SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ - વર્મસિદ્ધઃ ર્મસિદ્ધિ: - सत्त्वेऽपि नियतरूपैव, नानियतरूपेत्यत्र नियतिमन्तरेण नान्यत् किमपि कारणं पश्यामः । अथ स्वभावप्रयोजनं नैयत्यमिति चेत् ? न, स्वभावस्य कार्यकजात्यप्रयोजकत्वात्, सातिशयस्वभावस्यापि कार्यविशेष एव प्रयोजकत्वात्, पक्त्यन्तरसाजात्यवैजात्योभयसम्बन्धस्य नियतिमन्तरेणासम्भवात् । ननु हेतुना व्यक्तिरेव जन्यते, उभयसंसर्गस्तु समवायरूपનિયતરૂપ જ થાય છે. અનિયતરૂપ નથી થતો. તેમાં નિયતિ સિવાય બીજુ કોઈ કારણ અમને દેખાતું નથી. પૂર્વપક્ષ :- અમે તો હજી પણ કહીએ છીએ કે ન દેખાતું હોય તો ચશ્મા પહેરી લો. વાસ્તવમાં તો નિયતપણુ પણ સ્વભાવથી જ થયેલું છે. ઉતરપક્ષ :- ના, કારણ કે સ્વભાવ તો કાર્યના એક જાતિપણામાં જ પ્રયોજક છે. કારણ કે સાતિશય સ્વભાવ હોય તે પણ કાર્ય વિશેષનો જ પ્રયોજક છે. માટે સ્વભાવ એ કાર્યમત્ર પ્રત્યે હેતુ ન બની શકે. વળી પાકમાં પણ બીજા પાક સાથે સજાતીયતા અને વિજાતીયતારૂપ બંને સંબંધ છે. એક પાક બીજા પાકનો સજાતીય છે કારણ કે બંનેમાં પાકપણું તો સમાન જ છે. અને એક પાક બીજા પાકથી વિજાતીય પણ છે. કારણ કે બંનેનું સ્વરૂપ અલગ છે. આ રીતે અનવૃત્તિ - વ્યાવૃત્તિરૂપ ઉભય સંબંધ નિયતિ વિના ન ઘટી तत्त्वान्तरसंसर्गादिति चेत् ? न, समवायाभावात् । तथा हि ननु समवायः समवायिनो भिन्नोऽभिन्नो वा ? अभिन्नश्चेत् ? नित्योऽनित्यो वा ?, नित्योऽप्येकोऽनेको वा ? । अभिन्नो नित्य एकश्चेत् ? अनित्यसमवायिनो नित्यतापत्तिरेकत्वापत्तिश्च । अभिन्नो नित्योऽनेकश्चेत् ? अनित्यसमवायिनो नित्यतापत्तिदुर्निवारैव । अभिन्नोऽनित्य एकश्चेत् ? नित्यानामपि परमाण्वादीनामनित्यतापत्तिरेकत्वापत्तिश्च । अभिन्नोऽनित्योऽनेकश्चेत् ? नित्यानामनित्यतापत्तिस्सुदुर्निवारा । एतेषु चतुर्ध्वपि स्वसिद्धान्तव्याकोपश्च । एवं भिन्नोऽनित्य: एको भिन्नोऽनित्योऽनेक इति કારણ કે સમવાય જેવું કોઈ તત્ત્વ જ નથી. તમે જરા અમને કહેશો કે સમવાય કેવો છે ? સમવાયીથી ભિન્ન ? કે અભિન્ન ? અનિત્ય ? નિત્ય ? કે એક ? કે અનેક ? એક ? કે અનેક ? શકે. પૂર્વપક્ષ :- ન શું ઘટી શકે ? જુઓ અમે ઘટાડી આપીએ, હેતુ વડે તો તે કાર્યને જ ઉત્પન્ન કરાય છે. ઉભય સંસર્ગ તો સમવાયરૂપ એક અન્ય તત્ત્વના સંપર્કથી થાય છે. અર્થાત અમારા (નૈયાયિક) મત અનુસાર વસ્તુમાં કોઈપણ ગુણધર્મ રહે તે સમવાયથી રહે છે. માટે સાજાત્યાદિ ધર્મોનો સંસર્ગ નિયતિથી થાય છે એવું ન માની શકાય. ઉત્તરપક્ષ :- વસ્તુમાં ધર્મોનો સંસર્ગ સમવાયથી થતો નથી. તો અનિત્યમાં અનિત્યમાં નિત્ય એવા નિત્યો પણ સમવાયથી રહેલો સમવાયથી પરમાણુઓ પણ અનિત્ય થઈ ધર્મ નિત્ય અને રહેનારા પણ અનિત્ય થઈ જશે એવી એક થઈ જશે, નિત્ય થઈ જશે. જશે, અને એક આપત્તિ એવી આપત્તિ આ આપતિ થઈ જશે એવી દુર્નિવાર છે. આવશે. દુર્નિવાર થશે. આપત્તિ આવશે. વળી આ ચારે વિકલ્પોમાં અપસિદ્ધાન્તનો દોષ પણ આવશે. કારણ કે અનિત્ય દ્રવ્યમાં રહેનારા ગુણો કદી નિત્ય ન થઈ શકે. પરમાણુ નિત્ય જ છે, એવો તમારો સિદ્ધાન્ત છે. આ રીતે ભિન્ન પક્ષમાં પણ અનિત્ય પક્ષે એકાએક એમ બંને
SR No.009613
Book TitleKarma Siddhi
Original Sutra AuthorN/A
AuthorPremsuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages90
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Karma
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy