ત વગેરેના કર્મવિપાકના સામર્થ્યથી વિચિત્ર એવો તેલ વગેરેનો ઉપભોગ થાય છે.’ એ જ રીતે મગનો પાક, નાળિયેર પાણી અને હાથીએ ખાધેલ કોઠાના ફળમાં કર્મ જ કારણ છે. આ વસ્તુ પૂર્વે પણ કહી છે – ‘તેના કર્મની વિધુરતા હોય, તો મગનો પાક પણ દેખાતો નથી. Page #49 -------------------------------------------------------------------------- ________________ *ર્મસિદ્ધિઃ “ન ચ તત્વÉવૈધુર્ય, મુળત્તિરપીછ્યતે। स्थाल्यादिभङ्गभावेन यत्क्वचिन्नोपपद्यते ।।9 ।। " इति (શાસ્ત્રવાર્તાસમુયે ૨-૬૭) 'तत्कर्मवैधुर्ये' इति, उपभोक्तृकर्मवैधुर्ये इति मलयगिरिपादाः । दृष्टकारणानां तु सर्वत्रादृष्टव्यञ्जकत्वं बोध्यम् । एवं सुखदुःखादिकं प्रत्यदृष्टस्य जनकत्वं वाच्यम्। केवलानां पुरुषकारेश्वरस्वभावानामनभ्युपगमादेव निराकृतं निराकरिष्यमाणं च । यच्च अदृष्टवादे 'पुरुषाद् भिन्नमभिन्नं वा' इत्यादि दूषणमभ्यधायि तदपेशलम्, तृतीयस्योभयरूपस्य पक्षस्य स्वीकारादिति । किञ्च नियतिवादिनां शास्त्रोपदेशोऽप्यकिञ्चित्करः, तमन्तरेणापि सर्वसम्भवात् शुभाशुभफलप्रतिपादकशास्त्र ७५ કારણ કે થાળી વગેરે ભાજન ભાંગી જવાથી ક્યાંક પાકનો ઉપલંભ થતો નથી.’ તેના કર્મના વૈર્યથી એટલે ઉપભોક્તાના કર્મના વૈર્યથી એવું પૂજ્ય મલયગિરિસૂરિ મહારાજે વિવરણ કર્યું છે. અહીં સર્વત્ર પ્રત્યક્ષ દેખાતા કારણો કર્મના વ્યંજક છે, એમ જાણવું. આ રીતે સુખ-દુઃખ પ્રત્યે કર્મ કર્તા છે એ પણ (યુક્તિઓ સહિત) કહેવું જોઈએ. પુરુષાર્થ વગેરે પ્રત્યેક તેમાં કારણ નથી. કેવલ એવા પુરુષાર્થ, ઈશ્વર, સ્વભાવ - એનું તો અમે અસ્તિત્વ જ માનતા નથી. માટે તેનાથી જ તેમના કર્તૃત્વનું નિરાકરણ થઈ ગયું છે. આગળ પણ તેનું નિરાકરણ કરશું. કર્મવાદ પર જે દૂષણ કહ્યું હતું કે ‘કર્મ પુરુષથી ભિન્ન છે કે અભિન્ન ?” તે કથન બરાબર નથી. કારણ કે અમે તો તૃતીય ભેદાભેદ પક્ષ સ્વીકાર્યો છે. વળી નિયતિવાદીઓને તો શાસ્ત્રોપદેશ પક્ષ નકામો છે. કારણ કે તેમના મતે તો શાસ્ત્રોપદેશ વિના પણ બધુ સંભવિત છે. માટે તેઓએ કાંઈ પણ બોલવું ઉચિત નથી. વળી ધર્મસિંધા प्रतिपादितशुभाशुभक्रियाजनितफलाभावश्चेति । तद्धेतुकत्वान्तर्भावितनियमस्य नियतिप्रयोज्यत्वे तु सिद्धमदृष्टमितरहेतुना पारिभाषिककारणत्वप्रतिक्षेपस्याबाधकत्वादिति । एवमन्यभेदकमन्तरेण स्वभावस्यापि कार्यवैचित्र्यप्रयोजकत्वं नोपपद्यते, एकरूपत्वात्तस्य, स्वभावत एव युगपद् શુભ-અશુભ ફળના પ્રતિપાદક એવા શાસ્ત્ર વડે પ્રતિપાદિત શુભઅશુભ ક્રિયા વડે જે ફળ ઈષ્ટ છે, તે ફળ પણ નહીં મળે એવી આપત્તિ આવશે. કારણકે ક્રિયાથી નહીં પણ નિયતિથી જ ફળ મળે છે, એવું તમે માન્યું છે. પૂર્વપક્ષ :- તમે તો અમારા પર તૂટી જ પડો છો, જરા અમારું સાંભળો તો ખરા, ક્રિયા તો હેતુ છે. પણ ક્રિયારૂપી હેતુથી ફળ મળે જ એવો અહીં જે ‘જ'કાર છે, તેમાં પ્રયોજક નિયતિ છે. અર્થાત્ ક્રિયા ફળદાયક બને તેમાં અનેકાંત છે. નિયતિ તો એકાંતે ફળ આપે છે. ७६ ઉત્તરપક્ષ :- તેનો અર્થ એ જ છે કે ફળ ક્રિયાથી મળ્યું = ફળનો હેતુ ક્રિયા છે. પણ ફળપ્રાપ્તિના નિયમ (એકાંત)નો પ્રયોજક નિયતિ છે. આ રીતે નિયતિ નિયમનો હેતુ બને છે. માટે તે એક પ્રકારનું પારિભાષિક કારણ છે. ક્રિયા હેતુ હોવા છતાં પણ પારિભાષિક કારણ એવી નિયતિનો પ્રતિક્ષેપ કરી શકતી નથી. એમ તમે માનો છો. તો તે જ રીતે કર્મ પણ જે રીતે પારિભાષિક કારણ છે તે અમે દર્શાવ્યું જ છે. માટે અન્ય હેતુઓનો પ્રતિક્ષેપ તેની હેતુતાનો બાઘ ન કરી શકે. સ્વભાવવાદ નિરાકરણ વળી જો કોઈ અન્ય ભેદક ન હોય, તો સ્વભાવ પણ કાર્યના વૈચિત્ર્યનો પ્રયોજક ન બની શકે. કારણ કે એકરૂપવાળા સ્વભાવથી અનેકરૂપવાળી વસ્તુઓનું સર્જન ન થઈ શકે. વળી એકરૂપ સ્વભાવથી એકસાથે જ બધાનો ઉત્પાદ થવાની આપત્તિ પણ આવે છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ -~~ર્મસિદ્ધિ: – विश्वोत्पादप्रसङ्गोऽप्यापद्यते । न च तत एव तस्य क्रमवत्कार्यजनकत्वेन नानुपपत्त्यंशोऽपीति वाच्यम्, तस्यैव स्वभावस्य पूर्वोत्तरकार्यजनकत्वे पूर्वोत्तरकालयोरुत्तरपूर्वकार्यप्रसङ्गेन क्रमस्यैव व्याहतेः, एकस्यैव स्वभावस्य भिन्नभिन्नजातिनियामकत्वस्वीकारे एकैकस्य विश्वजातीयत्वप्रसङ्गः, विश्वस्य वैकजातीयत्वप्रसङ्गश्च । ननु कालक्रमेणैव कार्योत्पत्तेः तत्तत्क्षणादिसहकृतस्वभावस्यैव विश्ववैचित्र्ये हेतुत्वमस्त्विति चेत् ? न, कालवादप्रवेशात् । પૂર્વપક્ષ :- અરે ભાઈ, સ્વભાવનો એવો સ્વભાવ જ છે કે એ ક્રમશઃ કાર્યોત્પત્તિ કરે છે. માટે અહીં જરા પણ અસંગતિ નથી. ઉત્તરપક્ષ :- ના, કારણ કે જો તે જ સ્વભાવ પ્રથમ અને દ્વિતીય કાર્ય કરતો હોય તો પહેલા દ્વિતીય કાર્ય કરે અને પછી પ્રથમ કાર્ય કરે એવી પણ આપત્તિ આવશે. કારણ કે સ્વભાવ તો જે પછી છે, તે જ પૂર્વે પણ છે. આ રીતે પ્રથમ-દ્વિતીય કાર્યનો ક્રમ જ ઉડી જાય છે. વળી એક જ સ્વભાવને જો ભિન્ન ભિન્ન જાતિનો નિયામક માનો તો પ્રત્યેક જાતિ સર્વજાતીય થઈ જવાની આપત્તિ આવશે. ઘટ અને પટ જો એક જ સ્વભાવથી બને છે તો ઘરમાં પટવ પણ રહેશે અને પટમાં ઘટત્વ પણ રહેશે. એ રીતે કતત્વ, મઠત્વ વગેરે સર્વ જાતિઓ પણ રહેશે, કારણ કે તે સર્વ જાતિઓનો જનક એક જ - એકરૂપ સ્વભાવ છે. આ રીતે પ્રત્યેક જાતિ સર્વજાતિમય થઈ જશે. કારણભેદથી જ કાર્યભેદ થઈ શકે. અન્યથા કાર્યોનો અભેદ થઈ જાય એ પૂર્વે સમજાવ્યું જ છે. માટે જ આખું વિશ્વ એકરૂપ થઈ જાય એવી આપત્તિ પણ આવે છે. પૂર્વપક્ષ :- કાર્યોત્પતિ તો કાળકમથી જ થાય છે. માટે તે તે ક્ષણ વગેરે સહકારીઓ સાથે મળીને સ્વભાવ જ વિશ્વની વિચિત્રતાનું કારણ બને છે, એમ અમે માનશું. એટલે પૂર્વોક્ત આપત્તિ નહીં રહે. ૬. ચમાવત: | ૨. ચમાવસ્થા ૭૮ સિદ્ધઃअथ क्षणिकस्वभावत्वे नायं दोष इति चेत् ? न, एकजातीयहेतुं विना कार्येकजात्यसम्भवात् । अथ सामग्र्यपेक्षया लाघवात् कुर्वदूपत्वमेवास्तु कारणतावच्छेदकमिति चेत? न, कुर्वदूपत्वस्य जातित्वाभावेन घटं प्रति घटकुर्वद्रूपत्वेन हेतुत्वस्य वक्तुमशक्यत्वात्, सामग्रीत्वेन च कार्यव्याप्य ઉત્તરપક્ષ :- હા, પણ એમ માનવાથી તમારો કાળવાદમાં પ્રવેશ થઈ જશે. પૂર્વપક્ષ :- ક્ષણિક સ્વભાવ માનવાથી એ દોષ નહીં આવે. તે ક્ષણે તથાવિધ સ્વભાવથી તથાવિધ કાર્યની ઉત્પત્તિ કરશે. બીજી ક્ષણે અન્ય સ્વભાવથી અન્ય કાર્યની ઉત્પત્તિ કરશે. આ રીતે કમ અને વિચિત્રરૂપતા બંને જળવાઈ જશે. ઉત્તરપક્ષ :- ના, કારણ કે ભિન્ન ભિન્ન સ્વભાવને ભિન્ન ભિન્ન કાર્યોનો જનક માનશો તો એકજાતીય કારણની સિદ્ધિ ન થવાથી કાર્યમાં એકજાતીયતા નહીં રહે. પણ દુનિયામાં તો ઘટ-પટ વગેરે એક-એક જાતિના હજારો કાર્યો દેખાય છે. પૂર્વપક્ષ :- ઘટનું ઉત્પાદન કરનારા સમસ્ત ભાવોમાં ઘટકુર્વરૂપત્વ નામની જાતિ માનીને તજ્જાતીય સ્વભાવોથી ઉત્પન્ન થનારા ઘટોમાં એકજાતીયતા ઘટી જશે. ઉત્તરપક્ષ :- ના, કારણ કે કુરૂપત જાતિમાં કોઈ પ્રમાણ નથી. તે જાતિ તો જ હોઈ શકે, કે જ્યારે એક જ કારણથી કાર્યની ઉત્પત્તિ માનો અને તેને જ કાર્યનું વ્યાપ્ય માનો. પણ એક જ કારણથી કાર્યની ઉત્પત્તિ તો અસિદ્ધ છે. કાર્યની ઉત્પત્તિ તો કારણોના સમૂહરૂપ સામગ્રીથી થાય છે. સામગ્રી જ કાર્યની વ્યાપ્ય હોય છે. સામગ્રી (કારણસમૂહ) ને એક કારણથી વિશિષ્ટ એવા બીજા કારણરૂપ માનીને વ્યાપ્ય માનીએ તો સામગ્રીમાં જેટલા કારણો છે તેમાં કોને વિશેષ્ય બનાવવું અને કોને વિશેષણ બનાવવું ? જેમ કે ઘડાની ઉત્પત્તિમાં દંડવિશિષ્ટ ચકને કારણે માનવું ? કે પછી Page #51 -------------------------------------------------------------------------- ________________ —ર્મસિદ્ધિ त्वस्यौचित्येन गौरवस्यादोषत्वात्, प्रत्यभिज्ञादिसत्त्वेन क्षणिकत्वबाधाच्च । किञ्च कुर्वद्रूपसत्त्वे एकत्र घटोत्पत्तिः, नान्यत्रेत्यत्र देशनियामक - हेतुत्वाश्रयणे स्वभाववादः परित्यक्तः स्यात्, कार्यमनुमायैव प्रेक्षावतां प्रवृत्तिश्च अन्यथा कारणमन्तरेणापि कार्यसम्भावनयैव निष्प्रकम्पप्रवृत्तिप्रसक्तेः। स्वभावहेतुस्वीकारे निर्हेतुका भावाः प्रभवन्तीत्यपि न युक्तम्, वदतोव्याघातात्, तदुक्तम्- “न हेतुरस्तीति वदन् सहेतुकं, ७९ ચક્રવિશિષ્ટ દંડને કારણ માનવું ? એમાં કોઈ વિનિગમક નથી, માટે બંને રીતે વ્યાપ્યનું નિર્વચન કરવા જતાં ગૌરવ તો થાય જ છે. પણ એ પ્રામાણિક હોવાથી એમાં દોષ નથી. પણ અપ્રમાણ એવા કુર્વદ્ રૂપત્વને માનવામાં જ દોષ છે. વળી કુર્વ૫ત્વની સિદ્ધિ ક્ષણિકવાદ પર આધારિત છે. અને ક્ષણિકવાદ પોતે જ નિરાધાર છે. તે આ રીતે – ‘આ તે જ ઘટ છે જે મેં પૂર્વે જોયો હતો' આવી પ્રત્યભિજ્ઞા થાય છે, માણસ કોઈના ઘરે થાપણ મૂકીને પરદેશ જાય પછી તે આવીને તે પાછી માંગે છે, વગેરે બાબતો પણ ક્ષણિકત્વનો બાધ કરે છે. જો એકાંતે ક્ષણિકત્વ હોય તો આ બધું ઘટી ન શકે. વળી કુર્વવ્રૂપ હાજર હોય તો એક સ્થળે જ ઘટોત્પત્તિ થાય, અન્યત્ર ન થાય, એવો દેશનિયમ કરવા માટે કોઈ નિયામક હેતુ તો માનવો જ પડશે. અને એવો હેતુ માનો એટલે સ્વભાવવાદ છૂટી જશે. બુદ્ધિશાળી લોકો કારણ પરથી કાર્યનું અનુમાન કરીને જ પ્રવૃત્તિ કરે છે, તે વાસ્તવિકતા પણ સ્વભાવવાદનો બાધ કરે છે. જો આવું ન હોય તો કારણ વિના પણ કાર્યનો વિચાર કરવા માત્રથી જ તેઓ બેધડક પ્રવૃત્તિ કરે, એવી આપત્તિ આવશે. વળી તમે સ્વભાવને હેતુ માન્યો છે તેથી તમે એમ પણ ન કહી શકો કે ભાવો નિહૅતુક છે. કારણ કે એમ કહેવાથી તો ‘બોલનારને વ્યાઘાત' ન્યાય આવશે. ‘મારી માતા વઘ્યા છે’ આવું કહેવામાં જેમ ર્મસિદ્ધિઃ ननु प्रतिज्ञां स्वयमेव बाधते" इति । किञ्च स्वभावो भावरूपोऽभावरूपो वा ? भावश्चेत् ? नानास्वभाव एकस्वभावो वा ?, एकस्वभावोऽपि नित्योऽनित्यो वा ? न तावन्नित्यः, नित्यस्यैकरूपत्वेनार्थक्रियाकारित्वस्य क्रमयौगपद्याभ्यामसम्भवात् । नाप्यनित्यः एकत्वेन विरोधात् प्रतिसमयं भिन्नभिन्नरूपेण भवनादनित्यस्येति । नानास्वभावोऽपि वस्तुविशेष अकारणरूपो वा ? वस्तुधर्मो वा ? वस्तुविशेषोऽपि मूर्तोऽमूर्ती वा ? मूर्तश्चेत् ? कर्मणः सकाशादविशिष्टः, यतोऽदृष्टं मूर्तं विचित्र-स्वभावસ્વવચનવિરોધનો દોષ આવે છે, અહીં પણ તેના જેવો દોષ છે. કહ્યું પણ છે – જે હેતુ સહિત એમ બોલે કે હેતુ જેવી વસ્તુ જ નથી, તે તો પોતે જ પોતાની પ્રતિજ્ઞાનો બાધ કરે છે. (શૂન્યવાદી ‘પૂર્વ શૂન્યમ્’ એવી પોતાની પ્રતિજ્ઞાને પ્રમાણ સાથે રજુ કરે, ત્યારે તેની વાતનું ઉપરોક્ત યુક્તિથી ખંડન કરાય છે. ટૂંકમાં આ પણ સ્વવચનવિરોધનું ઉદાહરણ છે.) વળી તમે માનેલો સ્વભાવ કેવો છે ? સ્વભાવ ८० ભાવરૂપ ? કે એકસ્વભાવવાળો ? નિત્ય ? કે અનિત્ય ? ના, કારણ કે તે નિત્ય અને એકરૂપ હોવાથી ક્રમશઃ કે એક સાથે અર્થક્રિયા ન કરી શકે. માટે તેવો સ્વભાવ કર્તા ન બની શકે. કે અનેક સ્વભાવવાળો ? વસ્તુ વિશેષ કે અકારણ વસ્તુધર્મ ભાવરૂપ ? ના, કારણ કે અનિત્ય માનીએ તો તેને એકસ્વભાવવાળો ન કહી શકાય. કારણ કે જે અનિત્ય હોય, તે પ્રતિસમય ભિન્ન ભિન્ન રૂપવાળું થાય છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ ८२ - વર્મસિદ્ધઃ -~ર્મસિદ્ધિ: – मभ्युपगम्यते, स्वभावोऽपि भवतैवंविधः स्वीकृतः, ततो न कोऽपि विशेष इति । अमूर्तश्चेत् ? नासौ देहादीनामारम्भकः, अनुपकरणत्वात्, दण्डादिसामग्रीविकलकुम्भकारवत् । एवं सुखदुःखादिहेतुरपि न स्वभावोऽमूर्तत्वात्, जीवानामनुग्रहोपघातावपि न कर्तुं समर्थो गगनमिव । तदुक्तम्'जमणुग्गहोवघायाजीवाणं पुग्गलेहितो' इति वचनात्। ननु जीवेन व्यभिचारः, तस्यामूर्त्तत्वेऽपि सुखदुःखयोः हेतुत्वादिति चेत् ? न, एकान्तेनामूर्तत्वाभावेन व्यभिचाराभावात । नन्वेकान्तेनामर्त्तत्वाभावि किं बीजम् ? क्षीरनीरवदनादिकर्मसन्तानपरिणामापन्नत्वमेव बीजं तस्य च बीजाकुरभावेनैव परस्परं हेतुहेतुमद्भावात, तथा च परमार्थतः न મૂર્ત અમૂર્ત તો તેમાં કર્મ કરતા કોઈ | તો તે દેહાદિને ઉત્પન્ન ન કરી શકે, કારણ કે ભેદ નહીં રહે. કારણ | તેની પાસે કોઈ ઉપકરણો નથી. દંડાદિ સામગ્રીકે કર્મ પણ મૂર્ત અને રહિત કુંભારની જેમ. વિચિત્ર સ્વભાવવાળું તથા સ્વભાવને અમૂર્ત માનશો તો તે સુખ-દુઃખ મનાય છે. અને તમે વગેરેનો હેતુ પણ નહીં બની શકે. કારણ કે તે રસ્વભાવ પણ એવો જ અમૂર્ત હોવાથી જીવ પર અનુગ્રહ કે ઉપઘાત નહીં માવ્યો હોવાથી, તેનાથી | કરી શકે. આકાશની જેમ. કહ્યું પણ છે ‘કારણ કોઈ ફરક ન રહ્યો. | કે જીવોને પુદ્ગલોથી અનુગ્રહ-ઉપઘાત થાય છે.” केवलो जीवो मूर्तसुखदुःखानुभवनिमित्तः, किन्तु सुखदुःखानुभवनिमित्तं कर्म, तन्निमित्तश्च सुख-दुःखानुभव इति कुतो व्यभिचारः ?, नेत्यर्थः । नन्वेवं मुक्तात्मनो व्यभिचारः, न च तस्यापि मूर्तता कल्पयितुं शक्या, अनादिकर्मसन्तानपरिणामापन्नत्वाभावादिति चेत् ? न, मुक्तात्मनि सुखदुःखनिबन्धनयोः सातासातयोरभावेन सुखदुःखानुभवाभावात् । सुखदुःखोभयनिमित्तत्वमेव मुक्तात्मनां निषिध्यते, न केवलं सुखनिमित्तत्वमपि, साहजिकनिरुपमेयसुखस्वरूपत्वात्तस्येति। अपि चापरिणामिकारणत्वेन सुखदुःखनिबन्धनभूतं मूर्तत्वं मुक्तात्मनि निषिध्यते, न तु परिणामिએકમેકરૂપે પરિણામ પામ્યો છે. કર્મસંતાન અનાદિ છે, કારણ કે કર્મો વચ્ચે પરસ્પર બીજ અંકુરની જેમ કારણ-કાર્યભાવ છે. માટે વાસ્તવમાં તો કેવળ જીવ મૂર્તસુખ-દુઃખોનું કારણ નથી, પણ કર્મના કારણે સુખ-દુઃખનો અનુભવ થાય છે અને સુખ-દુ:ખોના અનુભવ કર્મનું કારણ છે, માટે વ્યભિચાર ક્યાંથી ? અર્થાત્ મૂર્ત જ સુખાદિના કારણ તરીકે સિદ્ધ થવાથી વ્યભિચાર આવતો નથી. પૂર્વપક્ષ :- પણ આ રીતે માનતા મુક્ત જીવોને લઈને વ્યભિચાર આવશે. તેઓમાં મૂર્તત્વની કલાના કરવી શક્ય નથી, કારણ કે તેઓ અનાદિ કર્મસંતાન સાથે પરિણામ પામ્યા નથી. ઉત્તરપક્ષ :- ના, કારણ કે મુક્ત આત્માઓમાં સુખ-દુઃખના કારણભૂત એવા સાતા-અસાતાનો અભાવ હોવાથી તેમને સુખદુ:ખીનો અનુભવ હોતો નથી. અહીં એ ધ્યાનમાં રાખવું કે મુક્ત જીવોમાં સુખ-દુ:ખ એ ઉભયનું નિમિત્ત હોતું નથી, એવો જ નિષેધ કરાય છે. માણસ સુખના નિમિત્તનો નહીં. કારણ કે મુક્ત જીવો સ્વયં સહજ નિરુપમ સુખસ્વરૂપ છે. વળી અપરિણામી કારણરૂપે સુખ-દુઃખના હેતુભૂત મૂર્તવ મુક્ત આત્મામાં નથી, એવો જ નિષેધ કરાય છે. પરિણામી કારણપણું તો તેમનામાં છે જ. તેનો નિષેધ કરાતો નથી. મુક્તાત્માઓ નિરુપમ પૂર્વપક્ષ :- મૂર્ત હોય તેનાથી જ અનુગ્રહાદિ થાય, એ વાતમાં જીવથી વ્યભિચાર આવે છે. કારણ કે જીવ અમૂર્ત હોવા છતાં પણ સુખ-દુઃખનો હેતુ છે. ઉત્તરપક્ષ :- ના, કારણ કે જીવ એકાન્ત અમૂર્ત નથી, કથંચિત્ મૂર્ત પણ છે. માટે તેનાથી વ્યભિચાર આવતો નથી. પૂર્વપક્ષ :- જીવ એકાન્ત અમૂર્ત નથી એનું શું કારણ છે ? ઉત્તરપક્ષ :- જીવ અનાદિ કર્મસંતાન સાથે દૂધ-પાણીની જેમ Page #53 -------------------------------------------------------------------------- ________________ -~ ર્મસિદ્ધિઃकारणत्वम्, मुक्तात्मानश्च निरुपमेयसुखं प्रति परिणामिकारणत्वेन कथं तेन सह व्यभिचारः ?। यदि स्वभावोऽपि मुक्तात्मवदिष्यते, तर्हि तस्यापि जीवत्वं सदा सुखित्वं च प्रसज्यते, तथा च स स्वभावः कथं स्यात्, केवलं नामान्तरेण मुक्तात्मा एवाभ्युपगतः स्यात्, न च तत्र नो विप्रतिपत्तिः, तदुक्तम्"तस्स वि य तहाभावे, जीवत्तं चेव पावई वुत्तं । तहा कहं णु सो सहावो, सदा सुहित्तिपसंगो य।।१।।" इति । अत्र चेत्थमनुमानम्- स्वभावः सुखदुःखजनको न भवति, अपरिणामित्चे सति अमूर्तत्वात्, यथा गगनम् । ननु गगनस्यापेक्षाकारणत्वेन સુખ પ્રત્યે પરિણામી કારણ છે, માટે તેઓને લઈને કેવી રીતે વ્યભિચાર આવે ? જો સ્વભાવ પણ મુક્ત જીવોની જેમ જ ઈષ્ટ હોય, તો તેનું જીવપણું અને સુખીપણું માનવું પડશે. તો પછી એ વાસ્તવમાં ‘સ્વભાવ' કેવી રીતે રહેશે ? માત્ર નામાન્તરથી મુક્તાત્મા જ સ્વીકાર્યો ગણાશે. અને તેમાં તો અમને કોઈ વિપતિપત્તિ નથી. કહ્યું પણ છે – જે સ્વભાવનું પણ મુક્તજીવ જેવું સ્વરૂપ ઈષ્ટ હોય, તો તેનું જીવપણું જ થઈ જાય, એ પૂર્વે કહ્યું છે. તે પ્રકારે તે ‘સ્વભાવ ક્યાંથી કહેવાય ? તે ‘મુક્ત જીવ’ જ બની જાય. અને સદા તે સુખી જ હોય એવો પણ પ્રસંગ આવે. અહીં આ રીતે અનુમાન પ્રયોગ છે – પ્રતિજ્ઞા :- સ્વભાવ સુખ-દુઃખનો જનક નથી. હેતુ :- કારણ કે તે અપરિણામી હોવા સાથે અમૂર્ત છે. દેષ્ટાન્ન :- જેમ કે આકાશ. પૂર્વપક્ષ :- દષ્ટાન્તમાં હેતુ અને સાધ્ય બંને રહેવા જોઈએ. - વર્મસિદ્ધઃसुखदुःखनिबन्धनत्वमस्त्येवेति कथं न साध्यविकलता निदर्शनस्येति चेत् ? न, अपेक्षाकारणस्य निर्व्यापारत्वात् परमार्थतोऽकारणत्वात्, अन्यथा निखिलविश्वस्य कारणताप्रसङ्गः, निर्व्यापारत्वाविशेषादिति । नाप्यकारणतास्वभावः, कारणमन्तरेण कार्यानुपपत्तेः, कारणाभावस्य समानत्वेन युगपन्निखिलविश्वोत्पादप्रसङ्गः, शशविषाणोत्पादप्रसङ्गश्च । अपि च यन्निर्हेतुकं तदाकस्मिकमेव प्रादुर्भवति, आकस्मिकं च नाभ्रादिઆકાશ તો અપેક્ષાકારણ છે. કોઈ પણ સુખ -દુઃખનો અનુભવ આકાશમાં રહીને જ કરવામાં આવે છે. આ રીતે આકાશ સુખદુઃખનું કારણ બને જ છે. માટે અહીં દૃષ્ટાન્તમાં સાધ્ય રહેતું નથી. ઉત્તરપક્ષ :- ના, કારણ કે અપેક્ષાકારણ કાર્યને ઉત્પન્ન કરવામાં કોઈ વ્યાપાર કરતું નથી, માટે પરમાર્થથી તે કારણ જ નથી. જો વ્યાપાર કર્યા વિના પણ કારણ બની શકાતું હોય, તો આખું જગત કારણ બની જશે. કારણ કે જેમ આકાશ નિર્યાપાર છે, તેમ તે પણ નિર્ચાપાર છે. અને જે નિર્ચાપાર હોય તેને તમે કારણ માનો જ છો. પૂર્વપક્ષ :- જવા દો એ વાત. સ્વભાવ કારણ બન્યા વિના જ કાર્યને ઉત્પન્ન કરે છે, એમ અમે માનશું. ઉત્તરપક્ષ :- ના, કારણ કે કારણ વિના કાર્યની ઉત્પત્તિ ન થઈ શકે. જો કારણ વિના પણ કાર્યની ઉત્પત્તિ થઈ શકતી હોય, કાર્યોત્પાદમાં કોઈની અપેક્ષા ન હોય, તો કારણાભાવ તો સદા સમાનરૂપે જ છે, તેથી એક સાથે સમગ્ર વિશ્વની વૈકાલિક બધી વસ્તુઓ ઉત્પન્ન થઈ જશે, એવી આપત્તિ આવશે. વળી જેનું કોઈ કારણ ન હોય, તેવું તો કોઈ હોતું જ નથી. અર્થાત્ જેનું કારણ ન હોય તે અસતું હોય છે. માટે જો કારણ વિના પણ ઉત્પત્તિ થઈ શકતી હોય તો સસલાના શિંગડાની પણ ઉત્પત્તિ થઈ જશે, કારણ કે તે અસત્ છે. વળી જે નિર્દેતુક હોય = જેનું કોઈ કારણ ન હોય, તે Page #54 -------------------------------------------------------------------------- ________________ ૮૬ ૦ - સિદ્ધિા -~~ર્મસિદ્ધિ: – विकारवदादिमत्प्रतिनियताकारं भवति, दृश्यते चादिमत्प्रतिनियताकारं शरीरादिकार्यजातमतो नाकस्मिकं किन्तु कर्महेतुकमेवेति। अनुमानं चात्रशरीरादिकार्यमुपकरणसहितकर्तृनिवर्त्यमेवादिमत्प्रतिनियताकारत्वात्, घटादिवत् । न च घटाद्यवस्थायामदृष्टमन्तरेणान्यदुपकरणमस्ति, यदेवोपकरणं तदेव कर्मेति। वस्तुधर्मश्चेत् ? मूर्तवस्तुनोऽमूर्तवस्तुनो वा ?, आद्ये सिद्धसाधनमस्माभिरपि पुद्गलास्तिकायपर्यायत्वेनादृष्टस्याभ्युपगमात् । अमूर्तवस्तुनो धर्मश्चेत् ? नासौ शरीरकारणममूर्तत्वादेव ज्ञानादिवत् આકસ્મિક જ ઉત્પન્ન થાય. જેમ વાદળાઓના વિકારોનો પ્રતિનિયત આકાર હોતો નથી, તેમ આકસ્મિક વસ્તુઓનો પણ પ્રતિનિયત આકાર હોતો નથી. પણ શરીર વગેરે કાર્યો તો સાદિ અને પ્રતિનિયત આકારવાળા દેખાય છે. માટે તેઓ આકસ્મિક નહીં, પણ કમહેતુક જ છે. અહીં આ રીતે અનુમાન પ્રયોગ થઈ શકે – પ્રતિજ્ઞા :- શરીર વગેરે કાર્ય ઉપકરણ સહિત એવા કર્તાએ જ બનાવ્યું છે. હેતુ :- કારણ કે તે સાદિ અને પ્રતિનિયત આકારવાળું છે. દિષ્ટાd :- ઘટ વગેરેની જેમ. ઘટ વગેરેની અવસ્થામાં અદૃષ્ટ સિવાય કોઈ ઉપકરણ નથી. એ જે ઉપકરણ છે, તે જ કર્મ છે. પૂર્વપક્ષ :- સ્વભાવ એ વસ્તુનો ધર્મ છે એમ અમે કહીશું. ઉત્તરપક્ષ :- અચ્છા, તો એ કેવી વસ્તુનો ધર્મ છે ? મૂર્ત વસ્તુનો કે અમૂર્ત વસ્તુનો ? જો એ મૂર્ત વસ્તુનો ધર્મ હોય, તો તમે નવું કાંઈ નથી કરતાં. અમે પણ પગલાસ્તિકાયરૂપે મૂર્ત વસ્તુના પર્યાય (ધર્મ) તરીકે કર્મને માન્યું છે. માટે જે પહેલાથી સિદ્ધ હતું, તેને જ તમે સાધી રહ્યા છો. હવે જો આ આપત્તિથી બચવા માટે તેને અમૂર્ત વસ્તુનો ધર્મ गगनमिव वेत्युक्तपूर्वमिति । तस्मात् न स्वभावो भावरूपः । नाप्यभावरूपः, तथाहि- स हि अभावस्वरूपस्वभावः एकरूपः चित्ररूपो वा ?, एकरूपश्चेत् ? तुच्छकस्वभावत्वेन न कार्यनिष्पत्तिः, यथा भेकजटाभारादिकारणाभावतो भेकजटादिर्न भवति, तद्वत्कार्यनिष्पत्तिरपि न भवतीत्यर्थः, अन्यथा भेकजटादिकमपि स्यात् तुच्छैकस्वभाव-कारणत्वाविशेषात् । ननु मृत्पिण्डरूपाभावादेव घटो जायते, ततः कथमुच्यते तुच्छैकस्वभावत्वे કહો, તો એ શરીરનું કારણ નહીં બની શકે. કારણ કે એ અમૂર્ત છે, જ્ઞાનાદિની જેમ, અથવા તો આકાશની જેમ, આ પૂર્વે કહ્યું જ છે. માટે સ્વભાવ એ ભાવરૂપ નથી. કારણ કે ભાવરૂપ પક્ષના એક પણ વિકલ્પો સંગત થતા નથી. વળી એ અભાવરૂપ પણ ન ઘટી શકે, કારણ કે તે અભાવસ્વરૂપ સ્વભાવ એકરૂપ છે ? કે ચિત્રરૂપ છે ? જો એકરૂપ માનો તો તે તુચ્છ-એકસ્વભાવરૂપ હોવાથી કાર્યને ઉત્પન્ન નહીં કરી શકે. જેમ દેડકાના જટાભાર વગેરેનું કારણ ન હોવાથી દેડકાની જટા વગેરે થતું નથી, તેમ અભાવરૂપ સ્વભાવનું અસ્તિત્વ ન હોવાથી તેના દ્વારા કોઈ કાર્યની ઉત્પત્તિ ન થઈ શકે. જો આવું ન હોય તો દેડકાનો જટાભાર વગેરે પણ ઉત્પન્ન થઈ જાય, કારણ કે તુચ્છએકસ્વભાવરૂપ કારણ તો બંનેમાં સમાનપણે જ રહેલું છે. સ્વભાવથી સર્વ કાર્યોની ઉત્પત્તિ તમને ઈષ્ટ છે. એ સ્વભાવ વળી તુચ્છએકસ્વભાવવાળો છે. આ રીતે વિશ્વના સર્વ કાર્યો અને દેડકાનો જટાભાર બંનેના કારણ તુચ્છ જ છે. તેથી જેમ સર્વ કાર્યોની ઉત્પત્તિ થાય છે, તેમ દેડકાના જટાભારની પણ ઉત્પત્તિ થઈ જશે. પૂર્વપક્ષ :- માટીના પિંડના રૂપના અભાવથી જ ઘટ ઉત્પન્ન થાય છે. માટે તુચ્છ-એકસ્વભાવથી કાર્યની ઉત્પત્તિ ન થાય એવું કેમ કહી શકાય ? વળી માટીનો પિંડરૂપ અભાવ એકાંતે તુચ્છરૂપ નથી. Page #55 -------------------------------------------------------------------------- ________________ -~~ર્મસિદ્ધિઃ - न कार्यसिद्धिः ? मृत्पिण्डरूपोऽभावो नैकान्तेन तुच्छरूपः स्वरूपभावात् । यदि एवं तर्हि अभावस्य तुच्छरूपता कथमिति चेत् ? घटलक्षणं भावमाश्रित्य स्वभावस्य तुच्छरूपता बोध्या, मृत्पिण्डस्य तु घटजनकत्वानोक्तदोषावकाश इति चेत् ? न, भावाभावयोः विरोधात्, तथाहि- य एव मृत्पिण्डस्य स्वरूपभावः स एव घटस्वरूपस्याभावः कथं भवति ?, नासाद्यते कदापि यो भावः सोऽभावरूपताम्, नाप्यभावो भावरूपतां तयोः परस्परविरोधात् । अथ स्वरूपापेक्षया भावरूपता पररूपापेक्षयाऽभावरूपता, ततो न भावाभावयोभिन्ननिमित्तत्वेन कश्चित् विरोध इति चेत् ? तर्हि स्याद्वादकक्षाप्रवेशेन मुक्तः स्वसिद्धान्त इति । ननु मृत्पिण्डे घटरूपाभावो न परमार्थतः, किन्तु परिकल्पित एव, ततो કારણ કે તેનું સ્વરૂપ હોય છે. શંકા :- તો પછી અભાવ તુચ્છરૂપ કેવી રીતે થશે ? સમાધાન :- ઘટરૂપ ભાવને આશ્રીને સ્વભાવને તુચ્છરૂપ સમજવો. અર્થાત્ માટીનો પિંડ જ ઘટરૂપ ભાવની અપેક્ષાએ અભાવ છે. માટીનો પિંડ તો ઘટનો જનક છે, માટે ઉક્ત દોષનો અવકાશ નથી. શંકા :- ના, એવું ન માની શકાય, કારણ કે ભાવ અને અભાવનો પરસ્પર વિરોધ છે. જે માટીના પિંડનો સ્વરૂપભાવ છે, તે ઘટસ્વરૂપનો અભાવ શી રીતે હોઈ શકે ? જે ભાવરૂપ હોય તે કદી અભાવરૂપ ન બની શકે અને જે અભાવરૂપ હોય તે કદી ભાવરૂપ ન બની શકે, કારણ કે ભાવ અને અભાવનો પરસ્પર વિરોધ છે. સમાધાન :- સ્વરૂપની અપેક્ષાએ ભાવરૂપતા છે અને પરરૂપની અપેક્ષાએ અભાવરૂપતા છે. આમ ભાવ અને અભાવ ભિન્ન નિમિત્તથી છે, માટે તેમાં કોઈ વિરોધ નથી. ઉત્તરપક્ષ :- શાબાશ, આ રીતે તમે સ્યાદ્વાદની કક્ષામાં પ્રવેશ કરીને પોતાનો સિદ્ધાન્ત મૂકી દીધો છે. ૮૮ - - - नानेकान्तवादे प्रवेश इति चेत् ? ननु तर्हि सूत्रपिण्डादी घटप्रागभावाभावात् यथा न घटोत्पत्तिः तद्वत् मृत्पिण्डे घटप्रागभावाभावात् मृत्पिण्डात् कथं घटोत्पत्तिः ? अथ मृत्पिण्डादौ घटादिप्रागभावाभावेऽपि घटाद्युत्पत्तिरभ्युपगम्यते तर्हि खरशृङ्गमपि कथं नोत्पद्यते ? प्रागभावाभावत्वाविशेषात् । ततो न तुच्छेकस्वरूपस्वभावपक्षोऽपि क्षेमङ्कर इति । ननु भेकजटादेर्नोत्पत्तिप्रसङ्गः, अभावस्वरूपस्वभावस्य विचित्रस्वभावतास्वीकारादिति चेत् ? ननु कथमभावो विचित्रतास्वरूपः, यतो लोके घटपटादिभेदेन भावस्यैव विचित्रता दृष्टा, नाभावस्य, तुच्छरूपत्वेन પૂર્વપક્ષ :- માટીના પિંડમાં ઘટરૂપનો જે અભાવ છે તે વાસ્તવિક નથી, પણ પરિકલ્પિત છે. માટે અનેકાંતવાદમાં પ્રવેશ થઈ જવાની આપત્તિ નહીં આવે. ઉત્તરપક્ષ :- તો પછી જેમ સૂતરના પિંડ વગેરેમાં ઘટનો પ્રાગભાવનો અભાવ હોવાથી તેમાંથી ઘટની ઉત્પત્તિ નથી થતી, તેમ માટીના પિંડમાં પણ ઘટના પ્રાગભાવનો અભાવ છે, તેથી તેમાંથી પણ ઘટની ઉત્પત્તિ શી રીતે થશે ? જો માટીના પિંડમાં ઘટનો પ્રાગભાવ ન હોવા છતાં પણ તેમાંથી ઘટની ઉત્પત્તિ થાય છે, એવું તમે માનો છો, તો માટીના પિંડમાંથી ગધેડાના શિંગડાની ઉત્પત્તિ કેમ માનતા નથી ? કારણ કે માટીના પિંડમાં સમાનપણે બંનેના પ્રાગભાવનો અભાવ રહેલો છે. માટે સ્વભાવને તુચ્છએકસ્વરૂપ માનવો એ પણ ઉચિત નથી. પૂર્વપક્ષ :- જુઓ, સ્વભાવ તો અભાવરૂપ જ છે. અને છતાં પણ દેડકાના જટાભાર વગેરેની ઉત્પત્તિ થવાની આપત્તિ નહીં આવે. કારણ કે અભાવસ્વરૂપ સ્વભાવ વિચિત્રસ્વભાવવાળો છે. ઉત્તરપક્ષ :- અભાવ વિચિત્રતાસ્વરૂપ શી રીતે હોઈ શકે ? કારણ કે લોકમાં તો ઘટ, પટ વગેરેના ભેદથી ભાવની જ વિચિત્રતા Page #56 -------------------------------------------------------------------------- ________________ कर्मसिद्धिः तस्य सर्वत्र भावात् । तस्यापि विचित्रतास्वीकारे नामान्तरेण भाव एव विचित्रस्वभावः स्वीकृतः स्यात्, विचित्रतापि तत्तदर्थक्रियासामर्थ्यलक्षणं स्वभावभेदमन्तरेण न भक्ति तथाभूतस्वभावभेदाङ्गीकारे भावरूपव सम्पन्ना, तथा च सति विश्ववैचित्र्यान्यथानुत्पत्त्या भावरूपस्य स्वभावस्य स्वीकारे नामविपर्यासमात्रमेवेदम् कर्मापि भावरूपं विचित्रस्वभावमेवं भवदभिमतो भावोऽपीति । किञ्च स्वस्यात्मनो भावः स्वभाव इति स्वभावशब्दव्युत्पत्तिः, अयं स्वभावः कार्यगतः कारणगतो वा ? न तावत् कार्यगतः, कार्यस्य निष्पन्नत्वेन लब्धात्मलाभात्, अलब्धात्मलाभદેખાય છે, અભાવની નહીં. કારણ કે અભાવ તો તુચ્છરૂપ હોવાથી સર્વત્ર હોય છે. જો અભાવની પણ વિચિત્રતા સ્વીકારો, તો નામાન્તરથી વિચિત્રસ્વભાવવાળો ભાવ જ સ્વીકાર્યો ગણાશે. વિચિત્રતા પણ તે તે અર્થક્રિયાના સામર્થ્યસ્વરૂપ સ્વભાવભેદ વિના ન થઈ શકે. અને તેવા પ્રકારનો સ્વભાવભેદ સ્વીકારો એટલે એ તમારો માનીતો અભાવ ભાવસ્વરૂપ જ થઈ શકે. આ રીતે તમે બે કામ સરસ કર્યા (૧) વિશ્વવૈચિત્ર્યની અન્યથા અનુપપત્તિથી સ્વભાવને વિચિત્રતાવાળો માની લીધો (૨) તેના કારણે સ્વભાવને ભાવરૂપ પણ માની લીધો. ८९ ખૂબ ખૂબ અભિનંદન. આ રીતે તમે માત્ર નામવિપર્યાસથી કર્મનો જ સ્વીકાર કરી લીધો છે. કારણ કે કર્મ પણ ભાવરૂપ છે અને વિચિત્ર સ્વભાવવાળું છે, એમ તમારો માનીતો સ્વભાવ પણ તેવો જ છે. હવે તમે ‘સ્વભાવ’ શબ્દની વ્યુત્પત્તિ પણ સમજો સ્વનો પોતાનો, ભાવ = સ્વભાવ. આ સ્વભાવ તમે કેવો માનશો ? કાર્યગત કે કારણગત ? કાર્યગત તો ન માની શકાય. કારણ કે કાર્યની = = ધર્મસિદ્ધિઃ 7 सम्पादनायैव हेतुता सङ्गता, निष्पन्नस्यापि कार्यस्यालब्धात्मलाभे तु कार्यगतस्वभावस्याप्यलब्धात्मलाभः । ननु कार्यगतस्वभावो मास्तु विचित्रतानियामकः कारणगतस्वभावस्तु तथास्त्विति चेत् ? ननु कारणगतस्वभावः, किं तस्मात् भिन्नोऽभिन्नो वा ? न तावत् भिन्नः, सर्वस्याऽपि वस्तुनः तन्नियामकताप्रसङ्गः तथा च सति घटकारणगतस्वभावोऽपि पटविचित्रतानियामकः स्यात् भिन्नत्वाविशेषात् । नाप्यઉત્પત્તિ તો થઈ ગઈ છે. માટે તે જન્મી ચૂક્યું છે. જેનો જન્મ બાકી હોય તેની જ કોઈ મા બની શકે. માટે જેની ઉત્પત્તિ નથી થઈ તેનો જ ઉત્પાદ કરવા માટે જ કોઈ કારણ બને. તો તેનું કારણપણું સંગત થઈ શકે. જે વસ્તુ હાજર જ છે, તેનું કોઈ કારણ બને એ ઘટતું નથી. માટે કાર્યગત સ્વભાવ કારણ ન બની શકે. વળી જો કાર્ય ઉત્પન્ન થઈ ચૂક્યું હોવા છતાં પણ તેને સ્વરૂપપ્રાપ્તિ કરાવે છે એમ માનો, તો સ્વયં કાર્યગત સ્વભાવની પણ સ્વરૂપપ્રાપ્તિ પૂર્વે નથી થઈ. જો કાર્ય જ ન હોય, તો કાર્યગત સ્વભાવ ક્યાંથી હોય ? માટે કાર્યગતસ્વભાવથી કાર્યનો જન્મ થાય છે, એવું કહેવું ઉચિત નથી. -- પૂર્વપક્ષ :- કાર્યગત સ્વભાવ વિચિત્રતાનો નિયામક ભલે ન થાય, કારણગત સ્વભાવ તેનો નિયામક થઈ જશે. ઉત્તરપક્ષ :- અચ્છા, તો કારણગતસ્વભાવ કેવો માનશો ? કારણથી ભિન્ન કે અભિન્ન ? ભિન્ન તો ન માની શકાય, કારણ કે એમ માનતા તો સર્વ વસ્તુઓને તેની નિયામક માનવી પડશે. જેમ સ્વભાવ ભિન્ન હોવા છતાં પણ નિયામક બની શકે છે. તેમ સર્વવસ્તુઓ પણ ભિન્ન હોવા છતાં પણ નિયામક બની જશે. કારણ કે ભિન્નપણું તો બધે સરખું જ છે. તેથી ઘટકારણગત સ્વભાવ પણ પટની Page #57 -------------------------------------------------------------------------- ________________ -~ ર્મસિદ્ધિ – भिन्नः, तथात्वे कारणमेव विचित्रतानियामकम्, न तद्गतस्वभावस्तस्मात्स्वभाववादो न वरीयानिति । एतेन कारणानुरूपमेव कार्य प्रभवति न हि यवबीजाकुराः गोधूमान् प्रदातुं प्रभवः, मनुष्यादिभवकारणं च पूर्वजन्म, तस्मात्परत्राप्येतद्भवतुल्यो भवः कल्प्यते, एवं यः पुरुषः स परत्रापि पुरुष एवैवं सर्वत्रापि बोध्यम् । तदुक्तम्“कारणसरिसं कज्जं बीजस्सेवंकुरो त्ति मण्णन्तो। इह भवसरिसं सव्वं जमवेसि परेवि।" इत्यादिप्रत्युक्तम्, विश्ववैचित्र्येऽदृष्टस्य कारणत्वाभिधानात् । तथापि વિચિત્રતાનો નિયામક થઈ જશે. કારણ કે ઘટકારણગતસ્વભાવ જો ઘટથી ભિન્ન હોવા છતાં પણ તેનો નિયામક થઈ શકે તો તેનું ભિન્નપણું તો પટથી પણ સમાન જ છે, માટે તે પટની વિચિત્રતાનો પણ નિયામક થઈ જાય એવી આપત્તિ આવે છે. કારણગત સ્વભાવ તેનાથી અભિન્ન છે, તેવું પણ ન કહી શકાય. કારણ કે તેવું માનતા કારણ જ વિચિત્રતાનું નિયામક ઠરે છે, કારણગત સ્વભાવ નહીં. માટે સ્વભાવવાદ જ્યેષ્ઠ નથી. સદેશ પરભવવાદ કારણને અનુરૂપ એવું જ કાર્ય ઉત્પન્ન થાય છે. જવના બીજઅંકુરો ઘઉં આપવા સમર્થ થતા નથી. મનુષ્યાદિ ભવનું કારણ છે પૂર્વજન્મ, માટે પરલોકમાં પણ આ ભવનો તુલ્ય એવો ભવ કપાય છે. આ રીતે જે પુરુષ છે તે પરલોકમાં પણ પુરુષ જ થાય છે. આ રીતે સર્વ સમજવું જોઈએ. તે કહ્યું પણ છે – જેમ સમાન જાતીય બીજથી જ સમાનજાતીય અંકુર થાય છે. તેમ દરેક કાર્ય કારણને અનુરૂપ જ હોય છે. આવું માનતો સદેશભરવાદી આ ભવને તુલ્ય એવું સર્વ પત્ર પણ માને છે. - વર્મસિદ્ધઃकिञ्चिदुच्यते, तथा हि- यच्चोक्तं कारणानुरूपमेव कार्य तदप्येकान्तेन न रमणीयम्, यत:- शृङ्गात् शर उत्पद्यते, सर्षपानुलिप्तात् शृङ्गात् धान्यसङ्घातः, दुर्वातो दूर्वा गोलोमाविलोमाभ्यामपि दूर्वोत्पद्यते, तथा विसदृशानेकद्रव्यसंयोगेन सर्पसिंहादिप्राणिनो मणिहेमादयश्चोत्पद्यन्ते । “जाइ सरो सिंगाओ भूतणओ सासवाणुलित्ताओ। संजायइ गोलोमाविलोमसंजोगओ दुव्वा ।।१।। इह रुक्खायुव्वेदे जोणिविहाणे य विसरिसेहितो। दीसइ जम्हा जम्मं सुहम्म ! तो नायमेगन्तो।।२।।" इति । સદશભવવાદ નિરાકરણ પૂર્વ ચર્ચાથી સદેશભવવાદનું પણ નિરાકરણ થઈ જાય છે. કારણ કે વિશ્વની વિચિત્રતાનું કારણ કર્મ છે એવું સિદ્ધ કર્યું છે. આમ છતાં પણ તે વિષે કાંઈક કહેવાય છે – તમે જે કહ્યું કે ‘કારણને અનુરૂપ જ કાર્ય થાય છે', તે એકાંતે સુંદર નથી. કારણ કે શૃંગમાંથી બાણ થાય છે. સરસવથી લેપેલા શૃંગમાંથી ઘા સમૂહ ઉત્પન્ન થાય છે. દૂર્વાથી તો દૂર્વા થાય જ છે. પણ ગાય અને બકરાની રુંવાટીમાંથી પણ દૂર્વા ઉત્પન્ન થાય છે. વળી ભિન્ન ભિન્ન એવા અનેક દ્રવ્યોના સંયોગથી સર્પ, સિંહાદિ પ્રાણીઓ તથા મણિ, સુવર્ણ વગેરે ઉત્પન્ન થાય છે. પૂર્વગત કૃતમાં એવી પ્રક્રિયાઓનું પણ નિરૂપણ હતું, કે અમુક ચૂર્ણ વગેરેના યોગથી સંમૂચ્છિમ સર્પ, સિંહ, માછલીઓ વગેરે તથા મણિ, સુવર્ણ વગેરે ઉત્પન્ન થઈ શકે. આ પ્રક્રિયામાં સર્પ વગેરે કાર્યની અપેક્ષાએ તેનું કારણ ચૂર્ણ વગેરે અત્યંત વિલક્ષણ હોય છે. કહ્યું પણ છે – “શૃંગમાંથી બાણ થાય છે, સરસવના લેપથી લેપેલા શૃંગથી ધાન્યસમૂહ થાય છે. ગાય અને બકરાના રુંવાટાના સંયોગથી દૂર્વા થાય છે. ll૧] આ રીતે વૃક્ષ-આયુર્વેદમાં અને યોનિવિધાનમાં (ચૂર્ણ વગેરે સર્પ આદિની Page #58 -------------------------------------------------------------------------- ________________ - નર્મસિદ્ધિઃ दृश्यते च लोकेऽपि शालूकादपि शालूकः, गोमयादपि शालूको भवति, तथाग्नेरपि वह्निररणिकाष्ठादपि, बीजादपि वटादय: शाखेकदेशादपि, बीजादपि गोधूमा वंशबीजादपीति । यद्वा कारणानुरूपा कार्याणामुत्पत्तिः त्वया स्वीकृता तथैव जीवानामपि विचित्रता प्रतिपद्यस्व । ननु जीवानां वैचित्र्ये को हेतुरिति चेत् ? अदृष्टमिति ब्रूमः । ननु तर्हि कर्मणोऽपि विचित्रता किं निमित्तोद्भवेति चेत् ? मिथ्यात्वादि- हेतुसम्भवेति । अनुमानं चात्र - नरकादिरूपेण संसारित्वं विचित्रम्, चित्रकर्मणां યોનિ-ઉત્પત્તિસ્થાન છે. તેનું પ્રતિપાદન કરનારું શ્રુત યોનિવિધાન છે.) વિસદેશથી પણ ઉત્પત્તિ દેખાય છે. માટે હે સુધર્મ ! ‘કારણ જેવું જ કાર્ય થાય' - એવો એકાંત નથી.”IIII વળી લોકમાં પણ દેખાય છે કે વીંછીંથી પણ વીંછી થાય છે, છાણથી પણ વીંછી થાય છે. તેમ અગ્નિથી પણ અગ્નિ ઉત્પન્ન થાય છે, અરણિ કાષ્ઠથી પણ અગ્નિ ઉત્પન્ન થાય છે, બીજથી પણ વડ વગેરે ઉત્પન્ન થાય છે અને તેની ડાળીના એકદેશથી પણ ઉત્પન્ન થાય છે. બીજથી પણ ઘઉં થાય છે, અને વાંસના બીજથી પણ ઘઉં થાય છે. ९३ અથવા તો જેમ ‘કારણને અનુરૂપ કાર્યની ઉત્પત્તિ થાય છે’ એમ તે માન્યું છે, તેમ જીવોની પણ વિચિત્રતા સ્વીકારી લે. પૂર્વપક્ષ :- જીવોની વિચિત્રતાનું શું કારણ છે ? ઉત્તરપક્ષ :- ‘કર્મ' એમ અમે કહીયે છીએ. પૂર્વપક્ષ :- તો પછી કર્મની પણ વિચિત્રતા કયા કારણથી થઈ છે ? ઉત્તરપક્ષ :- મિથ્યાત્વ વગેરે હેતુઓથી. અહીં આ રીતે અનુમાન પ્રયોગ છે – પ્રતિજ્ઞા :- સંસારીપણું નરકાદિરૂપે વિચિત્ર છે. ધર્મસિદ્ધિ कार्यत्वात्, यथा लोके विचित्राणां कृषिवाणिज्यादिक्रियाणां फलमिति कर्मवैचित्र्याद् भवस्यापि विचित्रत्वं स्वीकुरु । पुद्गलपरिणामात्मकत्वेन विचित्रा कर्मपरिणतिरभ्रादिवदभ्युपगन्तव्या, यद्विचित्रपरिणतिरूपं न भवति तत्पुद्गलपरिणाममपि न भवति, यथा गगनम् । पुद्गलपरिणामसाम्येऽपि ज्ञानावरणीयादिभेदेन विचित्रता सा ज्ञानप्रत्यनीकादिविशेषहेतुसमुद्भूताऽवसातव्येति । यद्वेह भवसदृशः परभवो भवतां सम्मतस्तथैवेह भवसदृशं कर्मफलमपि परत्र मन्यस्व एतदुक्तं भवति विचित्रगतिहेतुकविचित्रक्रियानुष्ठातॄणां प्रत्यक्षत उपलभ्यमानत्वेन परत्रापि तत्तत्क्रियाणां विचित्रं હેતુ :- કારણ કે તે વિચિત્ર કર્મનું કાર્ય છે. દૃષ્ટાન્ત :- જેમ કે લોકમાં વિચિત્ર એવી ખેતી, વેપાર વગેરે ક્રિયાઓનું ફળ. આ રીતે કર્મની વિચિત્રતાથી ભવની પણ વિચિત્રતા થાય છે. એ વાત સ્વીકારી લે. કર્મપરિણતિ પુદ્ગલના પરિણામસ્વરૂપ હોય છે. માટે તેને વાદળા વગેરેની જેમ વિચિત્રરૂપવાળી માનવી જોઈએ. એવી વ્યાપ્તિ છે કે જે વિચિત્ર પરિણતિરૂપ ન હોય, તે પુદ્ગલનો પરિણામ પણ ન હોય, જેમ કે આકાશ. પુદ્ગલપરિણામ સમાન હોવા છતાં પણ કર્મોમાં જ્ઞાનાવરણીય વગેરે ભેદોથી જે વિચિત્રતા થાય છે, તે જ્ઞાનપ્રત્યનીકતા - જ્ઞાન, જ્ઞાનના સાધન, જ્ઞાની સાથે શત્રુતાભર્યો વ્યવહાર કરવો વગેરે વિશેષહેતુઓથી થાય છે. અથવા તો જેમ આ ભવ જેવો પરલોક થાય છે, એમ તમે માનો છો, તેમ આ ભવ જેવું કર્મફળ પણ પરલોકમાં મળે છે, તેમ માની લો. આશય એ છે કે પ્રત્યક્ષ દેખાય છે કે જીવો જાત જાતની પ્રવૃત્તિ કરે છે અને એ વિભિન્ન પ્રવૃત્તિઓ તેમની વિભિન્ન ગતિઓનું Page #59 -------------------------------------------------------------------------- ________________ -~~ર્મસિદ્ધિ – फलमेष्टव्यम् । यथेहत्यक्रियाणां विसदृशता स्वीक्रियते, तथैव परत्रापि जन्तूनां विसदृशताऽवश्यमाश्रयणीया स्यात्, न तु सदृशतेति। ननु या कापि क्रिया सैहिकफलजनिकैव, कृष्यादेः सस्यादिफलवन्न परत्र फलजनिकेति कुतः परत्र जन्तुवैसादृश्यम्, तज्जनकक्रियाया एवाभावादिति चेत् ? ननु तर्हि भवदभ्युपगतं सादृश्यमपि परत्र कुत: ? सादृश्यजनकपारभविकक्रियाणां निष्फलत्वाभ्युपगमात्। ननु तज्जनककर्माभावेऽपि सादृश्यं स्वीक्रियत इति चेत् ? कृतनाशाकृताभ्युपगम: स्यात् । यद्वा કારણ બને છે. માટે પરલોકમાં પણ તે તે ક્રિયાઓનું વિચિત્ર ફળ મળે છે એમ માનવું જોઈએ. જેમ ઐહિક ક્રિયાઓની વિસદશતા સ્વીકારાય છે, તેમ પરલોકમાં પણ જીવોની વિસદશતા થાય છે એમ અવશ્ય માનવું જોઈએ. ભિન્ન ભિન્ન ક્રિયાઓ કરનારા જીવો પણ પરલોકમાં સદેશ જ થાય છે, એવું ન માનવું જોઈએ. પૂર્વપક્ષ :- જે કોઈ પણ ક્રિયા હોય તે ઐહિક ફળ આપનારી જ થાય છે. જેમ કે કૃષિ વગેરે ક્રિયાથી ધાન્ય વગેરે ફળ મળે છે. માટે કોઈ ક્રિયાનું ફળ પરલોકમાં મળતું જ નથી. માટે તે ક્રિયાઓથી પરલોકમાં જીવની વિદેશતા કેવી રીતે થઈ શકે ? કારણ કે તેવી વિસશતા કરનારી ક્રિયા જ નથી. ઉત્તરપક્ષ :- અચ્છા, તો તમે માનેલી સદૃશતા પણ પરલોકમાં શી રીતે થાય છે ? કારણ કે સદેશતાની જનક એવી પરલોકની ક્રિયાઓને તો તમે નિષ્ફળ માની છે. કોઈ પણ ક્રિયાનું પારલૌકિક ફળ હોતું જ નથી, એવું તમે માન્યું છે. પૂર્વપક્ષ :- સદશતા પૂર્વ ભવની ક્રિયાથી થાય છે એવું અમે નહીં માનીએ, ભલે સાદેશ્યજનક કર્મ ન હોય, આમ છતાં પણ પરલોકમાં સદશતા થશે. - - दानहिंसादिक्रियाणां निष्फलत्वाभ्युपगमे मूलतो बन्धाभावः, बन्धाभावे च कर्माभावः, तदभावे च भवान्तराभावः, तदभावे च सर्वेषां मुक्तिप्रसङ्गः, सादृश्याभावश्चापद्यते। कर्माभावेऽपि भवस्वीकारे निष्कारण एवासी स्यात्, तथा भवनाशोऽपि निष्कारण एव स्यात्। तथा च सति तपोनियमाद्यनुष्ठानं निष्फलतामापद्येत । तथा वैसादृश्यमपि निष्कारणं कथं नेष्यते विशेषाभावादिति। यद्वा सर्व वस्तुजातं सादृश्यासादृश्यं किं पुनः परभवः ? तथाहि- सर्वं वस्तुजातं पूर्वतन: सामान्यविशेष ઉત્તરપક્ષ :- સરસ, આ રીતે તમે બે દોષોને તમારા માથે બેસાડી દીધા (૧) કૃતનાશ :- જે કર્મ કર્યું હતું તેનું ફળ નહીં મળે. (૨) અકૃતાગમ :- જે કર્મ કર્યું ન હતું, તેનું ફળ મળશે. અથવા દાન-હિંસાદિ ક્રિયાઓને નિષ્ફળ માનશો એટલે મૂળથી બંધ જ નહીં થાય, બંધના અભાવે કર્મનો અભાવ થશે, કર્મના અભાવે ભવાન્તરનો અભાવ થશે, અને ભવાન્તરના અભાવે બધાની મુક્તિ થઈ જવાની આપત્તિ આવશે. વળી જે મનુષ્યાદિ સદશતા તમને મનગમતી હતી તે પણ નહી રહે, કારણ કે સંસાર જ નહી હોય. જો કર્મના અભાવે પણ સંસાર માનશો, તો સંસાર નિર્દેતુક થઈ જશે. તથા સંસારવિનાશ પણ નિર્દેતુક થઈ જશે. તેથી તપ-નિયમ વગેરે અનુષ્ઠાન પણ નિષ્ફળ થઈ જશે. બીજી એક વાત, જેમ તમે કોઈ આધાર વિના, કારણ વિના પણ સાદેશ્ય માનો છો, તેમ કારણ વિના જ પૈસાદેશ્ય પણ કેમ નથી માની લેતા ? કારણ કે નિષ્કારણતા તો બંને પક્ષે તમને સમાનરૂપે માન્ય છે. અથવા તો, પરલોકની વાત જવા દો, સર્વ વસ્તુઓમાં સાદેશ્ય અને અસાદશ્ય રહેલું જ છે. તે આ પ્રમાણે – સર્વ વસ્તુઓ પૂર્વના Page #60 -------------------------------------------------------------------------- ________________ -~~ર્મસિદ્ધિઃ - पर्यायैर्युपरमति, उत्तरः सामान्यविशेषपर्यायैरुत्पद्यते, द्रव्यत्वेन तादवस्थ्यम् । तथैव प्रमेयत्वादिभिः सर्वेषां वस्तूनां साधर्म्यमात्मत्वादिभिः वैधर्म्यमेवमात्मनोऽपि स्वभिन्नजीवैः सहात्मत्वेन साधर्म्य स्वस्मिन्न वृत्तिज्ञानादिभिः सह वैधर्म्यम् । एवं सर्वत्रापि सादृश्यासादृश्यं वाच्यं न केवलं परत्रैवेति । सादृश्यमेव, वैसादृश्यमेव वेति तु भवितुं नैवार्हति, यत इहापि भवे बालत्वपर्यायं परित्यज्य यौवनपर्यायमनुभवति, यौवनपर्याय परित्यज्य वृद्धत्वपर्यायमनुभवतीति। किञ्च- यो यादृशः स परत्रापि तादृशश्चेत् ? ईश्वरदरिद्रकुलीनाकुलीनादिरूपेणोत्कर्षापकर्षां न स्याताम्, मा भूतां नः का क्षतिरिति चेत् ? दानादि-क्रियाणां निष्फलत्वापत्तिः, तथाहि- दानादिप्रवृत्तिरपि लोकानां देवादि-समृद्धात्मोत्कर्षार्थं भवति, उत्कर्षाभावे च यो दरिद्रः स दानतपोयात्रासंयमाद्यनुष्ठानं कृत्वापि સામાન્ય-વિશેષ પર્યાયોથી નાશ પામે છે, પછીના સામાન્ય-વિશેષ પર્યાયોથી ઉત્પન્ન થાય છે, અને દ્રવ્યરૂપે તદવસ્થ રહે છે. તે જ રીતે પ્રમેયત્વ, સત્વ વગેરે ધર્મોથી સર્વ વસ્તુઓમાં સાધર્મે છે. જીવત્વ વગેરે ધર્મોથી વૈધર્મ છે. આ રીતે સર્વત્ર સાદૃશ્ય અને અસાદેશ્ય સમજવું. માત્ર પરલોકમાં જ નહીં. ‘સાદૃશ્ય જ’ કે ‘વૈસાદેશ્ય જ’ આવો એકાંત તો ન જ થઈ શકે. કારણ કે આ ભવમાં પણ બાળપણનો પર્યાય છોડીને યૌવનનો પર્યાય અનુભવે છે. યૌવનનો પર્યાય છોડીને વૃદ્ધપણાનો પર્યાય અનુભવે છે. વળી જો જે જેવો હોય, તે પરલોકમાં પણ તેવો જ થાય તો શ્રીમંત, ગરીબ, કુલીન, અકુલીન વગેરે રૂપે ઉત્કર્ષ અને અપકર્ષ ન થાય. પૂર્વપક્ષ :- ભલે ને ન થાય, અમને શું વાંધો છે ? ઉત્તરપક્ષ :- એનાથી દાન વગેરે ક્રિયાઓ નિષ્ફળ થઈ જવાની આપત્તિ છે, તે આ પ્રમાણે – દાનાદિની પ્રવૃત્તિ પણ દેવ વગેરે સિદ્ધઃपरत्र दरिद्र एव स्यात्, तथा च सति दानादिक्रिया निष्फलतां प्राप्ता । एवं यो बालः स तव मते कदापि यौवनमपि न प्राप्नुयात् । युवा च वृद्धत्वं, किं बहुना ? सर्वेऽपि स्तनपायिन एव तव मते प्राप्नुयुः,न चैवं दृश्यते । तस्मात् - “यो यादृशः स तादृश एव परत्रापि" - इति मुञ्च स्वाग्रहमिति। एवं समयादिकालोऽपि न विश्ववैचित्र्ये हेतुः, समयादेः कस्यचिद्वस्तुनोऽनुत्पत्तेः, अन्यथा विवक्षितसमयादी कार्यान्तरोत्पादप्रसङ्गः । नारेकणीयं च तत्क्षणवृत्तिकार्ये तत्पूर्वक्षणत्वेन हेतुत्वमुक्तमेवेति, अग्रेतनभाविनः तत्क्षणवृत्तित्वस्यैव फलत आपाद्यत्वात, तत्क्षणवृत्तिकार्ये સમૃદ્ધ પર્યાયરૂ૫ આત્મોત્કર્ષ માટે લોકો કરે છે. જો દાનથી ઉત્કર્ષ ન થતો હોય, તો જે દરિદ્ર છે, તે દાન, તપ,યાત્રા, સંયમ વગેરે અનુષ્ઠાન કરીને પણ દરિદ્ર જ રહેશે, અને તેવું થવાથી દાન વગેરે ક્રિયાઓ નિષ્ફળ થઈ જશે. વળી જે બાલ છે તે તમારા મતે કદી પણ યુવાન નહીં થાય. યુવાન કદી પણ વૃદ્ધ નહીં થાય. અરે, વધુ શું કહીએ ? તમારા મતે તો બધા સ્તનપાન કરનારા જ રહેશે. પણ એવું તો દેખાતું નથી. માટે “જે જેવો હોય તેવો જ પરલોકમાં પણ થાય છે, એવો સ્વાગ્રહ છોડી દે. કાળવાદનિરાકરણ એમ સમય વગેરે કાળ પણ વિશ્વની વિચિત્રતાનું કારણ નથી. કારણ કે સમય વગેરેથી કોઈ વસ્તુની ઉત્પત્તિ થતી નથી. અન્યથા વિવક્ષિત ક્ષણ વગેરે સમયમાં અમુક કાર્ય ઉત્પન્ન થાય જ એવી આપત્તિ આવશે. પૂર્વપક્ષ :- અમે કહ્યું તો હતું, કે તે ક્ષણમાં વૃત્તિ એવા કાર્ય પ્રત્યે તેની પૂર્વેક્ષણ રૂપે કાળ હેતુ બને છે. ઉત્તરપક્ષ :- ના, આ રીતે કાર્યકારણભાવ બનાવવાથી પણ Page #61 -------------------------------------------------------------------------- ________________ -~~ર્મસિદ્ધિઃ तत्पूर्वक्षणत्वेन हेतुत्वं तदुत्तरक्षणविशिष्टे कार्ये तत्क्षणत्वेनेव बेति विनिगमनाभावाच्च। किञ्च- समानेऽपि काले मृत्पिण्डे घटा, न तन्तुष्वतोऽपि कालातिरिक्तदेशादिनियामकस्य हेतुत्वेनाश्रयणीयत्वं स्यात् । ननु मृत्पिण्डादन्यत्र घटस्यानुत्पत्तिरेव देशादिनियामिकाऽस्तु, कालहेतुसत्त्वेऽपि देशे कार्यानुपपत्तेरिति चेत् ? न, जन्यतासम्बन्धेन मृद्भिन्नत्वेन આપત્તિનો પરિહાર નથી થતો. કારણ કે જ્યારે કાળને જ કારણ માનશો ત્યારે સર્વ કાર્યોમાં તક્ષણવૃત્તિત્વની આપત્તિ આવશે. માટે સર્વ કાર્યો એક ક્ષણ વૃત્તિ થઈ જશે. તેથી કાર્યતાવચ્છેદકરી કોટિમાં તક્ષણવૃત્તિત્વનો અંતર્ભાવ વ્યર્થ થઈ જશે. વળી એમાં પણ કોઈ વિનિગમના નહી રહે કે તક્ષણના પૂર્વેક્ષણને તક્ષણવૃત્તિ કાર્ય પ્રત્યે તક્ષણપૂર્વક્ષણત્વરૂપથી કારણ માનવું કે પછી તક્ષણોતરક્ષણવૃત્તિ કાર્ય પ્રત્યે તક્ષણસ્વરૂપે કારણ માનવું. કારણ કે લાઘવ-ગૌરવ તો બંનેમાં સમાન જ છે. જેમ વ્યવહિત એવા તક્ષણોત્તરક્ષણવૃત્તિ કાર્યની ઉત્પત્તિની આપત્તિનો પરિહાર કરવા માટે બીજા કાર્ય-કારણભાવમાં કાર્યતાવચ્છેદકરી કોટિમાં જેમ તક્ષણાવ્યવહિતોતરત્વનો નિવેશ આવશ્યક થશે, તે જ રીતે વ્યવહિત પૂર્વેક્ષણની તક્ષણવૃત્તિકાર્યની ઉત્પત્તિની આપત્તિના નિવારણ માટે પહેલા કાર્યકારણભાવમાં કારણતાવજીંદકની કોટિમાં તક્ષણાવ્યવહિત પૂર્વત્વનો નિવેશ પણ આવશ્યક થશે. વળી કાળ સમાન હોવા છતાં પણ માટીના પિંડમાં જ ઘટની ઉત્પત્તિ થાય, તંતુઓમાં નહીં, તેના પરથી પણ કાલથી અતિરિક્ત એવી દેશાદિનિયામક વસ્તુને હેતુરૂપે માનવી જ પડશે. પૂર્વપક્ષ :- જુઓ, માટીના પિંડ સિવાય બીજે ઘટની ઉત્પતિ નથી થતી. એ અનુત્પત્તિ જ દેશાદિની નિયામિકા છે. કારણ કે કાળરૂપી હેતુ હોવા છતાં પણ તે દેશમાં કાર્યની ઉત્પત્તિ ઘટતી નથી. ક્રમદ્ધિઃ - ~~ मृदवृत्तित्वस्यापाद्यत्वात् । अथ तन्नियामकं तत्स्वभावत्वेन क्वाचित्कत्वमुक्तमेवेति चेत् ? न, फलतः तत्स्वभावत्वस्यवापाद्यत्वादिति । ઉતરપક્ષ :- ના, તમે આપેલી આપત્તિનું તાત્પર્ય એ જ છે કે ઘટ જો કાલ માત્રથી જન્ય હોય, તો એ માટીથી અજન્ય હોવાને કારણે માટીમાં અવૃત્તિ થઈ જશે. કારણ કે એવો નિયમ છે કે જે જેનાથી જન્ય ન હોય, તે એમાં અવૃત્તિ હોય છે. ઘટમાં ‘માટીમાં અવૃત્તિત્વ'નું આપાદક ‘માટીથી અન્યત્વ” છે. માટીથી અજવ્યત્વનો અર્થ છે - જન્યતા સંબંધથી માટીવાળાથી ભિશત, આવું માનવાથી ‘માટીથી જખ્યત્વ' ની અપ્રસિદ્ધિથી ‘માટીથી અજન્યત્વ' ની પણ અપ્રસિદ્ધિ થવાથી ઉક્ત વ્યાતિની અસિદ્ધિ થવાની આપત્તિ નહીં આવે. આશય એ છે કે ઘટ જ ન ખબર હોય તો અઘટ પણ ન જ જણાય, એમ ‘મુજબૂત્વ' માન્યું જ નથી. (કારણ કે કાળમાજન્યત્વ માન્યું છે.) તેથી મૃર્જન્યત્વ અસિદ્ધ છે. તેથી જ મૃદન્યત્વ પણ અસિદ્ધ જ રહે છે. પણ ઉપરોક્ત રીતે મૃદન્યત્વ = જન્યતાસંબંધથી મૃદ્ધભિન્નત આવું નિર્વચન કર્યું માટે, મૃદન્યત્વ અસિદ્ધ નહી રહે. અને વ્યાતિ પણ સિદ્ધ થઈ જશે. પૂર્વપક્ષ :- મુકોને આ બધી મથામણ, ઘટનો એવો સ્વભાવ જ છે કે એ મૃદ્ધતિ છે, માટે એ અવ્યવૃત્તિ નથી. આ રીતે તથાસ્વભાવથી જ તેની નિયતદેશવૃત્તિતાની સંગતિ થઈ જાય છે. એ અમે પૂર્વે કહ્યું જ છે. ઉત્તરપક્ષ :- હા, કહ્યું તો છે જ, પણ તેનાથી તમારા સપના સાકાર નહીં થાય, કારણ કે ફલતઃ ઘટ વગેરેમાં મૃદ્ધતિત્વસ્વભાવત્વની સમાનરૂપે અવ્યવૃત્તિસ્વભાવ જ આપાધ છે. આશય એ છે કે જો સ્વભાવથી જ ઘટ મૂદ્ધત્તિ બની શકતો હોય, તો સ્વભાવથી જ અવ્યવૃત્તિ કેમ નહીં બને ? સ્વભાવ સિવાય Page #62 -------------------------------------------------------------------------- ________________ - कर्मसिद्धिः १०१ तदुक्तम् - “कालोऽपि समयादिर्यत्केवलः सोऽपि कारणम् । તત વ ઘસમ્બૂત, વિજ્ઞોપપદ્યતે।।9।। यतश्च काले तुल्येऽपि, सर्वत्रैव न तत्फलम् । લતો દેત્વન્તરાવેક્ષ, વિજ્ઞયંતક્રિક્ષી ।।૨।।” કૃતિ। (શાસ્ત્રવાર્તાસમુયે ૨/૭૭-૭૮) एवं विश्ववैचित्र्यं कर्मकृतं सिद्धमपि नियत्यादिसापेक्षं बोध्यमन्यथा स्याद्वादभङ्गप्रसङ्गः । तदुक्तम् - “ अतः कालादयः सर्वे, समुदायेन कारणम् । गर्भादिः कार्यजातस्य, विज्ञेया न्यायवादिभिः ॥ १ ॥ न चैकैकत एवेह क्वचित्किञ्चिदपीक्ष्यते । કોઈ નિયામક ન જ માનવો હોય, તો આ પ્રશ્ન ઉભો જ રહે છે. તે કહ્યું પણ છે – સમયાદિ જે કાળ છે તેના માત્રથી કોઈ વસ્તુ ઉત્પન્ન થતી નથી. માટે કેવળ કાળ કારણ બને એ વસ્તુ કોઈ રીતે સંગત થતી નથી. IIII વળી કાળ તુલ્ય હોવા છતાં પણ સર્વત્ર તેનું ફળ મળતું નથી. માટે જે ફળ મળે છે, તેને બીજા કોઈ હેતુની અપેક્ષા છે, એમ વિચક્ષણોએ જાણવું. રા આ રીતે વિશ્વનું વૈચિત્ર્ય કર્મકૃત છે એવું સિદ્ધ થાય છે. પણ ‘એ કર્મકૃત વૈચિત્ર્ય પણ નિયતિ વગેરેને સાપેક્ષ છે' એમ સમજવું. અન્યથા સ્યાદ્વાદનો ભંગ થઈ જાય. તે કહ્યું છે – માટે કાળાદિ સર્વે સમુદાયથી ગર્ભ વગેરે કાર્યોના કારણ છે એમ ન્યાયવાદીઓએ જાણવું. ॥૧॥ પ્રત્યેક એવા કાળાદિથી તો ક્યાંય કશું પણ ઉત્પન્ન થતું ર્મસિદ્ધિઃ तस्मात् सर्वस्य कार्यस्य, सामग्री जनिका मता । । २ । । " તા १०२ (શાસ્ત્રવાર્તાસમુયે ૨/૭૬-૮૦) कालादयश्चत्वारोऽपि स्वातन्त्र्येण हेतवः इत्येके, केचित्तु कालादृष्टे एव स्वातन्त्र्येण हेतू, नियतिस्वभावावदृष्टधर्मत्वेन विवक्षिती । दृष्टादृष्टसाधारण्येन नियतिः स्वभावश्च सर्वस्य वस्तुनो धर्माविति । तदुक्तं श्रीमद्धरिभद्रसूरिपादैः शास्त्रवार्तासमुच्चये“स्वभावो नियतिश्चैव कर्मणोऽन्ये प्रचक्षते । धर्मावन्ये तु सर्वस्य, सामान्येनैव वस्तुनः ।।१।। " इति । (શાસ્ત્રવાર્તાસમુધ્વયે ૨/૮૧) यथा सामग्री कार्यजनिका तथा प्रतिपाद्यते, तथाहि ब्रह्मदत्तचक्रिणो निजं द्विजमित्रं प्राप्यैवावश्यं भावितीव्रचक्षुर्दर्शनावरणोदयादन्धत्वं तत्र હોય એવું દેખાતું નથી. માટે સર્વ કાર્યો સામગ્રીથી ઉત્પન્ન થાય છે, એવું સર્વજ્ઞોએ માન્યું છે. IIII કેટલાક માને છે કે કાળાદિ ચારે સ્વતન્ત્રપણે હેતુ છે, કેટલાક માને છે કે કાળ અને કર્મ જ સ્વતંત્રપણે હેતુ છે. નિયતિ અને સ્વભાવ કર્મના ધર્મ તરીકે વિવક્ષિત છે. કેટલાક એમ માને છે કે નિયતિ અને સ્વભાવ દૃષ્ટ અને અદૃષ્ટમાં સાધારણરૂપે = પ્રત્યક્ષ અને પરોક્ષ કારણોમાં સમાનરૂપે સર્વ વસ્તુના ધર્મો છે. પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજાએ શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં કહ્યું છે – અન્ય વાદીઓ સ્વભાવ અને નિયતિને કર્મના ધર્મો કહે છે. અન્ય વાદીઓ તેમને સામાન્યથી જ સર્વ વસ્તુઓના ધર્મ કહે 8.11911 સામગ્રી જે રીતે કાર્યની જનક બને છે, તેનું હવે પ્રતિપાદન કરાય છે. જેમકે બ્રહ્મદત્ત ચક્રવર્તીને પોતાના બ્રાહ્મણમિત્રને પ્રાપ્ત Page #63 -------------------------------------------------------------------------- ________________ कर्मसिद्धिः १०३ मुख्यतया कर्मातिशयातिशायितपरिणतिरूपा नियतिः कारणमेवमन्यत्रापि तथाविधकार्ये कारणत्वं नियतेः वाच्यम् । तथोद्यमतोऽपि कार्यं जायते, यतः कार्य प्रायशः क्रियातो भवति, क्रिया च पुरषकारायत्ता प्रवर्तते । तदुक्तम् - “न दैवमिति सञ्चिन्त्य, त्यजेदुद्यममात्मनः । अनुद्यमेन कस्तैलं, तिलेभ्यः प्राप्तुमर्हति । । १ । । ” इति । दृश्यते च समानेऽपि पुरुषकारे फलवैचित्र्यम्, तत्र पुरुषकारवैचित्र्यं कारणम्, क्वचित्समानेऽपि पुरुषकारे फलाभावो दृश्यते, तत्रादृष्टं कारणं स्वीकारणीयम् । तथा बकुलचम्पकाशोकपुन्नागसहकारादीनां विशिष्ट एव काले फलोद्भवः, न सर्वदा, न च कालस्यैकरूपत्वेन कार्यवैचित्र्यं કરીને અવશ્યભાવિ એવા ચક્ષુદર્શનાવરણીય કર્મના તીવ્ર ઉદયથી અંધપણું પ્રાપ્ત થયું. તેમાં મુખ્યરૂપે કર્મના અતિશયથી અતિશાયિત પરિણતિરૂપ નિયતિ કારણ છે. તેમ અન્યત્ર પણ તથાવિધ કાર્યમાં નિયતિનું કારણપણું સમજવું. તથા ઉધમથી પણ કાર્ય થાય છે. કારણ કે કાર્ય પ્રાયઃ ક્રિયાથી થાય છે અને ક્રિયા પુરુષાર્થને આધીન થઈને પ્રવૃત્ત થાય છે. કહ્યું પણ છે – ‘જેવું નસીબ' એમ વિચારીને પોતાનો ઉધમ છોડી ન દેવો. ઉધમ કર્યા વગર તલમાંથી તેલ કોણ મેળવી શકે શા૧/ પુરુષાર્થ સમાન હોવા છતાં પણ ફળની વિચિત્રતા થાય છે. તેમાં પુરુષાર્થની વિચિત્રતા કારણભૂત છે.ક્યારેક સમાન પુરુષાર્થ કર્યો હોવા છતાં પણ એકને ફળ મળે છે, બીજાને નથી મળતું, તેમાં કર્મ કારણ છે. તથા બકુલ, ચંપક, અશોક, પુન્નાગ, આંબો વગેરે વૃક્ષોમાં વિશિષ્ટ કાળે જ ફલોદ્ગમ થાય છે, સર્વદા થતો નથી. માટે તે १०४ ર્મસિદ્ધિ न भवतीति नोद्यम्, अदृष्टस्यापि स्वीकारात् । तथा स्वभावोऽपि कारणम्, तथाहि आत्मन उपयोगलक्षणत्वमसङ्ख्येयप्रदेशत्वममूर्तत्वं पुद्गलानां मूर्तत्वं सुखदुःखोभयजनकत्वम्, चयोपचयत्वम्, धर्मास्तिकायस्य गत्युपष्टम्भकत्वमधर्मास्तिकायस्य स्थित्योपष्टम्भकत्वमाकाशास्तिकायस्यावकाशदातृत्वम्, कालस्य वर्तमानपर्यायजनकत्वमित्यादिकार्यजातं स्वभावापादितम्। व्यतिरिक्ताव्यतिरिक्तपक्षस्तु न दोषजनकः, उभयधर्मावच्छिन्नस्य स्वभावस्य कार्यजनकत्वस्वीकारात् । अत्र स्वभाव: तथाभव्यत्वात्मिका जातिः कार्येकजात्याय कल्पनीयेति । तथेश्वरोऽपि विश्वફલોદ્ગમમાં કાળ કારણ છે. શંકા :- પણ તમે જ તો કહ્યું હતું કે કાળ તો એકરૂપ છે. તેથી કાર્યવૈચિત્ર્ય નહીં સંભવે. સમાધાન :- જે કાળને જ કારણ માને છે તેને આ આપત્તિ છે. પ્રસ્તુતમાં તો સમુદાય કારણવાદનું નિરૂપણ છે. તેમાં કર્મને પણ કારણ માન્યું છે. માટે તે તે ઉપભોક્તાના કર્મને અનુસારે ચૈત્ર મહિના વગેરેમાં પ્રચુરફળ, અલ્પફળ, ફળાભાવ વગેરેરૂપ કાર્યની વિચિત્રતાની સંગતિ થઈ જશે. તથા સ્વભાવ પણ કારણ છે. તે આ પ્રમાણે – (૧) આત્માનું ઉપયોગલક્ષણપણું, અસંખ્યપ્રદેશપણું, અમૂર્તપણું, (૨) પુદ્ગલોનું મૂર્તપણું, સુખ-દુ:ખ બંનેના જનકપણું, ચય-ઉપચયપણું, (3) ધર્માસ્તિકાયનું ગતિમાં ઉપષ્ટભકપણું (૪) અઘર્માસ્તિકાયનું સ્થિતિમાં ઉપષ્ટભકપણું (૫) આકાશાસ્તિકાયનું અવકાશદાતાપણું (૬) કાળનું વર્તના, પર્યાયજનકપણું વગેરે જે કાર્યો છે, તે સ્વભાવથી થયેલા છે. સ્વભાવ એ વસ્તુથી ભિન્ન છે કે અભિન્ન આવા પક્ષો દ્વારા જે દોષો લગાડ્યા હતાં, તે અહીં નહીં લાગે, કારણ કે ભેદાભેદઉભયધર્મયુક્ત સ્વભાવ કાર્યજનક બને છે, એવું અહીં સ્વીકાર્યું છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ - મસિદ્ધ: -~~ર્મસિદ્ધિ – वैचित्र्यजनकः । अत्रेश्वर आत्मा, तत्र तत्रोत्पत्तिद्वारेण सर्वत्र व्यापनात् व्यापकः, तस्य सर्ववादिभिः सुखदुःखादिजनकत्वेन स्वीकारादिति । तथा कर्मणो वैचित्र्यजनकत्वं प्राक् सविस्तरमुक्तमेव, तदेवं सामग्री कार्यजनिकेति प्रतिपादितम्। अत्रेदमवधेयं संसारान्तर्वतिसकलवादिप्रतिवादिवृन्दकलाकलापकोशल्यावलोकनकुशलाकलनकलाकलापपरिकलितचेतोभिर्भवान्तर्वर्तिविश्वातत्त्वतत्त्वहेयोपादानकुशलधीधनैरुपेक्षणीयेषु माध्यस्थ्यभावसज्जनैः । यद्यपि सर्वे आस्तिकाः, नानाविधविधानधुरन्धराक्षुण्णप्रत्यक्षप्रभृतिप्रमाणप्रथाप्रतीઅહીં સ્વભાવ એ તથાભવ્યત્વરૂપ જાતિ છે, જેને કાર્યની એક જાત્યતા માટે કલ્પવી જોઈએ. તથા ઈશ્વર પણ કાર્યની વિચિત્રતાનો જનક છે. આ મતમાં ઈશ્વર આત્મા છે. કારણ કે તે ત્યાં ત્યાં ઉત્પન્ન થવા દ્વારા સમગ્ર લોકમાં પ્રત્યેક આકાશપ્રદેશે ઉત્પન્ન થવા દ્વારા સર્વ વ્યાપીને રહે છે, અને સર્વ વાદીઓએ તેને સુખ-દુઃખના જનક તરીકે સ્વીકાર્યો છે. તથા કર્મ વિચિત્રતાનો જનક છે, એ તો પૂર્વે વિસ્તારસહિત કહ્યું જ છે. આ રીતે સામગ્રી કાર્યની જનિકા બને છે એનું પ્રતિપાદન કર્યું. જેઓ સંસારમાં રહેલા સર્વ વાદી-પ્રતિવાદીઓના વૃન્દની કલાઓના સમૂહના કૌશલ્યને જોવામાં કુશળ છે, જેમના મન જ્ઞાનકળાના કલાપથી યુક્ત છે, જેઓ સંસારમાં રહેલા સકળ અશુભ તત્વનો ત્યાગ કરવામાં ચતુર છે, સર્વ શુભ તત્ત્વોનું ઉપાદાન કરવામાં કુશળતાયુક્ત બુદ્ધિઘન ધરાવે છે, ઉપેક્ષા કરવા યોગ્ય હોય તેમાં માધ્યચ્ય ધરાવે છે, તેવા સજ્જનોએ અહીં આટલું ધ્યાન રાખવું - - ભલે સર્વે આસ્તિકો અનેક પ્રકારના વિધાનોમાં ધુરંધર, અખંડિત એવા પ્રત્યક્ષ વગેરે પ્રમાણોની પ્રસિદ્ધિથી જણાતા ઘડો, કપડુ, यमानघटपटलकुटशकटकटप्रभृतिपदार्थसार्थान् व्यवहारमात्रतः स्वीकुर्वतः तत्त्वदृष्ट्याऽपोहप्रवीणान् वेदान्तिनो विहाय, विश्ववैचित्र्यान्यथानुपपत्त्येकलक्षणाद्धेतोर्भवान्तरानुयायिन आत्मनः शुभाशुभसाधनसमर्थमदृष्टं तत्त्वदृष्ट्यानुपचरितमङ्गीकृतवन्तः । प्रमाणयन्ति चात्र वेदान्तिनः - ब्रह्मभिन्नमसत्, प्रतीयमानत्वात्, मरुमरीचिकावत्। ये ये द्रव्यादयः पदार्था विश्वे दरीदृश्यन्ते ते ते मतिभ्रमनिमित्तकाः, न पुनः तत्त्वदृष्ट्या वर्तन्ते। एतदनुमानान्त:લાકડી, ગાડુ, ચઢાઈ, વગેરે પદાર્થોના સમૂહને વ્યવહાર માત્રથી સ્વીકારે છે. માત્ર તત્ત્વદૃષ્ટિથી બાહ્યપદાર્થોનો નિકાસ કરનારા વેદાંતીઓ જ તેમાં અપવાદ છે. (અહીં આસ્તિકો એવું વિશેષ અભિધાન કર્યું છે અન્યથા શૂન્યવાદી, વિજ્ઞાનવાદી બૌદ્ધો પણ તેમાં અપવાદ છે. કારણ કે તેઓ બાહ્ય પદાર્થોનો અપલાપ કરે છે. આસ્તિકોમાં બૌદ્ધોનો સમાવેશ ન કર્યો, તેનું કારણ એ હોઈ શકે કે તેમણે ક્ષણિકવાદના એકાંતને કારણે અન્વયી દ્રવ્યરૂ૫ આત્માને માન્યો નથી, જ્યારે આત્મતત્ત્વ પ્રત્યેની શ્રદ્ધા એ જ આસ્તિકતાનો આધારસ્તંભ છે.) વળી વિશ્વની વિચિત્રતાની અન્યથાઅનુપપત્તિરૂપ હેતુથી ભવાન્તરગામી એવા આત્માના કલ્યાણ અને અકલ્યાણને સાધવામાં સમર્થ એવું, તત્ત્વદષ્ટિથી અનુપચરિત = પારમાર્થિક એવું કર્મ પણ તેમણે સ્વીકાર્યું છે. અહીં વેદાતીઓ આ રીતે પ્રમાણ આપે છે - પ્રતિજ્ઞા :- જે બ્રહ્માથી ભિન્ન છે, તે અસત્ છે. હેતુ :- કારણ કે તેની પ્રતીતિ થાય છે. દેખાત :- મૃગજળની જેમ. વિશ્વમાં જે જે દ્રવ્ય વગેરે પદાર્થો દેખાય છે, તે તે મતિભ્રમના Page #65 -------------------------------------------------------------------------- ________________ ૨ ૦૮ • -મસિદ્ધિઃ च व्यभिचार, ब्रह्मभिन्नमसन्न भवितुमर्हति प्रतीयमानत्वादिति प्रत्यनुमानेन सत्प्रतिपक्षितः। किञ्च- ब्रह्मभेदः प्रसिद्धो न वा ?, प्रसिद्धश्चेत् ? द्वैतापत्तिः, अप्रसिद्धश्चेत् पक्षासिद्धिः । एवं साध्यमपि सदसद्वा, सच्चेत्? द्वैतापत्तिः, असच्चेत् ? अनुमानायासव्यर्थतेत्येवं सम्भावनीया अनुमानदोषा अपि । कुत्राप्यत्यन्तासत्त्वधर्मस्यासत्त्वेन दृष्टान्तेऽपि अन्यत्र स्थितस -~ ર્મસિદ્ધિ: – पातिनः कर्मणोऽपि तादवस्थ्यम् । तथा च श्रुति:- “अविनाशी वा रेऽयमात्मा सत्यं ज्ञानमनन्तं ब्रह्म एकमेवाद्वितीयं ब्रह्म नेह नानास्ति किञ्चन” इति । एतन्निखिलमतिकष्टेन सङ्घातीकृतमहत्तृणपुजनिक्षिप्तचित्रभानुसीकरसाध्यम्, तथाहि- प्रत्यक्षेण विधीयमानपदार्थसार्थस्यानुमानादिनाऽपलपितुमशक्यत्वेन घटादौ, प्रत्यक्षबाधः, ब्रह्मभिन्नघटादी घटासत्त्वविरुद्धत्वेन विरुद्धः, साध्याभाववद्वृत्तित्वेन घटादौ, तव निर्धर्मके ब्रह्मणि નિમિત્ત છે. તત્વદષ્ટિથી તેઓ વિદ્યમાન નથી. કર્મ પણ અનુમાનમાં અંતભૂત જ છે. માટે તે પણ વાસ્તવમાં નથી. શ્રુતિમાં પણ કહ્યું છે - ‘આત્મા અવિનાશી છે, સત્યરૂ૫ છે, જ્ઞાનસ્વરૂપ છે, અનંત છે, બ્રહ્મરૂપ છે, એક છે, પરમ બ્રહ્મ છે, અહીં કશુ જ નાનાત્વ નથી - આત્મા સિવાય બીજું કશું જ નથી.' વેદાંતીઓનો જે આ સમગ્ર મત છે તે ભેગા કરેલા ઘાસની મોટી ગંજી જેવો છે. ઘાસની ગંજી જેમ તેમાં ફેંકેલી અગ્નિના તણખાથી નષ્ટ થઈ જાય છે, તેમ તેમનો મત પણ યુક્તિઓથી નિરસ્ત થઈ જાય છે. તે આ પ્રમાણે - (૧) જે પદાર્થોના સમૂહો પ્રત્યક્ષથી જ સિદ્ધ છે, તેનો અપલાપ તો અનુમાન વગેરેથી પણ ન થઈ શકે. માટે ઘડા વગેરેનો અપલાપ કરવામાં તો પ્રત્યક્ષબાધ આવે છે. (૨) વળી બ્રહાભિન્ન એવા જે ઘડા વગેરે છે. તેમાં રહેલુ સાધ્ય છે ઘટનું અસત્વ. તમારો હેતુ-પ્રતીયમાનત્વ તો ઘટસત્તને સિદ્ધ કરે છે. ઘડો જણાય તો તેનું અસ્તિત્વ = સત્ત્વ છે એ સર્વાનુભવસિદ્ધ છે. માટે તમારો હેતુ સાધ્યવિરુદ્ધને સિદ્ધ કરતો હોવાથી વિરુદ્ધ છે. (૩) વળી પ્રતીયમાનત્વ હેતુ સાધ્યના અભાવવાળામાં રહે છે = અસત્ત જ્યાં નથી એવા ઘટાદિમાં રહે છે. તથા તમારા માનેલા નિર્ધર્મક એવા બ્રહામાં પણ રહે છે. કારણ કે તમે શ્રુતિથી બ્રહ્મની પ્રતીતિ કરો છો. આમ હેતુ સાધ્ય વિના રહ્યો, માટે તે વ્યભિચારી ઠરે છે. (૪) જે બ્રહાથી ભિન્ન હોય, તે અસત ન હોઈ શકે, કારણ કે તેની પ્રતીતિ થાય છે. આવા પ્રતિ-અનુમાનથી તમારો હેતુ સપ્રતિપક્ષ બને છે. વળી તમે બ્રાભિન્ન આવા પક્ષને લઈને અનુમાન કરવા બેઠા છો, બરાબર ને ? તો અમને પહેલા એટલું કહો કે બ્રહાભેદ પ્રસિદ્ધ છે કે નહીં ? પ્રસિદ્ધ છે, તો દ્વતની આપત્તિ છે. કારણ કે જગતમાં બ્રા અને બ્રાભિન્ન બન્નેનું અસ્તિત્વ સિદ્ધ થઈ ગયું. આ રીતે તમારો અદ્વૈતવાદ અદૃશ્ય થઈ જશે. જો અપ્રસિદ્ધ છે તો પક્ષાસિદ્ધિ નામનો દોષ આવશે. તમે જેને લઈને અનુમાન કરો છો તે આધાર જ ગાયબ થઈ જશે. પક્ષ તો પ્રસિદ્ધ જ જોઈએ. માટે તમે બ્રહ્મભિન્ન અસત્ છે” આવી પ્રતિજ્ઞા જ ન કરી શકો. તથા તમારું સાધ્ય છે, તે સત્ છે કે અસત્ ? જો સત્ છે તો દ્વતની આપત્તિ છે. કારણ કે જગતમાં બ્રા અને તમારું સાધ્ય બંનેનું અસ્તિત્વ સિદ્ધ થઈ જશે. અને જો અસતુ છે, તો પછી ખોટી વસ્તુને પૂરવાર કરવા માટે ફોગટ અનુમાનનો પરિશ્રમ કેમ કરો છો ? આ રીતે વેદાન્તીઓના મતમાં અનુમાનદોષો પણ સમજવા. વળી તેમણે આપેલું દેખાતું પણ નિર્દોષ નથી. કારણ કે ક્યાંય પણ Page #66 -------------------------------------------------------------------------- ________________ —ર્મસિદ્ધિ द्रूपजीवनप्रत्यासत्तिः प्रतिभासते क्षारभूमी, न तु सर्वथाऽविद्यमानो धर्मः । श्रुतेरपि द्वैतव्याप्यत्वेनाद्वैतं प्रति प्रामाण्यासम्भवेन वाच्यवाचकभावस्य द्वैतरूपेण प्रतिभासादिति दिक् । तच्चादृष्टं पौद्गलिकम् । अत्र वेदान्तिनश्चर्चयन्ति - नन्वविद्यावरणमेव कर्म, न पौद्गलिकम, मूर्तेन कर्मणा रूपातीतविज्ञानस्यावारयितुमशक्यत्वात्, अन्यथा शरीरादेरप्यावारकत्वप्रसङ्गः स्यादिति चेत् ? न मूर्त्तेनापि मदिरादिना रूपातीतविज्ञानस्यावारकत्वदर्शनात् । अमूर्ताया अविद्याया आवारकत्वे અત્યંત અસત્ એવો ધર્મ તો હોતો જ નથી. રણમાં જે મૃગજળ ભાસે છે તે અન્યત્ર વિધમાન સપ એવા જળનો આભાસ હોય છે. પણ તે સર્વથા અવિધમાન ધર્મ હોતો નથી. વળી શ્રુતિ પણ દ્વૈતને વ્યાપ્ય છે. માટે તે અદ્વૈતને સિદ્ધ કરનારું આગમપ્રમાણ ન બની શકે. શ્રુતિમાં જે શબ્દો છે તે વાચક છે અને તેનો જે અર્થ છે તે વાચ્ય છે. આ રીતે વાચ્ય-વાચકભાવનો સંબંધ દ્વૈતરૂપે ભાસે છે. માટે શ્રુતિ સ્વયં દ્વૈતને સિદ્ધ કરે છે. તો તે અદ્વૈતને શી રીતે પૂરવાર કરી શકે ? આ પ્રમાણે અહીં દિશાસૂચન કર્યું છે. સ્યાદ્વાદરત્નાકર, સંમતિતર્ક વગેરે ગ્રંથોમાં આ વિષયનો વિસ્તાર છે. તે કર્મ પૌદ્ગલિક છે. આ વિષયમાં વેદાંતીઓ ચર્ચા કરે છે પૂર્વપક્ષ (વેદાંતીઓ) :- અવિધારૂપી આવરણ તે જ કર્મ છે. કર્મ પૌદ્ગલિક નથી. કારણ કે મૂર્ત એવા કર્મથી અમૂર્ત એવા વિજ્ઞાનને આવૃત્ત ન કરી શકાય. જો અમૂર્ત વસ્તુથી પણ વિજ્ઞાન ઢંકાઈ જતું હોય, તો શરીર, વસ્ત્ર વગેરેથી પણ વિજ્ઞાન ઢંકાઈ જશે. પણ એ તો તમને પણ માન્ય નથી. માટે કર્મને મૂર્ત માનવું ઉચિત નથી. ઉત્તરપક્ષ :- મદિરા મૂર્ત હોય છે. તો પણ તેનાથી અમૂર્ત એવું વિજ્ઞાન આવૃત થઈ જાય છે. અર્થાત્ મદિરાપાનથી વિજ્ઞાન ઢંકાઈ જાય છે. માટે મૂર્ત વસ્તુ વિજ્ઞાનને આવૃત્ત ન કરી શકે, એવો કોઈ १०९ कर्मसिद्धिः ११० तु गगनादेरप्यावारकत्वमविद्यावत् स्यात्, अमूर्तत्वाविशेषात् । ज्ञानाविरुद्धत्वेन गगनस्य नावारकत्वमिति चेत् ? तर्हि ज्ञानाविरोधित्वात् शरीरस्यापि मा भूदावारकत्वं विरुद्धस्यावारकत्वप्रसिद्धेः न च मिथ्याज्ञानोदये प्रवाहेण प्रवर्तमानस्य ज्ञानादेर्निरोधादविद्याया एव ज्ञानविरोधित्वं न गगनादेरिति वक्तव्यम्, पौद्गलिककर्मोदये प्रवाहेण प्रवर्तमानस्य ज्ञानादे: ( निरोधभावात्तस्य ?) शरीरेण सह विरोधाभावात् तथा चानुमानप्रयोगः - आत्मनो मिथ्याज्ञानादि: पुद्गलविशेषसम्बन्धनिबन्धनः, નિયમ નથી. વળી અવિધા અમૂર્ત હોવાથી આવારક બની શકતી હોય તો ગગન પણ આવાક બની જશે, કારણ કે તે પણ અમૂર્ત છે. અવિધા અને આકાશમાં અમૂર્તપણું તો સમાનરૂપે જ રહેલું છે. પૂર્વપક્ષ :- અવિધા જ્ઞાનની વિરુદ્ધ છે. માટે તે આવારક બનશે. આકાશ એ જ્ઞાનની વિરુદ્ધ નથી. માટે એ આવાક નહીં બને. ઉત્તરપક્ષ :- શાબાશ, આ જ કારણથી શરીર, વસ્ત્ર વગેરે પણ આવારક નહીં બને. કારણ કે તે જ્ઞાનથી વિરુદ્ધ નથી. માટે “જો મૂર્ત કર્મ આવારક બને, તો શરીરાદિ પણ આવારક બનશે' આવો તમારો કુતર્ક તમારા વચનથી જ સમાપ્ત થઈ જાય છે. પૂર્વપક્ષ :- તમે પહેલા જરા સમજો, પછી અમારા પર દોષારોપણ કરજો. પ્રવાહથી પ્રવૃત્તિ કરતું જે જ્ઞાન વગેરે હોય તેનો મિથ્યાજ્ઞાનના ઉદયમાં નિરોધ થાય છે. માટે અવિધા જ જ્ઞાનની વિરોઘી છે, આકાશાદિ નહીં. ઉત્તરપક્ષ :- ના, કારણ કે પૌદ્ગલિક એવા કર્મનો ઉદય થાય, ત્યારે જ પ્રવાહથી પ્રવૃત્તિ કરતા એવા જ્ઞાનાદિનો નિરોધ થાય છે. માટે શરીર સાથે જ્ઞાનાદિનો વિરોધ નથી. અહીં આ મુજબ અનુમાન પ્રયોગ છે – Page #67 -------------------------------------------------------------------------- ________________ -~~ર્મસિદ્ધિ: – तत्स्वरूपान्यथाभावात्, मद्यपोन्मादवदिति। ननु कर्मणः पौद्गलिकत्वे किं मानम् ?, अनुमानमिति ब्रूमः । तथाहि- अदृष्टं पौद्गलिकमात्मनोऽनुग्रहोपघातनिमित्तत्वात् शरीरवत् । नन्वात्मनोऽनुग्रहोपघातनिमित्तत्वमस्तु पौद्गलिकत्वं मास्तु भोगनिर्वाहकात्मधर्मस्योदयनाचार्यादिभिरुक्तत्वादिति चेत् ? न, कार्यकार्थप्रत्यासत्त्या सुखादिहेतुत्वेऽसमवायिकारणत्वप्रसङ्गात् । પ્રતિજ્ઞા :- આત્માનું મિથ્યાજ્ઞાન વગેરે કોઈ વિશિષ્ટ પુગલના સંબંધના કારણે છે. હેતુ :- કારણ કે તેમાં આત્માનું સ્વરૂપ બદલાઈ જાય છે. દૃષ્ટાન :- જેમ કે મદિરાપાન કરનારનો ઉન્માદ. પૂર્વપક્ષ :- કર્મ પૌદ્ગલિક છે, તેમાં શું પ્રમાણ છે ? ઉત્તરપક્ષ :- અનુમાન પ્રમાણ છે. એમ અમે કહીએ છીએ, તે આ પ્રમાણે – પ્રતિજ્ઞા :- કર્મ પૌદ્ગલિક છે. હેતુ :- કારણ કે એ આત્મા પરના અનુગ્રહ અને ઉપઘાતનું કારણ છે. દેષ્ટાન :- શરીરની જેમ. પૂર્વપક્ષ :- કર્મ ભલે આત્માના અનુગ્રહ-ઉપઘાતનું નિમિત્ત હોય, પણ તે પૌગલિક ન હોય. અર્થાત કર્મને પૌગલિક માન્યા વિના પણ આત્માના અનુગ્રહ-ઉપઘાતની સંગતિ થઈ શકે છે. કારણ કે ઉદયનાચાર્ય વગેરે તૈયાયિકોએ આત્માને સુખ-દુઃખનો ભોગ કરાવે તેવા આત્મધર્મરૂપ કર્મનું નિરૂપણ કર્યું છે. આત્મધર્મરૂપ કર્મ તો પૌદ્ગલિક નથી, માટે કર્મને પૌદ્ગલિક માનવાની કોઈ જરૂર નથી. ઉત્તરપક્ષ :- ના, કારણ કે જો કર્મને આત્માનો ગુણ માનશો, તો તે કાયૅકાર્યપ્રયાસત્તિ સુખ આદિ કાર્યની સાથે આત્મારૂપ એક અર્થમાં પ્રત્યાસન્ન હોવાથી સમવાયસંબંધથી સુખાદિનું કારણ થશે. અને એ સ્થિતિમાં તૈયાયિકોની પરિભાષાના અનુસારે તેને સુખાદિ ११२ સિદ્ધઃन चात्मगुणभिन्नत्वे सतीति विशेषणं वाच्यम्, तत्र प्रमाणाभावत् । किञ्चादृष्टस्यात्मगुणत्वे सति सर्वदा बन्धाभावेन सर्वेषां मुक्तिप्रसङ्गः, विरोधेन च स्वपारतन्त्र्यनिमित्तत्वमपि न स्यात्। तथाहि- आत्मनः पारतन्त्र्यनिमित्तमदृष्टं न भवति घटस्वरूपवत्। स्वीकृतं च त्वयाऽકાર્યોનું અસમવાયી કારણ માનવું પડશે, જે ન્યાયની માન્યતાથી વિરુદ્ધ છે. આશય એ છે કે ન્યાયમતને અનુસાર જે જે કાર્યનો કાયૅકાર્યપ્રત્યાતિ = કાર્યની સાથે એક અર્થમાં પ્રત્યાતિ અર્થાત સમવાય અથવા કારમૈકાર્યપ્રત્યાત્તિ = કાર્યની કારણ સાથે એક અર્થમાં પ્રત્યાતિ અર્થાત્ સ્વસમાયિસમવાયસંબંધથી કારણ બને, તે એ કાર્યનું અસમવાયી કારણ હોય છે. જેમ કે ઘટની સાથે કપાલમાં પ્રત્યાસન્ન કપાલદ્ધયસંયોગ ઘટના સમવાયસંબંધથી અને ઘટશ્યના સમવાયિકારણ ઘટની સાથે કપાલાત્મક એક અર્થમાં પ્રત્યાસણ કપાલરૂપ ઘટરૂપનું સ્વસમવાસિમવાયસંબંધથી અસમવાયી કારણ છે. પણ કર્મ સમવાય સંબંધથી સુખ વગેરેનું કારણ હોવા છતાં પણ ન્યાયમતાનુસાર તેનું અસમવાયિકારણ નથી. પણ જો કર્મને આત્મગુણ માનીએ તો ન્યાયની આ માન્યતા તર્કહીન થઈ જાય છે. પૂર્વપક્ષ :- અમે એવું વિશેષણ લગાડશું કે આત્મગુણથી ભિન્ન હોવા સાથે પછી એ દોષ નહીં આવે. ઉત્તરપક્ષ :- ના, કારણ કે એવી કલાનાઓમાં કોઈ પ્રમાણ નથી. વળી જો કર્મ એ આત્માનો ગુણ હોય તો સર્વદા બંધના અભાવથી બધાની મુક્તિ થઈ જવાની આપત્તિ આવે. વળી પોતે જ પોતાને પરતંત્ર કરે એમાં તો વિરોધ છે. માટે આત્મધર્મરૂપ કર્મ આત્માના પારતંગનું નિમિત્ત ન બની શકે. અહીં આ રીતે અનુમાન પ્રયોગ છે – Page #68 -------------------------------------------------------------------------- ________________ ११४ -મસિદ્ધિઃ -~~ર્મસિદ્ધિ: - दृष्टस्यात्मगुणत्वमतः पारतन्त्र्यनिमित्तत्वमदृष्टस्य न भवितुमर्हति, प्रमाणप्रतीतं चात्मनः पारतन्त्र्यम्,तथा चानुमानम्, आत्मा कर्मपरतन्त्रः, हीनस्थानपरिग्रहवत्त्वात् मद्योडेकपारतन्त्र्याशुचिस्थानपरिग्रहवद्विशिष्टपुरुषवत् । हीनस्थानं हि शरीरमात्मनो दुःखहेतुत्वात् । न च देवशरीरे दुःखाभावाद् भागासिद्धोऽयं हेतुरिति वाच्यम्, तस्यापि च्यवनसमयेऽतिदुःखहेतुत्वप्रसिद्धेः। यदधीन आत्मा तदेव वाऽदृष्टसज्ञकं कर्मेति सिद्धं कर्मणः पौद्गलिकत्वमत्राप्यनुमानम्, तथा हि- पौद्गलिकं कर्मात्मनः पारतन्त्र्य પ્રતિજ્ઞા :- નૈયાયિકસંમત કર્મ આત્માના પારતંગનું નિમિત્ત ન થઈ શકે. હેતુ :- કારણ કે તે આત્માનો ધર્મ છે. દષ્ટાન્ત :- ઘટના સ્વરૂપની જેમ. ઘટનું સ્વરૂપ એ ઘટનો ધર્મ છે, તો એ ઘટના પારdયનું નિમિત્ત ન બની શકે. તેમ કર્મ પણ જો આત્માનો ધર્મ હોય, તો એ આત્માના પરતંગનું નિમિત્ત ન બની શકે. વળી આત્માનું પાણતંગ તો પ્રમાણપતીત છે. તેનું અનુમાન આ પ્રકારે છે – પ્રતિજ્ઞા :- આત્મા કર્મને પરતંત્ર છે. હેતુ :- કારણ કે તે હીન સ્થાનનો પરિગ્રહ કરે છે. દષ્ટાત્ત :- જેમ કોઈ વિશિષ્ટ પુરુષ મદિરાના નશાથી પરતંત્ર થઈને કોઈ અશુચિ સ્થાને બેસવા-સુવાની ક્રિયા કરે. પ્રસ્તુતમાં હીનસ્થાન શરીર છે કારણ કે તે આત્માને દુ:ખનું કારણ બને છે. પૂર્વપક્ષ :- દેવોને શરીર હોય છે. પણ તે દુઃખનું કારણ નથી થતું. માટે તમારો હેતુ ભાગાસિદ્ધ છે. આંશિકરૂપે અસિદ્ધ છે. ઉત્તરપક્ષ :- ના, કારણ કે ચ્યવનસમયે દેવોનું શરીર પણ અત્યંત દુઃખનું કારણ થાય છે. એ પ્રસિદ્ધ જ છે. આત્મા જેને પરતંત્ર છે, તે જ “અદૃષ્ટ’ એવા નામવાળું કર્મ છે. માટે કર્મનું પૌદ્ગલિકપણું સિદ્ધ થાય છે. આ વિષયમાં પણ અનુમાન છે. निमित्तत्वात् कारागारवत् । न च निगडादौ व्यभिचार इति वाच्यम्, तस्य पारतन्त्र्यस्वभावत्वात, यः खलु पारतन्त्र्यस्वभावः स न पारतन्त्र्यनिमित्तं भवितुमर्हतीति। अत्र साङ्ख्या: प्रलपन्ति-सुष्ठूक्तमदृष्टमात्मगुणो न भवतीति प्रधानपरिणामत्वात्तस्य, तदुक्तं- “प्रधानपरिणामः शुक्लं कृष्णं च कर्म” इति । तद्गगनारविन्दवन्मनोरथमात्रम्, प्रधानाभावेन तत्परिणामत्वस्थासम्भवात् । तत्परिणामत्वेऽपि वात्मपारतन्त्र्यनिमित्तत्वाभावाद् न कर्मत्वं तस्यान्यथा घटादावप्यतिप्रसक्तिः। न च प्रधानपारतन्त्र्यनिमित्तत्वात् પ્રતિજ્ઞા :- કર્મ પૌદ્ગલિક છે. હેતુ :- કારણ કે તે આત્માની પરતંત્રતાનું કારણ છે. દેખાત્ત :- જેલની જેમ. પૂર્વપક્ષ :- તમારો હેતુ બેડી વગેરેમાં વ્યભિચારી બને છે (?) ઉત્તરપક્ષ :- ના, કારણ કે તે પારdય સ્વભાવવાળા છે. જે પારતંગના સ્વભાવવાળા હોય, એ પારતંગનું નિમિત ન જ હોય (?). અહીં સાંખ્યો પ્રલાપ કરે છે – પૂર્વપક્ષ (સાંખ્યો) :- ‘અદૃષ્ટ’ એ આત્માનો ગુણ નથી’ એ તમે એકદમ બરાબર કહ્યું, કારણ કે એ તો પ્રધાનનો પરિણામ છે = પ્રકૃતિનો એક પ્રકારનો વિકાર છે. અમારા શાસ્ત્રોમાં પણ કહ્યું છે - પ્રધાનના પરિણામરૂપ શુક્લ અને કૃષ્ણ એવું કર્મ હોય છે. ઉત્તરપક્ષ :- આ વાત પણ આકાશકમળની જેમ મનોરથમાત્ર છે. કારણ કે પ્રધાન જ નથી. તેથી તેના પરિણામપણાનો સંભવ નથી. વળી જો પ્રકૃતિનો પરિણામ હોય, તો પણ તે કર્મ ન બની શકે. કારણ કે તે આત્માના પાતંત્ર્યનું નિમિત્ત નથી. કારણ કે આત્મા તો તમારે મતે નિત્યમુક્ત છે. જો આત્માના પારતંગનું નિમિત્ત ન હોવા છતાં પણ તેને ‘કર્મ’ માની શકાય, તો ઘટ વગેરેને પણ કર્મ માનવા પડશે. Page #69 -------------------------------------------------------------------------- ________________ -~ ર્મસિદ્ધિ – कर्मत्वं तस्येत्यारेकणीयम्, एवं रीत्या प्रधानस्यैव बन्धमोक्षयोः सम्भवेनात्मकल्पनाया वैयर्थ्यप्रसङ्गात् । न च बन्धमोक्षफलानुभवस्यात्मनि प्रतिष्ठानान्न तत्कल्पनावैयर्थ्यप्रसङ्ग इति वाच्यम्, वक्ष्यमाणानुमानेन प्रधानस्य तत्कर्तृत्ववत्तभोक्तृत्वप्रसङ्गात्, अन्यथा कृतनाशाकृताभ्युपगमप्रसङ्गः। अत्र प्रयोग:-प्रधानं बन्धफलानुभोक्तृ बन्धाधिकरणत्वात् कारागारबद्धतस्करवत् । न चात्मनः चेतनत्वाद भोक्तत्वं न प्रधानस्येति પૂર્વપક્ષ :- જુઓ. એ આત્માના પારતંગનું નિમિત્ત ભલે ન બને, એ પ્રધાનના પારતંગનું નિમિત છે, એટલે એનું કર્મપણું કહી શકાશે. ઉત્તરપક્ષ :- ના, કારણ કે આ રીતે તો પ્રધાનનું જ બંધન અને મુક્તિ સંભવશે, માટે આત્માની કલાના વ્યર્થ થઈ જશે. પૂર્વપક્ષ :- તમે અમારું ગહન તત્ત્વજ્ઞાન સમજતા નથી. બંધ અને મોક્ષના ફળનો અનુભવ તો આત્મામાં પ્રતિષ્ઠિત છે. માટે આત્માની કલાના વ્યર્થ થવાનો પ્રશ્ન જ ઉભો થતો નથી. ઉતરપક્ષ :- ના, કારણ કે અમે હવે જે અનુમાન કરીએ છીએ, તેના દ્વારા પ્રદાન કર્યા છે, તો પ્રધાન જ ભોક્તા ઠરે છે. જો આવું ન માનો તો બે દોષ આવશે. (૧) કૃતનાશ :- પ્રધાને કર્યું, પણ તેને ફળ ન મળ્યું. (૨) અકૃતાગમ :- આત્માએ કર્યું નહીં, તો ય તેને ફળ મળ્યું. ‘જે કરે એ ભોગવે આ જ સનાતન ન્યાય છે. માટે તમારી વાત ઉચિત નથી. અહીં અનુમાન પ્રયોગ આ મુજબ છે – પ્રતિજ્ઞા :- પ્રધાન બંધના ફળને ભોગવે છે. હેતુ :- કારણ કે તે બંધાય છે. દૃષ્ટાન્ત :- જેલમાં બાંધેલા ચોરની જેમ. પૂર્વપક્ષ :- અરે, પણ આત્મા જ ચેતન છે. માટે તે જ ભોક્તા થઈ શકશે, પ્રધાન નહીં. - શર્મસિદ્ધઃवक्तव्यम्, मुक्तात्मनोऽपि कर्मफलानुभवप्रसङ्गात् । ननु मुक्तात्मनः प्रधानसंसर्गाभावात् न फलानुभवनमिति चेत् ? तर्हि संसारिण एव प्रधानसंसर्गात् बन्धफलानुभवनं प्राप्तं तथा चात्मन एव बन्धः सिद्धः, बन्धफलानुभवनिमित्तस्य प्रधानसंसर्गस्य बन्धरूपत्वाद् बन्धस्यैव संसर्गः, पुद्गलस्य च प्रधानमिति नामान्तरमेव कृतं स्यादिति दिक् । कर्मणां पौद्गलिकत्वे सिद्धे तेषामनन्तशक्तिमत्त्वेन विचित्रतापि नानुपपन्ना । तत्तत्कर्मणां विशिष्यादृष्टहेतुत्वस्यावश्यकत्वेन वैजात्यकल्पने ઉત્તરપક્ષ :- આત્મા કર્તા ન હોય તો કદી ભોક્તા ન થઈ શકે. અન્યથા મુક્ત જીવો પણ કર્મફળના ભોક્તા થઈ જવાની આપત્તિ આવે. પૂર્વપક્ષ :- મુક્ત આત્માઓને પ્રધાનનો સંસર્ગ નથી. માટે તેઓ કર્મના ફળને નહીં અનુભવે. ઉત્તરપક્ષ :- શાબાશ, તો એનો અર્થ એ જ છે કે સંસારી જીવને જ પ્રધાનના સંસર્ગથી બંધના ફળનો અનુભવ થાય છે. આ રીતે આત્મા જ બંધાય છે એવું સિદ્ધ થયું. બંધના ફળનો જે અનુભવ થાય છે, તેનું નિમિત્ત છે પ્રધાનસંસર્ગ. એ જ બંધરૂપ છે. માટે બંધનો જ સંસર્ગ થાય છે. આ રીતે તો તમે પૌગલિક એવા કર્મનું ‘પ્રધાન’ એવું બીજું નામ જ પાડ્યું છે. વિશેષ કશું કર્યું નથી. આ પ્રમાણે અહીં દિશાસૂચન કર્યું છે. કર્મો પૌદ્ગલિક છે એવું સિદ્ધ થયું એટલે તેઓ અનંત શક્તિ ધરાવતા હોવાથી વિચિત્રતાવાળા છે એ પણ સંગત થઈ જાય છે. પૂર્વપક્ષ (નૈયાયિક) :- તમે કર્મોમાં ભેદો માન્યા છે જેમ કે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય વગેરે. પણ એના માટે તો તમારે જ્ઞાનપત્યનીકતા વગેરે તે તે ક્રિયા દ્વારા વિશેષરૂપે તે તે કર્મ બંધાય છે એવું માનવું જરૂરી બને છે. માટે કર્મોમાં આવા ભેદો છે = વૈજાત્ય Page #70 -------------------------------------------------------------------------- ________________ -~~ર્મસિદ્ધિઃ - मानाभाव इत्यपि न सुन्दरम्, तव मतेऽपि कीर्तननाश्यतावच्छेदकत्वेनावश्यकत्वात्तस्य, अदृष्टत्वस्य स्वाश्रयजन्यताविशेषसम्बन्धेनाश्वमेधत्वादिघटितस्य कीर्तननाश्यतावच्छेदकत्वे तु गौरवमित्यलमप्रासङ्गिकेन । तद्वैचित्र्यमपि बन्धहेतुत्ववैचित्र्येऽपि सङ्क्रमकरणादिकृतं परिणतप्रवचनानां છે, એવી કલ્પનામાં કોઈ પ્રમાણ નથી. ઉત્તરપક્ષ :- ના, કારણ કે તમારા મતમાં પણ કોઈ પુણ્ય કરે અને પછી કીર્તન = આત્મપ્રશંસા કરે, તો તેનું પુણ્યકર્મ નાશ પામે છે, એવું મનાયું છે. માટે કીર્તનનાશ્યતાવચ્છેદકથી તમારે પણ કર્મોમાં વૈજાત્યની કલ્પના તો કરવી જ પડે છે. પૂર્વપક્ષ :- અમારે કર્મોમાં વૈજાત્યની કલ્પના ન કરવી પડે એનો ઉપાય અમે શોધી લીધો છે. કર્મોમાં તો કોઈ વૈજાત્ય નથી. પણ સ્વ = અદણત્વ, તેનું આશ્રય = અદષ્ટ = કર્મ, તેના જન્યતાવિશેષ સંબંધથી અશ્વમેધત્વાદિઘટિત એવું કર્મત કીર્તનનાશ્યતાવછેદક બને છે. અર્થાત અશ્વમેધ વગેરેથી થયેલું પુણ્યકર્મત કીર્તનનાશ્યતાવચ્છેદક છે. તેથી તે કર્મ કીર્તનનાશ્યતાવચ્છિન્ન બની જશે. આ રીતે કર્મોમાં વૈજાત્યની કલાના કર્યા વિના પણ તેમાં કીર્તનનાશ્યતાની સંગતિ થઈ જશે. ઉત્તરપક્ષ :- આવી લાંબી લાંબી પરિભાષામાં તો સ્પષ્ટ ગૌરવ છે. એના કરતા વૈપાયની કલપના જ સારી છે. તમારે પણ ‘શોર્ટકટ' માટે આ જ રસ્તે આવવું પડશે. માટે જ્ઞાનાવરણીયાદિ કર્મભેદના નિરૂપણનું તમે ખંડન ન કરી શકો. અહીં પ્રસ્તુત ચર્ચાથી સર્યું. કર્મના જે ભેદો છે તેમાં પણ વિચિત્રતા થાય છે. તેમાં બંધહેતુની વિચિત્રતા સાથે સાથે સંક્રમણ, ઉદ્વર્તન, અપવર્તન વગેરેથી પણ વૈચિત્ર્ય થાય છે. તે જેમને પ્રવચનની પરિણતિ થઈ છે, તેઓ ११८ - મસિદ્ધઃसुज्ञानमिति। नन्वदृष्टकार्याणां देहादीनां मूर्तिमत्त्वेन “कारणानुरूपं कार्यम्” इतिवचनाच्चादृष्टस्य मूर्त्तत्वापत्तिरिति चेत् ? इष्टापत्तिः । अथामूर्त्तत्वेन सुखादिकार्याणां कथमिष्टापत्तिः निर्वाह्या इति चेत् ? न, कार्यानुरूपा कारणकल्पना तूपादानादिकारणस्थल एव, नादृष्टस्थले, सुखादिकं प्रति तस्य निमित्तकारणत्वात्, निमित्तकारणादौ च तत् कल्पने घटं प्रत्याकाशस्य बुद्ध्यादिकं प्रति नागरस्य मद्यपानादेश्च तत्कल्पनापत्तिरिति । સારી રીતે જાણે છે. પૂર્વપક્ષ :- દેહ વગેરે કર્મભનિત છે, દેહ મૂર્ત છે, તેથી કર્મને પણ મૂર્ત માનવું પડશે. ઉત્તરપક્ષ :- અમને એ ઈષ્ટ જ છે. પૂર્વપક્ષ :- કર્મ દ્વારા સુખાદિ કાર્યો પણ થાય છે, એવું તમે માનો છો. સુખાદિ તો અમૂર્ત હોય છે. માટે જો કર્મનું મૂર્તપણું ઈષ્ટ હોય, તો તેને સુખાદિનું કારણ નહીં માની શકાય. ઉત્તરપક્ષ :- ના, કારણ કે કાર્ય એ કારણાનુરૂપ જ હોય, એવી કલાના ઉપાદાનાદિ કારણના સ્થળે જ ઉચિત છે. જેમ કે માટી એ ઘડાનું ઉપાદાન કારણ છે, માટી મૂર્ત છે, તો ઘડો પણ મૂર્ત છે. કર્મ તો સુખાદિના પ્રત્યે નિમિત્ત કારણ છે. માટે કર્મની બાબતમાં એ કલ્પના ન કરવી જોઈએ. જો નિમિત્ત કારણાદિમાં પણ તેની કલાના કરો, તો ઘટ પ્રત્યે આકાશને કારણ મનાય છે. બુદ્ધિ વગેરેની તીવ્રતા-મંદતા પ્રત્યે સૂંઠ અને મદિરાપાનાદિની કારણતા મનાય છે. એમાં પણ એ જ કલ્પના કરવાની આપત્તિ આવશે. અર્થાત્ ઘડો મૂર્ત છે તો આકાશને પણ મૂર્ત માનવું પડશે, બુદ્ધિ અમૂર્ત છે તો સૂંઠ, મદિરાપાન વગેરેને પણ અમૂર્ત માનવું પડશે. માટે સર્વત્ર કારણાનુરૂપ જ કાર્ય હોય, એવો એકાંત ન રાખવો જોઈએ. અહીં આ રીતે અનુમાન પ્રયોગો છે – Page #71 -------------------------------------------------------------------------- ________________ - कर्मसिद्धिः ११९ प्रयोगाश्चात्र मूर्तमदृष्टं तत्सम्बन्धेन सुखादिसंवित्तेराहारादिवत् । तथा मूर्त्तमदृष्टं तत्संसर्गेण वेदनोद्भवादग्निवत् । मूर्त्तमदृष्टमात्मव्यतिरिक्तत्वे सति परिणामित्वात् पयोवदिति । अदृष्टस्य शरीरादेश्च परिणामित्वदर्शनात् नायमसिद्ध हेतुः । मूर्त्तमदृष्टं मूर्त्तस्य देहादे: बलाधानकारित्वात् यथा घटो निमित्तमात्रभावित्वेन बलमाधत्ते, एवं कर्मापि । तथा मूर्त्तमदृष्टं (૧) પ્રતિજ્ઞા :- કર્મ મૂર્ત છે. હેતુ :- કારણ કે તેના સંબંધથી સુખાદિનું સંવેદન થાય છે. દૃષ્ટાન્ત :- આહારાદિની જેમ. (૨) પ્રતિજ્ઞા :- કર્મ મૂર્ત છે. હેતુ :- કારણ કે તેના સંસર્ગથી વેદનાનો ઉદ્ભવ થાય છે. દૃષ્ટાન્ત :- અગ્નિની જેમ, (૩) પ્રતિજ્ઞા :- કર્મ મૂર્ત છે. હેતુ :- કારણ કે તે આત્માથી ભિન્ન હોવા સાથે પરિણામી છે. દૃષ્ટાન્ત :- પાણીની જેમ. આ હેતુ અસિદ્ધ નથી, કારણ કે કર્મ અને શરીરાદિ પરિણામી છે એવું દેખાય છે. (૪) પ્રતિજ્ઞા :- કર્મ મૂર્ત છે. હેતુ :- કારણ કે એ મૂર્ત એવા શરીરાદિમાં બલાધાન કરે છે. દૃષ્ટાન્ત :- ઘડાની જેમ. જેમ ઘડો નિમિત્તમાત્ર થાય છે તેથી બલાધાન કરે છે એમ કર્મ પણ બલાધાન કરે છે. આશય એ છે કે ઘડાનું સાક્ષાત્ ભોજન કરીને બળ મેળવાતું નથી. પણ ઘડામાં રાખેલ દૂધ વગેરે પદાર્થોથી બલાધાન થાય છે. આમ ઘડો બલાધાનમાં નિમિત્ત જ બને છે. તેમ કર્મ પણ તથાવિધ સામગ્રીનું સંપાદન કરાવવા દ્વારા બલાધાનમાં નિમિત્ત બને છે. १२० ધર્મસિદ્ધિ मूर्त्तेन स्रक्चन्दनाङ्गनादिनोपचयलक्षणबलस्याधीयमानत्वात् घटवत्, यथा मूर्त्तेन तैलादिना बलस्याधीयमानत्वात् कुम्भो मूर्त्तः, एवं स्रक्चन्दनाङ्गनादिनोपचीयमानत्वात् मूर्त्तं कम्मैति तथा मूर्त्तमदृष्टं देहादेस्तत्कार्यस्य मूर्त्तत्वात् परमाणुवत्, यथा परमाणूनां कार्यं घटादिकं मूर्त्तं दृष्टमत एव तत्कारणीभूतानां परमाणूनामपि मूर्त्तता कल्प्यते, तद्वत् मूर्त्तस्य शरीरादेः कर्मणः कार्यत्वेन तस्यापि मूर्त्तता कल्प्यते । ननु देहादीनां कर्मकार्याणां मूर्त्तत्वेन मूर्त्तं कर्म यद्वा सुखदुःखादीनां तत्कार्याणाममूर्त्तत्वेनामूर्त्तं कर्मेत्यपि संशयो न कर्त्तव्यः, सुखादीनां न केवलं कर्मैव (૫) પ્રતિજ્ઞા :- કર્મ મૂર્ત છે. હેતુ :- કારણ કે મૂર્ત એવા માળા, ચંદન, સ્ત્રી વગેરેથી ઉપાયરૂપ બળનું તેમાં આધાન થાય છે. દૃષ્ટાન્ત :- ઘડાની જેમ. ઘડો મૂર્ત છે,કારણકે તે મૂર્ત એવા તેલ વગેરેથી ઉપચય કરે છે. તેમ કર્મ પણ માળા, સ્ત્રી વગેરેના સંસર્ગથી ઉપચય કરે છે. અથવા તો માળા, ચંદન, સ્ત્રી વગેરેથી કર્મનો બંધ થાય છે. તેથી તેના દ્વારા કર્મનો ઉપચય થાય છે, માટે કર્મ મૂર્ત છે. (૬) પ્રતિજ્ઞા :- કર્મ મૂર્ત છે. હેતુ :- કારણ કે તેના કાર્ય-શરીર વગેરે મૂર્ત છે. દૃષ્ટાન્ત :- જેમ કે પરમાણુ. જેમ કે પરમાણુઓનું કાર્ય ઘટ વગેરે છે. ઘટ મૂર્ત છે, માટે તેના કારણભૂત પરમાણુઓ પણ મૂર્ત છે. તેમ મૂર્ત એવા શરીરાદિ કર્મનું કાર્ય છે. માટે કર્મોની પણ મૂર્તતા કલ્પાય છે. પૂર્વપક્ષ :- કર્મના શરીરાદિ કાર્યો મૂર્ત છે, તેથી કર્મને મૂર્ત માનવું ? કે પછી કર્મના સુખ, દુઃખ વગેરે કાર્યો અમૂર્ત છે તેથી તેને Page #72 -------------------------------------------------------------------------- ________________ -~ ર્મસિદ્ધિ – कारणं, किन्तु जीवोऽपि, सुखादीनां समवायिकारणं जीवा, असमवायिकारणं तु कर्म। इदमत्र हृदयं- सुखादेरमूर्त्तत्वेन समवायिकारणस्य जीवस्यामूर्त्तत्वमस्त्येव, असमवायि-कारणस्य तु कर्मणः सुखाद्यमूर्त्तत्वेनामूर्त्तत्वं न भवत्यपीति नोक्तशङ्कावकाशः । अत एवास्माभिरनुपदमेवोक्तं कार्यानुरूपा कारणकल्पना तूपादानकारणस्थल एव इति । नन्वमूर्त्तस्यात्मनो मूर्त्तिमताऽदृष्टेन सह कथमनुग्रहोपघातौ स्याताम् ?, न च भवतः खड्गादिभिः सह नभसोऽनुपग्रहोपघाताविति चेत् ? न, मूर्तः मदिरादिभिः नागरादिभिश्चात्मधर्माणां बुद्ध्यादीनामनुग्रहोपघातदर्शनात् । यद्वात्मनः અમૂર્ત માનવું ? આવો અમને સંશય છે. ઉત્તરપક્ષ :- એવી શંકા કરવાની જરૂર નથી. કારણ કે સુખ, દુઃખ વગેરેનું કારણ માત્ર કર્મ નથી. જીવ પણ કારણ છે. સુખ વગેરેનું સમવાયી કારણ જીવ છે, અસમવાયી કારણ કર્મ છે. આશય એ છે કે સુખ, દુઃખ વગેરે અમૂર્ત છે, તેથી તેનું જે ઉપાદાન કારણ જીવ છે, તે તો અમૂર્ત છે જ, કર્મ તો નિમિત્ત કારણ છે. તેથી સુખાદિ અમૂર્ત હોવાથી તે અમૂર્ત નહી બની જાય. આ રીતે તમે કહેલી શંકાનો અવકાશ રહેતો નથી. માટે જ અમે અનેકવાર કહ્યું છે કે કાર્યને અનુરૂપ એવા કારણની કલ્પના તો ઉપાદાનકારણના સ્થળે જ છે. પૂર્વપક્ષ :- આત્મા તો અમૂર્ત છે. તેથી મૂર્ત એવા કર્મથી તેના અનુગ્રહ-ઉપઘાત શી રીતે થઈ શકે ? તલવારથી આકાશના અનુગ્રહ ઉપઘાત ન થઈ શકે, તેમ પ્રસ્તુતમાં પણ સમજવું જોઈએ. ઉત્તરપક્ષ :- મૂર્ત એવા મદિરા વગેરેથી અને સુંઠ વગેરેથી અમૂર્ત એવા આત્મધર્મો-બુદ્ધિ વગેરેનો અનુગ્રહ-ઉપઘાત દેખાય છે. માટે મૂર્તથી અમૂર્તને અનુગ્રહ-ઉપઘાત ન જ થાય એવો એકાન્ત નથી. १२२ - મસિદ્ધ:कथञ्चिन्मूर्त्तत्वेऽपि न क्षतिः, अनादिकर्मसन्तानपरिणामप्राप्तत्वेन क्षीरनीरवत् कर्मणोऽनन्यत्वात् । आकाशस्यानुग्रहोपघातावचेतनत्वेनामूर्त्तत्वेन च न स्यातामिति। तदुक्तम् - "मुत्तेणामुत्तिमओ, उवघायाणुग्गहा कहं होज्जा ?। जह विण्णाणाईणं, मइरापाणोसहाईहिं ।।१।। अहवा गंतीयं, संसारी सव्वहा मुत्तो त्ति। जमणाइकम्मसन्तइ, परिणामावन्नरूवो सो।।२।। सन्ताणोऽणाईओ, परोप्परं हेउहेउभावाओ। દસ ૫ ૫, જયમ ! વીર્વારા વારૂ ” તા नन्वमूर्त्त कर्म वासनारूपत्वादिति चेत् ? न, वासनायाः निराक અથવા તો જીવને કથંચિત્ મૂર્ત માનીએ તો પણ ક્ષતિ નથી. કારણ કે અનાદિ કર્મસન્તાનના પરિણામને પામ્યો હોવાથી એ ક્ષીરનીરની જેમ કર્મથી અનન્ય છે. આકાશ તો અમૂર્ત હોવાની સાથે અચેતન પણ છે. માટે તેના અનુગ્રહ-ઉપઘાત થતા નથી. કહ્યું પણ છે – પ્રશ્ન :- મૂર્તથી અમૂર્તના ઉપઘાત-અનુગ્રહ કેવી રીતે થઈ શકે ? ઉત્તર :- જેમ મદિરાપાન અને ઔષધ વગેરેથી વિજ્ઞાનના અનુગ્રહ-ઉપઘાત થાય છે. IIII અથવા તો એવો એકાંત નથી કે સંસારી સર્વથા મૂર્ત છે. કારણ કે તે અનાદિ કર્મસંતતિના પરિણામને પામેલા સ્વરૂપવાળો છે. lll. હે ગૌતમ ! પરસ્પરના હેતુ-હેમુભાવથી બીજ અને અંકુરની જેમ દેહ અને કર્મનો સંતાન અનાદિ છે. llall પૂર્વપક્ષ :- કર્મ અમૂર્ત છે, કારણકે એ વાસનારૂપ છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ १२४ - મસિદ્ધ: -ર્મસિદ્ધિ: - - ૨૩ रिष्यमाणत्वात् । किञ्चामूर्तं कर्म न भवति, आकाशवत्प्रागुक्तानुग्रहोपघाताभावात्। तथाहि- सत्त्वानामनुग्रहमुपघातं वा यथा गगनं न किमपि करोति तद्वदनापीति। न चाकाशेऽमूर्त्तत्वादन्यदकरणनिमित्तमस्ति किन्त्वमूर्त्तत्वमेव, अत्रापि चामूर्त्तत्वमविशिष्टमिति । ननु कुत्रचिद्देशे सुखमनुभूयते, यथोष्णकालेऽर्बुदाचले, कुत्रचित्तु दुःखम्, यथोष्णकाले मरुस्थले गौर्जराणामिति साधनविकलता दृष्टान्तस्येति चेत् ? न, तत्रापि गगनव्यतिरिक्तजलादिनिमित्तत्वात्। तथाहि- वातबहुलस्य पुंसो निर्जले देशे सुखं सजले दुःखम्, न च सुखं दुःखं वा शुद्धक्षेत्रोद्भवं ઉત્તરપક્ષ :- ના, કારણ કે આગળ વાસનાનું નિરાકરણ થવાનું છે. વળી કર્મ અમૂર્ત ન હોઈ શકે. કારણ કે જો એ અમૂર્ત હોય તો એ આકાશ જેવું નિષ્ક્રિય થઈ જાય. અનુગ્રહ-ઉપઘાત ન કરી શકે. એ પૂર્વે કહ્યું જ છે. તે આ મુજબ - જેમ આકાશ જીવોને અનુગ્રહઉપઘાત કાંઈ કરતું નથી એમ અમૂર્ત તરીકે માનેલું કર્મ પણ ન કરે. આકાશ નિષ્ક્રિય છે તેમાં તેના અમૂર્તપણા સિવાય બીજું કોઈ કારણ નથી. પણ તેનું અમૂર્તત્વ જ કારણ છે. તેમ કર્મમાં તમે માનેલું અમૂર્તત્વ સમાન જ છે. પૂર્વપક્ષ :- કો'ક સ્થળે સુખનો અનુભવ થાય છે. જેમ કે ઉનાળામાં આબુ પર્વત પર, કો'ક સ્થળે દુ:ખનો અનુભવ થાય છે. જેમ કે ઉનાળામાં ગુજરાતીઓને રાજસ્થાનના રણમાં. આ રીતે આકાશ પણ સુખ-દુ:ખનો હેતુ છે. તેથી તમે આપેલું દેખાતા સાધનવિકલ છે. ‘અનુગ્રહ-ઉપઘાતનો અભાવ’ આ હેતુ દષ્ટાન્તમાં तस्य सर्वत्राप्यविशेषात्, तस्मात् सुखादीनां जलाद्यन्वयव्यतिरेकानुविधायित्वाद् न साधनविकलता निदर्शनस्येति । नन्वस्तु वासनारूपं कर्मेति चेत् ? न, तव मते वास्यातिरिक्तवासकाकल्पनेन पुष्पादिगन्धवैकल्ये तिलादौ वासनाप्रसङ्गः स्यात्, अतिरिक्तवासककल्पने तु तदेवादृष्टम्, परमार्थसदतिरिक्तकर्मास्वीकारे तु वासना न युक्ता । न चासत्ख्यात्युपनीतादृष्टभेदाग्रहात् ज्ञानवासनेति वाच्यम्, पुष्पादिगन्धभेदाग्रहेऽपि तैलादिगन्धेषु तद्वासनाप्राप्तेः, ज्ञानवासना નથી થતા, કારણ કે શુદ્ધ ક્ષેત્ર તો સર્વત્ર સમાનરૂપે છે જ. માટે સુખ-દુ:ખ વગેરે પાણીના અન્વય-વ્યતિરેકને અનુસરે છે. માટે અમે આપેલું દેખાતું સાધનવિકલ નથી. પૂર્વપક્ષ :- છતાં પણ કર્મ વાસનારૂપ માનીએ તેમાં શું આપત્તિ છે ? ઉત્તરપક્ષ :- તમારા મતે વાસનાથી ભિન્ન કોઈ વાસક છે કે નહીં ? જો નથી તો પપ વગેરેની સુગંધ વિના જ તલ વાસિત થઈ જશે, એવી આપત્તિ આવશે. અને જો વાસનાથી ભિન્ન કોઈ વાસક તત્વ માનશો, તો એ કર્મ જ હોઈ શકે. પારમાર્થિકરૂપે વિધમાન એવું અતિરિક્ત કર્મ ન માનો તો ‘વાસના’ની માન્યતા ઉચિત નથી. પૂર્વપક્ષ :- વાસનાના કારણરૂપે વાસક તત્ત્વ હોવું જ જોઈએ, તેવો તમે આગ્રહ રાખો છો. પણ વાસકતત્વ ન હોવા છતાં વાસના થઈ શકે છે. જેમ કે મૃગજળમાં પાણી ન હોવા છતાં પણ અસખ્યાતિ થાય છે – જે નથી તેનો ભાસ થાય છે, જલ નથી-જલ ભેદ છે, પણ તેનું ગ્રહણ ન થવાથી પાણી છે એવું લાગે છે. તેમ પ્રસ્તુતમાં પણ અસખ્યાતિથી કર્મભેદનું ગ્રહણ ન થવાથી જ્ઞાનવાસના થાય છે. ઉત્તરપક્ષ :- જો ભેદનો અગ્રહ થવાથી જ વાસના થતી હોય તો પુષ્પ વગેરે ન હોય, તો ય પુષ્પાદિગંધભેદનો અગ્રહ થવાથી તેલ વગેરેની ગંધની વાસના થઈ જવાની આપત્તિ આવશે. રહેતો નથી. ઉત્તરપક્ષ :- ના, કારણ કે એ સુખ-દુઃખનું કારણ પણ આકાશથી ભિન્ન એવી પાણી વગેરે વસ્તુઓ છે. તે આ પ્રમાણે - જેને દમનો રોગ છે, તેને નિર્જળ (સૂકા) દેશમાં સુખ થાય છે. અને ભેજવાળા દેશમાં દુ:ખ થાય છે. સુખ કે દુઃખ શુદ્ધ ક્ષેત્રને કારણે Page #74 -------------------------------------------------------------------------- ________________ - कर्मसिद्धिः तूक्तरूपा तैलादिगन्धवासना न तथेत्यपि न सङ्गतम्, अदृष्टभेदग्रहात् ज्ञाने वासनानिवृत्तत्वं त्विदानीमेव निर्वाणप्रसङ्गा औत्तरकालिक भेदाप्रायोजकदोषत्वेन नेदानी वासनानिवृत्तिरिति चेत ? तर्हि दोषाभावविशिष्टभेदग्रहाभावो वासनेति पर्यवसितं तथा चात्माश्रयः, वासनाया १२५ આશય એ છે કે માત્ર ભેદગ્રહ ન થાય એટલા માત્રથી કોઈ કાર્ય થઈ જતું નથી. ‘અહીં પુષ્પો નથી’ આવી જેને જાણ નથી. અર્થાત્ પુષ્પની બદલે પુષ્પના રંગની કોઈ બીજી જ વસ્તુ = પુષ્પભેદ વાળી વસ્તુ છે. પણ પુષ્પભેદનું ગ્રહણ જેણે કર્યું નથી, તો તે વસ્તુથી તે વ્યક્તિ તલને વાસિત કરી દે એવી આપત્તિ આવશે. પણ આવું તો કદી થતું નથી. માટે અસખ્યાતિને કારણે વાસક વિના પણ વાસના થાય છે એવું માનવું ઉચિત નથી. પૂર્વપક્ષ :- જુઓ, જ્ઞાનવાસના તો અમે કહી તે રીતે જ થાય છે, પણ તેલ વગેરેની ગંઘની વાસના ભિન્ન પ્રકારની છે. માટે તમે તેના ઉદાહરણથી જ્ઞાનવાસનાનો ઈન્કાર ન કરી શકો. ઉત્તરપક્ષ :- જો તમે કહેલી રીતે જ્ઞાનવાસના ઘટતી હોય તો કર્મભેદના ગ્રહણથી જ્ઞાનમાં વાસનાની નિવૃત્તિ થઈ જશે. ભેદાગ્રહથી વાસના થઈ હતી. ભેદગ્રહથી વાસના જતી જ રહે ને ? તેનાથી એ જ સમયે મોક્ષ થઈ જશે. પણ એવું તો થતું નથી. બોલો આમાં આપનું શું કહેવું છે ? પૂર્વપક્ષ :- ભવિષ્યમાં ભેદાગ્રહ થાય એવો દોષ જીવમાં હાજર છે. તેથી વાસનાની નિવૃત્તિ નહીં થાય. - ઉત્તરપક્ષ :- એનો અર્થ એ જ છે કે વાસના = દોષાભાવથી વિશિષ્ટ એવા ભેદગ્રહનો અભાવ. ભેદગ્રહ= સમ્યજ્ઞાન. દોષાભાવથી વિશિષ્ટ સમ્યજ્ઞાન ન હોય એ વાસના છે આ તમારો અભિપ્રાય છે. પણ વાસનાનું આવું નિર્વચન કરવામાં તો આત્માશ્રય છે. કારણ કે વાસના જ દોષ છે. એવો નિયમ છે કે જેનું નિર્વચન કરીએ તેમાં १२६ कर्मसिद्धि: . एव दोषत्वात् । ज्ञानमात्रं वासनेत्यपि न सुन्दरम् वासितत्वाभावेन सदैव मुक्तिः स्यात् । अथ विशिष्टं ज्ञानं वासना तदाऽ विशेषितज्ञानस्य वैशिष्ट्यं न स्यात्, विशेषकल्पने तु तदेवादृष्टम् । नन्वेकसन्तानगामित्वेन क्षणिकतत्तत्ज्ञानप्रवाहरूपा वासनाऽतो नानुपपत्तिः, नापि शिष्यज्ञानेन गुरोर्वासनापत्तिश्चेति चेत् ? न, क्षणपरम्परातिरिक्तसन्तानस्वीकारेऽतिरिक्त તે શબ્દ ન આવવો જોઈએ. જેમ કે અરિહંતનું નિર્વચન કરતાં કોઈ એમ કહે કે ‘૧૨ ગુણોથી યુક્ત જે અરિહંત હોય તે અરિહંત છે”, તો એ આત્માશ્રય દોષ કહેવાય. કારણ કે અરિહંતનું નિર્વચન કોઈ અન્ય શબ્દોથી કરવાના બદલે તે જ શબ્દથી કર્યું છે. અહીં શબ્દ કહ્યું તેના ઉપલક્ષણથી પર્યાય પણ સમજી લેવાનું છે. દોષ એ વાસનાનો પર્યાય છે. માટે ઉક્ત નિર્વાનમાં આત્માશ્રય સ્પષ્ટ છે. જ્ઞાનમાત્ર વાસના છે, એવું માનવું પણ ઉચિત નથી. કારણ કે બીજું કોઈ વાસકતત્ત્વ ન હોવાથી વાસિતત્વ પણ નથી. માટે સર્વદા ય મુક્તિ થવાની આપત્તિ આવશે. પૂર્વપક્ષ :- જ્ઞાનમાત્ર નહીં, પણ વિશિષ્ટ જ્ઞાન વાસના છે એમ અમે કહીશું. ઉત્તરપક્ષ :- જ્ઞાન વિશિષ્ટ શેનાથી બનશે ? તેને વિશિષ્ટ બનાવનાર કોઈ તત્ત્વ ન માનો તો તેનું વૈશિષ્ટ્ય ન ઘટી શકે. અને જો તેને વિશિષ્ટ બનાવનાર કોઈ તત્ત્વ માનો તો તે જ કર્મ છે. પૂર્વપક્ષ :- તમે જરા અમારો સિદ્ધાન્ત તો સમજો. એક સંતાન (ક્ષણપરંપરા)માં અનુગામી હોવાથી ક્ષણિક એવા તે તે જ્ઞાનના પ્રવાહરૂપ એવી વાસના હોય છે. માટે અનુપપત્તિ નથી. વળી શિષ્યના જ્ઞાનથી ગુરુની વાસના થાય એવી પણ આપત્તિ નહીં આવે. કારણ કે સ્વસંતાનમાં જ વાસના સંક્રમિત થશે. અન્યત્ર નહીં. ઉત્તરપક્ષ :- ના, કારણ કે તે સંતાનને તમારે ક્ષણપરંપરાથી ભિન્ન જ માનવો પડશે, કારણ કે સંતાનને ક્ષણોથી અભિન્ન માનશો, Page #75 -------------------------------------------------------------------------- ________________ ર્મસિદ્ધિ: - - ૨૭ द्रव्याभ्युपगमप्रसङ्गात्तदेवास्माकं कर्मेति । किञ्चातिरिक्तवासकाभ्युपगमेऽपि क्षणिकदर्शने वास्यकाले वासकस्याभावेन कुतो वासनासम्भवः ?, समेत्य स्थितयोः वास्यवासकयोः वासनाभावः सङ्गच्छते, पुष्पादितैलादीनां तथादर्शनात्, नासमेत्य स्थितयोः । अपि च वासकाद् वासना भिन्ना अभिन्ना वा ?, भिन्ना चेत् ? वासकस्य का संसर्गः घटादिवन्न कोऽपीत्यर्थः । घटादयोऽपि च कथं न वासयन्ति ज्ञानादिकम, संसर्गाતો તે ક્ષણો જ કહેવાશે. સંતાન નહીં. માટે સંતાનરૂપ જે ભિન્ન તત્વ માનશો, તે જ અમારા મતે કર્મ છે. વળી તમે અતિરિક્ત એવું વાસક તત્વ માનો તો પણ તમારા ક્ષણિકવાદમાં જ્યારે વાસ્ય હાજર છે, ત્યારે વાસક ગેરહાજર છે. તો વાસના શી રીતે સંભવે ? અત્તર હોય ત્યારે રૂ ન હોય અને રૂ હોય ત્યારે અત્તર ન હોય, તો અત્તરનું પૂમડુ શી રીતે બની શકે ? એના જેવી તમારી પરિસ્થિતિ છે. વાસ્ય અને વાસક એક સાથે રહેલા હોય તો જ વાસનાપણું ઘટી શકે.કારણ કે પુષ્પ વગેરે રૂ૫ વાસક અને તેલ વગેરેરૂ૫ વાસ્ય એક સાથે હાજર હોય તો જ વાસના સંભવે છે, પુષ્પ વગેરે અને તેલ વગેરે અલગ અલગ સમયે હાજર હોય, તો વાસના થતી નથી, એવું દેખાય છે. વળી વાસનાને કેવી માનશો ? વાસકથી ભિન્ન કે અભિન્ન ? જો ભિન્ન માનો, તો વાસકનો કયો સંસર્ગ થશે ? આશય એ છે કે જેમ ઘડા વગેરે વાસ્યથી ભિન્ન છે તો તેમનો તેની સાથે કોઈ સંબંધ નથી. તેમ વાસના પણ વાસકથી અત્યંત ભિન્ન હોવાથી વાસક સાથે તેનો કોઈ સંબંધ નહી રહે. તેથી વાસકથી વાસિત કરવાપણું પણ નહીં રહે, તેથી વાસ્તવમાં વાસના જ નહી ઘટે. - જો ભિન્ન હોવા છતાં પણ વાસિત કરવાની પ્રક્રિયા સંભવતી હોય, તો ઘડા વગેરે પણ જ્ઞાન વગેરેને કેમ વાસિત કરતા નથી ? કારણ કે સંબંધનો અભાવ તો બંને સ્થળે સમાનરૂપે જ રહેલો છે. १२८ - - भावत्वाविशेषात् । एकक्षणवर्तित्वेन च वासनोत्पत्तेरनभ्युपगमे वासनाशून्यमन्यं कथं वासयति घटादिवत् । वासकाद् वासनाऽभिन्ना चेत् ? कथं तर्हि वासनीये वासनायाः सङ्क्रम: ?, वासनाया वासकानतिरिक्तत्वात् स्वरूपवत्, सङ्कमाभावे च वासकाद् न युक्ता वास्यस्य वासनेति । अथ दृष्टहानिभिया कथमपि वास्ये वासनासक्रमः स्वीक्रियते। एवं તેથી પૂર્વજ્ઞાનક્ષણ વાસક બની શકે, ઘડા વગેરે ન બની શકે, આવો ભેદ શી રીતે ઘટે ? વળી વાસક અને વાસના બંને સમાન ક્ષણે હોય એવું તમે માનતા નથી, માટે વાસનાની ઉત્પત્તિ જ તમે સ્વીકારતા નથી. માટે પ્રત્યેક ક્ષણ વાસનારહિત જ છે. તો એવો ક્ષણ બીજા ક્ષણને શી રીતે વાસિત કરી શકે ? જેમ ઘડો વાસનાશૂન્ય હોવાથી બીજાને જ્ઞાનવાસનાથી વાસિત કરી શકતો નથી. તેમ તમે માનેલો વાસક પણ વાસનાશૂન્ય જ છે. તેથી તે પણ અન્યને વાસિત નહી કરી શકે. હવે આ આપત્તિઓથી ગભરાઈને તમે એમ કહો, કે વાસના વાસક કરતા અભિન્ન છે, તો પછી જેને વાસિત કરવાનું છે તેમાં વાસનાનો સંક્રમ શી રીતે થઈ શકે ? કારણ કે વાસકથી અતિરિક્ત એવું વાસના જેવું તત્ત્વ જ નથી. જેમ વાસકનું સ્વરૂપ તેનાથી અભિન્ન છે, અને તેથી તેનો વાસ્યમાં સંક્રમ થઈ શકતો નથી. તેમ વાસના પણ વાસકથી અભિન્ન માની હોવાથી, તેનો સંક્રમ પણ સંભવિત નથી. આ રીતે સંક્રમના અભાવે વાસકથી વાસના ન થઈ શકે. પૂર્વપક્ષ :- અરે, પણ જો બધી રીતે વાસનાની અનુપપત્તિ જ હોય, તો તો પ્રત્યક્ષબાધ આવશે. આશય એ છે કે ઉત્તરોત્તર જ્ઞાનક્ષણોમાં પૂર્વ પૂર્વ જ્ઞાનક્ષણોની વાસના હોય છે, એ તો પ્રતીતિસિદ્ધ જ છે. માટે વાસનાસંક્રમ શી રીતે થાય છે, એ આપણે ભલે ન Page #76 -------------------------------------------------------------------------- ________________ ? રૂ - રિદ્ધિ:-- ઋદ્ધિઃ - सति वास्यवासकभावसम्बन्धोऽपि नानुपपन्नः, अवृक्षव्यावृत्त्या वृक्षत्वसामान्यवद् वासनायाः परिकल्पितत्वेन भेदाभेदोक्तदोषावकाशोऽपि नेति चेत् ? न, वासनायाः कल्पितत्वेन व्यवहारानङ्गत्वात्, अन्यथा कल्पितस्य गगनारविन्दस्यापि व्यवहारप्रसङ्गात् । तदुक्तम् - “सिय वासणातो गम्मइ, सा वासगवासणिज्जभावेण । जुत्ता समेच्च दोण्हं, न तु जम्माणंतरहतस्स ।।१।। સમજી શકીએ. પણ કોઈ ને કોઈ રીતે વાસ્યમાં વાસનાનો સંક્રમ થાય જ છે. એમ માનવું જ પડશે. અને એ રીતે વાસ્ય-વાસકપણાનો સંબંધ પણ ઘટી જશે. વળી અમારો અતિ ગૂઢ સિદ્ધાન્ત તો એ જ છે કે વાસના જેવું પામોર્થિક તત્ત્વ જ નથી. જેમ તૈયાયિક દર્શને માનેલું ‘સામાન્ય’ નામનું તત્ત્વ વાસ્તવમાં હોતું જ નથી. વૃક્ષત્વ સામાન્ય એ શું છે – અવૃક્ષથી વ્યાવૃત્તિ રૂ૫ છે. એ કોઈ પૃથક વસ્તુ નથી. પરિકલ્પિત છે. તે જ રીતે વાસના પણ પરિકલ્પિત છે. માટે તમે વાસના ભિન્ન છે કે અભિન્ન આવા પક્ષો પાડીને જે દોષારોપણ કરો છો, તેનો પણ કોઈ અવકાશ નથી. કારણ કે પરિકલ્પિત વસ્તુમાં આવા કોઈ વિકલ્પો હોતા જ નથી. ઉત્તરપક્ષ :- ના, કારણ કે જો વાસના પરિકલ્પિત જ હોય, તો તે કોઈ પણ વ્યવહારનું માધ્યમ નહીં બને. જો પરિકલ્પિત વસ્તુ પણ વ્યવહારનું અંગ બનતી હોય, તો આકાશકમળ પણ વ્યવહારનું અંગ બની જશે. આ જ ચર્ચા શાસ્ત્રમાં આ રીતે કહી છે - જો એમ કહો કે વાસનાથી સંસ્કારસંક્રમ થાય છે, તો વાસકવાસનીયભાવથી બે સાથે હોય તો જ વાસના સંભવે છે. પણ જે ઉત્પન્ન થવા પછી તરત જ વિનાશ પામી જાય, તેનામાં વાસના सा वासणातो भिन्नाऽभिन्ना व हवेज्ज ? भेदपखंमि । को तीए तस्स जोगो, तस्सुण्णो वासइ कहं च ।।२।। अह णो भिन्ना कह तीए,संकमो होइ वासणिज्जम्मि ?। तदभावम्मि य तत्तो, णो जुत्ता वासना तस्स ।।३।। सति यण्णय पसिद्धी, पक्खंतरमो य नत्थि इह अण्णं। परिकप्पिता तई अह, ववहारंगं ततो कह णु।।४।।" इति । तदेवं वासनारूपमपि कर्म न भवति । ननु मास्तु वासनारूपं कर्म आत्मशक्तिरूपत्वस्वीकारे का क्षतिरिति चेत् ? ननु साऽऽत्मनो भिन्नाऽभिन्ना वा ?, अभिन्ना चेत ? आत्मस्वरूपैव, भिन्ना चेत ? जन्याऽजन्या वा ?, जन्या चेत् ? तदुत्पत्ताववश्यमात्मव्यतिरिक्तं ઘટતી નથી. III વળી વાસક એ વાસનાથી ભિન્ન માનશો કે અભિન્ન ? ભેદપક્ષે તો વાસકનો વાસનાથી કયો યોગ છે ? અને યોગશૂન્ય એવો તે શી રીતે વાસિત કરશે ? llll જો ભિન્ન નથી, તો વાસ્યમાં તેનો સંક્રમ શી રીતે થશે ? અને જો સંક્રમ ન થાય તો તેની વાસના યુક્ત નથી. llall જો એમ કહો કે વાસકાદિ તો પ્રસિદ્ધ જ છે. અને ભેદાભેદ સિવાય કોઈ અન્ય પક્ષ નથી. માટે વાસના પરિકલ્પિત છે. તો પરિકલ્પિત વાસના વ્યવહારનું અંગ શી રીતે બને ? llઝા આ રીતે વાસનારૂપ પણ કર્મ નથી. પૂર્વપક્ષ :- વાસનારૂપ કર્મ ભલે ન હોય, અમે આત્મશક્તિરૂપ કર્મ માનશું. તેવું માનવામાં શું ક્ષતિ છે ? ઉત્તરપક્ષ :- અચ્છા, તો એ આત્મશક્તિ આત્માથી ભિન્ન છે કે અભિન્ન ? જો અભિન્ન હોય તો એ આત્મા જ છે. અન્ય કોઈ આત્મશક્તિ જેવી વસ્તુ જ નથી. અને જો ભિન્ન હોય તો એ જન્ય Page #77 -------------------------------------------------------------------------- ________________ -~~ર્મસિદ્ધિઃ - - ૨ ? हेत्वन्तरमाश्रयणीयं स्यात्, अन्यथाऽऽकस्मिकत्वापत्तेः। ननु दानादिक्रियासम्बन्धादात्ममात्राजन्यत्वे सति आत्मव्यतिरिक्ताऽसाधारणजन्यत्वमेव सेति चेत् ? न, आत्मनोऽनुपचये तस्या अप्रादुर्भावात्, दानादिक्रियातः तदुपचये पुष्टिहेतुत्वेनादृष्टसिद्धिरावश्यकीति जन्यपक्षोऽपि भवतां न क्षेमङ्करः, नाप्यजन्यपक्षः, तथाहि- अजन्यापि सा किमावृतानावृता वा ?, आवृता चेत् ? समीहितमस्माकं 'यदेवावरणं तदेव कर्म' इति । अनावृता चेत् ? अहर्निशं स्वर्गादिकार्यं कथं न जनयति ?, છે કે અજન્ય ? જો જન્ય હોય તો એ આત્મશક્તિની ઉત્પત્તિમાં આત્મા સિવાયની કોઈ વસ્તુ અવશ્ય કારણ માનવી પડશે. અવ્યથા એ આત્મશક્તિ આકસ્મિક = નિર્દેતુક થઈ જવાની આપત્તિ આવશે. પણ જે જન્ય હોય એનું કોઈ ને કોઈ કારણ અવશ્ય હોય છે. માટે એને નિર્દેતુક ન માની શકાય, પૂર્વપક્ષ :- દાનાદિ ક્રિયાના સંબંધથી આત્મામાત્રથી અજન્ય હોવા સાથે આત્મથી વ્યતિરિક્ત એવા અસાધારણકારણથી જન્યપણું એ જ આત્મશક્તિરૂપત છે. ઉત્તરપક્ષ :- ના, આવું ન માની શકાય, કારણ કે આત્માનો ઉપયય ન થયો હોય, તો એવી આત્મશક્તિનો પ્રાદુર્ભાવ જ ન થાય. દાન વગેરે ક્રિયાથી આત્માનો ઉપચય માનો તો તે ઉપચય = પુષ્ટિના કારણરૂપે કર્મસિદ્ધિ આવશ્યક છે. માટે આત્મશક્તિ જન્ય છે એવો પક્ષ તમારી માન્યતાનું કુશળકારક નથી. વળી આત્મશક્તિ અનન્ય છે, એવું માનવું પણ ઉચિત નથી. કારણ કે અજન્ય એવી પણ આત્મશક્તિને કેવી માનશો ? આવૃત કે અનાવૃત ? જો આવૃત હોય તો એ અમને ઈષ્ટ જ છે, કારણ કે જે આવરણ છે, તે જ કર્મ છે. જો અનાવૃત હોય, તો દિવસ-રાત સ્વર્ગ વગેરે કાર્યોને કેમ ઉત્પન્ન નથી કરતી ? १३२ - રિદ્ધિ:-- व्यजकाभावादिति चेत् ? ननु तत्र कस्य व्यञ्जकत्वम् ?, दानादिक्रियाया इति चेत् ? न, व्यर्थव व्यञ्जकत्वकल्पना, नित्यनिर्वृतत्वेनावरणाऽयोगात्। नित्यायाः शक्तेः कार्यान्तरं प्रत्यनावृतत्वेऽपि प्रकृतकार्य प्रत्याभिमुख्यभावात् तत्रावरणकल्पनेत्यर्धजरतीयन्यायस्वीकारेऽपि कर्मरूपता स्वीकृतैवेति। થકુમ્ - “अस्त्येव सा सदा किन्तु, क्रियया व्यज्यते परम्। आत्ममात्रस्थिताया न, तस्या व्यक्तिः कदाचन ।।१।। પૂર્વપક્ષ :- જુઓ, આત્મશક્તિ તો અનાવૃત જ છે. પણ તેને વ્યંજક ન મળવાથી તે સ્વર્ગાદિ કાર્યોનું સતત ઉત્પાદન નથી કરતી. ઉત્તરપક્ષ :- અચ્છા, તો ત્યાં વ્યંજક કોને માનશો ? પૂર્વપક્ષ :- એમાં વળી શું પૂછવું તું ? દાનાદિ ક્રિયા એ જ વ્યંજક છે. ઉત્તરપક્ષ :- ના, કારણ કે વ્યંજકપણાની કલાના વ્યર્થ જ છે. અજન્ય એવી આત્મશક્તિ નિત્ય અસ્તિત્વ ધરાવે છે. માટે તેનું આવરણ માનવું ઉચિત નથી. પૂર્વપક્ષ :- નિત્ય એવી આત્મશક્તિ અન્ય કાર્ય પ્રત્યે અનાવૃત હોવા છતાં પણ પ્રસ્તુત કાર્ય પ્રત્યે અભિમુખ થઈ છે, માટે તેમાં આવરણની કલાના કરાય છે. ઉત્તરપક્ષ :- આ તો તમે અર્ધજરતીય ન્યાય સ્વીકારી લીધો. આમ છતાં પણ આવરણનો સ્વીકાર કર્યો એ કર્મરૂપતાનો જ અંગીકાર કર્યો છે. કહ્યું પણ છે - આત્મશક્તિ સદા છે જ પણ ક્રિયાથી તેની અભિવ્યક્તિ કરાય છે, એવું કહો તે ઉચિત નથી. કારણ કે તે આત્મામાં જ રહેલી છે. તેથી કદી પણ તેની અભિવ્યક્તિ ન ઘટી શકે. III Page #78 -------------------------------------------------------------------------- ________________ --ઋસિદ્ધિ: - तदन्यावरणाभावाद्, भावे वास्यैव कर्मता। तन्निराकरणाद् व्यक्ति-रिति तद्भेदसंस्थितिः।।२।।" इति । (શાસ્ત્રવાર્તાસંમુત્ર ૧/-૧૦૦) किञ्च- सा शक्तिः स्वर्गादिजनने समर्थाऽसमर्था वा ?, समर्था चेत् ? क्रमेण स्वर्गादिजनिका युगपद्बा ?, न तावत् क्रमेण, यतः कथं न जनयेत् नरत्वाद्युत्पत्ती कालान्तरभावि स्वर्गादिकम्, समर्थस्य कालक्षेपायोगात् कालक्षेपे चासामर्थ्यप्राप्तेः । ननु समर्थाऽपि सहकारिसन्निधिमपेक्षत इति चेत् ? तर्हि तस्या असामर्थ्यम्, अपरसहकारिसापेक्ष કારણ કે તેનાથી ભિન્ન એવું કોઈ આવરણ તમે માવ્યું નથી. જો આવરણ હોય, તો એ જ કર્મ છે. તે આવરણનું નિરાકરણ કરવાથી આત્મશક્તિની અભિવ્યક્તિ થાય છે. આ રીતે ભિન્ન એવું ‘કર્મ સિદ્ધ થાય છે. III વળી તમે માનેલી શક્તિ સ્વર્ગ વગેરેને ઉત્પન્ન કરવા સમર્થ છે કે નથી ? જે સમર્થ છે. તો એ સ્વર્ગાદિને કમથી ઉત્પન્ન કરે છે કે એક સાથે ? ક્રમથી ઉત્પન્ન કરે એ તો ઘટતું નથી. કારણ કે તે જ્યારે મનુષ્યપણા વગેરેને ઉતપન્ન કરે છે. ત્યારે કાળાન્તરે થનારા એવા સ્વર્ગ વગેરેને કેમ ઉત્પન્ન નહીં કરે ? કારણ કે જે સમર્થ હોય, તેને કાળનો વિલંબ ન ઘટે. કાળનો વિલંબ થાય, તો તે તેનું અસામર્થ્ય બતાવે છે. માટે તે સ્વર્ગાદિને ક્રમશઃ ઉત્પન્ન કરે છે તો ઘટતું નથી. પૂર્વપક્ષ :- જુઓ, આત્મશક્તિ તો તે તે કાર્યોને કરવા માટે સમર્થ જ છે, પણ તેને સહકારીઓના સાન્નિધ્યની અપેક્ષા છે, તેથી તે ક્રમશઃ કાર્ય કરે છે. ઉત્તરપક્ષ :- તો એ અસમર્થ ઠરે છે. કારણ કે તેને અન્ય સહકારીઓની અપેક્ષા છે. १३४ -મસિદ્ધિઃवृत्तित्वात् । ननु सा नापेक्षते, किन्तु नोत्पाद्यते स्वर्गादिकं दानादिक्रियां विनाऽतोऽपेक्षत इति चेत् ? न, समर्थस्य प्रसह्य घटनात्, अन्यथा तस्या असामर्थ्यप्राप्तेः । ननु समर्थमपि बीजं भूमिजलादिसामग्री प्राप्यैवाङ्कुरं जनयति नान्यथेति चेत् ? ननु तर्हि दानादिक्रिया शक्तरुपक्रियेत न वा ?, नोपक्रियेतेति चेत् ? तर्हि दानाद्यभावत इव दानादितोऽपि न जनयति, उपकाराकरणात् । यधुपक्रियेत तदा स उपकार शक्तभिन्नोऽभिन्नो પૂર્વપક્ષ :- અરે, આત્મશક્તિને સહકારીઓની અપેક્ષા નથી. પણ આ તો દાનાદિ ક્રિયા વિના સ્વર્ગ વગેરેને ઉત્પન્ન કરી શકતા નથી. માટે તે તેમની અપેક્ષા રાખે છે. ઉત્તરપક્ષ :- આવા ગલ્લા-તલ્લા ન ચાલે. જે સમર્થ હોય એ તો જોર કરીને પણ કાર્ય કરે જ. અન્યથા તેનું અસામર્થ્ય પૂરવાર થાય છે. પૂર્વપક્ષ :- તમે તો ભારે કદાગ્રહી છો. અંકુરને ઉત્પન્ન કરવા માટે બીજ સમર્થ છે. આમ છતાં પણ તે પૃથ્વી, પાણી વગેરે સામગ્રીને પામીને જ અંકુર ઉત્પન્ન કરે છે, અન્યથા અંકુરની ઉત્પત્તિ નથી કરતું. તેમ પ્રસ્તુતમાં પણ સમજવું. ઉત્તરપક્ષ :- અચ્છા, તો તમે જરા એટલું કહેશો કે દાનાદિ ક્રિયાઓ રૂપી જે સહકારીઓ છે, તેઓ આત્મશક્તિ પર કોઈ ઉપકાર કરે છે કે નહીં ? અર્થાત તે સહકારીઓ આત્મશક્તિમાં કોઈ વિશિષ્ટતાને ઉત્પન્ન કરે છે કે નહીં ? જો ઉપકાર ન કરતા હોય, તો જેમ દાનાદિના અભાવે આત્મશક્તિ સ્વર્ગાદિને ઉત્પન્ન નથી કરતી, તેમ દાનાદિ દ્વારા પણ ઉત્પન્ન નહીં કરે. કારણ કે તેનામાં દાનાદિ દ્વારા કોઈ વિશિષ્ટતા – ફેરફાર થયો જ નથી. હવે આ આપતિથી છૂટવા માટે તમે એમ કહો કે ઉપકાર કરાય છે. તો તે ઉપકાર આત્મશક્તિથી ભિન્ન છે કે અભિન્ન ? જો Page #79 -------------------------------------------------------------------------- ________________ - સિદ્ધિઃ कमनेकजातीयं सत्स्वरूपं मूर्त शक्तिवासनादिपक्षनिर्वाहक्षम पौद्गलिकमदृष्टं सिद्धम्। तदुक्तं श्रीमद्भिः हरिभद्रसूरिपादैः - "तस्मात्तदात्मनो भिन्नं, सचित्रं चात्मयोगि च। લાવૃષ્ટમવક્તવ્યું, તસ્ય શવાહિસાથ ા ાા” ત્તિા (શાસ્ત્રવાર્તાસનુષ્ય ૧/૧૦૬) अथ कर्मणो दर्शनपरिभाषोच्यते-तत्रादृष्टमिति वैशेषिकाः, संस्कार इति सौगताः, पुण्यपाप इति वेदवादिनः, शुभाशुभ इति गणकाः, धर्माधर्माविति साङ्ख्या शैवाश्च । एवमेते दर्शनपरिभाषाजनिता: -~ર્મસિદ્ધિ: – वा ?, भिन्नश्चेत् ? स कथं दानादिक्रियाजन्य एव, न हननादिक्रियाजन्यः, उभयोरपि संसर्गाभावत्वाविशेषात् । अभिन्नश्चेत् शक्तिरेव कृता स्यात् ?, तथा च लाभमिच्छतो मूलतो हानिः समायाता। यद्वाऽस्तु यथाकथञ्चित्स्वर्गादिप्रयोजिका दानादिक्रिया, तथापि दानादिक्रियाकाल एव स्वर्गादिकं कथं न जनयति ?, ननु क्रियाजन्यावरणध्वंससहकृता सा कालान्तर एव जनयतीति चेत् ? न, तदपेक्षयाऽदृष्टस्यैव स्वविपाककाले फलजनकत्वौचित्यात् । तस्मान्नात्मशक्तिरूपमदृष्टमिति । तदेवं विश्ववैचित्र्यनिर्वाहભિન્ન હોય, તો તે ઉપકાર દાનાદિ ક્રિયાથી જ થયો છે, હિંસા વગેરેથી નહીં એવું કેમ કહી શકાય ? કારણ કે ઉપકાર તો અત્યંત ભિન્ન જ છે. તેને જેમ દાન સાથે સંબંધ નથી, તેમ હિંસા સાથે પણ સંબંધ નથી. તે ઉપકાર શક્તિથી અભિન્ન છે એમ માનો, તો ઉપકાર કર્યો છે, એમ ન કહેવાય, પણ શક્તિ કરી છે એમ જ કહેવાય, કારણ કે શક્તિ એ જ ઉપકાર છે. અને આમ માનતા તો વ્યાજ લેવા જતા મૂડી ગુમાવવાનો પ્રસંગ આવશે. અથવા તો દાનાદિ ક્રિયા કોઈ પણ રીતે સ્વર્ગાદિની પ્રયોજક ભલે હોય, પણ દાન વગેરેના સમયે જ આત્મશક્તિ સ્વર્ગ વગેરેને કેમ ઉત્પન્ન નથી કરતી ? પૂર્વપક્ષ :- દાનાદિ ક્રિયાથી શક્તિના આવરણનો નાશ થાય છે. તેનાથી આત્મશક્તિ કાળાન્તરે સ્વર્ગાદિને ઉત્પન્ન કરે છે. આ રીતે તે જ સમયે સ્વર્ગાદિ ઉત્પન્ન થતા નથી, તેની સંગતિ થઈ જાય આ રીતે સિદ્ધ થાય છે કે – (૧) કર્મ એ વિશ્વની વિચિત્રતાનું નિર્વાહક છે. (૨) કર્મ અનેકજાતીય છે. (3) કર્મ વિધમાન સ્વરૂપવાળું છે. (૪) કર્મ મૂર્ત છે. (૫) કર્મ શક્તિ, વાસના વગેરે પક્ષોનું નિરાકરણ કરવામાં સમર્થ છે. (૬) કર્મ પૌદ્ગલિક છે. પૂજ્યશ્રીહરિભદ્રસૂરિ મહારાજાએ કહ્યું છે – માટે કર્મ આત્માથી ભિન્ન છે, અનેક પ્રકારવાળું છે, આત્મા સાથે એકમેક થયું છે અને આત્મશક્તિ વગેરે પક્ષોને જીતી લેનારું છે એમ સમજવું. હવે કર્મની દાર્શનિક પરિભાષા કહેવાય છે. વૈશેષિકો તેને અદષ્ટ કહે છે. બૌદ્ધો સંસ્કાર કહે છે. વેદાંતીઓ પુણ્ય-પાપ કહે છે. જ્યોતિષીઓ શુભ-અશુભ કહે છે. સાંખ્યો અને શૈવો ધર્મ-અધર્મ કહે છે. આ દાર્શનિક પરિભાષાથી થયેલા કર્મના વ્યંજન (શાબ્દિક) પર્યાયો જાણવા. ઉત્તરપક્ષ :- આવી ચિત્ર-વિચિત્ર કલાના કરવા કરતા એમ જ માનવું ઉચિત છે, કે કર્મ જ સ્વવિપાકકાળે ફળનો જનક બને છે. માટે કર્મ એ આત્મશક્તિરૂપ નથી. Page #80 -------------------------------------------------------------------------- ________________ -~ ર્મસિદ્ધિ – - ૬૩ ૭ व्यञ्जनप या ज्ञातव्या। नन्वात्मनोऽर्मूतत्वेन मूर्तेन कर्मणा सह कथं संसर्ग इति चेत् ? आकाशेन घटादीनामिव क्रियया द्रव्यस्येव क्षीरनीरमिव वेति वाच्यः । यद्वा किं निदर्शनान्तरावलोकनेन प्रत्यक्षोपलभ्यमानस्थूलशरीरेणात्मनः इव कार्मणशरीरस्यापि संयोगो नानुपपन्नः ?। अत्र धर्माधर्मनिमित्तं स्थूलशरीरं स्वीकुर्वाणं तार्किकं पृच्छामः, भो तार्किकशिरोमणे ! भवदभिमती धर्माधर्मी मूर्ती अमूर्ती वा ?, मूर्ती चेत् ? अमूर्तेनात्मना सह तयोः कथं संसर्गः?, यथाकथञ्चिद् भवतीति चेत ? तर्हि कर्मणोऽप्यात्मना सह संसर्गः कथं नेष्यते, अमृता धर्माधर्माविति चेत् ? बाह्येन स्थूल પૂર્વપક્ષ :- આત્મા તો અમૂર્ત છે. તો તેનો મૂર્ત એવા કર્મ સાથે શી રીતે સંસર્ગ થાય ? ઉત્તરપક્ષ :- જેમ આકાશ સાથે ઘડા વગેરેનો સંયોગ થાય છે, અથવા તો દ્રવ્યનો ક્રિયા સાથે સંયોગ થાય છે, અથવા તો દૂધ અને પાણીનો સંયોગ થાય છે, તેમ આત્મા અને કર્મનો સંયોગ થાય છે. અથવા તો બીજા દેખાતોને શોધવાની શું જરૂર છે. જેમ પ્રત્યક્ષથી ગ્રહણ કરાતા સ્થૂલ શરીર સાથે આત્માનો સંયોગ થયો છે (શરીર સાથે આત્માનો સંયોગ તો પ્રત્યક્ષ સિદ્ધ છે), તે જ રીતે કાર્પણ શરીર સાથે પણ આત્માનો સંયોગ સંગત થાય છે. તાર્કિક (નૈયાયિક) વાદી એમ માને છે કે સ્થૂળ શરીર ધર્મઅધર્મને કારણે થાય છે. તેને અહીં પ્રશ્ન કરીએ છીએ – “હે તાર્કિક શિરોમણિ ! તે માનેલા ધર્મ-અધર્મ મૂર્ત છે કે અમૂર્ત ? જો મૂર્ત હોય, તો અમૂર્ત એવા આત્મા સાથે તેમનો સંયોગ શી રીતે થાય છે ? ગમે તે રીતે થાય છે, એમ કહો, તો કર્મ સાથે આત્માનો સંયોગ કેમ માનતા નથી ? १३८ - મસિદ્ધઃशरीरेण साधु कथं तयोः संसर्गः ? तव मते मूर्तामूर्तयोः संसर्गाभावात् । न चासम्बद्धयोरपि तयोः स्थूलशरीरेण सह संसर्ग इति वाच्यम्, अतिप्रसङगात, यद्यमूर्तयोरपि तयोः स्थूलशरीरेण साकं संसर्ग इष्यते, तर्हि कार्मणशरीरेण साकं कथं विरोधमुद्भावयसि ?, नन्वेवं मास्तु स्थूलशरीरेणापि साकं संसर्गस्तयोरिति चेत् ? तर्हि स्थूलशरीरस्यात्मना साकं तु संसर्गो दूरोत्सारित एव, तथा च सति देवदत्तशरीरोपघातो यथा यज्ञदत्तस्य दुःखादिकं न जनयति, संसर्गाभावात, तद्वत्स्थलतन्वा ધર્મ-અધર્મ અમૂર્ત છે એમ કહો, તો બાહ્ય સ્થૂલ શરીર સાથે તેમનો સંસર્ગ શી રીતે થાય છે ? કારણ કે તમારા મતના અનુસાર તો મૂર્ત અને અમૂર્તનો સંયોગ સંભવિત જ નથી. પૂર્વપક્ષ :- ભલે તેમનો સંયોગ ન થાય. છતાં પણ તેઓ સ્થૂળ શરીર સાથે સંસર્ગ પામે છે. ઉત્તરપક્ષ :- એમ માનતા તો અતિપ્રસંગ આવે. સંયોગ ન હોવા છતા પણ સંસર્ગ ઘટી શકતો હોય, તો વિશ્વની દરેક વસ્તુ સાથે સ્થૂળ શરીરનો સંસર્ગ છે એવું માનવાની આપત્તિ આવશે. વળી જો અમૂર્ત એવા ધર્માઘર્મનો સ્થૂળ શરીર સાથેનો સંયોગ ઈષ્ટ હોય, તો કાશ્મણ શરીર સાથે આત્માનો જે સંયોગ છે, તેમાં તમે કેમ વિરોધનું ઉદ્ભાવન કરો છો ? પૂર્વપક્ષ :- જવા દો, ધર્માધર્મનો સ્કૂલશરીર સાથે સંયોગ નથી, એમ અમે કહીશું. ઉત્તરપક્ષ :- અદ્ભુત !!! તો પછી સ્થૂલ શરીરનો આત્મા સાથેનો સંયોગ તો નહીં જ ઘટી શકે. અને આ સ્થિતિમાં જેમ દેવદત્તના શરીરમાં થતા ઉપઘાત યજ્ઞદત્તને પીડા વગેરે કરતા નથી, કારણ કે તેના શરીર સાથે તેનો સંસર્ગ નથી. તેમ દેવદત્તના શરીરનો ઉપઘાત દેવદત્તને પણ પીડા વગેરે નહીં કરે. કારણ કે Page #81 -------------------------------------------------------------------------- ________________ —ર્મસિદ્ધિઃ १३९ सह संसर्गाभावे देवदत्तशरीरोपघातो देवदत्तस्यापि दुःखादिकं न जनयेत् ?, संसर्गाभावत्वाविशेषात् तथा च सति दृष्टेष्टविरोधः । तथाहि - शरीरस्यानुग्रहादिनिमित्तत्वेनानुभवगम्याः सुखादयो दृष्टाः । न च शरीरानुग्रहादिनिमित्तान्यनिमित्तान्तरमिति वक्तुं शक्यते, शरीरानुग्रहादिनिमित्तेन सहान्वयव्यतिरेकदर्शनात्। अन्वयव्यतिरेकानुविधानेऽपि निमित्तान्तरमुपकल्पेत तर्हि सर्वत्र प्रतिनियतकार्यकारणभावोच्छेदप्रसङ्गः । तथा चोक्तम् - “ यस्मिन् सति भवत्येव यत्तत्ततोऽन्यकल्पने । તત્ત્વેતુત્વ ચ સર્વત્ર, હેતૂનામનસ્થિતિઃ।।9।। તિા ननु शरीरानुग्रहादिनिमित्तत्वाभावेऽपि प्रशान्तमनोयोगादिभावतोऽपि સ્થૂળ શરીર સાથે તેનો સંસર્ગ જ નથી. જેમ યજ્ઞદત્તના શરીર સાથે તેનો સંસર્ગ નથી, તેમ જ સમાનપણે પોતાના શરીર સાથે પણ તેનો સંસર્ગ નથી. અને આવું માનતા પ્રત્યક્ષ અને અશ્રુપગમનો વિરોઘ આવશે. તે આ પ્રમાણે – અનુભવગમ્ય એવા સુખ વગેરે શરીરના અનુગ્રહના કારણ છે, એવું જોવાયું છે. જે શરીરના અનુગ્રહમાં નિમિત્તો છે તે નિમિત્ત નથી એવું ન કહી શકાય. કારણ કે શરીરાનુગ્રહના નિમિત્ત સાથે તેમનો અન્વય-વ્યતિરેક જણાય છે. જો અન્વય-વ્યતિરેકનું અનુવિધાન જોવા મળતું હોવા છતાં પણ તેના અન્ય નિમિત્તની કલ્પના કરવામાં આવે, તો સર્વત્ર પ્રતિનિયત કાર્યકારણભાવનો ઉચ્છેદ થઈ જવાની આપત્તિ આવશે. કહ્યું પણ છે - - જેના હોતે છતે જે થાય જ છે, તેનાથી અન્ય કારણની કલ્પના કરીએ, તો સર્વત્ર તેને જ હેતુ માનવું પડશે. અને વિશ્વમાં કારણભાવની કોઈ વ્યવસ્થા જ નહીં રહે. પૂર્વપક્ષ :- શરીર પર અનુગ્રહ થાય એવું નિમિત્ત જે નથી, એવા પ્રશાંત મનોયોગ વગેરેના કારણે પણ સુખ વગેરે થાય છે એવું १४० ધર્મસિદ્ધિ શ सुखादयो दृष्टा इति चेत् ? न प्रशान्तचित्तादिभावतः सुखादीनां भावेनावश्यं शरीरस्यानुग्रहादिभावात् । ननु मनोयोगे सति कथं तनुयोगस्यानुग्रहादयः, विभिन्नद्रव्यत्वादिति चेत् ? सत्यम्, काययोगेनैव मनोयोगपुद्गलानां गृहीतत्वेन काययोगविशेष एव मनोयोगः स एव प्रशान्तचित्तादिः, ततो न दोष इति दृष्टविरोधः । तथेष्टविरोधोऽपि, तथाहि शरीरस्य पूजनव्यापत्ती आत्मनः सुखदुःखनिमित्ते इष्टे, आत्मशरीरयोरत्यन्तभेदे चेष्यमाणे न च ते युक्ते, न चेष्टापत्तिः कर्तुं જોવાયું છે. માટે શારીરિક અનુગ્રહનું કારણ જ સુખનું કારણ બને, એવો નિયમ ક્યાં રહ્યો ? ઉત્તરપક્ષ :- તમે વસ્તુસ્થિતિ સમજ્યા નથી. પ્રશાંત ચિત્ત વગેરેને કારણે સુખ વગેરે થાય છે. તેનાથી અવશ્ય શરીરના અનુગ્રહ વગેરે થાય છે. અહીં વગેરેથી એ સમજવાનું છે કે શોક, વૈમનસ્યથી દુઃખ થાય છે, તેનાથી અવશ્ય શરીર પર ઉપઘાત થાય છે. પૂર્વપક્ષ :- મનોયોગથી કાયયોગના અનુગ્રહ વગેરે શી રીતે થઈ શકે ? ઉત્તરપક્ષ :- તમારો પ્રશ્ન સાચો છે. પણ વાસ્તવમાં મનોયોગ એ કાયયોગનો જ એક પ્રકાર છે. કારણ કે મનોયોગના પુદ્ગલોનું ગ્રહણ કાયયોગથી જ થાય છે. આ રીતે પ્રશાંત ચિત્ત વગેરે પણ કાયયોગનો જ પ્રકાર છે. માટે સુખ વગેરેનું નિમિત્ત હોય તે શરીરને અનુગ્રહાદિ ન કરે એમ માનવામાં પ્રત્યક્ષવિરોધ છે જ. વળી અશ્રુપગમવિરોધ પણ છે, કારણ કે શરીરની પૂજા અને પીડા આત્માના સુખ-દુઃખના નિમિત્ત છે એવું ઈષ્ટ છે. જો આત્મા અને શરીરનો અત્યંત ભેદ હોય, તો તે ન ઘટે. પૂર્વપક્ષ :- ભલે ન ઘટે. શરીરની પૂજાદિ થાય, ત્યારે આત્માના Page #82 -------------------------------------------------------------------------- ________________ १४२ - સિદ્ધિઃ -~~ર્મસિદ્ધિ: - शक्यते, तथा दर्शनात्। ननु शरीरस्य पूजनव्यापत्ती नात्मनः सुखदुःखनिमित्ते भवतः, प्रतिमाप्रतिपन्नस्य देहव्यापत्तावपि ध्यानबलेनैकान्तसुखोपेतत्वात्, चन्दनादिसन्निधानेऽपि कामार्त्तस्य कामोद्रेकवशतः दुःखदर्शनादिति चेत् ? न, अनध्यात्मिकसुखस्यैव साधयितुमिष्टत्वात्, प्रतिमाप्रतिपन्नस्य कामावेशवतश्चाध्यात्मिकसुखादेरनुभवसिद्धत्वेऽपि पूजनव्यापत्तिनिमित्तत्वस्य प्रतिषेद्धुमशक्यत्वादितीष्टविरोधः । तदेवमात्मशरीरयो: संसर्गाभावे दृष्टेष्टविरोधदर्शनादवश्यं तयोः संसर्ग एष्टव्यः, तथैव સુખાદિ નથી થતા એવું અમે માનીશું. ઉત્તરપક્ષ :- એવી મનમાની ન ચાલે, કારણ કે પ્રત્યક્ષ દેખાય છે કે શરીરની પૂજા વગેરે થાય એટલે આત્માને સુખ વગેરે થાય જ છે. પૂર્વપક્ષ :- આવો એકાંત ઉચિત નથી, કારણ કે શરીરની પૂજા-પીડા આત્માના સુખ-દુ:ખના નિમિત્ત થતા નથી. જે મહાત્માએ વિશિષ્ટ પ્રતિમાનો સ્વીકાર કર્યો છે, તેમને શરીરનો વિનાશ થઈ જાય, તો પણ ધ્યાનના બળે એકાંત સુખ જ થાય છે. વળી જે કામાતુર છે, તેને કામોઢેકના કારણે ચન્દન વગેરેના સાન્નિધ્યમાં પણ દુઃખ જ થાય છે. ઉત્તરપક્ષ :- તમારી વાત ઉચિત નથી. કારણ કે પ્રસ્તુતમાં તો શારીરિક સુખ હોય તેને જ સિદ્ધ કરવું ઈષ્ટ છે, વળી પ્રતિમાઘારી મહાત્મા તથા કામાતુર વ્યક્તિને આધ્યાત્મિક સુખ તથા દુ:ખ થાય છે એ અનુભવસિદ્ધ હોવા છતાં પણ પૂજા અને વ્યાપતિ (પીડા કે મરણ) માં સુખ-દુઃખનું કારણ પણું છે. તેનો પ્રતિષેધ કરવો શક્ય નથી. આ રીતે ઈષ્ટવિરોધ સાખ છે. આ રીતે જો આત્મા અને શરીરનો સંસર્ગ ન માનો તો પ્રત્યક્ષ ૨. વીસુવિચૈવ | ૨. માનસિસુવાડા कर्मण्यपि, विशेषाभावादिति । तदेवमुक्त आत्मकर्मणोः संसर्गः । ननु सिद्धेऽप्यात्मप्रदेशः सह कर्मणां संसर्गे क्षीरनीरवदग्नितप्तायोगोलकवद्वाऽविभागेन स न युक्तः, अन्यथा मोक्षाभावप्रसङ्गः, जीवप्रदेशैः सह कर्मणामविभागेनावस्थानात्। तथा चानुमानम्- जीवात् कर्म नापति क्षीरनीरवदग्नितप्तायस्पिण्डवदात्मप्रदेशः सहाविभागेनावस्थानात्, जीवप्रदेशसमूहवत्, यद्येन सहाविभागेन व्यवस्थितं तत्तेन सह न विमुच्यते, यथात्मनः स्वप्रदेशसमूहः, इष्यते च जीवकर्मणोरविभागो અને ઈષ્ટનો વિરોધ આવે છે. માટે તેમનો સંસર્ગ અવશ્ય માનવો જોઈએ. તે જ રીતે કર્મ અને આત્માનો સંયોગ પણ માનવો જોઈએ. કારણ કે શરીર અને કર્મ બંનેમાં મૂર્તપણું તો સમાન જ છે. માટે જો શરીર સાથે આત્માનો સંયોગ માનો, તો કર્મ સાથે પણ આત્માનો સંયોગ માનવો જોઈએ. આ રીતે આત્મા અને કર્મના સંસર્ગનું પ્રતિપાદન કર્યું. પૂર્વપક્ષ :- આત્મપ્રદેશોની સાથે કર્મોનો સંસર્ગ સિદ્ધ થાય, તો પણ તમે જેવો એકમેકતારૂપ સંયોગ કહો છો, તે ઉચિત નથી. અર્થાત્ કર્મ આત્મા સાથે ક્ષીર-નીરની જેમ કે અગ્નિ અને તપેલા લોખંડના પિંડની જેમ એકમેક થઈ જાય છે, એમ ન માનવું જોઈએ. કારણ કે એવું માનતા મોક્ષનો અભાવ થઈ જશે. કારણ કે તમે જીવપ્રદેશો સાથે કર્મો અવિભક્તરૂપે રહેલા છે, એવું માન્યું છે. જેમ જીવના પ્રદેશોનો સમૂહ જીવ સાથે અવિભક્તરૂપે રહેલા છે, તેમ કર્મો પણ અવિભક્તરૂપે રહેલા છે. માટે જેમ જીવના પ્રદેશો કદી જીવથી છૂટા પડતા નથી, તેમ કર્યો પણ છૂટા નહી પડે. આ રીતે મોક્ષનો અભાવ થવાની આપત્તિ આવશે. એવો નિયમ છે કે જે જેની સાથે અવિભાગ પણ રહેલું હોય, તે તેનાથી મુક્ત થતું નથી, જેમ કે આત્મપ્રદેશસમૂહ. તમે જીવ અને Page #83 -------------------------------------------------------------------------- ________________ -~ ર્મસિદ્ધિઃ - १४४ - - द्विधा भवति, कर्मणा सहाकाशेन च। यदाकाशेन सहावस्थानं तन्न वियुज्यते, सर्वाद्धामवस्थानात् । कर्मणा सहाविभागावस्थानं तदप्यभव्यानां न वियुज्यते, भव्यानां तु तथाविधज्ञानदर्शनचारित्रतपसामग्रीसद्भावे कर्मसंयोगो वियुज्यते, वन्यौषध्यादिसामग्रीसत्त्वे काञ्चनोपलयोः संयोगवदिति । तथाविधसामग्र्यभावे तु कदाचिद्भव्यानामपि कर्मवियोगो न भवति, 'नो चेव णं भवसिद्धियविरहिए लोए भविस्सइ' इति वचनात् । ननु तर्हि भव्याः कथं व्यपदिश्यन्त इति चेत् ? योग्यतामात्रेण, न च योग्यः सर्वोऽपि विवक्षितपर्यायेण युज्यते, तथाविधदारुपाषाणादीनां प्रतिमादिपर्याययोग्यानामपि तथाविधसामग्र्यभावतस्तदयोगात्। ततश्चा भवद्भिः । तत एव जीवात् कर्म सर्वदापि नापति, कर्मापगमाभावे चानिशं जीवानां सकर्मकत्वे मोक्षाभावः। ननु तात्मप्रदेशः सह कर्मणां कमिव संसर्ग इति चेत् ? सर्पकञ्चुकवदिति ब्रूमः, यथाकञ्चुको विषधरमनुगच्छति, तथापि कालान्तरेण कञ्चुकं विषधरो मुञ्चति, एवं कर्मापि जीवमनुगच्छति स्थितिपरिपाकेन तु मुच्यत इति न मोक्षाभाव इति चेत् ? अत्रोच्यते, काञ्चनोपलयोरविभागेन स्थितयोरपि बियोगो दृष्टा, तद्वत्कर्मणोऽपि जीवेन सहाविभागेन स्थितस्य ज्ञानक्रियाभ्यां वियोगो भवति, यथा मिथ्यात्वादिबन्धहेतुभिरविभागेन संयोगो भवति तद्वद्वियोगोऽपि भवतीत्यर्थः । इदमत्र हृदयम्- जीवस्याविभागेनावस्थानं કર્મોનો અવિભાગ ઈચ્છો છો. માટે જ જીવથી કર્મ સદા માટે વિયુક્ત નહીં થાય. કર્મનો અપગમ નહીં થાય, એટલે સદા માટે જીવ સકર્મક જ રહેશે. આ રીતે મોક્ષનો અભાવ થશે. શંકા :- તો પછી આત્મપ્રદેશોનો કર્મ સાથે જે સંસર્ગ છે, તે શેના જેવો છે ? પૂર્વપક્ષ :- જેવો સાપ અને કાંચળીનો સંયોગ છે, તેવો આત્મા અને કર્મનો સંસર્ગ છે. જેમ કાંચળી સર્પને અનુસરે છે, આમ છતાં પણ સર્પ કાળાન્તરે કાંચળીને છોડી દે છે. એમ કર્મ પણ જીવને અનુસરે છે, સ્થિતિના પરિપાકથી કર્મ છૂટી જાય છે. આ રીતે મોક્ષનો અભાવ થવાની આપત્તિ નહીં આવે. ઉત્તરપક્ષ :- સુવર્ણ અને શિલાકણો અવિભાગરૂપે રહેલા હોય, તો પણ તેમનો વિયોગ થાય છે એવું દેખાય છે. તે જ રીતે જીવ અને કર્મ અવિભાગથી રહ્યા હોવા છતાં પણ જ્ઞાન અને ક્રિયાથી તેમનો વિયોગ થાય છે. જેમ મિથ્યાત્વ વગેરે બંધના હેતુઓથી કર્મો જીવ સાથે અવિભાગપણે સંયુક્ત થાય છે. તે જ રીતે જ્ઞાન-ક્રિયારૂપ નિર્જરાના હેતુઓથી તેમનો વિયોગ પણ થાય છે. આશય એ છે કે જીવનું અવિભાગપણે અવસ્થાન બે પ્રકારે થાય છે. (૧) કર્મ સાથે (૨) આકાશ સાથે. જે આકાશ સાથેનું અવસ્થાન છે, તે વિયુક્ત થતું નથી. કારણ કે તે સર્વ કાળે રહે છે. કર્મ સાથેનું જે અવસ્થાન છે, તે પણ અભવ્યોનું વિમુક્ત થતું નથી. ભવ્ય જીવોને તો તથાવિધ જ્ઞાન-દર્શન-ચાત્રિ અને તારૂપી સામગ્રીની હાજરીમાં કર્મસંયોગ છૂટી જાય છે. જેમ કે અગ્નિ, ઔષધિ વગેરે સામગ્રીની હાજરીમાં કંચન-શિલાકણનો સંયોગ છૂટી જાય છે. તથાવિધ સામગ્રી ન મળે તો ક્યારેક ભવ્યજીવોને પણ કર્મવિયોગ થતો નથી. કારણ કે એવું આગમવચન છે કે – “લોક કદી પણ ભવ્યજીવોથી વિરહિત નહીં થાય.’ પૂર્વપક્ષ :- જો તેમને કર્મવિયોગ થતો નથી, તો તેમને ભવ્ય કેમ કહેવાય છે ? ઉત્તરપક્ષ :- તેમનામાં તેવી યોગ્યતા છે. તેથી તેમને ભવ્ય કહેવાય છે. એવું નથી કે જે જે યોગ્ય હોય, એ સર્વ વિવક્ષિત પર્યાયથી જોડાય જ, જેમ કે તથાવિધ લાકડું કે પથ્થર હોય, તેમાંથી પ્રતિમા વગેરેની રચના થઈ શકે તેવી હોય, તેમને પણ તથાવિધ Page #84 -------------------------------------------------------------------------- ________________ १४६ - વર્મસિદ્ધઃप्राप्नोति त्वक्पर्यन्ते वृत्तत्वेन तदनुगमाभावात् बाह्यमलवदिति । नन्वन्तराले कर्माभावे का क्षतिरिति चेत् ? सर्वेषां जीवानां संसाराभावं बिना नान्या कापि, ननु निष्कारण एव संसार इति चेत् ? तर्हि निष्कारणत्वाविशेषाद् मुक्तानामपि संसारापत्तिस्तपोब्रह्मचर्याद्यनुष्ठानवतामपि संसारापत्तिश्च । कञ्चुकवत् त्वक्पर्यन्तवर्तिनि कर्मणीष्यमाणे सति शरीरमध्यवर्तिशूलादिवेदना किंनिमित्ता?, तत्कारणस्य कर्मणोऽभावात्। न -~~ર્મસિદ્ધિ – विभागेनावस्थानलक्षणो हेतुर्दृश्यमानवियोगैः क्षीरनीरकाञ्चनोपलादिभिरनैकान्तिकः। ततो यथा कर्मग्रहणे तीव्रमन्दमध्यमभेदभिन्नोऽशुभपरिणामो हेतुः, तद्वत् कर्मवियोगेऽपि तीव्रादिभेदभिन्नः शुभपरिणामरूपो हेतु: स्वीक्रियते। ननु कञ्चुकवद् जीवे स्पृष्टमेव कर्म स्वीक्रियते न तु बद्धमिति तत्र भवतां पृच्छामा-किमात्मनः प्रतिप्रदेशं वृत्तं सदुच्यते, आहोस्वित् त्वपर्यन्ते वृत्तं सदुच्यते ? आये साध्यविकलता दृष्टान्तस्य, नभसेव कर्मणा जीवस्य प्रतिप्रदेशं व्याप्तत्वात् यथोक्तस्पर्शनलक्षणस्य साध्यस्य कञ्चुकेऽभावात् । द्वितीये भवाद् भवान्तरं सङ्क्रमतोऽन्तराले तदनुवृत्तिर्न સામગ્રી ન મળવાથી તેમનામાંથી પ્રતિમા બની શકતી નથી. માટે તમે જે અનુમાન પ્રયોગ કર્યો, તેમાં મુકેલો ‘અવિભાગપણે અવસ્થાનરૂપ’ હેતુ દૂધ-પાણી, કંચન-શિલાકણ વગેરે દ્વારા અનેકાંતિક ઠરે છે. કારણ કે તેઓમાં પરસ્પર અવિભાગસંયોગ હોવા છતાં પણ તેમનો વિયોગ દેખાય છે. માટે જેમ કર્મના ગ્રહણમાં તીવ-મંદ-મધ્યમના ભેદથી ભિન્ન એવો અશુભ પરિણામ કારણ છે, તેમ કર્મના વિયોગમાં પણ તીવાદિ ભેદથી ભિન્ન એવો શુભ પરિણામરૂપ હેતુ સ્વીકારાય છે. વળી તમે જે કહ્યું હતું કે “કાંચળીની જેમ જીવને સાર્શેલ કર્મ જ સ્વીકારાય છે. બંધાયેલું નહીં? તો આ વિષયમાં અમે તમને પૂછીએ છીએ કે કર્મને તમે કેવું માનો છો ? આત્માના પ્રત્યેક પ્રદેશમાં રહેલું ? કે ત્વચાપર્યત રહેલું ? જો પ્રથમ વિકલા કહો, તો તમારું દૃષ્ટાન્ત સાધ્યવિકલ છે. કારણ કે જેમ જીવના પ્રત્યેક પ્રદેશે આકાશ વ્યાપીને રહેલું છે, તેમ જીવના પ્રત્યેક પ્રદેશે કર્મો પણ વ્યાપીને રહેલા છે. માટે આવા પ્રકારનું પર્શન કાંચળીમાં ન હોવાથી તે દૃષ્ટાન સાધ્યવિકલ છે. જો બીજો વિકલ્પ કહો કે ચામડી સુધી જ કર્મનો સંયોગ છે. તો જીવ એક ભવમાંથી બીજા ભવમાં જાય ત્યારે આંતરાની ગતિમાં કર્મ જીવનું અનુસરણ નહીં કરે. જેમ શરીર પરનો બાહ્યમળ પરલોકગામી આત્મા સાથે જતો નથી, તેમ તમે માનેલું કર્મ પણ આત્મા સાથે નહીં જાય. પૂર્વપક્ષ :- અંતરાલમાં કર્મ ન માનીએ તેમાં કઈ ક્ષતિ થઈ જવાની છે ? ઉત્તરપક્ષ :- સર્વ જીવોના સંસારનો અભાવ થઈ જશે એટલી જ. આ સિવાય કોઈ ક્ષતિ નહીં થાય. બોલો, તમને ચાલશે ને ? પૂર્વપક્ષ :- કર્મો હોય તો જ સંસાર હોય એવું માનવાની શું જરૂર છે ? સંસારનો કોઈ હેતુ જ નથી. એ નિષ્કારણ છે. એવું અમે માનશું. ઉત્તરપક્ષ :- તો જેમ સંસારી જીવોનો સંસાર થાય છે, તેમ મુક્ત જીવોનો પણ સંસાર થવાની આપત્તિ આવશે. કારણ કે નિષ્કારણપણું તો બંનેમાં સમાન જ છે. તેથી એકનો સંસાર થાય, અને બીજાનો ન થાય તેમાં કોઈ નિયામક નહીં રહે. તે જ રીતે જેઓ તપ-બ્રહ્મચર્ય વગેરે અનુષ્ઠાન કરે છે તેમનો પણ સંસાર થશે. બીજી એક વાત, કર્મ જો કાંચળીની જેમ વાપર્યત જ હોય, તો શરીરમાં થતી શૂળ વગેરેની વેદનાનું કારણ શું ? કારણ કે Page #85 -------------------------------------------------------------------------- ________________ -~~ર્મસિદ્ધિ – च निष्कारणा वेदना स्वीकर्तव्येति वाच्यम्, सिद्धानामपि तत्प्रसङ्गात् । नन्वन्तर्वेदना लकुटघातादिजन्यबाह्यवेदनानिमित्तेति चेत् ? ननु तर्हि लकुटघातादिजन्यबाह्यवेदनाभावेऽन्तर्वेदना कथमनुभूयते ? ततस्तत्कारणभूतेन मध्येऽपि कर्मणा भाव्यमिति सिद्धोऽस्मत्पक्षः । ननु त्वक्पर्यन्तवर्त्यपि कर्म मध्येऽपि शूलादिवेदनां जनयति, न पुनः मध्ये कर्मेति चेत् ? ननु तर्हि यज्ञदत्तशरीरगतं कर्म देवदत्तशरीरवेदनामपि कथं न जनयति ? विभिन्नदेशस्थितत्वाविशेषात् । ननु त्वक्पर्यन्तवर्त्यपि कर्म શરીરની મધ્યે તો કર્મ છે જ નહીં. પૂર્વપક્ષ :- ભલે ન હોય, એ વેદના નિષ્કારણ છે, એમ માની લેવું. ઉત્તરપક્ષ :- ના, કારણ કે જો નિષ્કારણ પણ વેદના થતી હોય, તો સિદ્ધોને પણ વેદના થવાની આપત્તિ આવશે. પૂર્વપક્ષ :- અમે આ આપત્તિનું નિવારણ કરી દઈએ છીએ. બાહ્યભાગે કોઈ લાકડી વગેરેથી પ્રહાર કરે, તેનાથી થયેલી બાહ્ય વેદનાને કારણે શરીરની અંદર વેદના થાય છે. ઉત્તરપક્ષ :- સરસ, પણ જ્યારે લાકડીના પ્રહાર વગેરેથી બાહ્ય વેદના ન થઈ હોય, ત્યારે પણ શરીરની અંદર વેદના કેમ થાય છે ? થઈ ગયા ઢીલા ઘેસ ? માટે તે વેદનાનું કારણભૂત એવું કર્મ શરીરની મધ્યમાં પણ હોવું જોઈએ. આ રીતે અમારો પક્ષ સિદ્ધ થાય છે. પૂર્વપક્ષ :- શરીરની વચ્ચે જે વેદના થાય છે, તેની સંગતિ કરવા માટે ત્યાં કર્મ માનવાની જરૂર નથી. ત્વચાપર્યત રહેલું કર્મ જ શરીરની વચ્ચે પણ શૂળ વગેરે વેદનાને ઉત્પન્ન કરે છે. એમ અમે માનશું. ઉત્તરપક્ષ :- તો પછી યજ્ઞદત્તના શરીરમાં રહેલું કર્મ દેવદત્તના १४८ સિદ્ધા-~~ यज्ञदत्तशरीरस्य बहिरन्तः सञ्चरति, तत उभयत्रापि वेदनां जनयति,न शरीरन्तरे, तत्र सञ्चरणाभावादिति चेत् ? न, कञ्चुकवत् बहिरेव तिष्ठतीति नियमस्य भङ्गप्रसङ्गात् । किञ्च सञ्चरणमपि न युज्यते, यतः सञ्चरणत्वस्वीकारे बहिरन्तः क्रमेण वेदना स्यात्, न चैवमुपलभ्यते, लकुटादिधाते सति युगपदुभयत्रापि वेदनादर्शनादिति। अपि च सञ्चरिष्णुकर्माभ्युपगमे भवान्तरं तन्नानुगच्छति, उच्छ्वासनिःश्वासानिलवत्, શરીરમાં કેમ વેદના ઉત્પન્ન કરતું નથી ? કારણ કે ત્વચાપર્યત રહેલું કર્મ વિભિન્ન દેશમાં પણ દુઃખ ઉત્પન્ન કરી શકે છે, તો જેમ શરીરનો મધ્યમભાગ વિભિન્નદેશ છે, તેમ સમાનરૂપે બીજાનું શરીર પણ વિભિન્નદેશ છે. માટે જેમ શરીરના મધ્યભાગરૂ૫ વિભિન્નદેશમાં કર્મ વેદના ઉત્પન્ન કરી શકે છે તેમ બીજાના શરીરરૂપ વિભિન્નદેશમાં પણ વેદના ઉત્પન્ન કરે, એવી આપત્તિ આવશે. પૂર્વપક્ષ :- જુઓ, કર્મ ભલે ત્વચાપર્યત હોય, છતાં પણ તે યજ્ઞદતના શરીરની બહારના ભાગે અને અંદરના ભાગે સંચાર કરશે, માટે તે બહાર-અંદર બંને જગ્યાએ વેદના ઉત્પન્ન કરી શકશે. પણ અન્ય શરીરમાં વેદના ઉત્પન્ન નહીં કરી શકે. કારણ કે યજ્ઞદત્તનું કર્મ ત્યાં સંચાર કરતું નથી. ઉત્તરપક્ષ :- ના, તમે આવી છટકબારીઓ ન રચી શકો કારણ કે ‘કર્મ કાંચળીની જેમ શરીરની બહાર જ રહે છે” એ નિયમનો ભંગ થવાની આપત્તિ આવશે. વળી કર્મનો સંચાર પણ ઘટતો નથી. કારણ કે જો સંચાર માનો તો બહાર અને અંદર ક્રમથી વેદના થવી જોઈએ, પણ એવો અનુભવ તો થતો નથી. કારણ કે લાકડી વગેરેનો પ્રહાર થાય, ત્યારે એક સાથે અંદર અને બહાર વેદના થતી હોય એવું જણાય છે. વળી કર્મને સંચરણશીલ માનો તો તે પરલોકમાં સાથે નહીં Page #86 -------------------------------------------------------------------------- ________________ -~ર્મસિદ્ધિ: – तथा च सर्वेषां संसाराभावप्रसङ्गः । ननु सिद्धान्तेऽपि कर्मणश्चलनमुक्तं तथा च भगवत्यां- 'चलमाणे चलिए' इति। अत्र चलनं सञ्चरणमेवोक्तमिति कथं भवद्भिस्तदत्र निषिध्यत इति चेत्? न, अभिप्रायापरिज्ञानात्, तथाहि- “नेरइए जाव वेमाणिए जीवाउ चलियं कम्म निज्जरइ” इत्यादिवचनात् । तथा 'निर्जीर्यमाणं निर्जीणं' इति वचनाच्चागमे यच्चलितं कर्म निर्जीणमुक्तं तदकर्मव भणितम्, तच्चाकाशपरमाण्वादेरिव मध्यगतमपि न वेदनां जनयितुमलम्, सामर्थ्याभावादिति कर्मणः सञ्चरणं न युक्तमतो न कञ्चुकवत् त्वक्पर्यन्तवत्येव कर्म, किन्तु जीवस्य प्रतिप्रदेशवर्तीति स्थितम् । तथा चानुमानम्આવે, ઉચ્છવાસ-નિઃશ્વાસરૂપ સંચરણ કરતાં વાયુની જેમ. અને કર્મ સાથે ન આવે એટલે બધાના સંસારનો અભાવ થઈ જશે. પૂર્વપક્ષ :- તમારા આગમમાં પણ કર્મનો સંચાર કહ્યો છે. જેમ કે ભગવતીસૂત્રમાં કહ્યું છે – “જે કર્મ ચલનક્રિયામાં પ્રવૃત્ત હોય તે ચલિત છે. અહીં ‘ચલન દ્વારા સંચરણ જ કહ્યું છે. તો પછી તમે અહીં કર્મના સંસારનો નિષેધ શી રીતે કરી શકો ? ઉત્તરપક્ષ :- તમે આગમવચનનો અભિપ્રાય સમજ્યા નથી. અહીં આશય એ છે કે – ‘નારકથી માંડીને વૈમાનિક સુધી આ મુજબ સમજવું - જીવથી ચલિત કર્મની નિર્જરા થાય છે. આ વચનથી, તથા ‘જેની નિર્જરા થઈ રહી હોય, તેની નિર્જરા થઈ ગઈ છે' - આ વચનથી આગમમાં જે ચલિત કર્મ નિર્જરા પામેલું કહ્યું છે, તે અકર્મ જ કહ્યું છે. તે તો આકાશ અને પરમાણુની જેમ શરીરની મધ્યમાં હોય તો પણ વેદના ઉત્પન્ન કરવા માટે સમર્થ નથી. કારણ કે ચલિત = નિર્જરા પામેલ કર્મ (જે વાસ્તવમાં અકર્મ છે તે) માં એવું સામર્થ્ય જ હોતું નથી. માટે કર્મ સંચરણ દ્વારા વેદના ઉત્પન્ન કરે છે, એમ માનવું ઉચિત નથી. માટે કર્મ કાંચળીની જેમ ત્વચાપર્યત જ નથી, પણ જીવના પ્રત્યેક પ્રદેશે રહેલું છે, એમ સિદ્ધ ૨૬ ૦. - - आत्मनः प्रतिप्रदेश विद्यते कर्म, सर्वत्रात्मनि वेदनासद्भावात्, शरीरे त्वगिव । तथा मिथ्यात्वादीनां कर्मबन्धकारणानामात्मनि सर्वत्र सद्भावात् तत्कार्यभूतं कर्मापि सर्वत्रात्मनि विद्यते न पुनः बहिरेवेति क्षीरनीरवदग्नितप्तायोगोलकवद्वाऽविभागेनैव स्थितं कर्मेति सिद्धम् । __ननु मूर्तेन कर्मणा साकमात्मनः सिद्धेऽपि संसर्गे मिथ्यात्वादिहेतुभिः जीवेन क्रियत इति व्युत्पत्तिबलात् कर्मणः कृतकत्वेन सादित्वं प्राप्तम् । तथा च सति पूर्व कर्मवियुक्तत्वेन मिथ्यात्वादिहेत्वभावात् कथमादी कर्मणां बन्धः?, निर्हेतुकबन्धे च मुक्तात्मनामपि बन्धः प्राप्नोति, થયું. અહીં આ રીતે અનુમાનપ્રયોગ છે – પ્રતિજ્ઞા :- આત્માના પ્રત્યેક પ્રદેશે કર્મ વિદ્યમાન છે. હેતુ :- કારણ કે આત્મામાં સર્વત્ર વેદના થાય છે. દેખાત્ત :- જેમ શરીરમાં ત્વચા. તથા કર્મબંધના કારણભૂત મિથ્યાત્વ વગેરે આત્મામાં પ્રત્યેક પ્રદેશ વિધમાન છે તેથી તેમનું કાર્યભૂત એવું કર્મ પણ આત્મામાં સર્વત્ર રહેલું છે. બાહ્યભાગે જ છે, તેવું નથી, માટે ક્ષીર-નીરની જેમ કે અગ્નિ-તત લોહ-ગોલકની જેમ કર્મ અવિભક્તરૂપે રહેલું છે, એવું સિદ્ધ થયું. પૂર્વપક્ષ :- મૂર્ત એવા કર્મ સાથે આત્માનો સંયોગ ભલે સિદ્ધ થયો. પણ ‘મિથ્યાત્વ વગેરે હેતુઓથી કરાય તે કર્મ” આવી વ્યુત્પત્તિને કારણે કર્મ કૃતક છે, તેથી સાદિ છે. માટે જીવ પૂર્વે તો કર્મરહિત જ હતો. અને તે સમયે મિથ્યાત્વ વગેરે કર્મબંધના હેતુઓ પણ ન હતા. તો સૌ પ્રથમ કર્મનો બંધ શી રીતે થયો ? જો એમ કહો કે પ્રથમ કર્મબંધ નિર્દેતુક જ હતો, તો મુક્ત જીવોને પણ કર્મબંધ થવાની આપત્તિ આવશે. કારણ કે સંસારી અને મુક્ત બંને પ્રતિ નિર્દેતુકપણું તો સમાન જ છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ -~ ર્મસિદ્ધિ: - निर्हेतुकत्वाविशेषादिति चेत् ? न, कृतकत्वेन सादित्वेऽपि प्रवाहतोऽनादित्वात्। ननु नियतव्यक्त्यपेक्षया प्रवाहतोऽपि कृतकत्वेन कथमनादितेति चेत् ? न, अतीतकालवत् प्रवाहतोऽनादित्वात्, तथाहिअनुभूतवर्तमानभावेऽपि भूतकाल: प्रवाहतो यथाऽनादिः । तदुक्तम्“भवति स नामातीतः प्राप्तो यो नाम वर्तमानत्वम् । एष्यंश्च नाम स भवति यः प्राप्स्यति वर्तमानत्वम् ।।१।।" - તા तद्वत्कर्मणोऽपि प्रवाहतोऽनादित्वं भविष्यतीति। तथा चाहुः श्रीमद्धरिभद्रसूरिपादा: ઉત્તરપક્ષ :- કર્મ ભલે કૃતક હોવાથી સાદિ છે, પણ પ્રવાહથી તો અનાદિ જ છે. માટે તમે આપેલી આપત્તિ ઉચિત નથી. પૂર્વપક્ષ :- પ્રત્યેક કર્મનો વિચાર કરીએ તો પ્રવાહથી પણ કર્મ કૃતક જ સિદ્ધ થાય છે - દરેક કર્મને ક્યારેક ને ક્યારેક મિથ્યાત્વ વગેરે હેતુઓથી કરવામાં આવ્યું હતું. માટે કર્મ પ્રવાહથી પણ અનાદિ ન હોઈ શકે. ઉત્તરપક્ષ :- ના, કારણ કે જેમ ભૂતકાળ પ્રવાહથી અનાદિ છે તેમ કર્મ પણ પ્રવાહથી અનાદિ છે. તે આ પ્રમાણે – અતીતકાળની પ્રત્યેક ક્ષણ વર્તમાનપણું પામી હતી. તેમ છતાં પણ પ્રવાહથી તો અતીતકાળ અનાદિ જ છે. ભૂતકાળની પ્રથમ ક્ષણ કઈ ? આ પ્રશ્નનો કોઈ જ ઉત્તર નથી. તે જ રીતે કર્મ પણ પ્રવાહથી અનાદિ છે. કહ્યું પણ છે - “જેણે વર્તમાનપણું પામી લીધું છે, તે અતીત છે. અને જે વર્તમાનપણું પામશે એ ભવિષ્ય છે.” તે રીતે કર્મ પણ પ્રવાહથી અનાદિ સંગત થાય છે. પૂજ્યશ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ કહ્યું છે – સર્વ કર્મ કૃતક १५२ - ક્રર્મસિદ્ધિ:- * “सव्वं कयगं कम्मं णयादिमंतं पवाहरूवेण । કાનુન્યવત્તાતીતા સમય માં તારાતિા ननु कालस्य कथमनादित्वमिति चेत् ? ननु तर्हि कालस्य सादित्वे सति परिणामिकारणत्वाभावेन तस्य निर्हेतुकताप्रसङ्गः, तथा च सति निर्हेतुकत्वाविशेषेण खरशृङ्गवत् सर्वशून्यतापत्तेः। यद्वा परिणामिकारणाभावे शशशृङ्गादीनामप्युत्पत्तिः स्यात्, निर्हेतुकत्वाविशेषादिति। ननु कालसिद्धी प्रमाणाभावेन कुतस्तस्य निदर्शनसिद्धिरिति चेत् ? न, कालानभ्युपगमेऽतीतादिव्यवहाराभावप्रसङ्गात्, प्रतिनियतकालછે. પ્રવાહરૂપે અનાદિ છે. જેણે વર્તમાનપણાનો અનુભવ કર્યો છે, એવો ભૂતકાળનો સમય અહીં ઉદાહરણ છે. પૂર્વપક્ષ :- અમને તો હજી તમારું ઉદાહરણ જ સમજાતું નથી. કાળ અનાદિ શી રીતે હોઈ શકે ? ઉત્તરપક્ષ :- જો કાળને સાદિ માનો, તો કાળ પરિણામીકારણ નહીં રહે, તેથી તે નિર્દેતુક થઈ જશે. અને નિર્દેતુકપણું તો ગધેડાના શિંગડામાં પણ સમાન જ છે. તેથી તેની જેમ બધી જ વસ્તુ શૂન્યઅસત્ થઈ જવાની આપત્તિ આવશે. કોઈ પણ વસ્તુનું અવસ્થાન કોઈને કોઈ કાળમાં હોય છે. જો કાળ અસત્ છે, તો સર્વ વસ્તુઓ પણ અસત્ થઈ જશે. અથવા તો પરિણામકારણના અભાવે શશશૃંગ વગેરેની પણ ઉત્પત્તિ થઈ શકશે. કારણ કે ઉત્પત્તિ માટે કોઈને પરિણામી કારણની અપેક્ષા નહી રહે. જેમ અન્ય વસ્તુઓ નિર્દેતુક ઉત્પન્ન થશે, તેમ સમાનપણે શશશૃંગ પણ ઉત્પન્ન થઈ જશે. પૂર્વપક્ષ :- કાળની સિદ્ધિમાં કોઈ પ્રમાણ નથી. માટે તે દૃષ્ટાન્તની સિદ્ધિ શી રીતે થશે ? ઉત્તરપક્ષ :- ના, કારણ કે જો કાળને ન માનો તો અતીત Page #88 -------------------------------------------------------------------------- ________________ -~~ર્મસિદ્ધિ: – भाविशीतोष्णवनस्पतिपुष्पादिसम्भवान्यथानुपपत्तिलक्षणप्रमाणविरोधाच्च। ननु जीवाजीवव्यतिरिक्तः कश्चिद्रव्यभूतः कालो न स्वीक्रियते, किन्तु द्रव्यावस्थानलक्षण: स्वीक्रियत एव । तथा चोक्तं प्रज्ञप्त्याम्- “जीवा चेव अद्धा अजीवा चेव अद्धा” इति। तथा अतीतादिव्यवहारोऽपि तदपेक्षया भविष्यतीति चेत् ? परिणामिकारणमन्तरेण कस्यापि वस्तुनोऽनुपपत्तेः । कथञ्चित्पूर्वावस्थात्यागोत्तरावस्थान्तरापत्तिरूपत्वेन परिणामिकारणस्येति निदर्शनसिद्धिः कथं न भवति ? તદુમ્ - तस्स वि य आदिभावे अहेतुगत्ता असंभवो चेव। વગેરેનો વ્યવહાર જ નહીં થાય. વળી જો કાળ ન હોય, તો પ્રતિનિયત કાળમાં થનારી ઠંડી, ગરમી, વનસ્પતિ, પુષ્પ વગેરેની ઉત્પત્તિ પણ ન ઘટે, ઠંડી વગેરેની અન્યથા અનુપપત્તિ જ કાળની સિદ્ધિમાં પ્રમાણ છે. કાળને ન માનો તો એ પ્રમાણનો પણ વિરોધ આવે છે. પૂર્વપક્ષ :- અમે જીવ-અજીવથી જુદો કોઈ દ્રવ્યભૂત કાળ નથી માનતા. પણ દ્રવ્યાવસ્થાનરૂપ કાળ તો માનીએ જ છીએ, ભગવતીસૂત્રમાં કહ્યું છે – ‘જીવો જ કાળ છે, અજીવો જ કાળ છે.” તેમની જ અપેક્ષાથી અતીત વગેરેનો વ્યવહાર પણ થઈ જશે. ઉત્તરપક્ષ :- તમારી વાત સાચી છે. પણ દ્રવ્યાવસ્થાન પણ પૂર્વના અવસ્થાન વિના દેખાયું નથી. કારણકે પરિણામીકારણ સિવાય કોઈ પણ વસ્તુ ઘટતી નથી. કારણ કે પરિણામ કારણ એ કથંચિત્ પૂર્વ અવસ્થાના ત્યાગ અને ઉત્તર અવસ્થાની પરિણતિરૂપ છે. આ રીતે કર્મોના અનાદિપણાની સિદ્ધિમાં આપેલું કાળનું દષ્ટાન્ત સિદ્ધ થાય છે. કહ્યું પણ છે – જો કાળ સાદિ હોય તો તે નિર્દેતુક થઈ १५४ - ક્રર્મસિદ્ધિ:- * परिणामिहेतुरहियं नहि खरसिंगं समुब्भवइ ।।१।। कालाभावे लोगादिविरोधो तीयमादिववहारा। अह सो दव्वावत्था सा वि ण पुव्विं विणा दिट्ठा ।।२।। ननु जीवकर्मणोरनादिसंयोगे सिद्धे मोक्षाभावप्रसङ्गः, यतो योऽनादिसंयोगः सोऽनन्तो दृष्टो यथात्मनभसोः। न चाकाशेन सह कदापि जीवस्य संयोगो निवर्तते । एवं कर्मणोऽपि जीवेन सह संसर्गो वाच्य इति चेत् ? नायमेकान्तः, यतोऽनादिसंयुक्तयोरपि वस्तुनोः सन्तानः सान्तो दृष्टा, तथाहि- बीजाङ्कुरयोर्मध्येऽन्यतरदनिवर्तितकार्यमेव यदैव विनष्टं तदैव तयोः सन्तानोऽपि विनष्टः, एवं कुर्कटाण्डकयोः જશે. વળી અસંભવનો પણ દોષ આવશે. કારણ કે પરિણામીકારણના અભાવે ગધેડાનું શિંગડું ઉત્પન્ન થતું નથી. IIII કાળ ન માનો તો લોકાદિનો વિરોધ આવશે. અતીત વગેરેના વ્યવહારો નહીં થાય. જો એમ કહો કે કાળ એ દ્રવ્યાવસ્થા જ છે, તો તે પણ પૂર્વ અવસ્થા વિના જોવાઈ નથી.ilm પૂર્વપક્ષ :- જીવ અને કર્મનો અનાદિસંયોગ સિદ્ધ થાય, તો મોક્ષના અભાવની આપત્તિ આવશે. કારણ કે જે અનાદિ સંયોગ હોય તે અનંત હોય તેવું જોવાયું છે. જેમ કે આત્મા અને આકાશનો સંયોગ. આકાશ સાથે જીવનો જે સંયોગ છે, તેની કદી નિવૃત્તિ થતી નથી. એ રીતે કર્મ સાથે જીવનો જે સંયોગ છે, તેની બાબતમાં પણ સમજવું. ઉત્તરપક્ષ :- એવો એકાંત નથી કે જે અનાદિ હોય, તે અનંત જ હોય. કારણ કે અનાદિકાળથી સંયુક્ત હોય તેવી વસ્તુઓની પરંપરાનો અંત જોવાયો છે. જેમ કે બીજ અને અંકુર- આ બેમાંથી જે એક પોતાના કાર્યને ઉત્પન્ન કર્યા વિના જ જ્યારે નાશ પામી Page #89 -------------------------------------------------------------------------- ________________ -~ ર્મસિદ્ધિ – पितृपुत्रयोरपि वाच्यम् । यद्वा काञ्चनोपलयोरनादिकालप्रवृत्तसन्तानभावगतोऽपि संयोगोऽग्नितापाद्यनुष्ठानाद् व्यवच्छिद्यतेऽतो न मोक्षाभाव इति । नन्वाकाशजीवयोरिव काञ्चनोपलयोरिव वा परस्परमनादिसंयोग इति चेत् ? उभयथापि न विरोधः, तथाहि- अभव्यानामाकाशजीवयोरिव भव्यानां काञ्चनोपलयोरिवानादिसन्तानगतः संयोगो वाच्य इति । न्यायाम्भोनिधिश्रीमद्विजयानन्दसूरीश्वरपट्टपूर्वाचलानन्यनभोमणिश्रीमद्विजय कमलसूरीश्वरपट्टविभूषण-वाचकचन्द्रश्रीमद्विरविजयविनेयावतंसकજાય ત્યારે તેના સંતાનનો પણ નાશ થઈ જાય છે. એ રીતે કુકડા અને ઈંડાની પરંપરા પણ અનાદિ હોવા છતાં ઉપરોક્ત રીતે તેનો પણ અંત આવે છે. તેમ પિતા-પુત્રની પરંપરા વિષે પણ સમજવું. અથવા તો કંચન અને શિલાકણને અનાકિદાળથી પ્રવૃત્ત સંતાનપણાનો જે સંયોગ છે, તે પણ અગ્નિતાપ વગેરેના અનુષ્ઠાનથી વ્યવચ્છિન્ન થાય છે. માટે કર્મ સંયોગ અનાદિ હોવા છતાં પણ તેનો વિયોગ સંભવિત છે. તેથી મોક્ષનો અભાવ નહીં થઈ જાય. પૂર્વપક્ષ :- જીવનો કર્મ સાથે જે પરસ્પર અનાદિસંયોગ છે. તે આકાશ-જીવના સંયોગ જેવો છે કે કંચન-શિલાકણોના સંયોગ જેવો છે ? ઉત્તરપક્ષ :- બંને રીતે પણ કોઈ વિરોધ નથી. અભવ્ય જીવોનો કર્મસંયોગ આકાશ-જીવના સંયોગ જેવો = અનાદિ અનંત છે. અને ભવ્યજીવોનો કર્મસંયોગ કંચન-શિલાકણોના સંયોગ જેવો = અનાદિ સાંત સમજવો. -મસિદ્ધિઃसिद्धान्तपारदृश्वभट्टारक-श्रीमद्विजयदानसूरीश्वरचरणभृङ्गायमाणेन पन्यास-प्रेमविजयगणिनाऽलेखि कर्मसिद्धिः। પ્રશસ્તિ 'संसारतापानलतप्तशान्त्य, सा सुप्रभश्चन्द्रकलाप्रभेव । गङ्गेव मोहात्कृतपातकानां, मनोमलक्षालनमातनोतु ।।१।। रमेव रूपं पठतां मनांसि, क्षमेव विद्यां समलङ्करोतु । धर्म तथा मोक्षपदं दधाना, पुनः पुनर्मङ्गलमातनोतु ।।२।। विद्यामृतानन्दरसैकपूर्णा, सत्सेव्यमाना सरलार्थरूपा। नेत्राष्टनन्दैकमितेऽब्दसङ्ख्ये, समाप्तिमगमत्किलकर्मसिद्धिः ।।३।। શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરના ચરણમાં ભ્રમર સમાન પંન્યાસ પ્રેમવિજય ગણિએ (પાછળથી સિદ્ધાન્તમહોદધિ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજીએ) આલેખન કરેલી કર્મસિદ્ધિ. પ્રશસ્તિ સંસારરૂપી તાપાનલમાં તપ્ત થયેલા જીવોના તાપની શાન્તિ માટે જે ચન્દ્રકલાની પ્રભા જેવી સમર્થ છે, મોહથી પાપ કરનારાઓની શુદ્ધિ માટે જે ગંગા જેવી છે, તેવી કર્મસિદ્ધિ મનોમલનું પ્રક્ષાલન કરે. ll૧TI. - જેમ લક્ષ્મી રૂપને અલંકૃત કરે છે, જેમ ક્ષમા વિધાને અલંકૃત કરે છે, તેમ પાઠ કરનારાઓના મનને આ કર્મસિદ્ધિ અલંકૃત કરો. ઘર્મ અને મોક્ષપદને ધારણ કરનારી આ કર્મસિદ્ધિ ફરી ફરી મંગલ કરો. રિપી. - જે વિધામૃત અને આનંદરસથી પરિપૂર્ણ છે, સંતો જેની સેવના કરે છે, જે સરલાર્થરૂપ છે, તેવી આ કર્મસિદ્ધિ વિ.સં. ૧૯૮૨ માં સમાપ્ત થઈ. llBIL ઈતિ ન્યાયામમોનિધિ શ્રીમદ્વિજયાનંદસૂરીશ્વરની પાટરૂપી પૂર્વાચલમાં અનન્યસૂર્ય શ્રીમદ્વિજય કમલસૂરીશ્વરપટ્ટવિભૂષણ વાચકચન્દ્ર શ્રીમદ્ વીરવિજયજીના શિષ્યરત્ન સિદ્ધાન્તપારદેશ્વા Page #90 -------------------------------------------------------------------------- ________________ 158 aર્મસિદ્ધિ:-- મારા પર અનુગ્રહ કરીને એનું સંશોધન કરો.IIળા. ઈતિ સિદ્ધાન્ત મહોદધિ ચારિત્રચૂડામણિ સવિશાલગચ્છસર્જક કર્મશાાનિપુણમતિ કલિકાલકલ્પતરુ આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા વિરચિત ‘કર્મસિદ્ધિ' શાસ્ત્ર પર આચાર્યદેવશ્રીમદ્વિજયપ્રેમ-ભુવનભાનુ-પદ્મહેમચન્દ્રસૂરીશ્વરશિષ્ય-આચાર્યવિજયકલ્યાણબોધિસૂરિ સંસ્તુતા ભાવનુવાદરૂપ કર્મોપનિષદ્ -~ ર્મસિદ્ધિઃ - - 6, 7 शुभोऽभूदाचार्योऽसौ जगति विजयानन्दपदभाक्, तदीये पट्टेऽस्मिन् विजयकमलाचार्यः सुतनुः / तदीये साम्राज्ये विविधविमलानन्दभुवने, महोपाध्यायः श्रीविजयपरवीस समभवत् / / 4 / / तदीयान्तेवासिप्रभुविजयदानाख्यविदुषा, पदं प्राप्तं सूरेर्विजयकमलेभ्योऽतिपरमम् / पदायेन प्रेम्णा विजयपदयुक्तेन मुनिना, न्यगादीयं दानोत्तरविजयसूरेः सुशिशुना / / 5 / / याते वर्षे करशरयुगाक्षिप्रमे ज्ञातसूनोः, मोक्षं प्राप्तात् सकलजगतीभावभासाय भानोः / शिश्रायैषा विजयिविजयानन्दसूरीश्वराणाम्, स्वर्गारोहाद् रदपरिमिते सत्पथज्ञापकानाम् / / 6 / / उत्सूत्रं यत् सूत्रितं किञ्चिदत्र बुद्धेर्मान्द्याद् बाह्यानाभोगतोऽपि / स्यान्मे मिथ्यादुष्कृतं तत्त्वविद्भिर्मय्याधायानुग्रहं शोधनीयम् / / 7 / / વિશ્વમાં વિજયાનંદસૂરિ નામના કલ્યાણકારી આચાર્ય થયાં. તેમની પાસે સુંદર શરીરસપત્ ધરાવતા વિજયકમલસૂરિ થયા. વિવિધ વિમલાનંદના ભુવન સમાન એવા તેમના સામ્રાજ્યમાં મહોપાધ્યાયશ્રી વીરવિજયજી થયા. llall જેમણે વિજયકમલસૂરિના હસ્તે અતિ પરમ (આચાર્ય)પદની પ્રાપ્તિ કરી એવા વિજયદાનસૂરિના સુશિષ્ય મુનિ પ્રેમવિજયજીએ આ કર્મસિદ્ધિ કહી છે. આપ સમગ્ર વિશ્વના ભાવોનું પ્રકાશન કરવામાં સૂર્ય સમાન એવા શ્રી જ્ઞાતનંદન વીર પ્રભુને મોક્ષે ગયાને 2252 વર્ષ થયે સન્માર્ગદર્શક વિજયવંતા એવા વિજય આનંદસૂરીશ્વરજીના સ્વર્ગારોહણથી ત્રીસ વર્ષ ગયે આ કર્મસિદ્ધિનું સર્જન થયું.ilslI અહીં બુદ્ધિની મંદતાથી કે બાહ્ય અનાભોગથી મેં કોઈ ઉસૂત્રનું નિરુપણ કર્યું હોય, તો મારું તે દુકૃત મિથ્યા થાઓ. તત્વજ્ઞાનીઓ