Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્પસૂત્ર સુખબોધિકા. ચિત્ર.
મેસર્સી. મેઘજી હીરજી, મુકસેલર, ચામધુની સુખઈ.
Page #2
--------------------------------------------------------------------------
________________
ઉપાધ્યાયજી શ્રી વિનયવિજયજી મહારાજ
વિરચિત
કલ્પસૂત્ર સુખબોધિકા
(રર ચિત્રો સાથ
બી.
પ્રસ્તાવના -ઝ. હર્મન
સંપાદક:-સુશીલ.
વિક્રમ સં. ૧૯૮૧ ના શ્રાવણ સુદ ૧. પ્રકાશક-મેઘજી હીરજી જૈન બુકસેલર.
પાયધૂની-મુંબઈ.
મૂલ્ય રૂા. ૪-૦-૦
કષ્ટ કરી
છક
Page #3
--------------------------------------------------------------------------
________________
કિa
ભાવનગર 1 ધી આનંદપ્રિ.પ્રેસમાં આ R શાહ ગુલાબચંદ લલ્લુA ભાઈએ કાપ્યું.
રા
ઓ
ઉમેદ અનુભવ છે (સચિત્ર) | રૂા. ૧-૪-૦
૬ લહાણી કરનારનું નામ
આ ગ્રંથમાંનાં ચિત્રો
૨૨ ના
ર
%
g વપદજીનાં સોનેરી છે રંગબેરંગી ચિત્ર છે. - ૦-૪-
૦
છે
અને
છે
૦-૬-૦
ક
Page #4
--------------------------------------------------------------------------
________________
નિવેદન
શ્રી કલ્પસૂત્ર અને સુપિકા ટીકાના અનેક ભાષાંતરે આજ સુધીમાં બહાર પડ્યાં છે, પણ તેમાંના સંસ્કૃત સમાસ તથા જુની ઢબની ભાષાશૈલીને લીધે જેવાં જોઈએ તેવાં પ્રચાર પામ્યાં નથી. છે આ ભાષાંતરને બને ત્યાં સુધી સરળ અને સહજ બનાવવાને કે પ્રયત્ન કર્યો છે. તેમ કરવા જતાં કયાંઈ મૂળના ભાવનું ઉલ્લંઘન ન રે ૪ થવા પામે તેની પણ સંપૂર્ણ સાવચેતી રાખી છે. પ્રારંભના થોડાં કે વ્યાખ્યાનો એક–વિદ્વાન પંન્યાસજી મહારાજને વાંચી સંભળાવી હું તેમને સતિષ પણ પ્રાપ્ત કરવાનું સદ્દભાગ્ય મેળવ્યું છે એટલે
આ ભાષાંતર નિર્દોષ અને શુદ્ધ હવા વિષે મને શંકા નથી; છતાં છે જે ક્યાંઈ અશુદ્ધિ કે પ્રમાદદોષ જણાય તે બીજી આવૃત્તિમાં સુધારવા તૈયાર રહીશ.
પુસ્તકને અને ચિત્રો તૈયાર કરવાનું કામ પણ એક જૈન છે છે કળાવિદ્દને જ સોંપવામાં આવ્યું હતું. શ્રી તીર્થકર મહારાજાઓનાં ચિત્ર આક્તાં તેમને વસ્ત્ર સહિત કે વસ્ત્રરહિત આંકવા એવી એક
મુંઝવણ ઉભી થઈ હતી, પરંતુ તીર્થકર મહારાજના અતિશયને કે લક્ષમાં રાખી ચિત્રકાર ભાઈશ્રી ચંદુલાલ છગનલાલ શાહે તેમને વસ્ત્ર સાથે જ ચિતરવાનું યોગ્ય ધાર્યું છે. ભાઈ ચંદુલાલે પિતાના બીજા વ્યવસાયમાંથી અવકાશ મેળવી બનતી તાકીદે ચિત્રો તૈયાર કરી આપ્યાં તે માટે અમે તેમના આભારી છીએ.
એક સરળ, સચિત્ર અને સરસ કલ્પસૂત્ર–ભાષાંતરની ખોટ છે કે આ ગ્રંથથી પુરી પડશે એવી મને પૂર્ણ ઉમેદ છે.
સંપાદક.
Page #5
--------------------------------------------------------------------------
________________
ચિની સૂચી.
•૨૪૦
(૧) મેઘકુમારને પૂર્વભવ-હાથી અને સસલે ( ૨ ) ત્રિપુષ્ટ વાસુદેવ–આજ્ઞા કરતાં યે ગાયન વધારે પ્રિય? ( ૩ ) તિથ કરની માતાએ જોયેલાં ચૌદસ્વપ્ન ( ૪) ચન્દ્ર દર્શન–ચંદ્ર તમારી ઉપર સદા પ્રસન્ન રહે ! ( ૫ ) પ્રભુની આમલકી ક્રિડા-દેવે સાત તાડ જેટલું ઉંચુ શરીર બનાવ્યું.
૧૬૭ ( ૬ ) દેવદૂષ્ય વસ્ત્રનું દાન
- ૧૯૨ (૭) શૂલપાણિ યક્ષને ઉપસર્ગ-હાથી, સર્પ અને પિશાચનાં રૂપ૧૯૮ ( ૮ ) ચંડકૌશિક–કંઈક સમઝ અને બુઝ!
૨૦૫ ( ૯ ) આરોહીઓથી ભરેલું નાવ ગંગાની મધ્યમાં આવી પહોંચ્યું
...૨૦૬ (૧૦) કામદેવની સેના સમી દેવાંગનાઓ
૨૩૩ (૧૧) બેડી તુટીને સુવર્ણનાં ઝાંઝર થઈ ગયાં ! (૧૨) પ્રભુના કાનમાં હથોડા વતી બન્ને ખીલા
ઉંડા પેસાડી દીધા (૧૩) ઋજુવાલુકા નદીને કાંઠે પ્રભુને કેવલ્યપ્રાપ્તિ
•..૨૫૦ (૧૪) ગર્વથી ઉન્મત્ત ઈન્દ્રભૂતિ. (૧૫) સળગતો સાપ ઉર્યો! શ્રી પાર્શ્વનાથ પ્રભુને જીવન પ્રસંગ.
•••૩૧૧ (૧૬) મેઘમાલીને મેઘાડંબર (૧૭) કુમાર અરિષ્ટનેમિનું (નેમિનાથનું) અનન્ય બળપંચજન્ય શંખ જોરથી ફૂકે છે!
...૩૨૦ (૧૮) ભેજાઈઓનાં મીઠાં મહેણુ-શ્રીનેમીનાથનો જીવન પ્રસંગ)..૩૨૩ (૧૯) રથનેમિ અને રાજમતિ-કામદેવ પિતાનું વૈર શેધે છે !...૩૪૧ (૨૦) શ્રી શ્રેયાંસકુમાર આદિપ્રભુને ઈક્ષરસ વહાવરાવે છે ...૩૬૭ (૨૧) ભરત–બાહુબલિનું ભયંકર દૂદ્વયુદ્ધશ્રી બાહુબાલને સુઝેલી સુબુદ્ધિ.
૩૭૮ (૨૨) પ્રિયગ્રંથ મુનિની પ્રાભાવિક્તા અદ્ધર આકાશમાં રહી બકરો બોલે છે.
૪૦૧
•.૨૪ર
- ૨૫૬
...૩૧૪
Page #6
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાનને અનુક્રમ
પ્રસ્તાવના
ડો. હર્મન જેકેબી લાખત)
પ્રથમ વ્યાખ્યાન
•.•
• •
દ્વિતીય વ્યાખ્યાન
તૃતીય વ્યાખ્યાન
ચતુર્થ વ્યાખ્યાન
પંચમ વ્યાખ્યાન
.
..૧૪
ષષ્ઠ વ્યાખ્યાન -
૧૮૭
સપ્તમ વ્યાખ્યાન
છે
અષ્ટમ વ્યાખ્યાન
...૩૮૨
નવમ વ્યાખ્યાન
પ્રશસ્તિ
Page #7
--------------------------------------------------------------------------
________________
અનંત વિજ્ઞાન, અતીત દેષ, અબાધ્ય સિદ્ધાંત, અમર્યપૂજ્ય
એવા શ્રી
મહાવીર પરમાત્મા
અને
- તેમનાં ઉજજવળ ચરિત્ર તથા ઉપદેશનું અહોનિશ પાન કરી, સંસારસાગર તરવાની તથા તારવાની
પુણ્યાભિલાષાવાળાં કેટ કેટી
બંધુઓ અને ઓંનેની આ સેવામાં સાદર -
- સમર્પિત. . .
Page #8
--------------------------------------------------------------------------
________________
R
Hall.
.
૧
"
///
ત|||||
K, કારણ કે
This
થી કે ૯૫ સૂત્ર .
છે.
ન
.
Krishna Art Works, Bombay 2.
Meghii Hirji Bombay 3
Page #9
--------------------------------------------------------------------------
Page #10
--------------------------------------------------------------------------
________________
મેસર્સ મેઘજી હીરજી બુકસેલર પાયધુની મુંબઈવાળાને ત્યાં મળતાં પુસ્તકોનું છેલ્લામાં છેલ્લું
સૂચીપત્ર. (કબાટ નં૦ ૧.) ૦–૮–૦ જેન સ્તોત્ર સંગ્રહ. ''
૦-૪-૦ જૈન બાળ ગરબાવળી. -૧૦-૦ ઉત્તમકુમાર ચરિત્ર બીન
૧-૮-૦ જેન તિર્થાવલી પ્રવાસ. ' ચિત્રોવાળું.
૦-૬-૦ દેવસીરાઈ સૂત્ર. ૧-૪-૦ જેનધર્મ પ્રવેશ પોથી
૦-૧૦-૦ દેવસીરાઈ વિધિ સાથે. ભાગ ૧ થી ૪.
૧-૦-૦ દિવ્ય જીવન. ૦–૭–જેનધર્મ પ્રવેશ પથીભાગ
૦–૧-૬ પાંત્રીશ બેલને થેકડે. ૧ થી ૪ ના અર્થ.
૨-૦-૦ પરિશિષ્ટ પર્વ ભાષાંતર. ૦-૪–૦ જેના લગ્ન વિધિ.
૦–૮–૦ પ્રેમથી મુક્તિ. * ૧-૮-૦ પ્રસિદ્ધ વક્તા ચારિત્રવિ
૦–૬–૦ પ્રવૃત્તિ નિવૃત્તિ. જયજી વ્યાખ્યાન સંગ્રહ.
૩-૦-૦ પ્રમાણનયતત્વકાલંકાર –૨–૦ બાર વૃતની ટીપ.
ભાષાંતર, ૦-૪-૦ શ્રીમદ્દ યશોવિજયજી લાઈફ
૦-૧૨૦ પ્રાચીન વેતાંબર અર્વા( કબાટ નં૦ ૨ ).
ચીન દિગબર.
૨-૦-૦ પૃથ્વી સ્થિર પ્રકાશ.” ૦-૧૨-૦ આત્મ પ્રદીપ.
૦-૪-૬ પંડિત લાલનકૃત જૈન ૦-૮-૦ આત્મવલ્લભ સ્વતનાવલી.
માર્ગ પ્રારંભ પોથી ભાગ ૨-૦-૦ ઉપદેશ કપવલી ભાષાંતર
૧૨. : ૧-૮-૦ ઉપદેશ સપ્તતિકા યાને દેવ | ૦–૦-૦ જેને માર્ગ પ્રવેશકા ભાગ
ગુરૂ અને ધર્મતત્વનું સ્વરૂપ. ૧-૨૧-૮-૦ કૃષ્ણ ચરિત્ર.
૧–૮–૦ ફતેહ કેમ મેળવશો ૦–૬–૦ ગહુલી સંગ્રહ.
૧-૦-૦ મેઝિનીના લેખો યાને મા૦-૧૦-૦ ગૃહિણી ભૂષણ.
નવી કર્તવ્યો. ૧-૦-૦ ગાંધી ગીરામૃત.
૦-૧૦૦ મસ્તક શાસ્ત્ર. –૮–૦ ચંપકમાળા ચરિત્ર. ૦-૨–૦ મસ્તક શાસ્ત્રના મૂળત
Page #11
--------------------------------------------------------------------------
________________
મેસર્સ મેઘજી હીરજી બુકસેલર પાયધુની મુંબઈવાળાને ત્યાં મળતાં પુસ્તકનું છેલ્લામાં છેલ્લું
સૂચીપત્ર, ૦–૮–૦ યુગાદી દેશના ભાષાન્તર | ૨-૮- ભાગ ૪-૫ દરેક ભાગના ૦-૭-૦ રાત્રી ભોજન રાસ.
૦–૬–૦ જિન દેવ દર્શન. ૧-૦-૦ રેખાદર્શન
૧-૦-૦ જૈન સાહિત્યમાં વિકાર થ૧-૦-૦ રાજપદ
વાથી થયેલી હાની. ૦-૬-૦ વિજ્યચંદકેવળી ચરિત્ર. | ૬-૦-૦ જૈન તત્વનિર્ણય પ્રાસાદ. ૦–૨ ૦ સામાયિક સૂત્ર અર્થ સ- ૨૮-૦ તીર્થકર ચરિત્ર-સચિત્ર. હિત.
૩-૪-૦ ત્રિષષ્ટિશલાકા પુરૂષ ચરિત્ર ૧-૦-૦ સમ્યકત્વ કૌમુદી. ૦-૧૨-૦ સતી સીતા.
પર્વ ૧-૨
૩–૪-૦ પર્વ–૩-૪-૫૬ ૦–૬–૦ સમાધિશતક.
૪-૦-૦ ૫ર્વ ૭-૮-૯, ૦-૪-૦ શકુનાવલી. ૩-૮-૦ સંધ પટ્ટક.
૨-૮-૦ પર્વ ૧૦ મું ૦–૨–૦ સિદ્ધાચળના ૧૦૮ ખમા
૦-૪-૦ નવસ્મરણ અને પુણ્ય પ્ર
કાશનું સ્તવન ગુજરાતી ૦-૧૨-૦ જ્ઞાનપંચમી.
પિકેટ સાઇઝ સચિત્ર. ૧-૦–૦ જ્ઞાન સાર ભાષાંતર | ૨-૦-૦ નવસ્મરણ અર્થ સહિત
સચિત્ર. | (કબાટ નં ૩) . ૧-૪-૦ નવપદની પૂજા..
૧–૯–૦ પંચપ્રતિક્રમણ સૂત્ર અર્થે -૦-૦ અભય કુમાર મંત્રીશ્વનું
સહિત. જીવન ચરિત્ર સચિત્ર ૧-૦-૦ આત્મ સિદ્ધિ શાસ્ત્ર.
૨-૦-૦ પંચપ્રતિક્રમણ સૂત્ર વિધી ૨-૪-૦ ઉપદેશ પ્રાસાદ ભાષાંતર
સહિત.
૧-૮-૦ ભોજપ્રબંધ ભાષાંતર. - ૨-૦-૦ ) ભાગ ૨
૨–૦- યોગશાસ્ત્ર ભાષાંતર. ર૦-૧ , ભાગ ૩ .| ૧-૪-૦ રાજ પ્રશ્ન.
સણા.
ભાગ ૧
Page #12
--------------------------------------------------------------------------
________________
મેસર્સ મેઘજી હીરજી બુકસેલર પાયધુની મુંબઈ- વાળાને ત્યાં મળતાં પુસ્તકનું છેલ્લામાં છેલું
સૂચીપત્ર. ૧૨-૦ સતી આદર છવનમાલા | ૨–૦–૦ પારસમણી અને હદયતેજ. - સચિત્ર,
૧-૮-૦ પાર્શ્વનાથ ચરિત્ર. ૦-જ શહોપયોગ.
૧-૮-૦ ભાવના શતક. ' ૧-૦-૦ હંસ વિનોદ શાસ્ત્રી. ૩-૦-૦ મણિકાન્ત કાવ્યમાલા ૧-- , ગુજરાતી.
સચિત્ર. ૨-૦-૦ હિતશિક્ષાના રાસનું રહસ્ય. ૧૮–૦ મલ્લીનાથ ચરિત્ર.
૦-૨–૦ રત્નાકર પચ્ચીશી, (કબાટ ન. ૪)
૨-૦-૦ વિજયકળા. ૨-૦-૦ અધ્યાત્મ સાર ભાષાંતર. ૨-૦-૦ સુપાર્શ્વનાથ. ચરિત્ર ભાગ ૨-૦-૦ આત્મપ્રબોધ ,,
૧ લે
૨-૮-૦ - ભાગ ૨ છે. ૦-૧૨-૦ કુવલયમાલા. ૧-૮-૦ ગીરનાર મહાભ્ય.
૨-૮-૦ સીતાદેવી–સચિત્ર. -
૩-૦૦ સરસ સચિત્ર સ્તવનાવલી. –૨–૦ ગૌતમસ્વામીન રાસ અને
૨-૦-૦ શાન્તિનાથ ચરિત્ર. જેન શારદા પૂજન વિધિ.
૩-૦-૦ શત્રુજ્ય મહાઓ. --- જૈન સ્તુતિ-સચિત્ર.
-૪-૦ સતી દમયંતિ સચિત્ર ૧–૪–૦ જૈન મહાસતી મંડળ
૦-૫–૦ સતી સેલસા અને ચંદન
બાળા ચરિત્ર-સચિત્ર. ૧-૪-૦ જન સતીરત્ન–સચિત્ર. ૬-૦-૦ જેને મહાભારત–સચિત્ર. |
આટ ૫ ) -૮-• દેવસીરાઈ સત્રાર્થ. ૩-૦-૦ દાન પ્રદીપ ભાષાંતર,
૦-૬-૦ આગમ સારહાર તથા ૧-૮-૨ ધન્નાસાલીભનો રાસ.
અધ્યાત્મ ગીતા. -૦-૦ ધન્યકુમાર ચરિત્ર. ૦–૧-૦ અનાનુપૂબ્ધ : ૨-૦–૦ નેમનાથ ચરિત્ર.. | ૦–૮–૦ આત્મતત્વ દર્શન.
સચિત્ર.
Page #13
--------------------------------------------------------------------------
________________
મેસર્સ મેઘજી હીરજી બુકસેલર પાયધુની મુંબઈવાળાને ત્યાં મળતાં પુસ્તકનું છેલ્લામાં છેલ્લું
* સૂચીપત્ર. ૦-૪-૦ અમેરીકાનાનિધનવિદ્યાથી ૨–૦-૦ મહીલા મહાદય સચિત્ર, ૦–૮–૦ અનુયાગદ્વાર સૂત્ર, ૧-૪-૦ મહાવીરના દશ શ્રાવકે ૪-૦-૦ અનારકલી અકબર. ૨-૮-૦ મહાજન વંશ મુક્તાવલી •-૮–૦ કાવ્યસંગ્રહ ભા. ૭ ૦–૮–૦ મીત્ર મંત્રી. ૦-૧૨-૦ ગુરૂગીત ગદ્દલી સંગ્રહ. -૦-૦ રાજકુમારી સુદર્શના યાને ૦-૪-૦ ગદ્દલી સંગ્રહ.
તે સમળી વિહાર. ૧-૪-૦ ગુણવિલાસ ૨૨ સમુદાય. | ૭–૮–૦ રત્નસમુચ્ચય રામવિલાસ. ૦-૧૨-૦ ગ્રહવાસ્તુ પૂજા. ૨-૪-૦ રસદાયક રત્નનિધિ ૧-૦-૦ ચન્દ્રચુડ
૧-૦-૦ રત્નમાલા ૦-૧૨૦૦ ચન્દ્રપ્રભ ચરિત્ર. ૦-૧૨-૦ લાલન આત્મવાટિકા ૪-૦-૦ જૈન રામાયણ સચિત્ર. ૭-૦-૦ વૈદ્ય દીપક ૬-૦-૦ જેનદીગ્વિજય પતાકા. ૨-૦-૦ શ્રીમદ્દ દેવચંન્દ્ર ભા. ૨ ૦–૮–૦ જેનનિત્ય પાકસંગ્રહ.
વિ ૧ –૨–૦ જૈનધર્મ
૨-૮-૦ , ભા. ૨ વિ. ૨ ૦–૨–૦ જેને પનિષદ
| ૦-૧૦-૦ શ્રાવક નિત્યનીયમની પોથી ૦-૮-૦ દર્શનચોવીશી અને અ- | ૦૧૦-૦ સુધારસ સ્તવન સંગ્રહ નાનપૂથ્વી.
ભાગ ૧ થી ૮ સચિત્ર ૦-૪-૦ નિત્ય નિયમની પોથી. | ૧-૪-૭ સત્તાન ચિંતામણી ૩-૮–૦ નાટકના ગાયન સંગ્રહ. ૧–૯–૦ શ્રાવક વ્યવહાર અલંકાર ૦-૫–૦ નવપદનું મંડલ ૦-૫-શ્રેષ્ટ સલાહકાર ૨-૦- પાટણની પ્રભુતા. ૦–૨–૦ શિષ્ય પનિષદ્દ ૧-૦-૦ પરમાત્મા દર્શન. ૨-૮૦ સમરાદિત્ય સિંક્ષિપ્ત. ૧–૦૦ પુનૃત્યાન.
૧૦૦ શુકનશાસ્ત્ર ૧-૦-૦ પ્રતિભા.
૨-૦-૦ હિતેચ્છુ. -- ભજન સંગ્રહ ભા. ૧ | ૧-૦-૦ હિતબોધ.
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૧
મેસર્સ મેઘજી હીરજી બુકસેલર પાયધુની મુંબઇવાળાને ત્યાં મળતાં પુસ્તકાનુ છેલ્લામાં છેલ્લુ સૂચીપત્ર.
( કમાટ ૬ )
-૦-૦ ગુજરાતી હિન્દી શબ્દકાશ ૨-૮-૦ જૈનદર્શીન
૧-૦–૦ જૈન ખ્રીસ્તીધર્મના મુકાબલા ૧-૮-૦ દેવવંદનમાલા ગુજરાતી. -૪-૦ દેવવંદન સ્તુતિ. ૧-૦-૦ ધાંતુપ્રતિમા લેખ સંગ્રહ
ભાગ ૧
૧-૦-૦
ભાગ ૨
,,
૧-૦-૦ પૂજા સંગ્રહ, ભાગ ૧ ૨-૦-૦ પૂજા સંગ્રહ ભાગ ૧-૨ ૦-૪૦ ફોટા ક્રુખીનેટ સાઈઝ. ૦-૧૨-૦ ફાટા ફુલ સાઇઝ, ૩-૮-૦ ભજનસ ગ્રહ ભા. ८ ૧-૮-૦
ભા
૯
૧-૦-૦
""
ભા ૧૦
૦-૪-૦ લાલા લજપતરાય
જૈનધમ
૦-૧૨-૦ સધર્ત્ત વ્યાદિ ગ્રંથ
અને
૦–૨–૦ સ્નાત્ર પૂજા ૦-૪-૦ સુખસાગર ગુરૂગીતા ૦-૮-૦ શાંતિના મા ૧-૦-૦ સુખાધ રત્નાકર ૦-૮-૦ સંસ્કૃત પ્રવેશીકા ભા. ૧
૧-૮-૦ હાથ વણાટ
( કશ્મા નં. ૭ )
૨-૦-૦ આત્મ વલ્લભ પૂજા સંગ્રહ. ૦~~~~ જૈન સ્તુતિ શાસ્ત્રી પોક્રેટ. ૧-૦-૦ નવપદજીના બટ્ટા. ૦-૬-૦ સુતરની કે સુખડનામાલા. ૧૪–૦ રેશમની માાળ. ૦-૧૨-૦ રેશમની માળા સાધારણુ
( કબાટ નં૦ ૮ )
૧૦-૦-૦ આરંભ સિદ્ધિ ભાષાંતર. ૩-૮-૦ અઢીદ્વીપ નકશાની હકીકત ૩-૦-૦ અધ્યાત્મસાર ભાષાંતર. ૧-૮-૦ અર્હન્નિતિનું ભાષાંતર. ૦-૧૨-૦ આનધન ચિદાનંદ મહેાંતેરી.
.
૧-૦-૦ આનંદધન ચેાવીશી અ સહિત.
૦-૮-૦ અભયકુમાર મત્રીશ્વરના રાસ. ૦-૪-૦ અજનાસતીનેા રાસ. ૧-૮-૦ ઉપદેશ તરંગિણી. ૪-૮-૦ કલ્પસૂત્ર સુધીકા ભાષા
તર.
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૨
મેસસ મેઘજી હીરજી બુકસેલર પાયધુની મુંબઇવાળાને ત્યાં મળતાં પુસ્તકાનુ સૂચીપત્ર.
છેલ્લામાં છેલ્લુ
૨-૦-૦ કલ્પસૂત્ર ખારસા મૂલ
પાડે.
૨-૦-૦ કર્મ પરિક્ષા. ~~૬-૦ યવન્નાશાહના રાસ. ૦-૩-૦ કવિપાકના રાસ. ૨-૦-૦ ખાતર ગચ્છ પંચપ્રતિક્રમણ સૂત્ર
૦-૧૨-૦ ગદુંલી સંગ્રહ. ૩-૦-૦ ચંદવલીના રાસ. ૦-૮-૦ ચૈત્યવંદન ચેાવીશી. –૨–૬ ચૌદ સ્વપ્ન રહસ્ય. ૪-૦-૦ જૈન કથા રત્નકાશ ભાગ ૧-૨-૪-૬-૭-૮ દરે
|
કની કીંમત.
પ્~~~~ જૈન તત્ત્વા દઉં. ૩-૦-૦ જૈનધર્મ સિધુ. ૨-૦- જૈન કુમારસંભવ કાવ્ય. ૧-૦-૦ જંબુસ્વામી ચરિત્ર. ૦-૮=૦ જલ જાત્રા વીધી. ૦-૬-૦ જીવ વિચાર પ્રકરણુ. -૧૨૦. દંડક લઘુ સંગ્રહણી. ૦-૩-૦ દેવકીના ષટ પુત્રના રાસ. ૦-૬-૦ દાદા સાહેબ′ી પૂજા. -૧૨-૦ દેવસીરાઇ વિશ્વીયુક્ત. ૧-૮-૦ દેવવંદન માલા.
૧-૮-૦ દેવચન્દ્રક્રૃત ચેાવીશી. ૨-૮-૦ ધરિક્ષાના રાસ. ૦-૧૨-૦ નવપદ ઓળીની વીધી. ૦-૬-૦ તેમજીના બાર માસ.
,,
,,
૧-૦-૦ નવતત્વ પ્રકરણ મૂલ પાડે. ૦-૮-૦ નકશા તિથૅર્થાંના. ૧-૦-૦ નદા સુંદરીનેા રાસ. ૭-૦-૦ પ્રકરણુ રત્નાકર ભા. ૧ ૧૦-૦-૦ ભા. ૪ }-૮-૦ પાંડવ ચરિત્ર. ૧-૧૨-૦ પાંચપ્રતિક્રમણ સૂત્ર. ૨-૮-૦ પ્રશ્નાત્તર રત્ન ચિંતામણિ ૨-૮-૦ પર્યુષણાદિક બાર પાની કથાઓ.
૨-૮-૦ પૂજા સંગ્રહ ભા. ૧ ૧-૦-૦ પ્રતિષ્ટા ૫ ભાષાંતર. ૧-૦-૦ પ્રતિમા શતક ભાષાંતર. ૦-૬-૦ પૌષધ વિધિ.
૨-૦-૦ સભ્યકત્વ આર વ્રતની ટીપ, ૧-૦-૦ ભક્તામર સ્તાત્ર. ૦-૬-૦ મણીભદ્ર તથા પદ્માવતી દેવીના છંદ.
૦-૪-૦ મહાવીર સ્વામીના સતાવીશ ભવનું સ્તવન -----॰ મંગલ લશના રાસ.
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૩
મેસર્સ મેઘજી હીરજી બુકસેલર પાયધુની મુંબઈ. વાળાને ત્યાં મળતાં પુસ્તકનું છેલ્લામાં છેલ્લે
સૂચીપત્ર. ૧-૮-૦ મહાબલ મલ્યાસુંદરીને ૪-૦-૦ શ્રી પાલરાજાને રાસ-શાસ્ત્રી, રાસ.
૩-૮-૦ શ્રીપાલ રાજાને રાસ ૦-૧૨-૦ માનતુંગ રાજા માનવતી
ગુજરાતી. રાણીનો રાસ.
૦-૧૨૦ શુકનશાસ્ત્ર. ૦–૮–૦ લધુ પૂજા સંગ્રહ.
૩-૮-૦ સુક્તમુકતાવલી કથા –૩-૦ લીલાવતીમહીયારીનો રાસ
સહિત, -૧૨-૦ લાવણી સંગ્રહ.
૩-૦-૦ સમયસાર નાટક, -૮-૦ વસ્તુપાળ તેજપાળનો રાસ ૦-૬-૭ હરીશ્ચન્દ્ર રાજાને રાસ. ૪-૦-૦ વૈરાગ્ય કલ્પલતા. ૦–૮–૦ હંસરાજ વચ્છરાજને રાસા ૨-૦-૦ વિસસ્થાનકને રાસ. ૧-૮-૦ હિત શિક્ષાને રાસ. ૨–૦-• વિમલ મંત્રીને રાસ. ૨-૦-૦ હરીભદ્ર સૂરિકૃત બત્રીશ ૦–૩–૭ વ્યાપારી રાસ.
અષ્ટક. ૦-૧૨૦ વિધિપક્ષ ગચ્છી પ્રતિક્રમણ સુત્ર.
(કબાટ નં ૯) ૦–૮–૦ સ્વરોદય જ્ઞાન. ૦–૮–૦ શલાકા સંગ્રહ
૫-૦-૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા ૦-૬-૦ શનીશ્ચરની ચોપાઈ.
સંસ્કૃત. ૦-૮-૦ શેત્રુ જા રાસ ઉદ્ધાર.
૧-૦-૦ કાઉન્ડ કઠીયારેયાને સાચી ૦-૧૦૦ સામાયક પ્રતિક્રમણ સૂત્ર.
ટેકની ગેબી ફતેહ. ૨-૦-૦ શ્રાવક કર્તવ્ય-શાસ્ત્રી.
૧-૦-૦ કર્તવ્ય કંકણ ઉત્તમોત્તમ ૧-૮–૦ શ્રાવક કર્તવ્ય--ગુજરાતી
ગ્રંથ. ૧-૮-૦ સામુદ્રિક શાસ્ત્ર.
૨-૮-૦ ગોમટ સાર. ૧-૮-૦ સતપદી ભાષાંતર. ૦-૧૨-૦ જીવ વિચાર, નવતત્વ, ૪-૦-૦ સજજાય માળા ભા. ૧
દંડક, સંગ્રણી આદિ અર્થ ૫-૦-૦ સમરાદિત્ય કેવલીને રાસ | સહિત એક ગ્રંથ.
Page #17
--------------------------------------------------------------------------
________________
૧૪
મેસર્સ મેઘજી હીરજી બુકસેલર પાયધુની મુંબઈવાળાને ત્યાં મળતાં પુસ્તકોનું છેલ્લામાં છેલ્લું
સૂચીપત્ર. ૧-૮-૦ તપાવલી તમામ તપની (કબાટ નં ૧૦).
* વિધિ. ૨-૦-૦ દ્રવ્યાનુગતર્કશું
૫–૦-૦ આરંભસિદ્ધિ સંસ્કૃત.
૬-૦-૦ આચાર દિનકર ભાગ ૧. ૪–૯–૦ દશવૈકાલીક સૂત્ર. ૩–૯–૦ પ્રવચન સાર.
૧૦-૦-૦ આચાર દિનકર ભાગ ૨. ૨-૦-૦ પંચાસ્તિકાય.
૧-૮--૦ ઉત્તમ કુમાર ચરિત્ર સચિત્ર
૨-૮-૦ ચંદરીજાનું ચરિત્ર ચિત્ર ૩-૦-૦ પરમાત્મ પ્રકાશ. ૪-૦–૦ પિન્ડ નિર્યુક્તિ.
૧-૮-૦ જૈન ગીતા ગચ્છમત
પ્રબંધ. ૨-૦-૦ બ્રહદ્દદ્રવ્ય સંગ્રહ.
૧–૮–૦ જૈન કથા સંગ્રહ. ૦-૪–૦ ભાવના બોધ.
૧-૦-૦ જેનએતિહાસીકરા માલા. ૦-૧૨-૦ માક્ષમાલા;
૧-૮-૦૦ દાનવીર રત્નપાળ ચરિત્ર ૧-૦-૦ ગ દીપક.
સચિત્ર. * . ૧-૮-૦ લબ્ધી સાર.
8----૦ ધાર્મિક ગદ્ય સંગ્રહ ભા. ૧ ૨-૮-૦ શ્રાદ્ધ પ્રતિક્રમણ. ૩----૦ , ૨ ૨-૦-૦ શ્રાદ્ધ ગુણ વિવરણ. ૨-૮૯-૦મલયાસુંદરી ચરિત્ર સચિત્ર ૦-૪૦૦ સિદ્ધચક્રના રંગીન સને- ૧-૪-૦ વચનામૃત. રી ફેટા.
૩-૦–વિવેક વિલાસ સચિત્ર. ૨-૦-૦ સજજાય માલા ભાગ ૧- ૫-૦-૦ સમરાદિત્ય કેવલી ચરિત્ર - ૨૩-૪ દરેક ભાગના
યાને પુણ્યપ્રભાવ-સચિત્ર. ૨-૧૨-૦ સૂરીશ્વર સમ્રાટ.
૧-૦-૦ સુખી જીવન. ૧-૦-૦ સપ્તભંગીતરંગીણી. ૦-૧૨-૦ સ્વદેશ ગીતો. ૪–૮–૦ સમયસાર.
૦-૬–સાબરમતી કાવ્ય. ૨-૦-૦ જ્ઞાનસાગર.
૧–૮–૦ સિદ્ધસેન દિવાકર અને ૪-૦-૦ જ્ઞાનાર્ણવ.
વિક્રમ રાજા.
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૫
મેસર્સ મેઘજી હીરજી બુકસેલર પાયધુની મુંબઈવાળાને ત્યાં મળતાં પુસ્તકનું છેલ્લામાં છેલ્લું
સૂચીપત્ર (કબાટ નં. ૧૧) | ૩-૦-૦ ઉપમિતિ ભવ પ્રપંચ ક્યા
ભાગ ૨. -૦૧૨-૦ કટાસણું સામાયિક કર- વાના બેઠકા.)
(કબાટ નં. ૧૫ ) -૦-૦ નરચંદ્ર જેન જોતિષ અને જ્યોતિષહીર.
૦-૮-૦ઇસલામના એલીઆ. ––૦ ભદ્રબાહુ સંહિતા.
(અધ્યાત્મીક મહાન ગ્રંથ) ૧-૮–૦ મહાવીર ભક્ત મણિભદ્ર ૩––૦ કબીરવાણી સચિત્ર. સચિત્ર.
૦–૮–૦ કેશરીઆજીનો રંગીન ફોટો ૧-૮–૦ શ્રાવક ફરજ-સચિત્ર- ૪-૦-૦ કલ્પસૂત્ર સુખબોધિકા
સચિત્ર.. . ( કબાટ નં. ૧૨ ). ૦–૮–૦ ગૌતમ સ્વામીને રંગીન ૨-૦–૦ ધમ બીન્દુ ભાષાંતર. ૨-૦-૦ મહાવીર જીવન વિસ્તાર
૨–૮–૦ ઘડી પગ પાંચની
૩-૦-૦ દેશ દર્શન. સચિત્ર.
૨-૪-૦ નવ દંપતીને શિખામણ. (કબાટ નં. ૧૩. ) ૩–૮–૦ પ્રેમઘેલી પન્ના.
૩–૮–પતિવ્રતા સતિઓ-સચિત્ર ૨-૮–૦ વિવિધ પુજા સંગ્રહ ભાગ ૩-૦-૦ પાકશાસ્ત્ર ૧ થી ૭ સચિત્ર. ૯-૦–૦ ભગવતી સૂત્ર ભાગ ૧
૯-૦-૦ ભગવતી સૂત્ર ભાગ ૨ (કબાટ નં. ૧૪. )
૪–૮–૦ ભારતી સ્વરાજ્ય ૨-૮–૦ અધ્યાત્મ કલ્પકમ ભાષાંતર. ૦–૮–૦ મેધમાળા ૩-૦–૦ ઉપમિતિ ભવ પ્રપંચ કથા | ૬-૦–૦ માનવ શાસ્ત્રા-સચિત્ર ભાગ ૧.
૪-૦-૦ મહારાણું મયણું
આ
Page #19
--------------------------------------------------------------------------
________________
મેસર્સ મેઘજી હીરજી બુકસેલર પાયધુની મુંબઈવાળાને ત્યાં મળતાં પુસ્તકોનું છેલ્લામાં છેલું
સૂચીપત્ર. ૪-૦—૦ મુંબઈના તેલ માપના હી- | ૦-૪–૦ સત્યાગ્રહી મહાવીરને ફેટ સાબની રીત
__| ૨-૦–૦ હાસ્ય કથા મંજરી ૦-૬–૦ મઢેલી છબીઓ તીર્થકરોની ૨-૩ થી કેશવચંદ્ર ૧-– લગ્ન સરાના સોનેરી કાર્ડ ! –૪–૦ હીરસૂરીશ્વરને ફેટે ૧૦૦
૧-૮-૯ સંખેશ્વર પાર્શ્વનાથ ૧–૯–૦ લગ્નસરાના રૂબલ નાટ પે- | ૬-૧૨-૦ પૂર્ણગ - પર્સ ૧૦૦
૪-૦-૦ વ્યાજગણિત ૧-૦-૦ સમવસરણને રંગીન | ૨-૦-૦ આદિનાથ ચરિત્ર ૨–૮–૦ સતાધમે પતિ સેવા ભાગ૧ | ૮-૦-૦ હીનેટીઝમ અને મેમેરી૩–૯–૦સતી ધર્મ પતિ સેવા ભાગર
ઝમ ૫૦ ચિત્રો સહીત આ ૧-૦–૦ સંસ્કૃત માર્ગો દેશીકા
ગ્રંથમાં બીજાના મન પર ' . * ભાગ ૧
કાબુ મેળવવાની વિદ્યા ૨-૮-૦ ,, , ભાગ ૨
અતી સરળ રીતે ખુલી ૪-૮–૦ શ્રીમદ્ રાજચંદ્ર
કરવામાં આવી છે. ૦–૮–૦ સાપડ-(રેલ) છપાય છે! સચિત્ર ગ્રંથ
છપાય છે!! વર્ધમાન દેશના ભાષાંતર. ભરતેશ્વર બાહુબલી વૃત્તિ. વિવિધ સજ્જયમાલા ભા. ૧ થી ૮ શ્રાદ્ધવિધિ ભાષાંતર. પ્રબંધ ચિંતામણી
| વિવિધ સ્તવન સાગર. વિવિધ પૂજા સંગ્રહ ભા. ૮ થી ૧૫
અગાઉથી કેઈએ ગ્રાહક થવા પત્ર લખ નહિં.
Page #20
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
( ડૉ. હર્મન જેકેબી )
ઘણા વર્ષો ઉપર 3. હર્મન જેકબીએ “ કલ્પસૂત્ર ” વિષે લખેલી આ પ્રસ્તાવના ઐતિહાસિક શેધકો અને વિચારોને માર્ગદર્શક થઈ પડશે એવી આશાથી અહીં પ્રગટ કરવામાં આવે છે. ડે. હર્મન જેકેબીએ જે કે
હોટેભાગે ઐતિહાસિક દૃષ્ટિને જ આમાં પ્રાધાન્ય આપ્યું છે, અને વખતના વહેવા સાથે જેમ જેમ નવાં પ્રમાણ મળતાં ગયાં તેમ તેમ તેમણે પોતાની માનીનતા અને નિર્ણયોમાં પણ આજ સુધીમાં ઘણા ફેરફાર કર્યા છે, છતાં તેમને મૂળ ગ્રંથ આજે દુર્લભ થઈ પડેલો હોવાથી અને ઘણા વિદ્વાને તથા વાચકોને તો તે વાંચવાની તક પણ નહીં મળેલી હોવાથી તેમાંની વિદ્વત્તાપૂર્ણ પ્રસ્તાવના અહીં ઉધૃત કરીએ છીએ.
પ્રો. જેકેબીના નિર્ણયો અક્ષરશઃ અમે માન્ય રાખીએ છીએ એમ માની લેવાની ભૂલ તો કોઈ નહીં જ કરે. તેમને તુલનાત્મક અભ્યાસ અને ઐતિહાસિક સત્યને બની શકે તેટલી ઝીણવટથી તારવી કાઢવાને અધ્યવસાય ખરેખર ઉપાદેય અને અભિનંદનીય છે. જૈન વિદ્વાન અને સાક્ષરેને એકી સાથે કલ્પસૂત્ર અને તેના પરની ડી. જેકોબીની પ્રસ્તાવના વાંચવાની માથી અનુકૂળતા થશે.
મહાવીર-નિર્વાણના સમયનું નિરૂપણ કરતાં પહેલાં આપણે શરૂઆતમાં એ તપાસ કરીએ કે જેનધર્મ અને બૌદ્ધધર્મ અને સ્વતંત્ર ધર્મો છે કે એક બીજામાંથી નીકળેલા છે ? જે યુરોપીય વિદ્વાનોએ આ વિષય ઉપર આજ સુધીમાં લખ્યું છે, તે સઘળા સામાન્ય રીતે ઉપર દર્શાવેલા બીજા મતને સ્વીકારવાનું પિતાનું વલણ બતાવે છે. કેલિબૂક (Colebrooke) મહાવીરને ગૌતમ બુદ્ધના ગુરૂ તરીકે માને છે, અને તે પ્રમાણે માનવાનું કારણ કે એ બતાવે છે કે મહાવીરને એક ઇન્દ્રભૂતિ નામને શિષ્ય ઘણું
Page #21
--------------------------------------------------------------------------
________________
ર
"
વાર ગૌતમસ્વામી અથવા ગૌતમ નામે ઓળખાય છે. પ્રિન્સેપ (Prinsep) અને સ્ટીવન્સન ( Stevenson ) એ એ વિદ્વાના તેનાજ અભિપ્રાયને સ્વીકારે છે, અને થાડાજ સમય અગાઉ, મિ. એડવર્ડ ચેામસે ( Mr. Ed. Thoma、 ) પણ તેજ મતનુ પુનઃ પ્રતિપાદન કર્યું છે. પ્રેમ. વેબર (Prof. Weber) પેાતાના શત્રુજય માહાત્મ્ય ( · Ueber das Gutrunjayamahatmya ') ઉપરના નિબંધમાં કાલØકની કલ્પનાને ભ્રાંતિપૂર્ણ સિદ્ધ કરે છે અને લખે છે કે, ઇન્દ્રભૂતિ તે ગૌતમમ્રુદ્ધની માફક ક્ષત્રિય નહીં પણ બ્રાહ્મણ જાતિના હતા. તેનુ ગાત્ર ગૌતમ હાવાથી તે એ નામે પશુ ઓળખાય છે. પરંતુ એટલા ઉપરથી તેની ગૌતમબુદ્ધની સાથે એકતા કરવી તે પ્રગટ ભૂલ છે. જો ઇન્દ્રભૂતિએ વિરાધી મત સ્થાપવાને વમાનના ધમ માના ત્યાગ કર્યાં હોત, તે। મહાવીરનિર્વાણુ બાદ થોડા વખત પછી રચાએલા જૈન સૂત્રામાં વારવાર તેના સંબંધમાં જે આદરભરેલા ઉલ્લેખા કરવામાં આવ્યા છે તે કદાપિ ન કરવામાં આવત. અલ્કે તેથી ઉલટું, મહાવીરના પ્રિય શિષ્ય હેાવા છતાં બને તેટલી રીતે તેની નિદાજ કરવામાં આવી હાત.” કારણ કે સૂત્રેામાં સ્પષ્ટ રીતે કથન છે કે મહાવીરના જમાલિ નામના ભાણેજે ધર્મભેદ કર્યાં હતા; તેમજ ભગવતી સૂત્ર ( સય ૧૭ ) માં મહાવીરના બીજા શિષ્ય મકખલિપુત્ત ગેાસાલના ઉપર પણ ફૂટ રીતે આક્ષેપા કરેલા જોવામાં આવે છે. ( સાથે સાથે કહી જઉં છું કે આ મખલિપુત્ત ગેાસાલ તે પાલિસૂત્રેામાં નિર્દિષ્ટ મખલિગેાસાલજ છે. તેને તે સ્થળે છ તેથિકામાંના-પાખ`ડમતાવલબએમાંના એક તથા બુદ્ધમતના વિરોધી તરીકે ગણાવ્યા છે. )
* ઇન્દ્રભૂતિના સંબંધમાં જે એક દંતકથા પ્રચલિત છે. તે ઉપરથી ઇન્દ્રભૂતિ તેમના ગુરૂ ઉપર કેટલા અનુરક્ત હતા તે સ્પષ્ટ થાય છે. મહાવીરના દેહત્યાગ વખતે તે ગેરહાજર હતા. જ્યારે તેમણે સ્થાન તરફ પાછા ફરતાં પેાતાના પૂજ્ય ગુરૂના અણધાર્ચા અવસાનના સમાચાર સાંભત્યા ત્યારે તેઓ અત્યંત રોાકગ્રસ્ત બન્યા હતા. પછીથી તેમણે પ્રબુદ્ધ થઇ જોયું કે એક અ ંતિમ અવથિક બંધન, કે જેનાથી તે સંસારબદ્ધ હતા, તે ખીજુ કાંઇ નહીં પણ તેમના ગુરૂ પ્રત્યેના તેમના પ્રબળ પ્રેમભાવ હતા. પછી તેમણે તે બંધનને સ`થા છેદી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું
હતું.
Page #22
--------------------------------------------------------------------------
________________
પ્રો. એચ. વિલ્સન ( Prof. H. Wilson) "હિંદુઓના ધાર્મિક સંપ્રદાયો’ નામના પિતાના નિબંધમાં કોલબુકથી તદ્દન વિરૂદ્ધ મત ઉપસ્થિત કરે છે. તે કહે છે કે જેનધર્મ એ બૌદ્ધ ધર્મની શાખા છે અને તે ઈ. સ. ની દસમી શતાબ્દિના અરસામાં બુદ્ધધર્મની પડતીમાંથી ઉત્પન્ન થયો છે. પ્રો. વેબર પિતાના ઉપરોક્ત પુસ્તકમાં જે કે જેનધર્મની આના કરતાં વધારે પ્રાચીનતા સ્વીકારે છે પરંતુ સાથે તે બૌદ્ધધર્મની પૂર્વકાલિકતા પણ, એચ. વિલ્સનના કહેવા મુજબ બુલ રાખે છે. પ્રે. લેસન (Prof. Lassen) એકંદર વેબરના અભિપ્રાયને જ મળતો થાય છે. (Ind Alterth IV 755 Sqq). ઉપર ઉપરથી જોતાં કેટલાંક કારણો છે. વિલ્સનના મતને પુષ્ટિ આપતાં માલુમ પડે છે. કારણ, જેનસત્રમાં જણાવ્યા પ્રમાણે મહાવીર વિહાર-કે જે બુદ્ધની પણ જન્મ અને ઉપદેશની ભૂમિ હતી, ત્યાંના નિવાસી માત્ર હતા, એટલું જ નહિ પણ તે બને સમકાલીન અને એકજ રાજાઓના રાજ્યમાં વિચરતા હતા, એવું પણું વર્ણન મળી આવે છે. અલબત શ્રેણિક અને કુણિક (અથવા કોણિક ) આવાં નામે બૌદ્ધસૂત્રોમાં જોવામાં આવતાં નથી, તથાપિ શ્રેણ્ય યા શ્રેણિક એવા શબ્દો બિબિસારના બિરૂદ તરીકે જોવામાં આવે છે, અને તેને પુત્ર કુણિક, કે જે ઔપપાતિસૂત્રમાં બિલ્ફિસારપુર તરીકે પણ ઓળખાય છે, તે સ્પષ્ટ રીતે બિઅિસારનો પુત્ર અજાતશત્રુજ હોવો જોઈએ. કારણકે જેન અને બૌદ્ધસૂત્રોમાં અનુક્રમે તે બન્નેને પોતાના પિતાની હત્યા કરનાર તરીકે વર્ણવેલા જોવાય છે. કણિકને પુત્ર ઉદાયિન, કે જેણે જેનપરંપરાગત કથાનુસાર પાટલિપુત્ર વસાવ્યું હતું, તે અજાતશત્રુને પુત્ર ઉદય ભકજ છે; એમ સહેલાઈથી સાબિત કરી શકાય એવું છે. કારણ કે, બૌદ્ધોનું પણ તેના સંબંધમાં તેવું જ કથન છે. આ ઉપરશી એટલું તે નિઃસંદેહ જણાય છે કે બિસ્મિસાર અને અજાતશત્રુ, જેઓ બુદ્ધના સમકાલીન હતા, તેઓ પુનઃ જૈન આગમોમાં શ્રેણિક અને કણિકના નામે મહાવીરના સમકાલીન દષ્ટિગોચર થાય છે. તેમનાથી કેટલેક અંશે અલ્પપ્રતિષ્ઠિત એવી બીજી વ્યક્તિઓના સંબંધમાં પણ આવી હકીકત મળી આવે છે. જેમકે મંખલિને પુત્ર ગોસાલ (અથવા જેનાનુસાર–મકખલી; મંખલિ– મખાલિ; બિબિસારબિભિસાર) અને લિચ્છવિ (. જેન-લેચ્છઈ)
Page #23
--------------------------------------------------------------------------
________________
૪
રાજાઓ. અન્ય એક દલીલ પ્રા. વિલ્સન પેાતાના પક્ષમાં એવી રજુ કરે છે શાકસિદ્ધ અને વમાનના વિશેષણા અથવા ગુણનામા એક સરખાં છે. ઉદાહરણ તરીકે યુદ્ધ, જિન, અને મહાવીર ( ? ) વિગેરે. અને બીજી પણ એક પ્રમાણુ એ છે કે બન્નેની પત્નીનુ નામ યશેાદા હતું. આ પ્રમાણેાથી, એચ. વિલ્સન મુદ્ધ અને મહાવીર બન્ને એકજ વ્યક્તિ છે એમ જણાવે છે. પરંતુ આ સિવાય તે બન્નેની વચ્ચે ખીજું કાઈ પ્રકારનું સામ્ય નથી. કારણ કે આ સિવાયની જેટલી હકીકતા યુદ્ધના સબંધમાં લખવામાં આવી છે, તેમાંની એક વમાનની કિકત સાથે મળતી આવતી નથી. તેમજ બન્ને મહાત્માઓનાં સગાનાં નામ, જન્મભૂમિ, શિષ્યપરિવાર, આયુ યોદા તથા તેમના જીવનના અદ્ભૂત બનાવા અને આચાર-વિચારે * જે તેમના ઉપદેશા ઉપરથી તારવી શકાય છે તે સધળાં તદ્દન ભિન્નભિન્ન છે. હું આ સ્થળે માત્ર એક છેલ્લીજ બાબત ઉપર ઘેાડીક ચર્ચા કરીશ. પહેલી બાબતાને ટીકાની જરૂર નથી. હું જ્યાં સુધી નિર્ણય કરી શક્યા છુ ત્યાંસુધી મહાવીરનું માનસિક વલણુ વીતરાગ ( વિરક્ત ) જીવન તરફ હતું. તેમના ઉપદેશ પણુ મુખ્યત્વે કરીને આધ્યાત્મિક જ્ઞાન અને ધાર્મિક આચરણાને લગતા જ છે. તેમનું તત્ત્વજ્ઞાન અથવા પરમા ( અધ્યાત્મક) સ્વરૂપ વિષયક જ્ઞાન ન્યાયશાસ્ત્રની પૂર્વાપર સ ંગતિની દૃષ્ટિએ ઉત્કૃષ્ટ જણાતુ નથી. કારણ કે તે ગંભીર અને સર્વાંગપૂર્ણ શોધ ( ગવેષણા ) કરવાને અલે માત્ર સૂક્ષ્મ અને શ્રમસાધિત ભેદ્ય ( વિકલ્પા ) ઉભા કરે છે. આ સિદ્ધાંતનું નામ સ્યાદ્વાદ છે. અને તે શૂન્યવાદ કે જે બૌદ્ધતત્ત્વજ્ઞાનને પેાતાની જાળમાં ગુંચવી નાંખે છે, તેના ભયથી પેાતાને દૂર રાખે છે. એ સિદ્ધાન્ત હૅરેલિટસના પર્યાયવાદ ( Flux ) સાથે થેડેક અંશે મળતા આવે છે— જો કે એ તેના જેટલા ગહન નથી. મહાવીર સર્વસામાન્ય માન્યતા પ્રમાણે આત્માનું નિત્ય અસ્તિત્વ અને ધાર્મિક તપશ્ચરણના પ્રભાવ ( સામર્થ્ય ) ને વિશેષ માને છે; ત્યારે બૌદ્દો આ બન્ને સિદ્ધાન્તોની વિરૂદ્ધ કથન કરે છે. મહાવીરનું નીતિતત્ત્વશાસ્ત્ર પણ માત્ર જેમ હિંદુધના ખીજા ઘણા સપ્રદાયામાં જોવામાં આવે છે તેમ, સાધુજીવનના નિયમાનું જ વર્ણન કરી વિરામ પામે છે. ટુંકામાં મહાવીર હિંદુસ્થાનના ધાર્મિક પુરૂષામાં સાધારણ પ્રકારના લાગે છે. ધાર્મિક વિષયાના સબંધમાં તેમની બુદ્ધિશક્તિ હતી
Page #24
--------------------------------------------------------------------------
________________
ખરી; પરંતુ બુદ્ધમાં જેવી પ્રતિભાશક્તિ નિઃસંશય રીતે માની શકાય છે, તેવી તો તેમનામાં ન હતી. બુદ્ધ પિતાના તાત્ત્વિક વિચારે ઠેઠ શૂન્યવાદના કિનારા–અંતિમ મર્યાદા સુધી લઈ જાય છે. અને તેમ કરવા છતાં પણ, તેઓ પોતાના તર્કને તદન સ્પષ્ટ રાખવા પૂર્ણ કાળજી રાખે છે. તેઓ પાંડિત્યદર્શક ભેદપભેદો દેખાડવાનું ચાતુર્ય બતાવવા કેશીષ કરતા નથી; અને તેથી તેમનું તત્ત્વજ્ઞાન થોડા તત્ત્વભૂત વિચારે ઉપર રચાએલી એક સંસ્થિતિ (system ) રૂપ બને છે. મહાવીરનું તત્ત્વજ્ઞાન તેમ બનતું નથી. તે માત્ર ભિન્ન ભિન્ન વિષયો ઉપર પન્નતિના રૂપમાં જ રહે છે. તેની અંદર આધ્યાત્મિક વિષયના વિચાર સમુચ્ચયને ધારણ કરવા એગ્ય થોડા મૂળભૂત તો નથી. તત્ત્વજ્ઞાન વિષયક વિચારમાં તર્કની પૂર્વાપર સંગતિ જાળવવા ઉપરાંત બુદ્દે ઉદાર અને મહાન સૂત્રોમાં, તથા નીતિની કલ્પિત વાર્તાઓમાં, મનુષ્યજાતિના ત્રિવિધ તાપના નિવારણ અર્થે જે દયાની તીવ્ર લાગણી પ્રકટ કરી છે, તે ઉપરથી તેમની પ્રતિભાનું શ્રેષ્ઠત્વ સ્પષ્ટ જણાઈ આવે છે. જેનગ્રો કરતાં બૌદ્ધગ્રંથોની મહત્તા તેમના નૈતિક તત્ત્વને લઈને જ છે. મેં ઉપર કહ્યું છે તેમ મહાવીરે નીતિશાસ્ત્રને અધ્યાત્મવિદ્યા કરતાં હલકા દરજજાનું તથા તેના એક આનુષંગી સિદ્ધાંત તરીકે માન્યું છે. કારણ કે તેમનું ખાસ લક્ષ પરમાર્થવિદ્યા ઉપર હતું. મહાવીર અને બુદ્ધના ઉપદેશની આ રૂપરેખા આપણને તેઓ બન્ને ભિન્ન વ્યક્તિઓ હતી એમ માનવા દરે છે. તે બન્નેના મતભેદો પણ ઘણા વિચારણીય છે. તેમના તાત્ત્વિક વિચારોના પારિભાષિક યા સાંકેતિક શબ્દ પણ પરસ્પર મળતા આવતા નથી. આવી રીતે મહાવીર અને બુદ્ધિને એક માનવામાં વિરૂદ્ધતા વધતી જતી હોવાથી, તે બન્ને પ્રતિષ્ઠિત પુરૂષ ભિન્ન પણ સમકાલીન વ્યક્તિઓ હતી, એમ બતાવતી જૈન અને બૌદ્ધોની પરંપરાગત સ્થાઓને સાચી માનવા તરફ આપણું વલણ થાય છે. વસ્તુસ્થિતિ આવી હોવાને લીધે, બંને મતની વચ્ચેનું સામાન્ય સદસ્ય સ્વાભાવિક જ છે એમ સહજ જણાઈ આવશે. બન્ને સંપ્રદાયના સંસ્થાપકો સમકાલીન અને સમાન દેશનિવાસી હોવાથી, પ્રાકૃતિક નિયમ પ્રમાણે, તે બન્ને એક જ પ્રકારના દેશકાલાનુરૂપ સર્વસામાન્ય તત્વજ્ઞાન અને નીતિ વિષયક વિચારસમૂહનો આશ્રય લે તેમાં નવાઈ નથી. તેમના જમાનાનું વલણ સ્પષ્ટ રીતે બ્રાહ્મણ
Page #25
--------------------------------------------------------------------------
________________
ધર્મ સામે થવાનુ હતુ, જો આપણે યુદ્ધના સમયના છ તૈર્થિક મતાચાર્યાંના સિદ્ધાન્તાનું વર્ણન વાંચીશું ( જે વન યોદ્ધોના સામજકલસુત્તમાં આપેલ છે, ) તા આપણને જણાશે કે તે સર્વે અપ યા બહુ અશે, તે વખતના સુધારકા હતા. તે બધાથી યુદ્ધની જે વિશેષતા હતી તે તેમની પ્રતિભાને લઈનેજ હતી. યુદ્ધની માફક મહાવીર પણ એક બીજા સુધારક હતા અને તેઓ પેાતાના સ્વતંત્ર મત સ્થાપવાને સફળ થયા હતા; એમ જો આપણે માનીએ તા તેમાં યુક્તિરહિતતા કે અસ ંભવિતતા જેવુ જણાતુ નથી. આ વિચારને હું ઐતિહાસક સત્ય તરીકે સ્થાપિત કરવા દલીલા રજુ કરૂં તેની પહેલાં મારે બૌદ્ધધર્મની પૂર્વકાલિકતાના હિમાયતિઓએ રજુ કરેલી એ વિરૂદ્ધ યુક્તિઓનું નિરાકરણ કરવું જોઇએ. પ્રથમ જો હું ભુલતા ન હાઉ તેા હેમિલ્ટન યુક્રેનન ( Hamilton Buchanan ) ના કથનના આધારે એમ મનાય છે કે જૈન જ્ઞાતિ વ્યવસ્થા સ્વીકારે છે અને આ માન્યતાના પાયા ઉપર જૈનધર્મોની ઉત્પત્તિના સબંધમાં એવી કલ્પના ઉભી કરવામાં આવી છે, કે જ્યારે બ્રાહ્માએ બૌદ્યોને ત્રાસ આપવા માંડયા ત્યારે તેઓએ પેાતાના ધર્માંધ પ્રતિસ્પર્ધીઓની સાથે સમાધાન કરવા અર્થ જ્ઞાતિ વ્યવસ્થાને સ્વીકાર કર્યાં. કારણ કે જો તેમણે એટલું નમતુ મુકયુ ન હેાત, તે। બ્રાહ્મણાએ તે પાખંડમતને સર્વથા દાખી દીધા હાત. આ વિચારમાંથી એવી કલ્પના જન્મી કે આ રીતે ક્ષીણ થતા બૌધ જ જૈનધર્મીના રૂપમાં પિરવર્તિત થયા. આ કલ્પનાના આ સ્થળે હું ઉહાપાહ કરવા માગતા નથી. માત્ર એટલુ જ જણાવીશ કે તે કલ્પનાના હું અસ્વીકાર કરૂ છુ.
જૈનધર્મીમાં તિ અને શ્રાવક નામના મેજ વિભાગ છે. અને જો કદાચિત્ હિંદુસ્થાનના કાઇ કાઈ ભાગમાં ના લેાકવ્યવહારમાં જ્ઞાતિભેદ સ્વીકારતા હોય તે। તે પ્રમાણે તેા દક્ષિણ હિંદુસ્થાનના પ્રાસ્તિ અને મુસલમાનેા તથા સિલેાનના બૌદ્ધો પણ સ્વીકારે છે. આ બાબતને ધર્મની સાથે કઇ સબંધ નથી. આ જ્ઞાતિભેદો તા માત્ર સામાજિક ભેદો છે અને તે ભારતવાસીઓનાં મગજમાં એટલા તેા ઉંડા જડ. ઘાલીને બેઠેલા છે કે તેમને ધાર્મિક સુધારકના શબ્દો ખીલકુલ ખસેડી શકે તેમ નથી. ઔધના લેખામાં અનેક ઠેકાણે બ્રાહ્મણાના
Page #26
--------------------------------------------------------------------------
________________
७
ઉલ્લેખ થએલા છે, પણ તેટલા ઉપરથી કાઇ બાંધ ઉપર જ્ઞાતિરૂપી ધાર્મિક યાજનાને સ્વીકારવાના આરેાપ ન મૂકી શકે. બીજી દલીલ એવી કરવામાં આવે છે, કે જેનાની પ્રાકૃત ભાષા કરતાં ઔદ્દોની પાલિભાષા વધારે પુરાતન છે; અને તેટલા માટે તે બૌદ્ધધર્માંની પૂર્વાંકાલિકતા સ્થાપન કરવાને એક પ્રમાણ છે. જો કે આ દલીલ તદ્દન સાચી છે, તે પણ તે કાઇ ખખત સિદ્ધ કરી શકતી નથી. કારણ કે, હું આગળ ઉપર બતાવીશ તે પ્રમાણે, જૈનસૂત્રેા જે રૂપમાં હાલ વિદ્યમાન છે તે રૂપ મહાવીરનિર્વાણુ પછી એક હજાર જેટલાં વર્ષો બાદ નક્કી કરવામાં આવ્યું હતુ. આ ઉપરથી એટલુ તા તર્કસિદ્ધ જ છે કે તે પહેલાંનાં એક હજાર વર્ષોમાં એ સૂત્રેાની ભાષામાં ઘણા ફેરફારા થયા હેાવા જોઈએ. કારણ કે જે આચાર્યો મુખથી અથવા લેખથી પોતાની શિષ્યપર ંપરાને એ સૂત્રેા સોંપતા ગયા હાય, તેમનુ સ્વાભાવિક વલણુ, તે સૂત્રેાની ભાષાના જે જાનાં રૂપા પ્રચલિત ભાષામાંથી અદૃશ્ય થયા હોય તેમના બદલે વમાન વાપદ્ધત્તિ પ્રમાણેના રૂપાના વ્યવહાર કરવાનું થાય, એ નિઃસશય છે. દાખલા તરીકે, મધ્યયુગના જન લેખકાના ગ્રંથાના ઉતારાએ પણુ, ઉતારા કરનારાઓની દેશ તથા કાલની ભાષામાં જ થયા હતા, એમ સ્પષ્ટ જોવાય છે. આવી વસ્તુસ્થિતિ હાવા છતાં પણ એક ઉદાહરણમાં મૂળભાષાની નિશાની રહી ગઇ છે તે સ્પષ્ટ બતાવી આપે છે કે મૂળ ભાષા, સૂત્રેાની હાલની ભાષાથી, અન્ય ઘણા આકારાની માફક એક વિશેષ આકારમાં જુદી પડે છે. દાખલા તરીકે સૂત્રેામાં વપરાએલા અગની આચારિય સુહુમ વિગેરે શબ્દો લઇએ. જે છંદોમાં આ શબ્દો વપરાયા છે તેના માપ ઉપરથી જણાય
. 6
"
<
'
,
છે કે મૂલમાં—સૂત્રની રચના કરનારાઓના સમયમાં-એ શબ્દનું ઉચ્ચારણ
'
6
"
"
અગ્ની ' · આચા સુક્ષ્મ ’ વિગેરેના રૂપમાં હાવુ જોઇએ. જો તે વખતે આ પ્રમાણે ઉચ્ચારણ ન થતું હત—અને સૂત્રકારાનો ભાષા પણ સથા હાલના લિખિત સૂત્રેાના જેવી જ હાત તા તેઓ પશુ–સધળી પ્રાકૃત ભાષાઓને સરખી રીતે લાગુ પડતા સ્વરશાસ્ત્રના નિયમે તેમની ભાષાને પણ લાગુ પડેલા હેાવાથી—એ શબ્દો ઉચ્ચાર તેમ ન કરી શક્યા હાત. આ વિષયના વિસ્તૃત વિવેચન માટે હું વાચકને “ Zeitschrift fur vergleichende Sprachforschung " V.
Page #27
--------------------------------------------------------------------------
________________
८
xXIII; p. 595, sqq જોવાની ભલામણ કરૂં છું. આ થેાડીક હકીકતા ઉપરથી સમજી શકાય છે, કે ભાષાનુ અમુક રૂપ જૈન સાહિત્યની પ્રાચીનતાની વિરૂદ્ધમાં દલીલ તરીકે રજુ કરી શકાય તેમ નથી, અને જ્યારે આમ છે . તેા પછી તેવી દલીલને જૈનધર્મને બધથી અર્વાચીન સ્થાપિત કરવામાં પ્રમાણુ તરીકે તા લેવાય જ કેમ ? આપણે વળી જાણીએ છીએ કે જૈન સાહિત્યનેા ચૌદપૂર્વના નામે ઓળખાતા એક ભાગ તા નષ્ટ થઇ ગયા છે; અને તે કઇ ભાષામાં રચાએલા હતા તે આપણે ખીલકુલ જાણતા નથી.*
6
'
"
"
"
આપણે ઉપર જોયુ તે પ્રમાણે જેનાનાં પવિત્ર સૂત્રેા બિમ્નિસાર અને અજાતશત્રુના સમયને મહાવીરના જીવનસમય તરીકે બતાવે છે. હવે જૈનધર્માં તે પુરાતન કાલમાં હતા કે નહી તેની ઐતિહાસિક દૃષ્ટિએ શેાધ કરવાની જરૂર છે. સૂત્રેામાં જૈન યતિએ માટે બહુ પ્રચલિત શબ્દ · નિગ્ન થ’ અને સાધ્વીઓ માટે · નિગ્નથી ' મળી આવે છે. વરાહમિહિર અને હેમચંદ્ર તેમને ‘ નિથ ’ કહે છે. શંકર, આનંદગિરિ ઇત્યાદિ લેખા તેને અબ્દુલે - વિવસન મુક્તાંબર ’ એવા પર્યાયાર્થિ ક શબ્દો વાપરે છે. વળી એ પણ ધ્યાનમાં રાખવું જોઇએ કે પ્રાચીન શબ્દ · આર્યંત ' અને ત્યાર પછીતા અર્વાચીન શબ્દ ‘ જૈન ’ એ બન્ને, સરખી રીતે જૈનસાધુ તથા શ્રાવક ઉભયને લાગુ પડે છે. બૌદ્ધ શ્રમણાથી ભિન્ન એવા ધાર્મિક પુરૂષો માટે વપરાતા · નિંથ ' શબ્દ ‘ નિગણ્ડ ' રૂપમાં અશાકની આજ્ઞામાં નજરે પડે છે, અને ડા॰ ખુલ્લરે ( Dr. Buhler ) ‘ અશાકની નવી ત્રણ આજ્ઞાએ ' (Three new edicts of Asoka p. 6 ) વાળા લેખના છઠ્ઠા પૃષ્ઠમાં તે શબ્દને જૈનશબ્દ ‘ નિગ્રંથ ' તરીકે અત્યારે આગમચજ સાખીત કરી દીધા છે. બૌદ્ધોના પિટકામાં નિગણ્યોને યુદ્ધ અને તેના અનુયાયીઓના પ્રતિપક્ષી તરીકે જણાવ્યાના ઉલ્લેખ મળી આવે છે. ( See Childers Pali Dietionary, S. V. Nigantha,
"
* કેટલાક અલ્પ પ્રાચીન જૈન ગ્રંથમાં ઉલ્લેખ કરેલા લેવામાં આવે છે કે ચૈાદપૂર્વાની રચના સંસ્કૃત ભાષામાં થએલી હતી. 1. જેકામીની જનમાં તે વખતે એ ઉલ્લેખા નહીં આવ્યા હોય.
Page #28
--------------------------------------------------------------------------
________________
આ સઘળી બાબતો ઉપરથી એટલું સાબીત કરી શકાય છે કે જેનો અને બૌદ્ધો પરસ્પર પ્રતિસ્પર્ધીઓ હતા. આ પ્રાચીન પ્રતિયોગિતાના અસ્તિત્વનું અનુમાન તેમની પ્રાચીન ઐતિહાસિક કથાઓ ઉપરથી પણ થઈ શકે એમ છે. બૌદ્ધો ખુલ્લા શબ્દોમાં કહે છે કે અજાતશત્રુએ તેના પિતાનું ખૂન કર્યું હતું. તેમજ તેના માટે બીજું એમ પણ તેઓ જણાવે છે કે, તેણે પિતાના જુના ધર્મને ત્યાગ કરી સદ્ધર્મ–બૌદ્ધધર્મને આશ્રય લીધે તેની પહેલાં તે ઘાતકી અને દુષ્ટ મનને હતો. આનાથી વિરૂદ્ધ જેને, કુણિક કે જેને આપણે પહેલાં અજાતશત્રુથી અભિન્નરૂપે નક્કી કરી ગયા છીએ, તેને બુદ્ધિપૂર્વક પિતૃહત્યાના દેષથી દૂર રાખવાનો પ્રયત્ન કરે છે. નિરયાવલિસૂત્રમાં આ સંબંધી એક લાંબી કથા લખાએલી છે, તેમાં કહેવામાં આવ્યું છે કે, કુણિકે પિતાના પિતાને પિતા તરફ અન્યાયપણે વર્તત માની લઈ તેને કારાગૃહમાં નાંખ્યો હતો. પરંતુ જ્યારે તેની માતાએ તેને સમજાવ્યો કે “તારે પિતા તારા તરફ હમેશાં માયાળુ સ્વભાવ રાખતો આવ્યો છે અને તેના હાથે એક પણ એવું કાર્ય નથી થયું કે જેને લીધે તેને આવી જાતની શિક્ષા તારા તરફથી ભોગવવી પડે.” માતાના આ કથનથી કણિકને પોતાના પિતાના સૌજન્યની ખાત્રી થઈ અને તેથી તે પશ્ચાત્તાપ કરતે, જાતે કદાળી લઈ પિતાની બેડી તોડવા નીકળ્યો. શ્રેણિકે કણિકને હાથમાં કોદાળી લઈને આવતો જોઈ ધાર્યું કે આજે કુણિકને હાથે પિતાનું મૃત્યુ થશે; તેથી તેણે પોતાના સંતાનને આવા પાપના દેષથી દૂર રાખવા સારૂ જાતે જ આત્મઘાત કર્યો. પિતાના પિતાને આ રીતે મૃત્યુ પામેલો જોઈ કણિકને સ્વાભાવિક રીતે જ ઘણું દુઃખ થયું. વિગેરે. વિગેરે. આવી રીતે ભોળા ભાવથી-નિષ્કપટપણે કહેલી કથા એમ સૂચવે છે કે બૌદ્ધોના કરતાં જેને પોતાના આશ્રયદાતાના પાપોના સંબંધમાં એક નિષ્પક્ષપાતપણે બેલવાનું એક કારણ હતું, અને તે એ કે કુણિકે બૌદ્ધોની ઉપર પોતાની પ્રસન્નતા બતાવતાં પહેલાં ઘણુ સમય સુધી તેણે જેને ઉપર પિતાની મહેરબાની બતાવી હતી.
તેવી જ રીતે, એક સંપ્રદાયના સંસ્થાપક તરીકે અથવા પ્રાચીન કાળથી ચાલતા આવતા એક ધર્મના સુધારક તરીકે ગણવા લાયક અને હું એ બીજા મતને જ સ્વીકાર કરું છું–મહાવીર નામની બુદ્ધિથી તદ્દન ભિન્ન એવી
Page #29
--------------------------------------------------------------------------
________________
૧૦
એક વ્યક્તિના સમય, પ્રાચીન કાળમાં સ્થાપન કરી શકાય તેમ છે. પ્રથમ તા, જનરલ કિનઙ્ગહામે ( General Cunningham ) મથુરાના કંકાલી ટિલામાંથી શોધી કાઢેલા એક શિલાલેખની શરૂઆતમાં ‘ અત્ મહાવીર દેવનાસ ' ને નમસ્કાર કરેલા છે. ( Archeol Survey of India, Vol. III, P. 35. Ed. Thomas, Jainism or the early creed of Acoka p. 82. ) અને આ શિલાલેખ એક ‘ ઉભી નમ મૂતિ ' ની નીચે કાતરેલા છે. આ ઉપરથી, એ સ્પષ્ટ પ્રતીત થાય છે કે ઉક્ત મહાવીર શબ્દ તે વમાન નામને માટે વપરાયા છે, પણ મુદ્દતે માટે નહીં. એ શિલાલેખ ઉપર સંવત્સર ૯૮ લખેલા છે. મથુરામાં મળેલા શિલાલેખાની તારીખેા કયા સવને ઉદ્દેશીને લખાયેલી છે તે હજી નક્કી થયું નથી; છતાં પણ કનિષ્ક અને વિષ્ણુના નામનંદેષથી એટલું તે સિદ્ધ થાય છે કે તે શિલાલેખા ઈસ॰ ની શરૂઆતના છે. બીજો પુરાવા એ છે કે બૌદ્ધમ થામાં પણ જૈનધર્મના સંસ્થાપકના સબંધમાં કેટલાક ઉલ્લેખા મળી આવે છે; તે ઉલ્લેખા–તેના–જૈનધર્મના પ્રવર્તકનાં કાઈ સામાન્ય નામના રૂપમાં નહીં પણ નિગણ્યનાથ અથવા ‘ નિગšનાતપુત્ત ' ના વિશેષનામના રૂપમાં છે. આપણે પહેલાં જોઇ ગયા છીએ કે ‘ નિગણ્ય ’ એ જૈનયતિ વાચક શબ્દ છે; અને ‘ નાતપુત્ત ’ તે હું કલ્પસૂત્ર અને ઉત્તરાધ્યયનમાં આવેલા મહાવીરના · નાયપુત્ત ' બિરૂદ તરીકે માનુ છુ. નેપાલના બૌધમ્ર થે। નિગણનાથને જ્ઞાતિનેા પુત્ર કહે છે. ( Burnouf. Lotus déa bonni loi p. 450 ) અને જેને પણ તેને ‘ જ્ઞાતપુત્ર ’ કહે છે. See Petersburgh Dictionary S. V. Jnatıputra. ) વળી મચંદ્રના પરિશિષ્ટ પર્વ ૧-૩ વાળા નીચેના શ્લેાક સરખાવવા જેવા છેઃकल्याणपादपारामं श्रुतगङ्गाहिमाचलम् । विश्वाम्भोजरविं देवं वन्दे श्रीज्ञातनन्दनम् ॥
*
,
'
•
–
"
મહાવીરને આ નામ આપવાનું કારણ એ છે કે તેના પિતા જ્ઞાતક્ષત્રિય –જ્ઞાત જાતિના ક્ષત્રિય—હતા. નિગણ્ય નાતપુત્તને સામગ્ગલસુત્તમાં અગ્નિવૈસ્યાયન ગાત્રના લખ્યા છે. આ બૌદ્ધ લોકાની ભૂલ છે. કારણ કે, મહાવીર તા ગૌતમ ગાત્રના હતા. બૌદલેખક્રાએ પસંસ્થાપક અને તેમના
Page #30
--------------------------------------------------------------------------
________________
મુખ્ય શિષ્ય સુધર્માને ઉલટપાલટ લખી દીધા છે, અર્થાત શિષ્યનું ગોત્ર ગુરૂને લગાડયું છે. જેને સૂત્રોમાં સુધર્માને મહાવીરના સિદ્ધાન્તોના પ્રવર્તક તરીકે લખ્યા છે, કે જેમણે જંબુસ્વામીને પ્રથમ સત્રોપદેશ આપ્યો હતો. આ સુધર્મા “અગ્નિવેશ્યાયન ” ગોત્રના હતા. દુર્ભાગ્યે, નિગઠનાતપુરના સિદ્ધાંતદર્શક સામજફલસુત્તના તે ભાગને અર્થ સ્પષ્ટ સમજાતો નથી. છતાં પણ તેના આનુમાનિક ભાષાન્તર ઉપરથી, હું કહી શકું છું કે “નિગષ્ઠનાતપુત’ને મહાવીર તરીકે જ ગણવામાં કોઈ પણ પ્રકારનો બાધ આવે તેમ નથી. ડો. બુહરે પણ એક કથાના આધારે મહાવીરને નિગષ્ઠનાતપુત્તરૂપે જે સ્વીકાર્યા છે તે હકિકત પણ આ કથનને પુષ્ટિ આપે છે. બૌદ્ધધર્મના 2416419412 (Hardy Manual of Buddhisin p. 271 ), વૈશ્યન્તર અને અન્યગ્રંથોમાં એવો ઉલ્લેખ છે કે નિગઠનાતપુતે પિતાના ઉપાલિ નામના એક શિષ્ય, કે જેણે બૌદ્ધધર્મ અંગીકાર કર્યો હતો, તેની સાથે કલહ કર્યા પછી પાવામાં કાળ કર્યો હતો. કલ્પસૂત્ર પ્રમાણે પણ મહાવીરનું દેહાવસાન પાવામાં જ થયેલું હોવાથી, તેમજ જૈન યતિઓ નિગણઠે કહેવાતા હોવાથી, એ સ્પષ્ટ રીતે સિદ્ધ થાય છે કે “નિગણ્યનાથ ” એ શબ્દ મહાવીર માટે જ વપરાયો છે. આ પ્રમાણે બુદ્ધ અને મહાવીર એ બન્ને ભિન્ન પરંતુ સમકાલીન વ્યક્તિઓ હતી. આ ઉપરથી એ પણ સ્પષ્ટ છે કે આ બંને ધર્મોપદેશકના નિર્વાણસમયમાં થોડાક જ વર્ષોનું અંતર હોવું જોઈએ. હવે જનરલ કનિહામે કરેલી અશોકની ત્રણ નવી આજ્ઞાઓની શોધ ઉપરથી
અને ડો. બુહરે ઐતિહાસિક અને ભાષાશાસ્ત્રની દ્રષ્ટિએ કરેલા તેમના અને થંચન ઉપરથી, બુદ્ધને નિર્વાણસમય ઈ. સ. પૂર્વે ૪૭૭ના અરસામાં નિર્ણત થયો છે. તેથી મહાવીરનિર્વાણને સમય પણ ઈ સ. પૂર્વે ૪૯૦ અને ૪૬૦ની વચ્ચે આવો જોઈએ.
તાઓની પરંપરાનુસાર મહાવીરનિર્વાણને સમય વિક્રમ સંવત પહેલાં ૪૭૦ વર્ષે આવે છે, અને દિગબરના મતે વિક્રમસંવત પૂર્વે ૬૦૫ વર્ષે આવે છે. આ બન્ને સંપ્રદાયોની નોંધાએલી નિર્વાણની તારીખોમાં જે ૧૩૫ વર્ષનો તફાવત જોવામાં આવે છે તે સંવત અને શક વચ્ચેના કાલની બરાબર છે અને આ ઉપરથી એવી સંભાવના ઉભી થાય છે કે દિગમ્બરેને વિક્રમ સંવત તે શાલિવાહન શક છે. કારણ કે
Page #31
--------------------------------------------------------------------------
________________
શાલિવાહનને હમેશાં જુના વિક્રમ સાથે સેળભેળ થઈ જાય છે. વેતામ્બરે વિક્રમ સંવત ઈ. સ. પૂર્વે ૫૭ વર્ષે શરૂ થશે, એમ માને છે. મહાવીર નિર્વાણ અને વિક્રમ સંવત વચ્ચેના ૪૭૦ વર્ષના અંતર સંબંધી હકિકત તાઅરેના ઘણા ગ્રંથમાં મળી આવે છે. એનું પ્રાચીનતમ પ્રમાણુ–મેતુડની “વિચારશ્રેણિ” ના પાયાભૂત, નીચે આપેલી સ્મારક ગાથાઓ છે. એ ગાથાઓમાં મહાવીર નિર્વાણ અને વિક્રમાદિત્ય રોજાની વચ્ચેના અંતરમાં જે જે રાજવંશોએ જેટલાં જેટલાં વર્ષો સુધી રાજ્ય કર્યું તેમની નોંધ આપેલી છે. તે ગાથાઓ હું અહીં ટાંકુ છું, અને તેમની સાથે તેમના પ્રથમ પ્રકાશક 3. બુહરે કરેલી ટિપ્પણ (Indian Antiguary 1.362.) ઉમેરું છું.
जं रयाणं कालगओ अरिहा तित्थंकरो महावीर । तं रयणिं अवंतिवई अहिसित्तो पालगो राया । १ । सट्ठी पालगरण्णो पणवण्णसयं तु होइ नंदाण। अठ्ठसयं मुरियाणं तीसं चिअ पूसमित्तस्स । २ ।। बलमित्त भानुमित्ता सट्ठी वरिसाणि चत्त नहवहणे। तह गद्दभिल्लरजं तेरसवरिसा सगस्स चउ । ३।
૧ જે રાત્રે અહંત તીર્થકર મહાવીર નિર્વાણ પામ્યા, તેજ રાત્રે અવન્તીપતિ પાલને રાજ્યાભિષેક થયો.
“૨ પાલક રાજાનું રાજ્ય ૬૦ વર્ષ સુધી રહ્યું. પછી ૧૫૫ વર્ષ સુધી નન્દએ રાજ્ય કર્યું. તે બાદ ૧૦૮ વર્ષ મૌર્ય રાજ્ય ચાલ્યું. પછી ત્રીશ વર્ષ પુષ્યમિત્રનું રાજ્ય રહ્યું.
૩ બાદમાં ૬૦ વર્ષ બલમિત્ર અને ભાનુમિત્રે રાજ્ય કર્યું. અને તેને મની પછી ૪૦ વર્ષ નભવાહન રાજાએ રાજ્ય કર્યું. તેની પછી તેર વર્ષ ગઈભિલનું રાજ્ય રહ્યું, અને પછી ચાર વર્ષ શકરાજનું રાજય ચાલ્યું.'
આ ગાથાઓનો ઉલ્લેખ ઘણીક ટીકાઓમાં તથા કાલગણના વિષયક ઘણા ગ્રંથમાં થએલો છે. પણ તેમનું મૂળ ચેક્સ જણાતું નથી. આ ગાયાઓ વીર અને વિક્રમ સંવત વચ્ચેના નિકાલ, અને પ્રાચીન કાલગણનાના
Page #32
--------------------------------------------------------------------------
________________
આધારરૂપ બને છે. ઉપરોક્ત ગાથાઓના અનુસાર મૌર્યવંશના રાજ્યના પ્રારંભથી તે વિક્રમ સંવતના પ્રારંભ સુધી વ્યતીત થયેલી વર્ષસંખ્યા. ૨૫૫ થાય છે. અર્થાત ૪+૧૩+૪+૬+૩ ૦+૧૦૮. આમાં વિક્રમ સંવત અને બ્રીસ્તિ સનની શરૂઆતની વચ્ચેના ૫૭ વર્ષ ઉમેરવાથી ચન્દ્રગુપ્તના અભિષેકને કાળ ઈ. સ. પૂર્વે ૩૧૨ વર્ષે આવે છે. આ રીતે ગ્રીક પ્રમાણે દ્વારા મળી આવતી તારીખ સાથે આ તારીખની એક્તા થઈ જાય છે અને તેથી એ પણ સિદ્ધ થઈ જાય છે કે ત્રીજી ગાથાઓમાં જણાવેલો વિક્રમ(?) તે ઈ. સ. પૂર્વે ૫૭ વર્ષમાં શરૂ થએલા સંવતયુગના સંસ્થાપકને વાચક છે, નહીં કે ઇ. સ. ૭૮માં શરૂ થતા શકયુગના પ્રવર્તકને નામદર્શક. જો આમ ન માનીએ તો ચંદ્રગુપ્તના અભિષેકને કાળ ઈ. સ. પૂર્વે ૧૭૭ વર્ષે આવે.
૬૦ વર્ષનું પાલકનું રાજ્ય અને ૧૫૫ વર્ષોનું નવનબ્દોનું શાસન બને મળીને કુલ ૨૧૫ વર્ષપ્રમાણ ચન્દ્રગુપ્ત અને નિર્વાણુ વચ્ચેનો કાળ છે. હવે ઇ.સપૂર્વેના ૩૧૨ વર્ષોમાં, આ ૨૧૫ ઉમેરવાથી, આપણે ઇ. સ. પૂર્વે પર૭ મા વર્ષને મહાવીર નિર્વાણના નામાંક્તિ કાળ તરીકે પ્રાપ્ત કરી શકીએ છીએ. આ કાળ, અને સીલેનની કાળગણના અનુસાર બુદ્ધનું નિર્વાણ, જે ઈસ. પૂર્વે ૫૪૩ મા વર્ષમાં થયું હતું, તેની વચ્ચે માત્ર ૧૬ વર્ષને જ તફાવત રહે છે. - મહાવીરનિર્વાણ અને ચન્દ્રગુપ્તના અભિષેક વચ્ચેના કાળના સંબધ માં બીજી પણ એક ગણના છે, જે હેમચન્દ્રના પરિશિષ્ટ પર્વમાં મળી આવે છે. એ ગ્રન્થના, ૮ મા સર્ગના, ૩૪૧ માં શ્લોકમાં લખેલું છે કે
૧ હું નીચેની બાબત ઉપર ધ્યાન ખેચું છું કે ચંદ્રગુપ્તના અભિષેકને આ કાળ તે સેલ્યુસીડનના સનની આરંભ સાથે બંધબેસતો આવે છે. મિ. એડવર્ડ 214124 Hari ( Records of the Gupta Dynasty in India p. 17, 18. ) સેલ્યુસિડનસને લાંબા વખત સુધી ઉત્તર હિંદુસ્થાનમાં પતાનું સ્થાન ટકાવી રાખ્યું હતું; અને પછીની રાજવંશાવળીની કાળગણનાત્મક નોંધ ઉપર ઘણી અસર કરી હતી. મિ. ટેમસના સિદ્ધાંતની સત્યતા જે પ્રત્યક્ષ પ્રમાણથી સાબીત થાય તે ચન્દ્રગુપ્તના અભિષેકની જૈન તારીખ, જે લગભગ સાચી છે, તેમાં સહજ ગુંચવાડે ઉભી કરતી આ હક્તિને સહેલાઈથી ખુલાસે આપી શકાય.
Page #33
--------------------------------------------------------------------------
________________
૧૪
एवं च श्री महावीरे मुक्त वर्षशते गते ।
પંચ પંચારાધિ વન્દ્રતોમવા “અને આ પ્રમાણે મહાવીર નિર્વાણ પછી ૧૫૫ વર્ષે ચન્દ્રગુપ્ત રાજા થયો.”
ઈ. સ. પૂર્વેના ૩૧ર વર્ષોમાં ૧૫૫ ઉમેરવાથી, આપણે જોઈશું કે મહાવીર નિર્વાણ ઈ. સ. પૂર્વે ૪૬૭ માં આવે છે.
હેમચન્દ્ર, ચન્દ્રગુપ્ત અને નિર્વાણની વચ્ચે જેટલાં વર્ષોનું અન્તર બતાવે છે તેટલાં વર્ષો તે ગાથાઓ માત્ર નન્દના રાજ્યનાજ જણાવે છે. આ ઉપર થી એમ જણાય છે કે હેમચંદ્ર પાલકના રાજ્યનાં ૬૦ વર્ષે ગણનામાં લીધાં નથી. હેમચંદ્ર આવી રીતે ૬૦ વર્ષો છોડી દેવા જેવી ભૂલ કરે એ માનવું કઠણ લાગે છે. તેથી હું એમ અનુમાન કરું છું કે કાળગણનાત્મક ગાથાઓમાં જે પરંપરાગત હકિત લખવામાં આવી છે તેથી ભિન્ન જ કેઈ સંપ્રદાયને હેમચન્દ્ર અનુસર્યા હોવા જોઈએ. કારણ કે મારા વિચાર પ્રમાણે ગાથેક્ત હકિક્ત પૂર્ણ રીતે સાચી નથી. નન્દને રાજ્યકાળ, જે ગાથાઓમાં ૧૫૫ વર્ષ જેટલો આપવામાં આવ્યો છે તે અસાધારણ રીતે અધિક છે, એટલું જ નહીં, પરંતુ મગધના રાજવંશોની ગણનામાં અવન્તીપતિ પાલકનું નામ આવવું તે મને તે ઘણું જ સંશયજનક લાગે છે. બૌદ્ધો અથવા બ્રાહ્મણો આ નામના રાજાનો બિસ્કુલ નિર્દેશ કરતા નથી. મગધની રાજાવલીમાં પાલક નામના એક રાજાનો ઉલ્લેખ મળે છે ખરે. પણ તે પ્રોતવંશને છે, કે જે (પ્રદ્યોતવંશ) શિશુનાગ વંશની પહેલાં થઈ ગયા હતા, મહાવીરના સમકાલીન જે મગધના રાજાઓ હતા તે શિશુનાગવંશના હતા. ઉજચિની અથવા અવન્તીના રાજા તરીકે એક બીજા પાલનું નામ મૃછકટિકમાં જોવામાં આવે છે, અને તેના માટે ત્યાં એવું વર્ણન છે કે આર્યકે તેને રાજ્યભ્રષ્ટ કર્યો હતે. આ પાલક તે કદાચિત કથાસરિત્સાગરમાં વત્સ દેશના કલ્પિત રાજા ઉદયનના સાળા તરીકે જે પાલકનું નામ આપેલું છે, તે સં. ભવી શકે. પરંતુ આ ઉદયન જેમ કુણિના પુત્ર ઉદાયીના બદલે ભ્રાંતિથી પ્રસિદ્ધિમાં આવ્યો સંભવે છે તેમ, એ પાલક પણ તે જ નામના પ્રદ્યોત
Page #34
--------------------------------------------------------------------------
________________
૧૫
વંશના રાજા માટે ભૂલથી પ્રસિદ્ધ થયો લાગે છે. અને તેમ થવાથી તેને મહાવીરને સમકાલીન સમજી લેવામાં આવ્યો હોય એમ જણાય છે. આ ગમે તેમ થયું હોય, પણ સત્ય વાત તો એ છે કે જેનેની અસલ કાળગણનામાં પાલકને સ્થાન નજ મળવું જોઈએ. હું તો એમ ધારું છું કે સીલેનની બૌદ્ધ કાળ-ગણના સાથે પોતાના ઈતિહાસને મળતો રાખવાની ખાતર જેનેએ તેને પોતાની કાળ-ગણનામાં દાખલ કરી દીધો છે અને તેથી તે માત્ર કલ્પનાપ્રસત છે. પરંપરાગત મહાવીરનિર્વાણની તારીખ અને હેમચન્દ્રના ઉલ્લેખ ઉપરથી સૂચવાતી તારીખ વચ્ચે જે સાઠ વર્ષનો વિરોધ આવે છે, તે જોઈ, બૌદ્ધ કાળગણનામાં મેળવી દીધેલી ૬૬ વર્ષની અસંગતિનું સ્મરણ થાય છે અને તેથી આપણને માનવું પડે છે કે એ બન્ને ભૂલેની ઉત્પત્તિ સ્વતંત્ર નથી પણ એક-બીજાની અસરથી–અનુકરણમાંથીથયેલી હેવી જોઈએ. તામિલદેશમાં જેનો કેટલી મેટી સંખ્યાવાળા અને શતિસંપન્ન હતા તે આપણે જાણીએ છીએ; અને તામિલ ભાષાના પ્રાચીન સાહિત્ય ઉપર જૈન ધર્મની કેટલી બધી છાપ પડી હતી, તે ચૌલ(Graul) અને કેલ્ડવેલ (Caldwell ) ના જણાવ્યા પ્રમાણે જાણી શકાય તેમ છે. સીલેનની સામેના દ્વિપકલ્પમાં રહેતા તત્કાલીન જેનો ઉપર કદાચિત બાદ્ધોની અસર થઈ હોય અને તે વખતે તેમણે પોતાના પ્રતિસ્પર્ધી પન્ય પ્રમાણે પિતાની કાળગણનામાં ફેરફાર કર્યો હોય, પરંતુ આ માત્ર આનમાનિક વિચાર છે અને તેથી વધારે લંબાણ કરી હું આની કિંમત ઘટાડવા ઈચ્છતો તથી. - હવે આપણે મહાવીર નિર્વાણ-સમયના વિવેચન ઉપર પાછા ફરી જેઈશું કે હેમચંદ્રની નેધ અનુસાર ઈ. સ. પૂર્વે ૪૬૭ વર્ષે મહાવીર નિર્વાણ થયું હોય તે અસંભવિત નથી. કારણ કે, તે (સમય) ઈસ. પૂર્વે ૪૭૭ વર્ષવાળા બુદ્ધના નિર્વાણ-સમયની સાથે ઘણુ જ સુંદર રીતે બંધ બેસે છે. અને આ સમકાલીનતા હેવી આવશ્યક છે, એમ અમે ઉપરની શોધમાં જજીવી ગયા છીએ.
આ નિર્ણત કરેલા નિર્વાણ -સમયની મહત્તા પરંપરાગત નિર્વાણુ સમય કરતાં કેટલી બધી વધારે છે તે જૈન ઇતિહાસમાંથી મળી આવતા બીજા પ્રમાણે ઉપરથી નકકી થાય છે. આવશ્યક સત્ર નામના એક પવિત્ર જૈન
Page #35
--------------------------------------------------------------------------
________________
આગમના “ઉવગ્યાય
નિત્તી” નામના પ્રકરણમાં છ નિહોનું વર્ણન આવે છે, અને તેજ વર્ણન સંવત ૧૧૭૯ (નવકરહર) માં રચાએલી દેવે ન્દગણિની ઉતરાધ્યયનસૂત્રની ટીકામાં બહુ વિસ્તારપૂર્વક પુન: આપવામાં આવ્યું છે. આ બન્ને ગ્રંથમાં જણાવ્યા પ્રમાણે અવ્યક્ત નામને ત્રીજો નિહમત વીરનિર્વાણ પછી ૨૧૪ મે વર્ષે આષાઢ નામના આચાર્યના શિષ્યોએ ચલાવ્યો હતો. રાજગૃહના મૌર્ય રાજા બલભદ્રજેને આવશ્યકસૂત્રમાં “મુરિયબલભદ” અને ઉત્તરાધ્યયનમાં “મોરિયવંસપસુઓ' તરીકે લખેલો છે--તેણે આ નિહવ મત પ્રવર્તકેને પાછી સન્માર્ગે (જૈનમતમાં) વાળ્યા હતા. ગાથાઓ પ્રમાણે જે મૌર્યવંશની ઉત્પત્તિ વીર સંવત ૨૧૫માં થઈ હોય તે તે વંશની એક શાખા વિ. સં. ૨૧૪ માં રાજગૃહમાં રાજ્ય કરતી હોય તે કેમ સંભવી શકે? પણ જે આપણે હેમચંદ્રના કથન અનુસાર મૌર્યવંશ, નિર્વાણ પછી ૧૫૫ વર્ષે શરૂ થયે તેમ સ્વીકારી છે તેમાં કંઈ અસંભવિતતા આવતી નથી. અને આમ માનવાથી નિર્વાણની નિશ્ચિત કરેલી તારીખ પણ સાચી ઠરે છે. નીચેની ચર્ચા ઉપરથી પણ આપણે એજ નિર્ણય ઉપર આવીએ છીએ. દરેક સ્થવિરાવલીમાં વર્ણવ્યા પ્રમાણે સ્થૂલભદ્રના મહાગિરિ અને સુસ્તી નામના બે શિષ્યો હતા. હવે સ્થૂલભદ્ર તો સઘળા લેખકના મતે વીરનિર્વાણ પછી ૨૧૫ વર્ષે સ્વર્ગસ્થ થયા હતા. મેરૂતુંગના લખ્યા પ્રમાણે મહાગિરિ વિ. ની પછી ૨૪૫ માં મૃત્યુ પામ્યા હતા અને તેમની પછી સુહસ્તી યુગપ્રધાન બન્યા હતા. તેમણે અશકના પૌત્ર અને ઉત્તરાધિકારી સંપ્રતિને જૈનધર્મનો ઉપાસક બનાવ્યા હતા. અશેક ચન્દ્રગુપ્તના અભિષેક પછી ૯૪ વર્ષે ગુજરી ગયા હતા (બુદ્ધ નિર્વાણ પછી ૧૬ર વર્ષે ચંદ્રગુપ્તનો અભિષેક. ૧૬૯૪=૨૫૬ અશોક મૃત્યુ.) ગાથા પ્રમાણે સંપ્રતિનું રાજ્ય મહાવીર નિર્વાણ પછી ૩૦૯ વર્ષે (૨૧૫+૯૪) શરૂ થયું અને હેમચંદ્રના કથનાનુસાર ૨૪૯ વર્ષે (૧૫૫+૯૪). હવે આપણે ગણત્રી કરીને જોઈએ છીએ તો આમાં હેમચંદ્રની હકિકતજ ખરી હોય તેમ જણાય છે. કારણ કે સંપ્રતિ અને સુહસ્તી (જે ૨૪૫ માં યુગપ્રધાન બન્યા)
૧ આ ટીકા શાત્યાચાર્યની ટીકામાંથી ઉધત કરવામાં આવી છે. મૂળ સૂત્રનું અર્થબોધન તે કર્તાનું પોતાનું કરેલું છે, અને તેમાં જોવામાં આવતી ઘણી કથાઓ શબ્દેશબ્દ શાત્યાચાર્યની ટીકામાંથી ઉતારેલી છે.
Page #36
--------------------------------------------------------------------------
________________
-
૧૭
બન્ને સમકાલિન હતા, એમ ઉપરની નેધથી સ્પષ્ટ જણાય છે. આ નેધ મહાવીર નિર્વાણની જે તારીખ આપણે શોધી કાઢી છે તેની સત્યતા સ્થાપિત કરવામાં પૂર્ણ સહાયક થાય છે.* - હવે હું કલ્પસૂત્રના લેકવિશ્રુત લેખક ભદ્રબાહુના સંબંધમાં જેને શું કહે છે તે વિષય ઉપર આવું છું. આ સ્થવિરના સંબંધમાં જે થોડી ઘણી સત્ય હકિકતો છે તે પણ અનૈતિહાસિક દંતકથાઓ સાથે એટલી બધી સેળભેળ થઈ ગઈ છે કે જેથી તેમને તારવી કાઢવાનું કામ અશક્ય થઈ પડયું છે. તેમ છતાં પણ ભદ્રબાહુ સંબંધી દંતકથાઓનું ઐતિહાસિક મૂળ શોધી કાઢવા માટે પ્રયત્ન કરવાની આવશ્યકતા છે. આ કાર્ય માટે મેં જે પુરાવાઓની મદદ લીધી છે તેમને કાલક્રમાનુસાર ગોઠવવા જોઈએ. અને તેથી તે સવના હું નીચે પ્રમાણે ત્રણ વર્ગો પાડું છું. પહેલા વર્ગમાં ક૯પસૂત્રમાં આપેલી બે સ્થવિરાવલીઓ તથા આવશ્યકસૂત્ર અને નન્દીસૂત્રની શરૂઆતમાં આપેલી સ્થવિરાવલી મૂકું છું. બીજા વર્ગમાં, ધર્મઘોષના ઋષિમણ્ડલસૂત્રને મૂકું છું. આ બધા ગ્રંથો વી. નિ. ૯૮૦ પછીના છે. આનાથી ઘણાં
* ઉપરની કાળગણના સંબંધી તપાસને હવે સમાપ્ત કરી, જનોના પ્રાદુર્ભાવનો સમય નકકી કરવા માટે મારી પહેલાંના લેખકે એ જે પ્રયત્નો કર્યા છે તેમના સંબંધમાં થોડા શબ્દો લખવા યોગ્ય ધારું છું. આ લેખકોને જૈન ધર્મની ઉત્પત્તિ નિશ્ચિત કરવામાં ઘણું જ અપૂર્ણ માહીતી મળી હતી, અને તેથી તેમના પ્રયત્નો નિષ્ફળ નિવડ્યા છે; એટલુ જ નહીં પણ કાલગણના સંબંધી શોધમાં તે મોટા વિનરૂપ થઇ પડ્યા છે. પ્રો. વેબરે, વી. નિ. ૯૮૦ માં ધ્રુવસેન રાજાની આગળ કલ્પસૂત્ર વાંચવામાં આવ્યું હતું તે હકિત, અને શિલાદિત્ય જે વી. નિ. પછી ૯૪૭ માં રાજ્ય કરતો હતો તેવી દંતક્રથાવાળી હક્તિ, એ બન્ને સેળભેળ કરી, તેના ઉપરથી મહાવીર નિર્વાણની તારીખ ઇ. સ. પૂર્વે ૩૪૯ નક્કી કરી છે. પ્રો. વેબરની ગણનાની પાયાભૂત આ બને તારીખે જે ખરી હોય-જે કે તે વિષયમાં મને તે ગંભીર શંકાએ છે–તો પણ ઉક્ત નેધોમાં ત્રણ ધ્રુવસેનામાંનો કયો ધ્રુવસેન અને છ શિલાદિત્યમાંનો કયો શિલાદિત્ય લેવાનો છે, તે નક્કી કરવું અશક્ય છે. આ અનિશ્ચય ઉપરાંત, વલ્લભીવંશની કાલગણના ઉપર છે. વેબરે પોતાની ગણત્રી ઉભી કરી છે તેનો જ હજી તે નિર્ણય થયો નથી. પ્રો. વેબરના સિદ્ધાન્તની ( Id. Alt. IV. p. 762 sqq.) ટીકા કરતી પ્રો. લેસનની દલીલો પણ તેના જેવાજ,
Page #37
--------------------------------------------------------------------------
________________
૧૮
સૈકાઓ પછી રચાએલું શ્રીહેમચંદ્રનું પરિશિષ્ટ પર્વ પણ બીજા વિભાગમાં અંતર્ભત થાય છે. ત્રીજા વર્ગમાં કલ્પસૂત્રની વધારે અર્વાચીને ટીકાઓમાં આવતી કથાઓ, પદ્મમંદિરગણિ રચિત ઋષિમણ્ડલસૂત્ર વૃત્તિ (આવૃત્તિ સંવત ૧૫૧૩ માં જેસલમેરમાં સમાપ્ત થએલી છે.) આદિ બીજા ગ્રંથે મૂકવામાં આવ્યા છે.
વિરાવલી અનુસાર મહાવીર પછી ભદ્રબાહુ છઠ્ઠા સ્થવિર છે. તેમના ગોત્રનું નામ “પ્રાચીન છે. પ્રાચીન એ શબ્દ ઘણું કરીને “જાનું” એવા અર્થમાં વપરાએલે છે. કારણ કે આ નામનું ગોત્ર ભારતવર્ષના બીજા કોઈ ગ્રંથમાં જોવામાં આવતું નથી. ભદ્રબાહુ યશભદ્રના શિષ્ય હતા. અને કલ્પસત્રની વિસ્તૃત સ્થવિરાવલીમાં બતાવ્યા પ્રમાણે તેમને (ભદ્રબાહુને) ગોદાસ, અગ્નિદત્ત, જનદત્ત, અને સોમદત્ત નામના ચાર શિષ્યો હતા. એમાંના પહેલાએ ગોદાસ નામે ગણુ સ્થાપ્યો હતે.
ઋષિમણ્ડલસૂત્રમાં ભદ્રબાહુની એકજ ગાથા વડે સ્તુતિ કરેલી છે, પણ તેમના ઉત્તરાધિકારી સ્થૂલભદ્રની સ્તુતિ વીસ ગાથાઓમાં કરવામાં આવી છે. ભદ્રબાહુની સ્તુતિગાથા નીચે પ્રમાણે છે –
અનિષ્કટક પાયા ઉપર ઉભી થએલી હોવાથી, તેના સંબંધમાં પણ વધારે વિવેચન કરવાની જરૂર નથી. શત્રુંજયમાહાઓ જેને ડે. બુહલર “ બારમા અગર ચોદમા સૈકાના કોઈ એક વ્યક્તિને કંગાલ કૂટ લેખ ” કહે છે ( Three meo Edicts of Akota, p. 21. Tote ) તેમાં પણ વિક્રમ પહેલાં ૪૭૦ મા વર્ષમાં મહાવીર નિર્વાણ પામ્યા એવી ચાલતી આવતો હકિક્ત આપેલી છે. પણ વેબરે અગર લેસને આ અગત્યના કથન ઉપર કાંઈ પણ લક્ષ્ય આપ્યું નથી. તેનું કારણ કદાચિત તેમના વખતમાં બીજા ધર્મોના મુકાબલામાં જૈન ધર્મ એ એક અર્વાચીનજ ધર્મ છે, એમ જાણે કે સિધાન્ત મનાઈ ગયું હોય તેમ લાગે છે. પરંતુ આ દુરાગ્રહ છેલ્લાં વીસ વર્ષોમાં, જે વિશાલ પ્રમાણમાં જૈન સાહિત્ય આપણને મળ્યું છે તેની આગળ, હવે ટકી શકે તેમ નથી. ડૉ. બહલરને આપણે ઉપકાર માનવો જોઈએ કે જેમણે સમગ્ર જૈન સાહિત્ય યુરોપીય વિદાનોની આગળ લાવી મૂકયું છે; અને તેમ કરી અપૂર્ણ અને શંકાશીલ મૂળોમાંથી જૈનધમ સંબંધી હકિકતો મેળવવાના સંકટમાંથી આપણને મુક્ત કર્યા છે.
Page #38
--------------------------------------------------------------------------
________________
૧૯
दस कप्पव्ववहारा
निज्जूढा जेण नवम - पुव्वाओ । वंदामि भद्दबाहु तमपच्छिम-सयलसुयनार्णि ॥
'
• જેમણે નવમા પૂર્વમાંથી દશકા અને વ્યવહાર ( સૂત્ર ) ઉધ્ધત કર્યાં, એવા અંતિમ શ્રુતકેવલી ભદ્રબાહુને હું વંદન કરૂં છું.' ‘ અપચ્છિમ- ' ને અનુવાદ ' છેલ્લુ નહીં ’ એમ પણ કરવા હાય તા થાય, પર ંતુ તેને સામાન્ય અર્શી ‘ તદ્દન છેલ્લું ' એમ થતા હેાવાથી મેં મારા ભાષાન્તરમાં તેમ કર્યું છે, છતાં પણ સામાન્ય પર ંપરાનુસાર સ્થૂલભદ્ર ચૌદપૂર્વ ધારી મનાતા હેાવાથી, ભદ્રખાહુ ઉપાન્ત્ય ( છેલ્લાની પહેલા ) શ્રુતકેવલી ગણાય છે. સ્થૂલભદ્રથી તે વજ્રસ્વામી સુધીના સ્થવિરા દસ પૂર્વાંના ધારક હતા. અને તેટલા માટે તે દશપૂર્વી કહેવાય છે. વજીસ્વામી પછી પૂર્વાનુ જ્ઞાન તદ્દન લુપ્ત થયું હતું,——જુઓ, હેમચંદ્ર વિરચિત અભિધાન ચિન્તામણિ, શ્લોક ૩૩-૩૪. શ્રી હેમચંદ્ર પરિશિષ્ટ પર્વના નવમા સર્ગમાં, સ્થૂલભદ્ર સાથે છેલ્લાં ચાર પૂર્યાં કેવી રીતે વિચ્છિન્ન થયાં તે સબંધમાં નીચે પ્રમાણે વન આપે છે:-પાટલીપુત્રના સંધે ૧૧ અગા એકત્ર કરી, દૃષ્ટિવાદ નામના બારમા અંગને પ્રાપ્ત કરવા માટે ૪૯૯ સાધુએ સાથે સ્થૂલભદ્રને ભદ્રબાહુની પાસે, જે તે વખતે નેપાલમાં રહેતા હતા, ત્યાં માકહ્યા. ભદ્રબાહુએ તે સમયે ‘ મહાપ્રાણુવ્રત ’ અંગીકાર કરેલુ હાવાથી પેાતાના શિષ્યાને ઘણાજ થોડા થાડા પાઠ આપી શકતા હતા, તેથી કરીને કેટલાક વખત પછી, સ્થૂલભદ્ર સિવાય ખીજા બધા શિષ્યા કંટાલી જઇ તેમની પાસેથી જતા રહ્યા હતા. સ્થૂલભદ્ર ભદ્રબાહુ પાસેથી દશ વર્ષમાં દશ પૂર્વાં શીખ્યા હતા, ત્યારઆદ ભદ્રબાહુને તેમની વ ણુકમાં દોષ જાયાથી, બાકીનાં પૂર્વી શિખવવાની તેમણે ના પાડી. પરંતુ જ્યારે સ્થૂલભદ્રે બહુ પ્રાથના કરી, અને પેાતાના દોષની ક્ષમા માગી ત્યારે તેમણે આગળ શિખવવા માંડયુ; અને તે એવી શરતે કે છેલ્લાં ચાર પૂર્વી તેમણે ખીજા કાઇને શિખવવાં નહીં. હવે આ કથાની સાથે ધર્મ ધાયના શબ્દોના વિરાધ આપણે એવી રીતે મટાડી શકીએ કે,
Page #39
--------------------------------------------------------------------------
________________
સ્થૂલભદ્ર છેલ્લા ચાર પૂર્વેનું જ્ઞાન બીજા કોઈને આપ્યું નહતું, તે ઉપરથી ધર્મષે તેમનું જ્ઞાન અપૂર્ણ માની લીધું હશે અને આ અપેક્ષાએ ભદ્રબાહુનું જ્ઞાન સ્થૂલભદ્ર કરતાં સંપૂર્ણ હેવાથી, તેઓ “અપચ્છિમસયલસુયનાણું” કહી શકાય, પરંતુ આ રીતનો અર્થ કેટલેક અંશે શ્રમસાધિત હોવાથી મને એમ માનવું ઠીક લાગે છે કે પ્રાચીનતર હકિકત અનુસાર ભદ્રબાહુજ છેલ્લા શ્રુતકેવલી હતા; પણ પાછળથી, સ્થૂલભદ્ર--કે જેમના વિષયમાં ઘણું દંતકથાઓ લેકમાં પ્રસિદ્ધ છે તે પણ તેવા પ્રકારના પદવીધર સ્થવિરેની ગણનામાં ગણાવા લાગ્યા હતા.
ધર્મષની ગાથાના પૂર્વાર્ધ ઉપરથી માલુમ પડે છે કે ભદ્રબાહુએ નવમા પૂર્વમાંથી દશક અને વ્યવહારસૂત્ર ઉધૂત કર્યા હતાં. કલ્પસૂત્રની ઘણી ટીકાઓના ઉપોદ્દઘાતમાં આ દશકલ્પ સંબંધી નિર્દેશ થએલે જોવામાં આવે છે. (Stevenson, Kalpasutra. P. 8 sqq.) તે ઉપરથી દશક૯૫ની મતલબ મુખ્યત્વે કરીને કલ્પસૂત્રજ હશે. વ્યવહાર સૂત્ર તે જેનઆગમોમાં ગણાતા છેદોમાંનું એક છેદ છે. ઋષિમડલસૂત્રની વૃત્તિમાં ભદ્રબાહુસ્વામીની કૃતિઓની નીચે પ્રમાણે એક મોટી યાદી આપી છે --
दशवैकालिकस्याचाराङ्गसूत्रकताङ्गयोः । उत्तराध्ययनसूर्यप्रज्ञप्त्योः कलकस्य च ॥ વ્યવહાર્ષિભાષિતાવરનામિવા [3] મા. दशाश्रुताख्यस्कन्धस्य नियुक्तीर्दश सोऽतनोत् ॥ .
तथान्यां भगवांश्चके संहिताम्भाद्रबाहवीम् । “તેમણે દશવૈકાલિક, આચારાંગ, સૂત્રકૃતાંગ, ઉત્તરાધ્યયન, સૂર્યપ્રાપ્તિ કલક (2) વ્યવહાર, ઋષિભાષિત, આવશ્યક, અને છેવટે દશાશ્રુતસ્કંધની, એમ અનુક્રમે દશ નિર્યુક્તિઓ રચી. ભગવાન ભદ્રબાહુએ આ ઉપરાંત ભાદ્રબાહવી સંહિતા પણ બનાવી હતી. ડો. બુહલરે અત્યાર આગમચ
૧ આ પાઠ અશુધ્ધ છે. આ ઠેકાણે “કલ્પ” એવો પાઠ જોઈએ “કલ્પ” એટલે કલ્પસૂત્ર જેને હાલમાં “બ્રહ૯૫” કહેવામાં આવે છે તે અહિં નિર્દિષ્ટ છે” સંપાદક.
Page #40
--------------------------------------------------------------------------
________________
૨૧
લખ્યું છે કે આગની નિર્યુક્તિઓ બધી ભદ્રબાહુની છે. (1. c. p. 6) અને પોતે પણ આચારાંગ નિર્યુકિત અને એનિકિત પ્રાપ્ત કરી છે, એમ જણાવે છે. આગળ ઉપર જણાવીશ કે ભદ્રબાહુએ દશાશ્રુતસ્કંધની નિર્યુક્તિ નહીં પણ દશાશ્રુતસ્કંધ મૂળજ રચ્યું છે. આ દશાશ્રુતસ્કંધે કેટલીક વખત ભૂલથી કલ્પસૂત્ર મનાય છે. સંહિતાના સંબંધમાં આપણે આગળ ઉપર વિચાર કરીશું. - આ બધી કૃતિઓ ઉપરાંત કલ્પસૂત્રની કથાઓમાંની એક ગાથા અનુસાર ભદ્રબાહુને ઉવસગ્ગહર-સ્તોત્રના પણ પ્રણેતા માનવામાં આવે છે –
उवसग्गहरं थुत्तं काऊण जेण संघकल्लाणं ।
करुणापरेण विहिरं स भद्दबाहू गुरू जयउ ॥ “જે ભદ્રબાહુ સ્વામીએ કરૂણ લાવીને ઉવસગ્ગહર નામનું સ્તોત્ર રચી સંઘનું કલ્યાણ કર્યું છે તેમનો જય થાઓ.’
આ પૃષ્ટની નીચેનોટમાં તે સ્તોત્રનું મૂળ તેમજ ભાષાન્તર આપું છું; અને જો તે ખરેખર ભદ્રબાહુનું જ બનાવેલું હોય તો તે અર્વાચીન વિશાળ જૈન સ્તોત્ર સાહિત્યનો પ્રાચીનતમ નમુનો છે.
ભદ્રબાહુના દેહાવસાનનો સમય, હેમચંદ્રથી માંડીને ઠેઠ અર્વાચીનમાં અર્વાચીન ટીકાકાર સુધીના બધા લેખકે નિર્વિશેષપણે વીર નીવણ સંવત ૧૭૦ માં મૂકે છે. હેમપરિ પર્વ ૯, ૧૧૨ઃ
वीरमोक्षाद्वर्षशते सप्तत्यग्रे गते सति ।
भद्रबाहुरपि स्वामी ययौ स्वर्ग समाधिना ॥ મહાવીર નિર્વાણ પછી ૧૭૦ વર્ષ જ્યારે વીતી ગયાં ત્યારે ભદ્રબાહુ સમાધિપૂર્વક સ્વર્ગે પહોંચ્યા.”
મારે અહિં કહેવું જોઈએ કે બધા શ્રુતકેવલિઓની મિતિઓ આપવામાં ૧:ઉવસગ્ગહર-સ્તોત્ર જૈન સમાજમાં ઘણું જ પ્રસિદ્ધ અને સર્વત્ર સુલભ હેવાથી તે અત્ર આપ્યું નથી.
સજા ક.' '
Page #41
--------------------------------------------------------------------------
________________
૨૨
તે
આવી છે ખરી, પણ તે આધાર રાખવા લાયક છે કે નહીં તેના નિર્ણય હું કરી શકતા નથી.
ભદ્રબાહુ અને વરાહમિહિર વચ્ચે થએલી સ્પર્ધાના સંબંધમાં, હેમચંદ્ર સિવાય ઘણા અર્વાચીન જૈન ગ્રંથકારોએ એક દંતકથા આપેલી છે. આ દંતકથા ઉત્પન્ન થવાનું કારણ મને નીચે મુજબ લાગે છે. એક તા ભદ્રાહુએ સૂર્યપ્રાપ્તિ-ટીકા અને ભાદ્રખાડવી નામની સંહિતા એમ એ ખગાળવિદ્યા વિષયક ગ્રંથા તથા ઉવસગ્ગહર નામનુ સ્તેાત્ર રચ્યું છે, એમ જે મનાય છે તેથી અને ખીજી, જૈનજ્યાતિષશાસ્ત્રને અન્ય જ્યાતિવિદો જે ધિક્કારતા હતા ( સિદ્ધાન્તશિરામણ ૩–૧ ) તેથી, ભદ્રબાહુ અને જૈન જ્યાતિષશાસ્ત્રની મહત્તા દેખાડવાની લાલસાના પરિણામે એ દંતકથા જન્મ પામી છે. આ દંતક્થાના સાર નીચે પ્રમાણે છેઃ—પ્રતિષ્ઠાનપૂર નિવાસી ભદ્રબાહુ અને વરાહમિહિર એ બન્ને ભાઇઓ જૈન સાધુ થયા હતા. તેમના ગુરૂ યોાભદ્રે પેાતાના અવસાન પહેલાં સંભૂતિવિજય અને ભદ્રબાહુને પેતાના પછી આચાર્ય પદના અધિકારી નિમ્યા. એ પદને માટે વરાહમિહિરે આશા રાખી હતી, પરંતુ તેમાં નિરાશા મળવાથી ક્રોધાયમાન થઇ તેણે જૈનધર્માંના ત્યાગ કર્યો. પછીથી પોતાના જ્યાતિષશાસ્ત્રના જ્ઞાનથી તેણે લોકેામાં ઘણી પ્રતિષ્ઠા મેળવી અને તે પ્રતિષ્ઠાને એક કલ્પિત કથા ફેલાવી ખૂબ–પ્રબળ બનાવી. · મારી ભક્તિથી સૂર્યદેવ મારા ઉપર પ્રસન્ન થઈ, મને પેાતાના વિમાનમાં બેસાડી જ઼્યાતિ શ્ડલમાં લઈ ગયા હતા અને ત્યાં સર્વ નક્ષત્રાદિકની ગતિ વગેરે તેમણે મને પ્રત્યક્ષ બતાવી છે. આવી રીતે ભેાળા લેાકેાની આગળ તે પેાતાની બડાઇ મારવા લાગ્યા, અને તેને લીધે ખુદ રાજાને પણ તે સારા કૃપાપાત્ર બની ગયા. પેાતાની આવી લાગવગના જોરે, તેણે જેનાને રાજાના સન્માનથી વ ંચિત બનાવ્યા. અંતે ભદ્રબાહુ સધર્મી બની સહાયે આવ્યા અને જ્યોતિર્વિદ્યાના પેાતાના ઉત્કૃષ્ટ જ્ઞાનથી પોતાના ભાઈને પરાજિત કર્યાં. વરાહમિહિરે ક્રોધ અને માનભંગ ન સહી શકવાના કારણે પ્રાણત્યાગ કર્યા, અને મરીને તે એક દુષ્ટ વ્યતર બન્યા. પછીથી પાતાનુ જીનુ વેર વાળવા તેણે જૈનાના ધરામાં રાગના ઉપદ્રવ શરૂ કર્યા. ભદ્રબાહુએ ઉવસગ્ગહર સ્તેાત્રની રચના કરી, તે વ્યતરને નસાડી મુકી । ઉપદ્રવના નાશ કર્યાં. ત્યાર પછી તેમણે પોતાના નામની સંહિતા રચી.
:
"
Page #42
--------------------------------------------------------------------------
Page #43
--------------------------------------------------------------------------
________________
ચાદ પૂ વધ ર શ્રુત કે વ લી શ્રી ભદ્રબાહુ સ્વામિ વિરચિત
NE
મહાવીર ભકત મણિભદ્ર અને શ્રાવિકા રત્નમાળા સચિત્ર કીમત રૂ. ૧-૮-૦.
૩૦ ૦.
,,
#s
ભદ્રબાહુ સહિતા સંવાદરૂપે સરલ ગુજરાતી ભાષામાં ) કિંમત રૂા.
Dj+zargely on
સાવધાન ! જે ત્યાંથી એકપણ પગલું આગળ વધ્યા છે, તે તમારૂ માન સાચવી શકશે નહીં.
(પૃ. ૨૩.)
Krishna Art Works, Bombay 2.
Meghji Hirji Bombay 3.
Page #44
--------------------------------------------------------------------------
________________
- આ ઉપર આપેલી કથા દેખીતી રીતે જ કાંઈ પણ ઐતિહાસિક ઉપગિતાવાળી જણાતી નથી. તેમજ હેમચંદ્ર તેને ઉલ્લેખ પણ કરેલે નહીં હોવાથી તે અર્વાચીન હેય તેમ ભાસે છે. તેથી આ સંબંધમાં આપણને કોઈપણ જાતને વિચાર કરવાની જરૂર નથી. પરંતુ ભદ્રબાહુસંહિતાના સંબંધમાં કાંઇક વિવેચન કરવાની જરૂર છે. ડો. બુદૂલર, પિતે તે નામનું એક પુસ્તક મેળવ્યાનું જણાવે છે. તેઓ કહે છે કે એ સંહિતા અન્ય સંહિતાઓના જેવી જ છે, અને મુકાબલામાં તે અર્વાચીન સમયમાં બનેલી હેય તેમ જણાય છે. વરાહમિહિર બીજા અનેક ગ્રંથકારેના ઉલ્લેખો સાથે સિદ્ધસેન નામના એક જેને જ્યોતિર્વિદો પણ ઉલ્લેખ કરે છે, ( Kern, Brihat Samhita, Preface P. 29.), પરંતુ પ્રસ્તુત પુસ્તકના સંબંધમાં તે કાંઈ સૂચન કરતા નથી. આ ઉપરથી એટલો નિર્ણય કરી શકાય છે કે ભાદ્રબાહવી સંહિતા વરાહમિહિરની પછીથી રચાએલી છે. અને તેથી કાઈપણ રીતે તેના કર્તાભદ્રબાહુ, તે ક૯પસૂત્રના કર્તા ભદ્રબાહુ તે નજ હોઈ શકે. કારણ કે કલ્પસૂત્રની અંતિમ આવૃત્તિજ-તેમાં જણાવ્યા પ્રમાણે–વીર સંવત ૯૮૦ એટલે ઈ.સ. ૪૫૪ અથવા ૫૧૪ માં થએલી છે. આ સમય વરાહમિહિરની પહેલાંને છે- નિદાન તેનો સમકાલીન તો ખરોજે.
કાલક્રમપૂર્વક ગોઠવતાં ભદ્રબાહુના સંબંધમાં ઉપર પ્રમાણેની હકિકત જેનામાંથી મળી આવે છે. ઐતિહાસિક દૃષ્ટિએ તેની ઉપયોગિતા ગમે તે હોય છતાં એટલું તે નિર્વિવાદ છે કે સઘળા જેન લેખકે એકમતે તેમને પિતાના એક પ્રાચીનતમ અને સૌથી વધારે સમર્થ લેખક માને છે. તેમની કૃતિઓ સમગ્ર જૈનસાહિત્યને એક વિશિષ્ટ ભાગ હોવાથી એ સમગ્ર સાહિત્યની સમાનજ તેમનું પણ ભવિતવ્ય સર્જાએલું છે. અને આ કાણુથી હવે આપણે સમગ્ર જૈન સાહિત્યનું સામાન્ય રીતે વિવેચન કરવું જરૂરનું છે. એ સાહિત્યને સર્વોત્કૃષ્ટ અને પવિત્ર ભાગ તે૪૫ આગમ ગણાય છે. ૨ - ૧ સિદ્ધસેન એક પ્રખ્યાત જૈન લેખક છે અને એવું કહેવાય છે કે તેમણે વિક્રમાદિત્યને નવીન સંવત પ્રવર્તાવવા માટે કેટલીક સહાયતા આપી હતી. કલ્યાણમંદિરસ્તાત્ર નામની તેમની એક કૃતિ મનાય છે.
૨ નીચે આપેલી આગમની ટીપ ડૉ. બુહૂલરે કૃપા કરી મને મેળવી
Page #45
--------------------------------------------------------------------------
________________
૨૪
આમાંના કેટલાકના કર્તાઓનાં નામેા પણ બતાવવામાં આવ્યાં છે. ઉદાહરણ તરીકે દશવૈકાલિકસૂત્રના કર્તા શષ્યભવ, દશાશ્રુતસ્કંધ અને વ્યવહાર સૂત્રના કર્તા ભદ્રબાહુ, અને પ્રજ્ઞાપનાના કર્તા શ્યામાને બતાવવામાં આવે છે. પરંતુ ઘણા આગમા તા મહાવીરે પોતેજ પ્રરૂપ્યા છે, એમ કહેવાય છે. આ કહેવાના અ એવા નથી કે સાક્ષાત્ મહાવીરેજ અગા અને ઉપાંગની રચના કરી છે. પણ તેના ભાવાર્થ એમ છે કે તે આગમામાં વર્ણવેલી બધી હકીકતા મહાવીરે પોતેજ ઉપદેશી છે, અને તેથી તે તેમનાજ કરેલા કહેવાય છે. હિંદુસ્થાનમાં ગ્રંથકર્તૃત્વ માત્ર મૂળ વસ્તુ-મુળભૂત તત્ત્વના અર્થના ઉપદેશને આશ્રીતે મનાય છે, નહીં કે શબ્દરચનાને આશ્રીતે. શબ્દરચના ગમે તેમ થાય, તેને પ્રાધાન્ય આપવામાં આવતું નથી, ફક્ત અમાત્રનેજ મહત્ત્વ અપાય છે. ગ્રંથત્વના જે અર્થાં આપણે સમજીએ છીએ તે અર્થમાં મહાવોર સૂત્રેાના કર્તા નથીજ, એમ આપણે સહેલાઇથી સિદ્ધ કરી શકીએ છીએ. કારણ કે ઘણાં ખરાં સૂત્રેાની શરૂઆતમાં આપેલી નોંધ ઉપરથી જણાય છે કે તે સુધર્માએ જમ્મૂસ્વામીને કહેલા છે. ધણું કરીને તે મહાવીરના સિદ્ધાન્તા અને શબ્દો મૂળમાં–પ્રારંભમાં જુદા જુદા ગ્રંથા રૂપે રચાયાજ ન હતા, પરંતુ ભદ્રબાહુના સમયમાં અગિઆરે અંગે માજીદ હતાં, એમ હકીકતા ઉપરથી જાય છે. કારણ કે તેમણે એ અંગે ની વ્યાખ્યા રૂપે કેટલિક કૃતિ કરી હતી. ઉપર ટાંકેલી ભદ્રબાહુ અને સ્થૂલભદ્રની કથાના ભાવાર્થ જોતાં
આપી છે. ૧ અગેા:—માચારાંગ, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, ભગવતી, જ્ઞાતાધર્મ કથા, ઉપાસકદશા, અતક્રૃદશા, અનુત્તરૌપપાતિક, પ્રશ્નવ્યાકરણ, અને વિપાક સૂત્ર; ૨ ઉપાંગાઃ—પપાતિક, રાજપ્રશ્ન, જીવાભિગમ, પ્રજ્ઞાપુના, જમ્મુદ્દીપપ્રજ્ઞપ્તિ, ચન્દ્રપ્રજ્ઞપ્તિ, સૂ`પ્રજ્ઞપ્તિ, નિરયાવલી, જેમાં—કાવત’સ, પુષ્ટિક, પુષ્પચૂલિક અને વહિનદશા, એ અત†ત થયેલાં છે; ૩ પ્રકીકા:—ચતુઃશરણ, આતુર પ્રત્યાખ્યાન, ભક્ત, સંસ્તાર, તઙ્ગલવઇચાલી, ચન્દાવીજ, દેવેન્દ્રસ્તવ, ગણિવીજ, મહાપ્રત્યાખ્યાન, વીરસ્તવ; ૪ છેદે—નશીથ, મહાનીશીથ, વ્યવહાર, દશ શ્રુતસ્કન્ધ, બૃહત્કલ્પ, પંચકલ્પ, ૫ નન્દીસૂત્રે, અનુયાગદ્વાર; ૬ મૂલસૂત્રેા:ઉત્તરાધ્યયન, આવશ્યક, દશવૈકાલિક અને પિણ્ડનિયુક્તિ.
Page #46
--------------------------------------------------------------------------
________________
૨૫
માલુમ પડે છે કે પાટલીપુત્રના સથે અગિઆર અંગોને સંગ્રહ કર્યો હતો. ત્યાર બાદ સૂત્રોમાં ઘણું ફેરફાર થયા હોવા જોઈએ. અને આ વાત સ્થાનાંગ સૂત્રથી સાબીત પણ થઈ શકે છે. એ સૂત્રનાં ૭ મા સ્થાનમાં, સાત નિહોનું વર્ણન કરેલું છે. આ સાતે નિહોના સંબંધમાં આવ
સ્વકસૂત્રમાં વિશેષ વિવેચન આપવામાં આવેલું છે. આમાંને સાતમો નિહર વીર નિર્વાણ પછી ૫૮૪ વર્ષે પ્રાદુર્ભત થયો હતો એમ લખેલું છે.
આ ઉપરથી એવું ફલિત થાય છે કે મહાવીર પછી છઠ્ઠી–સાતમી સદી સુદ્ધામાં પણ સૂત્રો મહત્વના પરિવર્તનના પાત્ર થઈ શક્તાં હતાં.
છેલ્લામાં છેલ્લું જેનસૂત્રોનું પુસ્તકાધિરોહણ સામાન્ય અને પ્રાચીનમાન્યતાના આધારે વી. સં. ૮૮૦ માં દેવર્ધિગણિ ક્ષમાશ્રમણે કર્યું. વીરનિર્વાણની તારીખ, જે તે વખતે વિક્રમ સંવત ૪૭૦ વર્ષ પહેલાં થએલી મનાતી હશે તે તે વી. નિ. ૯૮૦ ની સાલ ઈ. સ. ૪૫૪ ની બરાબર થાય છે, પરંતુ તે વખતે જેવી.નિ.ની તારીખ આપણે ઉપર જે નવીન નિઅર્શત કરી છે તે પ્રમાણે મનાતી હશે તો તે સાલ ઈ. સ.૫૧૪ ની બરાબર થાય છે. જિનપ્રભમુનિ અને પદ્મમન્દિરગણું લખે છે કે દેવર્ધિગણુએ જ્યારે ૪૫ આગમ-સિદ્ધાન્તને નષ્ટ થવાની તૈયારીમાં જોયા ત્યારે તેમણે વલ્લભીપુરના સંધની મદદથી તે પુસ્તકારૂઢ કરાવ્યા. એમ કહેવાય છે કે પ્રાચીનકાળમાં
૧ ઉત્તરાધ્યયનની ટીકા જેવા વધારે અર્વાચીન ગ્રંમાં અલ્પતર વિસં. વાદી નિહોની સંખ્યામાં બીજા એક નવીન બહુતર વિસંવાદી નિહવને ઉમેરે પણ થએલો છે અને એ નિહર તે વી. નિ. સંવત્ ૬૦૫ માં ઉત્પન્ન થએલો દિગમ્બર મત છે. દિગમ્બરે વેતામ્બરે ની ઉત્પત્તિ ગુપ્તિસ નામના સ્થવિરના વખતમાં, જે સંવત ૩૬-૪૬ માં થઇ ગયા હતા તે વખતે થએલી બતાવે છે.
આ નોંધ સાથે, કલ્પસૂત્ર અને ઋષિમંડલસૂત્રની સ્થવિરાવલીઓ છેલા સ્થવિર તરીકે દેવદ્ધિ ગણીનું જે નામ આપે છે તે, અને આવશ્યક અને નન્દીસૂત્રની સ્થવિરાવલીઓ દેવધિગણી સુધીનાં સ્થવિરેનાં નામ આપતાં છતાં પણ તેમનો (દેવગિણીને) જે નામનિર્દેશ કરતી નથી તે આ બન્ને હકિકતો, બહુ સંગત થાય છે. એ ઉપરથી એવું અનુમાન થાય છે કે તેમણે નન્દી અને આવશ્યક સૂત્રના પ્રારંભમાં આ સ્થવિરાવલી મૂકી હશે.
Page #47
--------------------------------------------------------------------------
________________
આચાર્યો પોતાના શિષ્યોને પુસ્તકની અપેક્ષા સિવાય (“પુસ્તકાનપેક્ષયા') જ સૂત્ર શિખવતા હતા. પણ પાછળથી પુસ્તકોની સહાયતાથી શિખવવાની શરૂઆત થઈ. અને જૈન ઉપાશ્રયમાં એ પ્રથા હજી પણ ચાલી આવે છે. આ વૃદ્ધ સંપ્રદાયને અર્થ એમ નથી કે દેવર્ધિગણીએ પહેલી જ વખતે જેનોના. પવિત્ર જ્ઞાનને પુસ્તકારૂઢ કરાવ્યું પણ તેની એટલી જ મતલબ છે કે, પ્રાચીનકાળમાં આચાર્યો લિખિત પુસ્તકે કરતાં પિતાની સ્મૃતિ ઉપરજ વધારે આધાર રાખતા હતા
જૈનધર્મના બુદ્ધઘોષ દેવર્ધિગણીએ ખાસ કરીને સમગ્ર સામ્પ્રદાયિક જૈન સાહિત્ય કે જે તેમને તે વખતના પુસ્તકમાંથી અને વિદ્યમાન આચાર્યોના મુખેથી મળ્યું હતું તે બધું આગમોના રૂપમાં ગોઠવ્યું. આ કાર્ય ઘણું મોડું થયું હતું, કારણકે તે વખતે ઘણાક આગમો તે ત્રુટિત થઈ ગયા હતા અને તેના અમુક અમુક ત્રુટક ત્રુટક ભાગજ બાકી રહ્યા હતા. આ ત્રુટિત ભાગોને દેવર્ધિગણિએ પિતાને જેમ એગ્ય લાગ્યું તે પ્રમાણે અનુસંધિત કરી એકત્ર કર્યા. ઘણક અગમાં જે અસંબદ્ધ અને અપૂર્ણ વર્ણને મળી આવે છે તેનું કારણ માત્ર આજ કલ્પના દ્વારા આપણે સમજી શકીએ છીએ.૧ વિધમાન જૈન આગમોની વ્યવસ્થા (રચના) મુખ્યત્વે કરીને એના સંપાદક દેવદ્ધિગણીને જ આભારી છે. તેમણે જ તેને અધ્યાયો-અધ્ય
{ આ સમચથી માત્ર ૩૦ વર્ષ પહેલાં જ એટલે સન ૪૧૦ અને ૪૩૨ ની વચ્ચે બુદ્ધષે બદ્ધ પિટકો અને અર્થકથાઓને, ધર્મની ચિરાન સ્થિરતાને માટે પુસ્તકમાં લખાવી. સીલેનમાં બૈદ્ધગ્રંથ, અને ગુજરાતમાં જૈનગ્રંશે લગભગ સમાન કાલમાંજ પુસ્તકારૂઢ થયા તે ઉપરથી એવું અનુમાન થઈ શકે કે જૈનએ બૈદ્ધોની આ પ્રવૃત્તિનું અનુકરણ કર્યું હશે. અગર તો હિંદુસ્થાનમાં પાંચમી સદીથી જ સાહિત્યના હેત્વર્થે લેખન (કળા) ને વધારે ઉપયોગ થવા લાગ્યો હશે.
૧ ઠેઠ દેવગિણીના સમયે પર્યત જૈને ખરેખર બેદરકારીથી જ પોતાના પવિત્ર ધર્મશાસ્ત્રનું જ્ઞાન આપતા રહ્યા હશે. કારણકે, પૂર્વેને અમુક ભાગ તો મહાવીર પછીની આઠમી પેટિએજ લુપ્ત થઈ ગયો હતો. તેમજ દશમી પઢિના પૂર્વે જ સર્વ પૂર્વો નષ્ટ થયાં હતાં. નિદાન જૈન ઇતિહાસ તે આપબુને એમજ કહે છે.
Page #48
--------------------------------------------------------------------------
________________
२७
યામાં વિભક્ત કર્યાં અને ગ્રંથગણુના ( એટલે ૩૨ અક્ષરના એક શ્લાક એમ શ્લાક પ્રમાણુ ) ની પદ્ધતિ દાખલ કરી. આ ગ્રંથગણુનાના હિસાબે, સેા સેા અગર હજાર હજાર શ્લાકની સખ્યાસૂચક અકા, હસ્તલિખિત પ્રતિમાં સત્ર એકજ રૂપમાં લખવામાં આવેલા છે. રસ્તાઓના માપને માટે ઉભા કરેલા માલના પથરા જેવા આ સંખ્યાસૂચક કા મૂકવાને ઉદ્દેશ એજ છે કે મૂળ સૂત્રેામાં પુનઃ વધારા–ઉમેરા ન થવા પામે. પરંતુ વાસ્તવિકમાં આ ઉદ્દેશ સફળ થયા હાય એમ લાગતુ ં નથી.
દેવદ્ધિ ગણીના પછીના સમયમાં પણ જૈન આગમામાં ઘણા ફેરફાર થયા હેાવા જોઇએ. હાલની હસ્તલિખિત પ્રતામાં વિવિધ પાઠાન્તરા મળે છે ખરાં, પરંતુ જુદી જુદી લેખનપદ્ધતિને લઇને તેની ઉત્પત્તિ થએલી છે. તે સિવાય તે વધારે ઉપયાગી કે વધારે પ્રમાણવાળાં નથી. પણ પુરાતન સમયમાં કાંઈક જુદીજ સ્થિતિ હાવી જોઇએ. કારણ કે ટીકાકારાએ પાતાની ટીકાઓમાં અનેક પાઠાંતરાના નિર્દેશ કરેલા છે, કે જે હાલના હસ્તલેખામાં જોવામાં આવતાં નથી. આથી મારૂં એમ માનવું છે, કે વર્તમાનમાં જે સૂત્રપાઠ મુળની પ્રતિમાં જોવામાં આવે છે, તથા અર્વાચીન ટીકાકારાએ જેને પોતાની ટીકાઓમાં લીધેલા છે તે મૂલ ટીકાકારોએ નિર્ણીત કરેલા પાઠ છે. કલ્પસૂત્રના સંબંધમાં તા આ વાત નિશ્ચિત છે, એમ હું ખાત્રીપૂર્ણાંક કહી શકું છું. સૂત્રેાની જે જે ટીકાએ અત્યારે વિદ્યમાન છે તે સઘળી સીધી અથવા આડકતરી રીતે પ્રાકૃતમાં રચાએલી પ્રાચીન ચૂર્ણિએ અગર વૃત્તિએના આધારે લખાએલી છે. એ વૃણિઓ તથા વૃત્તિએ હાલમાં યા તા નષ્ટ થઈ ગઇ છે, અથવા તે કવચિત્ જ અસ્તિત્વ ધરાવે છે. પ્રાચીન ટીકાકારાએ મૂળસૂત્રેાને ઘણાજ અવ્યવસ્થિત રૂપમાં જોયાં હશે. કારણ કે તેમને તેના ઘણા પાઠાન્તરા નોંધવાની આવશ્યકતા લાગી હતી. આમાંના ધણાંક પાઠાન્તરા પછીના ટીકાકારાએ પણ પેાતાની ટીકાઓમાં ઢાંક્યાં છે. કેટલાક ટીકાકારો ફક્ત એકજ પાઠ સ્વીકારી તે ઉપરજ ટીકા કરવાનુ જણાવે છે. ઉદાહરણ તરીકે ઉત્તરાધ્યયનસૂત્રના ટીકાકાર દેવેન્દ્રગણી લઇ શકાય. ખીજા કેટલાક ટીકાકારા પાઠાન્તરા જોવાની ઇચ્છાવાળાને તે ચૂર્ણી જોવાની ભલામણુ કરે છે. પ્રમાણુ તરીકે કલ્પસૂત્રના સૌથી પ્રાચીન ટીકાકાર, કે જેમની ટીકા મેળવવા હું શક્તિમાન થયે છુ, તે જિનપ્રભમુનિ લઇ શકાય. આ
Page #49
--------------------------------------------------------------------------
________________
કારણથી વર્તમાન વિવેચકનો ઉદેશ તે માત્ર પ્રાચીન ટીકાકારોએ જે સૂત્રપાઠ સ્વીકાર્યો હતો તેને જ પુનરુદ્ધાર કરવાનો હોવો જોઈએ. સાક્ષાત દેવધિંગણીએ પુસ્તકારૂઢ કરેલે સૂત્રપાઠ તે આજે મળવો અશક્ય જ છે.
દેવર્ધિગણીના સમય પર્વતની જૈન સાહિત્યની અવ્યવસ્થિત સ્થિતિ ઉપરથી એ અનુમાન પણ કરી શકાય એવું છે કે જે ભાષામાં તે પવિત્ર જ્ઞાન એક પેઢીથી બીજી પેઢીને આપવામાં આવતું હતું તેમાં કમથી ફેરફાર થતા ગયા હતા. જે ભાષા મહાવીર અને તેમની પછીના શિષ્યઅર્થાત ગણધરે બોલતા હતા તે તે ખરેખર મગધદેશની જ ભાષા હતી. તેઓ સંસ્કૃતભાષા બોલે એ તે અસંભવિત જ છે. પરંતુ જેને પ્રાકૃત અશોકના શિલાલેખોની અથવા પ્રાકૃત વૈયાકરણોની માગધી ભાષા સાથે ઘણુંજ થોડું મળતાપણું ધરાવે છે. તેમ છતાં જેને પિતે તેને “માગધી’ કહે છે. હેમચંદ્ર પોતાના પ્રાકૃત વ્યાકરણના ચોથા પાદના ર૭૭ મા સૂત્રની વ્યાખ્યામાં જે અધ ગાથા ઉધ્ધત કરેલી છે તેમાં લખ્યું છે કે પ્રાચીન સૂત્રો એકલી અર્ધમાગધી ભાષામાં જ લખાએલાં હતાં–
पोराणं अद्धमागहमासानिअयं हवइ सुत्तं ।। હેમચંદ્ર આ સ્થળે પિતાનું ટિપ્પણ કરે છે કે, જો કે આ પરંપરાગત વૃદ્ધ સંપ્રદાય છે, પરંતુ માગધી ભાષાનું જે લક્ષણે આગળ ઉપર આપવામાં આવશે તે જેને પ્રાકૃતને લાગુ પડતું નથી; અર્થાત જૈન પ્રાકૃત માગધીથી ભિન્ન છે.
જેનોની પવિત્ર ભાવાના સ્વરૂપનું નિરૂપણ કરવા આગળ વધીએ તેની પહેલાં આપણે એટલું ધ્યાનમાં રાખવું જોઈએ કે તેમની પ્રાકૃત ભાષામાં બે ભેદ દેખાઈ આવે છે. ૧–પ્રાચીન ગદ્ય ગ્રંથની ભાષા, અને, ર–રીકા-કારે અને કવિઓની ભાષા. જે ભાષામાં પ્રાચીન ગદ્ય ગ્રંથો લખાયા છે તે ભાષા ઘણે અંશે ટીકાકારો અને કવિઓની ભાષાથી ભિન્ન છે. ટીકાકારે અને કવિઓની ભાષા મહારાષ્ટ્રી છે, અને તે પ્રાકૃત વ્યાકરણના પહેલા પાદમાં જે નિયમો આપેલા છે તેને સર્વથા અનુસરનારી છે. પરંતુ સાથે એ પણ જાણવું જરૂરનું છે કે હેમચંદ્રની મહારાષ્ટ્ર તે “હાલ,” “સેતુબન્ધ,’ અને નાટકની
Page #50
--------------------------------------------------------------------------
________________
મહારાષ્ટ્ર ભાષા સાથે એકભાવ ધારણ કરતી નથી. આ બન્ને વચ્ચે બે મેટા સ્પષ્ટ ભેદો છે. એક તો આદ્યરૂપે અથવા દ્વિત્વરૂપે દત્ય “ન” નો ઉપયોગ થાય છે તે, અને બીજો “યશ્રતિ ને વ્યવહાર છે. આ ભાષા કે જેને ઉચિત રીતે જેને મહારાષ્ટી કહી શકાય તેનું હેમચંકે સંપૂર્ણ લક્ષણ આપ્યું છે. આ લક્ષણ કાલિકાચાર્ય કથા જેવા એક અર્વાચીન નિબંધમાં પણ પૂર્ણરીતે પ્રયુક્ત થએલું કેાઈ પણ વાચક સ્પષ્ટ જોઈ શકે છે. પ્રાચીન સૂત્રોની ભાષા, જેને હું જેને પ્રાકૃત કહું છું તે જૈન મહારાષ્ટ્રથી કેટલીક બાબતોમાં જૂદી પડે છે. જેમ કે, જ્યારે જૈન મહારાષ્ટ્ર ભાષાના પુલિંગના પ્રથમા તથા સપ્તમીના એકવચનના રૂપને અંતે “એ” અને “. મિ” અનુક્રમે આવે છે, ત્યારે જેને પ્રાકૃતમાં તેના સ્થાને અનુક્રમે “એ” અને “ - સિ” આવે છે. ઉદાહરણ તરીકે, જે મ–સક્કો, જે પ્રા –સક્કે” સં–શક્રા, જે મ–વરંમિ,” “મેલિમિ,” “સાહૂમિ' જે. પ્રા--ધવસિ,” કુચ્છિસિ ' “સાહુસિ.” અવ્યય ભૂતકૃદન્તને અંતે જેને મહારાષ્ટ્રમાં સાધારણ રીતે “ઊણું, ” ઊણ” અથવા “ઉ” આવે છે. પરંતુ તેનાથી પ્રાચીન
એટલે જેને પ્રાકૃત ભાષામાં તેને અતિ “ઇત્તા” અગર “છત્તા છું” આવે છે. દાખલા તરીકે જે મ– કાઊણું,” “નાઊણું,’ ‘ગંતૂણું,” “કાઊણ”
કાઉ” ઈત્યાદિ; જે પ્રા–૧ કરિના,’–જાનિત્તા, ‘ગછિત્તા,” અથવા, “કરિત્તા છું'ઈત્યાદિ. જેન–પ્રાકૃતમાં અદ્યતનભૂત રહ્યો છે, પરંતુ જેન મહારાષ્ટ્રમાં તેને બદલે સામાન્યરીતે ભૂત કૃદંત આવે છે. આવા સાધારણ ભેદો ઉપરાંત, જેને પ્રાકૃતમાં ઘણું આર્ષ શબ્દો, રૂપ તથા વાક્યાંશે પણ મળી આવે છે, જે જૈન મહારાષ્ટ્રમાંથી બહિષ્કૃત થયાં છે.
જૈન મહારાષ્ટ્રના સ્વરૂપના સંબંધમાં તો કોઈ પણ શંકાને સ્થાન જ નથી. કારણ કે હેમચંદ્ર તેના સંબંધમાં સ્પષ્ટરીતે વર્ણન આપ્યું છે. એ ભાષા એકંદર રીતે “હાલ” નીજ મહારાષ્ટી ભાષા છે. એમ છતાં બન્ને વચ્ચે જે ભેદો દષ્ટિગોચર થાય છે તે તેની ઉત્પત્તિસ્થાનના ભેદને લઇને છે. મારા
૧ આ આશ્ચર્યકારક કથા મૂળરૂપે હું થોડા જ સમયમાં પ્રકટ કરવા ઈચ્છું છું. કારણ કે, તેની અંદર કેટલીક સાચી અને ઐતિહાસિક પરંપરાના મુદ્દાઓ રહેલા છે.
Page #51
--------------------------------------------------------------------------
________________
૩૦
માનવા પ્રમાણે જેને મહારાષ્ટ્રી સુરાષ્ટ્રની ભાષા સાથે ઘણેજ નિકટ સંબંધ ધરાવનારી છે. કેમકે પરંપરાગત હકિકતને આધારે જૈન શાસ્ત્રોનું સંસ્કરણ, ઉપર જણાવ્યા પ્રમાણે વલભીપુરમાં થયું હતું. આ કારણને લઈને તેને જેને સૌરાષ્ટ્ર એવું નામ આપવું વધારે યુક્ત ગણી શકાય ખરું, પરંતુ સાધારણ રીતે મહારાષ્ટ્રને નામે ઓળખાતી પ્રાકૃત ભાષાના સામાન્ય સ્વરૂપની સાથે તે ઘણે અંશે મળતી હોવાથી અને હેમચંદે તેને તેવું જ નામ આપી દીધેલું હેવાથીનવું નામ આપવાની હું હિંમત કરી શકતો નથી.
વળી જે પ્રાકૃતનું સ્વરૂપ પણ ધી કાઢવું કઠણ નથી, તે એકંદર રીતે જેને મહારાષ્ટીની સરખીજ ભાષા હોવાથી અને ભેદ માત્ર આર્ષરૂપની દૃષ્ટિએ જ ઉત્પન્ન થએલો હોવાથી, આપણે તેને યોગ્ય રીતે પ્રાચીન મહારાષ્ટ્રી અથવા આર્ષ મહારાષ્ટ્રી કહી શકીએ છીએ. હેમચંદ્ર તેને આર્ષમ”
ઋષિઓની ભાષા કહે છે. અને જૈન મહારાષ્ટીની અંદરજ તેનું વર્ણન કરે છે. તેના વિશિષ્ટ રૂપને તેઓ સામાન્ય નિયમોના અપવાદ રૂપે માને છે, અને જણાવે છે કે, પ્રાયઃ સામાન્ય પ્રાકૃતના નિયમ ઋષિઓની ભાષાને વિક લાગૂ પડે છે. આ રીતે, તેઓ પોતાનું મન્તવ્ય પ્રકટ કરી સૂચવે છે કે જેને પ્રાકતનું સાદસ્ય બીજી કોઈ પણ પ્રાકૃત ભાષા કરતાં મહારાષ્ટ્રી સાથે વધારે છે. તેમનું આ કથન ઘણું પ્રમાણભૂત છે. કારણ કે એક તો તેઓ પ્રાકૃત ભાષાના પૂર્ણ જ્ઞાતા છે, અને બીજું, સંપૂર્ણ લોકમાન્યતાથી પ્રતિકલ એ પોતાનો અભિપ્રાય તેમણે આપેલો છે. જેને પ્રાકૃતમાં હેમચંદ્ર જે મેગધીત્વ જોયું તે માત્ર અકારાન્ત પુંલ્લિંગ શબ્દના પ્રથમાના એકવચની રૂપના અને આવતા “એ” પ્રત્યય રૂપજ છે. અને હું પણ તે સિવાય બીજો કઈ તફાવત જોઈ શક્યો નથી. જે જે બાબતોમાં શૌરસેની અને માગધી
* હેમચંદ્રના વ્યાકરણમાં ફક્ત પ્રાકૃત એવું સામાન્ય નામ જ મળે છે, મહારાષ્ટ્ર એવું વિશેષ નામ મળતું નથી. ડૉ. જેકેબીનું આ કથન કે, હેમચંદ્ર જૈનગ્રંથની પ્રાકૃતને મહારાષ્ટ્રી એવું નામ આપ્યું છે, તે અમારા સમજવામાં બરાબર આવતું નથી.–સંપાદક.
૧ પ્ર. વેબરનું નિશ્ચયપૂર્વક એમ કહેવું છે કે, ચ, જં, અને ડ્યું ને બદલે એ, અને ક્ષ ને બદલે ષ્ક ને ફેરફાર સિદ્ધ કરે છે કે જૈન-પ્રાકૃત તે માગધી છે. વેબર - અને “-” રૂપી સ્વરૂપ દર્શક ચિન્હોને (વર્ગોને)
Page #52
--------------------------------------------------------------------------
________________
૩૧
સામાન્ય પ્રાકૃતથી જુદી પડે છે તે બધી બાબતમાં જેને પ્રાકૃત, ઉપર બતાવેલા બે અપવાદો અને અન્ય બે અપવાદો બાદ કરતાં સાધારણ પ્રાકૃતેને સર્વાંશે મળતી આવે છે. હેમચંદ્ર (૪, ૨૬૪, ૬૫; અને ૪, ૨૭૮) શૌરસેની (–અને માગધી) માં “ભગવાન” અને “ભગવન’ તેમજ
મઘવાન ” અને “મઘવન ” રૂપી પ્રથમ અને સંબોધનના એકવચનના રૂપાને બદલે અનુક્રમે “ભયવં” અને “માવં” તથા “તસ્માત 'ને બદલે
તા” નું વિધાન કરે છે. આ રૂપ જેને પ્રાકૃતમાં પણ આવે છે. મહારાષ્ટ્રી સિવાયની અન્ય પ્રાકૃત ભાષાની સાથે જેને પ્રાકૃતની સમાનતાના આ દાખલાઓ, સામાન્ય ભાષા સાથેની તેની સમાનતાના દાખલાઓના મુકાબલે ઘણું થડા અને અનુપયોગી લાગે છે. એટલા માટે હું જેને પ્રાકૃતને મહારાષ્ટી ભાષા તરીકે જાહેર કરતાં બિલકુલ સંકેચ પામતો નથી. 31. Olza yer üldlai Lastitutiones Ianguae Pracriticae
અને ખ્ય સૂચક બતાવે છે. પરંતુ તે (ચિન્હ) વાસ્તવમાં જજ અને કખ બાધક છે. આ ચિન્હો જૈન મહારાષ્ટ્રી તેમજ જૈન પ્રાકૃત એ બન્ને ભાષામાં વપરાય છે. અને જૈન મહારાષ્ટ્રમાં તો તેને નિણતરૂપે જ અને કખ સૂચક ગણવામાં આવે છે. તેથી જૈન પ્રાકૃતમાં પણ તે તેજ અક્ષર સૂચક હોવા જોઈએ. જો એમ ન ગણતા હોત અને હેમચંદ્ર તેને જન પ્રાકૃતમાં ભિન્ન અક્ષર સૂચક વાંચ્યા હોત તો જરૂર તેમણે તેને ૨, ૮૯ અને ૯૦ સૂત્રોના અપવાદરૂપે જણાવ્યા હોત. આ ઉપરાંત જ્યારે હેમચંદ્ર શોરસેનીમાં (૪, ૨૬૬ સૂત્રમાં) ય” ને બદલે ચ, અને માગધીમાં જ ઘુ અને ય ને માટે ચ ને (૪, ર૯૨), તેમજ સ્વરની મધ્યમાં આવેલા ક્ષ ને માટે
ક” ને ( ૪, ૨૯૬) આદેશ કરે છે, ત્યારે જ તેમણે વેબરની માફક ઉક્ત અક્ષરે વાંચ્યા હોત તો તે સૂત્રોમાં જરૂર એમ જણાવ્યું હોત કે આર્ષ ભાષામાં પણ એમજ થાય છે. લિપિશાસ્ત્રની દષ્ટિએ રક (કે જેના પ્રાચીન રૂપ “-” અને “-” છે) અને “–' એ સંજ્ઞાઓની સમજુતી માટે ડૉ. બુહર ના કહેવા પ્રમાણે યાદ રાખવું જોઇએ કે અક્ષરે જોડવામાં જૈન સાધારણ રીતે બીજા અક્ષરને પહેલા અક્ષરની પછી નહીં પણ તેની નીચે મૂકે છે. પહેલી ત્રણ સંજ્ઞાઓ તે એ ના ઉત્તરોત્તર થએલાં સાદાં રૂપે છે. અને બીજી સંજ્ઞા – માં “જ”નું પુરાતન રૂપ અર્થાત્ જ દષ્ટિ ખેંચે છે. આ નિયમાનુસાર કલ્પસૂત્રના મૂળમાં આવેલા પૂર્વોક્ત જોડાક્ષરને મેં kkh અને jj થી દર્શાવ્યા છે.
Page #53
--------------------------------------------------------------------------
________________
૩૨
નામના પુસ્તકના પૃ. ૪ર માં પણ તેમજ જાહેર કર્યું છે. જે જે બાબતેમાં જેને પ્રાકૃત મહારાષ્ટ્રીથી જુદી પડે છે, તે તે બાબતોમાં તેણે સાધારણતઃ પ્રાચીનરૂપો કાયમ રાખ્યાં છે. એ ભાષાના આનાથી પણ વધારે પ્રાચીન રૂપની નિશાની પૃ. ૫ ઉપર સૂચવેલા શબ્દોમાં જોવામાં આવે છે. આ નિશાની છે, પરસ્પર ન જોડાય તેવા બે વ્યંજનેની વચ્ચે લિખિત ભાષામાં, જેમ નિત્યરૂપે સ્વરનો અંતર્ભાવ થાય છે તેમ ન થતાં વિકલ્પરૂપે થાય છે, તે છે. આવી જાતની–વિકલ્પે સ્વર ઉમેરવાની છુટ જે પ્રાચીન સૂત્રમાં આવતા પ્રાકૃત પદ્યોની માત્રાગણનામાં લેવી જરૂરની છે, અને જે વૈદિક કવિઓની પદ્ધતિ સાથે પણ કેટલીક સામ્યતા ધરાવતી જોવાય છે, તેને પાછળના પ્રાકૃત કવિઓ બિલકુલ સ્વીકાર કરતા નથી. તેમની કૃતિએમાં તે પ્રત્યેક સ્વરનો ઉચ્ચાર એક સ્વતંત્ર વર્ણની માફક નિત્યરૂપે થવો જ જોઈએ. “સેતુબન્ધ” “સપ્તશતી અને ત્યાર પછીના પ્રાકૃત સ્તોત્રો આદિ ગ્રંથની પદ્ધતિમાં, અને તેનાથી પ્રાચીન એવા પદ્યબંધ સૂત્રોની પદ્ધતિમાં જે ભેદ જોવામાં આવે છે, તેનું કારણ માત્ર ભાષામાં થએલું પરિવ
નજ છે અને આવું પરિવર્તન વૈદિક અને સાહિત્યિક સંસ્કૃત ભાષામાં પણ પ્રત્યક્ષ થએલું જોવાય છે. અહિં સુધી આપણે જેનોના પવિત્ર ગ્રંથની ભાષાને ક્રમિક વિકાસ આલેખ્યો છે. પણ તેની કેટલીક અનિયમિતતાઓ વળી જુદા જ પ્રકારની છે; અને તે સ્પષ્ટ રીતે એમ દર્શાવતી હોય તેમ લાગે છે કે લિખિત સૂત્રોની ભાષા કરતાં અસલ ભાષા જુદીજ હતી.
ઉપર જેમ મેં જણાવ્યું છે તેમ મહાવીર અને તેમના ગણધરની મૂળ ભાષા માગધી જ હતી, અને તેની પુલિંગની પ્રથમાને “એ” પ્રત્યય જે કાયમ રહ્યો છે તે આ કથનના પ્રમાણુ સ્વરૂપ છે. સંક્ષેપમાં એટલું જ કહેવાનું છે કે જૈન ગ્રંથની છેલ્લી પુનર્રચના થઈ તે પહેલાં તેની ભાષાનું
૧ વેદમાં ખાસ કરીને “ધ” અને “વ” ની પહેલાં વિકલ્પ સ્વર ઉમેરવાની જે પદ્ધતિ હતી તે પાછળના સંસ્કૃત સાહિત્યમાં સર્વથા બહિષ્કૃત કરવામાં આવી છે. પરંતુ જેને પ્રાકૃતમાં આનાથી ઉલટું એટલે, પૂર્વે વિકલ્પ
સ્વરને અંતર્ભાવ કરવાની જે પદ્ધતિ હતી, તે અર્વાચીન પ્રાકૃતમાં, જ્યાં આગળ વ્યંજન સમુદાય સંયુક્ત ભાવ ન પામતો હોય ત્યાં તે એક નિયમરૂપે થઈ ગઈ છે.
Page #54
--------------------------------------------------------------------------
________________
૩૨
સ્વરૂપ નક્કી થયું ન હતું. મૂળમાં, જનસમુદાયની આ વ્યવહારૂ ભાષામાં ગુચાએલા ધર્મ શાસ્ત્રોનુ જ્ઞાન જે પુરૂષા મુખપાઠથી બીજાઓને આપતા જતા હતા, તેઓ તે ભાષાને પેાતાના દેશ અને કાળની પ્રચલિત ભાષા સાથે બંધબેસતી કરતા રહેતા હતા. આપણા પ્રોસ્તી સનની આરભની સદિઓમાં હિ ંદુસ્થાનની દેશી ભાષાઓમાં મહારાષ્ટ્રની વાપતિએ જે અગ્રરચાન સપ્રાપ્ત કરેલુ જણાય છે તેથી, અને વૈયાકરણાએ સર્વ પ્રાકૃત ભાષાઓની આધારભૂત તરીકે તેની જે ગણના કરેલી દેખાય છે તેથી, તથા તેનુ સાહિત્ય—કે જેના કેટલાક પ્રતિષ્ઠિત નમુના આજે પણ વિદ્યમાન છે–વિસાળ હાવાથી, જેના તેના પ્રભાવને વશ થયા હોય અને પેાતાના ગ્રંથાને પુસ્તકાઢ કરતી વખતે તે ભાષા અનુસાર પેાતાના પુસ્તકાની ભાષાની વ્યવસ્થા કરી હોય તે તેમાં આશ્ચર્ય પામવા જેવુ નથી. લિખિત પુસ્તાની ભાષામાં આવું ભાષા-પરિવર્તન સાહિત્યના ઇતિહાસમાં ખીજે કાઇ સ્થળે જોવામાં નથી આવતું એમ નથી. મેં પાછળના એક પાના ઉપર, ઉતારા કરનારાઓના હાથે મધ્યકાલીન જર્મન ગ્રંથેાની ભાષામાં આવું ભાષા– પરિવર્તન થયું હતું, એમ સૂચવ્યું છે. જૈન ગ્રંથૈાના સંપાદકને સર્વાં લક્ષાપેત મહારાષ્ટ્રી ભાષાને સથા સ્વીકાર કરવા ગમ્યા નહીં હશે અને તેથી તેમણે ચિરકાલીન પૂ પરંપરાથી ચાલતાં આવેલાં અને તેથીજ પવિત્ર મનાએલાં એવાં ઘણાં આ રૂપાને કાયમ રાખ્યાં હશે. કારણ કે આ ભાષા હમેશાં ગંભીર પ્રકારની લેખનશૈલી માટે ખાસ રીતે યાગ્ય મનાતી આવી છે.
જૈન મહારાષ્ટ્રી જ્યારથી પવિત્ર ભાષા તરીકે નકકી થઇ, ત્યારથી તે ધણા વખત સુધી જેનેાની સાહિત્યિક ભાષા તરીકે ચાલૂ રહી હતી. પરંતુ પાછળથી તેનુ સ્થાન સંસ્કૃતે લીધું હતું. પૂર્વાંની સઘળી પ્રાચીન ટીકાએ એટલે ચૂર્ણિ અને વૃત્તિએ તથા બીજા પણ ઘણા સ્વતંત્ર ગ્રંથા પ્રાકૃત ભાષામાં લખાયા હતા. ઇ. સ૦ ૧૦૦૦ અને ૧૧૦૦ ની મધ્યમાં જેનેએ સંસ્કૃતને પેાતાની સાહિત્યિક ભાષા તરીકે અંગીકાર કરી હતી. પરંતુ આ ફેરફાર કાંઇ આકસ્મિક કે સ ંપૂર્ણ રૂપે નહાતા થયા. કારણ કે, આ સમય પહેલાંના પણુ ભક્તામરસ્તોત્ર, કલ્યાણુમ ંદિરસ્તાત્ર, શાલનસ્તુતયઃ જેવા જૈનગ્રંથકારાનાં સંસ્કૃત કાવ્યા મેાજુદ છે તેમજ જિનપ્રભમુનિનુ
Page #55
--------------------------------------------------------------------------
________________
-
૩૪
–સંવત ૧૩૬૪) પર્યુષણાકલ્પ નિર્યુક્તિવ્યાખ્યાન, અને બીજાં ઘણું પ્રાકૃતસ્તોત્રે આદિ જેવા, બારમી સદીની પછી પણ રચાએલા પ્રાકૃત ગ્ર વિદ્યમાન છે.
આ ચાલુ વિષય છેડતાં પહેલાં હું જેનJથેની શુદ્ધ લેખનવિદ્યા તરફ વાચકેનું ધ્યાન ખેંચું છું. જો કે, પ્રાયઃ સર્વ હસ્તલિખિત પ્રતિઓ એકજ કંગની જવામાં આવે છે, તથાપિ નિચેની બાબતમાં તે પરસ્પર વિરૂદ્ધ પડતી દેખાય છે –
(૧) કેટલીક પ્રતિઓમાં “ય”-મૃતિ “અ” અને “આ”ની પછીજ વપરાઈ છે, ત્યારે કેટલીક પ્રતિઓમાં “ઈ” અને “ઈ” “ઉ” અને “ઉ” તથા “એ” અને “ઓ'ની પછી પણ જોવામાં આવે છે. શ્રી હેમચંદ્ર પિતાના વ્યાકરણના ૧, ૧૮૦ મા સૂત્રમાં વિધાન કરે છે કે “ય કૃતિ “અ” અને “આ”ની પછી આવે છે, પણ ટીકામાં કહે છે કે કેટલેક પ્રસંગે તે અન્ય સ્થળે પણ જોવામાં આવે છે. તેમનો એ નિયમ અંશતઃ અમારી હસ્તલિખિત પ્રતિઓથી સિદ્ધ થાય છે. કારણ કે “ય” અને “યા દરેક સ્થળે
અ’ને ‘આ’ ની પછી જ આવે છે. પરંતુ ઘણીક પ્રતિઓમાં “ય” અને “યા’ સઘળા સ્વરે પાછળ પણ લખેલા દેખાય છે. આ બંને જાતની જોડણી (વર્ણરચના) ઘણું જુની તેમજ ઘણું સારી પ્રતિઓમાં નજરે પડે છે. તેથી આ બેમાંથી કઈ વધારે શુદ્ધ છે તેને નિર્ણય કરે અશક્ય છે. વ્યુત્પત્તિશાસ્ત્રની દૃષ્ટિએ “યશ્રુતિ બધા સ્વરે પાછળ આવે તે વધારે સ્વરૂપ-સંગત છે. કારણ કે ‘ય’ શ્રતિ તે માત્ર લુપ્ત વ્યંજનને અવશેષ છે.?
(૨) કેટલીક પ્રતિઓમાં સંયુક્ત-વ્યંજનો પહેલાંના “એ” અને “ઓ” અનુક્રમે “ઇ” અને “ઉ”ના રૂપમાં પરિવર્તિત થએલા જોવાય છે. આનું કારણ એ છે કે દેવનાગરી લિપિમાં “એ” અને “ ” ના હસ્વસ્વરૂપની સૂચક સંજ્ઞાઓનો અભાવ છે. અને તેને લઈને નીચે પ્રમાણેને ગુંચવાડો ઉભો થયો છે. જે “એ” તથા “એ” લખવામાં આવે તે વર્ણ-પરિમાણની ઉપેક્ષા થાય છે, કારણ કે સંયુક્ત-વ્યંજનની પૂર્વેને સ્વર હસ્વ થવો જોઈએ - ૧ પશ્ચિમ હિંદુસ્થાનની ગુફાઓમાંના પ્રાકૃત શિલાલેખમાં ઈ ના પૂર્વેના જ નો આદેશ ય થએલો છે ઉ. ત. પવયિતિકા અને પવઈતિકા પ્રવ્રુજિતિકા.
Page #56
--------------------------------------------------------------------------
________________
૩૫
અને “એ” અને “એ” તે દીર્ધસંજ્ઞક સ્વરે છે. જો આથી ઉલટી રીતે લખવામાં આવે અર્થાત્ “ઇ” તથા “ઉ” મુકવામાં આવે તો “એ” અને
એ” વર્ણના સ્વરૂપનું વાસ્તવિક દર્શન ન થઈ શકે. આ કારણથી જ્યાં એવા વણેને સંસ્કૃત પ્રતિરૂપો સંધિસ્વરાત્મક હોય ત્યાં મેં “એ” અને “” જ લખ્યા છે.
(૩) કેટલીક પ્રતિઓમાં જ અને કેટલીક પ્રતિઓમાં પણ આવે છે. ( જુઓ, હેમ. ૧,૨૨૮). મેં આવા દરેક પ્રસંગે ઉત્તમ પ્રતિઓના આધિકય તરફ લક્ષ્ય રાખી સામાન્ય રીતે તે પ્રમાણે વર્ણપ્રયાગ સ્વીકાર્યો છે.
(૪) કેટલીક વખતે, કેટલીક પ્રતિઓના પ્રારંભમાં શુ લખેલો જોવામાં આવે છે. સરખા, હેમચંદ્ર ૧,૨૨૯.
(૫) બે સ્વરોની વચ્ચે આવતા વ્યંજનને કાયમ રાખવો અથવા તેને બદલે બીજાનો આદેશ કરવો, અગર તો, તેને લેપ કરે, તે બાબત ગ્રંથેની નકલ કરનારાઓની-લહિયાઓની પસંદગી ઉપર આધાર રાખતી હોય તેમ લાગે છે.
(૬) કલ્પસૂત્રની એક પ્રતિમાં (ઈડિઆ ઓફિસ લાઈબ્રેરી ૧૫૯૯ ) બે ને બદલે ખ અને કેવલ અથવા સંયુક્ત શબ્દોની આદિના વ ને માટે બે લખેલે છે. ઉદાહરણ તરીક-વિવધન ને બદલે બિબદ્ધન, મહાબીર, ઇત્યાદિ. આ વિશેષતાનું કારણ એમ લાગે છે કે તે પ્રતિ પૂર્વ હિન્દુસ્થાનમાં લખાઈ હશે.
(૭) ઉ અને ઉ(ઓ) ની ઘણી વાર પરસ્પર વિનિમય (અદલાબદલી) થાય છે. પરંતુ તેને ધ્વનિ સાથે કઈ સંબંધ નથી. કારણ કે જ્યારે ઉ અથવા ઊ ની પહેલાં વ્યંજન આવેલ હોય છે ત્યારેનં૦૨ માં કહેલી બાબત બાદ કરતા કયારે પણ પરસ્પર આ વિનિમય થતા નથી. A અને B નામની કલ્પસૂત્રની પ્રતિઓમાં આ સંજ્ઞાઓના સંબંધમાં ભાગ્યેજ ભૂલ થએલી જોવામાં આવે છે.
ઉપર વર્ણવેલા વર્ષે વિન્યાસ વિષયક ભેદો વ્યાકરણશાસ્ત્રની ભિન્ન ભિન્ન શાખાઓને અંગે ઉભા થએલા છે. મારી આવૃત્તિના મૂળની નીચે, મેં તમામ વિવિધ પાઠાન્તરે સંભાળપૂર્વક પ્યાં છે. માત્ર છઠ્ઠા અને
Page #57
--------------------------------------------------------------------------
________________
૩
સાતમા નંબરમાં જણાવેલી હકિકતને અંગે ઉપસ્થિત થએલાં પાડાન્તરા લખ્યાં નથી. છતાં પણ સૌથી પ્રાચીન અને પ્રામાણિક જોડણી કઇ હશે તે નિષ્કૃત કરી શક્યા નથી. કાગળની :ધણીક હસ્તલિખિત પ્રતિ તપાસતાં મને એવી પ્રતીતિ થઇ છે કે તેના ઉપરથી જૈન પ્રાકૃત ભાષાના વિશુદ્ધ વ -વિન્યાસને પત્તો મેળવી શકાય તેમ નથી. પરંતુ તાડપત્રની પ્રાચીનતમ પ્રતિઓને બારીકાઇથી તપાસતાં વધારે સતાષકારક પરિણામ મેળવી શકાય તેમ છે. હું એમ ધારૂ હ્યુ` કે પ્રાયઃ કાઇ પણ વખતે સધળા જૈનલેખકાએ એક ચોકકસ વ –વિન્યાસ-પદ્ધતિનું અવલંબન કર્યું હોય તેમ લાગતું નથી. કારણ કે ગુફાઓના શિલાલેખાની પ્રાકૃતની સાથે બીજી પ્રાકૃત ભાષાએમાં તેમજ આધુનિક ભારતવર્ષની પ્રચલિત દેશ ભાષાઓમાં પણ એકજ શબ્દની વારંવાર ભિન્ન ભિન્ન રીતિએ જોડણી કરાએલી જોવામાં આવે છે.
આ વિષય પૂર્ણ કરતાં પહેલાં મારે જણાવવુ જોઇએ કે, મેં જૈન-પ્રાકૃતના વર્ણવિન્યાસના સબંધમાં એક-સંગતિ સ્થાપવાના ઉદ્દેશ રાખ્યા નથી. પણ એક જૈનગ્રંથના આ પ્રથમ પ્રકાશન સમયે વસ્તુસ્થિતિને કેટલાક ખ્યાલ આપવા મને યાગ્ય લાગ્યા છે. જો કે મને આખા ગ્રંથમાં એકજ પ્રકારની જોડણી સ્વીકારવી સરળ પડત ખરી—જેમકે નિત્ય ણુ યા ત્ર જ લખા. પરંતુ ભારતવાસીઓના હૃદયમાં જાણે મજદ્યુત રીતે જામી ગઈ હાય તેવી અનિયમિતતાની અંતઃપ્રેરણાને આધાત ન પહોંચાડવા માટે મેં અન્ય પ્રતિથી સમ િત એવી A નામની સૌથી પ્રાચીન પ્રતિની જોડણી સાધારણ રીતે કબુલ રાખી છે. અને તેથી એક શબ્દની સા એકજ રીતે જોડણી કરવામાં આવી નથી.
જૈન ધર્મ અને સાહિત્યને લગતા સામાન્ય પ્રશ્નનેાના સબંધમાં હુ જેટલી હકિકત એકઠી કરી શકયા છુ, તે આપી દઈને, હવે ખાસ કલ્પસૂત્રના સંબંધમાં કેટલુંક વિવેચન કરીશ. આ ગ્રંથની, જેનેાના પવિત્ર પુસ્તા તરીકે ગણાતા આગમામાં તા ખાસ ગણના થતી નથી. અને દિગમ્બરા તા એને બનાવટી ગ્રંથ સુદ્ધાં કહેતાં અચકાતા નથી. તેમને આમ કહેવાનું કારણુ એ છે કે, એની અંદર દિગમ્બર માન્યતા વિદ્ધ, મહાવીર ત્રિશલાની કુક્ષિમાં આવ્યા તેની પહેલાં દેવાન દાની કુક્ષિમાં આવ્યા હતા, આવુ વર્ણન આવેલું છે; પરંતુ આ વર્ણન આચાર ગસૂત્ર તથા આવશ્યકસૂત્રમાં પશુ
Page #58
--------------------------------------------------------------------------
________________
૩૭
આવતું હોવાથી, એ પુરાતન હોય એમ લાગે છે. અને તેથી દિગમ્બરને ઉપરોક્ત આક્ષેપ નિરર્થક નિવડે છે. વેતાંબર સંપ્રદાયમાં કલ્પસૂત્ર એક પ્રતિષ્ઠિત ગ્રંથ મનાય છે. અને પ્રતિવર્ષ વર્ષાવાસ એટલે પજુસણમાં તે જાહેર રીતે (સભામાં) વંચાય છે.
આ ક૯પસૂત્ર તે ભદ્રબાહુ સ્વામીની કૃત મનાય છે. આ ગ્રંથની વસ્તુ તેમણે પ્રત્યાખ્યાનપ્રવાદ નામના નવમા પૂર્વમાંથી લીધી છે, એવું કિરણવલી નામની ટીકાના નિમ્નલિખિત અવતરણ ઉપરથી માલુમ પડે છે – ___'प्रणेता तावत् सर्वाक्षरसन्निपात विचक्षणश्चतुर्दशपूर्वविद् युगप्रधान श्री भद्रबाहुस्वामी दशाश्रुतस्कन्धस्याष्ठमाध्ययनरुपतया प्रत्याख्यानप्रवादाभिधाननव मपूर्वात कल्पसूत्रमिद सूत्रितवान्'
અર્થાત-આના કર્તા તે, સર્વશાસ્ત્રપારગામી, ચતુદ શપૂર્વના વેત્તા અને યુગપ્રધાન એવા ભદ્રબાહુ સ્વામી છે. તેમણે પ્રત્યાખ્યાનપ્રવાદ નામના નવમા પૂર્વમાંથી દશાશ્રુતસ્કંધના આઠમા અધ્યયન રૂપે આ કલ્પસૂત્ર રચ્યું છે.
કિરણવલી ટીકાકારનું ઉપરત કથન,–જેનું પુનરાવર્તન બીજા ટીકાકારોએ પણ પિતાની ટીકાઓમાં કર્યું છે, કે ક૯૫સત્ર તે પર્યુષણ કલ્પ છે, અને તે દશાશ્રુતસ્કન્ધનું આઠમું અધ્યયન છે; તે ભલભરેલું છે. આ ભૂલ કલ્પસૂત્રના અંતિમ શબ્દોના આશયને બરાબર ન સમજવાથી થઇ છે. એ શબ્દોનો જે બરાબર અર્થ કરીએ તો તેનાથી એટલું જ સિદ્ધ થાય છે કે કલ્પસૂત્ર એ નામ, એ ગ્રંથના છેવટના પ્રકરણને અર્થાત સામાચારી, કે જેની અંદર યતિઓના આચારેના નિયમો આપવામાં આવ્યા છે, તેને જ લાગુ પડે છે. કારણ કે તેની અંતમાં એવું કથન છે કે મહાવીરે આ પ્રમાણે પર્યુષણકલ્પ નામના આઠમા અધ્યયનનું આખ્યાન કર્યું, ભાષણ કર્યું, પ્રજ્ઞાપન કર્યું, અને વારંવાર ઉપદેશ આપે.” આ શબ્દો માત્ર સામાચારોને જ લાગુ પડી શકે; કારણ કે જિનચરિત્ર અને સ્થવિરાવલી મહાવીરે પોતે કહી હોય એમ માની શકાય નહીં. જિનચરિત્રમાં મહાવીરના નિર્વાણ પછીની બનેલી બીનાઓ લખેલી છે. અને સ્થવિરાવલીમાં તેમની પછીને જેનધર્મને ઈતિહાસ આપેલ છે. આ ભાગોને પર્યુષણ યા વર્ષાવાસ સાથે કોઈ જાતને સંબંધ નથી. તેથી તે પર્યુષણકલ્પનું નામ ધરાવવાને બિલકુલ અધિકારી નથી.
Page #59
--------------------------------------------------------------------------
________________
૩.
એ પ્રમાણે વાસ્તવિકરીતે દશાશ્રુતસ્કંધના આઠમા અધ્યયનના ભાગ તરીકે પણ તેને માની શકાય નહી. આ અનુમાન ઉપરથી સ્વાભાવિકરીતેજ એવા અર્થ કૃલિત થાય છે કે પર્યુષણાકલ્પ એ નામ વાસ્તવિકરીતે સમાચારીનુ જ છે, અને તેમ હાવાથી દશાશ્રુતસ્કન્ધનુ આમું અધ્યયન પણ તેટલાજ ભાગને કહી શકાય. તેટલા માટે તેટલા ભાગનેજ ભદ્રબાહુસ્વામીની કૃતિ તરીકે માનવા જોઈએ. એટલુ તા સ્વયંસિદ્ધ છે કે ભદ્રબાહુસ્વામીની પછીની પણ ઘણી પેઢીઓની નામાવલી આપતી સ્થવિરાવલી ભદ્રબાહુની રચેલી ન હેાઇ શકે. તેમજ તે એક કર્તાની પણ કૃતિ નથી. સ્થવિરાવલીની સંક્ષિપ્ત વાચના અને વિસ્તાર વાચના અર્થાત્ વિરાની ટુકી અને વિસ્તૃત નામાવલી, અસલમાં, બન્ને અકમેકથી સ્વતંત્ર હોવી જોઇએ. કારણ કે, તે બન્નેની ભાષાશૈલી અને વણ્ય વસ્તુમાં પરસ્પર ભિન્નતાઓ રહેલી છે. આ સ્થવિરાવલિ, જેની અ દર અસલમાં છેલ્લા દશકેવલી { દશપૂર્વી ? ) વજ્ર અને તેમના અન્તવાસીએનાં જ નામ હશે, તેની અ ંતે કેટલીક ગાથાઓ ઉમેરવામાં આવી છે; અને તેની અંદર ફલ્ગુમિત્રથી માંડીને દેવર્ષિગણી સુધીના સ્થવિરાનાં નામેા આવેલાં છે. કલ્પસૂત્રની કેટલીક પ્રતિઓમાં આ ગાથાઓનું ગદ્ય રૂપાન્તર, તેની પહેલાં દાખલ કરવામાં આવેલું છે. એ તા દેખીતી રીતેજ અર્વાચીન ઉમેરા છે. કારણ કે ધણી પ્રતિમાં એ ગદ્યરૂપાન્તરને પડતું મુકવામાં આવ્યુ છે; તેમજ સૌથી પ્રાચીન ટીકાકારે આ ફેરફારને ઉલ્લેખ પણ કરેલા છે. આ ઉપરાંત, આ ગ્રંથની અગિયારમી ગ્રંથશતી (ગ્રંથ ૧૦૦૦—૧૧૦૦ ); પ્રમાણ કરતાં પ્રત્યક્ષરીતે વધારે ગ્રંથસંખ્યાવાળી થએલી છે. તેથી જો એ પ્રસ્તુત પ્રકરણને બાતલ કરવામાં આવે તેા તેની સ ંખ્યા પણ બરાબર પ્રમાણુસર થઇ રહે છે. વળી સ્થવિરાવલીના પ્રથમના એ સૂત્રેા બીજા બધાં સૂત્રેાથી રચનામાં જુદા પડે છે; અને તેથી મારા ધારવા પ્રમાણે, કદાચ એક વખતે તેના અંતર્ભાવ જિનચરિત્રમાં થતા હશે. આ રીતે આપણે રિાવલીમાં ભિન્ન ભિન્ન પ્રકારના ચાર પાંચ પ્રકરણા જોઇ શકીએ છીએ, ર્ડા. સ્ટીવન્સન જે એવું અનુમાન કરે છે કે અસલનું જિનચરિત્ર તે મહાવીર ચરિત્ર જેટલું જ હશે ( કલ્પસૂત્ર પૃ॰ ૯૯ ), તેને હું ખોટું માનતા નથી. પરંતું સાથે મારૂં એ પણ વિશેષ
Page #60
--------------------------------------------------------------------------
________________
૨૯
માનવું છે કે 3. સ્ટીવન્સને જે ઉમેરા દર્શાવ્યા છે તે ઉપરાંત બીજા પણ કેટલાક ઉમેરી તેમાં થયા છે; અને તેને લઈને આ ભાગ આટલે વિસ્તૃત થએલો છે. આ કથનના પ્રમાણ તરીકે માત્ર હું ચૌદ સ્વમોના વર્ણનને નિર્દેશ કરું છું. આ વર્ણન સમગ્ર પુસ્તક્ની આર્ષ–ભાષાશૈલીથી તદ્દન ભિન્ન પડે છે. કારણ કે, એમાં જે ઘણું લાંબા લાંબા અને ગુંચવાડા ભરેલા સમાસ દષ્ટિગોચર થાય છે, તે ખાસ મુકાબલામાં અર્વાચીન એવા ભારતવષય કાવ્યસાહિત્યમાં આવતા સમાસાના આકારના છે. કહેવાની ભાગ્યેજ જરૂર છે કે, એમાં વીરનિર્વાણુના ૯૮૦ અને ૯૯૩ વર્ષ સંબંધી જે અવતરણો આપેલા છે, તે કર્તાના નિર્દેશક નથી, પરંતુ કલ્પસૂત્રના સંપાદક દેવર્ધિગણીને ઉદ્દેશીને લખાએલા છે. જે આર્ષ–ભાષાશૈલીમાં આ જિનચરિત્રની રચના થએલી છે તેજ ભાષા-શેલી ગદ્યરચનાવાળા પ્રાચીન સૂત્રોમાં પણ જોવાય છે. તેથી આના કર્તા ભદ્રબાહુ ન હોઈ શકે એમ કહી શકાય તેમ નથી. પરંતુ, આ પ્રશ્નને પ્રત્યક્ષ પ્રમાણના અભાવે અનિર્ણયાત્મક સ્થિતિમાં જ રહેવા દેવો ઠીક લાગે છે.
જૈન વિદ્વાને કલ્પસૂત્રમાં ચર્ચાએલા વિષયોના વૈષમ્ય ( ન્યૂનાધિક્ય) થી સર્વથા વિજ્ઞાત છે, એમ તો સ્પષ્ટ દેખાઈ આવે છે. પરંતુ તેઓ આનું કારણ એ બતાવે છે કે પર્યુષણું સામાચારોની પહેલાં જે આ બે ભાગો મૂક્વામાં આવેલા છે તે “મંગલાર્થમ’ એટલે મંગલ માટેજ મૂકવામાં આવેલા છે. આ બાબત પર્યુષણકલ્પનિર્યુક્તિમાં નીચે પ્રમાણે જણાવી છે
पुरिम-चरिमाण कप्पो उ मंगलं वद्धमाण-तिथ्यमि । तो परिकहिया जिनपरि
#દ થ વેરાવટી રેન્જ [ ] II ભાવાર્થ–પહેલા અને છેલ્લા જિનેનો:કલ્પ વર્ધમાનના તીર્થમાં મંગળભૂત છે. અને એટલા માટે જિનચરિત્રો, અને સ્થવિરાવલી અહિં કહેવામાં આવી છે.
પછીના ટીકાકારેએ આ ગાથાના ઉત્તરાર્ધને બદલી તેને “અધિકારત્રયમ્ ”ની પદ્યબદ્ધ વિષયસૂચિના આકારમાં ફેરવી નાંખી છે- ;
Page #61
--------------------------------------------------------------------------
________________
૪૦
पुरिम - चरिमाण कप्पो
मंगलं वद्धमाण- तित्थंमि | तो परिकहिया जिनगणहराइ - थेरावलि - चरितं
ભાવાવમાનના તીમાં પહેલા અને છેલ્લા જિતાને કલ્પ મંગલસ્વરૂપ છે. તેટલા માટે જિન ( ચરિત્ર ) ઞધરાદિક સ્થવિરાવલી અને ચરિત્ર અર્થાત્ પર્યુષણા સામાચારી કહેવામાં આવી છે.
--
પર પરાગત કથાનુસાર જૈનાગમાના નવીન સંસ્કરણ વખતે દેવધ ગણીએ જિનચરિત્ર, સ્થવિરાવલી અને સામાચારી એ ત્રણે ભાગાને કલ્પસૂત્ર એવા નામ નીચે એકજ પુસ્તકમાં પુસ્તકારૂઢ કર્યાં હેાય તેમ જણાય છે,જો કે તેના આગમામાં અંતર્ભાવ થતા નથી. આ પર ંપરાગત કથાની સત્યતાના પક્ષમાં બે દલીલા છે. પહેલી એ કે, આ બીનાની તારીખ કલ્પસૂત્રમાં આપેલી છે અને ખીજી એ કે, આખું કલ્પસૂત્ર સા સા ગ્રંથાની ( ૩૨ અક્ષરના એક ગ્રંથ ) પ્રમાણવાળી ગ્રંથ-તિઓમાં વહેંચી નાખ્યું છે. ધણુ કરીને મૂળ ગ્રંથને પછીના ઉમેરાઓથી બચાવવા માટેજ સંપાદકને આ વ્યવસ્થા સ્વીકારવાની આવશ્યક્તા લાગી હશે. આ ગ્રંથશેતિની નિશાની મૂળગ્રંથમાં, પ્ર૦ ૧૦૦, ગ્ર૦ ૨૦૦ ઇત્યાદિ રૂપમાં મૂકેલી છે. આ નિશાની સધળી હસ્તલિખિત પ્રતિમાં સમાન જગ્યાએજ મઢેલી જોવામાં આવે છે. કલ્પસૂત્રમાં આવા ૧૨૧૬ ગ્ર ંથા હેાવાનું કહેવાય છે. ઉદાહરણ તરીકે 4 પ્રતિના પુષ્પિકાલેખમાં આપેલા નીચેના શ્લોક લઈ શકાયઃ——
ઇ: સદ્દો ( ? ) દિશતીસમેત विष्टस्ततः षोडशभिर्विदन्तु ।
कल्पस्य संख्या कथिता विशिष्टा
विशारदैः पर्युषणाभिघस्य ||
આ સંખ્યાને લીધે વમાનમાં સામાન્ય રીતે આ પુસ્તક · ખારસે સૂત્ર ' તરીકે ઓળખાય છે.
Page #62
--------------------------------------------------------------------------
________________
૪૧
આ આવૃત્તિમાં મારી ગણત્રી મુજબ વ્યવસ્થિત સખ્યા ઉપરાંત એકસાથી વધારે ગ્રંથા ( ક્ષેાકા ) અધિક છે, અને કેટલીક ગ્રંચશતીનુ પ્રમાણ ૧૦૦ થી ૧૩૫ જેટલા ગ્રંથાનુ જોવામાં આવે છે. આ રીતે ન્યુનાધિક ગ્રંથપ્રમાણવાળી અવ્યવસ્થા જોઇને, કેટલાક સંદેહજનક પ્રકરણા કાઢી નાંખી, આ સૂત્રને મૂળ સ્વરૂપમાં--અસલની ગ્રંથસંખ્યામાં—લાવી મૂકવાનુ મારૂ મન થઈ આવે છે. પર ંતુ, આ સૂત્રની શિથિલ રચના અને એમાં વારંવાર આવતી પુનરૂતિઓ, કે જે સૂત્રશૈલીનું એક ખાસ લાગુ જ છે, તેને લઇને આમાંના કયા ભાગા અમૂલક છે, તે શેાધી કાઢવાનું કામ કઠણ હાવાથી, હું તેમ કરતાં મારા મનને રોકી રાખુ છુ.
એવુ કહેવાય છે કે, પહેલાના વખતમાં આખું કલ્પસૂત્ર પશુસણુની પ્રથમ રાત્રિએ* વાંચવામાં આવતું હતું; પરંતુ જ્યારથી આનન્દપુરના રાજા ધ્રુવસેનને, પોતાના સેનાંગજ નામના પ્રિયપુત્રના મરણુનિત શેકથી મુક્ત કરવા અર્થે, તેને સભામાં વાંચવામાં આવ્યું: ત્યારથી તે સૂત્ર નવ વાચનાએ અથવા વ્યાખ્યાને દ્વારા સાથે સમાવવામાં આવે છે. આ નવ વાચના કેટલીક પ્રતિમાં, તેમજ કેટલીક ટીકામાં ચિન્હ અથવા ઉલ્લેખ કરી જુદી જુદી બતાવવામાં આવી છે; પરંતુ આ વિષયમાં બધાને એકમત નહીં હાવાથી મારી આવૃત્તિમાંમેં આ વાચનાત્મક વિભાગા દાખલ કર્યા નથી. સાધારણ રીતે મહાવીરચરિત છ વાચનામાં વિભક્ત કરવામાં આવે છે. બાકીના જિનરિતા સાતમી વાચનામાં ગણાય છે. અથવા તેા મહાવીરચરિતની પાંચ અને બાકીના જિનચરિતાની એ, આવી રીતે પશુ સાત વાચનાઓ ગણુાય છે. થેરાવલી અને સામાચારીએ દરેકની એકેક વાચના કહેવાય છે.+ જિનચરિત અને સામાચારી નામના ભાગમાં, સૂત્રેા અથવા પ્રકરણાના
♦ કલ્પસૂત્રની ટીકાઓમાં લખ્યા પ્રમાણે તે! - પ્રથમ રાત્રિએ ’ નહીં પણ અન્તિમ રાત્રિએ કલ્પસૂત્રનું અધ્યયન-શ્રવણ કરવામાં આવતું હતું.
–સપાદક.
+ આ બીનાની મિતિના સબંધમાં એકમત નથી. કેટલાક તેને વી. નિ. ૯૮૦ મા વર્ષમાં મકે છે, કેટલાક ૯૯૩ માં અને કેટલાક વળી વી. સ્ ૧૦૮૦માં મૂકે છે.
+ E નામની હસ્તલિખિત પ્રતિમાં નીચે પ્રમાણે વ્યાખ્યાનકાની વહેંચણી
Page #63
--------------------------------------------------------------------------
________________
૪૨
રૂપમાં મળ ગ્રંથને એક બીજે પણ પેટાવિભાગ ઘણુંક પ્રતિઓમાં આપેલ જોવામાં આવે છે. આ વિભાગ તે ઘણું કરીને ટીકાકારેને આભારી છે. કારણ કે તેમણેજ આનો ઉપયોગ કરેલો છે. સ્થવિરાવલી ઉપર ટીકા રચાએલી નહીં હોવાથી તેની સૂત્રોમાં વહેંચણી થવા પામી નથી. યદ્યપિ આ સૂત્રાત્મક વિભાગ સધળી પ્રતિઓ અને ટીકાઓમાં એકજ સરખો જોવામાં આવતા નથી; તથાપિ, તે બહુ ભિન્ન પણ પડતો નથી. અને તેથી કરીને આ આવૃત્તિમાંનું કોઈ પણ સત્ર, હસ્તલિખિત પ્રતિએમાં સરળતાપૂર્વક ખોળી શકાય તેમ છે. થેરાવલીની તેર સૂત્રોમાં કરેલી વહેંચણી મારી પિતાની છે. કારણ કે, કોઈ પણ પ્રતિમાં આવી વહેંચણું કરેલી જોવામાં આવતી નથી.
કલ્પસૂત્ર ઉપર સૌથી પ્રાચીન ટીકા જો કે મેં જોઈ નથી, પણ તે ચૂર્ણિ હોય તેમ લાગે છે. તે બીજી બધી ચૂણિઓની માફક પ્રાકૃતમાંજ લખાએલી હશે. કારણ કે ટીકાઓમાં કઈ કઈ પ્રસંગે તેનાં અવતરણે લીધેલાં જોવામાં આવે છે. તેના કર્તાનું નામ મળતું નથી, પણ તે હમેશાં ચૂણિ કારના નામે ઓળખાય છે. બાકીની બધી અર્વાચીન ટીકાઓ સીધી અગર આડકતરી રીતે તેના ઉપરજ રચાએલી છે. અને પ્રાય: તે તેના સંસ્કૃત ભાષાંતર રૂપે જ છે. આમ માનવાનું કારણ એ છે કે એ ટીકાઓમાં મૂળના જે અર્થો આપેલા છે તે સઘળી ટીકાઓમાં લગભગ એકજ સરખા, શબ્દ શબ્દ, મળતા આવે છે. આ બાબત સર્વ ટીકાઓનું મૂળ એક જ માની લઈએ તો જ સમજાવી શકાય તેમ છે. બીજું એ છે કરેલી છે – પુરિમચરિમગાથાશકસ્તવ ચાવત, શાસ્તવગર્ભાવતારસંચાર , સ્વનવિચારગર્ભસ્થાભિગ્રહ, જન્મોત્સવક્રીડા-શ્રીવીરકુટુમ્બવિચારા, દીક્ષાજ્ઞાન-પરિવાર–મેક્ષા: શ્રી પાર્શ્વનાથ-શ્રીનેમિચરિતાન્તરાણિ, શ્રી આદિનાથચરિત્રસ્થવિરાવલચક, સામાચારીમિચ્છા ( ? ) શ્રી કાલિકાચાર્ય કથા-”કાલિકાચાર્યની કથા સ્વતંત્ર હોવાથી તે કલ્પસત્રની પાછળ તદૃન અર્વાચીન સમયમાં દાખલ થએલી છે. ઉપર આપેલી વાચનાની ગણનામાં આદિનાથ અથવા ઋષભચરિત્ર અને સ્થવિરાવલી એ બનેને એકજ વાચનામાં મૂકી દીધા છે. આ બને ભાગોને જે આપણે બે જુદી જુદી વાચનામાં વિભક્ત કરીએ, અને કાલિકાચાર્યની કથાને કાઢી નાંખીએ તે તે વાચનાની પ્રસિદ્ધ વ્યવસ્થાની. અપાર થઈ ૨હે છે.
Page #64
--------------------------------------------------------------------------
________________
૪૩
કે સર્વ ટીકાઓ ચૂણિને મુખ્ય પ્રમાણ માને છે. તેથી આપણે પણ તે કૃતિને સ્વાભાવિકરીતે તે સર્વની પાયાભૂત-(મૂળભૂત) માનવી જોઈએ. ઘણાક આધુનિક ટીકાકારોએ પોતાની ટીકાઓમાં ઉત્તરાધ્યયન અને આવશ્યક સૂત્રની ટીકામાંથી કેટલીક કથાઓ લઈને વચમાં દાખલ કરી દીધી છે, અને કઈ કઈ સ્થળે વિસ્તારયુક્ત એવી અપ્રસ્તુત હકિકતો ઉમેરી દીધી છે.
સૌથી જૂની ટીકા તરીકે મેં સંદેહવિષષધિ નામની પંજિકાને ઉપયોગમાં લીધી છે. એના કર્તા જિનપ્રભમુનિ છે. તેમણે એ ટીકા અયોધ્યામાં સંવત ૧૩૬૪ ના આશ્વિન સુદી ૮ અર્થાત સને ૧૩૦૭ માં પૂરી કરી હતી. એની ગ્રંથ સંખ્યા ૩૦૪૦ છે. એ ટીકાની અંદર તેમણે પર્યુષણાકલ્પનિકુંક્તિની પણ ટીકા લખી છે. આ પર્યુષણકલ્પનિર્યુક્તિની છાસઠ પ્રાકૃત ગાથાઓ છે, અને તે પર્યુષણ ઉપર એક નિબંધ રૂપે છે. આ નિર્યુક્તિની ટીકા તેના કર્તાના કહેવા મુજબ નિશીથચૂર્ણિમાંથી સંગ્રહિત કરવામાં આવી છે, અને થોડાં ટુંકા સંસ્કૃત વાક્યો સિવાય તે પ્રાકૃતમાં જ લખાએલી છે. આ આશ્ચર્યકારક બાબત આપણને ઉદાહરણ આપી સમજાવે છે કે જેનગ્રંથકારે પોતાના પૂર્વજોની કૃતિઓમાં કેટલો બધો સ્વરચિત ઉમેરે કરતા હતા. જે પર્યુષણાનિર્યુક્તિ ઉપર તેના પહેલાની સંસ્કૃત ટીકા હોત તો જિનપ્રભમુનિએ જરૂર તેની નકલ કરી હત. પરંતુ પિતાને અન્ય સાધનોના અભાવે આત્મનિર્ભર થવાનું હોવાથી, તેમણે નિશીથચૂર્ણિમાથી અવતરણ લીધાં છતાં તે અવતરણોનું સંસ્કૃત ભાષાન્તર સુદ્ધાં કરવાની તેમણે તસ્વી લીધી નથી. આપણને માનવાને કારણે મળે છે કે જિનપ્રભમુનિના સમયમાં ક૯૫ત્ર ઉપર કોઈ એક સંસ્કૃત ટીકા વિદ્યમાન હશે. કારણ કે તેઓ પોતાની ટીકા સંસ્કૃતમાં લખે છે; પરંતુ ચૂર્ણિને સારાંશ આપતા નથી. આ ટીકાની મારી પ્રતિ કે જેને માટે હું ડૉ. બુલહરની ઉદારતાનો ઋણી છું, તે સંવત ૧૬૭૪ માં લખવામાં આવી હતી. એમાંના ઉતારા તથા એમાં નિર્દિષ્ટ કરેલાં વિવિધ પાઠાન્તર મેં ટિપ્પણમાં દર્શાવ્યાં છે.
મૂળગ્રંથના અથવબોધનના વિષયમાં ઉપરની ટીકા સિવાય નીચે સુવેલી બીજી ત્રણ ટીકાઓ પણ છેડેજ અંશે ભિન્ન પડે છે. પરંતુ આ ટીકાઓમાં એક ઉદ્ધાત ઉપરાંત અન્ય ગ્રંથમાંથી ઘણાં અવતરણ અને
Page #65
--------------------------------------------------------------------------
________________
કથાઓ આપેલી છે. તેમાં પર્યુષણકલ્પનિર્યુકિતની ટીકા નથી. તે ત્રણે ટીકાઓ નીચે પ્રમાણે છે –
૧-વિનયવિજયજીકૃત સુબોધિકા સં. ૧૬૯૬. આ ટીકાનું ગ્રંથપરિણામ ૫૪૦૦ છે. આની જે પ્રતિ મેં વાપરી છે, તે મુંબઈના સંગ્રહની છે.
ર-ધર્મસાગરકૃત કિરણાવલી ઉર્ફે વ્યાખ્યાનપદ્ધતિ. સંવત ૧૬૨૮. ગ્રંથસંખ્યા, ૭૦૦૦. મુંબઈ.
૩–સમયસુંદરકૃત કલ્પલતા. આમાં સાલ આપેલી નથી. પણ લેખક કહે છે કે તેના ગુરૂ, સકલચંદ્રના ગુરૂ, જિનચંદ્ર અકબરના વખતમાં વિદ્યમાન હતા. આ ઉપરથી તેમના સમયનું અનુમાન કરી શકાય તેમ છે. આ કલ્પલતા તે, જેના ઉપઘાતનું ડો. સ્ટીવન્સન ભાષાન્તર કર્યાનો ઢોંગ કરે છે, તે ક૯૫લતા નથી. આ કપલતાની એક પ્રતિ ડો. બુલહરે કૃપા કરીને મને વાપરવા આપી હતી. તેની ગ્રંથસંખ્યા મૂળ અને ટીકા બની મળીને ૭૭૦૦ છે. તેના ઉપર મિતિ સંવત ૧૬૯૯ ની છે.
આ ટીકાઓથી વધારે અર્વાચીન અને એનાથી અલ્પ મહત્ત્વના ગ્રંથ નીચે પ્રમાણે છે.
૪-લક્ષ્મીવલ્લભકૃત કટપદમ. આમાં દરેક સૂત્રની પાછળ તેનું સંસ્કૃત ભાષાંતર આપેલું છે. આ ગ્રંથને મોટે ભાગ અન્ય ટીકાઓમાં ઉપલબ્ધ થતી કથાઓને બનેલું છે. આ ટીકાને અંતે કાલિકાચાર્યની કથા પણ ઉમેરેલી છે. મારી પાસે કલ્પકુમની એક હસ્તલિખિત પ્રતિ છે પણ તે ખરાબ અને અર્વાચીન છે. સં. ૧૯૦૩.
૫-મૂળની બબે પંકિતઓ વચ્ચે આપેલા ભાષાન્તર રૂપ એક નનામા લેખકને ટબ. કથાસમૂહ અને સ્વપ્નનું ગુજરાતી સ્પષ્ટીકરણ તેનાં ગ્ય
થળે દાખલ કરેલાં છે. આ આવૃત્તિમાં મેં તેને C નિશાનીથી દાખવ્યો છે. આના લેખક અભયસુંદર મુનિ હતા- કદાચ તે કર્તા પણ હોઈ શકે ?). સંવત ૧૭૬૧. : ૬-કથાદિ રહિત એક છે. આ પ્રતિ ઈડિઆ ઓફિસ લાઈબ્રેરીની નં. ૧૨૯૯ની છે. કેબ્રિકે પિતાના સારશે (Abstracts) તૈયાર કરવામાં આ પ્રતિને ઉપયોગ કર્યો હતો.
Page #66
--------------------------------------------------------------------------
________________
४५
મેં તપાસેલા અને કેટલેક પ્રસંગે ઉપયોગમાં લીધેલા એવા ઉપરોક્ત ગ્રંથો ઉપરાંત નીચેના ગ્રંથો પણ અહિં નોંધવા યોગ્ય ધારું છું.
૭–વિજયતિલકની કલ્પદીપિકા. સં. ૧૬૮૧. ગ્રંથસંખ્યા-૫૦૦ ડ. બુલ્હરની આ ટીકાની પ્રતિ મેં જોઈ છે.
૮- વિજયનો શાખાબધ (?). ડો. સ્ટીવન્સને પિતાના કલ્પસૂત્રની પ્રસ્તાવનાના નવમા પૃષ્ઠ ઉપર આને નિર્દેશ કરેલો છે.
૯-કલ્પસૂત્રટીકા. જુઓ, ડો. બુલ્ડરને સંસ્કૃત હસ્તલિખિત પુસ્તકની શોધનો રીપોર્ટ. ૧૮૭૨-૭૩.
૧૦-બલિનના સંગ્રહની એક નનામી ટીકાની પ્રતિ. (પ્રતિ અથવા પત્ર. ૬૩૮.) આ પ્રતિ તદ્દન બેપરવાઈથી લખેલી છે અને તે મને ઈ રીતે ઉપયોગી નિવડી નથી. સંવત ૧૭૫૯.
ટિપણુમાં મેં માત્ર સંદેહવિષૌષધિમાંથી ઉતારી આપ્યા છે. પહેલાં મેં સુબોધિકા અને કિરણુવલીમાંથી ઉતારા કર્યા હતા, પરંતુ મને સહવિષાષધિ મળવાથી, સૈથી પ્રાચીન ટીકાકારના શબ્દોમાં જ સમજુતી આપવાનું મેં વધારે ગ્ય ધાર્યું છે.
કલ્પસૂત્રનું એક અંગ્રેજી ભાષાન્તર રેડો. સ્ટીવન્સને પ્રકટ કર્યું છે.' જેનગ્રંથમાં આજ સુધીમાં પ્રમાણ ગણાતું માત્ર આ એકજ પુસ્તક પ્રકટ થએલું છે. પરંતુ મારે દિલગીરી સાથે લખવું પડે છે કે તે માત્ર યથાર્થ નથી; એટલું જ નહીં પણ તે અવિશ્વસનીય પણ છે. જોકે એ એક ભાષાન્તર ગણાય છે; પરંતુ વાસ્તવિકમાં તે ભાષાન્તર નથી, એટલું જ નહીં પણ ઘણે ભાગે તો બેકાળજીથી ઘસડી કાઢેલે એક સારાંશ માત્ર છે. આનો પ્રથમ ભાગ ભાષાન્તરમાં, સમાચારીના વિશેષ કઠિન ભાગ કરતાં સાધારણતયા વધારે વિશ્વસનીય રીતે ઉતારવામાં આવ્યો છે. કારણ કે એ પ્રકરણમાં ડો. સ્ટી
૧ “કલ્પસૂત્ર અને નવતત્ત્વ.” આ બન્ને ગ્રંથ જૈન ધર્મ અને તત્ત્વજ્ઞાન વિષયના છે, અને માગધી ભાષામાંથી ભાષાન્તરિત કરેલા છે. આમાં એક પરિશિષ્ટ આપવામાં આવ્યું છે, અને તેની અંદર મૂળગ્રંથની ભાષા ઉપર વિવેચન કરેલું છે. ભાષાન્તરકર્તા રે. જે. સ્ટીવન્સન, ડી. ડી. પી. આર. એ. એસ. સન ૧૮૪૮.
Page #67
--------------------------------------------------------------------------
________________
૪૬
વન્સન કોઈ પણ મહત્વનો ભાગ મુકી દેતા નથી. મૂળમાં જ્યાં જ્યાં કિલષ્ટ ભાગે આવે છે ત્યાં ત્યાં તેઓ ભાષાન્તર કરવાને બદલે માત્ર વિવરણ કરે છે. પરંતુ સામાચારીમાં તો નિરાળીજ બાબત દષ્ટિગોચર થાય છે. ત્યાં તો તેમણે કાં તો મોટા ભાગને ઉડાવી દીધા છે, અથવા તે સંક્ષિપ્ત રૂપમાં મુકી દીધા છે. એમાં અર્થની સ્પષ્ટતા તરફ ભાગ્યેજ ધ્યાન આપવામાં
આવ્યું છે.'
વાસ્તવિકમાં ડો. સ્ટીવન્સનના પુસ્તકને, આજકાલ પ્રગટ થતા પ્રાકૃત -સંસ્કૃત ભાષાના ગ્રંથો તથા તેના ભાષાન્તરની પદ્ધતિએ તપાસવું તે તેમને ખરેખર અન્યાય કરવા જેવું છે. કારણ કે ત્રીસ વર્ષ પહેલને તે સમય પર્વાત્ય સાહિત્યના અધ્યયનની બાલ્યાવસ્થાને પ્રારંભિક કાળ હતે.
૧ આ ઠેકાણે ટિપ્પણમાં ડો. જેકોબીએ સામાચારીમાંના એક સૂત્રનું, ડો. સ્ટીવન્સને કરેલા તેજ સૂત્રના ભાષાન્તર સાથે, પોતાનું ભાષાન્તર તુલનાથે મુકેલું છે. પરંતુ આ સ્થળે તે અનુપયોગી હોવાથી, અહીં આપ્યું નથી.
અનુવાદક. ૨ ડો. સ્ટીવન્સનનું પ્રાકૃતભાષા સંબંધી જ્ઞાન કેટલું બધું મર્યાદિત હતું તે આપણે તેમણે કરેલી માગધીભાષા ઉપરની ટીકા ઉપરથી સહેલાઈથી સમજી શકીએ છીએ. ૫. ૧૪૧ ઉપર તેઓ લખે છે કે “તિલા” અને
Em” આ બંને પ્રથમાના રૂપો છે; પૃ. ૧૪ર ઉપર તેઓ “દિતિ” અને “સમસ” ની અનુક્રમે “કુછસિ” અને “સમન્નિના રૂપમાં જોડણી કરે છે અને “સિત્તા ” ને “શિતા ” કહે છે. આટલું કથન તેમના પ્રાકૃતના જ્ઞાનના સંબંધમાં બસ છે. સંસ્કૃતભાષા સંબંધી પણ તેમનું જ્ઞાન કેટલા ઉંચા દરજજાનું હતું તે કલ્પલતામાંના (પૃ. ૧૨ ) એક સંસ્કૃત ફકરાના તેમણે કરેલા અ ગ્રેજી ભાષાન્તરને, આગળ પૃ. ૨૨ ઉપર આપેલા તેજ ફકરાના મારા ભાષાંતર સાથે સરખાવવાથી જણાઈ આવશે. ડો. સ્ટીવન્સનનું - ભાષાન્તર નીચે મુજબ છે –“હવે હું કલ્પસૂત્રના ર્તાને ઉલ્લેખ કરૂં છું. તેમનું નામ શ્રીભદ્રબાહુસ્વામી હતું. તે એક વિચક્ષણ ગુરૂ હતા. તેઓ પિતાના વિષયની (ટિપ્પણ, મૂળ શબ્દ-પૂર્વ) ચંદ શાખાના જણનાર હતા, અને વિચક્ષણ આચાર્ય હતા. અહીં નામ સુચવાતા ગ્રંશે–દશાશ્રુતક, આઇમાધ્યયન, પ્રત્યાખ્યાનપ્રવાદ કે જેમાં તેમણે નવ શાખાઓ જોઈ–તેને, માર્ગદર્શક તરીકે રાખીને તેમણે આ કલ્પસૂત્ર બનાવ્યું હતું.”
Page #68
--------------------------------------------------------------------------
________________
૪૭
અને ભાષાવિજ્ઞાનની યથાતાના સંબંધમાં જેટલે વિચાર અત્યારે કર વામાં આવે છે તેટલા તે વખતે કરવામાં આવતા ન હતા. ડા. સ્ટીવન્સન પેાતાના સંશોધન–ક્ષેત્રમાં પહેલ કરનાર હતા અને તેમણે મહાન્ ઉત્સાહ અને અવિશ્રાન્ત ઉમંગથી પેાતાના કાર્યક્ષેત્રમાં ઉદ્યમ કર્યાં હતા; પર ંતુ દિલગીરી પામવા જેવુ એટલુ જ છે કે ડા॰ સ્ટીવન્સન પેાતાના ભષાવિજ્ઞાનના અભ્યાસના અભાવથીતેમજ તેમનું માનસિક વલણુ ઇશ્વરવિષયક જ્ઞાન તરફ ઝુકેલુ હાવાથી તેઓ પોતાની મહેનતના પ્રમાણમાં યાગ્ય પરિણામે ઉપજાવી શકયાં નથી. હું માત્ર યથાસ્થિતિને લક્ષ્યમાં લઈનેજ પ્રાચ્યવિદ્યાના અભ્યાસિએને તેમનું કલ્પસૂત્ર ન વાપરવાની સૂચના કરૂં છું. ××××
આ સપૂર્ણ ઉદ્ઘાતમાં સર્વત્ર મેં શ્વેતાંબર સંપ્રદાયનેાજ આધાર લીધા છે. દિગંબરાની પણ પેાતાની સાંપ્રદાયિક માન્યતા છે, અને તે - તાંબર સંપ્રદાયથી કેટલીક પરંતુ અગત્યની બાબતેામાં ભિન્નતા રાખે છે. આ સંપ્રદાયની માન્યતાની માહીતી મેં ડૉ. મુહુર્ર વાંચવા આપેલી એક આધુનિક ગુર્વાવલી ઉપરથી મેળવી છે. તે જયપુરમાં-તેજ શહેરની ભાષામાં લખાએલી છે. એ ગુŠવલીમાં ધણી પ્રાકૃત ગાથાએ સમજાવવામાં આવી છે. અને તે ગાથાઓની પ્રાકૃતભાષા શૌરસેની સાથે આશ્ચર્યજનક મળતાપણું ધરાવે છે. આ ગુર્વાવલીમાં બે ભદ્રબાહુના ઉલ્લેખ છે. પહેલા ભદ્રબાહુ, જે અંતિમ શ્રુતકેવલી હતા, તે વીર નિર્વાણુના ૧૬૨ મા વર્ષમાં ગુજરી ગયા હતા. અને બીજા ભદ્રબાહુ જે સ્થવિર કહેવાતા હતા, તેમની મિતિ વી. સ. ૪૯૨-૫૧૫ આપેલી છે. તેએ યશેાભરના અ ંતેવાસી હતા. આ ચશાભદ્રના ગુરૂનું નામ સુભદ્ર હતું અે તે( વી.સ. ૪૬૮—૪૭૪ માં ) વિદ્યમાન હતા. સુભદ્રના અસ્તિત્વના બીજા વર્ષમાં અર્થાત્ વી. સ. ૪૭૦ માં વિક્રમના જન્મ થયો હતે . આ કિકતને એ ગુર્વાવલીમાં ઉદ્ધૃત કરેલી અર્ધી ગાથા દ્વારા પુષ્ટિ મળે છેઃ-
સત્તર ચદુસદ્દજીત્તો તિસુ કાલા વિક્રમા હુઇ જમ્મા
આ ઠેકાણે એ ધ્યાનમાં રાખવુ જોઇએ કે વિક્રમના સવની શરૂઆત તેના જન્મથી થતી નથી; પર ંતુ તેના રાજ્યારહણુના સમયથી અ
Page #69
--------------------------------------------------------------------------
________________
૪૮
ર્થાત્ તેના આયુષ્યના ૧૮ મા વર્ષથી થાય છે. આ હિસાબ પ્રમાણે એ ગુર્વાવલીમાં, વીર નિર્વાણુનુ ૪૯૨ મું વર્ષ કે જેમાં ભદ્રબાહુની કારકીર્દીની શરૂઆત થાય છે, તેને વિક્રમ સંવત્ ૪ ની સાથે સરખાવવામાં આવેલુ છે. વળી તેની અંદર બીજા ખદ્રબાહુથી માંડીને સવત્ ૧૮૪૦ સુધીના સ્થવિરાની અનવરત નેાંધ આપવામાં આવી છે. અને તે ખરી પરંપરાના આધારે ગાઠવેલી હેાય તેમ દેખાય છે.
આ ગુર્વાવલી અનુસાર પુ-પદંત (સમય-વી. સ. ૬૩૩ થી ૬૮૩) પછી સધળા અંગે નષ્ટ થઇ ગ્યાં હતાં. તેમણે સમગ્ર પવિત્ર પ્રવચન પુસ્તકે માં લખાવ્યું હતું. તેમના અવસાનનું વર્ષ જે વી. સ. ૬૮૩ છે, તેમ પશુ વિક્રમના જન્મ વર્ષ તરીકે બતાવવામાં આવ્યું છે.
ભદ્રબાહુના સંબંધમાં દિગંબર પરંપરા માટે જુઓ Lewis Rice. ભદ્રબાહુ અને શ્રવણુ એલ્ગોલ; ઇન્ડિ ઍન્ટિ. ૩, પૃ. ૧૫૩. કર્ણાટકની ફ્રિગમ્બર પરંપરામાં ભદ્રબાહુને ઉત્તર હિંદુસ્થાનમાંથી સ્વદેશ છેાડી પરદેશ જતા સંધના નેતા તરીકે જણાવ્યા છે અને પાટલીપુત્રના રાજા ચન્દ્રગુસને તમના એક દીક્ષત શય તરીકે જણાવેલ છે.
~*~@—
૧ ઉપરોક્ત કથનાનુસાર શ્રી મહાવીર અને વિક્રમના સવત્ની વચ્ચે ૪૮૮ વર્ષોંનુ અંતર પડે છે. અને તેથી મહાવીરનિર્વાણના સમય ઈ. સ. પૂર્વે ૫૪૫ માં આવે છે. આ હિસાબે આ સાલ અને સીલેાનની કાલગણનાનુસાર નિીત કરેલી મુદ્ઘનિર્વાણની સાલની વચ્ચે માત્ર એ જ વ ના ફરક રહે છે.
Page #70
--------------------------------------------------------------------------
________________
* શ્રી કલ્પસૂત્ર.
( સુખબોધકા. )
O
પ્રથમ વ્યાખ્યાન.
ઉપાધ્યાયજી શ્રી વિનયવિજયજી મહારાજ કલ્પસૂત્ર ઉપર ટીકા લખતાં પહેલાં મંગળાચરણુરૂપે પરમ કલ્યાણકારી શ્રી મહેત પ્રભુને નમસ્કાર કરે છે અને કહે છે કે, બાળ અભ્યાસીઓને ઉપયાગી થાય એટલા માટે જ આ ટીકા લખવાને હું પ્રેરાયા પંડિત પુરૂષોના મનને આનંદ આપે એવી બીજી ઘણી ટીકાઓ કલ્પસૂત્ર વિષે રચાઇ છે, એ વાત શ્રી વિનયવિજયજી મહારાજના ધ્યાન મહાર નથી, તથાપિ તેઓશ્રી કહે છે કે થાડી બુદ્ધિવાળા મનુષ્યાને એધ થાય એવા હેતુથીજ આ જૂદી ટીકા હું રચું છું અને મને આશા છે કે મારા એ પ્રયત્ન સફળ થશે.
આ સ્થળે શ્રી વિનયવિજયજી મહારાજને વિષે કોઈ એવા પ્રશ્ન કરે કે બીજી અનેક સરસ ટીકાએ હાવા છતાં તમે આ પ્રવૃત્તિ શા સારૂં આદરી ? તેનાં જવાખમાં ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે સૂર્યના ઝળહળતા તેજથી આખુ જગત્
Page #71
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્પસૂત્ર
પ્રકાશમાન થાય છે જ, પણ એ સૂર્યને પ્રકાશ ભેંયરામાં કે ગુફામાં બહુ ઉપયોગી નીવડતું નથી. એવાં સ્થાનમાં તે દીવે અથવા દીપિકાજ આપણને કામ આવે છે. વિશેષમાં તેઓશ્રી કહે છે કે આ ટીકામાં હું કંઈ ખાસ અર્થ કરવા માગતા નથી, તેમ નવી યુક્તિઓ પણ બતાવવા ઈચ્છતા નથી અને આવી ટીકાઓ રચવાથી મારું પાંડિત્ય બહાર આવશે એવી આશા પણ રાખતે નથી. માત્ર બાળબુદ્ધિવાળા અભ્યાસીઓને માટે અર્થની વ્યાખ્યા રજુ કરવી એ શિવાય મારે બીજે કંઈ ઉદ્દેશ નથી. હું પિતે કંઈ હેટે પંડિત નથી. કેટલાકે મારૂં આ સાહસ નીરખી મારૂં ઉપહાસ્ય પણ કરશે. પરંતુ મને ખાત્રી છે કે સપુરૂષ મને હસી નહીં કહાડે. કારણ કે પુરૂષે પોતે જ કહી ગયા છે કે “બધાં શુભ કાર્યોમાં દરેકે પિતાની શક્તિ પ્રમાણે ફાળો આપ જ જોઈએ.”
પૂર્વકાળે મુનિવરે નવક૯૫ વિહાર કરતા અને એ રીતે કેમે કરીને જે સ્થાનમાં ચાતુર્માસ રહેવાનું થાય ત્યાં ભાદરવા શુદિ પંચમીને દિવસે રાત્રિએ સાંવત્સરિક પડિક્રમણ કર્યા પછી એક યોગ્ય સાધુ સૂત્રપાઠ ઉભે ઉભે બેલતા અને બીજા સર્વ સાધુ “કમ્પસન્મ પાવતિય કાઉસગ્ગ કરેમિ ” કહી, કાઉસગ્ગ કરી એ સુખપાઠ સાંભળતા. સાંપ્રતકાળે પરંપરાથી ગુરૂના આદેશ પ્રમાણે સાધુઓ ચાતુર્માસનું સ્થાન નક્કી કરે છે અને આનંદપુરમાં સિા પ્રથમ સભા સમક્ષ ક૯પસૂત્ર વંચાયા બાદ વર્તમાનકાળે મુનિવર કલ્યાણ નિમિત્તે પાંચ દિવસના નવ વ્યાખ્યાનમાં ( કલ્પધરથી માંડી ચાર દિવસ પર્યત અનુક્રમે સવાર-બપોરના અષે વ્યાખ્યાન મળી આઠ વ્યાખ્યાન અને છેવટે સંવત્સરીના દિવસે મૂળ બારસેં સૂત્ર) કલ્પસૂત્ર વાંચી સંભળાવે છે.
સુનિવર સભા સમાજનું સ્થાન ના જ
Page #72
--------------------------------------------------------------------------
________________
પ્રથમ વ્યાખ્યાન,
કલ્પ એટલે શું ? કલ્પસૂત્રમાં જે ક૯૫ શબ્દ આવે છે તેનો “ આચાર” એ અર્થ થાય છે. કલ્પસૂત્રમાં મુખ્યત્વે સાધુઓના આચાર વિષે વિવેચન છે. તે આચારના દશ ભેદ કરવામાં આવ્યા છે(૧) આચેલકય (૨) એશિક (૩) શય્યાતર (૪) રાજપિંડ (૫) કૃતિકર્મ (૬) વ્રત (૭) જ્યેષ્ઠ (૮) પ્રતિક્રમણ(૯) માસક૯પ અને (૧૦) પર્યુષણ.
આચેલકય. ચેલ એટલે વસ્ત્ર, અને અચેલક એટલે વસ્ત્રરહિત. અલકને ભાવ આલકય. અલકપણું તીર્થકરેને આશ્રીને રહેલું છે. તેમાં પહેલા આદિનાથ ભગવાન અને છેલ્લા મહાવીર સ્વામીને શકે કે અર્પણ કરેલા દેવદૂષ્ય” વસ્ત્રના અપગમથી હંમેશા અલકપણું જ છે. અને બીજા તીર્થકરને વિષે સર્વદા સચેલકપણું –વસ્ત્રસહિતપણું છે. કિરણુવલીના ટીકાકાર આ બાબતમાં જરા જૂદા પડે છે. તેઓ કહે છે કે એવી તીર્થકરેને શકે કે અપેલા દેવદૂષ્ય વસ્ત્રના અપગમથી સર્વદા અલકપણું જ ઘટે છે. પણ એ વિષય વિવાદાસ્પદ છે.
શ્રી અજીતનાથ વિગેરે બાવીશ તીર્થકરેના તીર્થના સાધુઓ “સરલ ” અને “પ્રાણ” લેખાય છે. તેઓ ઘણું કીંમતી અને ભાતભાતનાં રંગવાળાં વસ્ત્રો વાપરી શકતા. તેથી તેમને સચેલક કહેવામાં કાંઈ હરક્ત નહીં. તેમજ કેટલાક સાધુએ વેત અને અમુક માપવાળાં વસ્ત્રો ધારણ કરતા હોવાથી તેમને અલક પણ કહી શકાય. આ રીતે બાવીશ તીર્થકરોના તીર્થના
* તીર્થકરે જ્યારે દીક્ષા લે છે ત્યારે ઇંદ્ર એક દેવદૂષ્ય વસ્ત્ર ભગવંતને ખભે મૂકે છે.
Page #73
--------------------------------------------------------------------------
________________
શ્રી કપસુત્ર
સાધુઓને વિષે અચેલક કલ્પ અનિયતપણે રહેલા છે. શ્રી ઋષભદેવ અને શ્રી વીરપ્રભુના તીથૅના યતિએ શ્વેત અને પરિમાણવાળાં જીર્ણ વસ્રો ( ડુંટીથી ચાર આંગળ નીચેા અને ઢીંચણથી ચાર માંગળ ઉંચા એવા સાડા ચાર હાથના ચાળપટા અને સાડા ચાર હાથના ક૫ડા-કપડા તથા એક વેત અને ચાર આંગળની મુહુપત્તી ) ધારણ કરનારા હાવાથી તેમને હુંમેશા અચેલકપણું જ ઘટે છે. કોઇ પૂછશે કે જીણુ અને શ્વેત વસ્ત્રોના ઉપભાગ કરવા છતાં, પહેલા અને છેલ્લા તીર્થંકરના સાધુઓને વિષે અચલક કલ્પ શી રીતે ઘટાવી શકાય ? તેના જવાખમાં કહેવું જોઇએ કે જે વસ્ત્ર જીણુ અને તુચ્છ હાય તે કશા હિશાખમાં ગણાતુ નથી, એટલે વજ્ર હાવા છતાં પણ વજ્રરહિત જ ગણાય. દાખલા તરીકે એક નાનું પાતીયુ પહેરી નદી ઉતરી આવનારને આપણે પૂછીએ કે—“ તમે નદીમાં થઈને શી રીતે આ પાર આવ્યા ? ” તે તે જવાબમાં એટલુ જ કહે અમારે બધાં લુગડાં ઉતારીને નદી ઉતરવી પડી, ” તેવી જ રીતે દરજી અથવા ધેાખીને ત્યાં જ્યારે આપણે વજ્રની ઉતાવળ કરવા જઇએ છીએ ત્યારે પણ એમજ કહીએ છીએ કેભાઇ ! હવે પહેરવાને માટે મારી પાસે ખીલ્કુલ વસ્ત્ર નથી, માટે મારાં વસ્ત્રો જલદી ધાઇ અથવા શીવી આપે તે ઠીક,” માઅર, એ જ રીતે પહેલા અને છેલ્લા તીર્થંકરના તીના સાધુએને વસ્ત્રો છતાં. ખરી રીતે તે ચેલકપણું જ છે.
કે
આદ્દેશિક કલ્પ.
આશિક કલ્પ આધાકમી કલ્પથી ઓળખાય છે. જો કોઇ એક સાધુને ઉદ્દેશીને, અથવા તે સાધુના સમુદાયને નિમિત્તે, અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર અને ઉપાશ્રય વિગેરે
Page #74
--------------------------------------------------------------------------
________________
પ્રથમ વ્યાખ્યાન.
તૈયાર કરેલાં હાય તેા તે પહેલા અને છેલ્લા તીર્થંકરના તીમાં કાઈપણ સાધુને ન ક૨ે. કાઇ એક સાધુને ઉદ્દેશીને, કે કોઈ એક સાધુના સમુદાયને ઉદ્દેશીને કે કોઇ એક ઉપાશ્રયને ઉદ્દેશીને કાઈપણ વસ્તુ તૈયાર થઈ હાય તેા તે સાધુ, સમુદાય કે ઉપાશ્રયના સાધુને તે કામ ન જ આવે, પણ કોઇપણ સાધુને માટે તે ચેગ્ય ન ગણાય. બાકી ખાવીસ તીર્થંકરાના તીમાં તે જે સાધુ વિગેરેને ઉદ્દેશીને કરેલું હાય તે તેને જ કામ ન આવે, પણ બીજાને તા કહ્યું.
શાતર કમ.
શય્યાતર એટલે જે જગ્યાએ સાધુ ઉતર્યા હાય તે જગ્યાના સ્વામી, તેના નીચે બતાવેલા ખાર પ્રકારના પિડ સ તીર્થંકરોના તીમાં કાઇ પણ સાધુને કલ્પે નહીં. ખાર પિંડનાં નામ: ( ૧ ) માહાર ( ૨) પાણી (૩) ખાદિમ (૪) સ્વામિ ( ૫ ) વસ્ત્ર ( ૬ ) પાત્ર ( ૭ ) કાંખળ ( ૮ ) રજોહરણ (૯) સાય ( ૧૦ ) અસ્તરા ( ૧૧ ) નખ તથા દાંત સુધારવાનું અસ્ત્ર ( ૧૨ ) અને કાન સુધારવાનું સાધન. જો એ ખાર પિંડમાંથી, ઉપાશ્રયના સ્વામી પાસેથી કંઇ પણ સ્વીકારે તે તેથી કાઇ વાર અનેષણીય ( સદોષ આહાર ) પ્રસંગ ઉપસ્થિત થાય, તેમજ સાધુઓને ઉપાશ્રય મળવા દુર્લભ થઈ પડે. તે સિવાય બીજા પણ દોષ લાગવાના સંભવ રહે.
·
-
ઉપાશ્રયના સ્વામી શય્યાતર ક્યારે ન થાય ? સાધુ આખી રાત્રિ જાગતા રહે અને પ્રાત:કાળે બીજે કાઈ સ્થાને પ્રતિક્રમણ ( પડિલેહણ ) કરી આવે તેા મૂળ ઉપાશ્રયને સ્વામી શય્યાતર થતા નથી અને તેથી તેના ઘરનાં આહાર પાણી કબ્જે. પરંતુ જો સાધુઓ મૂળ ઉપાશ્રયમાં નિદ્રા લે અને પ્રાત:કાળમાં
(
Page #75
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્પસૂત્ર
બીજે સ્થાને જઇ પ્રતિકમણ કરી આવે તે એ બન્ને ઉપાશ્રયના સ્વામી શય્યાતર થાય.
શય્યાતરની કઈ વસ્તુ ખપે? ચારિત્રની ઈચ્છાવાળે ઉપધિ સહિત શિષ્ય, તૃણ, ડગલ(માટીનું ઢેકું)માગુ કરવાની કુડી, ભસ્મ, પાટલે, બાજોઠ, શય્યા, સંસ્તાર અને લેપ વિગેરે વસ્તુઓ શય્યાતરની ખપે.
રાજપિંડ કલ્પ. રાજપિંડમાં સેનાપતિ, પુરોહિત, નગરશેઠ, મંત્રી, સાથેવાહ વિગેરે જેને હેય અને જેનો રાજ્યાભિષેક કરાવેલ હોય એવા રાજાનું પિંડ આવી જાય છે. એ રાજપિંડ ન ખપે. સજપિંડ આઠ પ્રકારને છે–(૧) અશન, (૨) પાન (૩) ખાદિમ (૪) સ્વાદિમ (૫) વસ્ત્ર, (૬) પાત્ર, (૭) કબળ અને (૮) રજોહરણ. પહેલા અને છેલ્લા તીર્થકરના તીર્થના સાધુ એને રાજ્યના સેનાપતિ, પુરોહિત, નગરશેઠ, મંત્રી, સાર્થવાહ કે રાજાના પિતાના, ઉપર કહેલાં આઠ પિંડમાંથી કઈ કલ્પ નહીં. કારણ કે રાજા પાસે આવવા-જવામાં સામંત વિગેરે તરફથી સાધુને પિતાને સ્વાધ્યાયમાં ખલેલ પહોંચે. વળી કેટલાક સાધુઓના શુકનને અપશુકન ગણતા હોવાથી સાધુના શરીરને વ્યાઘાત થવાનો પણ સંભવ રહે છે. તે સિવાય સાધુઓ જે રાજાઓ અને તેમના મુસદ્દીઓ પાસે વારંવાર આવ-જા કરે તે સાધુઓને ખાવાની લાલચ કદાચિત્ લાગુ પડે અને તેથી સાધુવર્ગની લઘુતા અને નિંદા વિગેરે થવાનો સંભવ રહે. એટલા માટે રાજપિંડને નિષેધ કરવામાં આવ્યો છે. બાકી બાવીશ તીર્થકરેના સાધુઓ હંમેશા સરળ અને પ્રાજ્ઞ હેવાથી તેમને ઉપર કહેલા દેશે સંભવતા નથી, માટે તેમને રાજપિંડ કર્ષે છે.
Page #76
--------------------------------------------------------------------------
________________
પ્રથમ વ્યાખ્યાન.
の
કૃતિક કલ્પ,
કૃત્તિકર્મ એટલે વંદના, તે બે પ્રકારની છે. ( ૧ ) અભ્યુત્થાન મને ( ૨ ) દ્વાદશાવ. સ તીથંકરાના તીમાં સાધુઓ વંદનાનું ધારણ દીક્ષાપર્યાય પ્રમાણે રાખે. અર્થાત નવા દીક્ષિત ગમે તેટલે વિદ્વાન કે વયેવૃદ્ધ હાયતા પણ પ્રથમ દીક્ષિત થએલ સાધુને વંદના કરે. સાધ્વી કદિ લાંખા વખતથી ીક્ષિત થયેલાં હાય તા પણ તે નવા દીક્ષિત સાધુને વંદના કરે. કારણ તે કે ધર્મ પુરૂષપ્રધાન છે.
વ્રત ૩૫.
વ્રત એટલે અહીં મહાવ્રત સમજવાના છે. બાવીસ તી - કરના સાધુઓને ચાર મહાવ્રત હેાય છે. કારણ કે તેઓ સ્ત્રીને પરિગ્રહ માને છે અને પરિગ્રહના પચ્ચખાણુની સાથેજ સ્રીનુ પચ્ચખાણ થઇ ગયું એમ સમજે છે. તેથી તેમને અપરિગૃહિત સી સાથે લાગના અસભવ છે. પહેલા અને છેલ્લા તીર્થંકરાના સાધુઓને તેવા જ્ઞાનના અભાવ હાવાથી તેઓ ચારને ખલે પાંચ મહાવ્રતને સ્વીકાર કરે છે. પહેલા અને છેલ્રા તીર્થંકરના સાધુને છઠ્ઠું રાત્રિભાજનત્રત મૂળગુણમાં છે. અને ખાદી બાવીસ જિનના સાધુને રાત્રિભાજનત્રત ઉત્તરગુણમાં છે.
જ્યેષ્ઠ કલ્પ.
જ્યેષ્ઠ એટલે વડેરાંના કલ્પ, કિવા વૃદ્ધ અને લઘુના વ્યવહાર. પહેલા અને છેલ્લા તી કરના વારામાં વડીઢીક્ષાના દિવસથી ( છંાપસ્થાનીય ચારિત્ર—ઉપસ્થાપનાથી ) ન્હાના— વ્હાટાપણું ગણાય છે અને ખાવીસ તીર્થંકરના વારામાં અતિચાર વગરનું ચારિત્ર હાવાથી દીક્ષાના દિવસથીજ ન્હાના— મ્હોટાપણું મનાય છે.
Page #77
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્પસૂત્રહવે જે પિતા અને પુત્ર, માતા અને દીકરી, રાજા અને પ્રધાન તથા શેઠ અને નેકર સાથે જ દીક્ષા લે, સાથેજ વેગ વહે અને સાથે જ વડીદીક્ષા લે તે તેમને લધુ વૃદ્ધ શી રીતે સ્થાપવા ? તેના જવાબમાં કહેવાનું કે, જે પિતા વિગેરે વૃદ્ધ પુરૂષ અને પુત્ર વિગેરે ન્હાનાએ વજીવનિકાય, અધ્યયન અને
ગેવાનવહેવા વિગેરેની ક્રિયા કરીને એકી સાથે ચગ્યતાને પ્રાપ્ત થયા હોય તે તેઓને અનુક્રમે સ્થાપિત કરવા. અને ધારો કે તેમાં થોડું અંતર રહી જતું હોય તે જરા વિલંબ કરે અને બનતાં સુધી પિતા વિગેરે વૃદ્ધ પુરૂષને અગ્રપદે સ્થાપિત કરવા. કારણ કે એટલી છૂટછાટ મૂકવામાં ન આવે તે પિતા વિગેરે વૃદ્ધને પુત્રાદિક ઉપર કદાચિત અપ્રીતિ થાય. પુત્ર વિગેરે જે બહુ કુશાગ્રબુદ્ધિવાળા હોય અને પિતા વિગેરે બુદ્ધિમાં પછાત હોય તે સ્વાભાવિક રીતે જ તેમની વચ્ચે હેટું અંતર પડી જાય. એવે પ્રસંગે વૃદ્ધ પિતાદિકને આ પ્રમાણે શાંતિથી સંબેધવા:–“હે મહાભાગ ! તમારે પુત્ર બુદ્ધિમાન છે પણ તમારી ખાતર બીજા ઘણા સાધુઓથી પાછળ પડી જશે, અને બીજા સાધુઓથી ન્હાને ગણાશે. હવે જો તમે અનુજ્ઞા આપતા હે તે તેને છ તરીકે સ્થાપીએ. તમારે પુત્ર જ્યેષ્ઠ ગણાય તેમાં એકલા તમારા પુત્રનું જ નહીં પણ તમારૂ ગૈારવ છે.” એ રીતે સમજાવવાથી જે વડીલ પુરૂ રજા આપે તે પુત્ર, પુત્રી, નેકર વિગેરેને પ્રથમ સ્થાપવા અને રજા ન આપે તે ન સ્થાપવા.
પ્રતિક્રમણ કલ્પ. બાવીસ તીર્થકરના સાધુએ તે પોતાને અતિચાર લાગે ત્યારે જ પ્રતિક્રમણ કરે, પણ પહેલા અને છેલ્લા તીર્થકરના
Page #78
--------------------------------------------------------------------------
________________
પ્રથમ વ્યાખ્યાન.
મુનિઓએ તો અતિચાર લાગે યા ન લાગે તે પણ નિરંતર પ્રતિક્રમણ કરવું જ જોઈએ. મધ્યમ બાવીસ તીર્થકરોના યતિઓને તે દેવસી અને રાઈ એવાં બેજ પ્રતિક્રમણ હતાં, પણ પહેલા અને છેલા તીર્થંકરના સાધુઓ તે દેવસી આદિ પાંચ પડિકમમણ કરે.
માસ કહ્યું, બાવીસ તીર્થકરોના મુનિઓ સરળ અને પ્રાજ્ઞ હોવાથી તેમને માસ ક૯૫ને નિયમ નથી. જે તેમને એક જ સ્થળે રહેવાથી લાભ જણાય તે પૂર્વ કેટી સુધી-ઘણુ કાળ પર્યન્ત, ત્યાં ને ત્યાંજ રહે. પરંતુ પહેલા અને છેલ્લા તિર્થંકરના મુનિઓ તે એક સ્થાને એક માસથી વધુ વખત રહી શકે નહીં, માત્ર ચામાસાના ચાર મહિના એક સ્થળે રહે. જે માસકપનો નિયમ તેઓ ન જાળવે તે લેકમાં મુનિની લઘુતા થાય, લેકે પકાર ન કરી શકે, દેશ-વિદેશનું જ્ઞાન ન થાય અને પોતે સ્વાધ્યાયમાં પુરૂં લક્ષ ન આપી શકે. કદાચ દુર્મિક્ષ કે અશકિત વિગેરે કારણેને લીધે વધારે સમય રહેવું પડે તે છેવટે વસતિ પાલટણ કરે, પાડે કે શેરી પલટાવે, અથવા ઘર પલટાવે, કિંવા સંથારાની ભૂમિ પણ પલટાવી નિયમની રક્ષા કરે.
પર્યુષણ કલ્પ. પરિ એટલે સમસ્તપણે અને ઉષણ એટલે રહેવું. પર્યુષણ એટલે સમસ્તપણે રહેવું તે, અને તે સિવાય પર્યુષણ નામનું વાર્ષિક પર્વ એવા બને અર્થ થાય છે. પર્યુષણ નામનું વાર્ષિક પર્વભાદ્રપદ માસની શુકલ પાંચમે અને કાલિકાચાર્ય થયા પછી ભાદ્રપદની શુકલ ચતુથી એ જ થાય છે... . . . . . .
*પ્રથમ સાંવત્સરિક પર્વ ભાદરવા શુદિ પંચમીનું જ હતું. પણ કાર
Page #79
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્પસૂત્ર
સમસ્તપણે રહેવારૂપ જે પર્યુષણ કર્યું છે તેના બે પ્રકાર છે –(૧) સાલંબન અને (૨) નિરાલંબન. નિરાલંબન એટલે કારણના અભાવવાળે. તે નિરાલંબન પર્યુષણા કલ્પના પણ (૧) જઘન્ય અને (૨) ઉત્કૃષ્ટ એવા બે ભેદ છે.
જઘન્ય –સાંવત્સરિક પ્રતિક્રમણથી માંડી કાર્તિક ચાતુર્મા સના પ્રતિક્રમણ સુધી સીત્તેર દિવસના પરિણામવાળે.
ઉત્કૃષ્ટ–અષાડ માસી પ્રતિક્રમણથી માંડી કાર્તિક માસી પ્રતિક્રમણ સુધી ચાર માસને. આ બન્ને પ્રકારને નિરાલંબ પર્યુષણક૫ સ્થવિરકલ્પીઓ માટે છે, બાકી જનકલ્પીઓને તે એક નિલંબન ચાતુર્માસિક જ કલ્પ છે–અર્થાત્ કઈ કારણને લીધે સાલંબન પણ થાય.
જે ક્ષેત્રમાં માસકલ્પ કર્યો હોય તે જ ક્ષેત્રમાં ચાતુર્માસ કરવાથી અથવા ચાતુર્માસ કર્યા પછી માસકલ્પ કરવાથી છ માસને ક૫ થાય, તે પણ સ્થવિરકપીઓને જ ઉચિત છે અને પાંચ પાંચ દિવસને ઉમેરો કરી ગૃહસ્થોને જણાવવાનું કે ન જણાવવાને અધિકાર અહીં લંબાણથી લખ્યું નથી. કારણ કે સંઘની આજ્ઞાથી તે વિધિ હાલમાં ઉચ્છેદ થઈ ગયો છે. કલ્પકિરણવાળી વિગેરે ટીકાઓમાં તે જોઈ લે
પર્યુષણ કલ્પ, પ્રથમ અને છેલ્લા તીર્થકરના તીર્થમાં નિયત છે અને બાકીના બાવીસ તીર્થકરોના તીર્થમાં અનિયત છે. કારયુકે મધ્યમ તીર્થકરોના સાધુઓ તે દેષનો અભાવ હોય તે એક ક્ષેત્રમાં દેશ ઉણી પૂર્વ કેટી સુધી રહે છે અને દેષ જેવું ણવિશેષથી શ્રી કાલિકાચાર્ય મહારાજે સંત શિરે એ સૂત્રવચનને અવલખી શુદિ ૪નું પ્રવર્તાવ્યું અને તે સર્વ સાધુઓએ માન્ય રાખ્યું. જુઓ નિશીથ ચુર્ણિ-દશમેદ્દેશક.
Page #80
--------------------------------------------------------------------------
________________
પ્રથમ વ્યાખ્યાન
૧૧.
જણાય તે એક માસકલ્પ પણ કરતા નથી. એવી રીતે મહાવિદેહ , ક્ષેત્રમાં પણ બાવીસ તીર્થકરોની જેમ જ સર્વ તીર્થકરેનાં ક૯૫ની વ્યવસ્થા જાણી લેવી.
ઉપર કહેલા દશ કપ શ્રી કષભ પ્રભુ તથા શ્રી વર્ધમાન સ્વામીના તીર્થમાં નિયત છે અને બાવીસ તીર્થકરના તીર્થમાં પહેલે અલક ક૫, બીજે દેશિકકલ્પ, ત્રીજે પ્રતિક્રમણ ૯૫ ચેથે રાજપિંડક૫, પાંચમે માસ કલ્પ અને છઠ્ઠો પર્યુષણ કલ્પ એ પ્રમાણે છ કલ્પને કાંઈ નિશ્ચય નહીં, બાકી શય્યાતર ક૯૫, ચતુર્થત, પુરૂષયેષ્ઠ, અને કૃતિકર્મ એ ચાર કપ નિશ્ચયે હોય છે. એ રીતે દશ કલપને નિયત અને અનિયત વિભાગ જાણુ. મેક્ષમાર્ગ એકજ હોવા છતાં આચારભેદ કેમ?
આ સ્થળે એ પ્રશ્ન ઉઠશે કે સર્વ કેઈને માટે સાધવાગ્ય એક માત્ર મોક્ષમાર્ગ જ છે, તે પછી તેમાં પહેલા તથા છેલ્લા તીર્થકરના સાધુઓ અને બાકીના બાવીસ તીર્થકરના સાધુઓ વચ્ચે આ આચારભેદ શા માટે હેવો જોઈએ? તેનું સમાધાન નીચે આપીએ છીએ:
આચારભેદનું મુખ્ય કારણ જીવવિશેષ છે. શ્રી કષભ પ્રભુના તીર્થના જીવે સરળ સ્વભાવી અને જડ હોવાથી તેમને ધર્મનો બોધ હેલાઈથી થઈ શકતું નથી, કારણ કે જડતાનું નિવારણ કરવું બહુ આકરું હોય છે. શ્રી વીરપ્રભુના વારાના જીવો વક્ર અને વળી જડ હોવાથી તેમને ધર્મને બોધ તથા ધર્મનું પાલન એ બન્ને દુષ્કર થઈ પડે છે. બાકી બાવીસ તીર્થકરના સાધુઓને તો ધર્મને બધ પણ સરળતાથી થાય છે, અને તેનું પાલન પણ તેઓ બહુ સારી રીતે કરી શકે છે. કારણ કે તેઓ સરળ અને
Page #81
--------------------------------------------------------------------------
________________
૧૨
શ્રી કલ્પસૂત્ર
પ્રાજ્ઞ હાય છે, ઉપર કહી તેવી સરળતા, જડતા અને વકતાને લીધેજ મેાક્ષમા એકજ હાવા છતાં આચારભેદ પડે છે.
સરળ સ્વભાવ અને જડતાનું દૃષ્ટાન્ત:—પ્રથમ તીર્થંકરના વારાના કેટલાક સાધુએ એકવાર બ્હારથી બહુ મેાડા આવ્યા, એટલે ગુરૂએ તેમને પૂછ્યું કે—“ મુનિએ! આજે તમને રાજ કરતાં કેમ વધારે વખત લાગ્યા?” મુનિઓએ કંઇ પણ વાત છુપાવવાને બદલે જેવી હતી તેવીજ વાત સરળ સ્વભાવે કહી સંભળાવી કેઃ— ભગવન ! આજે માર્ગોમાં કેટલાક નટ લેાકેા જાતજાતના ખેલ કરતા હતા તે જોવા અમે ઉભા રહ્યા અને તેથી અહીં આવવામાં વધારે વિલંબ થઇ ગયા. ”
ગુરૂજીએ ઉપદેશ આપ્યુંાઃ—“ નટનાં ખેલ કે નૃત્ય જોવાના આપણા સાધુના આચાર નથી. ”
રર
શિષ્યાને પાતાની ભુલ સમજાણી. તેથી તેમણે “અહું સારૂં” કહી એ આજ્ઞા માથે ચડાવી.
G
99
,,
એ વાતને થાડા દિવસ થઇ ગયા. એક વખતે પ્રથમની જેમ પેલા મુનિ વ્હારથી બહુ મ્હાડા આવ્યા, ગુરૂએ પૂછ્યું કેઃ—“મુનિએ ! આજે કેમ બહુ વાર લાગી ? ” આ વખતે પણ મુનિઓએ પ્રથમની માફક જે અન્યુ હતુ તે ખરેખરૂ કહી દીધુ કે આજે એક નટડીના ખેલ જોવા ઉભા રહ્યા, તેથો વધારે વખત નીકળી ગયા. ” ગુરૂજીએ માગલા એવા જ એક પ્રસ ંગની યાદ આપી કહ્યું કે:—“તમને મે થાડા દિવસ ઉપરજ નટનાં નૃત્ય કે ખેલ જોવાની મનાઇ ન્હાતી કરી ? તેા પછી આ વખતે પણ તે જોવાને કેમ ઉભા રહ્યા? ” શિષ્યાએ બહુજ નિખાલસ દીલે જવાબ દીધા કે: “ તે વખતે તા આપે નટ જોવાના નિષેધ કર્યો હતા, પણ નટીના ખેલ જોવાના ક'ઈ નિષેધ ન્હાતા કર્યો !”
,,
'
Page #82
--------------------------------------------------------------------------
________________
૧૩
આખરે ગુરૂજીએ કહ્યું કે-“ બુદ્ધિની જડતાને લીધે જ તમે મારા કહેવાના અર્થ ન સમજી શક્યા. નટના નિષેધ થયા તેની સાથે નટીને નિષેધ પણ થઇ જ ગયા એમ તમારે પેાતે સમજી લેવુ જોઇતુ' હતું. '
99
પ્રથમ વ્યાખ્યાન.
"C
મુનિઓએ જવાબ દીધા કે:— ગુરુજી, અમે એવુ સમજીએ નહીં. હવેથી અમે નટ કે નટીના ખેલ જોવા ઉભા નહીં રહીએ.” જડતાને લીધે ખાટી દયા ચીંતવી:
-
કોકણ દેશના એક વૃદ્ધ પુરૂષે સ ંસારમાં વૈરાગ્ય ઉપજવાથી પેાતાનું ઘરબાર તથા પુત્રરવારને ત્યાગ કરી વૃદ્ધાવસ્થામાં દીક્ષા લીધી. એક દિવસે સ્થડિલ જઇ આવ્યા પછી ઇયોપથિકી પડિક્કમતાં કાઉસગ્ગમાં ઘણા વખત નીકળી ગયા, તે જોઈ ગુરૂએ પૂછ્યું :-- મુનિજી, આજે કાઉસગ્ગમાં કેમ વધારે સમય થઈ ગયા?
<<
""
સાધુજીએ સરળ સ્વભાવે ઉત્તર આપ્યા કે—‹ ગુરૂદેવ ! આજે કાઉસગ્ગમાં જીવદયા ચિતવતા હતા તેથી સ્હેજ વધારે વિલખ થઈ ગયા.”
ગુરૂજીએ પુન:પૂછ્યું:“ કયા પ્રકારની જીવદયા ચિતવતા તે જરા કહેા તા ખરા ?”
હતા
મુનિજીએ પ્રથમની જેમ બહુ જ સરળભાવે કહી નાખ્યુ કે:—“જ્યારે હું ગૃહસ્થાશ્રમમાં હતા ત્યારે વર્ષાકાળ આવતાં મારાં તમામ ખેતરે ખેડી નાખતા, સૂડ કરતા, નકામાં રાપાં ઉખેડી ફેંકી દેતા અને એ રીતે એટલી કાળજી રાખતા કે મારા ઘરમાં ખૂબ ધાન્ય એકઠું થતું અને અમે સવે સુખ–આનંદમાં દીવસેા કાઢતા. પણ મારાં પુત્રા મારાં જેટલાં કાળજીવાળાં નથી; અરેરે ! તેમને ખેતીવાડીનું જરાયે ભાન નથી. તેઓ જો મારા
Page #83
--------------------------------------------------------------------------
________________
૧૪
શ્રી કલ્પસૂત્ર
જેવી ખેડ કે સૂડ નહીં કરે તે તેમની કેવી બુરી દશા થશે! એ રીતે તેમની બુરી દશાનું ધ્યાન કરતો તેમની દયા ચીંતવતે હતું, તેથી કાઉસગ્નમાં વધારે વખત નીકળી ગયે.”
ગુરૂએ મુનિજીની જડતાનું નિવારણ કરતાં કહ્યું કે –“હે મહાભાગ! સંસાર છોડ્યા પછી એવી રીતે ખેતરનું કે પુત્ર પરિવારનું ધ્યાન કરવું ઉચિત નથી. તમે જેને દયા ચિંતવી એમ કહે છે એ કંઈ ખરી દયા નથી, પણ વસ્તુતઃ તમે મિથ્યાત્વરૂપ પાતકજ ધ્યાયું છે. કેમકે પાપ વિના ખેતીને ધંધો થઈ શકે નહીં.”
મુનિજીને પોતાની ભૂલ સૂઝી. તેમણે મિચ્છામી દુક્કડું દઈ પિતાના પાપની શુદ્ધિ કરી વાળી. જડ અને વક્ર સ્વભાવનું દ્રત
વિસ્મભુના વારાના શેડા મુનિઓ સ્થડિલ ગયા હતા. તેઓ માર્ગમાં એક નટને નૃત્ય કરતે જોઈ ઉભા રહ્યા અને ગુરૂજીએ
જ્યારે વિલંબથી આવવાનું કારણ જાણવા માગ્યું ત્યારે તેમણે કહ્યું કે “વચમાં એક નટ નૃત્ય કરતા હતા તે જેવાને ઉભા રહ્યા તેથી જરા વધારે વખત નીકળી ગયે.” ગુરૂજીએ શિષ્યની જડતા દૂર કરવા કહ્યું કે “કેઈપણ નટનાં નૃત્ય કે ખેલ જેવાને મુનિને અધિકાર નથી. તમે એવું નૃત્ય જેવા ઉભા રહા એ ઠીક ન કહેવાય.” શિષ્યએ એ વાત તરત સ્વીકારી અને દુકૃત્યને માટે મિચ્છામી દુકકડું દીધું. પછી થોડા દિવસ વીતતાં એજ મુનિઓ, કેઈ નટીનું નૃત્ય જેવા ઉભા રહ્યા અને ગુરૂજીએ વિલંબનું કારણ પૂછયું તે વારે તેઓ સીધી રીતે જવાબ આપવાને બદલે વકપણે આડાઅવળા ઉત્તર આપી મૂળ વાતને ઉડાડી દેવાને પ્રયત્ન કરવા લાગ્યા. આખરે સાચી વાત
Page #84
--------------------------------------------------------------------------
________________
પ્રથમ વ્યાખ્યાન.
૧૫ હાર આવી. ગુરૂજીએ શિષ્યની જડતા અને વકતા બદલ ભારે ઠપકો આપે એટલે શિષ્ય બોલી ઉઠ્યા કે –“પ્રથમ તે તમે જ ભૂલ કરી છે અને વળી પાછા અમને ઠપકો આપે છે એ કે અન્યાય ?! તમે તે અમને નટનું નૃત્ય જેવાની મનાઈ કરી હતી, નટીનું નૃત્ય ન જેવાનું તમે કયારે કહ્યું હતું ? અમને શું ખબર પડે કે નટનું કે નટીનું બેમાંથી કેઈનું નૃત્ય ન જેવાય ? એવું હોય ત્યારે તમારે અમને ચેખે ચેખી વાત કહી દેવી.” વણિક પુત્ર વિનય જાળવે છે!
એક શેઠને ભારે અવિનયી પુત્ર હતો. તેને બોલવાનું કે ચાલવાનું કશુંય ભાન ન હતું.વિવેક-વિનયને તે તેનામાં છાંટેય તે. તે ગમે તેવા મોટા માણસનું હે તેડી લેતે અને ન બોલવા જેવાં વેણ બોલી નાખતો. એકદા તેના પિતાયે તેને શિખામણ આપતાં કહ્યું કે –“જો બેટા, આમ ઉદ્ધત થઈએ તે ઠીક નહીં. બનતાં સુધી કોઈ વડીલ કે પૂજય પુરૂષને તારે સામે જવાબ ન આપ. અને કોઈ કંઈ કહે તે છાનામાના સાંભળી બેસી રહેવું.” પુત્રે પિતાની શિખામણ ગાંઠે બાંધી લીધી. તેણે કેઈને સામે જવાબ ન આપવાનો નિશ્ચય કર્યો.
એક દિવસે માબાપ કઈ કારણવશાત્ ઘરની બહાર ગયા. ઘરમાં પુત્ર એકલે હતા તેથી કમાડ બરાબર બંધ કરી, અંદરથી સાંકળ ચડાવી બેસી રહ્યો. પછી જ્યારે થોડા વખત પછી માબાપ ઘરે પાછા વળ્યાં ત્યારે તેમણે પુત્રને ઘણુ સાદ કર્યા પણ પુત્રે તેને બીલકુલ જવાબ ન આયે. માબાપ સાદ પાડીને કંટાળી ગયા એટલે પિતાએ ભીંત ઓળંગી મહાચ્ચે ઘરમાં પ્રવેશ કર્યો. તેણે જોયું તે પુત્ર એ બધો વખત બેઠે બેઠા
Page #85
--------------------------------------------------------------------------
________________
શ્રી ક૯પસૂત્ર
હસી-નાચી રહ્યો હતો. પિતાએ પૂછયું કે –“તે અમારા આટલા બધા સાદને કંઈ જવાબ કેમ ન આપે ?” પુત્ર તુરત જ કહ્યું કે “તમે પોતે જ મને નથી કહ્યું કે કઈ વડીલ પુરૂષને સામે જવાબ ન વાળ?” પિતાને પિતાના પુત્રની વકતા અને જડતા માટે બહુ ખેદ થયે. સરળ અને પંડિત મુનિનું દ્રષ્ટાન્ત
શ્રી અજીતનાથ વિગેરે બાવીસ તીર્થકરેના વારાના મુનિઓ કેવા સરળ અને પંડિત હોય છે તે નીચેના દાનથી જણાશે
શ્રી અજીતનાથ ભગવાનના કેટલાક મુનિઓ નટનું નૃત્ય જોઈ લાંબે વખતે ઉપાશ્રયમાં આવ્યા. તે વારે ગુરૂજીએ પ્રશ્ન કર્યો કે-“મુનિઓ, આજે વધારે વખત કેમ લાગે?” જવાબમાં મુનિઓએ નટના નૃત્યની વાત સંપૂર્ણ સરળભાવે કહી સંભળાવી. તે પછી ગુરૂજીએ નટનું નૃત્ય નહીં નીરખવાને ઉપદેશ આપે. તે સર્વે મુનિવરેએ અંતઃકરણપૂર્વક કબુલ રાખે. તે પછી થોડા દિવસ નીકળી ગયા. એકદા તેજ મુનિએ Úડિલથી પાછા ફરતા હતા તે સમે એક નટી નૃત્ય કરતી હતી. તે નૃત્ય જેવાની અને સહેજ ઉભા રહેવાની ઈચ્છા થતાં જ તેમને ગુરૂજીને ઉપદેશ યાદ આવ્યું. તેમણે પોતાના મનથી જ નિશ્ચય કરી વાન્યા કે જે કે ગુરૂજીએ નટના ખેલ જોવાની મનાઈ કરી છે, પણ નટના ખેલમાં નટીનું નૃત્ય પણ જરૂર આવી જાય. એટલા માટે એવા પ્રકારનું કેઈપણ નૃત્ય કે ખેલ જેવા આપણે આચાર નથી. નટી તે ખાસ કરીને ન જોવાય. કારણ કે તે સ્ત્રી હોવાથી રાગ થવાના અત્યંત કારણરૂપ છે. એ પ્રમાણે વિચાર કરી પિતે પિતાની મેળે જ તે સ્થાને ઉભા ન રહેતાં એકદમ ઉપાશ્રય તરફ ચાલી નીકળ્યા.
Page #86
--------------------------------------------------------------------------
________________
પ્રથમ વ્યાખ્યાન.
૧૭
વક્રતા અને જડતા હૈાય ત્યાં ધર્મ સંભવ ખરા?
આ સ્થળે એવી શંકા ઉઠશે કે સરળતા અને પાંડિત્ય હાય ત્યાં તો ધર્મ સંભવે પણ જ્યાં જડતા અને વક્રતા હાય ત્યાં ધમ શી રીતે સંભવે ? અર્થાત્ શ્રી અજીતનાથ આદિ બાવીસ તીર્થંકરાના વારાના મુનિઓ તા સરળ અને પંડિત હાવાથી ધર્મ નુ રહસ્ય સમજે અને પાળી પણ શકે, પરંતુ પ્રથમ અને છેલ્લા તીર્થંકરાના વારાના મુનિએ શી રીતે ધર્મમાં સ્થિર રહી શકે ? તેમાંય પણ વક્રતા અને જપણાને લીધે શ્રી મહાવીર સ્વામીના વારાના મુનિઓને તે ધર્મ સબવેજ શી રીતે ?
એવી શંકા કરવી એ ઠીક નહીં. પ્રથમ તીર્થંકરના મુનિએ જડતાને લીધે ઘણીવાર ભૂલથાપ ખાઈ જાય, સ્ખલના પામે એ અધું ખરૂ'; પણ તેમના મનાભાવ શુદ્ધ હૈાવાથી તેમને ધમ સાપ્રિ થાય એ નિ:સ ંશય છે. શ્રી વીરપ્રભુના મુનિએમાં વક્રતા અને જડતા હાવાથી તેમના મનેાભાવ સરળ પ્રાજ્ઞની અપેક્ષાએ વિશેષ શુદ્ધ ન પણ હાય, પરંતુ એમને વિષે ધર્મ સ થાસંભવેજ નહી એમ ન કહી શકાય, કયાંઇ પણ ધર્મ નથી એમ કહેવું એ મહાન દોષાસ્પદ છે. કહ્યું પણ છે કે “ ધર્મ નથી, સામાયિક નથી અને વ્રત પણ નથી એમ કહેનારને શ્રી શ્રમણુસ ંઘે સંઘ બહાર કરી દેવા.” ચાતુર્માસમાં પણ વિહાર થઇ શકે ?
•
ઉપર જે પર્યુષણાકલ્પ નિયતપણે સીત્તેર દિવસના પ્રમાહ્યુના કહ્યો છે તેમાં નીચેનાં કારણેાને લીધે ચાતુર્માસમાં પણ મુનિજનેને વિહાર કરવાની છુટ છે. કાઇ પણ પ્રકારનુ અશિવઅમગળ થાય, માહાર મળતા ન હાય, અને રાજથી કે રાગથી પરાભવ થતા હાય તેા ચાતુર્માસમાં પણ ખીજે વિહાર કરવા
૨
Page #87
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્પસૂત્ર
કપે. તેજ પ્રમાણે થંડિત જવાનું સ્થાન સારું ન હોય, ઉપાશ્રયમાં જીવજંતુ આદિને ઉપદ્રવ હોય, બહુ કુંથવા હોય યા તે
અગ્નિ કે સર્પનો ભય હોય તે પણ ચાતુર્માસમાં મુનિ બીજે વિહાર કરી શકે.
ચાતુર્માસ વીત્યા પછી પણ રહી શકાય? ચાર્તુમાસ વિત્યા છતાં વરસાદ રહેતું ન હોય અને માર્ગો કાદવથી પરિપૂર્ણ હોય તે મુનિઓ કાર્તિકી પૂર્ણિમા વીતી ગયા પછી પણ વિહાર ન કરે તે ચાલે...
સ્થિરતા કરવાના ક્ષેત્રની પસંદગી. ઉપર જે અમંગળ આદિ દેશે વર્ણવ્યા તેમાંનું કંઈ કારણ ન હેય તે પણ સંયમને નિર્વાહ સુખશાંતિથી થઈ શકે તે માટે ક્ષેત્રની પસંદગી કરવામાં મુનિઓએ નીચેનાં કારણેને જરૂર વિચાર કરવું જોઈએ. ખાસ કરીને એવાં ક્ષેત્રના ત્રણ વિભાગ પાડવામાં આવ્યા છે: (૧) જઘન્ય, (૨) ઉત્કૃષ્ટ અને '(૩) મધ્યમ.
જઘન્ય ક્ષેત્રનાં લક્ષણે-જ્યાં જીનપ્રાસાદ અથવા વિહારભૂમિ હાય, ધૈડિલ જવાનું સ્થાન શુદ્ધ, નિર્જીવ તથા કેઈની દ્રષ્ટિ ન પડે તેવું હોય, જ્યાં સ્વાધ્યાય–સજઝાય કરવાને માટે અનુકૂળ ભૂમિ હોય, અને જ્યાં સાધુને આહારપાણી સુલપણે મળી શકતાં હોય તે સ્થાન સાધારણ રીતે ઠીક કહેવાય.
ઉત્કૃષ્ટ ક્ષેત્રનાં લક્ષણે--જ્યાં ઘણે કાદવ ન હોય, ઘણા સંમૂર્ણિમ છો ઉદ્દભવતા ન હોય, ઠલે જવાનું સ્થાન નિર્દોષ હાય, ઉપાશ્રયમાં સ્ત્રીને સંસર્ગ ન હોય, ઘી-દૂધ વિગેરે ગેરસની સુલભતા હોય, જ્યાંના લેકે ખાનદાન અને ભદ્રિક હાય,
Page #88
--------------------------------------------------------------------------
________________
પ્રથમ વ્યાખ્યાન.
૧૯
જ્યાં ભદ્રિક વૈદ્યના લાભ મળી શકે તેવું હાય, ઔષધેા પણ સહે. લાઈથી મળી શકતાં હાય, ગૃહસ્થાનાં ઘરમાં ધન ધાન્ય પુષ્કળ હાય, રાજા પાતે પણ ઉત્તમ વિચારા ધરાવનારા હાય, બ્રાહ્મણા વિગેરેથી મુનિજનાનું અપમાન થવાના સંભવન હાય, જે ક્ષેત્રમાં ભીક્ષા સહેલાઈથી મળી શકતી હાય અને જયાં સ્વાધ્યાયમાં જરાય ખલેલ ન પહાંચતી હાય એવુ' તેર લક્ષ્ણાવાળું સ્થાન મુનિજનાને સ્થિરતા કરવા માટે ઉત્કૃષ્ટ ગણાય છે.
મધ્યમ ક્ષેત્રનાં લક્ષણા:- ઉપર કહેલા ચાર શુષ્ણેાથી વધારે અને પાંચમા ગુણથી ખારમા ગુણ સુધી મળતાં આવે તેવાં લક્ષણેાવાળુ સ્થાન ઉત્કૃષ્ટ નહી` તેમજ જઘન્ય પણ નહીં, અર્થાત મધ્યમ ગણાય.
સંયમમાં રૂચી ધરાવનારા મુનિવરેશ બનતાં સુધી ઉત્કૃષ્ટ ક્ષેત્રનીજ પસંદગી કરે, ઉત્કૃષ્ટ ન મળે તેા મધ્યમ ક્ષેત્રમાં મને મધ્યમ ક્ષેત્ર ન મળે તેા અંતે જઘન્ય ક્ષેત્રમાં અને વર્તમાન નિયમ પ્રમાણે તે ગુરૂએ જયાં આજ્ઞા કરી હાય તેજ ક્ષેત્રમાં પર્યુષણા કલ્પ કરે.
નિર્દોષ દશકલ્પની ઉપકારકતા.
ઉપર વર્ણ વેલા દશ પ્રકારના ૪૫ જો સંપૂર્ણ નિર્દોષપણે પાન્યેા હાય તેા નીચે આપેલા દ્રષ્ટાન્તમાં ત્રીજા વેદ્યના આષધની જેમ ભારે ઉપકારક થાય છે:—
એક રાજાને પોતાના પુત્ર પ્રત્યે ઘણીજ મમતા હતી. તેણે પેાતાના પુત્રના ભવિષ્યનાં સુખ મારાગ્ય માટે દેશિવદેશમાંથી ત્રણ વૈદ્ય એલાવ્યા, અને દરેકની પાસે કેવા પ્રકારનાં આષધેા છે તે જાણવા માગ્યું.
Page #89
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્પસૂત્ર
પ્રથમ વૈવે જવાબ આપો કે“, રાજાજી, મારૂં ઓષધ એવું તે ભારે પ્રભાવભર્યું છે કે તેના સેવનથી શરીરના બધા રોગ મટી જાય, પણ જે કઈ પ્રકારનો રોગ જ ન હોય તે મારૂં ઔષધ નવા રોગો પેદા કરે, ”
રાજાએ કહ્યું કે “તમારું પ્રભાવવાળું ઔષધ ભલે તમારી પાસે જ રહ્યું. જે ઔષધ સૂતેલા સપને નકામા છેડે તેની મને કશી જરૂર નથી.”
બીજા વૈદ્ય જવાબ આપે કે –“મારા ઔષધમાં એવી ખુબી છે કે રોગ હોય તે તેને જડમૂળથી નાશ કરે અને જે કંઈ રેગ ન હોય તે મારૂં આષધ કાંઈ લાભ કે હાનિ ન કરે."
રાજાએ કહ્યું કે–અગ્નિમાં વ્યર્થ ફેંકી દેવા સમાન તમારા આષધે પણ મારે મન નકામાં જ છે.” - ત્રીજા વેલ્વે જવાબ આપ્યો કે—“મારા ઔષધની ખુબી તે એ સાથી ન્યારી જ છે. મારા ઔષધમાં એ અપૂર્વ ગુણ છે કે તેના સેવનથી શરીરના તમામ રેગ નખમાંથી નીકળી જાય એટલું જ નહીં પણ જે સેવન કરનાર વ્યક્તિ શરીરે નીરોગી હોય તો તેના શરીરની તંતિ, પુષ્ટિ અને બળ એટલાં બધાં વધી જાય કે તેને ભવિષ્યમાં કેઈપણ પ્રકારને રેગ ન થાય.”
રાજાએ કહ્યું કે “મને એવાજ ઔષધની જરૂર છે.”
કલપસૂત્ર એ કલ્પવૃક્ષ જ છે–કલ્પસૂત્ર એ ખરેખર ત્રજા વૈદ્યની જેમ ઉપકારક છે. કારણ કે તે નાં કર્મોરૂપી વ્યાધિઓને સમૂળ દૂર કરે છે, નવાં કર્મરૂપ વ્યાધિથી હમેશાં બચાવે છે અને ચારિત્રગુણની એવી તે સરસ પુષ્ટિ કરે છે કે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની આપદા મુંઝવી શકતી નથી
Page #90
--------------------------------------------------------------------------
________________
પ્રથમ વ્યાખ્યાન.
દેવતાઓમાં ઇંદ્ર જેમ સર્વશ્રેષ્ઠ ગણાય છે, અને તારાઓમાં ચંદ્ર, ન્યાયપ્રવીણ પુરૂષોમાં રામ, રૂપવંત પુરૂષમાં કામદેવ, સુંદરીઓમાં રંભા, વાજીમાં ભંભા, હસ્તિઓમાં ઐરાવત, સાહસિકેમાં રાવણ, બુદ્ધિમાનમાં અભયકુમાર, તીર્થોમાં શત્રુ જય, ગુણેમાં વિનય, ધનુર્ધારીઓમાં અર્જુન, મંત્રોમાં નવકાર અને વૃક્ષોમાં જેમ આમ્રવૃક્ષ સર્વશિરોમણી ગણાય છે, તેમ આ કલ્પસૂત્ર સર્વ શાસ્ત્રોમાં ઉચ્ચ અને અગ્રસ્થાને શેભે છે.
મંત્રામાં પરમેષ્ટી મંત્ર, તીર્થોમાં શત્રુંજય, દાનમાં અભય. દાન, ગુણેમાં વિનય, વ્રતમાં બ્રહ્મચર્ય, નિયમમાં સંતોષ, તપમાં શમતા અને તત્વમાં સમ્યગદર્શન જેમ સર્વથી શ્રેષ્ઠ છે, તેમ શ્રી સર્વજ્ઞપ્રભુએ કહેલા સર્વ પર્વોમાં પર્યુષણ પર્વ સર્વશ્રેષ્ઠ છે. એ પર્યુષણ પર્વની સાથે કલ્પસૂત્રને અનન્ય સંબંધ છે. જેમ અહંત કરતા મહાન અન્ય કોઈ દેવ નથી, મુક્તિ કરતા અન્ય કઈ મહાન પદ નથી, શ્રી શત્રુંજય કરતા અન્ય કોઈ પવિત્ર સ્થાન નથી, તેમ ક૯પસૂત્ર કરતા અન્ય કે મહાન શાસ્ત્ર નથી. આ કલ્પસૂત્ર એક રીતે કલ્પવૃક્ષજ છે એમ કહીએ તો પણ ચાલે. તે આનુપૂર્વિના ક્રમ વગર કહેવામાં આવ્યું છે. તેથી તેમાં આવેલું શ્રી વીરચરિત્ર બીજ સમાન છે, પાર્ધચરિત્ર અંકુરરૂપ છે, નેમીચરિત્ર થડ સમાન છે, શ્રી ઋષભચરિત્ર શાખારૂપે સોહે છે, સ્થવિરાવલી રૂપ તેનાં પુપે છે, સમાચારી રૂ૫ સુગંધ છે અને મોક્ષપ્રાપ્તિ એ તેનું ફળ છે. એ રીતે કલ્પસૂત્ર વસ્તુત: કલ્પવૃક્ષ જ છે.
કલ્પસૂત્રનું વિશેષ માહાસ્ય-વિધિપૂર્વક વાંચેલું, આરાધેલું તેમજ ધ્યાનપૂર્વક અક્ષરશ: શ્રવણ કરેલું આ ક૯૫સૂત્ર આઠ ભવની અંદર મોક્ષદાયક થાય છે. જેઓ જીનશાસનની પ્રભાવના અને પૂજામાં ખુબ રસ લે છે અને એકાગ્રચિત્તે એકવીસ વાર કલપસૂત્ર સાંભળે છે તેઓ હે ગૌતમ ! આ સંસાર
Page #91
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્પસૂત્ર
૨૨
સાગર તરી જાય છે. કલ્પસૂત્રનાં વાંચન, શ્રવણુ અને આરાધન સાથે તપસ્યા, પૂજા અને પ્રભાવના વિગેરે ધર્મકાર્યોમાં પણ જરાએ આળસ ન કરવુ જોઇએ. તપસ્યાદિક સર્વ સામગ્રી હેાય તા જ કલ્પસૂત્ર વાંછિતળને આપે. દાખલા તરીકે માત્ર ખીજ વાવવાથી જ કંઇ ફળ-ફુલ પ્રાપ્ત થતાં નથી, પણ તે ખીજને યેાગ્ય વૃષ્ટિ, વાયુ વિગેરે અનુકુળ સામગ્રી હોય તેા જ તે ફળ આપી શકે છે. તેવીજ રીતે દેહકષ્ટ અને ધનવ્યય વિગેરે સામગ્રી સાથે કલ્પસૂત્ર સાંભળ્યું હાય તા જ તે ફળસિદ્ધિ કરવામાં સમર્થ થાય છે. એટલે કે દેવ-ગુરૂની પૂજા, પ્રભાવના અને સાધમિક ભાઇઓની ભક્તિ વિગેરે સામગ્રી સાથે પસૂત્ર સાંભળવાથી યથાર્થ ફળના હેતુરૂપ થવાય છે. “ સર્વ છનવરામાં શ્રેષ્ઠ એવા શ્રી વર્ધમાન સ્વામીને કરેલા એકજ નમસ્કાર કોઈપણ પુરૂષ અથવા સ્ત્રીને સંસાર સાગરથી તારવાને સમર્થ છે. ”
इक्कोवि नमुक्कारो, जिणवरवसहस्स वद्धमाणस्स । संसार सागराओ तारेइ नरं व नारिं वा ॥
એ વાત જો કે સંપૂર્ણ સત્ય છે, પણ એવાં વચના સાંભળી પૂજા–પ્રભાવના કે તપસ્યાદિ ઉપકારક સામગ્રીમાં કેાઈ પ્રમાદ કરે તે તે કેવળ અજ્ઞાનતા જ ગણાય. તેજ પ્રમાણે એવાં વચના સાંભળી પ્રયાસથી જ સાધ્ય એવા આ કલ્પસૂત્રના વિધિપૂર્વક શ્રવણમાં પણ કાઈ પ્રકારનું માળસ ન ઘટે. એમ કહેવામાં આવે છે કે “ સવ નઢીઓની રેતી એકઠી કરીએ અને સર્વ સમુદ્રોનુ પાણી એકઠું કરીએ તે પણ તેથી અનંતગણા એક સૂત્રના અર્થ થાય છે. ” વળી મુખમાં હજાર જીભ હાય મને હૃદયમાં કેવળજ્ઞાન હાય તા પણ મનુષ્યાથી આ કલ્પસૂત્રનું માહાત્મ્ય પૂરેપૂરૂ` કહી શકાતુ નથી.
Page #92
--------------------------------------------------------------------------
________________
પ્રથમ વ્યાખ્યાન.
કલ્પસૂત્ર કેણે રચ્યું? પુરૂષ ઉપર વિશ્વાસ હોય તે જ તેનાં વચને ઉપર વિશ્વાસ ઉપજે એવો એક સર્વમાન્ય નિયમ છે. તેથી આ કલ્પસૂત્ર રચનાર પુરૂષ કેટલા સમર્થ અને જ્ઞાની હતા તે ટુંકમાં અહીં કહે. વાનું પ્રાપ્ત થાય છે. ચાદ પૂર્વને જાણનારા યુગપ્રધાન શ્રી ભદ્રબાહુ સ્વામીએ નવમા પૂર્વમાંથી દશાશ્રતસ્કંધના આઠમા અધ્યયન તરીકે ઉદ્ધાર કરી આ કલ્પસૂત્રની યેજને કરી છે. ચાદપૂર્વના જાણકાર એમ કહેવા માત્રથી શ્રી ભદ્રબાહુ સ્વામીના અપૂર્વજ્ઞાનનું માપ સર્વ કેઈન કાઢી શકે એટલા માટે ચાદ પૂર્વ વિસ્તાર સમજવા અર્થે નીચેની હકીકત ઉપયેગી થઈ પડશે:–
ચાદ પૂર્વની મહત્તા અને વિસ્તાર–એક હસ્તીના પ્રમાણવાળા અષી (શાઈ) ના પુજયો પ્રથમ પૂર્વ લખી શકાય, બીજું પૂર્વ બે હસ્તીના પ્રમાણુવાળા મશીના ઢગલાથી લખી શકાય, ત્રીજું પૂર્વ ચાર હસ્તિપ્રમાણ મશીના પુંજથો લખાય, ચોથું પૂર્વ આઠ હસ્તિપ્રમાણ મષીના પુંજથી લખી શકાય, પાંચમું પૂર્વ સેળ હસ્તિપ્રમાણ મણીપુંજથી લખી શકાય, છઠું પૂર્વ બત્રાસ હસ્તિપ્રમાણુ, સાતમું પૂર્વ ચેસઠ હસ્તિપ્રમાણ, આઠમું પૂર્વ એકસે ને અઠ્ઠાવીશ હસ્તિપ્રમાણ, નવમું પૂર્વ બસોને છપ્પન હસ્તિપ્રમાણ, દશમું પૂર્વ પાંચશેને બાર હતિપ્રમાણ, અગીયારમું પૂર્વ એક હજાર ને વીસ હસ્તિપ્રમાણ બારમું પૂર્વ બે હજાર ને અડતાલીસ હસ્તિપ્રમાણુ, તેરમું પૂર્વ ચાર હજાર ને છનું હસ્તિપ્રમાણુ અને ચાદમું પૂર્વ આઠ હજાર એકસે ને બાણું હસ્તિપ્રમાણ શાહીથી લખી શકાય તેવું મહાન અને એકંદરે સેળ હજાર ત્રણ વ્યાશી હસ્તિપ્રમાણુ
Page #93
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્પસૂત્ર
૨૪
શાહીથી લખાય તેવાં ઐાદ પૂર્વ હાય છે. આવાં ચાદ પૂર્વના રહસ્યને જાણનાર શ્રી ભદ્રબાહુ સ્વામી જેવા સમર્થ યુગપ્રધાન પુરૂષની વાણીમાં ગંભીર અ કેટલેા બધા હાય તેની સાએ પેાતાની મેળે જ કલ્પના કરી લેવી.
કલ્પસૂત્રના વાંચન-શ્રવણના અધિકાર કલ્પસૂત્ર વાંચવાનેા અને સાંભળવાના મુખ્યત્વે સાધુ અને સાધ્વીઓના અધિકાર છે. તેમાં પણુ કાળથી રાત્રીને વિષે કાલગણનાદિ વિધિ કરનારા અને ચાગ વહેનાર સાધુએ વાંચન અને શ્રવણુ એ અન્નના અધિકારી છે. સાધ્વીએ નિશીથ ચૂણી વિગેરેમાં કહેલા વિધિવડે દિવસે પણ સાંભળવાને ચેાગ્ય છે.
સોંઘ સમક્ષ સા પ્રથમ ક્યારે વંચાયું ?—શ્રી મહાવીર ભગવાના નિર્વાણુ ખાદ્ય ૯૮૦ વર્ષે અને કાઇ કાઇના મત પ્રમાણે ૯૯૩ વર્ષે આનંદપુર નગરમાં આ કલ્પસૂત્ર સા પહેલું વંચાયું. એ વિષે એવી હકીકત પ્રચલિત છે કે આનંદપુર ( વડનગર ) માં ધ્રુવસેન રાજા રાજ્ય કરતા હતા. તેને સેનાંગજ નામે એક અત્યંત પ્રિય પુત્ર હતા. પુત્રન્તુ એકાએક મૃત્યુ ની. પજવાથી ધ્રુવસેન રાજાને બેહદ સતાપ થયા. તે સ ંતાપને લીધે તેણે બ્હાર જવા-આવવાનું માંડી વાળ્યુ, તે એટલે સુધી કે ધર્મ શાળામાં કોઇ ગુરૂ કે મુનિરાજ સમિપે જવાના પણ તેને ઉત્સાહ ન થાય. રાજાની ઉદાસીનતા જોઈ ગામના ખીજા. પ્રતિષ્ઠિત અમલદારી અને ગૃહસ્થા પણ ધર્મશાળામાં જતા મધ પડયા. એટલામાં પર્યુષણ પર્વ આવ્યું. રાજાને અત્યંત શાકસતપ્ત થયેલા સાંભળી ગુરૂ મહારાજ રાજા પાસે ગયા અને ત્યાં સંસારની અસારતા તથા શાકની વ્યર્થતા અસરકારક રીતે સમજાવી. તે પછી વિશેષમાં ગુરૂજીએ કહ્યુ કે—“તમે ખેને પરિહરી આ પર્યુષણ પર્વમાં ધ શાળામાં આવા તે શ્રી
Page #94
--------------------------------------------------------------------------
________________
પ્રથમ વ્યાખ્યાન.
૨૫
ભદ્રબાહુ સ્વામીજીએ ઉદ્ધરેલું કલ્પસૂત્ર તમને વાંચી સંભળાવું. તે કલ્પસૂત્રના પ્રતાપે તમારા આત્મા અને મનની દશામાં જરૂર ઘણા સુધારા થશે.” “રાજા ગુરૂજીની આજ્ઞાને માન આપી સભાસહિત ધમ શાળામાં મળ્યા અને ગુરૂજીએ પણ વિધિપૂર્વક સર્વ લેાક સમક્ષ કલ્પસૂત્ર સંભળાવ્યું. તે દિવસથી સભા સમક્ષ કલ્પસૂત્ર વાંચવાની પ્રવૃત્તિ થઈ.
કલ્પસૂત્રના વાંચનને વિધિ—પયુ ષજ્ઞાપ માં કલ્પસૂત્રના શ્રવણુની સાથે નીચેના પાંચ વિધિ પણ જરૂર પાળવા ઘટે. (૧) ચૈત્યપરિપાટી, અર્થાત્ પ્રત્યેક જીનમંદિરમાં જઇ ચૈત્યવંદન કરવું ( ૨ ) સર્વ સાધુએને વાંદવા ( ૩ ) સાંવત્સરિક પ્રતિક્રમણ કરવું ( ૪ ) સ્વધી ભાઇઓને પરસ્પરમાં ખમાવવા ( ૫ ) અઠ્ઠમ તપ વિગેરે તપશ્ચર્યા કરવી.
અઠ્ઠમ તપને પ્રભાવ—કલ્પસૂત્ર વાંચવાને જે વિધિ ઉપર બતાવ્યા છે તેમાં અઠ્ઠમ ( ત્રણ ઉપવાસ ) ના વિધિ ખાસ કરીને ધ્યાનમાં રાખવા યેાગ્ય છે. તે તપ મહા ફળનું કારણ, જ્ઞાન—દન ચારિત્ર રૂપ ત્રણ રત્ન આપનાર, ત્રણ શલ્યને મૂળથી
વિશેષ વિધિ—શ્રાવકાએ ( ૧ ) યથાશક્તિ તપ-જપ કરવાં, ( ૨ ) શ્રુતજ્ઞાનની ભક્તિ કરવી ( ૩ ) અઠ્ઠમાદિ વ્રત કરવું ( ૪ ) અભયદાન દેવુ ( ૫ ) ફળાદિની પ્રભાવના કરવી ( ૬ ) શ્રી વીતરાગદેવની પ્રતિમા પૂજવી (૭) શ્રી સંધની યથાશક્તિ સેવાભક્તિ કરવી. ( ૮ ) સચિત્ત વસ્તુને ત્યાગ કરવા ( ૯ ) કર્મક્ષય નિમિત્ત કાઉસગ્ગ કરવા ( ૧૦ ) બ્રહ્મચર્ય પાળવુ ( ૧૧ ) આરંભ–સમારંભ વર્જવો ( ૧૨ ) યથાશક્તિ દ્રવ્ય ખર્ચવું ( ૧૩ ) મહાત્સવ કરવા.
સાધુઓએ પર્યુષાપર્વ આવ્યે ( ૧ ) લાય કરવા ( ૨ ) ધર્મકા કરવાં ( ૩ ) અઠ્ઠમ તપ કરશ” ( ૪ ) સદેરાસરામાં અરિહંત પ્રભુની ભાવતિ કરવી અને ( ૫ ) શ્રી સધમાં ખમતખામણાં કરવાં.
Page #95
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્પસૂત્રઉખેડી ફેંકી દેનાર, ત્રણ જન્મને પવિત્ર કરનાર, મન, વચન તથા કાયાના દેષને ચૂસી લેનાર અને ત્રણ જગમાં સર્વથી શ્રેષ્ઠ પદને અપાવનાર છે. માટે મેક્ષના અભિલાષી ભવ્યજનોએ તેવા અઠ્ઠમના તપમાં જરાય આલસ્ય કે ઉદાસીનતા દર્શાવવી નહીં.
નાગકેતુનું દાન–ચંદ્રકાન્તા નામની નગરીમાં વજ્યસેન રાજા રાજ્ય કરતો હતો. એ નગરીમાં શ્રીકાંત નામે એક મહેટે શાહુકાર વસતો હતે. શ્રીકાંત શેઠને શ્રીસખી નામની એક ગુણવતી ભાર્યા હતી. દેવેના અનુગ્રહથી શ્રી સખીને એક પુત્ર થયે. શેઠનું આખું કુટુંબ ભારે ધાર્મિક અને શ્રદ્ધાવાળું હતું. ધર્મધ્યાન અને જપ-તપ વિગેરેના વાર્તાલાપ તથા વિધિવિધાનથી ઘરના વાતાવરણમાં પણ શુદ્ધ સંસ્કાર પડતા. પર્યુષણુ પર્વને પ્રસંગ પ્રાપ્ત થયો અને શેના ઘરમાં અઠ્ઠમ તપની વાતચીત થવા લાગી. પેલા બાળકના કાને આ વાતના ભણકાર પડ્યા. અઠ્ઠમ અને પર્યુષણનું નામ સાંભળતાની સાથે જ ન્હાના-નિર્દોષ બાળકને એકદમ જાતિસ્મરણ જ્ઞાન થયું અને અઠ્ઠમ કરવાના ઉંચા અભિલાષથી તેણે માતાને ધાવવાનું એક માંડી વાળ્યું.
પોષણના અભાવે શિશુ સંતાન, માલતીનું પુષ્પ કરમાય તેમ જ સૂકાવા લાગ્યું. માતપિતાયે ઘણું ઘણું ઉપાયો કર્યા પણ બાળકે તે તરફ મુદ્દલ લક્ષ ન આપ્યું. એક તો બાળ વય અને તેમાંયે વળી આવી આકરી તપસ્યા ! સુકુમાર દેહનું ચૈતન્ય ક્રમે ક્રમે ઉડી ગયું અને તે મૂછવશ થયો. નેહાળ માતપિતાને પોતાના એકલવાયા પુત્રના આવા હાલહવાલથી કેવો ભારે આઘાત થયે હશે તેની કલ્પના માબાપ પોતે જ કરી શકે. શ્રીકાંત શેઠ અને શ્રી સખી આ કઠણ આઘાત સહન કરી ન શક્યા. તેમણે પિતાના પુત્રને મૃતવત્ લેખી તેજ ક્ષણે પ્રાણ છોડી દીધા !
Page #96
--------------------------------------------------------------------------
________________
પ્રથમ વ્યાખ્યાન.
૨૭
આ તરફ રાજાને એ વાતના સમાચાર મળ્યા. તેણે પિતાના અનુચરને આજ્ઞા કરી કે-“જાઓ, નિઃસંતાન શેઠના ઘરની તમામ ત્રાદ્ધિ-સમૃદ્ધિ આપણું રાજભંડારમાં ઠલવી દ્યો.” રાજાની આજ્ઞા પામી સુભટો, શ્રીકાંતના વૈભવથી ભરેલા ઘર તરફ ધસ્યા.
બાળકની તપસ્યાને પ્રભાવ તો જુઓ! તેના તપોબળથી ધરણેન્દ્રનું આસન ખળભળ્યું. તેણે ક્ષણમાત્રમાં સઘળો વૃતાન્ત જાણી લીધું અને તત્કાળ બ્રાહ્મણને વેષ લઈ પૃથ્વી ઉપર આવી ઉભો રહ્યો. તેણે આવતાંની સાથે પહેલું કામ શું કર્યું ? પેલા મૃતવત્ બાળકને અમૃતના છાંટા નાખી સાવધ કર્યો અને તે પછી પેલા રાજાના નોકરોને શેઠની સમૃદ્ધિ લઈ જતાં અટકાવ્યા. નોકરે એ જઈ રાજાને ફર્યાદ કરી કે એક અજાણ્યો બ્રાહ્મણ અમને અમારી ફરજ બજાવતાં અટકાવે છે અને અનેક રીતે સમજાવવા છતાં તે સમજાતું નથી. આખરે રાજાને પોતાને તે સ્થાને જવાની જરૂર પડી.
“હે અપરિચિત બ્રાહ્મણ ! શ્રીકાંત શેઠની ધનમિલ્કત લેતાં રાજ્યના અનુચરેને તું શા માટે અટકાવે છે? તને ખબર નથી કે જે કઈ પ્રજાજન નિ:સંતાન ગુજરી જાય છે અને જેને કોઈ વારસ નથી હોતે તેની બધી મીલકત રાજ્યના ખજાનામાં જ જવી જોઈએ ? આ રાજ્યની એ સનાતન પ્રથા છે.” રાજાએ બ્રાહ્મણરૂપે આવેલા ધરણેન્દ્ર દેવને સંબોધીને કહ્યું.
બ્રાહ્મણે શાંતિથી ઉત્તર આપ્યોઃ “હે રાજન ! શ્રીકાંત શેઠ સંતાન રહિત ગુજરી ગયા છે એમ માનવામાં તમારી હાટી ભૂલ થાય છે.”
રાજા આશ્ચર્યથી આભે બની ગયે. જે વાત આખા ગામમાં નિ:સંદેહપણે સાબીત થઈ ચુકી હતી તેને આવી નિર્ભયતાથી
Page #97
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્પસૂત્ર
ખોટી પાડનાર બ્રાહ્મણ તરફ રાજા ઘડીભર જોઈ રહ્યો. તેણે પ્રશ્ન કર્યો કે:-“શ્રીકાંત શેઠ અપુત્ર ગુજરી ગયા છે કે નહીં તેને નિર્ણય તે એક રીતે થઈ જ ચુક્યો છે. પણ તે બ્રહ્મદેવ! આપકેણ છે અને ક્યાંથી અને શા સારૂ આ પ્રપંચમાં પડ્યા છે તે જરી કહી સંભળાવશે ?”
બ્રાહ્મણે પોતાનું શુદ્ધ સ્વરૂપ દર્શાવવામાં વિલંબ ન કર્યો. તેણે સૌની સમક્ષ ખુલ્લી રીતે કહી દીધું કે –“હું કેઈ સામાન્ય રખડતે બ્રાહ્મણ નથી. લેકે જેની ધરણેન્દ્ર દેવ કહીને ઉપાસના કરે છે તે ધરણું-નાગરાજ હું પિતેજ છું. શ્રીકાંત શેઠના પુત્ર પોતાની સંપૂર્ણ બાલ્યાવસ્થામાં અઠ્ઠમ તપ કર્યો હતો તેથી તેની સહાય અર્થે મારે અહીં ખેંચાઈને આવવું પડયું છે. એ બાળક હજી જીવતો-જાગતે મેજુદ છે.” એમ કહેતાંની સાથેજ ધરછું કે, ભૂમિમાંથી સાક્ષાત ધનભંડાર કાઢી બતાવે તેમ તે મૃત ગણાતા પુત્રને બહાર કાઢ્યો અને તે હજી જીવતે જ છે એમ સિદ્ધ કરી બતાવ્યું.
રાજાને અને તેના અનુચરને વિસ્મય હદ ઉપરાંત વધી પડયો. તેમણે જીજ્ઞાસા કરી કે –“આ બાળક જન્મતાંવેંત અઠ્ઠમ તપ કરવાને શી રીતે પ્રેરાય?”
ધરણે એ બાળકને પૂર્વભવ નીચે પ્રમાણે કહી સંભ લાવ્યા–“હે રાજન ! આ બાળક પૂર્વભવે એક વણિકપુત્ર હતો. નાનપણમાં જ તેની માતા મૃત્યુ પામવાથી તેની સાવકી માતા અનેક પ્રકારે તેને નડ્યા કરતી. એક દિવસે તેણે પોતાના એક સન્મિત્રને પોતાની સાવકી માતાને અસહૃા જુલમ કહી સંભળાવ્યું. તેની આંખમાં આંસુ ભરાઈ આવ્યા. તે જોઈ પેલા મિત્રને બહુ દયા આવી. મિત્રે કહ્યું કે –“ આ સંસારનાં
Page #98
--------------------------------------------------------------------------
________________
૨૯
પ્રથમ વ્યાખ્યાન.
બધાં દુ:ખ અને કષ્ટથી ખચવાના માત્ર એકજ માર્ગ છે અને તે એજ કે બની શકે તેટલાં વ્રતતપ કરવાં, તે પૂર્વભવમાં કઈ તપશ્ચર્યા કરી હાય એમ લાગતુ નથી. કારણ કે તપસ્વી પુરૂષને તારા જેવા દુ:ખદાયક સોંગે કદીપણ પ્રાપ્ત થતા નથી, માટે તું પણ જો આ પર્યુષણુપમાં અઠ્ઠમ-ઠ્ઠ જેવા તપ કરે જરૂર કોઇ કાળે તારા ઉદ્ધાર થાય. ” મિત્રની સલાહ માની આ વિણકપુત્રે પ`ષણમાં અઠ્ઠમ કરવાના નિશ્ચય કર્યાં, અને પોતાને કાઈ ઉપદ્રવ ન કરે એટલામાટે પેાતાના ઘરની પાસે આવેલી એક ઘાસની ઝુપડીમાં જઇ રહ્યો.
તા
એ વાતની પેલી સાવકી માતાને જાણ થઇ. તે એકદમ ઉઠી, મને એક ધગધગતા અંગારા લઇ પેલી ઝુંપડી ઉપર નાખી આવી. જોતજોતામાં ઝુંપડીમાં આગ લાગી અને મા તપસ્વી બાળક બળી ગયા. એ બાળક જ મા ભવે અઠ્ઠમ તપના પ્રભાવથી શ્રીકાંત શેઠના ઘેર પુત્રપણે અવતર્યું છે. પૂર્વના સંસ્કાર કંઇ એકદમ ભૂંસાતા નથી, તેણે પર્યુ ષણ પ માં અઠ્ઠમ કરવાના નિશ્ચય તેા કર્યા હતા. તે નિશ્ચય આ ભવમાં પાર પાડવાના સંકલ્પ કર્યો અને કાઇ ન જાણે તેમ અઠ્ઠમ આદર્યાં. આ ખાળક ખર્ જોતાં એક લઘુકમી મહાપુરૂષ છે, તે આ ભવમાં જ મેાક્ષગામી થવાના છે. તમે તેને બરાબર પાળશે તે તમને બહુ ઉપકાર કરનાર થઇ પડશે. ” એટલુ કહી ધરણેન્દ્ર દેવે પેાતાના કઠના હાર પેલા બાળકને પહેરાવ્યે અને એક ક્ષણમાં અંતર્ધ્યાન થઇ ગયા.
તે પછી શેઠના સગાં-સંબંધીઓએ આવી શેઠની ઉત્તરક્રિયા કરી અને પુત્રનું “નાગકેતુ” એવું ન:મ પાડયું. વખત જતાં તે ભારે જિતેદ્ભિય અને શ્રદ્ધાવાન શ્રાવક તરીકે પ્રસિદ્ધ થયા. એક વાર રાજાએ કાઇ એક નિર્દોષ માણસને ચારી કરવા
Page #99
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્પસૂત્રનું
૩૦
અદલ ગુન્હેગાર ઠરાવી તેના વધ કર્યા. પેલેા નિર્દેષ માણસ મરીને વ્યંતર થયે। અને આખા નગરમાં ઉત્પાત મચાવવા લાગ્યા. તેણે એક મ્હાટી શીલા તૈયાર કરી, તે શીલાવડે આખા ગામને છુંદી મારવાના દ્રઢ સંકલ્પ કર્યાં. એક વખત તેણે રાજા પ્રત્યેનું વેર લેવા રાજાને લાત મારી સિંહાસન પરથી ઉથલાવી નાખ્યા, રાજાના નાક અને મ્હામાંથી લેાહીની ધારા વહી નોકળી. આ વાતની નાગકેતુને ખબર મળી. તેણે વિચાર્યુ કે મારા જીવતાં એક વ્યંતર આવા ઉત્પાંત કરે અને ગામની સાથે સંઘ તથા જીનપ્રાસાદને પણ જમીનદાસ્ત કરે તે ઠીક નહીં, તેણે તે બ્યંતરને:સીધા કરવાની વ્યવસ્થા કરી. એક દિવસે ખરાખર સમય જોઇ નાગકેતુ પ્રાસાદના શિખર ઉપર ચડ્યો અને પેલા બ્યંતરની જબરજસ્ત પાષાણુ શીલા પાતાના હાથમાં ઝીલી રાખી, જંતર આ સંયમી પુરૂષ–નાગકેતુના પ્રભાવ સહન કરી શકયા નહીં. નાગકેતુના તપ:તેજ પાસે તે અંજાઇ ગયા. આખરે તે નાગકેતુને નમ્રતાપૂર્વક નમી પડયા અને પોતાના સર્વ દોષ બદલ ક્ષમા માગી પેાતાના માર્ગે પડ્યો. એ રીતે રાજાને, રાજ્યને, સંઘને અને જીનપ્રાસાદને તેણે ભયમુકત કર્યો.
નાગકેતુની છેલ્લી અવસ્થા પણ બહુ મનારજક છે. તે એક વખત જીનપૂજામાં તદ્દીન હતા, તેવામાં પુષ્પની અંદરથી એક ઝેરી સર્પે મ્હાર આવી તેને દશ કર્યા. નાગકેતુ દરેક પ્રકારના દુ:ખ માટે હંમેશા તૈયારજ હતા, તેથી તેણે એ વેદના બહુજ શાંતિ અને ધીરજથી સહન કરી, ક્રમે ક્રમે તે એવી ઉચ્ચ ભાવના પર આરૂઢ થયા કે તેજ ક્ષણે તેને સહસા કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. શાસન દેવતાએ તેને મુનિના વેષ ઋણુ કર્યા. પછી ચિરકાળ વિહાર કરતાં, ઘણા ભવી પ્રાણીઓ ઉપર અનહદ ઉપકાર કર્યો.
Page #100
--------------------------------------------------------------------------
________________
પ્રથમ વ્યાખ્યાન.
૩૧ સારાંશ એ છે કે નાગકેતુના જીવનનું દૃષ્ટાંત લઈ આપણે સાએ અઠ્ઠમ તપ કરવામાં હંમેશા પ્રયત્નશીલ રહેવું જોઈએ.
કલ્પસૂત્રમાં મુખ્ય વિષય કયા ક્યા છે?
આ કલ્પસૂત્રમાં કયા કયા અધિકારો આવેલા છે અને તે બધાજ વાંચવાનું વિચારવાની શા માટે અગત્ય છે તે બતાવનારી જે એક ગાથા પર્યુષણ કલ્પ સંબંધી પ્રત્યેક વ્યાખ્યાનમાં શરૂઆતમાં કહેવામાં આવે છે તે નીચે આપીએ છીએ –
पुरिमचरिमाण कप्पो मंगलं वडमाणतिथ्यमि ।
इह परिकहिया निणगण हराइ थेरावली चरितं ॥ ભાવાર્થ–શ્રી ઝષભદેવ અને વિરપ્રભુના શાસનને આ ક૯૫-આચાર જ છે કે વૃષ્ટિ થાય અથવા ન થાય પણ અવશ્ય પર્યુષણ–ચાતુર્માસ સ્થિરતા કરવી અને ઉપલક્ષણથી કલ્પસૂત્ર વાંચવું એમ પણ સમજી લેવું. કારણ કે એક તે તે આચાર છે અને વળી શ્રી વર્ધમાન પ્રભુના શાસનમાં મંગળનું કારણ થાય છે. આ કલપસૂત્રમાં પ્રથમ તો તીર્થકરેનાં ચરિત્ર, બીજું ગણધરાદિ સ્થવિરાવલીનાં ચરિત્ર અને ત્રીજું સાધુ સામાચારી એ ત્રણ વિષયે ઘણી સારી રીતે વર્ણવવામાં આવ્યાં છે. તેમાં પ્રથમ અધિકાર તરીકે શ્રી તીર્થકરેના ચરિત્રમાંથી, શ્રી વીરપ્રભુનું ચરિત્ર પ્રથમ કહેવામાં આવે છે. કારણ કે તેઓ આસન્ન નજીકના) ઉપકારી છે અને તેથી જ વર્તમાન તીર્થનું નામ વર્ધમાનતીર્થ પડયું છે.
નમો અરિહંતાણું નમો સિદ્ધાણું નમે આયરિયાણું
જ વિશે ઘણા કાન
કે ઈનામ
Page #101
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્પસૂત્ર
નમો ઉવજઝાયાણું
નમે લોએ સવ્વસાહૂણં. પાંચ કલ્યાણક તથા ભગવન શબ્દને અર્થ.
* ભદ્રબાહુ સ્વામી પ્રથમ મંગળને માટે પંચપરમેષ્ટિને નમસ્કાર કરી, વીરપ્રભુના ચરિત્ર વિષે જઘન્ય તથા મધ્યમ વાચનારૂપ પ્રથમ સૂત્ર રચતા કહે છે કે –
તેણું કાલેણું–તે કાળે, એટલે કે આ અવસર્પિણી કાળના ચોથા આરાના છેડે (મૂળમાં જ્યાં “ણું” અક્ષર આવે છે તે કેવળ વાક્યાલંકાર અર્થે છે.).
તેણું સમણું–વિશિષ્ટ એ કાળનો વિભાગ સમય કહેવાય છે, એટલે કે શ્રી વર્ધમાન સ્વામી અવવું વિગેરે છે વસ્તુના કારણે થયા હતા તે સમયમાં
સમણે–શ્રમણ, એટલે કે તપસ્યા કરવામાં તત્પર
ભગવં–ભગવદ્ ભાગ શબ્દના ચેક અર્થ થાય છે, (૧) સૂર્ય (૨) જ્ઞાન (૩) માહાસ્ય (૪) યશ(૫) વૈરાગ્ય (૬) મુક્તિ (૭) રૂ૫ (૮) વીર્ય (૯) પ્રયત્ન (૧૦)ઈચ્છા (૧૧) લક્ષ્મી (૧૨) ધર્મ (૧૩) ઐશ્વર્ય અને (૧૪) નિઃ તેમાં યોનિ અને સૂર્ય એ બે અર્થ વર્જવા. ભગને નિ અર્થ તે ભગવાનને કઈ રીતે ન છાજે, પણ સૂર્યની સાથે વાળે પ્રત્યય બરાબર બંધબેસતે ન થાય તેથી સૂર્ય અર્થ પણ છાંડ.
મહાવીરે-કર્મ રૂપી વૈરીને પરાભવ કરવામાં સમર્થ. અર્થાત્ વર્ધમાન સ્વામી
પંચહષ્ણુત્તરે–હસ્ત નક્ષત્ર જેની ઉત્તરે આવે તેવું નક્ષત્ર, અર્થાત્ ઉત્તરાફાલ્યુની. અને પંચહષ્ણુત્તરે એટલે
Page #102
--------------------------------------------------------------------------
________________
પ્રથમ વ્યાખ્યાન. પાંચ કલ્યાણકમાં જેને તેવા પંચ હસ્તેતર આવેલા છે એવા શ્રી વીરપ્રભુ. હેલ્થા–હોતા હવા.
આ સ્થળે કેટલાક એવો વિવાદ કરે છે કે “પંચહષ્ણુત્તરે, સાઈણ પરિનિવ્રુડે” એ કથનને અંગે શ્રી મહાવીર પ્રભુને છે કલ્યાણક પ્રાપ્ત થાય. પણ એવી શંકા કરવી યોગ્ય નથી. કારણ કે જે છ કલ્યાણક માનવામાં આવે તે “ઉસણું અરહાસલિએ પંચ ઉત્તરાસાઢે અભીઈ છદૃ હેત્તિ” ઈત્યાદિ જંબુદ્વિપ પ્રજ્ઞપ્તિમાં જે વચને આવે છે તે પરથી શ્રી ઋષભપ્રભુને પણ છ કલ્યાણક પ્રાપ્ત થાય. પરંતુ એ વાત તે કોઈ સ્વીકારતું નથી. તેથી જેમ “પંચ ઉત્તરાષાઢે” એ વાક્યમાં નક્ષત્રના સામ્યથી રાજ્યાભિષેક પણ તેમાં જ ગણેલે છે, પણ કલ્યાણક તે
અભીઈછઠે” એવી રીતે તેની સાથે પાંચજ છે. અહીં પણ પંચહષ્ણુત્તરે’ એ પ્રમાણે નક્ષત્રની તુલ્યતાથી તેમાં ગને અપહાર આવી જાય છે, પરંતુ કલ્યાણક તે “સાઈનું પરિ. નિબુડે ” એની સાથે પાંચ જ લીધા છે.
આચારાંગ-ટીકાનું પ્રમાણુ–પંચહષ્ણુત્તરે એ વાક્યના સંબંધમાં શ્રી આચારાંગ ટીકા વિગેરેમાં પણ ખાસ કરીને પાંચ વસ્તુઓની જ વ્યાખ્યા આપી છે. કલ્યાણકની વ્યાખ્યા નથી આપી.
યાત્રા પંચાશકનું પ્રમાણુ-શ્રી હરિભદ્રસૂરિ કૃત યાત્રા પંચાશક ઉપરથી અભયદેવ સૂરિજીએ જે વૃત્તિ રચી છે તેમાં પણ શ્રી વિરપ્રભુનાં પાંચ કલ્યાણક જ વર્ણવ્યાં છે. અને તે આ રીતે છે-(૧) આષાઢમાસની શુકલ છ ગર્ભસક્રમ, (૨) ચેત્રમસિની શુકલ તેરશે જન્મ (૩) માગશર માસની શુકલ
Page #103
--------------------------------------------------------------------------
________________
૩૪.
શ્રી કલ્પસૂત્ર
દશમીએ દીક્ષા (૪) વૈશાખ માસની શુકલ દશમીએ કેવળજ્ઞાન અને (૫) કાર્તિક માસની અમાસે મેક્ષ. જે છઠું કલ્યાણક ગણાતું હેત તો તેને પણ અહીં જરૂર ઉલેખ કરત. તમે કહેશે કે ગર્ભાપહારને છડું કલ્યાણક માનવામાં શું ખોટું છે? તેના સમાધાનમાં કહેવાનું કે નીચ નેત્રકર્મના વિપાકરૂપ હોઈ અતિ નિંદવાયેગ્ય અને વળી એક આશ્ચર્યરૂપ ગણતું હોય તેને કલ્યાણક કહેવું શી રીતે ઘટે? શ્રી વીરપ્રભુને જીવ દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં અવતર્યો અને માતા ત્રિશલાએ જન્મ આપે એ અસંગતપણાને નિવારવાને માટે જ પચહષ્ણુત્તરે એ વચનથી ગર્ભને અપહાર સૂચવ્યું છે, બાકી એ સિવાય એમાં બીજે કઈ અર્થ ઘટતા નથી.
સારાંશ કે કલ્યાણક પાંચ જ છે. હવે ભગવાનને પંચ હસ્તત્તરપણું મધ્યમ વાચનાથી દર્શાવે છે –
હચ્છત્તરાહિં યુએ–એટલે ઉત્તરાફાલ્યુની નક્ષત્રમાં (પ્રાણત નામના દશમા દેવલોકમાંથી) ભગવંત ચવ્યા (અને)
ચઈતા ગલ્સ વર્કતે–ચવીને ગર્ભમાં ઉસન્ન થયા.
હન્દુતરાહિં ગાભાઉ ગર્ભ સાહરિએએટલે ઉત્તરાફાગુની નક્ષત્રમાં જ દેવાનંદાના ગર્ભમાંથી ત્રિશલાના ગર્ભમાં મૂકાયા.
હત્યુત્તરાહિં નીએ–(અને) ઉત્તરા ફાલ્ગનીમાં જન્મ્યા.
હત્યુત્તરાહિં મુડે ભવત્તા–ઉત્તરા ફાગુની નક્ષત્રમાં (દ્રવ્ય અને ભાવથી) મુંડ થઈને (દ્રવ્યથી મુંડ થવું તેમાં કેશના લોચ વિગેરેને સમાવેશ થાય છે અને રાગ-દ્વેષને અભાવ એ ભાવમુંડમાં આવી જાય છે.) અગારા–ઘરમાંથી નીકળીને
Page #104
--------------------------------------------------------------------------
________________
પ્રથમ વ્યાખ્યાન.
અણુગારિઅ”— સાધુપણાને
પન્નઇએ—પ્રાપ્ત થયેલા છે. ( અર્થાત્ દીક્ષા લીધી ) તથા હત્યુત્તરાહિ—ઊત્તરાફાલ્ગુણી નક્ષત્રમાં
અણુ તે અનંત વસ્તુના વિષયરૂપ
૩૫
અણુત્તર-અનુપમ
નિવાઘાએ—વ્યાઘાત રહિત, ભીંત–છાદડી વિગેરેની સ્ખલના
થી રહિત, નિરાવરણે—સમસ્ત આવરણથી રહિત કસિણે—કૃત્સ્ન, સર્વ પર્યાયથી યુક્ત-સર્વ વસ્તુઓને જણાવનારૂ ડિપુણે—સર્વ અવયવાથી સંપૂર્ણ ( એવા પ્રકારનું પ્રધાન) કેવલવરનાણુ દસણે—કેવલજ્ઞાન, કેવલદશ ન સમુપને—ઉત્પન્ન થયું (અને તે ઉત્તરાફાલ્ગુણી નક્ષત્રમાંજ) સાઇણા પરિનિથ્થુએ ભયવ—મને સ્વાતિ નક્ષત્રમાં ભગવાન શ્રી વીર મેાક્ષે ગયા.
હવે વિસ્તારવાળી વાચનાથી શ્રી વીર પ્રભુનું ચરિત્ર કહે છે:— તેણું સમએણું—વિગેરેના અર્થ પૂર્વની જેમ જાણી લેવા. જે સે ગિમ્હાણ —ગ્રીષ્મૠતુના સમયના ચત્યે મારો—ચેાથેા માસ
અર્જુમે પકખે-આઠમે પક્ષ
આસાઢ સુધ્—આષાઢ માસના શુકલ પક્ષ તસ્સણ` આસાહસુÊસ—તે આષાઢ માસના શુકલપક્ષની છ િપ ખેણુ —છઠ્ઠિ રાત્રિયે ( દિવસ અને રાત્રી વડે મહારાત્રીના એ પક્ષ ગણાય છે તેથી અહીં રાત્રીના ઉલ્લેખ કર્યો છે. અહીં પક્ષ એટલે રાત્રી,
-
Page #105
--------------------------------------------------------------------------
________________
૩૬
મહાવિજય—મ્હોટા વિજયવાળુ પકુત્તર—પુષ્પાત્તર
શ્રી કલ્પસૂત્ર
પવર પુ’ડેરિયાએ—ત્રીજા શ્રેષ્ઠ વિમાનામાં શ્વેત કમળના જેવું–અતિ શ્રેષ્ઠ
મહાવિમાણાએ—મહા વિમાન, એ મહા વિમાન કેવુ' છે ? વીસ સાગરાવહિ ઇયાએ—વીશ સાગરોપમ સ્થિતિવાળુ ← તેમાં દેવતાઓની ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ સાગરે - પમની રહે છે અને શ્રી વીર પ્રભુની પણ તેટલી જ સ્થિતિ હતી. હવે તે વિમાનથી.... )
આઉખએણું—આયુષ્યના ક્ષયવડે ભવખએણ—દેવગતિ નામકર્માંના ક્ષય વડે ડિઇખચેણુ —વૈક્રિય શરીરસ્થિતિના ક્ષયવડે ( એટલે કે
પૂર્ણ કરીને )
અણુતર —અન્તર રહિત ચય' ચઈત્તા——ચવીને
જ બદ્દીવે દીવે—આ જ યુદ્વીપ નામના દ્વીપને વિષે ભારહે વાસે—ભરતક્ષેત્રમાં
C
દાહિણ તભરહે—દક્ષિણા ભરતને વિષે
ઇમીસે આસપ્પણીએ—આ અવસર્પિણી કાળમાં, ( જેમાં સમયે સમયે રૂપ–૨સ વિગેરેની હાનિ થાય તે અવસર્પિણી કાળ ) તેમાં
સુસમસુસમાએ સમાએ વિઇ'તાએ—સુષમ સુષમા નામના ( ચાર કાટાકાટી સાગરના પ્રમાણવાળા પહેલા આરા ) વીતી ગયા પછી, અને
સુસમાએ સમાએ વિઇક તાએ—સુષમા નામનેા (ત્રણ
Page #106
--------------------------------------------------------------------------
________________
પ્રથમ વ્યાખ્યાન.
૩૭
કોટાકાટી સાગરના પ્રમાણવાળા ખીજો આરા ) વીતી ગયા પછી, અને
સુસમ દુસમાએ સમાએ વિઇષ્ટતાએ—સુસમ દુષમા નામના ( એ કાટાકાટી સાગરના પ્રમાણવાળે ત્રીજો આરા ) વીતી ગયા પછી અને
દુસમ સુસમાએ બહુ
વિઇ તાએ—દુષમ સુષમા નામના ચેાથેા આરા ( એક કાટાકાટીસાગરના પ્રમાણુવાળા ) ઘણા વીત્યા પછી સાગરાવસ કોડાકોડીએ ખયાલી સવાસસસહસ્નેહિ ઉ ણુિઆએ—બેતાલીસ હજાર વર્ષોથી ઉણી એક સાગર કાટાકાટી ( ચેાથા આરાનું પ્રમાણ છે તેમાં ) પાંચહત્તરિએ વાસેહિ અનવમેહિ ય માસેહિ સેસાહ – ( ચેાથા આરાના ) પંચાત્તર વર્ષ અને સાડા સ્માર્ટ માસ બાકી રહેતાં ( શ્રી વીર પ્રભુના અવતાર થયેા. ) પ્રભુનાં મૂળ અને ગાત્ર વિષે પ્રકાશ,
ય
પ્રભુનું આયુષ્ય આંતેર વર્ષનું છે. અને પ્રભુના નિર્વાણથી ત્રણ વર્ષ અને સાડા આઠ માસ જતાં ચેાથા આરાની સમાપ્રિ થાય છે તેથી પ્રથમ જે છેંતાલીશ હજાર વર્ષ કહ્યાં તે એકવીસ એકવીસ હજારના પ્રમાણવાળા પાંચમા અને છઠ્ઠા આરાના જાણવા, પ્રભુના જન્મ સમયની કાળ સંબંધી પરિસ્થિત જણાવી હવે તેમનાં મૂળ અને ગાત્ર વિષે પ્રકાશ પાડવામાં આવે છે.
ચાવીસ તીર્થંકરામાં એકવીસ તીર્થંકર તા ઇક્ષ્વાકુલમાં ઉત્પન્ન થયા છે અને તેઓ કાશ્યપગેાત્રી કહેવાય છે. ખાવીશમા તીર્થંકર શ્રી મુનિસુવ્રત અને તેવીસમા શ્રી નેમિ ભગવંત હરિવંશકુલમાં ઉત્પન્ન થયા છે અને તે ગાતમગાત્રી કહેવાય
Page #107
--------------------------------------------------------------------------
________________
શ્રી કહપસૂત્રછે. એવી રીતે તેવીસ તીર્થંકર થઈ ગયા પછી શ્રમણ ભગવંત શ્રી મહાવીર થયા. મહાવીર પ્રભુ વર્તમાન ચેવીસીમાં છેલ્લા તીર્થકર છે, વળી પૂર્વે થઈ ગએલા તીર્થંકર પણ શ્રી મહાવીર પ્રભુ થવાના છે એમ સૂચવી ગયા છે. શ્રી મહાવીર ભગવાન બ્રાહ્મણ કુંડગ્રામ નામના નગરમાં, કેડાલગેત્રી ષભદત્ત બ્રાહ્મણની સ્ત્રી દેવાનંદા બ્રાહ્મણી જે જાલંધરસગોત્રી છે, તેની કુખમાં ગર્ભરૂપે ઉત્પન્ન થયા. બરાબર મધ્યરાત્રીના સમયે અને ઉત્તરાફાલ્યુની નક્ષત્રને ચંદ્રગ પ્રાપ્ત થતું હતું, તે વખતે પ્રભુ દિવ્ય આહાર, દિવ્ય ભવ અને દિવ્ય શરીરને ત્યાગ કરી ગર્ભમાં આવ્યા. તે વખતે તેઓ ત્રણ જ્ઞાનથી યુક્ત હતા અને “હું વીશ” એવી રીતે ભવિષ્યકાળ જાણવા છતાં જે વખતે એવે છે તે વખતે જાણ શકતા નથી, કારણકે તે એક સમયે થાય છે અને “હું આવ્યું છું” એમ પણ જાણે છે.
તે રાત્રીએ દેવાનંદ બ્રાહ્મણ ભર ઉંઘમાં ન હતી તેમ પૂરી જાગૃત પણ ન હતી. એટલે કે અલ્પ નિદ્રા લઈ રહી હતી. પ્રભુ ગર્ભમાં આવ્યા એટલે તેણીએ અતિ ઉદા, કલ્યાણમય, ઉપદ્રવ હરનારા, મંગળમય અને સુંદર ચૈાદ મહાસ્વપ્ન જોયાં. એ સ્વપ્ન જોઈ દેવાનંદ જાગી ગયાં. એ સ્વપ્નનું વર્ણન મૂળ ગાથામાં આ પ્રમાણે છે:
ગય (ગજ), વસહ (વૃષભ), સહ (સિંહ) અભિસેઅ (અભિષેક), દામ (પુષ્પમાળા) સસિ (શશી)દિgયર (દિવાકર) જ્ઞય (વ્રજ) કુંભ (ઘટ), પઉમસર (પદ્મસરોવર) સાગર, વિમાણ, ભવણ (વિમાન, ભવન) રણુચ્ચય (રત્નસમુહ) સિહીં ચ શીખા)”
અર્થ સહેલાઈથી સમજાય તેવે છે. તેમાં જ્યાં અભિષેક છે ત્યાં લક્ષમી સંબધી અભિષેક જાણ, અને પદ્યસરવર એટલે
Page #108
--------------------------------------------------------------------------
________________
પ્રથમ વ્યાખ્યાન.
જ્યાં ઘણુ કમળ ઉગેલા છે એવું સરવર સમજવું. અહીં એટલું ધ્યાનમાં રાખવાનું છે કે જે પ્રભુનો જીવ સ્વર્ગથી અવતરે છે તેમની માતા વિમાન જુએ છે અને જે પ્રભુને જીવ નરકમાંથી આવે છે તેમની માતા ભવન-ઘર જુએ છે. ઘર કે વિમાન એ બેમાંથી એકનું દર્શન તે થાય, તેથી સ્વપ્નની ચદની સંખ્યા બરાબર જળવાય છે. બાકી જ્યાં શીખા લખી છે ત્યાં ધૂમાડા વગરને અગ્નિ મમજવો.
દેવાનંદાની વિસ્મયાપન્ન અવસ્થા. દેવાનંદાના હર્ષ, સંતેષ અને વિસમયનો પાર ન રહ્યો. ચિ તમાં આનંદ, હૃદયમાં પ્રીતિ અને મનમાં પરમ તુષ્ટિને અનુભવ થયા. તેમને આ સ્વપ્ન જોઈને એટલો બધો હર્ષ થયે કે વર્ષાના જળથી પોષાએલું કદંબનું કુલ જેવી રીતે પ્રફુલ્લ થાય તેવી રીતે તેમના રોમેરેમમાં પ્રફુલ્લતા વ્યાપી ગઈ ! તે પછી તેઓ સ્વનેનું એક પછી એક સ્મરણ કરવા લાગ્યાં અને પોતાની પથારીમાં ઉઠીને બેઠા થયાં. ત્યારબાદ ઘણું જ ધીરજ, શાંતિ, સ્થિરતા અને ગંભીરતા પૂર્વક, રાજહંસના જેવી ગતિવડે પોતાના પતિ-અષભદત્ત બ્રાહ્મણ જ્યાં સુતા હતા ત્યાં આવ્યાં. અને તેમને જય તથા વિજયથી વધાવ્યા. અર્થાત્ સ્વદેશમાં જય થાઓ અને પરદેશમાં વિજય થાઓ એવી રીતે આશિષ આપી– વધાવી ભદ્રાસન પાસે ગયાં. અને શ્રમને પરિહરી, ક્ષોભને દૂર કરી સુખપૂર્વક આસન ઉપર વિરાજ્યાં. પછી બે હાથ વડે જે અંજલી કરેલી હતી અને જે અંજલીમાં દશ નખ પ્રકાશતા હતા તેમજ જેનું પ્રદક્ષિણ રૂપે મસ્તક ઉપર ભ્રમણ કરેલું હતું તે અંજલી દેવાનંદાએ પિતાના મસ્તક ઉપર કરી કહ્યું કે –
“હે દેવાનુપ્રિય, આજ રાત્રે જ્યારે હું અલ્પનિદ્રા લઈ રહી
Page #109
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્પસૂત્રહતી ત્યારે મેં ગજ, વૃષભ વિગેરે ચાદ ઉત્તમ સ્વપ્નાં જોયાં અને જોતાંવેંત હું જાગી ઉઠી. તે સ્વમોનું કેવું કલ્યાણકારી અથવા ફળ વૃત્તિવાળું પરિણામ આવશે તેને મને વિચાર થયા કરે છે.” (અહીં ફળ એટલે પુત્રાદિ અને વૃત્તિ એટલે જીવનને ઉપાય વિગેરે.).
અષભદત્ત બ્રાહ્મણે સ્વમ સંબંધી સઘળે વૃતાન્ત સાંભળી, પોતાની સ્વાભાવિક મતિ, બુદ્ધિ તથા વિજ્ઞાન પ્રમાણે ઉંડો વિચાર કર્યો.
- મતિ, બુદ્ધિ અને વિજ્ઞાનને અર્થ.
મતિ કોને કહેવી ? જે અનાગત કાલને વિષય થાય તે મતિ. બુદ્ધિ કેને કહેવી ? જે વર્તમાન કાલને વિષય થાય તે બુદ્ધિ. વિજ્ઞાન કોને કહેવું? જે અતીત અને અનાગત વસ્તુને વિષય થાય તે વિજ્ઞાન.
બહષભદત્તને ઉત્તર સ્વપ્નના અર્થનો નિશ્ચય કરી રાષભદત્ત પિતાની પત્નીને નીચે પ્રમાણે ઉત્તર આપે – - હે દેવાનુપ્રિયે! તમે જે સ્વપ્ન જોયાં છે તે ખરેખરજ ઉદાર, કલ્યાણકારી, ધનદાયક, મંગળકારી અને સુંદર છે. તે સ્વપ્નાં આરોગ્ય, સંતેષ, દીર્ધાયુષ, નિરૂપવતા અને વાંછિત ફળની સિદ્ધિનેજ સૂચવે છે. તેના પ્રતાપે, હે દેવાનુપ્રિયે ! તમને અર્થ ને લાભ, વૈભવને લાભ, પુત્ર અને સુખને પણ લાભ થશે. તમે નવ માસ અને સાડા સાત દિવસ ગયા પછી એક પુત્રને જન્મ આપશો તે પુત્ર કે થશે તે હું વિસ્તારથી કહું છું તે સાંભળો.
Page #110
--------------------------------------------------------------------------
________________
પ્રથમ વ્યાખ્યાન.
અત્રીશ લક્ષણા પુરૂષનું વર્ણન.
તમને કામળ હાથ-પગવાળા, લક્ષણાવાળી અને સ્વરૂપથી પિરપણ એવી પાંચ ઇંદ્રિયાવાળા તેમજ લક્ષણ અને વ્યંજનના ગુણે યુક્ત એવા પુત્ર થશે. ( અહીં લક્ષણ એટલે છત્ર, ચામરાતિ જાણવાં. ચક્રવત્તી અને તીર્થંકરાને એકહજાર ને આઠ હાય છે, ખળદેવ અને વાસુદેવને એસે આઠ હાય છે. વ્ય જન એટલે તલ તથા મસા ) અને ભાગ્યવાનને બત્રીસ લક્ષણા હોય છે, તે લક્ષશે। આ પ્રમાણે:—
( ૧ ) છત્ર, ( ૨ ) કમલ, ( ૩ ) ધનુષ્ય, ( ૪ ) રથ, ( ૫ ) વજ્રા, ( ૬ ) કાચો, (૭) અંકુશ, (૮) વાપિકા, ( ૯ ) સાથીઓ, ( ૧૦ ) તેારણુ, ( ૧૧ ) સરાવર, ( ૧૨ )કેસરી (૧૩) વૃક્ષ, (૧૪ ) ચક્ર, ( ૧૫ ) શ ંખ, ( ૧૬ ) હાથી, ( ૧૭ ) સમુદ્ર, ( ૧૮ ) કળશ, ( ૧૯ ) મહેલ, ( ૨૦ ) મત્સ્ય, ( ૨૧ ) જવ, (૨૨ ) યજ્ઞસ્તંભ, ( ૨૩ ) સ્તૂપ, ( ૨૪ ) કમંડલ, (૨૫ ) પર્વત ( ૨૬ ) ચામર, ( ૨૭ ) દર્પણુ, ( ૨૮) મળદ, ( ૨૯ ) પતાકા, (૩૦) લક્ષ્મીના અભિષેક, (૩૧) ઉત્તમમાળા અને (૩ર) મયુર. આ પ્રકારનાં મત્રીસ લક્ષણુ પુણ્યવત જીવાને જ હાય છે.
વળી એવા ખત્રીસ લક્ષણા પુરૂષનાં સાત લક્ષણ રાતાં, છ ઉંચાં, પાંચ સૂક્ષ્મ, પાંચ દ્વી, ત્રણ વિશાલ, ત્રણ લઘુ અને ત્રણ ગંભીર એવા પ્રકારના હાય છે.
શરીરના અંગાપાંગ ઉપરથી પુરૂષ પરીક્ષા.
સાત રાતાં લક્ષણા—જેના નખ, પગ, હાથ, જીભ, હાર્ટ, તાળવું અને નેત્રનાં ખૂણાં રાતાં હાય તે શ્રેષ્ઠ કહેવાય.
છ ઉન્નત લક્ષણા—કાખ, હૃદય, ડાક, નાસિકા, નખ અને સુખ એ છ વાનાં ઉન્નત હેાય તે શ્રેષ્ઠ ગણાય,
Page #111
--------------------------------------------------------------------------
________________
શ્રી ક૫ત્ર
- પાંચ સૂક્ષ્મ લક્ષણે-દાંત, ચામડી, કેશ, આંગલીના પર્વ, અને નખ એ પાંચ જેનાં સૂક્ષમ હોય તે શ્રેષ્ઠ.
પાંચ દીર્ઘ લક્ષણે–આંખે, હૃદય, નાસિકા, હડપચી અને ભૂજા એ પાંચ જેનાં દીર્ઘ હોય તે શ્રેષ્ઠ.
ત્રણ વિશાળ લક્ષણે-કપાળ, છાતી અને મુખ એ ત્રણ જેના વિશાળ હોય તે શ્રેષ્ઠ.
ત્રણ લઘુ લક્ષણે-કંઠ, સાથળ અને પુરૂષચિન્હ જેના લઘુ હોય તે શ્રેષ્ઠ.
ત્રણ ગંભીર લક્ષણે–પરાકમ, સ્વર અને નાભિ એ ત્રણ જેના ગંભીર હોય તે શ્રેષ્ઠ
તેમજ મુખ એ શરીરને અર્ધો ભાગ છે, અર્થે નહીં પણ આખે ભાગ છે એમ કહીએ તો પણ ખોટું નથી. આખા શરીરમાં મુખ્ય મુખ્ય છે. તેમાંય પણ નાસિકા શ્રેષ્ઠ છે. અને નાસિકાથી પણ નેત્રો શ્રેષ્ઠ છે. જેનાં જેવાં નેત્ર હોય તેનું તેવું શીલ જાણવું, જેવી નાસિકા તેવી સરળતા જાણવી, જેવું રૂપ તેવું ધન અને જેવું શીલ તેવા ગુણો જાણવા. વળી જે બહુ ઠીંગણે હય, બહુ લાંબે હય, બહુ જાડ અથવા બહુ પાતળો હોય, અને બહુ કાળે તથા ગેરે હોય તો તે છએમાં સત્વ હોય છે. સ્વર્ગ–નરક વિગેરે નીમાંથી આવનાર કેવા હોય ?
સ્વર્ગમાંથી આવનાર–જે સારી રીતે ધમકરણ કરતે હાય, સારે ભાગ્યશાળી હોય, શરીરે નીરોગી હોય, જેને સારાં. સ્વપ્નમાં આવતા હોય, સારી નીતિવાળો હોય, અને કવિ હોય તે પુરૂષને આત્મા સ્વર્ગમાંથી આવેલ હોય અને પાછે સ્વર્ગમાં. જાય એમ સુચવે છે. )
Page #112
--------------------------------------------------------------------------
________________
પ્રથમ વ્યાખ્યાન.
૪૩
માનવલાકમાંથી આવનાર—જે નિષ્કપટ હાય, દયાળુ હાય, દાનવીર હાય, ઇંદ્રિયાને કાબુમાં રાખનાર હાય, ડાહ્યો હાય, અને હુ ંમેશાં સરળસ્વભાવી હાય તે મનુષ્ય માનવલેાકમાંથી આવ્યા હાય અને ક્રી પણ મનુષ્ય થવાનુ સૂચવે છે.
પશુચેાનિમાંથી આવનાર—જેને કપટ, લેાભ, ક્ષુધા, આળસ અને આહાર ઘણાં હાય, તે પેાતાની વલણથી જ પુરવાર કરે છે કે તે તિય ચ ચેાનિમાંથી આવેલા હેાવા ઘટે અને પાછે તે ચેાનિમાં ઉત્પન્ન થાય એમ દર્શાવે છે.
નરક ગતિમાંથી આવનાર—જે રાગ (મેહ) વાળા હાય, સ્વજને પ્રત્યે દ્વેષભાવ રાખતા હાય, ખરાબ ભાષા વાપરતા હાય તથા મૂર્ખાની સેાબતમાં રહે તે તે માણસ પોતાનું નરક ગતિમાંથી આગમન અને ગમન સુચવે છે.
સામુદ્રિક લક્ષણે.
આવ—પુરૂષોને જમણી બાજુએ જણું આવત્ત શુભ ફળ આપે છે, ડાબી બાજુએ ડાબું આવત હોય તે અશુભ કરનારૂ-અતિ નિ ંદનીય જાણવું. ખાકી ખીજી દિશાઓમાં હાય તા મધ્યમ જાણવું.
હાથનાં તળીયાં—જેમના હાથનું તળીયું રેખા વિનાનુ હાય અથવા તે ઘણી રેખાએ હાય તેએ અલ્પ આયુષ્યવાળા, નિન અને દુ:ખી હાય છે. જેના હાથનુ' તળીયું લાલ હાય તે ધનવાન હોય, લીલું હોય તા દારૂડીયા હાય, પીળું હાય તા પરસ્ત્રીલંપટ હાય અને કાળુ અથવા મલિન હાય તા નિન હાય. પુરૂષના હાથ સ્વાભાવિક રીતે જ કઠણ અને સ્રીના સુકામળ હાય તે સારૂં', સામુદ્રિક લક્ષણા જોવાં હાય તા પુરૂષના જ મળેા હાથ અને સ્રીના ડાબા હાથ જોવા જોઈએ. જેના હાથનુ
Page #113
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્પસૂત્ર
તળિયું ઉંચું હોય તે દાતાર હાય, ઉંડું હોય તે નિર્ધન હોય, વાટકા જેવું ગેળ તથા ઉંડું હોય તે ધનવંત હોય.
હાથની આંગળીઓ–પાતળી અને સીધી હોય તે સારી. પુરૂષની અનામિકા (ટચલી આંગળી પાસેની) આંગળીના વેઢાની છેલ્લી રેખાથી ટચલી આંગળી મોટી હોય તે તેને ધનની વૃદ્ધિ થાય, તેમજ મોસાળ પક્ષ પણ મહેટ હેય.
ગેત્ર, ધન અને આયુષ્યની રેખા-મણિબંધ (કાંડું અને હથેળીના વચ્ચેને સાંધ) થી જે રેખા નીકળે છે તે ગોત્રની રેખા છે અને કરમ (મણિબંધથી ટચલી આંગળા સુધીનો હથેળીને બાહ્યા ભાગ) થી જે બે રેખા ચાલે છે તે ધન તથા આયુબની રેખાઓ છે; એ ત્રણે રેખા તર્જની (અંગુઠા પાસેની) અને અંગુઠા વચ્ચે જાય છે જેમની એ ત્રણે રેખા સંપૂર્ણ તથા નિર્દોષ હોય તેમના ગેત્ર, ધન તથા આયુષ્ય સંપૂર્ણ જાણવાં. આયુષ્યની રેખાથી જેટલી આંગળીઓ ઓળંગાય તેટલા ૫રીશ પચ્ચીસ વરસનું આયુષ્ય જાણવું. ૬ માન પ્રતિષ્ઠા-સુખ અને ભાઈ બહેનની રેખા-આયુધ્ય રેખાના પલ્લવ મણિબંધની સન્મુખ નીકળે છે તે સંપત્તિના જાણવા, અને આંગળીઓની સન્મુખ નીકળે તે વિપત્તિના જાણવા. જેને મણિબંધથી ઉર્ધ્વ રેખા નીકળી અંગુઠાની સન્મુખ આવે તેને સુખ થાય, ધનનો લાભ થાય, અને રાજ્યને પણ લાભ થાય. તે ઉર્ધ્વરેખા તર્જની સન્મુખ આવે તે રાજા અથવા રાજા સરખ થાય વચલી આંગળી સન્મુખ આવે તે આચાર્ય અથવા સેનાપતિ થાય, અનામિકા સન્મુખ આવે તે ઘણા ધનવાળો સાર્થવાહ થાય. અને છેલ્લી આંગળીની સન્મુખ આવે તો લેકમાં પ્રતિષ્ઠા પામે.
અંગુઠો અને ગાત્ર રેખાની વચ્ચે ભાઈ–બહેનની રેખા હોય
Page #114
--------------------------------------------------------------------------
________________
પ્રથમ વ્યાખ્યાન.
૪૫
છે, કરભ અને આયુષ્ય રેખાની વચ્ચે. સંતાનની રેખા હાય છે, આયુષ્ય રેખા અને ટચલી આંગળી વચ્ચે સ્ત્રીની રેખા હોય છે.
અંગુઠાના મધ્ય ભાગમાં જો જવ હાય તા વિદ્યા, પ્રખ્યાતિ અને સમૃદ્ધિ મળે, તેમજ જો જમણા અંગુઠ!માં જવ હાય તે શુકલપક્ષમાં જન્મ જાણવા,
નેત્ર, દાંત, મસ્તક વિગેરે:-—જેનાં નેત્ર લાલ રહેતાં હાય તેને સ્ત્રી કદી ત્યજતી નથી, સુવર્ણ સમાન પીળી-માંજરી આંખવાળાને ધન ત્યજતું નથી, લાંખી ભુજાવાળાને અશ્વ કદિત્યજતુ નથી અને શરીરે હૃષ્ટપુષ્ટ હાય તેને સુખ ત્યજતું નથી. વળી આખામાં ચીકાશ હાય તેા સાભાગ્ય મળે, દાંતમાં ચીકાશ હાય તે ઉત્તમ ભેાજન મળે, શરીરમાં ચીકાશ હાય તે સુખ મળે અને પગમાં ચીકાશ હાય તા વાહન મળે.
જેની છાતી વિશાળ હાય તે ધન અને ધાન્યના ભાગી થાય, જેનુ મસ્તક વિશાળ હેાય તે ઉત્તમ રાજા થાય, જેની કમ્મર વિશાળ હાય તેને ઘણાં પુત્ર તથા સ્ત્રી હાય અને જેના પગ વિશાળ હાય તે હુ ંમેશાં સુખી થાય.
ઋષભદત્ત બ્રાહ્મણ દેવાનંદાને કહે છે કે “માન, ઉન્માન અને પ્રમાણવડે આખું અંગ સંપૂર્ણ અને સુ ંદર છે તેવા પુત્રને તમે જન્મ આપશે. ”
માન, ઉન્માન અને પ્રમાણુનુ સ્પષ્ટીકરણ.
માન:—પાણીથી સંપૂર્ણ ભરેલી કુંડીમાં માણસને બેસાડ્યા માદ જે પાણી બહાર નીકળી જાય તે પાણી એક દ્રોણુ-ખત્રીસ શેર જેટલુ વજનનું થાય તે તે. માણુસ માનને પ્રાપ્ત થયેલા જાણવા.
ઉન્માન:-પુરૂષને કાંટે ચડાવી જોખવાથી જો તેનુ વજન
Page #115
--------------------------------------------------------------------------
________________
૪૬
શ્રી કલ્પસૂત્ર
અર્ષ ભાર થાય તેા તેને ઉન્માનને પ્રાપ્ત થયેલા જાણવા. ભારના માપનું પ્રમાણ આ પ્રમાણે છે:—
૭ સરસવના એક જવ, ત્રણ જવની એક રતી, ત્રણ રતીના એક વાલ, સેાળ વાને ગઢીયાણા, દસ ગક્રિયાણાના એક પલ, દોઢસા ગદિયાણાના એક મણુ, દસ મણની એક ધડી અને દસ ઘડીના એક ભાર. દાઢસા પળના એક મણુ થાય એમ જે કહ્યું છે ત્યાં પળને બદલે ગદીયાણા લેવા. જે દોઢસા પળના મણ લઈએ તા ભારના અચોતેર મણુ થઇ જાય અને તેના અધ ભાગે આગણચાલીશ મણુ થાય. એટલું શરીરનુ ં માન ન સભવે. જો દોઢસા ગઢીયાણાના મણ લઇએ તેા ચાલીશ શેરના માન વડે કંઇક અધિક એવા પાણા આઠ મણુ થાય, અને તેનુ અધુરું માન એટલે પેાણા ચાર મણુ અને પાંચશેરથી વધારે શરીરનું પ્રમાણ સંભવે. તેથી દાઢસા ગદિયાણાના મણ સંભવે.
પ્રમાણ:- એટલે ઉંચાઇ. ઉત્તમ પુરૂષા પોતાંના અ'ગુલ વડે એકસેા ને આઠ અતુલ ઉંચા હોય છે. મધ્યમ પુરૂષ છન્નુ આંગલ ઉંચા હૈાય છે અને જઘન્ય પુરૂષ ચારાશી માંગલ ઉંચા હાય છે. અહી એકસાઆઠે અંગુલનુ જે ઉંચાઇનુ પ્રમાણુ કહ્યુ તે તીર્થંકર સિવાયના પુરૂષાને માટે સમજવાનુ છે. તીર્થંકરને તે ખાર મ'ગુલ ઉંચાઇ પ્રમાણનું ઉષ્મીય (શીખા) ગણતાં એકસા ને વીસ અંશુલ થાય.
ચાવન પહેલાં એ બાળક શું શું ભણશે?
ઋષભદત્ત પ્રાહ્મણુ દેવાન દાને ઉદ્દેશીને કહે છે કે:-- વળી ચંદ્રમાની પેઠે સામ્ય ાકૃતિવાળા, મનહર, પ્રિયદર્શીન, સ્વરૂપવાન અને દેવકુમાર જેવા પુત્રને તમે જન્મ આપશે. તે પુત્ર
જ્યારે ખાલ્યભાવ છેડીને આઠ વર્ષના થશે ત્યારે તેને સઘળુ
Page #116
--------------------------------------------------------------------------
________________
પ્રથમ વ્યાખ્યાન.
વિજ્ઞાન પરિણમશે અને પછી જ્યારે અનુક્રમે વન અવસ્થાને પ્રાપ્ત થશે ત્યારે ઇન્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ એ ચાર વેદ, પાંચમું પુરાણુશાસ્ત્ર, છઠું નિઘંટુ શાસ્ત્ર-નામમાળા શાશ્વ વિગેરે શાસ્ત્રો અંગઉપાંગ તથા રહસ્ય સહિત શીખશે.” શિક્ષા, કલ્પ, વ્યાકરણ, છંદ, તિષ અને નિરૂકિત એ છ અંગ કહેવાય છે અને તે અંગના વિસ્તારપૂર્વક અર્થ જણાવનાર ઉપાંગ કહેવાય છે. “વળી ચારે વેદને બરાબર સંભારી રાખશે, ચારે વેદમાં પારગામી થશે અને કોઈ અશુદ્ધ પાઠ ભણશે તો તેને વારશે, વેદના પાઠને શુદ્ધ રીતે ધારી રાખશે. વળી હે દેવાનુપ્રિયે, તે પુત્ર પૂર્વોક્ત છ અંગને વિચાર કરનારે થશે, ષષ્ઠિતંત્રમાં-- કપિલ સંબંધી સાંખ્ય શાસ્ત્રમાં વિશારદ થશે, લીલાવતી જેવા ગણિત શાસ્ત્રમાં પ્રવીણ થશે.” જેમકે એક સ્તંભને અર્ધો ભાગ પાણીમાં છે, બારમે ભાગ કાદવમાં છે, છઠ્ઠો ભાગ વેળમાં છે અને દોઢ હાથ બહાર દેખાય છે તે પછી તે આખો સ્તંભ કેટલા હાથને હશે ? આ પ્રશ્ન ગણિતશાસ્ત્રને છે અને તેને જાણકારજ જવાબ આપી શકે કે એ સ્તંભ છ હાથને છે. એવા સંખ્યાશાસ્ત્રમાં પણ તે પ્રવીણ થશે. “વળી તે આચાર સંબંધી ગ્રંથનો જાણકાર થશે, અક્ષરોના આમ્નાય ગ્રંથમાં તથા યજ્ઞ વિગેરેના વિધિ શાસ્ત્રોમાં નિપુણ થશે, વ્યાકરણ–શબ્દશાસ્ત્રમાં પંડિત થશે. છંદશાસ્ત્રમાં, નિરૂક્ત એટલે પદની વ્યુત્પત્તિરૂપ ટીકા વિગેરેમાં, જોતિષ- . શાસ્ત્ર અને બ્રાહ્મણે હિતકારી થાય એવા બીજા ઘણું શાસ્ત્રોમાં તે પુત્ર કુશળ થશે, તેમજ સંન્યાસ સંબંધી આચારશાસ્ત્રોમાં પણ તે અતિશય નિપુણ થશે.”
વ્યાકરણે કેટલાં અને કયા કયા? ઉપર વ્યાકરણ વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, વ્યાકરણ કેટલાં અને તેનાં શા શા નામ છે તે અહીં ટુંકામાં કહીએ છીએ,
Page #117
--------------------------------------------------------------------------
________________
૪૮
શ્રી કલ્પસૂત્ર
( ૧ )એ વ્યાકરણ (૨ ) જૈનેદ્ર વ્યાકરણ (૩) સિદ્ધહેમચ'દ્ર વ્યાકરણ (૪) ચાંદ્ર વ્યાકરણ (૫) પાણિનીય વ્યાકરણ ( ૬ ) સારસ્વત (૭) શાકટાયન (૮) વામન ( ૯ ) વિશ્રાંત (૧૦) બુદ્ધિસાગર ( ૧૧ ) સરસ્વતીકાલરણ ( ૧૨ ) વિદ્યાધર (૧૩) કલાપક ( ૧૪ ) ભીમસેન (૧૫) શૈવ (૧૬) ગાડ ( ૧૭ ) ન ંદિ (૧૮) જયાપલ ( ૧૯ ) મુષ્ટિ (૨૦) જયદેવ વિગેરે.
“હે દેવાર્તાપ્રયે ! તમે ખરેખર આરોગ્ય, સ ંતાષ, દીર્ઘાયુષ્ય, મંગલ, અને કલ્યાણકારી સ્વપ્ન જ જોયાં છે. ” એમ કહી તે વારંવાર તેની અનુમાદના કરવા લાગ્યા. દેવાન દાના ઉત્તર.
દેવાનંદા બ્રાહ્મણીએ પેાતાના સ્વામી પાસેથી બધી હકીકત સાંભળી અને હૃદયમાં અવધારી. પછી તે વિકસિત હૃદયવાળી, સંતુષ્ઠ મનવાળી નારી બે હાથ જોડી, દસ નખ ભેગા કરી, આવત્ત કરી, મસ્તકે અંજલી જોડી કહેવા લાગી કે: “ હું દેવાનુપ્રિય, એ એમજ છે, તમે સ્વપ્નાનુ જે ફળ કહ્યું તે ખરાખર જ છે. તે સ ંદેહ રહિત છે. ઇચ્છાને અનુરૂપ જ છે. આપના મુખમાંથી પડતાં જ મેં તે ગ્રહણ કર્યું છે. તમે જે અથ કહેા છે તે યથાસ્થિત જ છે.” એ પ્રમણે કહી તેણે સ્વપ્નાના સારી રીતે અંગીકાર કર્યો, અને ઋષભદત્તની સાથે મનુષ્ય સંબ ંધી ઉદાર અને ભાગવવા યાગ્ય ભાગ ભાગવતી રહેવા લાગી. સાધમે ન્દ્ર.
તે કાળે અને તે સમયે સાધર્મેન્દ્ર સુધર્મા સભામાં બેઠા છે એ પ્રમાણે સંબ ંધ છે. તે સૌધર્મેન્દ્ર કેવા છે ? શ નામના સિંહાસન ઉપર બેસનારા, દેવાના સ્વામી, ક્રાંતિ વિગેરેથી દેવામાં અધિક શાભતા, હાથમાં વજ્રને ધારણ કરનારા, દૈત્યાના
Page #118
--------------------------------------------------------------------------
________________
પ્રથમ વ્યાખ્યાન.
૪૯
નગરાને તાડનારા, શ્રાવકની પાંચમી પડિમા · સે। વખત વહુન કરનારા અને જેણે રાતાના કાર્ત્તિક શેઠના ભવમાંસા વખત શ્રાવકની ડિમા વહી શતક્રતુ નામ પ્રાપ્ત કર્યુ હતુ. કાર્તિક શેઠની કથા.
પૃથ્વીભૂષણ નગરમાં પ્રજાપાળ નામે રાજા રાજ્ય કરતા હતા. તે નગરમાં રાજમાન્ય, સમૃદ્ધિશાળી, સમ્યકત્વધારી કાન્તિક શેઠ નામે એક પરમ શ્રાવક રહેતા હતા. એક વખત તે નગરમાં એક માસના ઉપવાસી ગેરિક નામે તાપસ આન્યા. કાન્તિક શેઠ વિના બીજા બધા લેાકા તેના ભક્ત બન્યા. શૈકિ તાપસને એ વાતની ખબર પડી. તેને કાર્ત્તિક શેઠ પ્રત્યે મ દાઝ ચડી. એક દિવસે નગરના રાજાએ તાપસને ઊાજન માટે નિમ ંત્રણ કર્યું, ત્યારે તેણે રાજા સાથે એવી સરત કરી કે “જો કાન્તિક શેઠ પેાતે આવી મને પીરસે તે હું તમારે ત્યાં ભેાજન લઉં.” રાજાએ એ સરત કબુલ કરી. કાન્તિક શેઠને મેલાવવામાં આવ્યા. રાજાએ આજ્ઞા કરી કે “તમારે મારે ઘેર આવી ગેરિકને જમાડવા. કાર્ત્તિક શેઠે કહ્યું કે—“ હે રાજન, આપની આજ્ઞાથી તમારે ઘેર આવી તેને જમાડીશ.”
,,
તાપસ જમવા બેઠા અને કાર્ત્તિક શેઠ પેાતે પીરસવા લાગ્યા. તાપસ જમતાં જમતાં પેાતાના નાક ઉપર હાથ ફેરવવા લાગ્યા અને એ રીતે કા િક શેઠને સૂચવતા જ રહ્યો કે—મે કેવું તારૂં નાક કાપ્યું ? ” શેઠે કઇ જવાબ ન વાળ્યેા.
ઘેર આવી વિચાર કરવા લાગ્યા કે—જો મે પહેલેથીજ દ્વીક્ષા લીધી હાત તા મારે માવાં મ્હેણાં સાંભળવાના વખત આવત ખરા ? મેં દીક્ષા લેવામાં વિલખ કર્યો તેથી જ મારે
૪
Page #119
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્પસૂત્ર
તાપસના હાથથી પરાભવ ખમવા પડ્યો. એમાં મારાજ દ્રાષ છે.” એવુ વિચારી તેણે એક હજાર ને આઠ વણિકપુત્રા સાથે મુનિસુવ્રત સ્વામી પાસે દીક્ષા લીધી,
અનુક્રમે દ્વાદશાંગી ભણી, ખાર વરસ સુધી ચારિત્ર પાળી, છેવટે અણુસ કરી, કાળધર્મ પામી કાર્ત્તિ`ક શેઠનેા જીવ સાધર્મ દેવલેાકમાં ઇન્દ્ર થયેા. પેલેાગરિક તાપસ પણ અજ્ઞાનદશામાં તપ કરતા મરણ પામી સાધર્મેન્દ્રના વાહન-એરાણુ નામના હાથી રૂપે તેજ દેવલેાકમાં ઉત્પન્ન થયા.
હાથીએ અવધિજ્ઞાનથી જાણી લીધું કે—“હું પૂર્વે ગરિક તાપસ હતા અને આજના આ ઇન્દ્ર એ કાર્ત્તિક શેઠ પાતેજ છે.” આવા વિચાર આવતાં તે ત્યાંથી નાસવાના પ્રયત્ન કરવા લાગ્યા. પરન્તુ ઇન્દ્ર તેને પકડી મસ્તક ઉપર ચડી બેઠા. હાથીએ ઠરા નવા પાતાનાં બે રૂપ કર્યાં એટલે ઇન્દ્રે પણ પાતાના એ રૂપ કર્યા. હાથીએ ચાર રૂપ કર્યાં. એટલે ઇન્દ્રે પણ પેાતાનાં ચાર રૂપ કર્યો. એવી રીતે હાથી જેમ જેમ પેાતાનાં રૂપ વધારતા ગયે તેમતેમ ઇન્દ્ર પણ પેાતાના રૂપ વધારવા લાગ્યા. પછી ઇન્દ્રે અવધિજ્ઞાનથી હાથીને ઓળખ્યા, અને તેના તિરસ્કાર કર્યો એટલે હાથી પેાતાનુ મૂળ રૂપ ધરી ઉભેા થઇ રહ્યો.
ઇન્દ્રનું ઐશ્વર્યાં.
ઇન્દ્ર સહસ્રાક્ષ-હજાર લેાચનવાળા કહેવાય છે. કારણુ કે તેના પાંચસેા દેવમંત્રીએની હજાર આંખો માત્ર ઇન્દ્રનું જ કા કરતી હેાય છે. મહામેધા તેને વશ હાય છે, અથવા મધ નામના દેવવિશેષ નિર ંતર તેના તાબામાં રહે છે. જેણે પાક નામના અસુરને શીક્ષા કરી છે, જે મેરૂની દક્ષિણે રહેલા લેાકાના સ્વામી છે, અરાવણુ હાથી જેનું વાહન છે, જે દેવાને આનંદ
Page #120
--------------------------------------------------------------------------
________________
૫૧
પ્રથમ વ્યાખ્યાન. આપનાર છે, જે બત્રીસ લાખ વિમાનને અધિપતિ છે, જે રજરહિત આકાશ જેવાં સ્વચ્છ વસ્ત્રોને ધારણ કરે છે, જેણે માળા અને મુગટ યથાસ્થાને પહેરેલાં છે, નવીન સુવર્ણનાં મનહર આશ્ચર્ય કરનારા આજુબાજુ કંપાયમાન થતાં એવાં બે કુંડલો જેણે ધારણ કર્યા છે, છત્રાદિ રાજચિન્હ જેની મહાદ્ધિને સૂચવી રહ્યાં છે, શરીર અને આભૂષણેથી અત્યંત દીપતે, મહા બળવાળો, હેટા યશવાળો, હેટા માહામ્યવાળે, મહા સુખવાળે, દેદીપ્યમાન શરીરવાળા, પંચવણું પુષ્પની બનાવેલી અને છેક પગ સુધી લાંબી માલાને ધારણ કરનારે સૌધર્મ નામે દેવકને વિષે, સંધર્માવલંસક નામના વિમાનમાં, સુધર્મા નામની સભામાં શક નામના સિંહાસન ઉપર બિરાજેલો છે.
ઈન્દ્રનો વૈભવ. તે ઈન્દ્ર ત્યાં શું કરે છે? તે સાધર્મ દેવલેકમાં બત્રીસ લાખ વિમાન, શક્તિ, આયુષ્ય અને જ્ઞાનાદિક ઋદ્ધિવડે ઈન્દ્રના જેવાજ ચોરાશી હજાર સામાનિક દે, ગુરૂસ્થાનીય અને પ્રધાન જેવા તેત્રીશ ત્રાયશ્વિશક દેવ, સેમ યમ વરૂણ અને કુબેર એ ચાર લોકપાળ, પ્રત્યેક સેળસેળહજાર દેવીઓના પરિવાર સહિત એવી (૧) પદ્મા (૨) શિવા (૩)શચી (૪)અંજૂ (૫)અમલા (૬) અસરા(૭) નવમિકા અને (૮) રેહિણુ નામની આઠ પટરાણુ, બાહ્ય મધ્યમ અને અત્યંતર એ ત્રણ પર્ષદા, હાથી ઘોડા રથ સુભટ વૃષભ નાટકીયા અને ગંધર્વ એ સાત સેનાએ, સાત સેનાઓના સાત સેનાધિપતિઓ, ચારે દિશામાં રહેલા ચોરાશી ચોરાશી હજાર આત્મરક્ષક દે, ચારે દિશાઓના મળી ઈન્દ્રના ત્રણ લાખ ને છત્રીસ હજાર આત્મરક્ષક દે,વળી સધર્મ દેવલોકમાં રહેનાર બીજા પણ ઘણુ વૈમાનિક દેવ અને દેવીઓ, એ સર્વ પરિવારનું ઈન્દ્ર રક્ષણ કરે છે અને સઘળા પરિવારમાં ઈન્દ્રનું અગ્રેસર છે,
Page #121
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્પસૂત્ર—
પર
નાયકપણ છે, પાષકપણું છે, મ્હોટાપણુ છે. પાતાના નિયુકત દેવા દ્વારા સૈન્ય પ્રતિ અદ્ભૂત આજ્ઞા કરાવતા, પોતે પણ આજ્ઞા કરતા અને વચમાં કાંઈ પણ અંતરાય વિનાનું નાટકમાં ચાલતુ ગાયન તથા વાગી રહેલ વીણા, હાથતાળીઓ, અન્ય વાજી ંત્રા, મેઘની ગજના પેઠે ગંભીર શબ્દથી વાગતા મૃદુગ, મનેાહર શબ્દ કરતે ઢાલ, તેઓના મ્હોટા નાદવડે દેવ સંબંધી અતિશયવાળા ભેગા ભાગવતા બેઠા છે.
ઇન્દ્રે શું જોયું ? તેના ઉછળતા ભક્તિભાવ
તે સાધર્મેન્દ્ર આ સંપૂર્ણ જ અદ્બીપ નામના દ્વીપને, પેાતાના વિસ્તૃત અવધિજ્ઞાનવર્ડ હુંમેશાં જોયા જ કરે છે. તેણે શ્રમણુ ભગવાન્ મહાવીરને, જમૂદ્રીપ નામના દ્વીપમાં, ભરતક્ષેત્રમાં, દક્ષિણા ભરતમાં, બ્રાહ્મણકુ’ડગ્રામ નામના નગરમાં, કૈાડાલ ગેાત્રવાળા ઋષભદત્ત બ્રાહ્મણની ભાર્યો, જાલંધર ગાત્રની દેવાનંદા નામની બ્રાહ્મણીની કુખમાં ગર્ભ પણે ઉત્પન્ન થયેલા જોયા. જોતાં જ તે હર્ષિત થયા, સ ંતુષ્ટ થયા, ચિત્તમાં આનંદ પામ્યા, હૃદયમાં હર્ષ પામ્યા, મનમાં પ્રીતિવાળા થયા. ના અતિરેકથી, વર્ષાદની ધારાથી પુષ્પ વિકાસ પામે તેમ તેના શમાંચ પ્રકૃક્ષિત થયાં; તેનાં મુખ અને નેત્ર ઉપર પ્રસન્નતા છવાઈ અને પ્રભુદર્શનના અતિશય પ્રમેાદને લીધે સંભ્રમ થવાથી તેનાં ઉત્તમ કંકણુ, મહેરખાં, બાજુબંધ, મુગટ અને કુંડલ પણ ચલાયમાન થયાં. હારથી શાભતા હૃદયવાળા, લખાયમાન મેાતીનુ ૐખનક અને ચલાયમાન આભૂષણ ધારણ કરનારા ઈંદ્ર તુરતજ આદર સહિત, ઉત્સુકતા પૂર્વક, ચપળતાથી પોતાના સિંહાસન ઉપરથી ઉઠ્યો. ઉડીને પાપીઠથી નીચે ઉતર્યાં. ઉતરીને વૈડુરત, ઉત્તમ જાતનું શિષ્ટત્ત અને અંજનરલવર્ડ જાણે કાઇ ચતુર કારીગરે બનાવી હાય તેવી, દેદીપ્યમાન ચંદ્રકાંતાદિ
Page #122
--------------------------------------------------------------------------
________________
પ્રથમ વ્યાખ્યાન.
૧૩
મણિ અને કતનાદિ રત્નાથી જડેલી બન્ને પાદુકાને પગમાંથી ઉતારી નાખી. પછી એક વસ્રવાળુ ઉત્તરાસંગ ધારણ કરી અંજલિવડે એ હાથ જોડી તીથ કરની સન્મુખ સાત-આઠ પગલાં ગયેા. પછી પાતાના ડાબા ઢીંચણ ઉભા રાખી, જમણા ઢીંચણને પૃથ્વીના તલ ઉપર લગાડીને પેાતાનું મસ્તક ત્રણ વાર પૃથ્વીતળને લગાડવું અને તે સાથે પેાતાના શરીરને પણ નમાવ્યું. કંકણુ અને ખેરખાંથી સ્ત ંભિત થયેલી પેાતાની ભુજાઓને જરા વાળીને ઉંચી કરી, બે હાથ જોડી, દસે નખ લેગા કરી, આવ કરી મસ્તકે મ જલી જોડીને આ પ્રમાણે આલ્યાઃ—
"
નમ્રુત્યુ ણુ' અરિહંતાણું—અરિતાને નમસ્કાર હા. કમ રૂપ વૈરીઓને હણે તે અરિહત. કાઇ ઠેકાણે ‘ અરહુ તાણું’ એવા પણ પાઠ છે. ઇન્દ્રાદિએ કરેલી પૂજાને ચેાગ્ય હાય તે અરહું ત કહેવાય, તેમને નમસ્કાર હા. કોઇ ઠેકાણે ‘ મરૂતુ તાણુ એવા પણ પાઠ છે. પ્રભુએ ક રૂપી બીજના નાશ કરેલા છે તેથી તેમને સ ંસાર રૂપી ક્ષેત્રમાં ક્રીથી ઉગવાનુ હાતુ નથી. એ અપેક્ષાએ અરૂહ તફરીથી જન્મ લેવાના નથી, તે ભગવાનને નમસ્કાર હા.
ભગવંતાણુ—( અરિહંત કેવા છે ?) જ્ઞાનાદિ માર અર્થવાળા ભગથી યુક્ત. ભગ શબ્દના ચાદ અર્થ થાય છે. ( જે અગાઉ આપી ગયા છીએ. ) તેમાં પહેલા સૂર્ય અને છેલ્લા ચેાનિ એ એ અથ છેાડીને બાકીના બીજા બધા ભગવાનને ઘટી શકે છે. જેમકે જ્ઞાનવાળા, માહાત્મ્યવાળા, સાપ–માર બિલાડાકૂતરા વિગેરે જન્મવેરી પ્રાણીઓ પણ પ્રભુ આગળ પોતાના વૈરને ભૂલી જતાં હાવાથી યશસ્વી, વૈરાગ્યવાળા, મુકિતવાળા, સુદર રૂપવાળા, અપરિમિત બળવાળા હાવાથી વીર્ય વાળા, તપસ્યા કરવામાં પ્રયત્નશીલ, જગના જીવાના ઉધ્ધાર કરવાની ઈચ્છા
Page #123
--------------------------------------------------------------------------
________________
૫૪
શ્રી કલ્પસૂત્ર
વાળા, ચાત્રીસ અતિશયરૂપ લક્ષ્મીવાળા, ધર્મવાળા, અને ઇન્દ્રાદિ કરાયા દેવા અને રાજા-મહારાજાઆવડે પૂજાતા હાવાથી એશ્વર્ય વાળા. એમ ભગ શબ્દના મારે અ અરિહંતને લગાડી
શકાય.
આઇગરાણ—પાતપાતાના તીની અપેક્ષાએ માઢિ
કરનાર.
તિથયરાણ —તીર્થ એટલે સઘ અથવા પ્રથમ ગણુધર
તેમના સ્થાપનાર.
સયસ મુદ્દાણ —પરના કાઇના ઉપદેશ વિના પેાતાની મેળેજ ખાધ પામેલા,
પુરિમુત્તમાણુ —અનંત ગુણુના ભંડાર હાવાથી પુરૂષોને વિષે ઉત્તમ,
પુરિસસીહાણુ —કર્મ રૂપી શત્રુઓના નાશ કરવામાં શૂરવીર હાવાથી, પરિષહા સહન કરવામાં ધીર હાવાથી અને ઉપસગેઅેથી નિચ હોવાથી પુરૂષામાં સિહુ જેવા,
પુરિસવરપુ ડરિયાણ —પુરૂષોને વિષે ઉત્તમ સફેદ કમળ જેવા. કમળ કાદવમાં ઉત્પન્ન થાય છે, પાણીથી વધે છે છતાં પાણી તથા કાદવથી નિરાળુ જ રહે છે. તેમ ભગવાન પશુ કાં રૂપી કાદવમાં ઉત્પન્ન થાય છે, ભાગરૂપી પાણીથી વધે છે. છતાં અનુક્રમે કમ તથા ભાગથી નિરાળા થઇ જાય છે.
પુરિસવરગ ધહથીણુ —પુરૂષને વિષે ઉત્તમ ગન્ધહસ્તી જેવા. ગાંધહસ્તીની ગ ંધ માત્રથી ખીજા હાથીએ નાસી જાય છે, તેમ ભગવાન્ જ્યાં જ્યાં વિચરે છે, ત્યાં ત્યાંના આસપાસના પ્રદે શના રાગ–ઉપદ્રવ વિગેરે નાસી જાય છે.
લગુત્તમાણુ ભવ્ય લેાકને વિષે ઉત્તમ. કારણ કે ભગવાનને ચાત્રીસ તા અતિશય હાય છે.
Page #124
--------------------------------------------------------------------------
________________
પ્રથમ વ્યાખ્યાન.
લગનાહાણુ—ભવ્ય લોકોના નાથ. એટલે કે વેગ અને ક્ષેમ કરનારા. યોગ એટલે નહીં પ્રાપ્ત થયેલા જ્ઞાનાદિની પ્રાપ્તિ અને ક્ષેમ એટલે પ્રાપ્ત થયેલા જ્ઞાનાદિનું રક્ષણ, એ બન્ને કરનાર તેથી ભવ્ય લેકના નાથ.
લેગહિયાણું-સર્વજીનું હિત કરનાર. કારણ કે ભગવાન દયાના પ્રરૂપક છે.
લોગપઈવાણું–લેકને વિષે પ્રદીપ સમાન; કારણ કે મિથ્યાત્વરૂપી અંધકારને નાશ કરનાર છે.
લેપ અગરાણું–લેકામાં પ્રદ્યોત કરનાર, કારણ કે ભગવાન સૂર્યની પેઠે સર્વ પદાર્થોને પ્રકાશ આપે છે.
અભયદયાણું–અભયને દેવાવાળા–સાતે ભયને હરનારા. સાત ભય ક્યા ક્યા? (૧) મનુષ્યને મનુષ્યનો ભય રહે તે ઈહલોકભય, (૨) મનુષ્યને દેવ વિગેરેને ભય રહે તે પરલોક ભય, (૩) ચોરી વિગેરેને ભય તે આદાનભય (૪) બહારના નિમિત્ત વિના આકસ્મિક ભય તે અકસ્માતુ ભય (૫) આજીવિકા ચલાવવાને ભય તે આજીવિકા ભય (૬) મરણ ભય (૭) અપયશ ભય. (એ સાતે ભય ભગવાન્ હરે છે.)
ચખુદયાણું–શ્રુતજ્ઞાનરૂપ આંખ દેનાર.
મગ્નદયાણું–સમ્યજ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ મેક્ષમાર્ગ આપનાર. જેમ કેઈ લેકે મુસાફરીએ જતા હતા, તેમનું દ્રવ્ય ચેરીએ લૂંટી લીધું અને પછી તેમને આંખે પાટા બાંધીને અવળે માર્ગે ચડાવી દીધા. તેવામાં કેઈએ આવી આખપરના પાટા છેડી નાખી, ધન આપી, સાચે માર્ગ બતાવી, ઘણે ઉપકાર કર્યો. તેવી રીતે ભગવાન પણ કામ, ક્રોધાદિ કષાયાએ જેમનું ધર્મધન લૂંટી લીધું છે અને મિથ્યાત્વરૂપ પાટાથી
Page #125
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્પસૂત્ર
જેઓનાં વિવેકરૂપી નેત્ર બંધ થયાં છે એવા પ્રાણીઓને શ્રુતજ્ઞાન, સદ્ધર્મ તથા મુક્તિમાર્ગ બતાવી ઉપકારી થયા છે.
સરભુદયાણું–શરણ આપનાર, ભગવાન જ સંસારથી ભય પામેલાઓનું એક માત્ર શરણ છે.
જીવદયાણું-મરણના અભાવવાળું –મૃત્યુવિનાનું જીવનમોક્ષ આપનાર અથવા પ્રાણીઓ ઉપર દયાવાળા.
બેહિંદયાણું–સમ્યકત્વ આપનાર. - ધર્મદયાણું–દેશવિરતિ અને સર્વવિરતિરૂપ ચારિત્રધર્મ આપનાર.
ધર્મદેસયાણું-ધર્મને ઉપદેશ આપનાર. ધમનાયગાણું ધર્મના નાયક–સ્વામી. ધમ્મસારહીણું–ધર્મરૂપી રથના સારથી. સારથી જેમ ખોટા માર્ગથી બચાવી રથને સીધા રાજમાર્ગ ઉપર લઈ જાય છે, તેમ ભગવાન પણ માર્ગથી ભ્રષ્ટ થયેલાઓને રાજમાર્ગમાં સ્થાપે છે.
મેઘ કુમાર,
રાજગૃહ નગરમાં શ્રેણિક નામે રાજા રાજ્ય કરતે હતે. તેને ધારિણે નામે રાણી તથા મેઘકુમાર નામે એક પુત્ર હતે. એક વખત શ્રી મહાવીર સ્વામી પૃથ્વી ઉપર વિહાર કરતા, રાજગૃહની બહાર ઉદ્યાનમાં સમેસર્યો. પ્રભુની દેશના સાંભળવા શ્રેણિક તથા મેઘકુમાર વિગેરે ત્યાં ગયા. દેશના સાંભળી મેઘકુમારને તિવ્ર વૈરાગ્ય થયે, તેથી તેણે પોતાની આઠ સ્ત્રીઓને ત્યાગ કરી, મહા મહેનતે માતપિતાની આજ્ઞા મેળવી પ્રભુ પાસે દીક્ષા લીધી. ભગવાને મેઘકુમારને ગ્રહણ અને આસેવના વિગેરે સાધુઓના આચાર શિખવવા માટે સ્થવિરેને સેં. રાત્રીએ
Page #126
--------------------------------------------------------------------------
________________
પ્રથમ વ્યાખ્યાન.
પ૭ અનુક્રમે સંથારાઓ કરતાં મેઘકુમારને સંથાર સર્વ સાધુઓને છેડે-ઉપાશ્રયના બારણા પાસે આવ્યા. ત્યાં માત્રુ વિગેરેને માટે જતા આવતા સાધુઓના પગની ધૂળથી તેને સંથારે ભરાઈ ગયે. કુલ જેવી સુકોમળ શય્યામાં સૂનાર મેઘકુમારને આવા ધૂળથી ભરાએલા સંથારામાં એક ક્ષણ પણ નિદ્રા ન આવી. તે વિચારવા લાગ્યા કે –“ક્યાં મારી સુખશા અને કયાં આ પૃથ્વી પર પડયા રહેવાનું ? આવું દુઃખ મારે કયાં સુધી વેઠવું? બસ, હવે તે સવાર પડે એટલી જ વાર. પ્રભુની રજા લઈ હું તે ઘેર ચાલ્યા જઈશ.”
સવાર થતાં મેઘકુમાર પ્રભુ પાસે આવ્યા. પ્રભુએ પોતે જ મેઘકુમારને મિષ્ટ વચનેથી સંબધી કહ્યું કે –“હે વત્સ, તે રાત્રીએ કેવું દુર્થોન ચિંતવ્યું? તે જરા ઉંડો વિચાર કર્યો હેત તો જરૂર શાંતિ મેળવી શકત. તું વિચાર કર કે આ જીવે જ નારકીનાં તીવ્ર દુખે કેટકેટલા સાગરેપમ સુધી કેટકેટલીવાર સહન કર્યા છે ? એ દુઃખ આગળ અત્યારનું કષ્ટ શા હીસાબમાં છે? એ કેણ મૂર્ખ હોય કે જે ચક્રવત્તીની અદ્ધિ સિદ્ધિ મૂકી ગુલામી દશા સ્વીકારે ? એ કેણ અક્કલવિહોણે હોય કે જે ચિંતામણું રત્ન મૂકી પત્થરને જ છાતીએ બાંધી રાખે? ચારિત્ર એક એવા પ્રકારનું રત્ન છે. ચારિત્ર એ ચક્રવર્તી એને પણ મહા દુષ્કર વસ્તુ છે. ચારિત્રનું રક્ષણ કરતાં મૃત્યુ આવે તે પણ ત આવકારદાયક છે. ચારિત્રનું કષ્ટ જ્ઞાનપૂર્વકનું કષ્ટ છે અને તેથી તે મહાન ફળને આપનારું છે. અને તે પોતે જ વિચારી જે, કે જે નારકીનાં દુઃખને પણ એક વાર આરે આવે છે તે પછી મનુષ્યનાં દુઃખ તે એની પાસે શા હીસાબમાં છે? વળી તે પોતે જ પૂર્વભવમાં કેટલું કષ્ટ વેઠયું હતું અને તેનું ફળ તું આજે કેવું ભેગવી રહ્યો છે? વળી કહ્યું છે કે અગ્નિમાં પ્રવેશ
Page #127
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્પસૂત્ર
૫૮
''
કરવા સારા, અને શુદ્ધ કર્મથી મૃત્યુ આવે તે તે પણ સારૂં, પરંતુ ગ્રહણ કરેલા વ્રતના ભંગ અને શીલની સ્ખલના કરવી તે ઠીક નહીં.
મેઘકુમારના પૂર્વ ભવ.
તું અહિંથી ત્રીજે ભવે વૈતાઢ્ય પર્વતની ભૂમિમાં, છ ઈતશૂલવાળા, શ્વેતવર્ણ વાળા અને એક હજાર હાથણીએના સ્વામી એવા સુમેરૂપ્રભુ નામના હસ્તિરાજ હતા. એક દહાડો ત્યાં વનમાં દાવાનળ લાગ્યા. તેથી ભય પામી ત્યાંથી નાસતા નાસતે મહુજ કાદવવાળા એક તળાવ પાસે પહોંચ્યા. નાસવાના શ્રમને લીધે તરસ પણ ખૂખ લાગી હતી. તળાવમાં જવાના ધારી મા`થી તુ અજાણ હતા તેથી તળાવના પાણી પાસે પહેાંચતાં પહેલાં જ કાદવમાં ખચી ગયા. એવી રીતે પાણી અને તીર મન્નેથી ભ્રષ્ટ થયા. એટલામાં તારા પહેલાના વૈરી એક હાથી ત્યાં આન્યા અને તને દંતશૂળથી મારી ઘાયલ કર્યા. એ આઘાતથી સાત દિવસ મહા વેદના ભાગવી એકસેાવીસ વર્ષનુ આયુષ્ય સપૂર્ણ કરી મરણ પામ્યા. ત્યાંથી મરીને વિંધ્યાચળ પર્વતની ભૂમિમાં લાલ રંગવાળા ચાર દંતશૂળવાળા અને સાતસે હાથણીઓના સ્વામી થયા. એક વખતે દૂર સળગતા મોટા દાવાનળને જોવાથી તને તારા પૂર્વભવ યાદ આણ્યે. પછી એવા દાવાનળના ભયથી હુંમેશને માટે ખચવા તે ચાર ગાઉનુ એક માંડલુ' બનાવ્યું. તે માંડલામાં ચામાસા દરમિયાન જો કંઇ ઘાસ-વેલા થાય તે તે સર્વેને મૂળમાંથી ઉખેડી સાફ રાખવા લાગ્યા. હવે એક વખતે તેજ વનમાં મ્હોટા દાવાનળ સળગ્યા. સઘળા વનવાસી જીવા ભાગતાં નાસતાં પેલા માંડલામાં આશ્રય લેવા દોડી આવ્યાં. તુ પણ તેજ માંડલામાં જઇ પહેાંચ્યા. ધીમે પ્રીમે આખા માંડલા જીવાથી ચીકાર ભરાઇ ગયા, એક તલપૂર
Page #128
--------------------------------------------------------------------------
Page #129
--------------------------------------------------------------------------
________________
લાબનાં
* કલ્પસૂત્ર અને
PERRELEVERER
મેઘકુમારના પૂર્વ ભવ.
תלהב רבבבבבבבבבבה רברבתרברברב רברב
Krishna Art Work‰, Bombay 2,
પ્રકાશક મેઘજી હીરજી બુકસેલર્સ
છે કે પદ પામધુની, મુંબઈ ન૩, MUFFUUUPINUVVVVVVV
(પૃ. ૫૯.)
re
EVE
પ
LELELELELELE
Meghji Hirji Bombay 3.
=
Page #130
--------------------------------------------------------------------------
________________
પ્રથમ વ્યાખ્યાન.
પટે
જગ્યા પણ ખાલી ન રહી. આ વખતે તેં તારા પેાતાના શરીરને ખજવાળવા એક પગ ઉંચા કર્યા. તેટલામાં તેા એક સસલે બીજી જગ્યાએ ઘણી સાંકડાશ પડવાથી, તારા પગવાળી ખાલી જગ્યામાં આવી બેસી ગયા. તુ ખજવાળીને જેવા પગ નીચે મુકવા જાય છે કે તુરત ત્યાં સસલા તારી નજરે ચડ્યો. તને યા આવવાથી ખરાખર અઢી દિવસ સુધી તેં તારા પગ અદ્ધર જ ધરી રાખ્યા. પછી દાવાનળ શાંત થવાથી સઘળા જીવા પાતપેાતાના સ્થાને ચાલ્યા ગયાં. પેલે સસલા પણ ચાલ્યા ગયા; પરંતુ તારા પગ ઝલાઇ જવાથી-પગની રગેા બંધાઇ જવાથી તુ જેવા પગ નીચે મુકવા ગયા કે તેજ ક્ષણે પૃથ્વી ઉપર પડી ગયા. ત્યાં ત્રણ દિવસ સુધી ભૂખ અને તરસથી પીડા પામ્યા; છતાં દયામય દીલ રાખી, સેા વનું આયુષ્ય સપૂર્ણ કરી આ શ્રેણિક રાજાની ધારિણી નામે રાણીની કુખે તુ પુત્રપણે ઉત્પન્ન થયા છે.
હે મેઘકુમાર ! તું વિચાર કર, તિય ચના ભવમાં પણ ધર્મોને માટે તે કેટકેટલાં અને કેવાં કષ્ટ વેઠ્યાં છે ? અને તેના પરિણામે તું કેવા ઉચ્ચ રાજકૂલમાં જન્મ પામ્યા છે ? હવે જો ચારિત્રની ખાતર તું સહન કરતા શીખીશ તે તને કેવું અપૂર્વ ફળ મળશે તે પણ વિચારી જો. તિર્યંચના ભવમાં તે તુ અજ્ઞાની હતા, છતાં દયાળુપણે તે વ્યથાને જરા પણ ન ગણકારી. અને આ ભવમાં તે તું કઇંકે સમજી શકે છે, તેા પછી માવા જગદ્ય સાધુઓના ચરણથી અફળાવામાં શા સારૂ દુ:ખ પામે છે ? આ સાધુએ તે મહા પવિત્ર છે, એમના ચરણની રજ તેા કેાઈ પુણ્યવાન પુરૂષના ભાગ્યમાં જ હાય. માટે તું તારૂં બધું દુ:ખ તથા દુોન ભૂલી જા.
""
પ્રભુની વાણી સાંભળી મેઘકુમારને જાતિસ્મરણુ થયુ. પૂર્વના ખન્ને ભવ સાંભરવાથી ઉત્કટ વૈરાગ્ય ઉદ્દભબ્યા અને પ્રભુને
Page #131
--------------------------------------------------------------------------
________________
૬૦
શ્રી કપસૂત્ર
નમીને મેલ્યા કેઃ— હે નાથ ! હે સ્વામી ! આપના ચિરકાળ જય હા ! જેમ ખાટે માર્ગે જતાં રથને સારથી સીધા માર્ગ ચડાવે તેમ આપે પણ મને સન્માર્ગે ચડાવ્યા. પ્રભુ, આપે મારા ઉદ્ધાર કર્યો. ”
એવી રીતે પ્રતિબાધ પામેલે મેઘકુમાર ચારિત્રને વિષે સ્થિર થયા અને એવા અભિગ્રહ લીધા કે—“ આજથી મારે એ નેત્રા સિવાય શરીરના બીજા અવયવેાની શુશ્રુષા, ગમે તેવુ સ ંકટ પડે તા પણ ન કરવી. એવા યાવજ્જીવનપર્યંત અભિગ્રહ કરી, નિરતિચારપણે ચારિત્ર પાળી, તીવ્ર તપ તપી, અંતે એક 'માસની સલેખના કરી, વિજય નામના અનુત્તર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી વીને મહાવિદેહ ક્ષેત્રમાં મેક્ષે જશે. એ રીતે ભગવાન્ ધર્મરૂપી રથના સારથી છે એમ જાણવુ .
Page #132
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય વ્યાખ્યાન.
વ્યાખ્ય
શકસ્તવ (ચાલુ) ધમવર ચાઉરંત ચવાણું-ધર્મને વિષે શ્રેણ– ચક્રવત્તી સમાન. ચક્રવતી જેવી રીતે પૃથ્વી ઉપર પિતાનો વિજય વર્તાવે, તેવી રીતે અરિહંત ભગવાન બીજા ધર્મ પ્રવર્તકને વિષે અતિશયવાળા હોવાથી ચકવરી સમાન છે. અથવા ધર્મરૂપી ઉત્તમ ચકવડે નરક વિગેરે ચાર ગતિને અંત કરનાર,
દી –બેટની પેઠે, સંસાર સમુદ્રમાં બૂડતા પ્રાણીઓને આધારભૂત.
તાણું–અનર્થોને નાશ કરી રક્ષણ કરનાર, સરણું–કર્મોના ઉપદ્રવથી ભય પામેલાઓને શરણરૂપ.
ગઈ–ગતિરૂપ, દુ:ખમાંથી બચવા જેને આશરે લેવાય તે ગતિ કહેવાય.
પછ–સંસારરૂપ કૂવામાં પડતા પ્રાણીઓના આધાર.
અપડિહય વરનાણું-દસણ ધરાણું–અખ્ખલિત કેવલજ્ઞાન અને કેવલદર્શનના ધારક.
વિયટ્ટ છઉમાણું-ઘાતિક અથવા સંસાર જેમનાથી નિવૃત્ત થયા છે એવા.
જિણુણું–રાગ દ્વેષને જીતનાર.
જાવયાણું–ઉપદેશ દ્વારા ભવ્ય પ્રાણીઓને રાગદ્વેષ છતાવનારા, તિજ્ઞાણું–ભવસમુદ્ર તરનાર. તારયાણુ—ભવ્ય પ્રાણીઓને તારનાર,
Page #133
--------------------------------------------------------------------------
________________
શ્રી કહ૫સત્ર
બુદ્ધાણું–જીવાદિ તના જાણકાર બહયાણું–બીજા ને તત્વને બોધ આપનાર.
સુતાણું–બાહ્ય અને આત્યંતર પરિગ્રહ રૂપ બંધનથી અથવા કર્મબંધનથી મુક્ત થયેલ.
અગાણું–બીજાઓને તે બંધનથી મુક્ત કરનાર, સવણખૂણું–કેવળજ્ઞાન વડે સઘળું જાણનાર. સવદરિસીણું-કેવળદર્શનવડે સઘળું જેનાર, સિવ મયલ મરૂએ મણુત મખય અવ્યાબાહ મપુર મુરાવિત્તિ સિદ્ધિ ગઈનામધેયં ઠાણું સંપત્તાણું-ઉપદ્રવ રહિત, અચલ, રોગરહિત, અનંત પદાર્થોને જ્ઞાનસ્વરૂપ, ક્ષયરહિત, પીડારહિત અને જ્યાં ગયા પછી ફરીથી જન્મ લેવું પડતું નથી એવા સિદ્ધગતિ નામના સ્થાનને પ્રાપ્ત થયેલા.
નામે જિણુણું જિયભચાણું–જીતેલ છે કર્મરૂપી વૈરીઓને ભય જેમણે એવા સર્વ જીનેશ્વરોને મારા નમસ્કાર હો.
એ રીતે સર્વજીનેશ્વરને નમસ્કાર કરી સધર્મેન્દ્ર વિપ્રભુને આ પ્રમાણે વદે છે –શ્રમણ ભગવાન શ્રી મહાવીરને નમસ્કાર હે ! શ્રી મહાવીર કે જે પૂર્વના તીર્થકરેએ કહેલા અને સિદ્ધગતિ નામના સ્થાન પ્રત્યે જવાની ઈચ્છાવાળા છે તેમને મારા વંદન હો! હું અહી રહ્યો છે તે દેવાનંદ બ્રાહ્મણીની કુખમાં રહેલા તે વીર પ્રભુને વંદના કરું છું. ત્યાં રહેલા ભગવાન, અહીં રહેલા મને પિતાના જ્ઞાનવડે જુએ. એ પ્રમાણે કહીને શ્રમણ ભગવાન મહાવીરને વંદન અને નમસ્કાર કરી, ઈદ્ર પિતાના ઉત્તમ સિંહાસન ઉપર પૂર્વ દિશા તરફ મુખ રાખી બેઠે. ત્યાર પછી દેવાના ઈદ્ર અને દેશના રાજા શને આવે આત્મ
Page #134
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય વ્યાખ્યાન. વિષયક સંક૯૫ થયો. તે ચિંતવન સ્વરૂપ, અભિલાષારૂપ અને મને ગત–અર્થાત વચનવડે પ્રકાશિત નહીં કરેલે સંક૯૫ શું હશે?
ઈંદ્રની ચિંતા. ઇંદ્રને વિચાર થયે કે તીર્થકરે, ચક્રવત્તિઓ, બલદેવ અને વાસુદેવે કોઈ દિવસ શુદ્ધ કૂળમાં, અધમ કૂળમાં, અ૫ કુટુંબવાળા કૂળમાં, નિર્ધન કૂળમાં કૃપણ કૂળમાં કે ભિક્ષાવૃત્તિ વાળા બ્રાહ્મણકૂળમાં, જમ્યા નથી, જન્મતા નથી અને જન્મશે પણું નહીં. એવા પ્રકારની ઘટના તે કોઈ દિવસ બની નથી, બનતી નથી અને ભવિષ્યમાં બને પણ નહીં. વસ્તુત: તીર્થક રેથી માંડી વાસુદેવ વિગેરે ઉત્તમ જીવો, તે શ્રી ઋષભદેવે રક્ષક તરીકે સ્થાપન કરેલા ઉકૂળોમાં, ગુરૂપણે સ્થાપેલા ભેગકુળમાં, મિત્રસ્થાને સ્થાપેલા રાજન્યકુળમાં, શ્રી કષભદેવના પિતાના ઇક્વાકુ વંશના કુળમાં, પ્રજાલક તરીકે સ્થાપેલા ક્ષત્રિય કુળમાં, હરિવંશ કુળોમાં, તેમજ ઋષભદેવના વંશમાં થયેલા જ્ઞાત કુળ વિગેરે બીજા પણ તેવા જ પ્રકારના શુદ્ધ જાતિ અને શુદ્ધ કુળવાળા વંશમાં (સાળને શુદ્ધપક્ષ તે શુદ્ધ જાતિ કહેવાય અને પિતાને શુદ્ધ પક્ષ તે શુદ્ધકુળ કહેવાય) આવ્યા હતા, આવે છે અને આવશે. તે પછી મહાવીર ભગવાન્ આ બ્રાહ્મણ કુળમાં કેમ આવે? ખરેખર, તે એક આશ્ચર્ય છે. અને એવા આશ્ચર્ય : કારક બનાવો પણ કોઈ ભવિતવ્યતાના ગે અનંતી ઉત્સર્પિણી અને અવસર્પિણ વીતી ગયા પછી આ લેકમાં બને છે.
દશ આશ્ચર્યો અથવા અચ્છેરા. આ અવસર્પિણ કાળમાં એવાં દશ આશ્ચર્યો થયેલાં છે. (૧) શ્રી મહાવીર સ્વામીને કેવલી અવસ્થામાં પણ થયેલ ઉપસર્ગ (૨) ગર્ભ હરણ (૩) સ્ત્રી તીર્થકર (૪) અભાવિત
Page #135
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્પસૂત્ર
પર્ષદા એટલે કે મહાવીર પ્રભુની પહેલી દેશનાનું નિષ્ફળ જવું, (૫) કૃષ્ણનું અપરકંકામાં ગમન (૬) ચંદ્ર અને સૂર્યનું મૂળ વિમાને ઉતરવું, (૭) હરિવંશકુળની ઉત્પત્તિ (૮) ચમરેદ્રને ઉત્પાત (૯) એક સમયે એક આઠનું સિદ્ધ થવું અને (૧૦) અસંયતિઓની પૂજા
ગોશાળાને અત્યાચાર, અચ્છેરું પહેલું–શ્રી વીર પ્રભુને છમસ્થ અવસ્થામાં તે ઘણા ઉપસર્ગ થયા છે, પણ જે કેવલી અવસ્થામાં તેના પ્રભાવમાત્રથીજ સર્વ ઉપ શમી જવા જોઈએ તે અવસ્થામાં પણ પિતાના શિષ્યાભાસ ગશાળે ઉપદ્રવ કર્યો. એ આખું વૃતાન્ત આવી રીતે છે–
એક વખત શ્રી વીર પ્રભુ વિહાર કરતા શ્રાવસ્તી નગરીમાં સમેસર્યા. તે જ સમયે ગોશાળ પણ “જિન છું” એમ કેને કહેતે, પોતાની પ્રસિદ્ધિ ફેલાવતા તે નગરીમાં આવ્યું. લેકમાં ચર્ચા થવા લાગી કે શ્રાવસ્તી નગરીમાં એકીવખતે બે જીન વતી રહ્યા છે. આ વાત સાંભળી શ્રી ગૌતમસ્વામીએ પ્રભુને પૂછયું કે
–“સ્વામીનું પોતાને જીન ઓળખાવનાર આ બીજે કયું છે?” પ્રભુએ ઉત્તર આપ્યો કે --“ૌતમ! એ માણસ જીન નથી, પણ શરવણગામનો રહેવાસી મંજલિ નામના માણસની સુભદ્રા નામની સ્ત્રીની કુખે જન્મેલ ગોશાળે છે. ઘણુ ગાયવાળી બ્રાહ્મણની
શાળામાં તે જનમ્યો હોવાથી તેનું નામ ગૌશાળે પડયું છે. મારી છઘસ્થ અવસ્થામાં છ વરસ પર્યત તે મારી સાથે વિચર્યો છે, મહારાજ શિષ્ય તરીકે રહ્યો છે અને મારી પાસેથી કંઈક બહુશ્રત થઈને આજે પોતે પિતાને જીન તરીકે ફગટ એાળખાવે છે.” ભગવંતનું આ વચન સાંભળી ગામના લોકેમાં પણ એ વાત ફેલાઈ ગઈ કે શાળે જીન નથી. આ ખરો ખુલાસે
Page #136
--------------------------------------------------------------------------
________________
પ્રથમ વ્યાખ્યાન.
બહાર આવવાથી ગોશાળાને ખુબ ક્રોધ વ્યાપે. એક દિવસે ભગવંતનો આણંદ નામે શિષ્ય ગામમાં ગોચરી અર્થે ગયે હતું, તેને ગોશાળે કહ્યું કે --“હે આણંદ! તું એક દષ્ટાંત સાંભળ. એક વાર કેટલાક વેપારીઓ પાસે મેળવવા માટે ગાડાઓમાં વિવિધ પ્રકારનાં કરિયાણાં ભરી પરદેશ જતા હતા. રસ્તામાં એક હોટું મેદાન આવ્યું. વેપારીઓ તરસ્યા થયા પણ આસપાસ તપાસ કરવા છતાં કયાંઈ પાણીને પત્તો ન મળ્યો. એટલામાં ચાર રાફડા અને તેની આસપાસ લીલું ઘાસ ઉગેલું તેમની નજરે ચડયું. તેમણે વિચાર કર્યો કે જરૂર, આ ઘાસ ઉપરથી જણાય છે કે આટલામાં જ કયાંઈક પાણી હોવું જોઈએ. પછી તેમણે તે ટેકરો છે. તેમની આશા સફળ થઈ, પુષ્કળ પાણું નીકળ્યું. તેમની તરસ છીપી; તેમજ પિતાની પાસે જે વાસણે હતાં તે પણ પાણીથી ભરી લીધાં.
આપણને જે જોઈતું હતું તે મળી ગયું છે. હવે બીજે ટેકરો કોઈ ન દશે.” એમ એક વૃદ્ધ પુરૂષે કહ્યું. છતાં પણ બીજે ટેકો દી કાઢ્યો. તેમાંથી પુષ્કળ સોનું નીકળ્યું. આ વખતે પણ પેલા વૃદ્ધ પુરૂષે સૌને વાર્યો અને કહ્યું કે હવે વધુ લોભ કર એ ઠીક નથી. છતાંય ત્રીજો ટેકરો ખોલ્યો તે તેમાંથી ઘણાં રને નીકળી પડ્યાં. આખરે પેલા વૃદ્ધ પુરૂષે સલાહ આપી કે-- “ આપણને જોઈએ તે કરતાં પણ અધિક લાભ થયે છે, પાણી મળ્યું તેની સાથે સુવર્ણ અને રત્ન પણ મળ્યાં છે. માટે એટલેથી જ સંતોષ માને તે બહુ સારું. હવે આપણે આપણુ માર્ગે પડીએ એજ ઠીક છે.” આ પ્રમાણે વારવા છતાં વેપારાઓએ લાભને વશ થઈ ચેરી ટેકરે પણ ખેડ્યા. તેમાંથી એક દષ્ટિવિષ સર્પ હાર નાકળ્યો. તેણે અત્યંત કોઇપૂર્વક
Page #137
--------------------------------------------------------------------------
________________
શ્રી કપત્રરાફડા ઉપર ચડી ચારે તરફ દષ્ટિ ફેંકી વેપારીઓને મારી નાંખ્યા. પેલે વૃદ્ધ પુરૂષ જેણે હિતોપદેશ આપી સૈને વારવાને પ્રયત્ન કર્યો હતે તે ન્યાયી હોવાથી વનદેવતાએ તેની પર દયા લાવી જીવતો જવા દીધું અને તેને સહિસલામત પિતાના સ્થાને પહોંચાડો.
હે આણંદ ! તારે ધર્માચાર્ય પણ આટલી બધી સંપદા હેવા છતાં, પેલા વેપારીઓની જેમ, હજી પણ અસંતુષ્ટ રહીને
જ્યાં ત્યાં મારી નિંદા કરતે ફરે છે તે ઠીક નહીં. મને તેની પર એટલે બધો ક્રોધ ચડે છે કે હું તેને મારા પિતાના તપના તેજથી આજે ને આજે જ બાળી ભસ્મ કરી દઈશ. હું અત્યારે તે માટેજ નીકળે છું. તું જલદી અહીંથી જ અને મેં કહેલે બધો વૃતાન્ત તેને કહી સંભળાવ. તું ત્યાં જઈને તારા ધર્માચાર્યને હિતકર ઉપદેશ આપીશ તે હું તને ન્યાયી માની પેલા વૃદ્ધ વેપારીની જેમ જીવતા રહેવા દઈશ.”
ગોશાળાએ કહેલું દષ્ટાન્ત અને તેણે આપેલી ધમકીથી આણંદ ભયભીત થઈ ગયા. તેમણે ભગવંતની પાસે એકદમ આવી સર્વ વૃતાન્ત નિવેદન કર્યું. એટલામાં તે ગોશાળે પણ ત્યાં આવી પહે.
જુઓ, આ શાળે આવે છે, તમે બધા સાધુઓ આડાઅવળા ચાલ્યા જાઓ, તમ વિગેરેને પણ કહી લો કે કોઈ પણ સાધુ તેની સાથે વાદવિવાદ ન કરે.” એ પ્રમાણે પ્રભુએ આજ્ઞા કરી. સાધુઓ પિતપતાના સ્થાને ચાલ્યા ગયા.
ગોશાળ ક્રોધથી તે ધમધમતું જ હતું. તેણે આવતાવેંત પ્રભુને ઉદ્દેશી આક્ષેપક વાણીમાં કહ્યું કે –“ અરે કાશ્યપ ! તે એમ કેમ બોલ્યા કરે છે કે આ ગોશાળ તે મંજલીના પુત્ર
Page #138
--------------------------------------------------------------------------
________________
પ્રથમ વ્યાખ્યાન.
છે? તે તારે શિષ્ય તે કયારનેય મરી ગયે, હું તે છેક જૂદો જ માણસ છું તેની તને ખબર નહીં હોય. અલબત્ત, આ શરીર શાળાનું છે પણ તે તે મેં પરિસહ સહન કરવાને ખાતર પસંદ કર્યું છે, ગોશાળાનું શરીર પરિસહ વેઠવામાં ઠીક કામ આવશે એમ ધારીને જ મેં તે શરીરને મારું પોતાનું બનાવ્યું છે, બાકી હું પોતે કંઈ મંખલિપુત્ર ગોશાળે નથી!
ગશાળાની તોછડાઈ અને અમર્યાદા જેઈ સુનક્ષત્ર અને સર્વાનુભૂતિ નામના બે સાધુઓને બહુ લાગી આવ્યું. તેઓ ભગવાનનું આ રીતે અપમાન થતું જઈ ન શક્યા. તેઓ વચમાં ઉત્તર આપવા જતા, ગોશાળે તેજ વખતે તેજલેશ્યા છેડી બન્ને સાધુને બાળી નાખ્યા. સાધુએ તે કાળ કરી સ્વર્ગ ગયા.
પ્રભુએ પોતાની અતિ શાંત, મૃદુ અને હિતકારક વાણીમાં ગશાળાને સંબોધી કહ્યું કે –“કઈ માણસ ચોરી કરતાં પક ડાઈ જાય અને તે વખતે કીલે, પર્વત કે ગુફા જેવું છૂપાવાનું
સ્થાન ન મળતાં પોતાની આંગળી કે કઈ તરખલા નીચે મોં સંતાડવાનો પ્રયત્ન કરે તો શું તે તેને છુપાવી શકે ? તારે બચાવ પણ બરાબર તેવાજ છે. તું તે જ ગોશાળ છે, તું બીજે કઈ જ નથી. ખોટી રીતે શા માટે તારા આત્માને છુપાવે છે?” આવી રીતે સમભાવપૂર્વક યથાસ્વરૂપ કહેવા છતાં તે દુરાત્માએ કેધ કરી ભગવંત ઉપર પણ તેજેશ્યા મૂકી. પરંતુ એવા દુરાત્માની તેજોલેશ્યા પ્રભુ જેવા મહા પ્રતાપી, તપસ્વી અને સંયમી પુરૂષને શી અસર કરે ? તેજલેશ્યા પ્રભુની આસપાસ ત્રણ વાર પ્રદક્ષિણ દઈ, પાછી મેંશાળાના શરીરમાં જ દાખલ થઈ ગઈ. તેનું આખું શરીર દાઝી ગયું, અને તેથી સાત દિવસ સુધી ભારે વેદના વેઠી સાતમી રાત્રીએ મરણને શરણ થયે.
Page #139
--------------------------------------------------------------------------
________________
૬૮
.
શ્રી કપિસૂત્ર
જેના નામ સ્મરણ માત્રથી સર્વ દુઃખ શમી જાય એવા ભગવાનને પણ તે જેલેશ્યાની ગેડી અસર તે જરૂર થઈ. તેઓ તે લેશ્યાના તાપથી છ મહિના સુધી પીડાયા, છ મહિના સુધી લોહીખંડ ઝાડે રહ્યું.
પ્રભુને કેવળજ્ઞાન થયા પછી ઉપર પ્રમાણેને ઉપસર્ગ થયે તે પહેલું આશ્ચર્ય!
બીજું અજીરૂં–ગર્ભહરણ. પહેલાના કોઈ જીનેશ્વરને વિષે એવું થયું નથી, પણ શ્રી મહાવીર પ્રભુના ગર્ભનું સંક્રમણ દેવાનંદાની કુક્ષિમાંથી ત્રિશલા રાણીની કુક્ષિમાં થયું તે બીજું આશ્ચર્ય.
ત્રીજું અચ્છેરુ–સ્રી તીર્થકર. તીર્થકર હંમેશા પુરૂષ હોય એવા નિયમ છે. પરંતુ આ અવસર્પિણીમાં મિથિલા નગરીના રાજા-કુંભરાજની કન્યા–મલ્લિ નામે કુંવરીએ તિર્થંકર રૂપે તીર્થ પ્રવર્તાવ્યું એ ત્રીજું આશ્ચર્ય.
ચોથું અચ્છેરું–અભાવિત પર્ષદા. તીર્થકરની દેશના કોઈ પણ વખતે સાવ નિષ્ફળ જતી નથી. પણ આ અવસર્ષિણીમાં શ્રી વીરપ્રભુએ કેવળજ્ઞાન પામ્યા બાદ, દેએ રચેલા પહેલા સમવસરણની અંદર દેશના દીધી, છતાં કોઈને વિરતિપરિણામ થયાં નહીં, એ ચોથું આશ્ચર્ય.
પાંચમું અ –પદી માટે નવમા વાસુદેવ શ્રી કૃષ્ણનું અપરકંકા નામે નગરીમાં જવું. એ આખો બનાવ નીચે પ્રમાણે –એક દિવસ નારદ ઋષિ પાંડેની ભાવી પત્ની દ્રૌપદી પાસે આવી ચડ્યા. નારદને પ્રાયઃ સૌ કોઈ આદર સન્માન આપતું. પણ સતિ દ્રૌપદીએ તેમને અસંયતિ જાણું કંઈ સત્કાર ન કર્યો. નારદજીને એથી બહુ માઠું લાગ્યું અને તેમણે તે જ વખતે
Page #140
--------------------------------------------------------------------------
________________
પ્રથમ વ્યાખ્યાન,
આવું અપમાન કરનારી દ્રોપદીને હરકોઈ પ્રકારે હેરાન કરવાને નિશ્ચય કર્યો. પછી નારદજી ફરતાં ફરતાં ઘાતકીખંડના ભરતક્ષેત્રમાં ગયા. ત્યાં એક અપરકંકા નામની રાજધાનીને સ્વામી પત્તર, સ્ત્રીઓમાં અત્યંત લુબ્ધ જણાશે. નારદને થયું કે દ્વિપદીને સજા આપવાનો આ લાગ ઠીક છે. તેણે પેલા રાજા પાસે જઈ પદીનાં રૂપ ગુણના ભારે વખાણ કર્યા. પોત્તર રાજાનું મન ચંચળ બન્યું અને પોતાના એક મિત્ર-દેવ મારફત દ્વિપદીનું હરણ કરાવી પોતાના અંતઃપુરમાં આવ્યું. મહાસતી દ્રૌપદી એ અંતઃપુરમાં પણ મેરૂની જેમ અચળ–અડગ રહી. પાંડવોની માતા કુંતીજીએ દ્રૌપદી ગુમ થવાની વાત કૃષ્ણને કહી કૃણે ઘણે ઘણે સ્થળે શોધ કરાવી પણ પત્તો ન લાગ્યો. એટલામાં નારદે પોતેજ દ્રોપદી કયાં છે એના સમાચાર કહ્યા. પછી કૃષ્ણ લવણસમુદ્રના અધિષ્ઠાયક દેવ–સુસ્થિતનું આરાધન કર્યુ અને તેથી પ્રસન્ન થયેલા દેવે કૃષ્ણને જવાનો માર્ગ આપે. પાંડને રથ બે લાખ જન જેટલા વિસ્તારવાળો લવણસમુદ્ર તરી ગયે. અપરકંકામાં પહોંચી કૃષ્ણ નરસિંહનું રૂપ લઈ પક્વોતરને હરાવ્યું. દ્રૌપદીના કહેવાથી તેને જીવતે જવા દીધે. પછી જ્યારે દ્વિપદીને લઈ કૃષ્ણ પાછા ફરતા હતા ત્યારે તેમણે પિતાને શંખ ફેંકયો, તે શંખને શબ્દ સાંભળી ત્યાં રહેલા કપિલ વાસુદેવને ભારે આશ્ચર્ય થયું. તેમણે ત્યાં વિચરતા શ્રી મુનિસુવ્રત જીનેશ્વરને પૂછયું કે–“અહીં આવો શંખ ફૂંકનાર કેણુ?ત્યારે જિનેશ્વરે ઉત્તર આપે કે “એ કૃષ્ણ વાસુદેવ પોતેજ.” તુરત જ કપિલ વાસુદેવ, કૃષ્ણ વાસુદેવને મળવા સમુદ્રકાંઠે આવ્યા, અને પિતાને શંખ ફેંકયે. કૃષ્ણ જત જતાં એ શંખને જવાબ શખથીજ વા. એ રીતે બન્ને વાસુદેવના શંખનાદ સાથે મળ્યા. આ બનાવ પૂર્વે કઈવાર બન્યો નથી, તેથી તે પાંચમું આશ્ચર્ય.
કપિલ વાનરને પૂછ્યું
કે એ
ન મળવા
Page #141
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્પસન
છઠ્ઠું' અચ્છેરૂ —કાશામ્બી નગરીમાં ભગવાન શ્રી મહાવીરને વાંઢવા માટે સૂર્ય અને ચંદ્ર પાતાના મૂળ વિમાના સાથે ઉતરી આવ્યા હતા, તે છઠ્ઠું આશ્ચય,
૭૦
સાતમુ અચ્છે—હરિવંશ કુળની ઉત્પત્તિના આશ્ચર્ય - કારક ઇતિહાસ નીચે પ્રમાણે;—
""
કાશાંખી નગરીના રાજા સુમુખ, વીરક નામના એક શાળવીની વનમાળા નામની સ્રીને અત્યંત રૂપાળી દેખી પાતાના સ્મૃત:પુરમાં ઉપાડી આવ્યેા. શાળવી પોતાની પ્રાણપ્રિયાના વિરહથી એટલેાખધા ગાંડાતુર થઇ ગયા કે રસ્તામાં જે કઇ મળે તેને “ વનમાળા, વનમાળા ” કહી ખેલાવવા લાગ્યા. ગામના કાતુકપ્રિય લેાકેા અને બાળકાનાં ટાળાં તેની પાછળ પાછળ ફરવા લાગ્યાં. એક દિવસે તે એવી રીતે રાજાના મહેલ નીચે આવી ચડયા અને વનમાળા, વનમાળા, પાકારવા લાગ્યા. એ વખતે રાજા અને પેલી વનમાળા ઝરૂખામાં એસીવિવિધ પ્રકારની ક્રિડા કરી રહ્યાં હતાં. વીરકની આવી ઉન્મત્ત દશા જોઇ તેમને બહુ લાગી આખ્યું. તેએ વિચારવા લાગ્યા કે,— આપણે એક માત્ર વિષયલાલસાની ખાતર આનિર્દોષ માણસને કેટલું દુ:ખ આપી રહ્યાં છીએ ? આપણે આ કામ ખરેખર અનુચિત જ કર્યું છે. અરેરે ! વિષયાંધ માણસા શું શું અન નથી કરતા ? ” આવેા પશ્ચાત્તાપ અને ખેદ કરે છે એટલામાં તા કેાઈ ભવિતવ્યતાના ચેાગે આકાશમાંથી એકદમવીજળા પડી અને તે અન્ને સ્ત્રી-પુરૂષ મરી ગયાં. રાજા અને વનમાળાનાં મૃત્યુથી પેલા વીરક શુદ્ધિમાં આવ્યા. કારણ કે તેની ઉન્મત્તાનાં કારણેા દૂર થઈ ગયાં. તેણે પેાતાના મનમાં ને મનમાં જ કહ્યું કે:-- ઠીક થયું'. પાપીઓને પાપની એવીજ સખ્ત સજા થવી જોઈએ. ” ધીરે ધીરે વીરક ડાહ્યો થયા, અને જ્ઞાન વૈરાગ્યમાં ધ્યાન આપવા લાગ્યા.
"C
Page #142
--------------------------------------------------------------------------
________________
પ્રથમ વ્યાખ્યાન.
હવે, પેલે રાજા તથા વનમાળા મરીને હરિવર્ષ ક્ષેત્રમાં યુગલીયા રૂપે ઉપજ્યા અને વરક પણ પોતાના જ્ઞાન–વૈરાગ્યના બળે મૃત્યુ પામી વ્યંતર દેવ થયે. તે વ્યંતરે પોતાના વિલંગજ્ઞાનવડે પેલા બન્ને યુગલિયાને જોયા અને તેને વિચાર થયો કે-“ અહે, આ બંને મારા પૂર્વભવના વેરી યુગલીયાનું સુખ જોગવી રહ્યાં છે અને વળી પાછા દેવ થઈ અનુપમ સુખ ભેગવશે, મારાથી એ કેમ સહન થાય ? એ બંનેને દુર્ગતિમાં પાડું તે જ મને સંતોષ થાય.” એવો વિચાર કરી વ્યંતરે પિતાની શક્તિ વડે તે બનેનાં શરીર અને આયુષ્ય સંક્ષિપ્ત કરી દીધાં; અને આ ભરતક્ષેત્રમાં લાવી રાજ્ય સેંપી સાત વ્યસન શીખવ્યાં. તે બનેનાં નામ અનુક્રમે હરિ અને હરિણું સ્થાપી, પ્રસિદ્ધ કરી, તેમને માંસ, મદિરા આદિ વ્યસનેમાં આસક્ત કરી તે વ્યંતર પિતાના સ્થાને ચાલ્યા ગયે. હરિ અને હરિણી વ્યસનના પરિણામે મૃત્યુ પામી નકે ગયા. આ હરિવંશમાં જે માણસે થયા તે હરિવંશથી ઓળખાવા લાગ્યા. યુગલિયાનું આ ક્ષેત્રમાં આવવું, તેમના આયુષ્ય અને શરીરનું સંક્ષિપ્ત થવું તથા તેમનું નકે જવું એ બધું આશ્ચર્ય જ ગણાય.
આઠમું આછેરું–અસુરકુમારોના ઈન્દ્ર-ચમરેન્દ્રનું ઉચે જવું. પૂરણ નામને એક ઝષી તપ તપીને અસુરકુમારને ઈન્દ્ર-ચમરેંદ્ર છે. તેણે પોતાના નવા ઉત્પન્ન થયેલા અવધિ. જ્ઞાન વડે પિતાના મસ્તક ઉપર સેંધર્મેન્દ્ર જે. તેણે ઈર્ષોથી પ્રેરાઈ, ગુસ્સે થઈ, ભગવાન શ્રી મહાવીરનું શરણું લઈ ભયંકર રૂપ ધારણ કર્યું, અને લાખ જનના વિસ્તારવાળું શરીર કરી, હાથમાં પરિઘ નામનું શસ્ત્ર લઈ, ગર્જના કરતે સિંધમેન્દ્રના આત્મરક્ષક દેવોને ત્રાસ આપતે ઉંચે ઉડયે. ત્યાં જઈને ઇંદ્રના સૌધર્માવલંસક નામના વિમાનની વેદિકામાં પગ મૂકી ઇદ્રને
Page #143
--------------------------------------------------------------------------
________________
શ્રી કપસૂત્ર
પણ ધમકાવવા લાગ્યા. ઇંદ્રે ગુસ્સે થઇ તેના તરફ પેાતાનુ જાજવલ્યમાન વા ફ્યું. ચમરે ગભરાતા અને નાસતા નાસતા પ્રભુ મહાવીરના ચરણકમળમાં આવી નમી પડયેા. ઇંદ્રે અધિ જ્ઞાનથી આ વૃતાન્ત જાણ્યા અને રખેને તીર્થ"કર ભગવાનની આશાતના થઈ જાય એવા ભયથી ત્યાં આવી પેલું ૧ હજી ચાર આંગળ છેટું હતું તેટલામાં તે પાછું ખેંચી લીધું. અને ચમરેંદ્રને કહ્યુ' કે—“ આજ તા ફક્ત પ્રભુની કૃપાથી જ તને જવા દઉં છું. ” પછી તેને છેડી દીધા. આ ચમરેદ્રનુ ગમન પણ એક આશ્ચય.
નવસુ' અચ્છેરૂ —ઉત્કૃષ્ટ અવગાહનાવાળા એકસે ને આઠ એક સમયે સિદ્ધ ન થાય. શ્રી ઋષભદેવ, ભરત સિવાય તેમના નવાણ્ પુત્રા, ભરતના આઠ પુત્રા એમ ઉત્કૃષ્ટ અવગાહનાવાળા આ અવસર્પિણીમાં સિદ્ધ થયા તે નવમું આશ્ચર્ય.
દશમું અચ્છેરૂ —અસંયતિયાની પૂજા, આરભ અને પરિગ્રહમાં આસક્ત અસંયતી બ્રાહ્મણા વિગેરેની પૂજા નવમા અને દશમા જીનેશ્વરની વચ્ચેના કાળમાં થઇ તે દશમું આશ્ચય.
ઉપર કહ્યાં તે દુશે અચ્છેરાં મનતકાળ ગયા પછી આ વસર્પિણીમાં થયાં છે. એવીજ રીતે કાળ તા બધે સરખા હાવાથી બાકીના પણ ચાર ભરતામાં તથા પાંચ ઐરાવતામાં પ્રકારાન્તરે દશ દશ અચ્છેરાં જાણી લેવાં.
કાના કાના તીમાં કયા કયા અચ્છેરાં થયાં?
હવે એ દશ અચ્છેરાં કાણુ કાણુ તીર્થંકરના વારામાં થયાં એ જાણવાની જરૂર છે. ઉત્કૃષ્ટ અવગાહનવાળા એકસા ને આઠ એક સમયે સિદ્ધ થયા તે શ્રી ઋષભદેવના તીમાં, હિરવશની ઉત્પત્તિ શ્રી શીતળનાથના તીર્થ માં, કૃષ્ણ વાસુદેવનું અપર
Page #144
--------------------------------------------------------------------------
________________
પ્રથમ વ્યાખ્યાન.
૭૩
કકામાં જવું તે શ્રી નેમિનાથના તી માં. સ્ત્રીનું તી કર થવુ તે શ્રી મહ્વિનાથના તીથમાં. અસ પ્રતિએની પૂજા તે શ્રી સુવિધિનાથના તીમાં અને બાકીના ઉપસર્ગ, ગર્ભાપહાર, અભાવિત પદા, ચમરેન્દ્રનુ ઉંચે જવુ, તથા સૂર્યચંદ્રતુ મૂળ વિમાને ઉતરવું એ પાંચ અચ્છેરાં શ્રી મહાવીરસ્વામીના તીથોમાં થયાં. ભગવાન્ બ્રાહ્મણીની કુક્ષિમાં શા સારૂ ?
શક્રેન્દ્રે વિચાર્યું કે નીચગેાત્ર નામના કમ સિવાય આમ ન અને, જે નીચ ગેાત્ર નામકર્મની સ્થિતિનેા સંપૂર્ણ ક્ષય થયા નથો, જેના રસ અનુભવ્યેા નથી–વેદ્યો નથી અને જે કર્મના પ્રદેશે જીવપ્રદેશથી નિર્જરી ગયા નથી, તે કર્મના ઉદયથી જ શ્રી મહાવીર તીર્થંકર આજે બ્રાહ્મણીની કુક્ષિમાં-નીચ ગેાત્રમાં ગ`પણે ઉત્પન્ન થયા છે.
તે નીચ ગેાત્રનુ કમ ભગવાને સ્થૂળ સત્તાવીશ ભવની અપે ક્ષાએ ત્રીજા ભવમાં બાંધ્યું હતુ. એ સત્તાવીશ ભ વિષેને સ’ક્ષિપ્ત વૃત્તાન્ત નીચે આપીએ છીએ:
--
ભગવાનના સત્તાવીશ પૂર્વ ભવ. નયસાર–ગ્રામપતિ.
પહેલા ભવમાં વીરપ્રભુના જીવ પશ્ચિમ મહાવિદેહમાં નયસાર નામે ગ્રામપતિ હતા. તે એકવાર લાકડા એકઠાં કરવા વનમાં ગયા. અપેારે ભાજન વખતે પેાતાના સંગાથીઓથી જૂદા પડી ગયેલા સાધુએ તેના જોવામાં આવ્યા. તેમને જોઇ તે વિચાર કરવા લાગ્યા કે “ અહા ! હ` કેવા ભાગ્યશાળી કે મરાખર લેાજન વખતે આવા સત્પાત્ર સાધુઓના મને સમાગમ થયા ! ” પછી તેણે ખુબ હર્ષમાં આવી સાધુએને ખાન-પાન
Page #145
--------------------------------------------------------------------------
________________
જ
શ્રી ક૯૫ત્રની પુષ્કળ વસ્તુઓ હરાવી. તે બાદ પિતે ભજન કરી સાધુએ પાસે જઈ વંદનવિધિ કરી કહ્યું કે –“હે મહાભાગ! ચાલે હું આપને માર્ગ બતાવું.” નયસાર અને સાધુઓ વનમાં ચાલ્યા જતા હતા. સાધુઓએ નયસારને એગ્ય પાત્ર સમજી એક વૃક્ષ નીચે બેસારી ધર્મને ઉપદેશ આપે. એ ઉપદેશની નયસાર ઉપર બહુ સુંદર અસર થઈ. તેને સમક્તિની પ્રાપ્તિ થઈ. તે પછી તે સાધુઓને ઉપકાર માની, તેમને પગે લાગી પિતાને ગામ આવ્યું. અંતે પોતાનું આયુષ્ય પુરૂં થતાં પંચપરમેષ્ટિનું
સ્મરણ કરતાં તે મૃત્યુ પામ્યું. ત્યાંથી બીજે ભવે તે સધર્મ દેવેલેકમાં પોપમના આયુષ્યવાળે દેવ થયે (૨)
ત્રીજે ભવે તે ભરતચક્રવતીને મરીચિ નામે પુત્ર થયે. મરીચિને વૈરાગ્ય થવાથી શ્રી અષભદેવ પ્રભુ પાસે દીક્ષા લીધી અને સ્થવિરો પાસે અગીયારે આગ ભર્યો. એક દિવસે ઉનાળામાં બહુ તાપથી પીડિત થઈ વિચારવા લાગ્યો કે “આ સંયમને ભાર વહે અતિ દુષ્કર છે. મારાથી તો કેમે કરતાં સહન. થાય તેમ નથી. પણ અહીંથી પાછું ગૃહસ્થાવાસમાં જવું તે પણ ઠીક નહીં. " આખરે તેણે એક નવીન જાતને વેષ ધારણ કર્યો. એ વેષ અને તેનાં કારણે તેણે નીચે પ્રમાણે ગોઠવી લીધાં. સાધુઓ તે મનદંડ, વચનદંડ, અને કાયદંડ એ ત્રણ દંડથી વિરત. થયેલા છે, પણ હું એ ત્રણ દંડથી વિરત થયેલ નથી તેથી ત્રિદં. ડનું ચિન્હ રાખવું. સાધુઓ દ્રવ્યથી મુંડિત થયેલા છે અને રાગ દ્વેષ વજેલા હોવાથી ભાવમુંડિત પણ ગણાય. હું કંઈ તે નથી. એટલા માટે હું માથામાં ચોટલી રાખીશ અને હજામત કરાવીશ. સાધુઓ તે સર્વ પ્રકારની પ્રાણહિંસાથી નિવૃત્ત થયા છે, હું કંઈ તેવો નથી, તેથી કેવળ સ્થળ હિંસાથી વિરતિ પાળીશ. . સાધુએ શીયળરૂપી સુગંધીથી હંમેશા સુવાસિત રહે છે. હું
Page #146
--------------------------------------------------------------------------
________________
પ્રથમ વ્યાખ્યાન.
કંઇ તેવા નથી તેથી હું... શરીરે ચંદન વિગેરે સુગંધી દ્રવ્યાનુ વિલેપન કરીશ. સાધુઆ તા માહુરહિત છે, હું તે મેાહુથી આચ્છાદિત છું, તેથી હું છત્ર રાખીશ. સાધુએ પગરખાં વિના ઉઘાડે પગે ચાલનારા છે, હું તેા પગમાં પાવડીએ પહેરીશ. સાધુએ કષાયરહિત છે, પણ હું તેા કષાય સહિત છું, તેથી હું રગેલાં ભગવાં વસ્ત્ર પહેરીશ. સાધુએ સ્નાનથી વિરતિવાળા છે, પણ હું તેા પરિમિત જળથી સ્નાન અને પાન કરીશ. એવી રીતે તેણે પેાતાની બુદ્ધિથી જ એક પરિવ્રાજકના વેશ ઉપજાવી કાઢયા. તેના આવા વિચિત્ર વેષ જોઇ લાકે તેને ધર્મ વિષે પ્રશ્ન પૂછવા લાગ્યા. મરીચિ, તેમની પાસે સાધુધર્મની પ્રરૂપણા કરતા. તેની દેશના આપવાની શિકતએ ઘણા રાજપુત્રાને પ્રમાધ્યા અને તેમ ને સર્વને ભગવંતના શિષ્ય બનાવ્યા અને પાતે પણ ભગવંતની સાથેજ વિચરતા.
એકદા ભગવાન વિચરતાં વિચરતાં અયેાધ્યામાં સમવસર્યાં. તેમને વંદન કરવા માટે આવેલા ભરતે પૂછ્યું કે “ સ્વામિન્ ! આ સભામાં કાઇ એવા જીવ છે કે જે ભરતક્ષેત્રમાં આ ચાવીશીમાં તીર્થંકર થવાના હાય ? ”
પ્રભુએ ઉત્તર આપ્યા કે:- ભરત ! તારે આ મરીચિ નામના પુત્ર આ અવસર્પિણીમાં વીર નામના ચાવીસમા તી કર થશે. તથા મહાવિદેહ ક્ષેત્રમાં મૂકા નામની રાજધાનીમાં પ્રિયમિત્ર નામના ચક્રવત્તી થશે. વળી આજ ભરતક્ષેત્રમાં પાતનપૂર નામના નગરના સ્વામી ત્રિષ્ટ નામના પહેલા વાસુદેવ થશે.”
એ પ્રમાણે પ્રભુનું વચન સાંભળી રેશમાંચિત થયેલા ભરતે મરીચિ પાસે જઇ ત્રણ પ્રદક્ષિણા દઈ વંદન કર્યું, અને કહ્યું કે “ હું મરીચિ ! આ દુનિયામાં જેટલા લાભા છે તેટલા તમે જ મેળવ્યા છે ! કારણ કે ચાવીશમા તિર્થંકર મહાવીર પશુ તમેજ
Page #147
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્પસત્ર
થવાના, પ્રિય મિત્ર નામના ચક્રવતી પણ તમેજ અને ત્રિપૃષ્ઠ ના મના વાસુદેવ પણ તમેજ થવાના. અત્યારે જે કે હું તમને વંદન કરું છું, પણ તે કંઈ તમારા આ પરિવ્રાજકપણને કે તમારા આ જન્મને ઉદ્દેશીને વંદન નથી કરતે. પરંતુ તમે છેલ્લા તીર્થ - કર થવાના છે તેથી જ હું તમને વંદું છું; કારણ કે વર્તમાન તીર્થકરોની જેમ ભાવ તીર્થકરો પણ વંદનીય છે.” એ પ્રમાણે મધુરવાણીથી વારંવાર સ્તુતિ કરી ભરત મહારાજા સ્વસ્થાને ગયા.
એ વૃતાન્ત સાંભળી મરીચિ હર્ષાવેશમાં આવી ત્રણ વાર પગ પછાડી ખુબ નાચવા મંડી ગયે અને બેલવા લાગ્યો કે “હું કે ભાગ્યશાળી! મારું કુળ કેટલું ઉત્તમ? હું પહેલે વાસુદેવ થવાને, હુંજ મૂકા નગરીમાં ચકવતી થવાનો અને છેલ્લે તીર્થકર પણ હું જ થવાને ! અહાહો, મારૂં કૂળ કેટલું બધું ઉત્તમ છે? હું વાસુદેવમાં પહેલે થઈશ, એટલું જ નહીં પણ મારા પિતા પણ ચકવતીઓમાં પહેલા છે, તેમ મારા પિતાના પિતા પણ જિનેશ્વરમાં પહેલા છે. ખરેખર મારા કૂળની કેટલી બધી ઉત્તમત્તા?” આ પ્રમાણે કૂળને મદ કરવાથી મરીચિએ નીચગવ્ય કર્મ ઉપજયું; કારણ કે એવો નિયમ છે કે જે માણસ પોતાની જાતિ કૂળ, ઐશ્વર્ય, બળ, રૂપ, તપ તથા જ્ઞાનને મદદ કરે છે તે માણસને તે તે વસ્તુ વિષે હીનતા પ્રાપ્ત થાય છે. પ્રભુ મેક્ષે ગયા પછી પણ મરીચિ સાધુઓ સાથે વિહાર કરતે આગળની જેમ માણસને પ્રતિબંધ આપી, શિષ્ય કરવા સાધુઓને સેપતે.
એક દિવસે તેને શરીરે કંઈક માંદગી થઈ આવી, પણ તે અવિરતિ હોવાથી તેમજ તેને વેષ જૂદો હોવાથી કેઈ સાધુએ તેની સેવા સુશ્રુષા ન કરી. આથી તે વિચારવા લાગ્યું કે -અરેરા
Page #148
--------------------------------------------------------------------------
________________
પ્રથમ વ્યાખ્યાન.
૭૭
આ મારા ઘણા વખતના પરિચયવાળા સાધુએ પણ પારકા જેવા જ રહ્યા ! પણ હવે જો હું સાજો થઉં તે મારી વૈયાવચ્ચ કરે એવા એકાદો શિષ્ય કરૂં.
મરીચિ અનુક્રમે નીરાગી થયા. એક વાર કપિલ નામના રાજપુત્ર તેના ઉપદેશ સાંભળી પ્રતિધ પામ્યા, એટલે મરીચિએ પ્રથમની જેમ તેને સાધુ પાસે જઇ ચારિત્ર ગ્રહણ કરવાની ભલામણ કરી. પરંતુ કપિલે જવાબ આપ્યા કે;-“હું તે તમારા દનની જ દીક્ષા લઇશ. અને જો મુનિમાર્ગ જ મેાક્ષના હતુ હાય તા પછી તમે પોતે આ પરિવ્રાજકને વેષ કેમ સ્વીકાર્યા? ”
મરીચિએ કહ્યું કે-“ કપિલ ! હું મુનિમાર્ગ પાળવાને અસમર્થ છું, મુનિએ તેા મન, વચન અને કાયાના દંડથી વિરત થયેલા હાય છે, હું કઇ તેવા નથી. ” એવી રીતે પેાતાના ભારે કર્મ તથા ચારિત્રવિમુખતા વિષે મરીચિએ કેટલેક ખુલાસા કર્યાં. કપિલે પ્રશ્ન કર્યો કે,–“ ત્યારે શું તમારા દર્શનમાં ધર્મ જેવું કંઇ જ નથી ? ”
મરીચિએ વિચાર્યુ કે આ કપિલ મારે પેાતાના જ શિષ્ય થવાને લાયક છે, તેથી તેણે જવાબ આપ્યો કે- પિત્ઝા ! સ્થંપિ યં વિ ”અર્થાત્ હે કપિલ ! જેમ જીનેશ્વરે પ્રરૂપેલા માર્ગમાં ધમ છે તેમ મારા આ માર્ગમાં પણ છે. તે પછી કપિલે મરીચિ પાસે દીક્ષા લીધી.
મરીચિના છેલ્લે જવામ સૂત્રવિરૂદ્ધ હતા. તેની પ્રરૂપણા ઉત્સૂત્ર હતી. તેથી તેણે પોતાના કાડાકેાડી સાગરાપમ જેટલેા સંસાર વધારી મૂકયા. પેાતાના કર્મનું તેણે પ્રાયશ્ચિત્ત-આલે ચણા પણ ન કરી. તેથી પેાતાનુ` ચેારાશી લાખ પૂર્વનું આયુષ્ય
Page #149
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્પસૂત્ર
પાળી, ત્યાંથી કાળ કરીને ચોથે ભવે બ્રહ્માકમાં દસ સાગરપમની સ્થિતિવાળે દેવ થયા. (૪)
ત્યાંથી ચવીને પાંચમા ભવમાં કેટલાક નામના ગામમાં એંશી લાખ પૂર્વના આયુષ્યવાળે કેશિક નામે બ્રાહ્મણ થયો. તે વિષયમાં આસક્ત, દ્રવ્યનો લાલચુ અને હિંસાદિમાં કર હૃદયવાળો હોવાથી, આખરે ત્રિદંડી થઈ મૃત્યુ પામીને ઘણુ કાળ સુધી સંસારમાં ભમે. એ ભને સ્થલ ભામાં ગણ્યા નથી. ત્યાંથી છઠે ભવે સ્થણા નગરીમાં બોંતેર લાખ પૂર્વના આયુ થવાળા પુષ્પ નામને બ્રાહ્મણ થયે. તે અંતે ત્રિદંડી થઈ મૃત્યુ પામીને સામે ભવે સાધમ દેવલોકમાં મધ્યમ સ્થિતિવાળો દેવ થયો. ત્યાંથી અવીને આઠમે ભવે ચૈત્ય નામના ગામમાં સાઠ લાખ પૂર્વના આયુષ્યવાળો અગ્નિદ્યોત નામે બ્રાહ્માણ થયે. તે અંતે ત્રિદંડી થઈ મૃત્યુ પામીને નવમે ભવે ઈશાન દેવલેકમાં મધ્યમ સ્થિતિવાળે દેવ થશે. ત્યાંથી અવીને દશમે ભવે મંદર નામના ગામમાં છપન લાખ પૂર્વના આયુષ્યવાળો અગ્નિભૂતિ નામે બ્રાહ્મણ થયો. તે અંતે ત્રિદંડી થઈ મૃત્યુ પામીને અગીયારમે ભવે સનકુમાર દેવલોકમાં મધ્યમ આયુષ્યવાળે દેવ થયે. ત્યાંથી ચવીને બારમે ભવેતાંબી નગરીમાં ચુમ્માલીશ લાખ પૂર્વના આયુષ્યવાળો ભારદ્વાજ નામે બ્રાહ્મણ થ. તે અંતે ત્રિદંડી થઈ, મૃત્યુ પામીને તેરમે ભવે મહેન્દ્ર દેવલકમાં મધ્યમ સ્થિતિવાળો દેવ થયે. ત્યાંથી ચ્યવીને કેટલાક કાળ * ભવભ્રમણ કરી, ચંદમે ભવે રાજગૃહ નગરમાં ચોત્રીસ લાખ
પૂર્વના આયુષ્યવાળે સ્થાવર નામે બ્રાહ્મણ થયો, તે પણ અંતે ત્રિદંડી થઈને મૃત્યુ પામી, પંદરમે ભવે બ્રહ્મ દેવલોકમાં મધ્યમ સ્થિતીવાળો દેવ થયા. સામે ભવે રાજગૃહ નગરમાં વિશાખભતિ નામે યુવરાજની ધારિણે નામે ભાર્યાની કુખે, કરોડ
Page #150
--------------------------------------------------------------------------
________________
પ્રથમ વ્યાખ્યાન
વર્ષના આયુષ્યવાળો વિશ્વભૂતિ નામે ક્ષત્રિય થયે. વિશ્વભૂતિ એક વખત પોતાના અંત:પુર સાથે પુષ્પકરંડક નામના રમણીય ઉદ્યાનમાં કીડા કરતા હતા. તે જોઈ તેના કાકાના દીકરા વિશાખનંદીને ઈર્ષા આવી કે “જ્યાં સુધી વિશ્વભૂતિ ઉદ્યાનમાં છે, ત્યાં સુધી મારાથી ત્યાં જઈ શકાય નહીં, માટે તેને કપટ કરી બહાર કાઢે તે ઠીક થાય.” એમ વિચારી વિશાખનંદીએ કપટ કરી સરળ સ્વભાવી વિશ્વભૂતિને બહાર કાઢયે, અને પોતે ઉદ્યાનમાં રહી પિતાની સ્ત્રીઓ સાથે રમત કરવા લાગ્યો. વિશ્વભૂતિને કપટની ખબર પડતાં ખુબ ક્રોધ ચડે. તેણે કઠાના વૃક્ષને માત્ર એક મૂઠી મારી બધાં ફળો નીચે પાડી દીધાં. અને વિશાખનંદીને ઉદ્દેશીને બે કે-“આ કઠાનાં ફળની જેમ તમારા બધાનાં મસ્તકે હું જોતજોતામાં ધરતી ઉપર રગદળી શકું છું, પણ શું કરું? વડિલે તરફની મારી ભક્તિ અને તેમ કરતાં અટકાવે છે. મારે હવે આવા કપટયુક્ત ભેગેપગે નહીં જોઈએ.” પછી વિષયેથી વિરકત થયેલા વિશ્વભૂતિએ સંભૂતિ નામે મુનિરાજ પાસે દીક્ષા લીધી. તેઓ એક હજાર વર્ષને ઉગ્ર તપ તપતા, વિચરતા વિચરતા એક વખત માસખમણના પારણે ગોચરી માટે મથુરામાં પધાર્યા. તે વખતે તેમના કાકાને દીકરે વિશાખનંદી પણ ત્યાં પરણવા માટે આવ્યું હતું. તેણે તપથી અત્યંત કૃશ થઈ ગયેલા વિશ્વભૂતિને જોયા. હવે વિશ્વભૂતિ ગોચરી માટે ચાલ્યા જાય છે, તેવામાં એક ગાય સાથે અથડાવાથી પડી ગયા. તે જોઈને વિશાખનંદી હસી પડ્યો અને તેનાથી બોલાઈ જવાયું કે “એકમાત્ર મૂડીના પ્રહારથી આખી કઠીને ખંખેરી નાખવાનું તારૂં બળ ક્યાં ચાલ્યું ગયું?” વિશાખનંદીના એવા ઉદગાર સાંભળી વિશ્વભૂતિને ક્રોધ વ્યા અને તેણે ગાયને શીંગડાથી પકડીને આકાશમાં ભમાડી અને એવું નિયાણું કર્યું કે-“હું
Page #151
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્પસૂત્રઆ ઉગ્ર તપસ્યાના પ્રભાવથી ભવાંતરે ઘણે પરાક્રમી થઉં.” પછી પિતાનું કરડ વરસનું આયુષ્ય પૂર્ણ કરી, પૂર્વના પાપની આયણું કર્યા વિના મૃત્યુ પામવાથી સત્તરમે ભવે મહા શુક દેવલોકમાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળા દેવ થયા. ત્યાંથી અવીને અઢારમે ભાવે પોતનપુર નગરમાં પિતાની પુત્રીને પરણનાર પ્રજાપતિ નામના રાજાને દીકરે ત્રિપૃષ્ઠ નામને વાસુદેવ થયે. પ્રજાપતિ રાજાનું નામ પ્રથમ રિપુ પ્રતિશત્રુ હતું. તેને ભદ્રા નામની રાણીની કુખે અચળ નામે પુત્ર અને મૃગાવતી નામે પુત્રી હતી. મૃગાવતી ઘણું રૂપાળી હતી. એક વખતે વનમાં પ્રવેશેલી અને અતુલ સાંદર્યવતી મૃગાવતી પોતાના પિતા પાસે પ્રણામ કરવા ગઈ. રાજા તેનું સંદર્ય જોઈ કામાતુર થયે. પછી રાજાએ નગરના મોટા મોટા માણસોને બોલાવીને કહ્યું કે “હે સ? રાજ્યમાં જે જે રન-વસ્તુઓ ઉત્પન્ન થાય તે કોની સમજવી?” ત્યારે સભ્યજનેએ ઉત્તર આપ્યો કે- “હે સ્વામી ! જે ઉત્તમ રન-વરતુઓ હેાય તે રાજાની જ ગણાય. કારણકે એવી ઉમદા વસ્તુઓનો રાજા સિવાય બીજો કોણ માલેક હેઈ શકે ?” આ પ્રમાણે પ્રપંચી રીતે લેકેની સમ્મતિ મેળવી રાજાએ મૃગાવતીને રાજસભામાં બોલાવી, સભ્યોને ઉદ્દેશી કહ્યું કે-“તમારા અભિપ્રાય મુજબ આ કન્યારત્ન મારે જ ગ્રહણ કરવું જોઈએ.” લે રાજાના આવા વર્તનથી ચકિત થઈ ગયા. રાજાએ આખરે પિતાનું ધાર્યું કર્યું. મૃગાવતી સાથે ગંધર્વ વિધિથી લગ્ન કર્યું. એ રીતે રાજા પોતાના પ્રજા એટલે સંતતિને પતિ થયા તેથી તેનું નામ પ્રજાપતિ તરીકે પ્રસિદ્ધ થયું. તે મૃગાવતીની કુખે સાત સ્વોએ સૂચિત, ચોરાશી લાખ વરસના આયુષ્યવાળો ત્રિપૃષ્ઠ નામે પુત્ર . તેણે બાલ્યાવસ્થામાં પણ પ્રતિવાસુદેવના ડાંગરના ખેતરને વિન્ન કરનારા સિંહને શસ્ત્રવગર પિતાના
Page #152
--------------------------------------------------------------------------
Page #153
--------------------------------------------------------------------------
________________
意
પ્રકાશક મેઘજી હીરજી,મુકસેલર્સ
છે પાર. પાધુની, મુંબઈ. નં-૩.
આજ્ઞા કરતાંય ગાયન વધારે પ્રિય ? (પૃ. ૮૧.)
OF
Kirshna Art Works, Bombay 2,
Meghji Hirji Bombay 3.
Page #154
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય વ્યાખ્યાન.
૧
હાથથી જ ચીરી નાખ્યા હતા. અનુક્રમે ત્રિપૃષ્ઠ વાસુદેવ થયા. એક વખતે વાસુદેવના શયન સમયે મધુર સ્વરવાળા કેટલાક ગવૈયા ગાતા હતા. વાસુદેવે પેાતાના શય્યાપાલકને આજ્ઞા કરી કે—“ મારા ઉંઘી ગયા પછી ગાયન ધ કરાવજે અને ગવૈયાઓને રજા આપજે.” એમ કહી વાસુદેવ તા નિદ્રાવશ થઇ ગયા. શય્યાપાલક સ’ગીતના સ્વરમાં ભાન ભૂલી ગયા તેથી તેને વાસુદેવની આજ્ઞાનું સ્મરણ રહ્યું નહીં. થાડી વાર પછી વાસુદેવ જાગૃત થયા અને જોયુ તેા હજી સંગીત તે ચાલતુ જ હતું. તેથી તેમણે ક્રોધાવેશમાં આવી શય્યાપાલકને કહ્યુ કે—દુષ્ટ ! મારી આજ્ઞા કરતાં પણ શું ગાયન તને વધારે પ્રિય છે ? ઠીક છે, હું તને તેનુ ં ફળ ચખાડું છું ! ” એમ કહી તેમણે શય્યાપાળના કાનમાં ધગધગતા સીસાના રસ રેડાવ્યેા. આ કૃત્યથી વીરપ્રભુના જીવ ત્રિપૃષ્ઠ વાસુદેવે કાનમાં ખીલા ઠાકાવાનું ક` ઉપાર્જન કર્યુ. એવી રીતે તે ભવમાં અનેક દુષ્કર્મો કરી ત્યાંથી મૃત્યુ પામી એગણીસમે ભવે સાતમી નરકમાં તેત્રીસ સાગરાપમના આયુષ્યવાળા નારકી થયેા. ત્યાંથી નીકળીને લીશમે ભવે સિંહ થયા; ત્યાંથી મરીને એકવીશમે ભવે ચેાથી નરકમાં નારકીપણે ઉપન્યા. ત્યાંથી નીકળી ઘણા ભવા ભમીને બાવીશમે લવે મનુષ્યપણુ પામ્યા. ત્યાં શુભ કર્મ ઉપાર્જન કરી મૃત્યુ પામીને તેવીશમે ભવે વિદેહક્ષેત્રમાં મૂકા નામની રાજધાનીમાં ધનંજય રાજળની ધારિણી નામે રાણીની કુખે ચારાશી લાખ પૂર્વના આયુષ્યવાળા પ્રિયમિત્ર નામે ચક્રવત્તિ થયા. તેણે પેટ્ટીલ નામે આચાર્ય પાસે દીક્ષા લઈ એક કરોડ વર્ષ પર્યંત સંયમ પાળી અંતે કાળ કરીને ચાવીશમે ભવે મહાશુક્ર દેવલાકમાં સર્વાર્થ નામના વિમાનમાં સત્તર, સાગરાપમની સ્થિ
Page #155
--------------------------------------------------------------------------
________________
શ્રી કપત્ર
તિવાળે દેવ થયા. ત્યાંથી ચાવીને પચ્ચીશમે ભવે આ ભારતક્ષેત્રમાં છત્રિકા નામની નગરીમાં જિતશત્રુ નામે રાજાની રાણીભદ્રાની કુખે પચીસ લાખ વર્ષના આયુષ્યવાળે નંદન નામે પુત્ર થયા. તેણે ઘણા વરસ રાજસુખ ભેગવી, ચાવીસ લાખ વર્ષ વીતતાં રાજયને ત્યાગ કરી પોટ્ટિલાચાર્ય પાસે દીક્ષા લીધી. દીક્ષિત થયા પછી નન્દન મુનિએ અંદગી પર્યત માસખમણ કરી, વીશ સ્થાનકનું આરાધન કરી તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. તેમણે એક લાખ વર્ષ સુધી ચારિત્ર્ય પામ્યું. અંતે એક માસની સંખનાપૂર્વક કાળ કરીને છ વીશમે ભવે પ્રાણુત નામના દેવલોકમાં પુત્તરાવતંસક વિમાનમાં વીશ સાગરોપમની સ્થિતિવાળે દેવ થયે. ત્યાંથી આયુષ્ય પૂર્ણ થતાં ઋવીને, મરીચિના ભવમાં બાંધેલા અને ભેગવવાના બાકી રહેલા નીચ શેત્રકર્મના ઉદયથી સત્તાવીશમે ભલે વીર પ્રભુને જીવ બ્રાહ્મણકુંડ શ્રામ નગરમાં રાષભદત્ત બ્રાહ્મણની ભાર્યા દેવાનંદાની કુખે ગર્ભ પણે ઉત્પન્ન થયે.
ઇંદ્રને સંકલ્પ અને કર્તવ્ય
ધર્મેન્દ્ર વિચાર્યું કે નીચ ગોત્રકર્મ ક્ષીણ ન થયું હોય તે અનંતી ઉર્પિણ અને અવસર્પિણી વીત્યા પછી, એક આશ્ચર્ય—અખેરારૂપે, તીર્થકરે, ચક્રવર્તીએ, બળદેવે અને વાસુદેવ શુકુળમાં, અધમ કુળોમાં, તુચ્છ કુળોમાં, દરિદ્ર કુળમાં, ભિક્ષુક કુળમાં, કૃપણ કુળમાં તથા બ્રાહ્મણકુળમાં આવે એ સંભવિત છે. અર્થાત્ નીચ ગોત્રમાં કુક્ષિને વિષે ગર્ભપણે ઉત્પન્ન થાય, પણ નીચ કુળમાં જન્મ તે ન જ થાય અને ન જે થ જોઈએ. હવે આ શ્રમણ ભગવાન મહાવીર જંબદ્વીપમાં, ભરતક્ષેત્રમાં,બ્રાહમણકુંડગ્રામ નગરમાં, કોડાલ ગોત્રના
Page #156
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય વ્યાખ્યાન.
૮૩
ઋષભદત્ત બ્રાહ્મણની ભાર્યો-જાલધર ગાત્રની દેવાનઢા નામે બ્રાહ્મણીની કુખે ગર્ભ પણે ઉત્પન્ન થયા છે. દેવાના રાજા અને દેવેાના ઇન્દ્ર તરીકે મારે શું કરવું ? દરેક ઇન્દ્રની એ જ છે કે ભગવાન અરિહંતાને સઘળા શુદ્ધ કળામાંથી, ઉગ્ર કુળામાં, ભાગકુળામાં, રાજન્ય કુળામાં, ઇક્ષ્વાકુ કુળામાં, જ્ઞાતળામાં, ક્ષત્રિકુળામાં અને રિવ'શકુળામાં અને તેવા બીજા શુધ્ધ જાતિવાળા અને શુધ્ધ કુળવાળા વÀામાં, જ્યાં જ્યાં રાજ્ય અને રાજ્ય લક્ષ્મીના ઉપભાગ થતા હાય ત્યાં મૂકવા. કર્તવ્ય નકકી થયા પછી ઇંદ્રે, બ્રાહ્મણકુડગામ નગરમાંથી, કાડાલગેાત્રના ઋષભદત્ત બ્રાહ્મણની ભાર્યા, જાલંધર ગાત્રની દેવાનઢા નામે બ્રહ્મણીની કુખમાંથી, શ્રમણ ભગવાન્ મહાવીરના ગભને, ક્ષત્રિયકુંડગ્રામ નગરમાં, શ્રી ઋષભદેવના વંશમાં થયેલા જ્ઞાત નામે ક્ષત્રિયવિશેષાની મધ્યમાં થયેલા કાશ્યપ ગેાત્રના સિધ્ધા નામના ક્ષત્રિયની ભાર્યા, વસિષ્ઠ ગેાત્રની ત્રિશલા નામે ક્ષત્રિયાણીની કુખને વિષે મૂકવાના નિશ્ચય કર્યો. તેમજ ત્રિશલા ક્ષત્રિયાણીના પુત્રીરૂપે જે ગર્ભ હતા તેને જાલંધર ગેાત્રની દેવાનંદા બ્રાહ્મણીની કુખમાં મૂકવાના પણ નિર્ણય કરી નાખ્યા.
તે પછી શકેન્દ્રે પગે ચાલનારા સૈન્યના અધિપતિ હરિગ્રેગમેષી નામના દેવને બાલાવી, પેાતાની આખી ચેાજના અને તેનાં કારણાની સમજુતી આપતાં કહ્યું:—
“ હે દેવાનુપ્રિય !અરિહંતા, ચક્રવત્તિએ, બળદેવા તથા વાસુદેવા કદાપિ શુદ્ર કુળામાં, અધમકુળામાં, પણકળામાં, દરિદ્ર કુળામાં, તુચ્છ કુળામાં, ભિક્ષુકકુળામાં,તથા બ્રાહ્મણકુળમાં ન આવે. એવા પુરૂષા હંમેશા ઉગ્રકુળ, ભાગકુળ, રાજન્યકુળ,જ્ઞાતકુળ, ક્ષત્રિયકુળ, ઇક્ષ્વાકુકુળ, હરિવંશકુળ અથવા તેવા પ્રકારના બીજા વિશુદ્ધ
Page #157
--------------------------------------------------------------------------
________________
છે. શ્રી કલ્મસત્રજાતિવાળા અને વિશુધ કુળવાળા શોમાંજ જન્મવા જોઈએ. પરન્તુ અતી ઉત્સર્પિણી અને અવસર્પિણી ગયા પછી લોકોને વિષે આશ્ચર્ય રૂપે જે કંઈ બને છે તેમાં શ્રી વીરપ્રભુનું બ્રાહ્મણકુળમાં ગર્ભ રૂ આવવું એ પણ એક આશ્ચર્ય છે. જે નીચત્રકની સ્થિતિ ક્ષીણ થઈ ન હય, જેના રસને પરિભેગા થયે ન હોય તથા જે કર્મ આત્મપ્રદેશથી દૂર થયાં ન હોય તેના ઉદયવડે તીર્થકરે, ચક્રવર્તિઓ, બળદેવે તથા વાસુદેવ અંતકુળને વિષે, પ્રાંતકુળને વિષે, દરિદ્ર કુળને વિષે, ભિક્ષુકુળને વિષે, કૃપણુકુળને વિષે તથા બ્રાહણકુળને વિષે આવે એ સંભવિત છે. એટલું છતાં એવા પુરૂષો કેઈપણ વખત તે તે નિદ્વારા જન્મરૂપે નીકળ્યા નથી નીકળતા નથી અને ન જ નીકળવા જોઈએ. - “શ્રમણ ભગવાન મહાવીર જંબુદ્વીપ નામના દ્વીપમાં ભરતક્ષેત્રને વિષે બ્રાહ્મણકુંડગ્રામ નગરમાં, કેડાલ ગેત્રના ત્રાષભદત્ત નામના બ્રાહ્મણની ભાર્યો જાલંધર ત્રિવી દેવાનંદા નામની બ્રાહાણની કુખને વિષે ગર્ભપણે આવ્યા છે. દેવેના ઈન્દ્ર અને દેવોના રાજા તરીકે મારે એ આચાર છે કે ભગવાન અરિહં. તેને શુદ્ધ કુળોમાંથી વિશુદ્ધ કુળમાં સંકમાવવા. માટે હે દેવાનુપ્રિય! તું જા અને શ્રમણ ભગવાન મહાવીરને દેવાનંદા બ્રાહ્મણીની કુખમાંથી સં હરી, ત્રિશલા નામની ક્ષત્રિયાણીની કુખને વિષે ગર્ભપણે સંકમાવ અને ત્રિશલા ક્ષત્રિયાણને જે ગર્ભ છે તેને દેવાનંદા બ્રાહ્મણીની કુખમાં ગર્ભ પણે સંકમાવ. આટલું કામ પતાવીને જલદી પાછો આવી અને મને નિવેદન કર.”
એ પ્રમાણે આજ્ઞા પામી પ્રકુલિત થયેલા હરિગમેલી દેવે મસ્તકે અંજલી કરી વિનયપૂર્વક ઉત્તરમાં કહ્યું કે:-“જેવી આપ દેવની આજ્ઞા.” * ,
તે પછી તે હરિગમેષી દેવ ઈશાન કોણમાં ગયે. અને
Page #158
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય વ્યાખ્યાન.
૫
:-)
જેવાં,
વૈક્રિય સમુદ્ધાતવડે વાક્રય શરીર ઉપજાવવાના પ્રયત્ન કર્યો. સખ્યાતા યેાજન પ્રમાણવાળા, ઉંચે અને નીચે દંડના આકારે લાંબા, શરીરના જેવા જાડા જે જીવપ્રદેશે અને કર્મ પુદ્ગલાના સમુહ, તેને શરીરથી બ્હાર કાઢ્યો. તે પછી નીચે જણાવેલાં સાળ પ્રકારના રત્ના, કકે તનાદિ રત્ના જેવાં, હીરા જેવાં, વૈડુય રત્ન જેવાં, લેાહિતાક્ષ રત્ન જેવાં, મસારગદ્ય રત્ન જેવાં, હઁસગર્ભા રત્ન જેવાં, પુલક~ રત્ન જેવાં, સાગધિક રત્ન જેવાં, જ્યાતીરસ રત્ન જેવાં, જનરત્ન જનપુલક રત્ન જેવાં, નીતરૂપ રત્ન જેવાં, 'સુભગ રત્ન: જેવાં, અંક રત્ન જેવાં, સ્ફટિક રત્ન જેવાં અને ષ્ટિ-જાતિના રત્ન જેવાં, વૈક્રિય વણાનાં માત્ર સારભૂત પુદ્ગલેા ગ્રહણ કરી, અસાર પુદ્ગલેાના ત્યાગ કર્યાં. ( રત્ન પુદ્દગલ દારિક છે, તેથી ( તે વૈક્રિય શરીર કરવામાં અસમર્થ છે. ) તે સારભૂત પુદ્ગલાને ગ્રહણ કરીને બીજી વાર પણ વૈક્રિય સમુધ્ધાત્વડે પહેલાની જેમ પ્રયત્ન વિશેષ કરી ઉત્તર વૈક્રિય રૂપ-અર્થાત્ ભવધારણીય જે મૂળ રૂપ તેની અપેક્ષાએ બીજું રૂપ ધારણ કર્યું . ગર્ભ હરણ
એટલુ થઈ રહ્યા પછી ઉત્કૃષ્ટ એટલે દેવાને વિષે પ્રતીત એવી, મીજી ગતિ કરતાં મનેાહર, ચિત્તની ઉત્સુકતાવાળી, કાયાની ચપળતાવાળી, તીવ્ર, બાકીની ગતિને જીતનારી, (વિઘ્નના પરિહાર કરવામાં સમ)પ્રચંડ પવનથી ઉછળતા ધુમાડાની અંતે જેવી શરીરના સમગ્ર અવયવાને કંપાવનારી, ઉતાવળી અને દેવાને ચેાગ્ય એવી દેવગતિ વડે ઉતાવળથી ઢોડતા દોડતા તે હરણેગમેષી દેવ, તીરછા અસંખ્યાતા દ્વીપસમુદ્રોની મધ્ય મધ્યભાગમાં થઈને, જ દ્વીપના ભરતક્ષેત્રને વિષે બ્રાહ્મણકુંડગ્રામ નગરમાં ઋષભદત્ત બ્રાહ્મણને ઘેર, જ્યાં દેવાનંદા બ્રાહ્મણી છે ત્યાં પહોંચ્યા. ભગવતનુ
Page #159
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્પસત્રદર્શન થતાં જ શ્રમણ ભગવાન મહાવીરને પ્રણામ કર્યા. દેવાન દાના આખા પરિવારને અવસ્થાપિની નિદ્રા આપી. દેવાનંદાના શરીરમાંથી અશુચી પુગલે દૂર કયી અને શુભ પગેલે સ્થાપ્યાં. પછી “હે ભગવન ! આપ મને અનુજ્ઞા આપો” એમ ઉચ્ચારી ભગવાન મહાવીરને બીલકુલ હરકત ન આવે તેમ સુખપૂર્વક પોતાના દિવ્ય પ્રભાવ વડે હાથની અંજલીમાં લીધા. પછી ક્ષત્રિયકું. ડગ્રામ નગરમાં, સિદ્ધાર્થ ક્ષત્રિયને ઘેર જ્યાં ત્રિશલા ક્ષત્રિયાણ છે ત્યાં આવી, તેના આખા પરિવારને અવસ્થાપિની નિદ્રા આપી, ત્રિશલા માતાના શરીરમાંથી અપવિત્ર પુદગલે દૂર કરી–પવિત્ર પુદ્ગલે સ્થાપી, પ્રભુને બીલકુલ હરકત ન આવે તેવી રીતે સુખપૂર્વક પિતાના દિવ્ય પ્રભાવ વડે ત્રિશલા ક્ષત્રિયાણીની કુખમાં સંક્રમાવ્યા. - ગર્ભ હરણના ચાર પ્રકાર છે. (૧) ગર્ભાશયમાંથી લઈ ગર્ભાશયમાં,(૨) ગર્ભાશયમાંથી લઈ નિમાં,(૩) નિથી લઈ ગર્ભાશયમાં અને (૪) યોનિથી લઈ નિમાં. અહીંઆ ગર્ભ હરણને ત્રીજો પ્રકાર સમજ. અર્થાત્ દેવાનંદાની કુખમાંથી નિમાર્ગે ગ્રહણ કરી ત્રિશલા માતાની કુખમાં ગર્ભાશય દ્વારા સંક્રમા. એ સિવાયના બાકીના ત્રણ પ્રકારને આ સ્થળે નિષેધ છે એમ શ્રી ભગવતી સૂત્રમાં પણ કહ્યું છે. ' વળી ત્રિશલા ક્ષત્રિયાણીને પુત્રીરૂપે જે ગર્ભ હવે તેને દેવાનંદા બ્રાહ્મણની કુક્ષિામાં મૂકો અને પછી તે દેવ જે દિશામાંથી, જે રીતે આવ્યો હતો તે જ દિશામાં, તેજ રીતે સધર્મ દેવલોકમાં દેવના રાજા શકેંદ્ર પાસે પહોંચી ગયો અને “આપની આજ્ઞાનુસાર મેં કામ કર્યું છે” એમ નિવેદન કર્યું.
Page #160
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય વ્યાખ્યાન
' ગર્ભહરણને સમય જાલંધર શેત્રની દેવાનંદા બ્રાહાણીની કુખમાંથી પ્રભુના ગર્ભનું, વસિષ્ઠ ગેત્રની ત્રિશલા ક્ષત્રિયાણીની કુખમાં સંક્રમણ થયું, તે વખતે વર્ષાકાળને ત્રીજો માસ, વર્ષાકાળનું પાંચમું પખવાડીયું, એટલે કે આસો (ગુજરાતી ભાદરવા) માસનું કૃષ્ણ પખવાડીયું હતું, અને તેરશની રાત્રી હતી. બરાબર અર્ધરાત્રીયે, એટલે કે ખ્યાશી રાત્રીદિવસ ગયા બાદ ત્યાશીમા રાત્રિદિવસી વચ્ચેના કાળમાં, ઉત્તરાફાલ્યુની નક્ષત્રને વિષે ચંદ્રને વેગ પ્રાપ્ત થતાં, ભગવાન ત્રિશલા માતાની કુખમાં આવ્યા. અહિં કવિ ઉપ્રેક્ષા કરે છે કે “શ્રી ભગવંત સિદ્ધાર્થ રાજાના આકુળમાં પ્રવેશ કરવાને ક્ષણવાર મુહુર્ત આવવાની રાહ જોતા હોય તેમ જે બ્રાહ્મણના ઘરમાં ખાસી અહેરાત્ર સુધી રહ્યા તે શ્રી ચરમ તીર્થકર પ્રભુ કલ્યાણ કરો !”
ભગવંતે પિતાનું ગર્ભસંક્રમણ જયું કે નહીં?
તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર મતિ, શ્રુત અને અવધિ એ ત્રણે જ્ઞાન સહિત હતા. જ્યારે દેવાનંદાની કુખમાંથી ત્રિશલા માતાની કુખમાં પોતાનું સંહરણ થવાનું હતું ત્યારે “હું સંડરાઈશ” એ પ્રમાણે પ્રભુ પોતે જાણે છે, પણ જ્યારે હરિણે ગમેલી દેવ દેવાનંદાની કુખમાંથી લઈને ત્રિશલા માતાની કુખમાં સંહરણ કરે છે ત્યારે તે સંહરણ વખતે “હું સંહરાઉં છું” એ પ્રમાણે જાણતા નથી.'
અહીં કેઈ શંકા કરે કે સંહરણ થતી વખતે પ્રભુએ પોતાનું સંહરણ કેમ નહીં જાણ્યું હોય? સહરણને કાળ તે અસંખ્ય સમયને હોય છે. આથી અસંખ્ય સમયવાળી ક્રિયાને ભગવાન ન
Page #161
--------------------------------------------------------------------------
________________
e
જાણે એ કેમ બને ? વળી. સહરણ કરતાં પ્રભુનું જ્ઞાન તે વિશિષ્ટ છે, તેથી રાઉં છું.” એવું પ્રભુને જરૂર જ્ઞાન હાવું જોઈએ.
શ્રી કલ્પસૂત્ર ·
કરનાર
હિરોંગમેષી દેવ સ’હરણકાળે “ હું સહુ
'
'
ૐ
t
.
- સમાધાનમાં જણાવવાનું કે, સહરણ ક્રિયાના કાળ અસંખ્ય સમયના `હાવાથી “ હું સહુરાઉં છું.” એમ ભગવત જાણે છે . ખરા, પણ હિરણ્ગમેષી દેવે ગર્ભ તુ એવી કુશળતાથી સ’હરજી . કર્યું`` કે તેથી પ્રભુને જરાપણ પીડા થઇ નહીં અને તેથી પ્રભુએ : જાણવા છતાં જાણે સ’હરણું જાણ્યું જ નહીં, એવા કહેવાને .. આશય છે. જેમ કોઈ માણસના પગમાં કાંટા વાગ્યા હાય અને બીજો માણસ તે કાંટાને એવી કુશળતાથી ખેંચી કાઢે કે જેથો પેલાને જરા પણ પીડા થાય નહીં તે તે વખતે પેલા માણસ : એમ કહી શકે કે “ તે એવી રીતે કાંટા કાઢ્યો કે મને મુદ્દલ ખબર જ ન પડી. ” જો કે કાંટા કાઢતાં સામા માણસને જ્ઞાન · તા થાય છે જ પણ પીડા ન થવાથી કાંટા કાઢનારની કૂશળતા જણાવવા અર્થે જાણે કંઇ જાણ્યુ જ ન હેાય એવા વ્યવહાર થાય છે. ઘણીવાર સુખમગ્ન માણસા લે છે કે “ આજના આખા દિવસ ક્યાં ગયા તેની ખબર પણ ન પડી. ” અહીં પણ જો કે તે. વ્યતીત થયેલા દિવસને જાણે છે, પરંતુ અતિશય સુખ જણા વવાને માટે એવા વ્યવહાર થાય છે. અને એટલાજ માટે રિશેગમેષી દેવે જે કૂશળતાથી ગભ નું સરણ કર્યું તે કુશળતાને સ્પષ્ટ કરવા માટે પ્રભુ પેાતાના સહરણને જાણવા છતાં જાણે જાણુતા જ નથી એમ કહેવામાં આવ્યુ છે.
ગહરણ સમયે દેવાનદાની સ્થિતિ
- દેવનદાની કુખમાંથી પ્રભુના ગર્ભ તું સહરણ થયું તે વખતે તે પેાતાની શય્યામાં અર્ધજાગૃત અને અનિદ્રિત અવસ્થામાં
Page #162
--------------------------------------------------------------------------
________________
તિીય વ્યાખ્યાન હતી. એટલામાં પિતાના ચાર સ્વપ્ત જાણે ત્રિશલા ક્ષત્રિયાણ હરી જતી હોય એવો ભાસ થયે, તેથી તે એકદમ ઝબકી ઉઠી. - ત્રિશલા ક્ષત્રિયાણીની સ્થિતિ , ત્રિશલા ક્ષત્રિયાણીની કુખમાં પ્રભુના ગર્ભનું સંક્રમણ થયું તે વખતે-મધ્યરાત્રીએ તે પિતાની અવર્ણનીયશયામાં અપનિદ્રા કરતી હતી. એટલામાં તે મહાપુરૂષના અવતરણને સુચવ નારાં ચોદ મહાસ્વને જઈ જાગી ઉઠી.'
' ત્રિશલા દેવીનું શયનમંદિર - ત્રિશલાદેવી, તે રાત્રીએ, પિતાના અવર્ણનીય, અને પુણ્યશાળી તથા ભાગ્યશાળીને શોભે તેવા એક શયન મંદિરમાં સૂતાં હતાં. તે શયનમંદિરની સવ ભીંતને અંદરને ભાગ વિવિધ પ્રકારનાં ચિત્રથી રમણીય લાગતું હતું. બહારના ભાગમાં ચુનો લગાવેલો હોવાથી જાણે ચાંદની પથરાઈ હાય એવો ભાસ થતો હતો. દીવાલે, કોમળ અને ચીકણા પાષા
દિથી ઘુંટેલી હેવાથી, સઘળું સુંવાળું અને ચકચકિત લાગતું હતું. તળીયું પણ તેવું જ દેદીપ્યમાન હતું. ફળીયું સપાટ અને ચોતરફ જડેલાં મણી–રત્નથી ઝળહળી રહ્યું હતું. પાંચ વર્ણવાળા મણિઓની સુંદર ગોઠવણીથી સ્વસ્તિકની રચના કરવામાં આવી હતી અને તે પણ આંખને મને હર લાગતી હતી. સરસ અને સુગંધમય પંચવણ પુના સમુહ છેડે થોડે આંતરે સંસ્કારી રીતે ગોઠવવામાં આવ્યા હતા. કાળે અગરૂ, ઉંચી જાતને કિ, સેલારસ, દશાંગાદિ ધપ વિગેરે પદાર્થોની સુગંધીથી આખું શયનમંદિર હેક હેક થઈ રહ્યું હતું. સુગંધી દ્રવ્યોથી બનાવેલી ગુટિકા જેવી સુવાસિત લાગે તેવી રીતે આખું શયનમંદિર સુવાસથી ભર્યું ભર્યું લાગતું હતું.
Page #163
--------------------------------------------------------------------------
________________
૯.
શ્રી કલ્પસૂક્ષ
ત્રિશલા દેવીની શય્યા
ત્રિશલાદેવીના શયનમંદિરની જેમ શય્યા પણ ખરેખર આવર્ણનીય અને આંખે જોઇ હાય તાજ તેનુ મનેહારિત્વ સમજી શકાય તેવી હતી. એવી શય્યા કેાઇ ભાગ્યશાળી તથા પુણ્યશાળીને જ હાય, તેમાં શરીરના પ્રમાણ જેટલું લાંબુ ગાદલુ ખીછાવવામાં આવ્યુ હતુ. મસ્તક અને પગ રાખવાના સ્થાને એ આશીકા મૂકવામાં આવ્યાં હતાં. તેથી તે શય્યા બન્ને બાજુએ સ્હેજ ઉંચી અને વચ્ચેના ભાગમાં નમેલી–ગંભીર લાગતી હતી. ગંગાને કાઠે રેતીમાં પગ મૂકતાંની સાથે પગ ઉંડા ઉતરી જાય. તેમ આ શય્યા પણ એવી સુકામળ હતી કે તેમાં પગ મૂકતાંજ તે ઉંડા ચાલ્યા જાય. જ્યારે તે સૂવા-બેસવાના ઉપયાગમાં નથી માવતી ત્યારે તે ધુળ વિગેરેથી મેલી ન થાય એટલા માટે હંમેશા ઉત્તમ વસ્ત્રથી ઢાંકી રાખવામાં આવે છે. શય્યા ઉપર લાલ રંગની મચ્છરદાની લગાવેલી છે, સંસ્કાર પામેલું ચામડું, રૂ, સુર નામની વનસ્પતિ, માખણ અને આકડાનું રૂ જેવુ સુકેામળ લાગે તેવી મા શય્યા પણ સુકેામળ હતી, સુગ ંધી પુષ્પા અને સુવાસભર્યો ચીની સુગ ંધ શય્યામાંથી ધ્રુતતી હતી.
સ્વપ્નદર્શન
ઉપર થઈ ક્યા તેવા શયનમદિરમાં અને શય્યામાં અલ્પનિદ્રા લેતાં ત્રિશલાદેવીએ પ્રશસ્ત ચાદ સ્વપ્ન જોયાં અને જોતાંની સાથેજ જાગીને બેઠાં થયાં. એ ચૌદ સ્વપ્ન નીચે પ્રમાણે:—— ૧ ) હાથી ( ૨ ) વૃષભ (૩) સિંહ ( ૪ ) લક્ષ્મી ( ૫ ) પુષ્પમાળા ( ૬ ) ચન્દ્ર ( ૭ ) સૂર્ય ( ૮ ) દૈવજા ( ૯ ) કુંભ ( ૧૦ ) પદ્મ સરેાવર ( ૧૧ ) સમુદ્ર ( ૧૨ ) દેવિવમાન ( ૧૩ ) રત્નરાશિ અને (૧૪ ) નિમ અગ્નિ.
Page #164
--------------------------------------------------------------------------
________________
AL•ERE
કૅ પ સૂત્ર,
K. At Works, Bombay 2
પ્રકાશક મેધરાજ બચેતાં > પક્ષ, કથનો મુખ્ય
શ્રી તિર્થંકરની માતાએ જોયલાં ચાદ સ્વમા
Fourteen Dreams of The Mother of Tirthankers. (પૃ. ૯૦ )
Ke
Meghji Hirji Bombay 3.
Page #165
--------------------------------------------------------------------------
Page #166
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય વ્યાખ્યાન.
પ્રથમ સ્વન–હાથી પહેલે સ્વને ત્રિશલા ક્ષત્રિયાણીએ હાથી જે. શ્રી ઋષભદેવજીની માતાએ પહેલે સ્વને વૃષભ જે હતો અને શ્રી મહાવીર પ્રભુની માતાએ પહેલે સ્વપને સિંહ જે હતો. પરંતુ ઘણા જિનેશ્વરેની માતા પહેલે સ્વને હાથી જુએ એવી રીતના પાઠના અનુક્રમની અપેક્ષાએ-બહુ પાઠના રક્ષણ માટે, અહીં પણ શ્રી મહાવીર પ્રભુની માતાએ પહેલે સવને હાથી જે એમ કહેવામાં આવે છે. એ હાથી કે હતો ? ચાર મહા બળવાનું દંતશૂળવાળે, ઉંચે, વરસી રહેલા વિશાળ મેઘ જે, મેતીના હાર જે, ચન્દ્રનાં કિરણે જે, પાણીના કણ જે, ક્ષીર સમુદ્ર જેવો અને વૈતાઢ્ય પર્વતના જેવો સફેદ, તેના કુંભસ્થળમાંથી ઝરતા મદજળની સુગંધે ભમરાઓને લુબ્ધ બનાવી મૂક્યા હતા. તેના શરીરનું પ્રમાણ શકેન્દ્રના રાવણ હાથીના જેવડું હતું. જલથી ભરેલો અને ચૈતરફ પથરાયેલો મેઘ જે ઘટાટોપ લાગે અને તેની ગર્જના જેવી ગંભીર અને મનહર લાગે તેવોજ આ હાથીને દેખાવ પણ મનમેહક હતે. સર્વ પ્રકારનાં શુભ લક્ષણવાળો, હાથીઓમાં સર્વોત્તમ અને વિશાળ એવા પ્રકારને હાથી ત્રિશલાદેવીએ પ્રથમ સ્વપ્નમાં જે.
બીજું સ્વપ્ન-વૃષભ વેત કમળનાં પાંદડાંઓની રૂપકાંતિને પણ પરાજીત કરતે, પોતાની પ્રજાના વિસ્તારથી દશે દિશાઓને પ્રકાશિત કરો, ઉત્કૃષ્ટ ભાસમૂહની પ્રેરણાવડે જ જાણે કે ઉંચી થઈ હોય એવી દીપ્તિવાન, મનોહર અને રમણીય મુંધવાળો, સૂમ, નિર્મળ અને કમળ રૂંવાડીની સ્નિગ્ધ કાંતિવાળે, મજબુત, ભરાવદાર માંસપેશીવાળો, પુષ્ટ, યથાસ્થિત અવયવવાળે અને સુંદર શરીર
Page #167
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્પસૂત્રન
૯૨
વાળા વૃષભ ખીજા સ્વપ્નમાં જોયા. તેના મજબુત, ગાળાકાર અતિશય ઉત્તમ અને તીક્ષ્ણ શીંગડાએના આગલા ભાગમાં તેલ લગાવેલુ હતુ; તેના દાંત ક્રૂરતારહિત, કલ્યાણુકર, સમાન, સુશાશિત અને શ્વેત હતા. એ વૃષભ જાણે કે ગણ્યા ગણાય નહીં એટલા મંગળને આવવાના દ્વારરૂપ હોય એવા લાગતા હતા.
ત્રીજું સ્વપ્નસિંહ
ત્રીજા સ્વપ્નમાં ત્રિશલા માતાએ સિંહ જોયા. તે મેાતીના હાર, ક્ષીરસમુદ્ર, ચન્દ્રકીરણ, પાણીનાં કણુ તથા રૂપાના પત જેવા શ્વેત, રમણીય અને મનાર હતા. તેના પંજા મજબુત અને સુંદર હતા. ગાળ આકારવાળી, પુષ્ટ, સુસંબદ્ધ-પેાલાણ રહિત, પ્રધાન અને તીક્ષ્ણ દાઢાવડે તેનું મુખ શેાલી રહ્યું હતું. સંસ્કાર પામેલા ઉત્તમ પ્રકારના કમળ જેવા સુકુમાર અને યથાસ્થિત પ્રમાણવડે શાભતા હૈાઢ એ સુંદરતામાં વૃદ્ધિ કરી રહ્યા હતા. તેનુ' તાળવું લાલ કમળના પાંદડા જેવું મૃદુ અને સુકોમળ હતું. તેની મનેાહર જીભ લપલપાયમાન થતી હતી. તેનાં નેત્ર, માટીની કુલડીમાં ગાળેલા અને કુદડી ક્રૂરતા સુવર્ણ જેવા ગેાળ તથા સ્વચ્છ વિજળી જેવા ચકચકિત અને ચપળ હતાં. સાથળા વિશાળ અને પુષ્ટ, સ્કંધ પરિપૂર્ણ અને નિર્મળ હતા. સુકેામળ, શ્વેત, ખારીક અને ઉત્તમ લક્ષણવાળી કેશવાળી વડે તે અનહદ ચેાભા ફેલાવતા હતા. તેનુ પૂચ્છ ઉંચુ, કુંડલાકાર અને શાણાયમાન હતું. તે વારવાર જમીન સાથે અકળાતું અને પાછું કુડાલાકાર બની જતું. તેની આકૃતિમાં સામ્યભાવ દેખાઇ આવતા હતા. તેની મમદ્ય ગતિમાં વિલાસભાવ પ્રગટ થતા. તેનાં નખ અગ્રભાગમાં અત્યંત તીક્ષ્ણ હતાં, તેની જીભ પદ્મવપત્ર સમી રમણીય હતી. આવા લક્ષણવતા
ht
Page #168
--------------------------------------------------------------------------
________________
૯૩
દ્વતીય વ્યાખ્યાન.
સહુ આકાશમાંથી ઉતરતા અને પછી પોતાના મુખમાં પ્રવેશ કરતા ત્રિશલા ક્ષત્રિયાણીએ ત્રીજા સ્વપ્નમાં નિહાળ્યેા. ચેાથુ સ્વપ્ન—લક્ષ્મીદેવી
ચેાથા સ્વપ્નમાં, અખંડ ચંદ્રમા જેવી કાંતિવાળી લક્ષ્મીદેવીનાં દર્શન થયાં, તે લક્ષ્મીદેવી, ઉંચા હિમવાન પર્વતને વિષે ઉત્પન્ન થયેલ કમળ રૂપી મનોહર સ્થાને બેઠેલાં હતાં.
કમળરૂપી સ્થાનનું વણુન—સાચેજન ઉંચા, એક તુજાર આવન ચેાજન અને ખાર કળા પહેાળા એક સુવર્ણમય હિમવાન પ ત છે તે પર્યંત ઉપર દશ ચેાજન ઉડ્ડ, પાંચસા ચેાજન પહેાળું અને હજાર ચેાજન લાંબુ, વના તળીયાવાળુ પદ્મદ નામનું એક હૃદ છે. તેના મધ્યભાગમાં પાણીથી એ કાસ ઉંચુ, એક ચેાજન પહેાળુ અને એક ચેાજન લાંબુ' એક કમળ છે. નીલરત્નમય નાળવુ' દશ યેાજનનુ છે. તેનુ મૂળ વામય છે, તેનું કદ રિષ્ટ રત્નમય છે, તેના મ્હારનાં અને અંદરનાં પાંઢડાં લાલ તથા સુવર્ણમય છે. તે કમળની અંદર એ કેાસ પહેાળી, એ કાસ લાંબી, એક કેાસ ઉંચી, લાલ સુવણૅ મય કેસરાઆથી શેા ભિત સુવર્ણ મય કણિકા છે. ( કણિકા એટલે ખીજ કાષ–ડાડા.) તેની મધ્ય ભાગમાં અર્ધા કાસ પહેાળુ, એક કાસ લાંબું અને એક ફાસમાં કંઇક ન્યુન ઊંચું લક્ષ્મીદેવીનું મંદિર છે. તે મંદિરને પાંચસેા ધનુષ્ય ઉંચા, અઢીસા ધનુષ્ય પહેાળા, પૂ દક્ષિણ અને ઉત્તર દિશામાં ત્રણ દરવાજા છે. મંદિરની વચ્ચેા વચ્ચે અઢીસેા ધનુષ્ય પ્રમાણ મણિમય વેદિકા છે. તે વેદિકા ઉપર લક્ષ્મી દેવીને છાજે તેવી એક શય્યા છે. હવે તે મુખ્ય કમળની ચા તરફ ફરતા ગાળ આકારવાળા ( વલયાકાર ) લક્ષ્મીદેવીના માભૂષ@ાથી ભરેલા તથા મુખ્ય કમળના પ્રમાણથી અર્ધા ઉંચા,
*
Page #169
--------------------------------------------------------------------------
________________
૪
શ્રીક્રુષ્પત્ર
અને પહેાળા એકસે આઠ મળેા છે. એવી રીતે સઘળા ગાળાકારામાં અનુક્રમે અર્ધું અરધું પ્રમાણુ સમજવુ. ખીજા વલયમાં વાયવ્ય, ઇશાન અને ઉત્તર દિશામાં ચાર હજાર સામાનિક દેવાને વસવાનાં ચાર હજાર કમળ છે. પૂર્વ દિશામાં ચાર મહર્ષિં કે દેવી આના ચાર કમળ છે, અગ્નેયી દિશામાં અભ્યંતર પદાના ગુરૂસ્થાનીય દેવાના આઠ હજાર કમળ છે. દક્ષિણ દિશામાં મધ્ય પ દાના મિત્ર સ્થાનીય દેવાનાં દશ હજાર કમળ છે, નૈઋત દિશામાં આહા ય દાના નાકર તરીકે રહેલા દેવાના બાર હુજાર કમળ છે અને પશ્ચિમ દિશામાં હાથી, ઘેાડા, રથ, પાળા, પાડા, ગંધ અને નાટકરૂપ સાત સેનાના નાયકેાના સાત કમળ છે. ત્યાર પછી ત્રીજા વલયમાં સેળ હજાર અંગરક્ષક દેવાને વસવાનાં સાળ હુજાર કમળ છે, ચેાથા વલયમાં બત્રીસ લાખ અભ્યંતર આલિયાગક દેવાને વસવાનાં બત્રીસ લાખ કમળ છે. પાંચમા વલયમાં ચાલીસ લાખ મધ્યમ આભિયાગિક દેવાને વસવાનાં ચાલીસ લાખ કમળ છે. છઠ્ઠા વલયમાં અડતાલીશ લાખ બાહ્ય ત્રિક દેવાને વસવાના અડતાલીસ લાખ કમળ છે. એવી રીતે મુખ્ય કમળની સાથે ગણુતાં સઘળાં મળીને એક કરોડ વીશ લાખ પચાસ હજાર એકસેા વીસ કમળ થયાં. આવા પ્રકારના કમળેા વડે પરિવરેલા મૂળ કમળરૂપી મનેહર સ્થાન ઉપર લક્ષ્મીદેવી વિરાજે છે.
માલિયા
લક્ષ્મીદેવીનું સ્વરૂપ ઘણુંજ રમણીય હતું. તેમના બે પગ જાણે સુ ંદર રીતે સ્થાપન કરેલા એ સુવર્ણ મય કાચબા ન હોય અને અતિ ઉચ્ચ તથા પુષ્ટ અંગુઠા વિગેરે લાક્ષાદિ રસ વડે જાણે રગેલા હોય એવા લાગતા હતા. તેમના નખ પુષ્ટ, મધ્ય ભાગમાં સ્હેજ ઉંચા, ખારીક, લાલ રંગના અને ચીકાશવાળા હતા. હાથ પગ કમળના પાંદડાં જેવાં સુકેામળ હતા, આંગળીએ પણ એટ
Page #170
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય વ્યાખ્યાન. લ જસુકુમાર તથા શ્રેષ્ઠ હતી. પગની પીંડીઓ કુરૂવિંદજાતના આવર્તથી અથવા આભરણ વિશેષથી સુશોભિત અને અનુક્રમે પાતળી અને પછી જાડી હતી. ઢીંચણ ગુપ્ત હતા. સાથળ ઊત્તમ હાથીની સૂંઢ જેવા પુષ્ટ હતા. રમણીય અને વિસ્તીર્ણ કમરનો ભાગ સુવર્ણમય કંદોરાથી વીંટળાયેલ હતા. તેમની રોમરાજી ઉંચી જાતના કાજળ, ભમરા અને મેઘના સમુહ જેવા વર્ણવાળી સરળ, સરખી, ગાઢી, બારીક, સુંદર વિલાસે કરી મનેરમ, શિરીપપુષ્પ વિગેરે સુકોમળ પુષ્પ કરતાં પણ વધારે સુકેમળ અને રમણય હતી. કમ્મરની નીચે અગાડીનો ભાગ જઘનાસ્થળ, નાભિ મંડળ વડે સુંદર, વિશાળ અને શ્રેષ્ઠ લક્ષણવાળો હતે. શરીરને મધ્યભાગ-ઉદર મુંડીમાં સમાઈ જાય એ રમણીય અને ત્રિવલિયુક્ત હતો. - ચંદ્રકાંત વિગેરે વિવિધ પ્રકારના મણિઓ, સુવર્ણ, વર્યાદિ. ભિન્ન જાતિનાં રતન તથા નિર્મલ અને ઉંચી જાતના લાલ સુવ
માંથી બનેલાં આભરણે અને આભુષણે વડે એ લક્ષમીદે. વીનાં અપાંગે ઝળહળી રહ્યાં હતાં. મોતી વિગેરેના હાર વડે મને હર, ડોલર વિગેરે પુષ્પોની માળાઓ વડે વ્યાસ, દેદિપ્યમાન, તથા સુવર્ણના કળશ જેવા તેમના સ્તન પુષ્ટ અને ગોળાકાર હતા. યથાસ્થાને સ્થાપેલા મરકતનાં પાનાં અને દષ્ટિને આકર્ષણ કરે એવા મોતીઓના ગુચ્છાથી ઉજવળ દીસતા હારો પરમ મને હર લાગતા હતા. હૃદય ઉપર પડેલી સોમૈયાની માળા વડે શોભતે કંઠ અને એ કંઠમાં રહેલ રત્નમય દેરે શેભનતામાં અનેરો ઉમેરો કરતે હતે.
* મસ્તક કંઠ, હાથ વિગેરે ઉપર પહેરવાનાં ઘરેણું આભરણ કહેવાય અને આંગળી વિગેરે ઉપાંગે ઉપર પહેરવાનાં ઘરેણું આભૂષણ કહેવાય.
Page #171
--------------------------------------------------------------------------
________________
. . શ્રી કલ્પસર'. વળી, એ દેવી કેવી છે? બન્ને ખભા ઉપર લટકતા બે કુંડની ઉલસાયમાન શેભાયુક્ત અને સમીચીન છે કાંતિ જેમાં એવા પ્રકાસ્નાદિપ્તિસ્વરૂપ ગુણસમુહ વડે તે શોભતી હતી. રાજા જેમ પિતાના સેવકો વડે શોભે, તેમ મુખરૂપ રાજાને જાણે સેવકસમુહ હોય, તેવા પ્રકારના દીપ્તિ લક્ષણ અને ગુણ સમુહ વડે તેમનું વદન શોભતું હતું. તેમનાં ચન કમળ જેવાં નિર્મળ, વિશાળ અને રમણીય હતાં. તેમના દેદિપ્યમાન બન્ને હાથમાં રહેલા કમળમાંથી મકરંદના બિંદુઓ ટપકતા હતા. જો કે દેવતાઓને પરસેવે નથી હોતું, છતાં માત્ર કીડાની ખાતર પવન લેવા કંપાવેલે-ફરકાવેલે વીંઝણ અતિ મનોહર લાગતે હતો. તેમજ તેમને કેશકલાપ સમ્યફ પ્રકારે છૂટા છૂટા વાળવાળે, શ્યામ વર્ણવાળો, સઘન અને બારીક હતે. એવી રીતે પદ્યસરોવરમાં ઉગેલા ઉક્ત સ્વરૂપવાળા કમળ ઉપર નિવાસ કરનારી, એશ્વર્યાદિ ગુણયુક્ત અને હિમવાન પર્વતના શીખર ઉપર દિગગજેન્દ્રોની લાંબી અને પુષ્ટ સુંઢ વડે જેને અભિષેક થઈ રહ્યો છે એવી લક્ષ્મીદેવીને ત્રિશલા ક્ષત્રિયાણું ચોથા સ્વપ્નમાં જુએ છે.
Page #172
--------------------------------------------------------------------------
________________
તૃતીય વ્યાખ્યાન સ્વમદન (ચાલુ)
પાંચમું સ્વમ–પુષ્પમાળ પાંચમા સ્વમમાં ત્રિશલા ક્ષત્રિયાણીએ, કલ્પવૃક્ષનાં તાજાં અને સરસ કુવાળી ચેમેર સુગંધ પ્રસરાવતી રમણીય માળા આકાશમાંથી નીચે ઉતરતી જોઈ. તેમાંથી ચંપાના, અશોકના, પુન્નાગના, નાગકેસરના, પ્રિયંગુના, શિરીષના, મેગરાના, મહિ. કાના, જાઈના, જુઈના, અંકેલના, કેજના, કેરિંટના, ડમરાના, નવમાલિકાના, બકુલના, તિલકના, વાસંતિકાના, સૂર્યવિકાસી કમળના, ચંદ્રવિકાસી કમળના, ગુલાબના, મચકુંદના અને માધવી લતાના પુષ્પની તેમજ આંબાની મંજરીની સુગંધ છુટતી હતી. એ અનુપમ અને મહર સુવાસથી દશે દિશાઓ છવાઈ જતી હતી. સર્વ જતુઓના સુગંધી પુષ્પ તેમાં ગુંથાએલા હોવાથી જાણે કોઈ ચિતારાએ વિવિધ રંગથી પટપર માળા ચિતરેલી હોય એ ભાસ થતા હતા. વચમાં વચમાં સફેદ કુલની સાથે દેદીપ્યમાન અને રમણીય લાલ-પીળા રંગના વિવિધ રંગી પુપે પણ પરોવવામાં આવ્યાં હતાં. માળામાંથી છૂટતી મનમોહક સુવાસને લીધે, ચારે તરફથી આકર્ષાઈ આવેલાં ભ્રમ. રાઓ અને કામરીને સમુહ, માળાની આસપાસ ફરતો, કર્ણને પ્રિય લાગે તે ગુંજારવ કરતે હતે.
છઠું સ્વમ–ચન્દ્રદર્શન છઠ્ઠા સ્વપ્નને વિષે ત્રિશલા માતાએ ચન્દ્રનાં દર્શન કર્યા.
Page #173
--------------------------------------------------------------------------
________________
૮
શ્રી કહપત્ર—
તે ચંદ્ર ગાયના દૂધ, પ્રીછુ, પાણીનાં કણ અને રૂપાના કળસ જેવા સફેદ હતા. વળી તે લેાકેાનાં હૃદયને શાંતિ અને પ્રીતિ પમાડનાર, સાળે કળાએ સંપૂર્ણ, ગંભીર વનની સઘન ઝાડીના અંધકારને પળમાત્રમાં દૂર કરનાર, માસ-વર્ષ વિગેરે પ્રમાશુને કરનાર–શુકલ પક્ષના પખવાડીયામાં રહેલી પૂર્ણિમાને માતાની કળાર્ડ ાભાવનાર, કુમુદવનને વિકવર કરનાર, રાત્રિને શેાભાવનાર, રાખ વિગેરેથી સારી રીતે માંજી સ્વચ્છઉજ્જવલ બનાવેલા અરીસા જેવા, હુંસ સમા ઉજવલ વર્ણ વાળા, ગ્રહ-નક્ષત્ર-તારા વિગેરેના આગેવાન, અંધકારના શત્રુ અને કામદેવના ભાથા જેવા હતા. જેમ ધનુર્ધારી પુરૂષ ખણુનું ભાથુ મેળવી, તેમાંથી ખણા છેડી મૃગાદિ પ્રાણીઓને હશે તેમ કામદેવ પણ ચન્દ્રના ઉદય પામી, કામખાણુવડે લેાકેાને વ્યાકૂળ બનાવે છે; એટલે કે ચંદ્રના ઉદય થતાં કામદેવ કામી સ્રીપુરૂષાને સતાવે છે. વળી જે ચન્દ્ર સમુદ્રમાં હુંમેશા ભરતી લાવે છે, પેાતાના પ્રાણવૠભ ભોરના વિયાગથી વ્યગ્ર બનેલી વિરહિણીઆને પેાતાના કિરણાથી ગમગીન મનાવે છે, જેનું સામ્ય અને રમણીય સ્વરૂપ સર્વવિદિત છે, અને જે ચંદ્ર આકાશમંડળનું જાણે વિસ્તીર્ણ, સૌમ્ય અને ચલન સ્વભાવ તિલક ન હોય એવા લાગે છે, તેમજ જે પેાતાની પત્ની રહિણીના ચિત્તને હરનાર અર્થાત ભત્તોર સમા* ચાંદનીવડે શે।ભી રહ્યો હતા તેવા સંપૂર્ણ ચંદ્રના:ત્રિશલા દેવીએ છઠ્ઠા સ્વમમાં દર્શન કર્યો.
સાતમું સ્વમ–સૂર્ય દર્શન
સાતમા સ્વપ્નમાં ત્રિશલા ક્ષત્રિયાણીએ અ ંધકારના સમુ*રાહિણી એક નક્ષત્ર છે. સિદ્ધાંતમાં ચન્દ્ર અને નક્ષત્રને સંબંધ સ્વામી સેવક જેવા કહ્યો છે. અહીં રાહિણીને પત્ની કલ્પવામાં કવિને પનાવિલાસ જ સમજવે.
Page #174
--------------------------------------------------------------------------
________________
તૃતીય વ્યાખ્યાન.
૯૯
હુના નાશ કરનાર અને પ્રકાશથી ઝળહળતા સૂર્યનાં દન કર્યાં. જો કે સૂર્યમંડળમાં રહેતા બાદર પૃથ્વીકાયના જીવા તે સ્વભાવથી શીતળ હાય છે, પણ માતપ નામકર્મના ઉદયથી તેજને લીધે જાજ્વલ્યમાન લાગે છે, એ સૂર્યના રંગ લાલ અશાકવૃક્ષ, પ્રકૃહિત થયેલ કેસુડા, પાપટની ચાંચ અને ચણુાઠીના અ ભાગ જેવેા લાલચેાળ લાગતા હતા. વળી તે કમળવનને વિકાસલક્ષ્મીવર્ડ વિભૂષિત કરનારા, મેષ વિગેરે રાશિમાં સંક્રમણાદિ વડે જયાતિષચક્રનું લક્ષણ જણાવનાર, આકાશને અજવાળનાર દીપક સમે, હિમસમુહને ગળેથી પકડી કાઢી મૂકનાર, ગ્રહેાના સમુદાયને સ્વામી, રાત્રિના અંત આણનાર, ઉત્ક્રય અને અસ્ત સમે મુહુર્ત્ત પર્યંત સામ્યભાવ ધારણ કરનાર, અને બાકીના વખતે ઉગ્ર સ્વરૂપવાળા, રાત્રીને વિષે ચારી-જારી વિગેરે કુકર્મ કરવા કરનાર સ્વેચ્છાચારી અને દુરાચારીઓને અટકાવનાર, ઠંડીના વેગને પેાતાના તાપથી દૂર કરનાર, મેરૂ પર્વતની આસપાસ સતત્ પ્રદક્ષિણા આપનાર, વિસ્તી મંડળવાળા, પ્રકાશિત ચંદ્ર તથા તારા વિગેરેની શેઃભાના ક્ષણમાત્રમાં પાતાનાં સહસ્ર કીરણાવડે નાશ કરનાર હતા.
અહિં સૂય ના જે એક હજાર કિરણા કહેવામાં આવ્યા છે તે ફક્ત લેાકરૂઢીથી કહ્યા છે. બાકી કાવિશેષની ( ઋતુએની ) અપેક્ષાએ સૂય નાં કિરણેા અધિક પણ હાય છે. દાખલા તરીકેચૈત્ર માસમાં સૂનાં ખારસા કિરણેા હાય છે, વૈશાકમાં તેરસેા, જેઠમાં ચાદશે અને શ્રાવણ ભાદરવામાં પણ તેટલાંજ હાય છે. અષાઢ માસમાં પંદરસેા, અને આસો માસમાં સેાળસા હોય છે. કાન્તિકમાં અગીયારસે, માગશરમાં એક હજારને પચાસ, પાષમાં એક હજાર, મહા માસમાં અગીયારસે અને ફાગણુમાં એક હજાર ને પચાસ કીરણા હાય છે.
Page #175
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્પસત્રઆઠમું સ્વમસુવર્ણમય વજદંડ આઠમા સ્વપ્નમાં ત્રિશલા ક્ષત્રિયાણીએ ઉત્તમ જાતિના સુવર્ણમય દંડ ઉપર ફરકતી ધજા જોઈ. તે ધજામાં લીલા, કાળા, લાલ, પીળા અને સફેદ વર્ણવાળા, રમણીય, સુકેમળ જથ્થાબંધ મોરપીંછ, વાયુના હિલ્લોલથી ફરફરતાં હતાં. એ મેરપીંછ જાણે કે અજના કેશ હેય એવાજ લાગતાં હતાં. મનુષ્યના મસ્તક ઉપર કેશ ચોટલો શોભે તેવી રીતે આ વિજ ઉપર કેશને બદલે મોરપીંછને ગુચ્છ શેતે હતા. ધ્વજ ખરેખર ઘણો સુંદર હતો. તેના ઉપલા ભાગમાં સ્ફટિકરલ, શંખ, અંકરત્ન, મચકુંદ પુષ્પ, પાણીનાં કણ અને રૂપાના કલશ જેવો શ્વેત એક સિંહ ચીતરેલો હતો. અને તે પણ પોતાના સ્વાભાવિક સંદર્ય વડે ઘણો રમણીય લાગતું હતું. વાયરાના તરંગને લીધે વજાની સાથે તેમાં રહેલો સિંહ પણ જાણે કે ઉછળી ઉછળીને આકાશતળને ફાડી નાખવા મથતો હોય તે ભાસ થતો હતે. આવી રીતે સુખકારક મંદ મંદ પવનને લીધે ચલાયમાન થતા, અતિશય મહેટા અને મનોહર રૂપવાળા વજને ત્રિશલા ક્ષત્રિયાણીએ આઠમા સ્વમમાં પ્રત્યક્ષ કર્યો.
નવમું સ્વમ-જળપૂર્ણ કુંભ નવમા સ્વમને વિષે ત્રિશલા ક્ષત્રિયાણી પાણીથી સંપૂર્ણ ભરેલો કુંભ નીરખે છે. તે કલશ અતિ ઉત્તમ પ્રકારના સુવર્ણ સમ અતિ નિર્મળ અને દીપ્તિમાન હતું. તેમાં સંપૂર્ણ જળ ભરેલું હોવાથી કલ્યાણને સૂચવતું હતું. તેની કાંતિ પ્રકાશતી હતી, તેની ચારે તરફ કમળનાં પુપ વીંટળાયેલાં હતાં, અને તેથી જાણે કે સઘળા પ્રકારના મંગળનું એક સંકેતસ્થાન હોય તે તે દીસતે હતે. ઉત્તમોત્તમ રસી વડે અતિશય શોભતા કમળ ઉપર તે સ્થ
Page #176
--------------------------------------------------------------------------
________________
તૃતીય વ્યાખ્યાન.
- ૧૦૦ પાયેલું હતું, નેત્રને જોતાં જ ગમી જાય તે હતો. તેના પ્રકાશથી દિશાઓ પણ દીપી નીકળી હતી. જાણે કે ઉત્તમ સંપત્તિનું નિવાસસ્થાન હોય અને સર્વ પ્રકારના અમંગળથી રહિત હાય, તે તે કલ્યાણકારી, તેજસ્વી અને ધર્મ, અર્થ તથા કામરૂપ ત્રિવર્ગ સંપત્તિના આગમનને સૂચવતું હતું. વળી સર્વ
તુઓમાં થતાં સુગંધી પુષ્પની માળા કંઠમાં ઝુલતી હતી. આ પ્રકારના સંપૂર્ણ ભરેલા રૂપાના કળશને ત્રિશલા ક્ષત્રિયાણીએ નવમા સ્વપ્નમાં નિહાળ્યો.
દસમું સ્વમ-પદ્ધ સરેવર દસમા સ્વપ્નને વિષે ત્રિશલા ક્ષત્રિયાણીએ પદ્મ સરોવર જોયું. આ સરોવરમાં, ઉગતા સૂર્યના કિરણેથી ઉઘડેલા સડસ પાંખડીવાળાં કમળની સુવાસ સર્વત્ર પથરાઈ રહી હતી અને એ સુવાસને લીધે સાવરનું પાણી પણ સુગંધમય બની ગયું હતું. પાણીને રંગ હેજ પીળા તથા હેજ રતાશ પડતું હતું. સરોવરની આસપાસ અનેક જળચર પ્રાણુઓ અને માછલાંઓ કલ્લોલ કરતાં હતાં. એ મહાન સરોવરમાં સૂર્યવિકાસી તથા ચંદ્રવિકાસી કમળ ઉપરાંત રાતા અને શ્વેત મેટાં કમળ પણ એટલાં બધાં હતાં અને તેની કાંતિ એટલી બધી પથરાઈ જતી હતી કે આખું સરોવર તેજથી ઝળહળતું હતું. હર્ષિત અંત:કરણવાળા ભમરા અને મદેન્મત્ત બનેલી ભમરીઓ, એ રમણીય સરેવરમાં ખીલેલા કમળોનું આસ્વાદન લઈ રહ્યાં હતાં. આવા સુંદર અને ભવ્ય સ્થાનની પ્રાપ્તિથી ગર્વિત બનેલા કલહંસ, બગલા, ચકવા, રાજહંસ અને સારસ ઈત્યાદિ પક્ષીઓ અને તેમનાં જોડલાંઓ સરોવરના નિર્મળ જળને સુખેથી ઉપલેગ કરી રહ્યાં હતાં. કમલિનીનાં પાંદડાં પર પડેલાં જળબિંદુ સરોવરના
પાંખડીવાળા સરવરનું પાણી
રતાશ પડતા આ કલોલ
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૨
શ્રી કલ્પસરઆભુષણે જેવા લાગતાં હતાં અને કમલિનીનાં પાંદડાં નીલરત્ર જેવા એપતાં હતાં, બન્નેને સંગ જાણે નીલરતમાં ઘણાં મોતી જડ્યાં હોય એવું લાગતો હતે. આવું આભૂષણયુક્ત પદ્મ સરોવર કોને આશ્ચર્યકારક ન લાગે? એવી રીતે હૃદય અને નેત્રને વહાલું લાગે તેવું અને સરોવરને વિષે પૂજનીય તેમજ રમણીય પદ્ધ સરોવર ત્રિશલા ક્ષત્રિયાણીએ દસમા સ્વમમાં જોયું.
અગીયારમું સ્વમ-ક્ષીરસમુદ્ર અગીયારમા સ્વપ્નને વિષે ત્રિશલા ક્ષત્રિયાણુએ, ક્ષીરસમુદ્ર ને. એ સમુદ્રના મધ્ય ભાગની ઉવળતા ચન્દ્રનાં કીરણ સાથે સરખાવી શકાય. ચારે દિશામાં તેનો અગાધ જળપ્રવાહ વિસ્તરી રહ્યું હતું. તેમાં અતિશય ચંચળ અને ઘણા ઉંચા મોજાએ ઉછળતાં હતાં. સપ્ત પવનના આઘાતથી ચલિત થતા તરમાં ચપળતાપૂર્વક ધસી રહ્યા હતા. અને તેની તરંગલંગ લીલા સરસ નૃત્યકળા જેવી લાગતી હતી. તેની સ્વચ્છ અને ઉછાળા મારતી ઉમીએ, જાણે અતિશય ક્ષેભ પામી હોય તેમ ચારે બાજુ અથડાતી હતી અને તેથી એ દેખાવ ઘણે સુંદર લાગતું હતું. આવા રીતના તરંગે, ભેગે અને ઉર્મિઓ વડે કંઠા તરફ ધસતા અને પાછા ફરતા જળપ્રવાહને જેવાથી કેને પ્રેમ ના ઉપજે ? મોટા મગરમચ્છ, માછલાં, તિમિ નામના સામાન્ય મરછ, તિમિંગલ નામના મોટા મરછ, નિરૂદ્ધ અને તિલિતિલક વિગેરે જૂદી જૂદી જાતના જળચર જીવોના પુચ્છના આઘાતથી કપૂર જેવું સફેદ ફીણ સપાટી પર વિસ્તરી રહ્યું હતું. મોટી મેટી નદીઓના જેસભેર વહી આવતા પ્રવાહને લીધે જે ભમરીઓ અને ગંગાવર્ત ઉદ્દભવતા હતા તેને લીધે પાણી આકૂળ-વ્યાકૂળ થતું હોય અને અન્ય સ્થળે નાસી જવાને
Page #178
--------------------------------------------------------------------------
________________
તૃતીય વ્યાખ્યાન.
૧૩
મા ન જડવાથી ઉંચે ઉછાળા મારતું અને પાછું ત્યાં પછાડા મારતું હોય એમ લાગતુ. એને દ્વીધે ચપળ પાણી ચક્રના જેવું સ્વરૂપ ધારણ કરતુ. આવા પ્રકારના ક્ષીરસમ્રુદ્ધને, શરદ્ઋતુના ચન્દ્ર સમા સામ્ય મુખવાળી ત્રિશલા ક્ષત્રિયાણીએ અગીયારમે સ્વપ્ને નિહાળ્યેા.
આરમું સ્વપ્ન—વિમાન
ત્યારપછી બારમે સ્વપ્ને ત્રિશલા ક્ષત્રિયાણી એ વિમાનનું દૃન કર્યું . નવા ઉગતા સૂર્યના બિબ જેવી તે વિમાનની કાંતિ અને તેજસ્વિતા હતી. ઉંચી જાતના સુવર્ણ અને મહામણિએ વડે રચાયેલા તેના એક હુજારને આઠ સ્તંભ મનેાહર લાગતા હતા. એ વિમાનને લીધે આખું આકાશ દ્વીપી નીકળતુ હતુ. સેાનાના પતરામાં લટકતા મેાતીએ, તેની સ્વાભાવિક શોભામાં ઉમેરા કરતાં હતાં. વિમાનમાં દિવ્ય પુષ્પમાળાઓ લટકતી હતી. તેની ઉપર વરૂ, વૃષભ, ઘેાડા, મનુષ્ય, મગરમચ્છ, પંખી, સર્પ, કિન્નરદેવ, ૩૩ જાતિના મૃગ, અષ્ટાપદ નામના જંગલના પશુ, ચમરી ગાય, સંસક્ત નામના શિકારી પશુ, હાથી, અÀાકલતાઓ જેવી વનલતાએ અને પદ્મલતા-કમલિનીએ વિગેરેનાં મનેાહર ચિત્રા આલેખાયેલાં હાવાથી આશ્ચય કારક લાગતું હતું. તેની અંદરથી મધુર સ્વરે ગવાતા ગાયન અને વાજીત્રાના નાદથી વાતાવરહ્યુમાં સર્વત્ર સંપૂર્ણતા પથરાઇ જતી હતી. જલથી ભરેલા ઘટાટાપ મેઘ જેવી ગજ ના દેવદુંદુભિમાંથી નીકળતી હતી અને તેથી સકળ જીવલેાક શબ્દથી ભરચક થઇ જતા હતા. વળી તે વિમાનમાંથી કાળા અગરૂ, ઉંચી જાતના કિ, સેલારસ, દશાંગાદિ ધપ વિગેરે સુગ ધી દ્રવ્યેાની ઉત્તમ મહેક નીકળતી હતી. નિત્ય માલેાકમય, અને શ્વેત રંગનું આ ઉજવળ વિમાન દેવતાઓથી
Page #179
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્પસૂત્ર
રાધિક શેલતું હતું. તેમાં હંમેશા શાતા વેદનીય કર્મને જ ઉપભેગ હેાય. બીજા કમળ કરતાં સફેદ કમળ અતિ ઉત્તમ ગણાય છે તેમ બીજાં ઉત્તમ વિમાને કરતાં પણ આ વિમાન અતિ ઉત્તમ હતું.
તેરમું સ્વન–ર–રાશિ તેરમે સ્વને ત્રિશલા ક્ષત્રિયાણીએ રત્નોનો ઢગલે જે. તેમાં પુલકરત્ન, વજરત્ન, ઈન્દ્રનીલ રત્ન, (નીલમ-પન્ના) સસ્પક રત્ન, કર્કેતન રત્ન, લેહિતાક્ષ રત્ન, મરક્ત રત્ન, મસાર ગલ રત્ન, પરવાળા, સ્ફટિક રત્ન, સંગલ્પિક રત્ન, હંસગર્ભ રત્ન, શ્યામ કાંતિવાળા અંજન નામના રત્ન, અને ચંદ્રકાંત મણિ વિગેરે ભિન્ન ભિન્ન જાતનાં રન હતાં. જો કે તે રત્નરાશી પૃથ્વી તલ ઉપર હતો છતાં આકાશના શિખરને પણ પોતાની કાંતિ વડે દીપાવી રહ્યો હતો. આ રીતને મેરૂ પર્વત જે ઉંચે રત્નરાશિ ત્રિશલા ક્ષત્રિયાણીએ તેરમા સ્વપ્નમાં નિહાળે.
ચૌદમું સ્વપ્ન-નિધમ અગ્નિ ચિદમે સ્વપ્ન ત્રિશલા ક્ષત્રિયાણુંએ અગ્નિ જે. એ વિસ્તારવાળા અગ્નિમાં સ્વચ્છ ઘી અને પીળું મધ સીંચાતું હેવાથી તે ધૂમાડા વગરને અને ધગધગતે હતા. તેમાંથી ઉજવળ અને મને હર જ્વાળાઓ નીકળતી હતી. કેઈ જવાળા ન્હાની તો કઈ ટી એમ જવાળાઓને સમુહ પરસ્પરને સંકળાઈ રહ્યો હતે. એક વાળા ઉંચી તે બીજી તેનાથી ઉંચી અને ત્રીજી સે કરતાં ઉચે જવા સ્પર્ધા કરતી હોય એમ લાગતું. હાની-મહેટી સર્વ જવાળાઓ પરસ્પરમાં હરિફાઈ કરતી, અગ્નિમાં પ્રવેશ કરવા મથતી હતી. એ જવાળાઓ પૃથ્વી ઉપર રહી રહી જાણે કે
Page #180
--------------------------------------------------------------------------
________________
તૃતીય વ્યાખ્યાન.
૧૦૫
માકાશના કોઇ એક પ્રદેશને પકડવા પ્રયત્ન કરી રહી હૈાયની ! આ પ્રમાણે અતિશય વેગ વડે ચંચળ લાગતા અગ્નિ ત્રિશલા ક્ષત્રિયાણીએ ચાદમા સ્વપ્નમાં જોયા.
આવા પ્રકારના કલ્યાણના હેતુરૂપ, કીર્તિયુકત અને દર્શન માત્રથી પણ પ્રીતિને ઉપજાવે તેવાં સુંદર સ્વપ્ન જોઇને, કમળ જેવાં નેત્રવાળી અને હવડે રમાંચિત શરીરવાળી તે ત્રિશલા ક્ષત્રિયાણી જાગી.
જ્યારે જીનેશ્વરા માતાના ગર્ભ માં આવે છે ત્યારે આ ચાદ મહાસ્વપ્નાને જિનેશ્વરાની માતાએ અવશ્ય દેખે છે.
સિદ્ધા ક્ષત્રિયને નિવેદન
સ્વપ્નદનથી વિસ્મય . પામેલી, સંતુષ્ટ થયેલી, હર્ષોલ્લાસવાળી ત્રિશલા ક્ષત્રિયાણી સ્વપ્નાનુ સ્મરણ કરવા લાગી. તેની રામરાજી, મેઘની ધારાથી સીંચાયેલા કબ પુષ્પની જેમ વિકસિત થઇ રહી. ત્યારપછી તે ઉડી અને પાદ્યપીઠથી નીચે ઉતરી. કોઇપણ જાતની માનસિક વ્યગ્રતા વિના, શારીરિક ચપળતા વિના, સ્ખલના રહિત, અને વિલખ વગર, રાજહંસની ગતિથી તે સિદ્ધા ક્ષત્રિયની શય્યા પાસે આવી. આવીને પેાતાની વિશિષ્ટ ગુણવાળી વાણી વડે સિદ્ધાર્થ ને જગાડ્યા. વિશિષ્ટ ગુણવાળી વાણી એટલે જે વાણી ઇષ્ટ હાય, જેને સાંભળવાની હુ ંમેશાં ઇચ્છા રહ્યા કરે, કાઇને દ્વેષ ન આવે, મનને વિનેાદ આપે, સુંદરતાને લીધે દીલમાં વસી જાય, જેમાં સુંદર ધ્વનિ, મનેાહર વર્ણ અને સ્પષ્ટ ઉચ્ચાર રહેલાં હાય, સમૃદ્ધિને વધારનાર, ઉપદ્રવાના નાશ કરનાર, ધનને પ્રાપ્ત કરાવનાર, માંગલિક, અલંકારમય, સાંભળતાની સાથેજ મ સમજાય તેવી, હૃદયને આહ્વાદ આપનારી, જેમાં
Page #181
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્પસૂત્ર
વ, પદે તથા વા શેડ હોય પણ ઘણે અર્થ નીકળે એવી, કર્ણમધુર, અને લાલિત્યભરી હોય તે વિશિષ્ટ ગુણવાળી ગણાય.
ત્યારપછી સિદ્ધાર્થ રાજાની આજ્ઞાથી ત્રિશલા ક્ષત્રિયાણ રત્નમણીથી શોભતા સિંહાસન ઉપર બેઠાં. પિતાના શ્રમ અને ક્ષેભને દૂર કરી સુખ સમાધિ પૂર્વક પોતાની સ્વાભાવિક મધુર, કોમળ, લલિત અને ભાવભરી વાણીમાં કહ્યું કે –“હે સ્વામી! હું આજે (જેનું વર્ણન પૂર્વે આવી ગયું છે તેવી) મહા પુયશાળી અને ભાગ્યશાળીને યોગ્ય શયામાં કંઈક જાગતી અને કંઈક ઉંઘતી હતી, તેવી સ્થિતિમાં ચદ મહાસ્વપ્ન દેખી જાગી ઉઠી.” હાથી, વૃષભ વિગેરે મહાસ્વપ્નનું વૃતાન્ત કહી સંભળાવ્યા પછી સ્વામીને જીજ્ઞાસા કરી કે –“હે સ્વામી ! એ પ્રશસ્ત ચોદ મહાસ્વપ્નોનાં કલ્યાણકારી ફળ વિશેષ તથા વૃત્તિ વિશેષ સંબંધે આપ શું ધારે છો?”
સિદ્ધાર્થ રાજાની ધારણ ત્યારપછી તે સિદ્ધાર્થ રાજા, ત્રિશલા ક્ષત્રિયાણીની પાસેથી બધી વાત સાંભળી, અવધારી વિમિત થયે, સંતોષ પામે અને તેની મરજી વિકસિત થઈ. તેણે સ્વપ્નની ધારણ કરી, તેના અર્થને વિચાર કર્યો, અને પિતાની સ્વાભાવિક મતિ અને વિજ્ઞાનવડે સ્વપ્નના અર્થને નિર્ણય કર્યો. પછી પિતાની વિશિષ્ટ ગુણવાળી, કર્ણમધુર, સુંદર અને લલિત વાણીમાં જવાબ આપે કે:-“હે દેવાનુપ્રિયા! તમે જે સ્વપ્ન જોયાં છે તે પ્રશસ્ત, કલ્યાણ રૂ૫, ઉપદ્રવ હરનારા, ધનના હેતુરૂપ, મંગલરૂખ, શોભાભર્યા, અને આરોગ્ય, સંતોષ, દીર્ધાયુષ, કલ્યાણ તથા વાંછિત ફળને આપનારાં છે. તેનાથી રત્નસુવર્ણાદિ અર્થને લાભ થશે, ભગ પ્રાપ્ત થશે, સુખ મળશે, પુત્રપ્રાપ્તિ થશે, અને રાજ્ય મળશે. હે
Page #182
--------------------------------------------------------------------------
________________
તૃતીય વ્યાખ્યાન.
૧૦૦
દેવાનુપ્રિયા ! એ સ્વમના પ્રભાવે, ખરેખર ! તમને પૂરેપૂર્ણ નવ માસ અને સાડાસાત દિવસ ગયા પછી એક એવા પુત્ર થશે કે જેનાથી આપણું કુળ દીપી નીકળશે, જેને કાઇ પણુ દુશ્મન પરાભવ નહીં કરી શકે, અને જે કુળના મુગટ સમાન તેમજ તિલક સમાન લેખાશે. એટલુંજ નહીં પણ તે કુળના નિર્વાહું કરનારા, મૂળને વિષે સૂર્ય સમાન પ્રકાશ આપનાર, પૃથ્વી પેઠે કૂલના આધાર, કૂળની વૃદ્ધિ કરનાર, સર્વ દિશાઓમાં ફૂલની કીર્ત્તિ પ્રસારનાર, આશ્રયરૂપ હોવાથી વૃક્ષ સમાન પેાતાની છત્ર છાયામાં લેાકેાનું રક્ષણ કરનાર થશે. તેમજ તેના હાથ, પગ મુકેામળ હશે, તેના શરીરની પાંચે ઇન્દ્રિયા સારા લક્ષયુક્ત અને પરિપૂર્ણ હૅશે. છત્ર, ચામર વિગેરે ગુણેાવડે સહિત તથા મસ તલ વિગેરે વ્યંજનાના ગુણસહિત હશે. તે પેાતાના માન, ઉન્માન અને પ્રમાણુ વડે સર્વાંગસુંદર, ચદ્રમાની પેઠે સામ્ય આકૃતિયુક્ત, મનેાહર તથા પ્રિયદર્શીન હશે. એ પ્રકારના સુદર સ્વરૂપવાળા પુત્રને તમે જન્મ આપશે.
“તે પુત્ર પેાતાનું બાળપણ છોડીને જ્યારે આઠ વર્ષના થશે ત્યારે તેને સઘળું વિજ્ઞાન પરિણમશે. પછી અનુક્રમે ચાવન અવસ્થાને પામશે ત્યારે તે દાન દેવામાં તથા અંગીકાર કરેલા કાર્યના નિર્વાહ કરવામાં સમર્થ થશે. રણસંગ્રામમાં બહાદૂર થશે, પરરાજ્યને આક્રમણ કરવામાં વીરત્વ દાખવશે, àાટી સેના અને વાહનવાળા થશે તેમજ રાજ્યના સ્વામી-અધિરાજ થશે.
“ હે દેવાનુપ્રિયા, તમે જે પ્રશસ્ત સ્વપ્ન જોયાં છે, તે મગળ અને કલ્યાણ કરનારાં છે.” એ રીતે સિદ્ધાર્થ રાજા બે-ત્રણ વાર તેની પ્રશ ંસા અને અનુમાદના કરવા લાગ્યા.
Page #183
--------------------------------------------------------------------------
________________
શ્રી કલપસત્ર
, ત્રિશલા ક્ષત્રિયાણીની પતિશ્રદ્ધા - ત્રિશલા ક્ષત્રિયાણીએ એ અર્થ સાંભળી અવધારીને સંપૂણ હર્ષ, આનંદ અને સંતોષપૂર્વક, બે હાથ જોડી, દસ નખ ભેગા કરી, મસ્તકે આવર્ત કરી, અંજલી જોડી કહ્યું કે –“હે સ્વામી ! આપનું કહેવું યથાર્થ છે. આપે સ્વપ્નનું જે ફળ કહ્યું તે તેમજ છે. મને એમાં કઈ જાતની શંકા નથી. તમારું કહેવું અક્ષરશ: હું સત્ય માનું છું અને હું પણ એમજ ઈચ્છું છું. તમારે કહેલે અથે સંપૂર્ણ સત્ય છે.”
એમ કહી તે સ્વપ્નાઓને સારી રીતે અંગીકાર કર્યો અને પોતાના સ્થાને જવાની સિદ્ધાર્થ રાજા પાસે અનુમતિ માગી. પછી પેલા સુવર્ણ—મણિખચિત સિંહાસન ઉપરથી નીચે ઉતરી, પરમ શાંતિ, ગાંભીર્ય અને સ્થિરતાપૂર્વક, રાજહંસની ગતિથી પિતાની શય્યા પાસે આવ્યાં. તેમણે વિચાર્યું કે – મેં જે સ્વરૂપથી જ સુંદર, શુભફળદાયી અને મંગળકારી સ્વપ્ન જોયાં છે તે બીજાં ખરાબ વનથી નિષ્ફળ ન થાય માટે મારે હવે સૂવું ન જોઈએ. એટલે તેઓ દેવ-ગુરૂ સંબંધી પ્રશસ્ત, મંગળકારી, મનહર ધર્મકથાઓનું ધ્યાન ધરતા, જાગતા બેસી રહ્યાં. એ રીતે શુભ સ્વપ્નને સંભારી તેનું બરાબર રક્ષણ કર્યું.
ઉત્સવની તૈયારીઓ સિધ્ધાર્થ ક્ષત્રિયે પ્રભાતકાળ થતાં જ પિતાના કે ટુમ્બિક પુરૂષે એટલે કે સેવકોને બોલાવીને કહ્યું કે:-“હે દેવાનુપ્રિયે! આજે ઉત્સવનો દિવસ છે, તેથી જલદી બહારના સભામંડપને વિશેષ પ્રકારે વાળી ચાળી સાફ કરો, સુગંધી પાણીને છેટકાવ કરા અને છાણ વિગેરેથી લીંપાવીને પવિત્ર બનાવે.
Page #184
--------------------------------------------------------------------------
________________
તૃનીય વ્યાખ્યાન.
૧૯
સરસ અને સુગંધી ૫ંચવી પુષ્પા મગાવી યેાગ્ય સ્થળે ગાઢ વાવી સંસ્કારયુક્ત બનાવેા. કાળા અગરૂ, ઉંચી જાતના કદરૂ, સેલારસ અને દશાંગધુપ વિગેરે પ્રકટાવી ચેાત પવિત્રતા અને સુવાસ ફેલાવરાવા, સરસ સુગ ંધવાળા ચુર્ણની એક ગેાળ અનાવી હાય અને તેમાંથી જે સુવાસ છૂટે, તેવીજ રીતે સભાસ્થાનને પણ સુગંધીમય અનાવી-અનાવરાવી, ત્યાં માગળ સિહાસન સ્થાપન કરાવેા, અને એ બધી તૈયારીઓ થઈ જાય એટલે આવીને મને સમાચાર આપો.”
સિધ્ધાર્થ રાજાની આજ્ઞા પામવાથી કૌટુમ્બિક પુરૂષોને પણ ભારે આન ંદ તથા સતાષ થયા. તેમણે બે હાથ જોડી, મ સ્તકે અંજલી જોડી આજ્ઞાનાં વચનાના વિનયપૂર્વક સ્વીકાર કર્યાં અને ત્યાંથી વિદાય થયા. પછી તેમણે સભામ ડપવાળા સ્થળે જઈને એકદમ સુગ'ધી પાણી વિગેરે છંટાવીને પવિત્ર કર્યું અને સિંહાસન સ્થાપી, સિધ્ધાર્થ ક્ષેત્રીય પાસે આવી સવિનય નિવેદન કર્યુ કે—આપની આજ્ઞાનુસાર બધું થઇ ગયું છે. ”
એટલામાં પ્રભાતકાળ થયેા. પદ્મપત્ર અને કમળને વિકસાવનાર પ્રભાતના સૂર્ય આકાશમાં પ્રકટયેા. લાલ અશેાકવૃક્ષની પ્રભા જેવી કાંતિ પૃથ્વી ઉપર ઉતરવા લાગી. ગગનપટમાં કેસુડાનાં પુષ્પ, પેપટની ચાંચ, ચણેાઠીની લાલાશ, અપેારીયાનાં ફુલ, પારેવાના પગ અને નેત્ર, કાપિત થયેલી કોયલના અતિશય લાલ નેત્ર, જાસૂના પુષ્પસમુહ અને હિંગળાકના ઢગલા જેવી રકતપ્રભા વિસ્તરી, તેની ક્રાંતિથી પૃથ્વી પરના તમામ પદાર્થો રમણીય બની ગયાં, પદ્મહૂદ અને કમળવન વિકસ્યા. એ સહસ્ર કિરણવાળાદિનકરે જોતજોતામાં જ રાત્રીના અ ંધકારને હાંકી કાઢયા, દૈદિપ્યમાન દિવસની સ્થાપના કરી અને ઉદય પામતા સૂર્ય ના કુંકુમ જેવા નવા તાપે મનુષ્યલેાકને પિ ંજરાવણ ના બનાવ્યા હાય તેવા ભાસ
Page #185
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્પસૂત્રથવા લાગે; અર્થાત્ સૂર્યોદય થતાં સિદ્ધાર્થ રાજા, શયામાંથી ઉક્યા. પછી શામાંથી ઉતરવા માટે મૂકેલા પાદપીઠ ઉપર પગ મૂકી નીચે ઉતર્યા, અને કસરતશાળામાં પ્રવેશ કર્યો.
સિદ્ધાર્થ ક્ષત્રિયની કસરતશાળા
આ કસરતશાળામાં વ્યાયામનાં અનેક સાધને હતાં. બાણ ફેંકવા વિગેરે શસ્ત્રોની કવાયત, મુલ્શલાદિ ફેરવવાનો અભ્યાસ, લાકડાની ઘોડી વિગેરેને ટપી જવું, ઉઠબેસ કરવી, પરસ્પરના હાથ વિગેરે અંગને ખોડવા, મલ્લયુધ્ધ, શરીરનાં અંગેપગે વાળવાં, દંડ પીલવા વિગેરે વિવિધ જાતની કસરત કરવાથી જયારે ખૂબ શ્રમ થયો ત્યારે સિદ્ધાર્થ રાજાએ કુશળ પુરૂષ પાસે પુષ્ટિકારક તેલનું મર્દન કરાવવાનો આરંભ કર્યો.
તેલ, તેલનું મર્દન * એ તેલના બે પ્રકાર છે. (૧) શત પાક તેલ અને (૨) સહસ્ત્રપાક તેલ. ભિન્ન ભિન્ન ઔષાઓના રસ વડે સે વાર પકાવેલું હોય અને જેને પકવતાં સે નાહેરને ખર્ચ થાય તે શ. તપાક તેલ કહેવાય અને હજાર વાર પકાવેલું હોય તથા જેની પાછળ હજાર સોનાહેરને ખર્ચ થાય તે સહસંપાક તેલ કહેવાય. આવા પ્રકારના સુંગધી અને ઉત્તમ પ્રકારના તેલ ચળાવી સિદ્ધાર્થ ક્ષત્રિયે ખુબ મર્દન કરાવ્યું.
તેલમર્દનના ગુણ તેલના મર્દનથી રસ, રૂધિર વિગેરે ધાતુઓની સમતા થાય છે, જઠરાગ્નિને પ્રદિપ્ત કરે છે, કામની વૃદ્ધિ કરે છે, માંસને પુષ્ટ બનાવે છે, બળ આપે છે, અને સર્વ ઈન્દ્રિય તથા ગાત્રને મજબૂત બનાવે છે.
Page #186
--------------------------------------------------------------------------
________________
તૃતીય વ્યાખ્યાન.
૧૧૧ તેલમર્દન અને ચંપી કરનારા ઉસ્તાદ
ઉપર કહ્યા તેવા તેલથી મર્દન કરાવ્યા પછી, તેલચર્મ ઉ. પર બેસી, ઉસ્તાદ પાસે ચંપી કરાવી, જેથી તેમને કસરતને બધે થાક ઉતરી ગયે. ચંપી કરનાર અને તેલમર્દન કરનાર ઉસ્તાદે પોતાના વિષયમાં ઘણા વિચક્ષણ હતા, તેમનાં હાથ પગ ખોડખાંપણ વગરના તથા હાથ-પગનાં તળીયાં અતિશય સુકેમાળ હતાં. તેલનું મર્દન કરવામાં જ એકલા કૂશળ નહીં, પણ શરીરમાં પ્રવેશેલા તેજ તેલને શરીરમાંથી બહાર કાઢવામાં પણ તેટલાજ કૂશળ હતા; અર્થાત અંગ ઉપરની તેલની ચીકાશને સાફ કરી ના ખવામાં હાવરાવાળા હતા. વળી તેઓ અવસરના જાણકાર, પો. તાના કાર્યમાં વિલંબ નહીં કરનાર, બેલવામાં ચતુર, વિનયવાળા, મર્દન કરનારા ઉસ્તાદમાં અગ્રગણ્ય, નવી નવી કળાઓ ગ્રહણ કરવામાં અપૂર્વ શકિતવાળા અને પરિશ્રમને જીતનારા-ન્મર્દન કે ચંપી કરતાં થાકી ન જાય તેવા હતા.
ચંપીના ગુણ ચંપીથી શરીરના હાડકાંઓને સુખ ઉપજે છે, માંસને સુખ મળે છે, શરીરની ચામડીને પણ આરામ મળે છે અને મે રમમાં સુખ પ્રસરે છે. એ પ્રકારની ચંપી તથા તેલમર્દન પામેલા સિધ્ધાર્થ રાજા કસરતશાળામાંથી બહાર નીકળા સ્નાનાગાર તરફ ગયા અને સ્નાનાગારમાં પ્રવેશ કરી, સ્નાન કરવાના બાજોઠ ઉપર શાંતિથી બેઠા.
નાનમંડપ : સ્નાનમંડપની બારીઓ ઉપર ગુંથેલા મોતીઓ લટકતા હતા. તેનું તળીયું, જુદી જુદી જાતના મણિઓ અને રત્નથી
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૨
શ્રી કલ્પસત્રજડેલું હતું. સ્નાન કરવાને બાજોઠ પણ એવાજ મણિ અને રત્ન વડે મને હર રીતે શણગારવામાં આવ્યા હતા. સિદ્ધાર્થ રાજા આજેઠ ઉપર બેઠા એટલે પેલા કૂશળ પુરૂષોએ સ્નાન કરાવ્યું.
સ્નાનનું પાણી સ્નાનના પાણીમાં પુપિને રસ સીંચેલે હોવાથી સુગં ધમય બન્યું હતું. બીજા ચંદનાદિ સુવાસમય પદાર્થો પણ અંદર મેળવવામાં આવ્યા હતા. તે અદિનથી ગરમ કરવામાં આવ્યું હતું. અને તેમાં પવિત્ર તીર્થજળને તેમજ સ્વાભાવિક નિર્મળ જળને પણ સમાવેશ કરવામાં આવ્યું હતું. સ્નાન સમયે રક્ષાદિ બહુ પ્રકારનાં સેંકડો કેતુક કર્યા બાદ, કલ્યાણ કારી પ્રધાન સ્નાનને અંતે, તેમનું શરીર રૂંવાટીવાળા, અતિ કેમળ સ્પર્શવાળા અને સુંગધી લાલ રંગના વસ્ત્ર વડે લૂછી નાખવામાં આવ્યું.
વસ્ત્ર-આભૂષણ તે પછી તેમણે જરા પણ ફાટ્યા તૂટ્યા વગરનું સ્વચ્છ અને મહા મૂલ્યવાળું દુષ્યરત્નનામનું ઉત્તમત્તમ વસ્ત્ર ધારણ કર્યું. સરસ-સુગંધી ગોશીષચંદન વડે શરીરે લેપ કર્યો, પુષ્પ માલા નાખી, શરીરને શણગારનારું પવિત્ર કુંકુમાદિનું વિલેપન કર્યું અને મણિમય આભૂષણે પહેર્યો. અઢારસે હાર, નવસરે અને ત્રિસરે હાર યથાસ્થાને અંગ ઉપર ગોઠવ્યા. લંબાયમાન મોતીનું મુંબનક ધારણ કર્યું. કમ્મરમાં કરો નાખે. કંઠમાં કઠો કંઠી વગેરે કંઠના દાગિનાથી તેમનું શરીર દીપી નીકળ્યું. વઢ-વીંટી આંગળીને શોભાવવા લાગ્યાં. કેશની શોભા વધારનારા પુષ્પના આભરણ યથાથિતપણે ખીલી નીકળ્યાં. હાથમાંના કડાં
Page #188
--------------------------------------------------------------------------
________________
તૃતીય વ્યાખ્યાન.
૧૧૩
અને બાજુબંધથી ભુજાઓ શોભવા લાગી. એક તે પિતાના સ્વાભાવિક સાંદર્યને જ કંઈ પાર ન હતો, તેમાં આભૂષણેએ ઉમેરે કર્યો. કાનમાં પહેરેલાં કુંડળોથી તેમનું મુખમંડળ પ્રકાશી નીકળ્યું. મુકુટવડે મસ્તક ભવ્ય ભાસવા લાગ્યું અને હારવડે હદય સો કોઈના નેત્રને આનંદ આપવા લાગ્યું. રત્નજડિત વીંટીઓથી આંગળી સુવર્ણમય દેખાવા લાગી. એક લાંબા અને લટકતો દુપટ્ટો–ઉત્તરાસંગરૂપે ધારણ કર્યો. આ સુવર્ણ—મણિરત્નનાં કાંતિમય અને કિંમતી આભૂષણે ઉત્તમ કારીગરોએ બનાવેલા હેવાથી, તેના સાંધાઓ એવી ચીવટાઈથી અને કૂશળતાથી જોડી દેવામાં આવ્યા હતા કે કેઈપણ માણસ તે સાંધા ન પકડી શકે; તેમજ સાંધા પિતે પિતાની મેળે ન ઉઘડી જાય. વીરત્વના ગર્વને સૂચવનારા વરવલ જે કેવળ પરાક્રમી પુરૂષે જ પહેરી શકે તે સિદ્ધાર્થ ક્ષત્રિયે પહેર્યા હતાં. આ બધું રૂપ-સૌંદર્ય જોતાં કેઈને એમજ લાગે કે જેમ કલ્પવૃક્ષ પાંદડાં વિગેરેથી અલંકૃત અને ફલ-ફેલાદિથી વિભૂષિત હોય છે, તેમ સિદ્ધાર્થ રાજા પોતે પણ એક કલ્પવૃક્ષ જ છે! કેરિંટ વૃક્ષની પુષ્પમાળાવાળું છત્ર તેના મસ્તક ઉપર વિરાજતું હતું અને તેની બન્ને બાજુએ સફેદ ચામર વીંઝાતા હતા. તેના દશનમાત્રથી લોકે “જય! જય!” ના માંગલિક શબ્દો ઉચ્ચારતા હતા.
- સિદ્ધાર્થ રાજાને સમુદાય
નાનગૃહમાંથી નીકળી પિતાની સાથે ગણનાયકે, (પિતપિતાના સમુદાયના મહટા પુરૂષ) દંડનાયક, અંડીયા-માંડ લિક રાજાઓ, યુવરાજે, મંડળના સ્વામીઓ, કુટુંબના સ્વામીઓ, મંત્રીઓ, મહામંત્રીઓ, જ્યોતિષીઓ, ખજાનાના અધિકારીએ
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૧૪
શ્ર કલ્પસૂત્ર
દ્વારપાળા, મમાા, સેવકા, રાજાની લગાલગ બેસનારા પીઠમો, (અંગરક્ષક જેવા મિત્રા ) નગરમાં નિવાસ કરનારા શહૈરીએ, વ્યાપારીઓ, ચતુર ંગી સેનાના સ્વામીઓ, સાથે વાહા, તા, સધિપાલકા ( એલચીઆ ) વિગેરે પુરૂષાથી પરિવરેલા પ્રિયદર્શીન સિદ્ધાર્થ રાજા, સફેદ મહામેઘમાંથી નીકળેલા ગ્રહાના સમુદાયવડે શાલી રહેલા ચન્દ્રની પેઠે જનતાને પ્રેમ ઉપજાલેતા આગળ ચાલ્યા.
આ વખતે સિદ્ધાર્થ રાજા મનુષ્યેામાં ઇન્દ્ર સમાન હાય તેવા લાગતા. રાજ્યની ધોંસરી ધારણ કરવામાં સમર્થ હાવાથી તેને નવૃષભની ઉપમા પણ આપી શકાય. તેમજ દુસ્સહ પાક્રમવાળા હાવાથી નરિસહુ પણ કહી શકાય, તેની મુખમુદ્રા અને ગતિમાં અતિશય રાજતેજની દીપ્તિ આપતી હતી,
રાજસભા પ્રવેશ
સ્નાનગૃહમાંથી નીકળી, મ્હાર જ્યાં સભાનુ સ્થાન હતું ત્યાં તે પહેાંચ્યા. અને સિહાસન ઉપર પૂર્વક્રિશા તરફ મુખ કરી વિરાજ્યા. પછી પેાતાના ઈશાન ખુણામાં સફેદ વસ્રોવાળા અને મંગળ નિમિત્તે સફેદ સરસવવડે પૂજાએલા આઠ સિહાસન અડાવ્યાં. ત્યારબાદ પેાતાનાથી બહુ દૂર નહીં તેમ બહુ નજીક
હીં એવી રીતે સભાનાં મંદરના ભાગમાં કનાત-પડદો ખ ધાન્યેા. કનાતની મનેાહરતા
કનાતને વિવિધ પ્રકારના મણિ અને રત્નો જડેલાં હાવાથી અતિશય દર્શનીય લાગતી હતી. જ્યાં ઉંચી જાતનાં વસ્ત્રો વણાતાં હતાં ત્યાં જ તે બનાવવામાં આવેલી હાવાથી ભારે કીમતી હતી. બારીક રેશમના બનાવેલા અને સેકડા ગુથણીઆવડે મનને પાશ્ચર્ય પમાઢનારા તાણા તેમાં ખીલી નીકળતા હતા. વળી
Page #190
--------------------------------------------------------------------------
________________
નીય વ્યાખ્યાન.
૧૫ એ કનાત ઉપર અનેક પ્રકારનાં મનહર અને આશ્ચર્યકારક ચિત્ર આલેખાયેલાં હતાં. વરૂ, વૃષભ, ઘોડા, મનુષ્ય, મગરમચ્છ, પંખીએ, સર્પો, કિન્નરદે, રૂરૂ જાતિના મુગલાં, અષ્ટાપદ નામના જંગલના પશુઓ, ચમરી ગાયે, હાથીઓ, તેમજ અશોકલતા વિગેરે વનલતાઓ અને પલતાઓના કળાભરેલાં ચિત્રે તેમાં મુખ્ય હતાં. આ જવનિકા બંધાવવાને ઉદ્દેશ એજ હતું કે અંદરના ભાગમાં રાણું વિગેરે અંત:પુરવાસિનીએ નિરાંતે બેસી શકે.
રાણીનું સિંહાસન - કનાતની અંદર રાણીને બેસવાને માટે એક સિંહાસન ગોઠવવામાં આવ્યું. તેની ઉપર પણ મણિનની સુંદર રચના કરવામાં આવી હતી. બેસવાની જગ્યાએ સ્વચ્છ અને કમળ રેશમી ગાદી બીછાવી તેની ઉપર સફેદ ચાદર પાથરવામાં આવી.
એ રીતે તે અતિશય કમળ અને શરીરને સુખકારી લાગે એવું સિંહાસન ગોઠવાયું.
સ્વમ પાઠકને આમંત્રણ ' પછી પિતાના કેબિક પુરૂષોને બેલાવી સિદ્ધાર્થ રાજાએ કહ્યું કે –“હે દેવાનુપ્રિય! તમે જલદી, અષ્ટાંગ નિમિત્ત શાસ્ત્રના પારંગતે, તેના સૂત્ર અને અર્થના સારા જાણકાર તથા વિવિધ પ્રકારના શાને વિષે કુશળ એવા સ્વપ્ન પાઠકને બેલા.”
નિમિત્તશાસ્ત્રના આઠ અંગ. ' (૧) અંગવિદ્યા–અંગના ફરકવા વિષે જેમાં વિચાર કરવામાં આવ્યો હેય, અર્થાત્ પુરૂષનું જમાવ્યું અને સ્ત્રીનું ડાબું અંગ ફરકે તે સારું વિગેરે આબતો જેમાં હોય તે.
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૧૬
શ્રી ક૯પસત્ર(૨) સ્વM વિદ્યા–ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ સ્વવિષે જેમાં માહીતી હોય તે.
(૩) સ્વર વિદ્યા–ગરૂડ, ઘુવડ, કાગડે, કાકી, ગરોળી, દુગ, ભેરવ, શિયાળ વિગેરેના સ્વરથી થતા શુભાશુભ ફળને જેમાં વિચાર હોય તે.
(૪) ભેમવિદ્યા જેમાં ધરતીકંપ વિગેરે ભૂમિના વિષ યાને વિચાર હેય તે.
(૫) વ્યંજન વિદ્યા–શરીરપરનાં મસ તથા તલ વિગેરે વિષે જેમાં વિચાર હોય તે.
(૬) લક્ષણ વિધા–હાથ પગ વિગેરેની રેખા જેવાને જેમાં વિચાર હોય તે.
(૭) ઉત્પાત વિદ્યા–ઉલ્કાપાત વિગેરે ઉત્પાતનાં ફળ જેમાં દર્શાવ્યા હોય છે. દાખલા તરીકે ઉલ્કાપાત થાય તે પ્રજાને પીડા થાય, અતિશય તોફાની વાયુ કુંકાય તે રાજા મૃત્યુ પામે, ધુળને વરસાદ થાય તે દુકાળ પડે, વિગેરે વિષયને જેમાં સમાવેશ હોય તે.
(૮) અંતરિક્ષ વિવા–રહાના ઉદય-અસ્તવિગેરેને જેમાં વિચાર હોય તે.
- સ્વમાને ત્યાં સિદ્ધાર્થ રાજાને આદેશ પામી, કે ટુમ્બિક પુરૂષે ખૂબ આનંદ, સંતેષ અને હર્ષ પામ્યા. તેમણે બે હાથ જોડી, મસ્તકે અંજલી જેડી, “જેવી આપશ્રીની આજ્ઞા” એમ કહી સભામાં શા વિદાય લીધી અને ક્ષત્રિયકુંડ ગ્રામ નગરની મધ્યમાં થઈને
ખપાઠને ત્યાં આવી તેમને રાજાની આજ્ઞા સંભળાવી. વનપાઠકને પણ રાજાની આજ્ઞા સાંભળી ઘણે ઉલ્લાસ થયે.
Page #192
--------------------------------------------------------------------------
________________
તૃતીય વ્યાખ્યાન.
૧૭
ત્યારપછી તેમણે સ્નાન કર્યું, ઇષ્ટદેવની પૂજા કરી, દુષ્ટ સ્વપ્નાદિની શાંતિ અર્થે તિલક વિગેરે કૌતુકા તથા દહીં, ધ્રો, અક્ષત વિગેરે મંગળરૂપ પ્રાયશ્ચિત કર્યાં. રાજસભાને ચેાગ્ય, ઉત્સવાદિ મંગળને સૂચવનારાં ઉજ્જવલ અને ઉત્તમ વસ્ત્ર પહેર્યાં. સ ંખ્યામાં ઘેાડાં પણ કીમતમાં ભારે આભૂષણૢા અંગ વિષે નાખ્યાં, માંગલ નિમિત્તે મસ્તકમાં સફેદ સરસવ અને ધ્રો ધારણ કરી. પછી પાતપેાતાના ઘરમાંથી નીકળી, ક્ષત્રિયકું ડગ્રામ નગરની મધ્યમાં થઇને સિદ્ધાર્થ રાજાના ઉત્તમાત્તમ મહેલના મૂળ દરવાજા પાસે પહેાંચ્યા. અહીં તેઓએ પરસ્પરમાં વાતચીત કરી, એકસપીથી એકમત થઈ, એક જણને પેાતાના અગ્રેસર નીમી આગળ
ચાલ્યા.
મિથ્યાભિમાની સુભટાની કથા
“ જે સમુદાયમાં સઘળા માણસે ઉપરી-આગેવાન થવા મથતા હાય, જે સમુદાયમાં બધા પેાતાને મહાપંડિત માનતા હાય અને જે સમુદાયમાં સઘળા મ્હાટાઇ મેળવવાની ઇચ્છા રાખતા હાય તે આખા સમુદાય દુ:ખી થાય છે અને અંતે છિન્નભિન્ન થઇ જાય છે.
,,
એક વખતે માસપાસથી આવી ચડેલા પાંચસે સુભટ એક સ્થાને એકત્ર થયા. તેઓ સવે કોઇ એક રાજાની નેકરીમાં રહી પેાતાની ઉન્નતિ કરવા ઇચ્છતા હતા. તેઓ બહાદુર અને લડવૈયા હતા પણ તેમનામાં સંપ ન હતા. દરેકને પેાતાને માટે એવું
અભિમાન કે પેાતાના સિવાય તમામ તુચ્છ જ લાગે. આ સુભટામાં કેવા પ્રકારની ચેાગ્યતા છે તેની કસોટી કરવા રાજાએ પેાતાના મંત્રીની સલાહથી તેમની બધાની વચ્ચે માત્ર એકજ પલંગ સુવા માટે મેકક્લ્યા. પાંચસા સુભટમાંથી પલંગ ઉપર કાણે સુવું એ એક મહાન પ્રશ્ન થઇ પડયા. કમનસીબે તેમનામાં
Page #193
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્પસત્ર
કોઈ આગેવાન પણ ન હતું. દરેક જણ પિતાને મહાન અને અગ્રેસર મનાવવાને ડેળ કરતા હતા. એક પલંગની ખાતર તેમનામાં વાદવિવાદ થયો – * એક કહે-“સૌથી મોટું છું, માટે પલંગ ઉપર સુવાને આધકાર તે મહારા સિવાય અન્ય કોઈને હંઈ જ ન
શકે.”
બીજે કહે –“હું કુલીન-ખાનદાન કુટુંબનું સંતાન છું. મારા બાપદાદા મહાન પરાક્રમી અને પ્રતિષ્ઠિત પુરૂ થઈ ગયા છે. તેમના એક વંશજ તરીકે મારો એ પલંગ ઉપર પ્રથમ
ત્રીજે કહે “અહીંઆ હાજર રહેલા સર્વ સુભટમાં મારા કરતાં બળ-બુદ્ધિમાં કોણ ચડિયાતો છે? કોની તાકાત છે કે મારી હાજરીમાં આ પલંગ ઉપર મારા સિવાય બીજે કઈ સુઈ શકે?”
કોઈ એક ડાહ્યા માણસે તેડ કાઢયે કે-“ભાઈએ, આપણે બધા જ મોટા, કુલીન અને પરાક્રમી છીએ. કઈ કેઈથી ગાંજ્યું જાય તેમ નથી. મારું કહેવું તે એમ છે કે આપણો દરેકને આ પલંગ ઉપર સમાન હક્ક છે અને તેથી મારું માને તે મિથ્યા વિવાદ છેડી દઈ પલંગને વચમાં મુકી તેની સન્મુખ પગ રાખી સુઈએ તે કેઈ નું-મોટું કહેવાય નહીં અને કજીયાનું મૂળ પણ બળી જાય.” | સર્વ સુભટોને આ સલાહ પસંદ પડી. તેઓ બધા પલંગની સામે પગ રાખી, અભિમાનપૂર્વક સુઈ રહા. પલંગ તે ખાલી જ પડી રહ્યો. રાજાએ સવારે જ્યારે આ વાત જાણી ત્યારે તેને વિચાર થયો કે “આવા ઢંગધડા વગરના મિથ્યાભિમાની અને કુસંપીસુભાટે મારું શું દાળદર ફાડવાના હતા? આવા સુલટ
Page #194
--------------------------------------------------------------------------
________________
તૃતીય વ્યાખ્યાન.
કદાચ સારૂ લડી શકે પણ તેમના અહંકારને લીધે કેઈવાર કમ્યું સોનું ધૂળમાં મળતાં વાર ન લાગે.”
રાજાએ તેમને તરછોડી પોતાના રાજ્યમાંથી હાંકી કહાડયા. જ્યાં કેઇ એક આગેવાન નથી હેતે અને તે પોતાનું ડહાપણ ડેળવા માંડે ત્યાં એવી દુર્દશાને કેઈ ન અટકાવી શકે.
નીતિનિરાજભા રડી,
નીતિનિપુણ સ્વપ્ન પાઠકે એકમત થઈ, એક અગ્રેસર નીમી, સિદ્ધાર્થ ક્ષત્રિયની રાજસભામાં આવ્યા અને બે હાથ જોડી, આવર્ત કરી, મસ્તકે અંજલિ જેડી, રાજાને જય-વિજયશબ્દ વડે વધાવ્યા, આશિર્વાદ આપતાં કહ્યું કે –
હે મહારાજા ! તમે દીર્ધાયુષી થાઓ, યમ-નિયમાદિ વ્રતને ધારણ કરનારા થાઓ, લક્ષમીવાનું થાઓ, યશસ્વી થાઓ, અનેકાનેક પ્રાણીઓને કરૂણદાન આપવામાં અદ્વિતીય પરાક્રમી થાઓ, ભેગની સંપત્તિવાળા થાઓ, ભાગ્યશાળી થાઓ, ઉત્તમ પ્રકારના સૈભાગ્યવડે મનહર થાઓ, પ્રઢ લક્ષ્મીવાળા થાઓ, કીર્તિશાળી થાઓ, અને સમસ્ત જગતનું હંમેશા પાલન-પોષણ કરનારા થાઓ !
“હે નરનાથ ! તમારું કલ્યાણ થાઓ, તમેને સુખ થાઓ, તમારે ત્યાં પુષ્કળ ધન થાઓ, તમે દીર્ધાયુષી થાઓ, પુત્ર જન્મરૂપી સમૃદ્ધિ થાઓ, તમારા શત્રુઓને વિનાશ થાઓ, તમારે જય થાઓ, અને હે રાજન ! તમારા કુળમાં નિરંતર જિનેશ્વર પ્રભુ ઉપર અચળ શ્રદ્ધા હો!”
૭.
Page #195
--------------------------------------------------------------------------
________________
ચતુર્થ વ્યાખ્યાન
સ્વનિપાઠકેને સત્કાર સિદ્ધાર્થ રાજાએ સ્વલક્ષણ પાઠકેને વંદી સારા શબ્દોમાં ગુણસ્તુતિ કરી, પુખ્યવડે પૂજી, ફળ અને વસ્ત્રાદિના દાનવડે સત્કાર કરી, વિવેકપૂર્વક ઉભા થઈ તેમનું આદર-સન્માન કર્યું અને પ્રત્યેક સ્વપ્ન પાઠકે, પહેલેથી જ સ્થાપેલા સિંહાસન ઉપર પોતાની બેઠક લીધી. ત્રિશલા ક્ષત્રિયાણી પણ કનાતની અંદર સ્થાપેલા સિંહાસન ઉપર બેઠાં. તે પછી સિદ્ધાર્થ ક્ષત્રિયે હાથમાં ફળ-ફુલ લઈ અતિ વિનયપૂર્વક સ્વપ્ન પાઠકેને સ્વપ્નનું ફળ પૂછવાની તત્પરતા બતાવી. હાથમાં ફળ-ફુલ લઈ, જીજ્ઞાસા કરવાનું કારણ એટલું જ કે
रिक्तपाणिर्न पश्येच्च, राजानं दैवतं गुरुम् ।
निमित्तज्ञं विशेषेण, फलेन फलमादिशेत् ॥ રાજ, દેવ અને ગુરૂનું દર્શન ખાલી હાથે ન કરવું તેમજ નિમિત્તના જાણકાર–જતિષીને વિશેષ પ્રકારે ફળ વિગેરે વડે સન્માનવા અને જ્યોતિષ સંબંધી વાત પૂછવી. કારણ કે ફળથી ફળ મળે છે.
સિદ્ધાર્થ ક્ષત્રિયની જીજ્ઞાસા - સિદ્ધાર્થ ક્ષત્રિયે સ્વપ્ન પાઠકને સંબોધી કહ્યું કે-“હે દેવા
પ્રિયે! આજે ત્રિશલા ક્ષત્રિયાણી પિતાની મને હર શામાં કંઇક ઉંઘતી અને કંઈક જાગતી–અનિદ્રા કરતી હતી, તે વખતે તેણીએ પ્રશસ્ત ચિદ સ્વમ જેયાં અને એ સ્વમ જોયા પછી તરતજ જાગી ઉઠયાં. એ ચાદ મહાસ્વપ્નનાં કેવાં કલ્યાણકારી ફળ
Page #196
--------------------------------------------------------------------------
________________
ચતુર્થ વ્યાખ્યાન. મળશે તે હું આપની પાસેથી જાણવા માગું છું.” સિદ્ધાર્થે હાથી, વૃષભ વિગેરે ચિદ મહાસ્વમે વર્ણવી બતાવ્યાં.
સ્વમપાઠકની મસલત વપ્રપાઠકેને એ વાત સાંભળી ઘણેજ સંતેષ અને આનંદ થયે. તેમણે તે સ્વમના અર્થ વિચાર્યા અને પિતપોતાની અંદર મસલત ચલાવી. પોતાની બુદ્ધિવડે બરાબર અર્થ અવધારી, પર
સ્પરના અભિપ્રાય મેળવી, સંશયના ખુલાસા કરી, એકમત થઈ, સિદ્ધાર્થ ક્ષત્રિય આગળ પિતાનું સ્વપ્નશાસ્ત્ર આ પ્રમાણે કહેવા લાગ્યા:
સ્વપ્નનાં નવ પ્રકાર મનુષ્યને નવ પ્રકારે સ્વપ્ન આવે છે -(૧) અનુભવેલી વસ્તુ સ્વપ્નમાં દેખે, (૨) સાંભળેલી વસ્તુ સ્વપ્નમાં દેખે, (૩) જોયેલી વસ્તુ સ્વપ્નમાં દેખે, (૪) વાત, પિત્ત, કફના વિકારથી ઉત્પન્ન થયેલ સ્વપ્ન દેખે, (૫) સહજ સ્વભાવથી ઉત્પન્ન થયેલ સ્વપ્ન દેખે, (૬) ચિંતાની પરંપરાથી ઉત્પન્ન થયેલ સ્વપ્ન દેખે, (૭) દેવતા વિગેરેના સાન્નિધ્યથી સ્વન દેખે, (૮) ધર્મકાર્યના પ્રભાવથી સ્વપ્ન દેખે અને (૯) અતિશય પાપના ઉદયથી ઉત્પન્ન થયેલ સ્વમ દેખે. આ નવ સ્વપ્નાઓમાં પહેલા છ પ્રકારે વર્ણવેલાં સ્વપ્નાં શુભ અને અશુભ હોય તે પણ તે નિષ્ફળ સમજવાં, કારણ કે તેનું ફળ કંઈ મળતું નથી. બાકીના ત્રણ પ્રકારનાં સ્વપ્નાં સાચાં સમજવાં; કારણ કે તેનું શુભાશુભ ફળ અવશ્ય મળે છે.
સ્વમનાં ફળ વિષે - રાત્રીના પહેલે પહેરે દેખેલ સ્વપ્ન બાર મહિને, બીજે પહેરે દેખેલ છ મહિને, ત્રીજે પહેરે દેખેલ ત્રણ મહિને અને
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૨
શ્રા, કલ્પસૂત્ર
ચોથે પહેરે દેખેલ સ્વપ્ન એક મહિને ફળ આપનારું થાય છે. રાત્રની છેલ્લી બે ઘડીમાં દેખેલું સ્વપ્ન નિશ્ચયથી દશ દિવસમાં ફળે છે અને સૂર્યોદય થતાં દેખેલું સ્વપ્ન તુરતજ ફળે છે. ઉપરાઉપરી આવેલાં સ્વપ્નાં, દિવસે દેખેલા સ્વપ્નાં, માનસિક ચિંતા અને શારીરિક વ્યાધિથી ઉત્પન્ન થયેલાં સ્વનાં અને મળ-મૂત્રના રોકાણથી થયેલાં સ્વપ્નાં સાવ નિરર્થક હોય છે.
જે મનુષ્ય ધર્મમાં આસક્ત હોય, જેની રસ-રૂધિરાદિ ધાતુઓ સમ એટલે સરખી હોય, જે સ્થિર ચિત્તવાળો હોય, ઇંદ્રિયો ઉપર સંયમ રાખનાર હેય, દયાવાળો હોય, તેનું સ્વપ્ન પ્રાયઃ ઇચ્છિતફળને આપનારું થાય છે. ખરાબ સ્વપ્ન આવ્યું હેય તે કોઈને સંભળાવવું નહીં, સારું સ્વપ્ન આવ્યું હોય તે ગુરૂ મહારાજ વિગેરે ગ્ય પુરૂષને સંભળાવવું. તેવા કઈ રોગ્ય માણસને સમાગમ ન થાય તે છેવટે ગાયના કાનમાં પણ કહી શકાય.
ઉત્તમ સ્વપ્ન જોઈને બુદ્ધિમાન માણસે સૂવું નહીં, કેમકે સૂઈ જવાથી તે ઉત્તમ સ્વપ્નનું ફળ જતું રહે છે. માટે સ્વપ્ન પછીની રાત્રિ જીનેશ્વર પ્રભુના ગુણગાનમાં જ ગુજારવી. ખરાબ સ્વપ્ન આવ્યું હોય તે બાકીની રાત્રિ ઉંઘીને પૂરી કરવી, તેમજ તે ખરાબ સ્વપ્ન કેઈને કહેવાની પણ જરૂર નહીં એમ કરવાથી તે ખરાબ સ્વપન પોતાની મેળે નિષ્ફળ થઈ જાય. જે મનુષ્ય પહેલાં ખરાબ સ્વપન જુએ અને પાછળથી શુભ સ્વપ્ન જુએ તેને શુભ ફળ દેનારૂં થાય છે, તેવી જ રીતે જે મનુષ્ય પહેલાં શુભ સ્વપ્ન જુએ અને પછી ખરાબ સ્વપ્ન જૂએ તેને તે અશુભ ફળ દેનારૂં થાય છે. ' જે મનુષ્ય સ્વપ્નમાં માણસ–સિંહ-ઘડ–હાથી-બળદ અથવા ગાયવડે જોડેલા રથ ઉપર પોતાને ચડેલે જુએ તે રાજી
Page #198
--------------------------------------------------------------------------
________________
ચતુર્થ વ્યાખ્યાન.
૩
ચાય. સ્વપ્નમાં જો ઘેાડા, હાથી, વાહન, આસન, ઘર કે વસ વિગેરેનું હરણ થતુ દેખેતા તેના ઉપર રાજાની શંકા જાય, શાક કરાવે, એમાં વિરાધ કરાવે અને ધનની પણ તુર્ક
શાની કરાવે.
જે મનુષ્ય સ્વપ્નમાં સૂર્ય અને ચંદ્રના સંપૂર્ણ બિ ંબને ગળી જાય તે પાતે ગરીબ હાય તે પણ આખી પૃથ્વીના રાજા થાય. જો સ્વપ્નમાં શસ્ત્ર, ઘરેણાં, મણિ, મેાતી, સાનુ, રૂપ તેમજ ખીજી ધાતુએનું હરણ થતુ નીરખે તા તેવુ સ્વપ્ન કેટલીકવાર ધનને નાશ કરાવનારૂ, અપમાન કરાવનારૂ, તેમજ ભયંકર મરણુ નીપજાવનારૂ થાય છે. જે મનુષ્ય સ્ત્રપ્નમાં હાથીના હાર્દુ એસે અને ની કાંઠે ભાતનું ભાજન કરે તે કદાચ નીચ જાતિના હાય તા પણ ધર્મરૂપ ધનવાળા થાય અને સારી પૃથ્વીના ભ્રાતા થાય. જેએ સ્વપ્નમાં પેાતાની સ્રીનુ હરણ થતું દેખે તેમની ધનસ'પત્તિ નાશ પામે. પાતાની સ્ત્રીના પરાભવ થતા દેખે તા પાતે કલેશદુ:ખ પામે અને પેાતાના ગેત્રની સ્ત્રીઓનું હરણ તથા પરાભવ દેખે તે બંધુઓના વધ અને બંધુઓને બંધન થાય. જે મનુષ્ય સ્વપ્નની અંદર સફેદ સર્પ વડે પેાતાની જમણી ભૂજાએ ડંખાય તેને પાંચ રાત્રીની અંદર હજાર સેાનામ્હાર મળે.
સ્વપ્નમાં જે મનુષ્ય પોતાની શય્યા અથવા પગરખા ગુમાવે તેની સ્ત્રી મરણ પામે, અને પોતાના શરીરે પણ સજ્જ પીડા ભેાગવે, જે માણસ સ્વપ્નમાં માણુસના મસ્તકનું ભક્ષણ કરે તે રાજ્ય મેળવે, માણસના પગનું ભક્ષણ કરે તે હજાર સેાનામ્હાર મેળવે અને ભુજાનું ભક્ષણ કરે તે પાંચસેા સેાનામ્હાર મેળવે. જે મનુષ્ય સ્વપ્નમાં બારણાની ભાગળના, પલંગના,હિં ડાળાના, પગરખાંના તથા ઘરને ભંગ થતે જીવે તેની સ્ત્રી મૃત્યુ પામે. જે મનુષ્ય
Page #199
--------------------------------------------------------------------------
________________
શ્રી ક૯પ સત્ર
સ્વપ્નમાં સરોવર, સમુદ્ર, પાણીથી ભરેલી નદી તથા મિત્રનું મરણ દેખે તે નિમિત્ત વિના પણ અચાનક ઘણું ધન મેળવે. જે માણસ સ્વપ્નમાં ઘણું તપેલું, છાણવાળું, ડોળાઈ ગયેલું અને એસડવાળું પાણી પીવે તે ખરેખર ઝાડાના રેગથી મૃત્યુ પામે.
જે મનુષ્ય સ્વપ્નમાં દેવની પ્રતિમાની યાત્રા કિંવા દર્શન કરે, પખાળ કરે, પ્રતિમા આગળ નૈવેદ્ય ફળ-ફુલાદિ મૂકે અને પૂજા કરે તે માણસની સર્વ પ્રકારે વૃદ્ધિ થાય છે. જે મનુષ્યને સ્વનની અંદર પોતાના હૃદયરૂપી સરોવરની અંદર કમળ ઉગેલાં દેખાય તે કેઢ રેગથી મૃત્યુ પામી જલદી યમને ઘેર પહોંચે. જે માણસ સ્વપ્નમાં ઘણું ઘી મેળવે તેને યશ વૃદ્ધિ પામે છે. વળી દૂધપાક અથવા ખીર સાથે ઘીનું ભોજન પણ સારું ગણાય છે. જેઓ સ્વપ્નમાં હસે છે તેઓ થોડા વખતમાં શેકથી રડવાના એમ સમજવું અને જેઓ સ્વપ્નમાં નાચે છે તેઓ વધ અથવા બંધનને પ્રાપ્ત થવાના. જેઓ સ્વપ્નમાં ભણે છે તેઓ કલેશ પામવાના, એમ ડાહ્યા માણસોએ સમજી રાખવું. ગાય, બળદ, ઘોડે, રાજા, હાથી અને દેવ એ સિવાયની બાકીની સઘળી કાળી વસ્તુએ જે સ્વપ્નમાં દેખાય છે તે સ્વપ્ન અશુભ સમજવું. તેમજ કપાસ અને લવણાદિ સિવાયની બાકીની સફેદ વસ્તુઓ દેખાય તે તે સ્વપ્ન શુભ ફળ આપનારૂં જાણવું.
જે મનુષ્ય સ્વપ્નમાં હાથી, ગાય, બળદ, મહેલ કે પર્વત ઉપર પિતાને ચડેલો દેખે તે મેટાઈ પામે શરીરે વિષ્ટાનું વિ. લેપન દેખે તે નીરોગી થાય, સ્વપ્નમાં રૂદન કરે તે હર્ષની પ્રાપ્તિ થાય. રાજા, હાથી, ઘોડો, સુવર્ણ, બળદ, ગાય કે કુટુંબ દેખે તે કુળની વૃદ્ધિ થાય. સ્વપ્નમાં મહેલ ઉપર ચડીને પોતાને જોજન કરતા દેખે અથવા સમુદ્ર તરતે દેખે તે તે નીચ કુળમાં
ભ્યો હોય તે પણ રાજા થાય. સ્વપ્નમાં જે કઈ માંસ, દીવે,
Page #200
--------------------------------------------------------------------------
________________
ચતુર્થ વ્યાખ્યાન.
૧૨૫ ફળ, કન્યા, કમળ, છત્ર અથવા ધજા દેખે તે જય પામે. પોતાના ઈષ્ટદેવની પ્રતિમા ભાળે તે આયુષ્ય વધે, તેમજ કીર્તિ, યશ અને ધનની પણ વૃદ્ધિ થાય. જે સ્વપનમાં કે ફળ-ફુલવાળા પ્રફલિત વૃક્ષ ઉપર અથવા રાયણના વૃક્ષ ઉપર પોતાને ચડેલો દેખે. તે ઘણું ધન મેળવે. જે ગધેડી, ઉંટ,ભેંસ, કે પાડા ઉપર પોતાને ચડેલો દેખે તે તે તત્કાળ મૃત્યુ પામે. જે પુરૂષ સ્વપ્નમાં સફેદ કપડાવાળી અને સફેદ ચંદનનું વિલેપન કરેલી સ્ત્રીને ભેગવે તેને સર્વપ્રકારની લક્ષ્મી મળે. રાતાં વસ્ત્રવાળી અને રાતું ચંદન, કૃષ્ણગંધવિલેપન કરેલી સ્ત્રીને ભગવે તોતે પુરૂષનું રૂધિર સૂકાઈ જાય. જે મનુષ્ય સ્વપ્નમાં રત્નના, સેનાના અને સીસાના ઢગલા ઉપર પિતાને ચડેલ દેખે તે અવશ્ય સમકિત પામીને મેક્ષે જાય.
મનુષ્ય જે શુભ અથવા અશુભ સ્વપ્ન પિતાના સંબંધી જુએ છે, તેનું શુભ અથવા અશુભ ફળ પોતાને જ ભેગવવાનું હોય છે. પણ જે શુભ અથવા અશુભ સ્વપ્ન પારકાં સંબંધી પોતે જેમાં હેય તેનાં ફલ ઉપર પોતાને નહિં પણ પારકાનેજ અધિકાર હોય છે. દુષ્ટ સ્વપ્ન આવે ત્યારે દેવ-ગુરૂની પૂજા કરવી, શક્તિ પ્રમાણે તપસ્યા કરવી. કારણ કે નિરંતર ધર્મકાર્યમાં આસક્ત, રહેનાર સ્ત્રી-પુરૂષને દુષ્ટ સ્વપ્ન પણ સુખકારક જ નીવડે છે. તીર્થંકર-ચક્રવર્તી-વાસુદેવ બળદેવની માતાનાં સ્વમ - હે દેવાનુપ્રિય ! એ રીતે અમારા સ્વપ્નશાસ્ત્રમાં સામાન્ય ફલ આપનારાં બેંતાલીસ સામાન્ય સ્વપ્ન અને મહાફલ આપનારાં ત્રીસ મહાસ્વપ્ન એમ બધાં મળી તેર રવજ્ઞ કહ્યાં છે. તેમાંય તીર્થકરની માતા અથવા ચક્રવત્તીની માતા જયારે તી.
કર અથવા ચકવસ્તી ગર્ભમાં આવે છે, ત્યારે ઉકત ત્રીસ મ. હાસ્વપ્નમાં હાથી-વૃષભ વિગેરે ચેર મહાન દેખીને જાગી. ઉઠે છે. વાસુદેવની માતા, વાસુદેવ ગર્ભમાં આવે ત્યારે ઉતર
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૨૬
શ્રી કલ્પસત્રચાદ મહાસ્વન પૈકીનાં કોઈ પણું સાત મહાસ્વપ્ન જોઈને જાગી જાય છે. બળદેવની માતા ઉક્ત મહાસ્વપ્ન પૈકીનાં કોઈપણ ચાર મહાસ્વપ્ન જોઈને જાગે છે. અને માંડલિકની માતા ઉકત મહા વનમાંનું કોઈ એક મહાસ્વપ્ન જોઇને જાગે છે.
હે દેવાનુપ્રિય! ત્રિશલા ક્ષત્રિયાણીએ જે સ્વપ્ન જોયાં છે તે અતિપ્રશસ્ત છે અને તેના પ્રતાપે તમને રત્ન, સુવર્ણાદિ અર્થને લાભ થવાને, ગોપભેગની સામગ્રી આવી મળવાની, તે ઉપરાં ત તમને પુત્રને, સુખને અને રાજ્યને પણ જરૂર લાભ થવાને. - સ્વપ્ન પાઠકેએ એ રીતે સ્વપ્નનું સામાન્ય ફળ કહ્યા પછી વિશેષ પ્રકારે મુખ્ય ફળનું વર્ણન કરતાં કહ્યું કે –
હે દેવાનુપ્રિય ! નવ મહિના બરાબર સંપૂર્ણ થયા પછી, સાડા સાત દિવસના અંતે ત્રિશલા ક્ષત્રિયાણી, તમારા કુળને વિષે ધ્વજ સમાન, કૃળને વિષે દીપક સમાન, કૂળને વિષે પર્વત સમાન-એટલે કે જેને કેઈપણ પરાભવ ન કરી શકે એવી સ્થિરતાવાળો, કૂળને વિષે મુકુટ સમાન, કૂળને વિષેતિલક સમાન, કુળની કીર્તિને વધારનાર, કૂળનો નિર્વાહ કરનારો, કૂળને વિષે સૂર્યની જેમ પ્રકાશ કરનારે, સર્વ દિશાઓમાં કૂળની ખ્યાતિ પ્રસરાવનારે, પૃથ્વીની પેઠે કૂળના આધારરૂપ, કૂળને વિષે વૃક્ષની જેમ સાને પોતાની છત્રછાયામાં આશ્રય આપનારે, કૂળના આધારરૂપ જે પુત્ર પિત્ર પ્રપત્રાદિની સંતતિ તેની વિવિધ પ્રકારે વૃદ્ધિ કરનારે અને સુકોમળ હાથ–પગવાળો, શરીરની પાંચ ઇન્દ્રિચેથી પરિપૂર્ણ, સુલક્ષણયુક્ત અંગવાળે તેમજે છત્ર ચામર વિગેરે લક્ષણેના ગુણ સહિત, મસ તલ વિગેરે વ્યંજનના ગુણવડે સહિત, માન, ઉન્માન અને પ્રમાણ વડે સુંદર સર્વ અંગવાળ, ચંદ્રમાની પેઠે સામ્ય આકૃતિવાળે, મનેહર, પ્રિયદર્શન અને સુરૂપ પુત્રને જન્મ આપશે.
Page #202
--------------------------------------------------------------------------
________________
ચતુર્થ વ્યાખ્યાન
૧૨૭ - તે પુત્ર જ્યારે બાળપણું છોડીને આઠ વર્ષને થશે, ત્યારે તેને સઘળું વિજ્ઞાન પરિણમશે. પછી અનુક્રમે વન અવસ્થાને પામશે, ત્યારે દાન દેવામાં અને અંગીકાર કરેલું કાર્ય પાર પાડવામાં સમર્થ થશે. રણસંગ્રામમાં બહાદૂર થશે અને પર રાજ્યને આક્રમણ કરવામાં પણ પરાક્રમ દાખવશે. તે અનેક વાહન અને પુષ્કળ સેનાને અધિપતિ થશે, ત્રણ સમુદ્ર અને ચેાથે હિમવંત એ ચારે પૃથ્વીના અંતને સાધનારો ચકવતી રાજ થશે, અથવા ત્રણે લોકને નાયક-ધર્મોને વિષે શ્રેષ્ઠ એવે ચાતુરંત ચકવર્તી સમાન થશે. ચક્રવર્તી જેવી રીતે પૃથ્વીના ચારે અંતને સાધે છે, તેવી રીતે તે પણું ધર્મપ્રવર્તકેને વિષે અતિશયવાળે જિન થશે એટલું જ નહીં પણ ધર્મરૂપી ચકવડે નકાદિ ચારે ગતિને અંત કરનાર થશે.
ચાદ મહાસ્વપ્નનાં પૃથક્ પૃથફ ફળ (૧) ચાર દંતશૂળવાળે હાથી સ્વપ્નમાં જે તેને અર્થ એ નીકળે છે કે તે પુત્ર ચાર પ્રકારને ધર્મ પ્રબોધશે (૨) વૃષભ દેખવાથી તે ભરતક્ષેત્રમાં બધિબીજ વાવશે (૩) સિંહ જોવાથી રાગદ્વેષાદિ રૂપ દુષ્ટ હાથી એવડે ત્રાસ પામતા ભવ્યપ્રાણી
રૂપી વનનું રક્ષણ કરનારે થશે (૪) લક્ષ્મી જેવાથી વાર્ષિક દાન આપી તીર્થકરની લક્ષમી ભેગવશે (૫) માળા દેખવાથી ત્રણ ભુવનને મસ્તકમાં ધારવાને ગ્ય થશે (૬) ચન્દ્ર દેખવાથી પૃથ્વીમંડળને આનંદ આપનારો થશે (૭) સૂર્ય દેખવાથી ભામંડળ વડે વિભૂષિત થશે (૮) ધ્વજ દેખવાથી ધર્મરૂપી. વિજથી વિભૂષિત થશે (૯) કળશ દેખવાથી ધર્મરૂપી મહેલનાં શિખર પર રહેશે (૧૦) પદ્મ સરોવર દેખવાથી દેવોએ સંચારેલા કમળ ઉપર ચરણ સ્થાપન કરનાર થશે (૧૧) સમુદ્ધ દેખવાથી કેવળજ્ઞાન રૂપી રત્નના સ્થાનકરૂપ થશે (૧૨) વિમાન દેખવાથી
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૨૮
બીક પસૂત્રવૈમાનિક દેવેને પણ પૂજનીય થશે (૧૩) રત્નરાશિ દેખવાથી. રત્નના ગઢવડે વિભૂષિત થશે (૧૪) નિઈમ અગ્નિ દેખવાથી. ભવ્ય પ્રાણીઓ રૂપી સુવર્ણની શુદ્ધિ કરનારો થશે. અને એ ચોદે સ્વપ્નનું એક સામટું ફળ શૈદરજજુ સ્વરૂપ લોકના અગ્રભાગ ઉપર રહેનારો થશે.
એટલા માટે જ હે દેવાનુપ્રિય, અમે કહીએ છીએ કે ત્રિશલા ક્ષત્રિયાણુંએ જે સ્વપ્ન જોયાં છે તે ખરેખર પ્રશસ્ત અને આરોગ્ય, સંતોષ, દીઘાયુષ, કલ્યાણ તથા મંગળને સૂચવનારો છે.
સિદ્ધાર્થ રાજાને ઉત્તર એ પ્રમાણે સ્વપ્ન પાઠકના મુખેથી ચૌદ મહા સ્વનેના અર્થ સાંભળી, અવધારી, સિદ્ધાર્થ રાજા ઘણજ પ્રસન્ન, સંતુષ્ટ અને પ્રફુલ્લ થયા. તેમણે બે હાથ જોડી મસ્તકે અંજલી જોડી સ્વ.પાઠકોને કહ્યું કે
હે દેવાનુપ્રિયે, આપનું કહેવું બરાબર છે. તમે સ્વમનું જે ફળ કહ્યું તે યથાર્થ છે, સંપૂર્ણ યથાસ્થિત છે, અમે પણ તેજ ફળ ઈચ્છીએ છીએ, તમારે શબ્દેશબ્દ અમે ગ્રહણ કર્યો છે, તમારા અર્થ વિષે મને જરાય શંકા નથી.”
: એ પ્રમાણે કહી સ્વનેને સારી રીતે અંગીકાર કરી સ્વપ્ન પાઠકને પુષ્કળ શાલી વિગેરે ભેજનની વસ્તુઓ ભેટ આપી, ઉત્તમ પ્રકારનાં પુષ્પ, વસ્ત્રો, સુગંધી ચુર્ણ, કુલની માળાઓ અને મુગટ વિગેરે અલંકારવડે તેમને સારે સત્કાર કર્યો. વિનયભર્યા નમ્ર વચને કહી તેમનું સન્માન કર્યું અને જંદગીપર્યત ચાલે એવું ઘણું પ્રતિદાન આપી તેમને વિદાય કર્યા
ત્રિશલા ક્ષત્રિયાણુને નિવેદન ત્યારબાદ પોતાના સિંહાસનથી ઉતરી, પડદા પાછળ
Page #204
--------------------------------------------------------------------------
________________
ચતુર્થ વ્યાખ્યાન.
૧૨૯
ત્રિશલા ક્ષત્રિયાણી પાસે તેએ માન્યા અને સ્વપ્નપાઠકા પાસેથી સાંભળેલા અથ નિવેદન કરતાં કહ્યુ કે:—હૈ દેવાનુપ્રિયા ! સ્વપ્ન શાસ્ત્રમાં સામાન્ય ફળ આપનારાં ખેંતાલીસ સામાન્ય સ્વપ્ન કહ્યાં છે અને મહાફળ આપનારાં ત્રીસ સ્વપ્ન કહ્યાં છે. એ રીતના ખેતેર સ્વપ્નમાં તીર્થંકરની માતા અથવા ચક્રવર્તીની માતા તી કર અથવા ચક્રવત્તી ગણમાં આવે ત્યારે મહાફળ આપનારા ત્રીસ સ્વમ પૈકીનાં ગજ, વૃષભ વિગેરે ચાદ મહાસ્વમ જોઇ જાગી જાય છે અને માંડલિકની માતા માંડલિક ગ માં આવે ત્યારે ચૌદ મહા સ્વપ્રમાંનુ કાઇ એક સ્વપ્ન જોઇ જાગી ઉઠે છે. મતલખ કે તમે જે ચાદ મહા સ્વપ્ન જોયાં છે તે ઘણાંજ પ્રશસ્ત છે અને તેથી તમારા પુત્ર ત્રણે લેાકના નાયક, ધર્મ પ્રવર્ત્ત કાને વિષે ચક્રવર્તી સમાન અને અતિશયવાળા જિન થશે.
ત્રિશલા ક્ષત્રિયાણી એ મ સાંભળી, અવધારી મહુજ હર્ષ, સંતેાષ અને ઉલ્લાસ પામ્યાં. તેણીએ એ હાથ જોડી, આવ કરી મસ્તકે અંજલી જોડી સ્વપ્નાઓના સારી રીતે અંગીકાર કર્યો અને પેાતાના મણિરત્નખચિત સિંહાસન પરથી ઉતરી અહુજ શાંતિ અને ધૈર્યપૂર્વક રાજહંસ જેવી ગતિવર્ડ પેાતાના ભુવનમાં આવ્યાં.
જ઼ ભકજાતિના દેવાએ શું કર્યું ?
હવે શ્રમણ ભગવાન મહાવીર રાજમૂળને વિષે, હિરણેગમેષી દેવવડે સહરાયા ત્યારથી આરંભીને તીર્છા લેાકમાં નિવાસ કરનાર જુંભક જાતિના દેવાએ, પૂર્વ દાટેલા અને ઘણા કાળના પુરાણાં મહાનિધાન લાવી લાવીને સિદ્ધાર્થ રાજાના ભુવનમાં મૂકવા માંડ્યા. જ઼ભક દેવા કુબેરની આજ્ઞાને આધીન હેાય છે
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૩૦
શ્રી કલ્પસૂત્રઅને કુબેર કેન્દ્રની આજ્ઞામાં હોય છે, એટલે અહીં શક્રેન્દ્રની આજ્ઞાથી કુબેરે ભકજાતિના દેવોને હુકમ કર્યો એમ જાણવું.
મહાનિધાનોનું સ્વરૂપ જે નિધાનના માલીક નાશ પામ્યા છે, જે નિધાનની તપાસ રાખનારા તથા નવું દ્રવ્ય ઉમેરનારા ગુજરી ગયા હોય, જે નિધાન દાટનારના ગેત્રીય કે ઘર નાશ પામ્યા હોય અને જે નિધાનના સ્વામી સર્વથા સંતાનરહિત મરણ પામ્યા હોય, તેવાં મહાનિધાને, દાટેલા સ્થાનમાંથી લાવી જંભક દેએ સિદ્ધાર્થ રાજાના ભુવનમાં મૂકવા માંડ્યાં.
ગ્રામ–આકર-નગર–ખેડ–ઇત્યાદિની વ્યાખ્યા
હવે કયા સ્થાનમાંથી દાટેલાં નિધાને આવ્યાં તે સમજવા માટે ગ્રામ–આકર-નગર વિગેરેની વ્યાખ્યા જાણવી જોઈએ. જ્યાં કર લેવાતું હોય અને ચારે તરફ કાંટાની વાડ હેય તે ગ્રામ કહેવાય. જ્યાં લોખંડ, તાંબુ વિગેરે ધાતુઓ નીકળતી હોય તે આકર–ખાણ કહેવાય. જ્યાં કર ન લેવાતું હોય અને સડક, કિલા વિગેરે આવેલાં હોય તે નગર કહેવાય. જેની ચારે તરફ માટીને ગઢ હોય તે ખેડ કહેવાય, જે ખરાબ નગર હોય તે કર્ભટ, જેની ચારે દિશામાં બબ્બે ગાઉ ઉપર ગામ હોય તે મંડલ, જળમાર્ગ અને સ્થળમાર્ગ એમ બંને માર્ગો વડે યુક્ત હોય તે દ્રોણમુખ, જળમાર્ગ કે સ્થળમાર્ગમાંથી કેઈપણ એક માર્ગ વડે યુકત હોય તે પત્તન, જે તીર્થસ્થાન હોય અથવા જ્યાં તાપસ લોકો રહેતા હોય તે આશ્રમ, ખેડુત ખેતીમાંથી પેદા કરેલું ધાન્ય જે દુર્ગભૂમિમાં રસાને માટે સ્થાપે તે સંવાહ, સાથે વાહને કાફલ, સંઘ તથા લશ્કર જ્યાં ઉતરતું હોય તે સન્નિવેશ, એ પ્રમાણે ઉપર ગણવેલા ગામ-નગર વિગેરેમાં દાટેલાં મહાનિધા
Page #206
--------------------------------------------------------------------------
________________
ચતુર્થ વ્યાખ્યાન.
૧૩૧
ને તિર્યંગ ભક દેએ ઉપાડી સિધ્ધાર્થ રાજાના ભુવનમાં મૂકયા.
શૃંગાટક-ત્રિક ચતુષ્ક વિગેરેની વ્યાખ્યા ઉકત ગ્રામ વિગૅમાં કયે કયે ઠેકાણેથી દાટેલાં મહાનિધાન સિધ્ધાર્થ રાજાના ભુવનમાં મૂકાયાં તે જાણવું જરૂરનું છે. શિંગડા નામના ફળના આકારે જે ત્રણ ખુણીયું સ્થાન હોય તે શુંગાટક કહેવાય, જયાં ત્રણ રસ્તા મળતા હોય તે ત્રિક કહેવાય, ચાર રસ્તા મળતા હોય તે ચતુષ્ક, જયાં ઘણા રસ્તા મળતા હોય તે ચત્વર, ચાર દરવાજાવાળા દેવમંદિર, રાજમાર્ગો, જયાં પહેલા ગ્રામ વસેલા હેય પણ પાછળથી ઉજજડ થઈ ગયા હોય એવા ગ્રામસ્થાને, જ્યાં પહેલા નગર વસેલા હોય, પણ પાછળથી ઉજજડ થઈ ગયા હોય એવા નગરસ્થાનો, ગ્રામમાંથી પાણી નીકળવાના માર્ગો ગ્રામનિર્ધામન ( ગા. મની ખાળે) કહેવાય, નગરની ખાળે, દુકાને, યક્ષ વિગેરે દેવોના મંદિરે, મુસાફરોને ઉતરવાના સ્થાને, પાણીની પરબો, બગીચાઓ, નગરની નજીકના ઉલ્લાને, વને, વનખંડે, સ્મશાને, શૂન્ય ઘરે, પર્વતની ગુફાઓ, શાંતિગૃહ, શિલગુહા, કુટુંબીઓને નિવાસ કરવાના સ્થાને વિગેરે ભિન્નભિન્ન ઠેકાણે કંજુસ માણસેએ પહેલાં જે મહાનિધાન દાટેલાં હતાં શક્રેન્દ્રની આજ્ઞાથી તિર્યગ જંક દેએ સિધ્ધાર્થ રાજાના ભુવનમાં મૂકયા.
- વર્ધમાન નામની સાર્થકતા હવે જે રાત્રીએ શ્રમણ ભગવાન મહાવીર જ્ઞાતકુળમાં સંહરાયા, તે રાત્રિથી માંડીને જ્ઞાતકુળ હિરણ્યથી–સેના રૂપાથી વૃદ્ધિ પામવા લાગ્યું. ધનના ચાર પ્રકાર હોય છે. (૧) ગણિમ એટલે ગણું શકાય એવું, જેમકે ફલ–પુષ્પ વિગેરે. (૨) ધરિમ એટલે
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૩૨
શ્રી કલ્પસૂત્રન
તેાળી શકાય એવુ, જેમકે ગાળ, કંકુ વિગેરે. ( ૩ ) મેય એટલે માપી શકાય એવું, જેમકે ઘી, તેલ, લવણુ વિગેરે અને (૪) પરિચ્છેદ્ય એટલે ભરી શકાય એવું, જેમકે વસ્ત્ર, રત્ન વિગેરે. એવી રીતે ચાર પ્રકારના ધન અને ધાન્યથી વૃધ્ધિ પામ્યું. સતાંગ રાજય, રાષ્ટ્ર, હાથી ઘેાડા રથ અને પાળારૂપી ચતુર’ગી સેના, ખચ્ચર વિગેરૢ વાહના, દ્રવ્યના ખજાના, કાઠારા, નગર, અંત:પુર, દેશવાસી લેાકેા, અને કીર્ત્તિમાં પણ ઉત્તરાત્તર વૃધ્ધિ થવા લાગી. ગાયે વિગેરે પશુઓથી, ઘડેલા અને નહીં ઘડેલા સુવર્ણ થી, કકે તનાદિ રત્નાથી, ચંદ્રકાંતાદિ મણિએથી, મેાતીઓચી, દક્ષિણાવત શ`ખાથી, રાજાએ તરફથી મળતા ખીતામેથી, પરવાળાંથી, માણેક વિગેરે લાલ મેાતીએથી જ્ઞાતકુળ ઉભરાવા માંડયું. વળી વિદ્યમાન એવા પ્રધાન દ્રવ્યથી તથા પ્રીતિ–માનસિક સતાષ અને સ્વજનાએ વસ્ત્રાદિ વડે કરેલા સત્કારથી જ્ઞાતકુળ અતિશય વૃધ્ધિ પામ્યું.
આથી શ્રમણ ભગવન મહાવીરના માતપિતાના ' આત્મવિષયક ૪ ચિંતિત, ૩ પ્રાર્થિત અને મનેાગત૪ સોંકલ્પ થયા કે:જયારથી આપણા આ બાળક કુળને વિષે ગર્ભ પણે ઉત્પન્ન થયેા છે ત્યારથી આપણાં ધન-ધાન્યમાં વૃધ્ધિ જ થતી રહી છે. તેમજ
૧ આત્મવિષયક એટલે આત્માને વિષે થયેલા.
૨ સંકલ્પના એ પ્રકાર (૧)ધ્યાન સ્વરૂપ અને (ર) ચિતવન સ્વરૂપ. તે એ જાતના સંકલ્પમાં આ સંકલ્પ ચિંતવન સ્વરૂપ થયા એમ જણા વવા ચિંતવન શબ્દ મૂકયા છે,
૩ ચિતવન સ્વરૂપ સંકલ્પ પણ કાઇ અભિલાષારૂપ હાય છે, અને કાઇ અભિલાષારૂપ નથી હેાતા. અભિલાષારૂપ બનાવવાને અહીં પ્રાર્થિત શબ્દ મૂકયા છે.
૪ મનેાગત–મનમાં જ રહેલા-વાણીથી સ્પષ્ટ નહીં થયેલા.
Page #208
--------------------------------------------------------------------------
________________
ચતુર્થ વ્યાખ્યાન.
૧૩૩ માનસિક સંતોષ અને રવજને તરફને સત્કાર પણ વધતે જ રહ્યા છે. માટે જયારે આ બાળકને જન્મ થાય ત્યારે ગુણને અનુરૂપ અને સાર્થક એવું વર્ધમાન નામજ પાડશું.
મહાવીરની માતૃભક્તિ શ્રમણ ભગવાન મહાવીરે માતા પ્રત્યેની અનુકંપા અથવા ભક્તિને લીધે વિચાર્યું કે મારા હલન-ચલનથી માતાને જરૂર કષ્ટ થતું હશે. તેથી તેઓ ગર્ભમાં નિશ્ચલ થયા, જરાપણ ચલાયમાન નહિં થતાં નિષ્પદ અને નિષ્ઠપ થયા. પોતાના અંગઉપાંગને એવી રીતે ગોપળ્યાં કે માતાને જરા પણ કષ્ટ ન થવા પામે. ભગવાનની તે વખતની સ્થિતિ અને મુદ્રાની કલ્પના કરી કવિ ઉઝેક્ષા કરે છે કે
एकान्ते किमु मोहराजविजये मन्त्रं प्रकुर्वन्निव ध्यानं किञ्चिदगोचरं विरचयत्येकः परब्रह्मणि किं कल्याणरसं प्रसाधयति वा देवो विलुप्यात्मकं रुप कामविनिग्रहाय जननी कुक्षावसौ वः श्रिये ॥
શું એકાંતમાં બેસી પ્રભુ મહારાજા ઉપર વિજય મેળવવાને મંત્ર જપી રહ્યા હશે? અથવા શું પરબ્રહ્મની પ્રાપ્તિ માટે, એકલા પ્રભુ, કઈક અગોચર ધ્યાન ધરી રહ્યા હશે ? અથવા તે શું કલ્યાણ રસને સાધતા હશે? અથવા શું કામદેવ ઉપર કાબુ મેળવવા માટે માતાની કુખમાં પિતાનાં અંગોપાંગ સંકેચી રાખ્યા? એવા પ્રકારના શ્રી મહાવીર તમારા કલ્યાણને માટે હે ! | માતાનું હૃદય–અનહદ ચિંતા-શેક–સંતાપ
પ્રભુ નિશ્ચલ થયા એટલે માતાને એકદમ ફાળ પડી. માતાને લાગ્યું કે ખરેખર મારો ગર્ભ કે દુષ્ટ દેવે હરી લીધે, અથવા
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૩૪
શ્રી કલ્પસૂત્રતે અકસ્માત્ મૃત્યુ પામે. કાં તે તે ચવી ગયે અને કાં તે તે ગળી ગયે. એવી એવી અનેક શંકાઓ માતાના હદયમાં ઉદ્દભવી. મારે ગર્ભ પહેલાં જે કંપતે તે હવે કેમ બિલકુલ નિષ્કપ થઈ ગયે? એવા પ્રકારના વિચારોથી તેઓ ચિંતા અને શોકરૂપી સમુદ્રમાં તણાવા લાગ્યાં. હથેળી ઉપર મુખને ટેકવી, આર્તધ્યાનમાં ઉતરી પડ્યા. પગ પાસેની ભૂમિ તરફ નજર સ્થિર કરી તેઓ વિચારવા લાગ્યાં કે–
જે મારા ગર્ભનું કોઈપણ પ્રકારે અકુશળજ થયું હોય તે મારા જેવી કમનસીબ નારી આ જગમાં બીજી કેશુ? ભાગ્યહીન માણસને ઘેર ચિંતામણી રત્ન રહેતું નથી અને રત્નનાં નિધાન પણ દરિદ્રની સોબત કરતા નથી. મરૂપ્રાંતની દુર્ભાગી ભૂમિમાં તે વળી કલ્પવૃક્ષ કયાંથી હોય ? તૃષાતુર માણસે એવાં તે શાં પુણ્ય કર્યો હોય કે તેને તરતજ અમૃત સાંપડે?
અરેરે ! દેવ! તને આ શું સૂઝયું? મારૂં મને રથ રૂપી વૃક્ષ તેં સમૂળું કાં ઉખેડી નાખ્યું ? કુટીલ દેવે બે સરસ ઉજવલ નેત્ર આપીને બીજી જ ક્ષણે કાં ઝુંટવી લીધાં ? ધિક્કાર છેએક વાર નહીં પણ અનેકવાર ધિક્કાર છે તે દેવને, જેણે રત્નને ભંડાર આપીને પાછો તુરતજ લુંટી લીધો ! ખરેખર, જાણે પાપિષ્ટ દેવે મને મેરૂ પર્વત ઉપર ચડાવી, ટોચ ઉપરથી નીચે ફેંકી દીધી હોય એમ લાગે છે. મારી આગળ પીરસેલ ભેજનને થાળ નિર્લજજ દૈવે પડાવી લીધો !
અરે વિધાતા ! મેં આ ભવમાં કે પરભવમાં એવે તે શે અપરાધ કર્યો કે જેથી તને આવું દુષ્ટ કામ કરતાં જરાય વિચાર ન થયે? હવે શું કરું? કયાં જઉં ? કેની આગળ જઈ મારૂં રૂદન સંભળાવું? મારા જેવી ભેળી નારીને દેવ શા સારૂ બાળીને ભસ્મ કરતે હશે ?
Page #210
--------------------------------------------------------------------------
________________
ચતુર્થ વ્યાખ્યાન.
૧૩૫ ચિદ સ્વપ્નાઓથી સૂચિત થયેલા, ચોગ્ય, પવિત્ર, ત્રણે જગતને પૂજવા લાયક, ત્રણે ભુવનના પ્રાણીઓમાં અદ્વિતીય અને મનુષ્યને આનંદ ઉપજાવનારા પુત્રરત્ન વિના હવે મને આ રાજ્યની પણ શી જરૂર છે? તુચ્છ વિષયજન્ય આ કૃત્રિમ સુખની પણ મારે હવે શા સારૂ પરવા રાખવી જોઈએ ? આ રેશમી શમ્યા અને આ મહેલના વૈભવની મને શી જરૂર છે? ' અરે દેવ ! દુ:ખરૂપી અગ્નિથી તું શા સારૂ મને બાળી રહ્યા છે? મારા કોઈ પણ પ્રકારના અપરાધ વિના આવી શત્રુતા શા માટે બતાવે છે ? ખરેખર, આ સંસારજ ધિક્કારવા છે. સંસારના વિષયે જ એવા ચંચળ, અને મધથી લીંપેલી તલવારના જેવા દગાવાળા છે.
અથવા પૂર્વભવમાં મેં શું કંઈ એવું દુષ્ટ કૃત્ય કર્યું હશે કે જેથી મને આવું સંકટ પ્રાપ્ત થયું ? ધર્મશાસ્ત્રમાં ત્રષિઓએ કહ્યું છે કે –“જે પાપી પ્રાણ, પશુ, પક્ષી અથવા મનુષ્યના બાળકને તેમના માતા પિતાથી વિયેગ કરાવે છે તે પ્રાણને સંતતિ જ થતી નથી, અને કદાચ થાય તો તે તત્કાલ મરી જાય છે.” ત્યારે મેં પોતે શું પૂર્વજન્મમાં દુર્ણ બુદ્ધિથી, ભેંસ થકી તેના ધાવણ વસેને વિછેહ કરાવ્યે હશે ? અથવા દૂધના લોભથી મેં તે વાછરડાઓને દૂધને અંતરાય કર્યો હશે ? અથવા શું બીજા લોકો પાસે અંતરાય કરાવ્યો હશે ? અથવા શું મેં બચ્ચાંઓ સહિત ઉંદરોનાં દર પાણીથી પૂરી દીધાં હશે ? અથવા શું પૂર્વજન્મમાં અજ્ઞાનને વશ થઈ, ધર્મબુદ્ધિથી કીડી વિગેરેનાં દરને ઉના પાણીથી ભરી દીધાં હશે ? અથવા શું ધર્મબુદ્ધિથી કાગડાનાં ઇંડાં ફાડી નાખ્યાં હશે ? અથવા શું મેં ઇંડાં અને બચ્ચાંઓ સહિત પંખીઓના માળા નીચે જમીન ઉપર ફેંકી દીધા હશે? અથવા શું મેં કોયલ પોપટ અને
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૩૬
શ્રી કલ્પસત્રકુકડા વિગેરેને તેમના પ્રાપ્રિય બચ્ચાંઓથી વિયોગે પડાવ્યા હશે? અથવા મેં પૂર્વજન્મમાં શું બાળહત્યા કરી હશે ? શું શૈક્યના પુત્રાદિ વિષે દુષ્ટ વિચાર કર્યા હશે? શું કામણ વિગેરે કયી હશે? ગર્ભનું સ્તંભન, નાશ અને પાત જેવાં કુકર્મ કર્યા હશે ? અથવા તે શું તે સંબંધી મંત્રો અને આિષાને પ્રયોગ કર્યો હશે ? અથવા પૂર્વજન્મમાં શું ઘણીવાર શીલનું ખંડન કર્યું હશે ? કારણ કે આવું દુઃખ નીચ કર્મ વિના ન સંભવે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે –“જન્માંતરમાં કરેલા શીલના ખંડનથી કુરાંડપણું, બાળવૈધવ્ય, દુર્ભાગ્યાદિ, વંધ્યત્વ, મૂવેલા બાળકો અવતરે એવું નિદ અને વિષકન્યાદિ અવતાર મળે છે, માટે હંમેશાં પિતાના શીલને દૂઢતાથી સાચવવું.”
એવી રીતે ચિંતાગ્રસ્ત થયેલી અને કરમાઈ ગયેલા કમળ જેવા પ્લાન મુખવાળી ત્રિશલા રાણીને વિચારમાં ગરકાવ જોઈને તેમની સખીઓએ શોકનું કારણ પૂછયું. ત્રિશલા માતાની આંખમાંથી આંસુ પડવા લાગ્યાં. તેમણે એક દીર્ઘ નિશ્વાસ નાખ્યો અને ટૂંકામાં જ જવાબ આપે કે –“હે સખી હું એક અભાગિણું નારી તમને મારું દુઃખ શી રીતે કર્યું? મારૂં સર્વસ્વ આજે નાશ પામ્યું છે.”
બીજું બધું તે ઠીક પણ હે વિદુષિ! તારા ગર્ભને તે કુશળ છે ને ? એ એક જે કુશળ હોય તે બીજું અમંગળ પોતાની મેળે શાંત થઈ જશે. ” સખીઓએ આશ્વાસન આપતાં કહ્યું.
“સખીઓ ! જે મારા ગર્ભને કુશળ હોય તે બીજું અકુશળ જેવું મારા માટે આ દુનિયામાં છે જ શું ?” એટલું કહેતામાં ત્રિશલા માતા મૂછ ખાઈ ધરણી ઉપર ઢળી પડ્યાં. સખીઓએ શીતળ ઉપચાર કરી શુદ્ધિ પ્રાપ્ત કરાવી. શુદ્ધિમાં
Page #212
--------------------------------------------------------------------------
________________
ચતુર્થ વ્યાખ્યાન.
૧૩૭
'
આવ્યાં પછી પણ એજ વિલાપ કરવા લાગ્યાં કેઃ— સમુદ્રમાં પાણી તેા અગાધ ભર્યું " હાય, રત્નાના પણ ક'ઈ ટુટા ન હોય છતાં અકમીના કાણા ઘડા ન ભરાય એમાં સમુદ્રને શી રીતે દોષ દઇ શકાય ? વસંતઋતુમાં સઘળી વનસ્પતિ ખીલી નીકળે છે, ચાતરફ વનરાજી ફળ-ફુલ અને નવપલ્લવથી લચી પડે છે, માત્ર કેરડાનું વૃક્ષ જ એક એવુ હાય છે કે જેને વસ ંતના સુદર વાયુ કોઇ રીતે પત્ર લાવી શકતા નથી. પણ તેમાં વસંતઋતુને દ્વાષ કાણુ કાઢે ? કોઇ સરળ અને સરસ વૃક્ષ ફળના ભારથી લચી પડતુ હાય છતાં ઠીંગણુા માણુસ તેનુ ં ફળ તેાડવા શક્તિમાન ન થાય એમાં વૃક્ષને કેમ દેષ આપી શકાય ? એવી જ રીતે હે પ્રભુ ! હું જે મારી ઇચ્છિત વસ્તુ નથી મેળવી શકી તેમાં તમારા કોઈના દોષ નથી, વસ્તુત: મારા કર્મના જ દોષ છે ! ઘુવડ દિવસે ન જોઇ શકે તેમાં સૂર્યના નહીં પણ ઘુવડના પા તાના જ દોષ ગણાવા જોઈએ. હવે તેા મને મ્હાત આવે તે શાંતિ થાય. આ રીતે નિષ્ફળ જીવવાથી શું અર્થ સરવાને હતા ? ” એ પ્રમાણે હૃદય પીગળાવી નાખે એવી રીતે ત્રિશલા માતાને વિલાપ કરતાં જોઈ તેમની સખીઓ અને આખા પરિવાર પણ આક્રંદ કરવા લાગ્યાઃ——અરેરે, વિધિએ પણ મકારણે શત્રુતા અતાવી આ આફત નાખી. હાય, કુલદેવીએ પણ કાણુ જાણે કયાં ચાલી ગઈ ? હુંમેશા સહાય કરનાર કુલદેવીએ આજે કેમ ઉદાસીન બની ગઇ હશે ?
વિઘ્નનો નાશ કરવા માટે, વિચક્ષણ ગણાતી કુળની વૃદ્ધ શ્રી શાન્તિકુમ, પુષ્ટિક, માનતા આખડી વિગેરે વિવિધ પ્રકારનાં વિધાના કરવા લાગી. કેટલીક નૈતિષીઓને ખેલાવી તેમની સાથે ચર્ચા કરવા લાગી. કેટલીક ચાલતા નાટકે એકદમ અધ કરવા આગ્રહ કરવા લાગી અને કેટલીક તા કાઈને ઉંચે
Page #213
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્પસૂત્ર
શબ્દ બોલતા અટકો લાગી. આ દુઃખદ સમાચારથી ઉત્તમબુદ્ધિવાળો સિદ્ધાર્થ રાજા પણ લેકેને સાથે ચિંતાતુર થઈ ગયે, અને તેમના મંત્રીઓ પણ કંઈ ઈલાજ હાથ ન લાગવાથી અત્યંત મૂઢની જેમ ચિંતાગ્રસ્ત બની ગયા.
નરપતિશ્રેષ્ઠ સિદ્ધાર્થ રાજાનું જે ભવન, ડી વાર પહેલાં મૃદંગ, વીણ, કરતાલી, અને નાટકના પાત્રોથી મનહર રીતે ગુંજી રહ્યું હતું તે ભુવનમાં સર્વત્ર ગ્લાની અને ચિંતા ફેલાઈ ગઈ ! તમામ પ્રકારના સંગીત, નૃત્ય અને હાસ્યધ્વનિ વિરામ પામ્યા!નાટારંભ શાંત થઈ ગયા! કર્ણપ્રિય સુંદર ધ્વની આકાશમાં મળી ગયા. આખું રાજભુવન સૂનસાન અને શેકમય બની ગયું! આનંદના સ્થાને દીનતા અને વ્યગ્રતાએ અધિકાર જમાવ્યા.
ભગવન મહાવીરના ગર્ભનું ફરકવું શ્રમણ ભગવાન મહાવીરે ગર્ભમાં રહ્યા છતાં અવધિજ્ઞાનના બળથી, માતાને આત્મવિષયક–પ્રાર્થિત અને મને ગત સંકલ્પ જાણ લીધોતેમણે વિચાર્યું કે મેહની ગતિ જ કંઈક ન્યારી છે. વ્યાકરણના નિયમ પ્રમાણે જેમ દુષ ધાતુને ગુણ કરવાથી દેષ થઈ જાય છે તેમ આ સંસારમાં પણ ગુણ કરવા જતાં ઉલટે દેષ દેખાય છે. આ મેહની વાત કેને કરવી? મેં માતાના સુખને માટે જે કર્યું તે ઉલટું તેમને ખેદકારક નીવડયું. આ લક્ષણું ખરું જોતાં ભાવી કળિકાળના પ્રાબલ્યને જ સૂચવે છે. જેવી રીતે નાળીયેરના પાણીમાં શીતળતારૂપ ગુણને માટે નાખેલું કપુર ઝેર બની જાય છે અને મૃત્યુદાયક બને છે તેમ પાંચમા આરામાં મનુષ્યને કરેલ ગુણ ઉલટે દેષ કરનારા થશે. એ પ્રમાણે વિચાર કરીને ભગવાન મહાવીરે પિતાના શરીરનો એક ભાગ સહેજ કંપા.
Page #214
--------------------------------------------------------------------------
________________
ચતુર્થ વ્યાખ્યાન.
માતાના આ
ગ સહિસલામત છે એમ જણાતાં ત્રિશલા માતાના આ ન ંદના પાર ન રહ્યો. તેમના અને નેત્રામાંથી ઉલ્લાસભાવ ઝરવા લાગ્યા. કપાલ હર્ષથી વિકાસ પામ્યા, સુખરૂપી કમળ સહસા પ્રફુલ્લિત થયું અને રામરામમાં આનંદના પ્રવાહ વહેવા લાગ્યા. તેમણે પોતાની સખીઓ વિગેરેને કહ્યું કે:-ખરેખર, મારી ગર્ભ કોઇ પણ દુષ્ટ દેવે હરણ કર્યા નથી, તેમજ ગળી ગયાની કે ચ્યવી ગયાની કલ્પના પણ ખાટી ઠરી છે. આ મારા ગ પહેલાં ક પતા નહાતા તેથીજ ઘણા ઘણા તર્કવિતર્ક કરી નાખ્યા, પણ હવે તેના ક ંપન પરથી જણાય છે કે તે તદૃન કુશળ છે. હજી મારાં સદ્ભાગ્ય વિદ્યમાન છે, હું ત્રણે ભુવનમાં માનનીય અને ભાગ્યશાળી છુ. મારૂ જીવન પ્રશંસાપાત્ર છે. મારા જન્મ સાથે ક થયા છે. મારા ઉપર શ્રી જીનેશ્વર પ્રભુ પ્રસન્ન થયા છે, ગેાત્ર દેવોએની પણ મારી ઉપર કૃપા ઉતરી છે, અને જન્મથી આરાધેલા જિનધર્મ રૂપી કલ્પવૃક્ષ મને ફળ્યા છે.
એવી રીતે હ યુક્ત ચિત્તવાળી ત્રિશલાદેવીને જોઇને વૃદ્ધ સ્ત્રીએના મુખમાંથી “ જય જય નંદા ” ના આશીર્વાદ નીકળવા લાગ્યા. કુલાંગનાઓએ માનદના આવેશમાં આવી ધવળમંગળ પવર્તાવ્યાં, ચારે તરફ વજા-પતાકા ફરકવા લાગી અને સ્થળે સ્થળે મેાતીએના સાથીઆ પૂરાવા લાગ્યા. ધ પડેલાં ગીત-વાદ્યો પણ ફરીથી શરૂ થયાં અને ગાયના તથા નાચવડે આખું રાજકુળ દેવલાક જેવું શૈાભનીય અને આનંદમય ખની ગયું. ગર્ભ કુશળની વધામણીમાં કરાયાનું ધન સિદ્ધાર્થ રાજાએ ગ્રહણ કર્યું. અને કલ્પવૃક્ષની જેમ કરડાનુ દાન આનંદપૂર્વક કર્યું.
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૪
શ્રી ક૯૫સૂત્રએ ભગવાનને અભિગ્રહ શ્રમણ ભગવાન મહાવીરે ગર્ભમાં જ રહ્યા રહ્યા, સાડા છ માસ વીત્યા બાદ એવા પ્રકારને અભિગ્રહ ધારણ કર્યો કે “જયાં સુધી મારા માતાપિતા જીવતા રહે ત્યાં સુધી મારે મુંડ થઈને ઘરમાંથી નીકળી દીક્ષા લેવી ન કપે.” કારણ કે પ્રભુએ વિચાર્યું કે“હજુ તે હું ઉદરમાં છું, છતાં માતાને મારી ઉપર આ ગાઢ નેહ છે તે પછી મારો જન્મ થયા બાદ તે કેવો સ્નેહ થશે ?” એટલે કે માતપિતાને સંતોષ આપવા તેમજ બીજાઓને પણ માતા તરફ બહુમાન રાખવા સૂચવવા અર્થે પ્રભુએ ઉક્ત અભિગ્રહ ધારણ કર્યો. કેમકે કહ્યું છે કે પશુઓ જ્યાં સુધી માતા ધવરાવે છે ત્યાં સુધી નેહ રાખે છે. અધમ માણસે જ્યાં સુધી સ્ત્રી ન મળે ત્યાં સુધી માતા પર સ્નેહ રાખે છે, મધ્યમ માણસે જ્યાં સુધી માતા ઘરનું કામકાજ કરે ત્યાં સુધી સ્નેહ રાખે છે, તથા ઉત્તમ માણસે છેક જીવિત પર્યત માતાને તીર્થ સમાન ગણી તેના પર સ્નેહ રાખે છે.
ગર્ભપષણને વિધિ ત્યારપછી ત્રિશલા ક્ષત્રિયાણીએ નાન કર્યું. ઈષ્ટદેવનું પૂજન કર્યું, સકળ વિની શાંતિ માટે તિલકવિગેરકેતુકે અને દહીં, છે, અક્ષત વિગેરે મંગળરૂપ પ્રાયશ્ચિત્તો પણ કર્યા. આખા અંગે અલંકાર સજ્યાં, અને બહુ ઠંડા નહીં તેમ બહુ ગરમ નહીં, અતિ કડવા નહીં તેમ અતિ તીખા નહીં, અતિ તુરા નહીં તેમ અતિ ખાટા કે મીઠા નહીં, અતિ ચીકાશવાળા નહીં તેમ અતિ લુખા નહીં, અતિ લીલાં નહીં તેમ અતિ સૂકાં નહીં એવા પ્રકારના આહારાદિ વડે ત્રિશલા ક્ષત્રિયાણ ગર્ભનું પિષણ કરવા લાગ્યાં.
Page #216
--------------------------------------------------------------------------
________________
ચતુર્થ વ્યાખ્યાન
૧૪૧
ગર્ભ પાલન વિષે વૈદ્યક વિધાન
અતિ ઠંડા, સ્મૃતિ ગરમ વિગેરે આહારી ગર્ભને હિતકારી નથી. કારણ કે તેમાં કેટલાક વાયુ કરનારા, પિત્ત કરનારા અને ક કરનારા હોય છે. વાગ્ભટ્ટ નામના વૈદ્યક ગ્રન્થમાં કહ્યુ છે કેઃ—ગર્ભવતી સ્ત્રી જે વાયુ કરનારા પદાર્થો ખાય તેા ગર્ભ ખુંધવાળા, આંધળા, જડબુદ્ધિવાળા, અને ઠીંગણુા થાય છે. પિત્ત કરનારા પદાર્થો ખાય તા ગર્ભ ટાલવાળા તથા પીળા વધુ વાળા થાય છે. કફ કરનારા પદાર્થો ખાવાથી ગર્ભ સફેદ કાઢવાળા, અથવા પાંડુરોગવાળા થાય છે. ગર્ભાવતી સ્ત્રી જો અતિ ખારા પદાર્થ ખાય તા ગર્ભના નેત્રને હરણ કરે છે, અતિ ઠંડા આહાર ગર્ભને વાયુના પ્રકાપ કરે છે, અતિ ગરમ પદાર્થ ગર્ભના બળને હેરે છે અને અતિશય વિષયસેવન ગર્ભ ના પ્રાણ હરે છે.
મૈથુનસેવન, પાલખી વિગેરે વાહનમાં બેસી મુસાફરી કરવી, ઘેાડા તથા ઉંટ વિગેરે ઉપર સ્વારી કરવી, ઘણું ચાલવું, ચાલતાં લચકાવું, પડી જવુ, દખાવું, પેટ મસળાવવું, અથવા પેટમાં પીડ આવવી, અતિ દેાડવુ, અથડાવુ, ઉંચું નીચુંસૂવુ, ઉંચી-નીચી જગ્યાએ બેસવુ, સાંકડા સ્થાનમાં બેસવું, ઉભડક બેસવુ, ઉપવાસ કરવા, વેગ–વિઘાત પામવા, અતિ લખા માહાર કરવા, અતિ કડવા પદાર્થો ખાવા, અતિ તીખી વસ્તુએ ખાવી, અતિશય ભાજન કરવું, અતિ રાગ કરવા, અતિ શાક કરવા, અતિ ખારા પદાર્થો વાપરવા, અતિશય ઝાડા થવા, ઉલટી થવી, જુલાબ લેવા, હીંચકા ખાવા, અજીણુ થવુ વિગેરે કારણેાથી ગર્ભને પીડા થાય છે, અને ગળી પણ જાય છે. ત્રિશલા ક્ષત્રિયાણીએ ઉપલા નિયમેનુ અરામર પાલન કર્યું.
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૪૨
શ્રી કલ્પસૂત્ર–
ગર્ભને હિતકારી નિયમા
ઋતુઓને અનુકૂળ થાય એવા પ્રકારના ગુણુકારી ભાજન, વજ્ર, સુગંધી પદાર્થો અને પુષ્પમાળાઓ વડે ત્રિશલા ક્ષત્રિયાણી ગનું પોષણ કરવા લાગ્યાં. કહ્યું છે કે:—વર્ષાઋતુમાં–શ્રાવણ અને ભાદરવામાં લવણુ અમૃત સમાન છે, શરદ્ ઋતુમાં–આસા અને કાર્ત્તિક માસમાં જળ અમૃત સમાન છે, હેમંત ઋતુમાંમાગશર અને પેાષ માસમાં ગાયનું દૂધ અમૃત સમાન છે, શિશિર ઋતુમાં–મહા અને ફાગણ માસમાં ખાટે રસ અમૃત સમાન છે, વસ ંતઋતુમાં ચૈત્ર અને વૈશાક માસમાં ઘી અમૃત સમાન છે, ગ્રીષ્મ ઋતુમાં-જેઠ અને અષાડ માસમાં ગાળ અમૃત સમાન છે. એ પ્રમાણે ગર્ભને હિતકારી થાય એવા આહારાદિ વડે ગર્ભને પોષણ આપવા માંડયું અને તેની સાથે શેાક-મેહ-મૂર્છા-ભય અને પરિશ્રમના ત્યાગ કરી બહુજ કાળજી અને સાવચેતીથી ગર્ભની સંભાળ લેવા માંડી. સુશ્રુત નામના વૈદ્યક ગ્રન્થમાં કહ્યું છે કેઃ—
-
ગર્ભવતી સ્ત્રી જો દિવસે સૂવે તે ગર્ભ ઉંઘણશી થાય, ગવતી સ્ત્રી અંજન કરે તા ગર્ભ આંધળા થાય, રાવે તે વાંકી નજરવાળા થાય,સ્નાનવિલેપન કરે તે દુરાચારી થાય, તેલનુ મન કરે તેા કાઢીયેા થાય, નખ કાપે તેા ખરાબ નખવાળા થાય, દોડે તા ચંચળ થાય, હસે તેા ગર્ભાના દાંત, હેાઠ, તાળુ, જીભ એ સર્વ કાળા થાય, બહુ માલેતા ગર્ભ ખકખકીયા થાય, ઘણા શબ્દો સાંભળે તેા ડેરી થાય, લખે તેા ટાલવાળા થાય, પંખાથી બહુ પવન લે તેા ગર્ભ ઉન્મત્ત થાય. આવાં ગર્ભને અહિતકારી થાય તેવાં તમામ કારણેાથી ત્રિશલા ક્ષત્રિયાણી દૂર રહેવા લાગ્યાં.
કુળની વૃદ્ધ સ્ત્રીએ પણ ત્રિશલા ક્ષત્રિયાણીને શિખામણ
Page #218
--------------------------------------------------------------------------
________________
ચતુર્થાં વ્યાખ્યાન.
૧૪૩
આપવા લાગી કે:—“ હે સખી, તુ હમણા ધીરેધીરે ચાલજે, એલ તા પણ બહુ ધીમેથી, કોઇ ઉપર ક્રોધ ન કરતી, પથ્થ લેાજન લેજે, પેટ પરની નાડી પાચી ખાંધજે, ખડખડ હસીશ નહીં, ખુલ્લી જગ્યામાં બહુ ક્રીશ નહીં, કામળ પથારીમાં બનતાં સુધી પડી રહેજે, નીચી જગ્યામાં ઉતરવાનું સાહસ ન કરીશ, ઘરની વ્હાર પગલું ન મૂકીશ. ” વિગેરે. ગના ભારથી મઢ થયેલાં ત્રિશલા દેવી પેાતાની સહીયાની શિખામણને પણ માન આપતા રહ્યાં.
માતાના આહાર-વિહાર
ત્રિશલા માતા, ગર્ભને હિતકારી થાય તેવે, નહીં વધારે તેમ નહીં એછે, ગર્ભ ને પોષણ આપે તેવા પથ્ય-આહાર લેવા લાગ્યાં. જે કાળમાં જે આહાર લેવા જોઈએ તે કાળમાં તેજ આહાર પરિમાણુપણે લેવા લાગ્યાં, સૂવા અને બેસવાનાં આસન પણ નિદોષ અને સુકેામળ જ રાખ્યાં. પેાતાના પરિવાર સિવાય ખીજા કાઇ માણસાની અવર-જવર ન હેાય તેવા એકાંત, સુખકર મનાહર અને ચિત્તને આનદ ઉપજાવે એવા સ્થાનમાં રહેવા લાગ્યાં. તેમની હાલવા-ચાલવાની અને ઉઠવા-બેસવાની ક્રિયા પણ બહુ જ મૃદુતાભરી થવા લાગી.
પ્રશસ્ત દાહલા
ગના પ્રભાવથી ત્રિશલા ક્ષત્રિયાણીને જે દાહલા–મનારથા થયા, તે પણ ઘણા પ્રશસ્ત હતા. તેમને થયું કે ચારે દિશામાં અમારી પડતુ વગડાવ્યે હાય, ખૂબ દાન આપ્યાં હોય અને સદ્ગુરૂઓની સમ્યક્ પ્રકારે સેવા-પૂજા કરી હોય તેા કેવું સારૂં ? તી કરાની પૂજા અને સંઘને વિષે મહાત્સવ કરી અનેક પ્રકારે સાધર્મિક વાત્સલ્ય કર્યું હોય તે કેવા આનંદ વર્તે ? જાણે હું સિંહાસન
Page #219
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્પસૂત્ર
૧૪૪
ઉપર બેઠી હાઉં, મારા મસ્તક ઉપર ઉત્તમ છત્ર શૈાલી રહ્યું હાય, ખન્ને પડખે ચામર વીંઝાતા હોય અને પૂર સત્તાથી સમ્યકૂ પ્રકારે શાસન ચલાવતી હાઉં" તેા કેવું સારૂં ? જાણે હું હાથીના મસ્તક ઉપર બેઠી હાઉં, મારી આસપાસ ધજાઓ ફરકતી હાય, વાજીંત્રાના નિનાદથી દિશાએ ગાજતી હાય, લેાકેા ભારે માનંદથી “ જય ! જય !” ના પોકારા કરતા હાય, અને હું ઉદ્યાનક્રિડા કરવા નીકળી હાઉ તા કેવું સારૂ` ?
સિદ્ધાર્થ રાજાએ, તેમના સર્વાં દેહલા–મનારથા પૂરા કર્યો. જ્યારે જે પ્રકારની ઇચ્છા ઉદ્ભવી, ત્યારે તે ઈચ્છા પૂર્ણ કરી, મનેારથાને સન્માન્યા. એક પણ દોહલાની અવગણના ન કરી. એ રીતે વાંછિત મનેારથ પૂર્ણ થવાથી ત્રિશલા માતાના દોહલા ક્રમે ક્રમે શાંત થયા. અંતે તેમના બધા દોહલા પુરા થયા એટલે ત્રિશલામાતા ગ`ને ખિલકુલ હરકત ન આવે એ રીતે સુખપૂર્વક રહેવા લાગ્યાં. એસે તા તકીયા કે કોઈ થાંભ લાના આશ્રય લે, નિદ્રા આવે એટલે સૂઈ જાય, પાછા ઉઠે, એસે, શય્યામાં આળાટ અને હરે. એ રીતે ત્રિશલા ક્ષત્રિયાણી સુખપૂવ ક ગર્ભને વહન કરવા લાગ્યાં.
મહાવીર પ્રભુની ગસ્થિતિ
ગ્રીષ્મકાળના પહેલા મહિના, ગ્રીષ્મકાળનું બીજી પખવાડીયુ, અર્થાત્ ચૈત્ર માસનું શુકલ પખવાડીયુ –તે ચૈત્ર માસના શુકલ પખવાડીયાની તેરશ તિથિએ, ખરાખર નવ માસ, અને સાડાસાત દિવસ પૂરા થયા. એ પ્રમાણે શ્રી મહાવીર પ્રભુની ગર્ભ સ્થિતિના કાળ જાણવા.
ચાવીસ તી કરાની ગસ્થિતિને કાળ
શ્રી સામતિલક સૂરિએ પેાતાના સક્ષતિશત સ્થાનક નામના
Page #220
--------------------------------------------------------------------------
________________
ચતુર્થ વ્યાખ્યાન. ગ્રંથમાં ચાવીને તીર્થકરીને ગર્ભસ્થિતિકાળ કહ્યો છે તે અહીં નીચે આપીએ છીએ. (અહીં દરેક તીર્થકરને ગસ્થિતિકાળ જેટલા માસ તથા જેટલા દિવસ પૂરેપૂરા થયા તે જ કહ્યા છે. તે ઉપરાંત અ દિવસ વિવક્ષિત નહીં હોવાથી કહ્યો નથી. તે સંભવ પ્રમાણે પિતાની મેળે સમજી લે.)
(૧) શ્રી ઋષભદેવ પ્રભુ નવ માસ અને ચાર દિવસ ગર્ભમાં રા, (૨) અજિતનાથ પ્રભુ આઠ માસ અને પચીસ દિવસ (૩) સંભવનાથ પ્રભુ નવ માસ અને છ દિવસ (૪) અભિનંદન પ્રભુ આઠ માસ અને અઠયાવીસ દિવસ, (૫) સુમતિનાથપ્રભુ નવા માસ અને છ દિવસ (૬) પદ્મપ્રભુ નવ માસ અને છ દિવસ (૭) સુપાર્શ્વનાથ પ્રભુ નવ માસ અને ઓગણીસ દિવસ (૮) ચંદ્રપ્રભ પ્રભુ નવ માસ અને સાત દિવસ (૯) સુવિધિનાથ પ્રભુ આઠ માસ અને છવ્વીસ દિવસ (૧૦) શીતળનાથ પ્રભુ ૧ માસ અને છ દિવસ (૧૧) શ્રેયાંસનાથ પ્રભુ નવ માસ અને છ દિવસ, (૧૨) વાસુપૂજ્ય પ્રભુ આઠ માસ અને વિશ દિવસ (૧૩) વિમળનાથ પ્રભુ આઠ માસ અને એકવીસ દિવસ (૧૪) અનંતનાથ પ્રભુ નવ માસ અને છ દિવસ (૧૫) ધર્મનાથ પ્રભુ આઠ માસ અને છવ્વીસ દિવસ (૧૬) શાંતિનાથ પ્રભુ નવ માસ અને છ દિવસ (૧૭) કુંથુનાથ પ્રભુ નવ માસ અને પાંચ દીવસ (૧૮) અરનાથ પ્રભુ નવ માસ અને આઠ દિવસ (૧૯) મલ્લિનાથ પ્રભુ નવ માસ અને સાત દિવસ ( ૨૦ ) મુનિસુવ્રત સ્વામી નવ માસ અને આઠ દિવસ (૨૧) નમિનાથ પ્રભુ નવ માસ અને આઠ દિવસ (૨૨) નિમિનાથ પ્રભુ નવ માસ અને આઠ દિવસ (૨૩) પાર્શ્વનાથ પ્રભુ નવ માસ અને છ દિવસ (૨૪) શ્રી મહાવીર પ્રભુ નવ માસ અને સાત દિવસ.
૧૦
Page #221
--------------------------------------------------------------------------
________________
શ્રી કહ૫સત્ર
પ્રભુને જન્મ ' ' જે વખતે ગ્રહ ઉચ્ચ સ્થાનમાં વર્તતા હતા, ચંદ્રને ઉત્તમ થાગ પ્રાપ્ત થયે હતે, સર્વત્ર સૌમ્યભાવ, શાંતિ અને પ્રકાશ ખીલી રહ્યાં હતાં, દિશાઓમાં અંધકારનું નામનિશાન પણ ન હતું, ઉલ્કાપાત, રજોવૃષ્ટિ, ધરતીકંપ કે દિગદાહ જેવા ઉપદ્રને છેક અભાવ વર્તાતે હતે, દિશાઓના અંત પર્યત વિશુદ્ધિ અને નિર્મળતા પથરાયેલી હતી, જે વખતે સર્વ પક્ષીઓ પિતાના કલરવ વડે જય જયને ઉચ્ચાર કરી રહ્યાં હતાં, જે વખતે દક્ષિણ દિશાને સુગંધી શીતળ પવન, પૃથ્વીને મંદમંદપણે સ્પર્શ કરતે, વિશ્વના પ્રાણીઓને સુખ-શાંતિ ઉપજાવી રહ્યો હતો, જે વખતે પૃથ્વી પણ સર્વ પ્રકારના ધાન્યાદિથી ઉભરાઈ રહી હતી, અને જે વખતે સુકાળ, આરોગ્ય વિગેરે અનુકૂળ સંયોગોથી, દેશવાસી લોકેનાં હૈયાં હર્ષનાં હિંડોળે ઝુલી રહ્યાં હતાં, તેમજ વસંતોત્સવાદિની ક્રિડા દેશભરમાં ચાલતી હતી, તેવે વખતેમધ્યરાત્રિને વિષે, ઉત્તરા ફાગુની નક્ષત્ર સાથે ચન્દ્રનો વેગ પ્રાપ્ત થતાં આરોગ્યવાળી ત્રિશલા ક્ષત્રિયાણીએ બાધારહિતપણે આરોગ્ય પુત્રને જન્મ આપ્યો.
Page #222
--------------------------------------------------------------------------
________________
પંચમ વ્યાખ્યાન
દેવ-દેવીઓનો મહોત્સવ જે રાત્રિને વિષે શ્રમણ ભગવાન મહાવીર જમ્યા તે શત્રિ પ્રભુના જન્મોત્સવ માટે નીચે ઉતરતા અને ઉંચે ચડતા અનેક દે અને દેવીઓને લીધે જાણે અતિશય આકુળ થઈ હિય એવી દેખાવા લાગી. આનંદમય હાસ્યથી અને અવ્યા શબ્દથી શાંત રાત્રિ પણ કેળાહળમય બની ગઈ, અચેતન જેવી દિશાઓ પાણુ હર્ષિત થઈ હોય એવી રમણીય દેખાવા લાગી. પવન પણ મંદમંદપણે વહેવા લાગ્યા. ત્રણે જગતુ ઉદ્યોતમય થઈ ગયાં, આકાશમાં દુંદુભિના કર્ણપ્રિય નાદ થવા લાગ્યા, પૃથ્વી પણ ઉચ્છવાસને પામી અને નારકીના દુ:ખમય જીવોને પણ તે સમય આનંદમય લાગ્યો.
છપ્પન દિકકુમારીઓને આચાર પ્રભુને જન્મ થતાં છપ્પન દિકકુમારીઓનાં આસન કયાં અને અવધિજ્ઞાને કરીને શ્રી અરિહંત પ્રભુને જન્મ થયેલો જાણી, હર્ષપૂર્વક સૂતિકાઘરને વિષે આવી. તેઓમાં (૧) ભેગં. કરા (૨) ભગવતી (૩) સુભેગા (૪) ભેગમાલિની (૫) સુવત્સા, (૬) વત્સમિત્રા (૭) પુષ્પમાળા અને (૮) અનિંદિતા નામની આઠ દિકકુમારીઓએ અલકમાંથી આવી પ્રભુને તથા પ્રભુની માતાને નમસ્કાર કરી ઈશાન દિશામાં સૂતિકા ઘર રચું, અને એ ઘરથી એક જ પર્યત જમીનને સંવર્ત વાયુવડે શુદ્ધ કરી.(૯) મેઘંકર (૧૦) મેઘવતી (૧૧) સુમેઘા (૧૨) મેઘમાલિની (૧૩) તેયધારા (૧૪)વિચિત્રા (૧૫) વારિ
Page #223
--------------------------------------------------------------------------
________________
૧૪૮
શ્રી કલ્પસૂત્રBણા અને (૧૬) બલાહિકા નામની આઠ દિકુમારીઓએ ઉર્વલોકમાંથી આવી પ્રભુને તથા પ્રભુની માતાને નમન કરી સુગધી જળ તથા પુષ્પોની વૃષ્ટિ કરી. (૧૭) નંદા (૧૮) ઉત્તરાનંદા (૧૯) આનંદા (૨૦) નંદિવર્ધના (૨૧) વિજય (૨૨) વૈજયંતી (૨૩) જયંતી અને (૨૪) અપરાજિતા નામની આઠ દિઠુમારીઓએ પૂર્વ દિશા તરફના રૂચક પર્વતમાંથી આવીને મુખ જોવા માટે આગળ દર્પણ ધર્યું. (૨૫) સમાહારા (૨૬) સુખદત્તા (ર૭) સુપ્રબુદ્ધા (૨૮) યશોધરા (૨૯) લક્ષમીવતી (૩૦) શેષવતી (૩૧) ચિત્રગુપ્તા અને (૩૨) વસુંધરા નામની આઠ દિલ્ફમારીઓ દક્ષિણદિશાના રૂચક પર્વતથી આવી સ્નાન માટે જળથી ભરેલા કળશે લઈ ગીતગાના કરવા લાગી. (૩૩) ઈલાદેવી (૩૪) સુરાદેવી (૩૫) પૃથિવી (૩૬) પદ્મવતી (૩૭) એકનાસા (૩૮) નવમિકા (૩૯) ભદ્રા અને (૪૦) શીતા નામની આઠ કુમારીકાઓ પશ્ચિમ દિશાના રૂચક પર્વતથી આવી પ્રભુને તથા પ્રભુની માતાને પવન નાખવા માટે હાથમાં વીંઝણા લઈને ઉભી રહી. (૪૧).અલંબુસા (૪૨) મિનકેશી (૪૩) પુંડરિકા (૪૪) વારૂણી ( ૪૫ ) હાસા (૪૬) સર્વપ્રભા (૪૭) શ્રી અને (૪૮) હી નામની આઠ કુમારિકાઓ ઉત્તર દિશાના રૂચક પર્વત પરથી આવી ચામર વીંઝવા લાગી. (૪૯) ચિત્રા (૫) ચિત્રકનકા (૫૧) શહેરા અને (પર) વસુદામિની નામની ચાર કુમારિકાઓ રૂકપર્વતની વિદિશાઓમાંથી આવી, હાથમાં દીપક લઈ ઈશાન વિગેરે વિદિશાઓમાં ઉભી રહી, (૫૩) રૂપા (૫૪) રૂપાસિકા (૫૫) સુરૂપ અને (પદ) રૂપાવતી નામની ચાર દિકકુમારીએાએ રૂચકદ્વીપથી આવીને ભગવંતના નાળને ચાર અંગુળથી છેટે છેદી, ખોદેલા ખાડામાં
Page #224
--------------------------------------------------------------------------
________________
૧૪૯
પંચમ વ્યાખ્યાન. નાખી, ખાડે વૈર્ય રત્નોથી પૂરી તેની ઉપર પીઠ બનાવ્યું તથા તેને દુર્વાથી બાંધીને તે જન્મઘરની પૂર્વદિશા, દક્ષિણ દિશા અને ઉત્તરદિશામાં કેળનાં ત્રણ ઘર બનાવ્યાં. દક્ષિણ દિશાવાળા ઘરમાં પ્રભુને તથા માતાને સિંહાસન ઉપર બેસારી, બંનેને સુગંધી તેલનું મર્દન કર્યું. પછી પૂર્વ દિશાવાળા ઘરમાં લઈ જઈને સ્નાન કરાવી-વિલેપન કરી કપડાં તથા આભૂષણે પહેરાવ્યાં. ત્યારબાદ ઉત્તર દિશાવાળા કેળના ઘરમાં લઈ જઈને ભગવંતને તથા તેમની માતાને સિંહાસન ઉપર બેસાડી, અરણિના બે કાષ્ટ ઘસી, અગ્નિ નીપજાવી, ઉત્તમ ચંદનવડેહામ કરી, તે અગ્નિની રાખવડે દિકકુમારીએાએ પ્રભુને તથા માતાને રક્ષાપિટલી બાંધી. ત્યારપછી તે દિકુમારીએાએ રત્નના બે ગેળા અકળાવી “તમે પર્વત જેટલા દીર્ધાયુષી થાઓ” એવા પ્રકારના આશિર્વચન ઉચ્ચાર્યા અને પ્રભુને તથા માતાને જન્મસ્થાને મૂકી પોતપોતાની દિશામાં જઈ ગીતગાન આરંભ્યાં. પ્રત્યેક દિકકુમારીકા સાથે ચાર હજાર સામાનિક દે, ચાર મહત્તરાઓ, સેળ હજાર અંગરક્ષકે, સાત સેનાઓ, સાત સેનાપતિઓ અને બીજા પણ મહદ્ધિક દે તે હોય જ. તેમજ આભિગિક દેવાએ બનાવેલા જન પ્રમાણવાળા વિમાને પણ હોય, અને એ વિમાનમાં બેસીને જ તેઓ પ્રભુને જોત્સવ કરવા આવે.
ઇન્દ્રની આતૂરતા સાધમેન્દ્રનું પર્વત સમાન નિશ્ચલ, શક્ર નામનું સિંહાસન કંપાયમાન થયું, એટલે ઇન્દ્ર અવધિજ્ઞાનને ઉપગ મૂકી જોયું તે ચરમ જિનેશ્વરનો જન્મ થયેલે જણાય. તુરતજ ઈન્દ્ર હરિગમેથી દેવ પાસે એક એજન જેટલા પરિમંડળવાળો સુષા નામને ઘંટ વગડાવ્યો. એ ઘંટની સાથે જ સર્વ
Page #225
--------------------------------------------------------------------------
________________
૧૫૦
શ્રી કલ્પસૂત્ર
વિમાનમાં રહેલા ઘંટ વાગવા લાગ્યા. પોતપોતાના વિમાનમાં થતા ઘંટનાદથી દેવ સમજી ગયા કે ઈન્દ્રને કંઈક કર્તવ્ય આવી પડયું છે, તેઓ સર્વ એકઠા થયા એટલે હરિગમેષીએ ઇન્દ્રને હૂકમ કહી સંભળાવ્યું. તીર્થકરને જન્મમહત્સવ કરવા જવાનું છે એમ જાણું દેવેને બહુજ આનંદ થયે. તેઓ ચાલવાની તૈયારી કરવા લાગ્યા.
ઈન્દ્રને પરિવાર પાલક નામના દેવે બનાવેલા અને લાખ એજનના પ્રમાણ વાળા પાલક નામના વિમાન ઉપર ઈન્ડે પોતાનું આસન લીધું. તે વિમાનમાં ઈન્દ્રના સિંહાસનની સામે જ તેની આઠ અગ્રમહિને
ઓનાં આઠ ભદ્રાસન હતાં. ડાબી બાજુએ રાશી હજાર સામાનિક દેનાં ચેરાશી હજાર ભદ્રાસન હતાં, જમણું બાજુએ અત્યંતર પર્ષદાના બાર હજાર દેના બાર હજાર ભદ્રાસન, મધ્યમ પર્ષદાના ચાર હજાર દેના ચેદ હજાર ભદ્રાસન અને બાહ્ય પર્ષદાના સેળ હજાર દેવોના સેળ હજાર ભદ્રાસન હતાં. અને ચારે દિશાઓમાં પ્રત્યેક દિશાને વિષે ચારાશી હજાર આત્મરક્ષક દેના ચોરાશી હજાર ભદ્રાસન હતાં. આ પ્રમાણે પોતાના પરિવારના દેવોથી અને બીજા પણ કરડેથી પરિવરેલે, ગુણેથી ગવાતે, ઈન્દ્ર ત્યાંથી ચાલે, તેની સાથે બીજા દે પણ ચાલવા લાગ્યા.
સાંકડો થઈ પડેલે વિશાળ મને માર્ગ કેટલાક દે ઇન્દ્રના હુકમથી ચાલ્યા, કેટલાક મિત્રના વચ. નથી, કેટલાક પિતાની પ્રિયાની પ્રેરણાથી, કેટલાક શુદ્ધ ભક્તિભાવથી, કેટલાક કુતુહલથી, કેટલાક અપૂર્વ આશ્ચર્યથી અને કેટલાક આત્મિક ભાવથી એમ અનેક રીતે સઘળા દેવ વિવિધ પ્રક
Page #226
--------------------------------------------------------------------------
________________
પંચમ વ્યાખ્યાન.
૧૫૧
રના વાહન ઉપર સ્વાર થઈ ચાલી નીકળ્યા. તે વખતે જૂદી જૂદી જાતના વાજીંત્રા, ઘટાનાદ અને દૈવાના કાળાહળથી આખું બ્રહ્માંડ શબ્દમય બની ગયું. સિંહ પર સ્વારી કરનાર, પાસેના હાથીવાળા દેવને કહે છે કે... તારા હાથી જરા દૂર હઠાવી લે, નહિંતર મારા આ માન્મત્ત કેસરી તારા હાથીને મારી નાખશે. ’ એવી રીતે પાડાની સ્વારી કરનાર, ઘેાડેસ્વારને ગરૂડની સ્વારી કરનાર સર્પના સ્વારને, અને ચિત્રાની સ્વારી કરનાર અકરાના સ્વારને પેાતાનું વાહન તારવવા આદરપૂર્વક કહેવા લાગ્યા. દેવાના કરાડા વિમાના અને વિવિધ પ્રકારના વાહનાને લીધે વિશાળ જ્યેામના માર્ગ પણ આજે સાંકડા થઈ પડયા. કેટલાક દેવા તે આવા સંકડાશવાળા માર્ગોમાં મિત્રાને ત્યજી ચતુરાઈથી પાતપાતાના વાહનને આગળ કરી ચાલતા થયા. એવી રીતે સ્પર્ધાસ્પીથી આગળ ચાલતા દેવેાને તેમના મિત્રા કહેવા લાગ્યા કે:—“ મિત્ર, આમ ઉતાવળ શા સારૂ કરે છે ? હું પણ તારી સાથેજ આવું છું ! ” આગળ નીકળી ગયેલ દેવ જવામ આપવા લાગ્યા કે:— આવેા અવસર કોઇ મહા પુણ્યયેાગના પ્રતાપે જ પ્રાપ્ત થાય છે. આવે પ્રસગે તા જે કાઈ પહેલાં પહેાંચી જઈ પ્રભુનાં દર્શન કરે તે મહાભાગ્યશાળી ગણાય. બીજે કાઇ વખતે હું તારા સંગાથ ન છેાડુ, પણ આજે તે મારાથી ન થાણાય. ” એમ મિત્રની રાહ જોયા વિના જ આગળ
ચાલવા લાગ્યા.
જેમના વાહન વેગવાળા અને બળવાન હતા તેઓ તે બધા કરતાં સપાટામ ધ આગળ નીકળી ગયા. પણ જેઓ નિળ હતા અને સ્ખલના પામતા હતા તેઓ કંટાળીને કહેવા લાગ્યા કે:“ અરેરે ! શું કરીએ ? આજે તે આવડું મ્હાટુ આકાશ પણ અમારે માટે સાંકડું થઈ પડયું છે ! ” બીજા દેવા તેમને
Page #227
--------------------------------------------------------------------------
________________
૧૫૨
શ્રી કલ્પસૂત્રશાત્વના આપતાં કહેવા લાગ્યા કે –“ હમણા તે વખતને માન આપી મુંગા મુંગા ચાલવામાં જ મજા છે. પર્વના દિવસે આવા સાંકડા જ હોય.”
આકાશમાંથી ઉતરતા દેવના મસ્તક પર ચન્દ્રનાં કિરણ વરસતાં હતાં અને તેથી દેને જાણે પળીયા આવી ગયા હોય એવા વૃદ્ધ સમા ભાસતા હતા. તેમના મસ્તકે સ્પર્શતા તાશ, રૂપાના ઘડા જેવા, કંઠે સ્પર્શતા તારા કંઠી જેવા અને શરીરે સ્પર્શતા તારા પરસેવાનાં બિન્દુ જેવા શોભી રહ્યાં હતાં.
ઈન્દ્રને આચાર એ રીતે દેથી પરિવરેલે ઈન્દ્ર, નન્દીશ્વરદ્વીપ પાસે આવી, વિમાનને સંક્ષેપી, ભગવંતના જન્મસ્થાનકે આવ્યા. જિનેશ્વરને તથા માતાને ત્રણ પ્રદક્ષિણ દઈ વંદન–નમસ્કાર વિગેરે કરી છે કે –“કુખમાં રત્ન નિપજાવનારી, જગતમાં દીપિકા સમ હે માતા ! હું તમને નમું છું, હું–દેને સ્વામી શકે, આજે તમારા પુત્ર-છેલ્લા તીર્થકરને જન્મ મહત્સવ ઉજવવા દેવલેથી ચાલ્યો આવું છું. માતા ! તમે કઈ રીતે ચિંતા કે વ્યગ્રતા ન ધરતા.” તે પછી ઈન્દ્ર ત્રિશલા માતાને અવસ્થાપિની નિદ્રા આપી અને જીનેશ્વર પ્રભુનું પ્રતિબિંબ માતાના પડખે મૂકયું. ઈન્ડે પ્રભુને કરસંપુટમાં લીધા અને પ્રભુની સેવાને તમામ લાભ પિતાને જ મળે તે માટે પિતાનાં પાંચ રૂ૫ બનાવ્યાં. એક રૂપે પ્રભુને ગ્રહણ કર્યા, બે રૂપે બન્ને પડખે રહીને ચામર વીંજવા લાગ્યા, એક રૂપે પ્રભુને માથે છત્ર ધારણ કર્યું અને એક રૂપે વજ ધારણ કરીને આગળ ચાલવા લાગ્યો. તેની સાથે-આગળ પાછળ અનેક દે ચાલવા લાગ્યા. તેમાં જેઓ આગળ ચાલતા હતા તેઓ પાછળ આવનારાઓને
Page #228
--------------------------------------------------------------------------
________________
પંચમ વ્યાખ્યાન.
૧૩
ભાગ્યશાળી માનવા લાગ્યા અને પાછળ રહેનારાઓ આગળ ચાલનારાઓને મહાભાગ્ય ગણવા લાગ્યા. જેઓ આગળ ચાલતા હતા તેમને પ્રભુનાં દર્શીનની ઝંખના થવા લાગી. તેમને વિચાર થયા કે પ્રભુના અદ્ભુત રૂપનું દર્શન કરવા, માથાના પાછલા ભાગમાં આખા હાત તે કેવું સારૂં થાત ? ધીમે ધીમે, વિવિધ ભાવના ભાવતા દેવાથી પરિવરેલેા સાધર્મેન્દ્ર, મેરૂ પ તના શિખરપર રહેલા પાંડુક નામના વનમાં આવી પહોંચ્યા, અને ત્યાં મેરૂની ચલાથી દક્ષિણ ભાગમાં રહેલી અતિપાંડુક ખલા નામની શિલા પર જઇ, પ્રભુને ખેાળામાં લઇ પૂર્વદિશા ભણી સુખ કરી સ્થિત થયા.
સ્નાનની સામગ્રી
એ વખતે દશ વૈમાનિક, વીશ ભુવનપતિ, ખત્રીશ વ્યંતર અને એ ચેતિક એ પ્રમાણે ચાસઢ ઇન્દ્રો પ્રભુના ચરણ પાસે આવીને હાજર થઇ ગયા. અચ્યુતેન્દ્ર આભિયાગિક દેવાને કહી સેનાના, રૂપાના, રત્નના, સેના-રૂપાના, સાના-રત્નના, રત્ન અને રૂપાના, સુવર્ણ રત્ન અને રૂપાના તેમજ માટીના, એવી રીતે એક ચેાજનના મુખવાળા માટે જાતિના કળશેા મંગાવ્યા. દેવાએ પ્રત્યેક જાતિના એક હજાર ને આઠ આઠ કળશ હાજર કર્યા, તે ઉપરાંત ભૃંગાર એટલે કે કળશિવશેષ, દર્પણુ, રન્નના કરડીયા,સુપ્રતિષ્ઠ એટલે ભાજનવિશેષ, થાળ, પાત્રી અને પુષ્પાની છાબડી વિગેરે પૂજાનાં ઉપકરણા, કળશની પેઠે દરેક આઠ આઠ જાતિનાં અને પ્રત્યેક જાતિના એક હજાર ને આઠ આઠ સંખ્યાનાં મંગાવ્યાં. માગધ વિગેરે તીર્થોની માટી અને જળ, ગંગા વિગેરે મહા નદીઓનાં કમળ અને જળ, પદ્મદ વિગેરેનાં કમળ અને જળ, તથા ક્ષુલહિમવંત, વધર, વૈતાઢ્ય,વિજય અને વક્ષસ્કરાદિ પતા ઉપરથી સરસવ પુષ્પા, સુગ’ધી પદાર્થો અને બીજી અનેક
Page #229
--------------------------------------------------------------------------
________________
બનાવ્યા હતા કપાત થઈ.
૧૫૪
શ્રી કલ્યસત્રપ્રકારની ઓષધીઓ મંગાવી લીધી. આલિયોગિક એ પ્રભુને સ્નાન કરાવવા માટે સર્વ કળશે, ક્ષીરસમુદ્રાદિના જળથી ભરીને તૈયાર રાખ્યા હતા. દેના વક્ષ:સ્થળ પાસે રહેલા, તીર્થના જળથી ભરેલા કળશ એવા શોભતા હતા કે જાણે દેવોએ સંસાર સમુદ્રને તરી જવા માટે ઘડા ધારણ કર્યા હાયની ?' જાણે ભાવરૂપ વૃક્ષને સિંચતા હોય અથવા પોતાને મેલ ધોઈ નાખતા હોય, અથવા ધર્મપ્રસાદ ઉપર કલશ સ્થાપતા હાય. તેવા તે દેવો શોભી રહ્યા. શક્રેન્દ્રની શંકા અને પ્રભુના સામર્થ્યને પરિચય
જેના હૃદયમાં ભક્તિભાવ ઉભરાતું હોય તેના હૃદયમાં કે મળતા પણ હોય. અને એ ભક્તિભાવ તથા કમળતા ઘણુંવાર ખોટી શંકા ઉભી કરે છે. આ અવસરે ઈન્દ્રને શંકા ઉદ્ભવી કે – “લઘુ શરીરવાળા પ્રભુ આટલે બધે જળનો ભાર શી રીતે સહન કરી શકશે?” ઈન્દ્રને આ સંશય દૂર કરવા પ્રભુએ પોતાના ડાબા પગના અંગુઠાને અગ્રભાગ મેરૂ પર્વતને સહેજ દબાવ્યું. એટલામાં તે પ્રભુના અતુલબળથી આખો મેરૂ પર્વત કંપી ઉઠ્યો, પર્વતના શિખરે ચિતરફથી પડવા લાગ્યાં, પર્વત અને પૃથ્વી પણ સહસા ધ્રુજી ઉઠી, સમુદ્રો ખળભળ્યા, બ્રહ્માંડ કુટી. જાય એવા ભયાનક શબ્દ થવા લાગ્યા અને દેવે પણ ભયવિહલ બની ગયા. ઈન્દ્રને પિતાને પણ ક્રોધ ચડયે કે –“અરે ! આ પવિત્ર શાંતિક્રિયા સમયે આ ઉત્પાત કેણે આદર્યો?” તેણે. અવધિજ્ઞાનથી જોયું તે આ ઉત્પાતમાં પોતાની શંકા અને " પ્રભુના પરાક્રમની લીલા જ કારણભૂત જણાયાં.
ઈન્ડે પ્રભુને અતિ વિનયથી કહ્યું કે –“હે નાથ ! આપનું અસાધારણ માહાસ્ય મારા જે સાધારણ પ્રાણી શી રીતે જાણું શકે ? મેં તીર્થકરનું અનંતબળ જાયા વિના જ, આપના
Page #230
--------------------------------------------------------------------------
________________
પંચમ વ્યાખ્યાન.
૧૫૫
સામર્થ્ય વિશે શંકા આ. મેં જે વિપરીત ચિંતવ્યું તે મારૂં કુત્ય મિથ્યા હો ! હું આપની પાસે મારા અપરાધની ક્ષમા માગું છું.”
મેરૂપર્વતને પણ થયું કે અસંખ્યાતા તીર્થકરે આજ સુધીમાં થઈ ગયા, પણ મને કેઈએ પગથી સ્પર્શ કર્યો નથી. આજે વીરપ્રભુના પગનો સ્પર્શ પામી તે હર્ષથી નાચવા લાગ્યા. વળી તેણે વિચાર્યું કે આ સ્નાત્ર નીરના અભિષેકથી ઝરતાં સઘળાં ઝરણાંરૂપી મેં હાર પહેર્યા તથા જીનેશ્વર રૂપી મુકુટને ધારીને હું સઘળા પર્વને રાજા થયે.
સ્નાન-વિલેપન વિગેરે પહેલાં અય્યતેન્દ્ર પ્રભુને સ્નાન કરાવ્યું, તે પછી અનુક્રમે બીજા ઈન્દ્રો અને છેક ચન્દ્ર-સૂર્ય વિગેરેએ પણ પ્રભુસ્નાનને લહાવો લીધે. સ્નાત્ર મહોત્સવ વખતે ચરમ તીર્થકરના મસ્તક પર વેત છત્રની પેઠે શોભતું, મુખરૂપી ચંદ્ર પર કિરણોના સમુહની પેઠે તેજ વરસાવતું, કંઠમાં હારની પેઠે ઝૂલતું, સમસ્ત શરીર પર ચીન દેશના રેશમી કપડાની પેઠે દીપતું, અને ઈન્દ્રોના સમુહેએ ઉંચા કરેલા ઘડાઓના સમુહના મધ્યભાગમાંથી નીચે પડતું-ક્ષીરસમુદ્રનું પાણી સની લક્ષમીને માટે હ! શક્રેન્દ્ર પોતે ચાર વૃષભનું રૂપ કરીને, આઠ શીંગડાઓમાંથી ઝરતા જળવડે પ્રભુને અભિષેક કર્યો. દેવેને જે વિબુધ અર્થાત પંડિત કહેવામાં આવે છે તે યથાર્થ જ છે. કારણ કે ચરમ તીર્થકરને જળ વડે હરાવવાનો લાભ લઈ પોતે જ નિર્મળ બન્યા. મંગળદી અને આરતી ઉતારી, નાચગાન તથા વાજી વગાડી વિવિધ પ્રકારે મહોત્સવ કર્યો. ત્યારપછી ઈન્દ્ર ગંધ કાષાયી નામના દિવ્ય વસ્ત્રવડે પ્રભુના શરીરને લુછી, ચંદનાદિવડે વિલેપન કરી, પુષ્પપૂજા કરી. ત્યારબાદ પ્રભુની સન્મુખ
Page #231
--------------------------------------------------------------------------
________________
૧૫૬
શ્રી કલ્પસૂત્ર
રનના પાટલા ઉપર, રૂપાના શેખાવતી દર્પણ, વર્ધમાન, કળશ, મત્સ્યયુગલ, શ્રીવત્સ, સ્વસ્તિક, નન્દાવર્ત અને ભદ્રાસન એ અષ્ટમંગળ આળેખી પ્રભુની સ્તુતિ કરી. એ બધું પતી રહ્યા પછી ઈન્ડે પ્રભુને તેમની માતા પાસે લાવીને મૂક્યા. અને પિતાની શકિતથી પ્રભુનું પ્રતિબિમ્બ તથા અવસ્થાપિની નિદ્રા સંહરી લીધી. ઓશીકા નીચે બે કુંડળ અને મુલાયમ કપડાંની જોડી મૂકી. પ્રભુની દષ્ટિને આનંદ આપવા ઉપરના ચંદરવા સાથે સુવર્ણ અને રત્નની હારેથી સુશોભિત એક દડે લટકાવ્યું. તે ઉપરાંત બત્રીશ કરોડ રત્ન સુવર્ણ અને રૂપાની વૃષ્ટિ કરી. આખરે ઈન્દ્ર આભિગિક દેવ પાસે મોટા સાદે ઉલ્લેષણ કરાવી કે “પ્રભુ અને પ્રભુની માતાનું જે કઈ અશુભ ચિંતવશે તેના મસ્તકના અનવૃક્ષની મંજરીની પેઠે સાત ટુકડા થશે.” વળી પ્રભુના અંગુઠા ઉપર અમૃત મૂકીને નંદીશ્વરદ્વીપમાં અઠ્ઠાઈ મહત્સવ કરીને સઘળા દેવે પિતાના સ્થાને ગયા.
વધામણું અને તેનું ફળ પ્રભુને જન્મ થયાનું જાણતાં જ પ્રિયંવદા નામની દાસી, દિડતી દેડતી સિદ્ધાર્થ રાજા પાસે પહોંચી અને પુત્ર જન્મની શુભ વધામણી આપી. આવી અણમૂલી વધામણી સાંભળી રાજાને અત્યંત આનંદ થાય એમાં તે પૂછવું જ શું? હર્ષના આવેશથી તેની વાણું ગગ૬ શબવાળી થઈ ગઈ અને તેના શરીરના રે માંચ ખડાં થઈ ગયાં ! આવી સરસ વધામણું આપ-નાર દાસી પર રાજા ઘણાજ સંતુષ્ટ થયે, પિતાના મુગટ સિવાયનાં સઘળાં આભૂષણે તેને બક્ષીસ આપી દીધાં અને દાસી પણથી તેને સાવ મુક્ત કરી દીધી.
વિભૂતિઓને વરસાદ! જે રાત્રિએ શ્રમણ ભગવાન જમ્યા તે રાત્રિએ, કુબેરની
Page #232
--------------------------------------------------------------------------
________________
પંચમ વ્યાખ્યાન
૧૫૦
આજ્ઞાને માનનારા ઘણા તિય ગજુંભક દેવાએ, સિદ્ધાર્થ રાજાના જીવનમાં રૂપાની, સુવર્ણની, રત્નાની, દેવાદિ વસ્રોની, ઘરેણાંની, નાગરવેલ પ્રમુખ પત્રાની, પુષ્પાની, લેાની, શાલી, ઘઉં, મગ, યત્ર વિગેરે માન્યબીજની, માળાઓની, પુટ, કપુર, ચંદનાદિ સુગંધી પદાર્થાની, સુગધી ોની, હિંગળાક જેવા રંગાની અને દ્રવ્યની ધારાદ્ધ વૃષ્ટિ વરસાવી.
રાજ્યમાં સત્ર ર્ગવધામણા
ભવનપતિ, વાનવ્યંતર, ચૈતિષ્ટ અને વૈમાનિક દેવાએ તીર્થંકરના જન્માભિષેક મહાત્સવ કર્યો પછી, પ્રાત:કાળ થતાં, સિદ્ધાર્થ રાજાએ નગરના કોટવાળાને એટલાવીને કહ્યું કેઃ— હૈ દેવાનુપ્રિયા ! તમે જલદી ક્ષત્રિયકુંડ ગ્રામ નગરના કેદખાના શુદ્ધ કરી અને તમામ કેદીએને છેડી મૂકે. (રાજનીતિમાં કહ્યું છે કે યુવરાજના અભિષેક વખતે, શત્રુના દેશ ઉપર ચડાઈ કરી વિજય મેળવ્યેા હૈાય ત્યારે અને પુત્રના જન્મ વખતે કેદીઓને મુક્ત કરવા જોઇએ. ) કેદીઓને છૂટા મૂક્યા પછી ઘી, તેલ, વિગેરે રસ માપવાનાં પળી-પાવળાં વિગેરેના માપમાં, ધાન્ય માપવાનાં પાલી, માણું વિગેરેના માપમાં (માનમાં) અને ત્રાજવાથી તેાળવાનાં શેર વિગેરેના માપમાં ( ઉન્માનમાં ) વધારે કરવેા. સમગ્ર ક્ષત્રિય ડપુર નગરને મ્હારથી તથા અંદરથી વાળીચાળી, ધૂળ વિગેરે કચરા ફે કાવી દઈ, સુગ ધી પાણી છંટાવી, છાણ વિગેરેથી લીંપાવી સાફ કરાવા; શિગાડાના આકારના ત્રણ ખુણીયાસ્થાન, જ્યાં ત્રણ રસ્તાના સંગમ થતા હોય, ચાર રસ્તાના સંગમ થત હાય, જ્યાં ઘણા રસ્તાના સંગમ થતા હાય, તેમજ ચાર દરવાજાવાળા દેવમંદિર વિગેરે અને રાજમાર્ગો તથા સામાન્ય માતિ સાસુફ કરાવી, દુકાના અને રસ્તાએના મધ્યભાગના કચરા દૂર ફે કાવી, જમીનને સરખી-સપાટ ખનાવી, પાણી છંટાવી
Page #233
--------------------------------------------------------------------------
________________
૧૫૮
શ્રી ક૯પસૂત્રપવિત્ર કરે. ઉત્સવ જેવા માટે જે લેકે એકઠા થાય તે બેઠા બેઠા બધું જોઈ શકે તે માટે રસ્તાને કિનારે માળબંધ માંચડાએ બંધાવે. વિવિધ પ્રકારના રંગથી રંગેલી અને સિંહ, હાથી, ગરૂડ વિગેરે પશુ-પક્ષીઓના ચિત્રોવાળી ધજાપતાકાઓથી નગરને શણગારે. ભીંતે અને જમીનને છાણ તથા ચુના વિગેરેથી એવી સફાઈદાર બનાવો કે જાણે પૂજન આદર્યું હોય એમજ લાગે ! ગોશીષ, ચંદન, ઉત્તમ રકતચંદન અને દર્દર નામના પહાડી ચંદનવડે, નગરની ભીંતે વિગેરે સ્થળે પાંચ આંગળીઓ અને હથેળીઓના થાપા મરા ઘરની અંદર ચેકમાં મંગળકળશો સ્થપા, ઘરના દરેક દરવાજે, ચંદનના કળશેથી રમણીય લાગે એવા તેમણે બંધાવે, ઠેઠ ભૂમિ સુધી ઝુલે એવી વિશાળ અને ગેળ આકારની પુષમાળાઓ લટકાવે, સરસ સુગધી પંચવણ પુષ્પના સમુહ યોગ્ય સ્થળે ગઠવી નગરને સંસ્કાયુકત બનાવે, કાળે અગરૂ, ઉંચી જાતને કિં, સેલારસ, અને દશાંગધૂપ પ્રકટાવી સારા નગરને સુવાસિત બનાવી મૂકે, ઉત્તમ ગંધવાળાં ઉંચી જાતના ચૂણેથી એવી સુગંધ પ્રસરાવકે આખું નગર જાણે સુગંધી પદાર્થોની બનાવેલી એક ગોળીજ હોય એ ભાસ થયા વિના ન રહે. મેં કહ્યું તેવું નગર તમે પિત કરો અને બીજાની પાસે કરાવો!
તે સિવાય નાચ કરાવનારા, નાચ કરનારા, દેરપર ચડી ખેલ કરનારા, મલયુદ્ધ કરનારા, મુંડીથી યુદ્ધ કરનારા, હાસ્યકુતૂહલ કરાવનારા વિદૂષકો, ભાંડ-ભવાયા, હાથી, ઉંટ કે ઉંચા રાખેલા વાંસને ટપી જનારા, નદી વિગેરે તરનારા, રસિક કથાઓ કહેનારા, રાસ રમનારા, કેટવાળે, વાંસપર ચડી તેના અગ્રભાગ ઉપર ખેલનારા, ચિત્રપટ હાથમાં રાખી ભિક્ષા માગનારાગરીપુત્ર, ચામડાની મસકમાં વાયુ ભરી બજાવનારા, વણા
Page #234
--------------------------------------------------------------------------
________________
પંચમ વ્યાખ્યાન.
૧૫૮
વગાડનારા, તાળી વગાડી નાચ કરનારા, તાળી વગાડી કથા કહેનારા, એવી એવી જાતના ખેલ-કુતૂહી-રમત-ગમત કરનારા અનેક લોકોને ક્ષત્રિકુંડગ્રામ નગરને વિષે બેલા.
અને આ મહોત્સવના દિવસોમાં કોઈ પિતાની ગાડી નડે, હળ ન ખેડે, અને ખાંડવા–દળવાનું બંધ રાખે એ બંદોબસ્ત તમે પોતે કરો તથા બીજા પાસે કરાવે અને મારી આજ્ઞા મુજબ દરેક કાર્ય કરીને મને નિવેદન કરે.” - સિદ્ધાર્થ રાજાની આજ્ઞા પામી, કટુંબિક પુરૂષોએ ખુબ હર્ષ, સંતોષ અને આનંદપૂર્વક નમન કર્યું અને આજ્ઞાનાં વચન વિનયપૂર્વક અંગીકાર કરી, ક્ષત્રિયકુડપુર નગરમાં જઈ કેદીએને છોડી મૂક્યા, ઘેસરા અને સાંબેલા ઉંચા મૂકાવી દીધા અને દરેક કાર્ય સંપૂર્ણ કરી, સિદ્ધાર્થ ક્ષત્રિય પાસે આવીવિનયપૂર્વક નમન કરી “ આપની આજ્ઞા મુજબ બધાં કાર્યો થઈ ગયાં છે એ પ્રમાણે નિવેદન કર્યું.
મહોત્સવરૂપ કુલમર્યાદા અને તેનું વર્ણન સિદ્ધાર્થ રાજાએ, તે પછી, કસરતશાળામાં આવી, કસરત, તેલમર્દન તથા સ્નાન વિગેરેથી પરવારી ચંદનાદિનું વિલેપન કર્યું, ઉત્તમ વસ્ત્રો તથા કીમતી આભૂષણે ધારણ કર્યા અને સર્વ પ્રકારની સિદ્ધિ તથા ઉચિત સર્વ વસ્તુઓના સંગ સાથે, પાલખી-ઘોડા વિગેરે સર્વ પ્રકારના વાહન, પરિવારાદિ સર્વ સમુદાય અને અંત:પુર સાથે, દસ દિવસ સુધી મહોત્સવરૂપ કુલમર્યાદા આરંભી. તે દિવસમાં સર્વ જાતનાં પુષ્પ, સુગંધી પદાર્થો, વસ્ત્રો, માળાઓ અને અલંકારોથી તે શોભવા લાગ્યો, સર્વ પ્રકારના વાજીંત્રોના મનહર વની-પ્રતિધ્વની થવા લાગ્યા, મહાન ત્ર દ્ધને સૂચવનારૂં છત્ર તેણે ધારણ કર્યું, સર્વ ઉચિત
Page #235
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્પસત્ર
૧૬૦
વસ્તુઓ પોતપાતાના સ્થાનમાં શાભવા લાગી, મેટું સૈન્ય, પાલખી ઘેાડા વિગેરે વાહુના પણ યોગ્ય રીતે ગાઠવાઇ ગયા, શંખ, ડંકા, નગારૂ, નાખત, ખંજરી, રણશીંગુ, હુડુક્ક નામનું વાજીંત્ર, ઢાલ, મૃદંગ, અને દુંદુભિ નામના દેવવાઘ વિગેરેમાંથી માકાશલેી શબ્દ અને પ્રતિશબ્દ નીકળવા લાગ્યા.
ન
શહેરમાં વેચાવા માટે આવતા કરિયાણાની જગાત માફ • કરવામાં માવો. ગાય વિગેરે ઉપર લેવાતા કર બંધ કર્યાં, ખેડૂતે પાસેથી ખેડના લેવાતા ભાગ માફ કર્યાં, જે મનુષ્યને જે ચીજ જોઇએ તેને તે બજારમાંથી વિનામૂલ્યે લેવાની છુટ મળી અને તે ચીજની જે કીમત હૈાય તે પેાતાના ખજાનામાંથી આપવાન અદેખસ્ત કર્યા. ખરીદ અને વેચાણુ બંધ કરાવ્યું. સિપાઇ કે રાજના અમલદાર કાઇના ઘરમાં પ્રવેશ ન કરી શકે એવા અદ્દોઅસ્ત કરાવવામાં આવ્યા. ટ્રુડના બે પ્રકાર હૈાય છે. ગુન્હા મુજબ રાજાને ધન આપવું પડે તે દંડ, માટેા ગુન્હા કર્યો હાય છતાં રાજાને ઘેાડુ ધન આપવુ પડે તે કુંડ; આવા દંડ અને કુદ ડ દસ દિ વસ સુધી દરેકને માફ કરવામાં આવ્યા. દરેક દેણદારનું કરજ રાજ્ય તરફથી ચૂકવી આપી, કરજદારાને કરજમાંથી છૂટા કરવામાં આવ્યા. રમણીય ગણિકાઓ, નાટકના પાત્રા, નાચ કરનારાએ અને મૃદ ંગ મજાવનારાઓનાં નૃત્ય-ગાન તથા અભિનયથી સત્ર ઇન્દ્રપુરી ના ભાસ થવા લાગ્યું. જ્યાં નજર પડે ત્યાં વિકસ્વર અનેલી પુ
ષ્પમાળાઓ ઝુલતી હાય, શહેરીએ મને દેશવાસીએના મુખ ઉપર, તેમની વાણીમાં અને ગતિમાં પણ રમ્મત-ગમત તરી આવતી હતી. આ પ્રમાણે કુલમર્યાદારૂપ માત્સવ બરાબર દસ દિવસ પ``ત ચાલ્યે.
આ દસ દિવસ દરમીયાન સિદ્ધાર્થ રાજાએ સેંકડે!, હજારે અને લાખા પરિમાણવાળા યાગ કર્યા તથા કરાવ્યા, અહીં યાગ
Page #236
--------------------------------------------------------------------------
________________
પંચમ વ્યાખ્યાન.
૧૬૧ શબ્દનો અર્થ જનપ્રતિમાની પૂજા એ પ્રમાણે જ કરવાનું છે. કારણ કે મહાવીર સ્વામીના માતપિતા પાર્શ્વનાથ પ્રભુના સંતાનીય શ્રાવક હતા એમ આચારાંગ સૂત્રમાં (દ્વિતીય શ્રુતસ્કંધ, તૃતીય ચૂલિકા, પંદરમા અધ્યયનમાં) કહ્યું છે. અને શ્રાવકને બીજા યાગ અસંભવિત હોવાથી જીનપ્રતિમાની પૂજા સિવાય બીજે અર્થ બંધબેસત થતું નથી. યાગ શબ્દમાં “યજ” ધાતુ છે. અને તેને દેવપૂજા એ અર્થ થાય છે. તે ઉપરાંત સિદ્ધાર્થ રાજાએ પવોદિ દિવસે કાઢેલ દ્રવ્યનું તથા મેળવેલ દ્રવ્યના ભાગનું પણ ખૂબ દાન આપ્યું તથા અપાવ્યું. વળી સેંકડે હજારો અને લાખો વધામણાં પોતે ગ્રહણ કર્યા અને કરો પાસે ગ્રહણ કરાવ્યાં.
- ચંદ્ર-સૂર્યનાં દર્શન હવે શ્રમણ ભગવાન મહાવીરના માતાપિતાએ પ્રભુના જન્મને પહેલે દિવસે, કુલકમથી ચાલી આવતી ઉચિત કિયા કરી. ત્રીજે દિવસે ચંદ્ર-સૂર્યનાં દર્શનનો ઉત્સવ કર્યો. તેનો વિધિ નીચે પ્રમાણે છે–પુત્રજન્મથી બે દિવસ ગયા બાદ ત્રીજે દિવસે ગૃહસ્થ ગુરૂ અરિહંત પ્રભુની પ્રતિમા આગળ સ્ફટિક અથવા રૂપાની બનાવેલી ચદ્રમાની પ્રતિમા પ્રતિષ્ઠિત કરી–પૂજી વિધિપૂર્વક સ્થાન પન કરે. ત્યારપછી માતા સ્નાન કરી, સુંદર વસ્ત્રો તથા આભૂષણે પહેરી, ચન્દ્રને ઉદય થતાં પ્રત્યક્ષ ચંદ્રની સન્મુખ પુત્રને લઈ જાય. ॐ अहं चन्द्रोऽसि, निशाकरोऽसि, नक्षत्रपतिरसि, सुधाकरोऽसि, ગૌથમતિ, મી પુણ્ય વૃધેિ કુરુ કુરુ વહિ ઈત્યાદિ ચન્દ્રને મંત્ર ઉચ્ચારતે ગુરૂ માતાને તથા પુત્રને ચન્દ્રનું દર્શન કરાવે અને પુત્ર સહિત માતા ગુરૂને નમસ્કાર કરે ત્યારે ગુરૂ આશિર્વાદ આપે કે:
सौषधीमिश्र मरीचिराजिः सर्वापदां सहरणप्रवीणः । करोतु वृध्धिं सकलेऽपि वंशे, युष्माकमिन्दु सततं प्रसन्नः ।।
Page #237
--------------------------------------------------------------------------
________________
:
- '* *
*** *
*
* *
શ્રી કપત્ર* એટલે કે સર્વેષધી મિશ્રિત કિરણની પંક્તિવાળો અને સમગ્ર આપત્તિઓનો વિનાશ કરવામાં કુશળ-ચન્દ્ર, તમારી ઉપર સદા પ્રસન્ન રહો અને તમારા સકળ વંશને વિષે સર્વ પ્રકારે વૃદ્ધિ કરો.
ત્યારપછી સ્થાપિત કરેલી ચાની મૂર્તિને વિસર્જન કરે. એવી જ રીતે સૂર્યનું પણ દર્શન કરાવે. વિશેષ એટલે કે સૂર્યની મૂર્ત સુવર્ણ અથવા ત્રાંબાની હાય, અને મંત્રનીચે પ્રમાણે ભણા
– અ ફૂડસિ, વિનરોડણિ, તમે પાણિ, હિલकिरणोऽसि, माचक्षुरसि, प्रसीद अस्य कुलस्य तुष्टिं पुष्टिं प्रમારં વાર સ્વાહા.” ગુરૂ આશિર્વાદ રૂપે કહે કે
सर्व सुरासुरवन्यः कारयिताऽपूर्व सर्वकार्याणाम् ।
भूयात् त्रिजगच्चक्षु-मङ्गलदस्ते सुपुत्रायाः ::: એટલે કે સર્વ દે અને અસુરોને વંદનીય, અપૂર્વ કાર્યો કરનાર, ત્રણે જગતના ચક્ષુરૂપ સૂર્ય તમને તથા તમારા પુત્રને મંગળ આપનારે થાઓ. એ પ્રકારે આશીવાદ આપી, સ્થાપિત કરેલી સૂર્યની મૂર્તિનું વિસર્જન કરે,
હાલમાં ચન્દ્ર-સૂર્યને બદલે બાળકને અરીસે દેખાડવામાં આવે છે. . . .
જાગંણુ ઉત્સવ તથા સગાં-સંબંધીને સત્કાર
પુત્ર જન્મને છકે દિવસે પ્રભુના માતપિતાએ, શત્રિએ કુલધર્મ પ્રમાણે જાગરણ મહત્સવ કર્યો. એવી રીતે કુલમર્યાદા પમાણે દરેક વિધિ કરતાં, અગીયારમો દિવસ વીત્યા પછી અને [નાલછેદ જેવી અશુચિ ક્રિયાઓ પતી ગયા પછી પુત્રજન્મના બારમે દિવસે અશન-પાન-ખાદિમ સવાદિમ એમ ચાર પ્રકારના
Page #238
--------------------------------------------------------------------------
________________
--
+ કે ૯પ સૂ ત્ર
-
આ
જીતને પ્રકાશ4 મેધ0 એરિ), મુ છે કે, પાપપુની મુંબઈ નટ્ટ. . WWWWWWWWWWWWWWW
ચન્દ્રદશન.
(પૃ. ૧૬૨.)
K. Art Works, Bombay 2.
Meghjl Hirji Bombay 3.
Page #239
--------------------------------------------------------------------------
Page #240
--------------------------------------------------------------------------
________________
પંચમ વ્યાખ્યાન.
૧૩
આહારની પુષ્કળ સામગ્રી તૈયાર કરાવી. મિત્રા, જ્ઞાતિજના, પુત્ર-પાત્રાદિ આત્મીયા, પિત્રાઇઓ વિગેરેëજના, પુત્રી–પુત્રાદિના સાસુ સસરા વિગેરે સંબંધીએ, દાસ-દાસી, નાકર-ચાકર વિગેરે પરિજના અને જ્ઞાતકુળના ક્ષત્રિને, ભાજનને માટે નિમંત્રણા આપ્યાં. તે પછી માતપિતાએ સ્નાન કર્યું, ઇષ્ટદેવની પૂજા–લિકમ આટોપ્યું, વિઘ્નાના વિનાશ માટે તિલક વિગેરે · કાતુકા તથા દહી', ધ્રો, અક્ષત વિગેરે મગળરૂપ પ્રાયશ્ચિત્તો કરી વાળ્યાં, એ સર્વ થઇ ગયા પછી સ્વચ્છ અને ઉત્સવના માંગળને સૂચ વનારાં ઉત્તમ વસ્ત્રો પહેર્યા, ઘેાડાં પણુ કીમતી આભૂષા ધારણ કર્યું, અને ભાજન સમયે, ભાજનમંડપમાં આવી ઉત્તમ માસન ઉપર સુખપૂર્વક વિરાજ્યા. આમ ંત્રિત મિત્રા, જ્ઞાતિજના, અને સ્વજનવિગેરે સાથે તેઓ ઉક્ત ચાર પ્રકારના આહારનું આસ્વાદન વિસ્વાહન અને ભાજન કરવા લાગ્યા. શેરડી વિગેરે કેટલાક પદાર્થાના ચાડા ભાગ ખવાય અને વિશેષ ભાગના ત્યાગ કરાય તે આસ્વાદન, ખજુર વિગેરે કેટલાક પદાર્થના વિશેષ ભાગ ખવાય અને ઘેાડા ત્યાગ કરાય તે વિસ્વાદન, લાડુ વિગેરે પદાર્થો સંપૂર્ણ ખવાય તે પરિભાગ, સિદ્ધાર્થ રાજા તથા ત્રિશલા રાણી પેાતે ખાતાં ખાતાં, સ્વાદિષ્ટ પદાર્થો આગ્રહથી આપવા લાગ્યાં. એ રીતે તેમ હું પેાતાના સગા સંબંધીએ સાથે આનંદપૂર્વક ભાજન કર્યુ.
ભાજનથી પરવારી, બેઠકના સ્થાને આવી, શુદ્ધ જળથી આચમન કર્યું, મુખમાં ભરાઈ ગયેલ ભાત વગેરે મશુદ્ધિ દૂર કરી, તનૂન પવિત્ર થઈ, સર્વ આમંત્રિત સગાં-સંબધીઓ અને પજિનાને પુષ્કળ ઉત્તમ પુષ્પવડે, વસ્રવડે, સુગ ંધી ચણુ વડે, પુષ્પમાળાવર્ડ, અને વિવિધ પ્રકારનાં આભૂષણા વડે નવાજ્યાં સત્કાર્યો; વિનયભર્યાં નમ્ર વચના ઉચ્ચારી તેમનુ સન્માન કર્યું. તે પછી તેમણે તેમને સ તે સ ંમેાધીને નીચે પ્રમાણે કહ્યું:—
Page #241
--------------------------------------------------------------------------
________________
બીકણપત્ર
વર્ધમાન નામની સાર્થકતા હે દેવાનુપ્રિયે ! અમારો આ બાળક ગર્ભમાં હતું ત્યારે અમને આત્મવિષયક (ચિંતિત, પ્રાર્થિત અને મને ગત ) એવો સંકલ્પ થયું હતું કે જ્યારથી આ બાળક કુખને વિષે ગર્ભપણે ઉત્પન્ન થયે છે ત્યારથી આપણે હિરણ્યથી, સુવર્ણથી, ધનધાન્યથી, રાજ્યથી, પ્રધાન દ્રવ્યથી, માનસિક સંતેષથી અને સ્વજને તરફના સારા સત્કારથી અતિશય વૃદ્ધિ પામીયે છીયે, તેમજ ત્યારથી આરંભીને સીમાડાના રાજાઓ પણ વશ થયા છે, તેથી કરીને એ બાળક જન્મે ત્યારે આ ધન વિગેરેની વૃદ્ધિને સૂચવનારૂં અનુરૂપ, ગુણેથીજ ઉત્પન્ન થયેલું એવું
વર્ધમાન” નામ પાડશું. અમેને પહેલાં ઉત્પન્ન થયેલ મને રથની સંપત્તિ આજે સફળ થઈ છે. અમારે કુમાર “વર્ધમાન” નામથી જ ઓળખાઓ, અને અમે પણ તેનું વર્ધમાન નામ પાડીએ છીએ.
શ્રમણ ભગવાન મહાવીર શ્રમણ ભગવાન મહાવીર કાશ્યપગોત્રના હતા. તેમના માતપિતાએ વર્ધમાન નામ પાડયું તે તે આપણે જાણું લીધું. પણ શ્રમણ ભગવાન મહાવીર નામ શી રીતે પડ્યું તેને અધિકાર આ પ્રમાણે જાણ–રાગદ્વેષરહિતપણને જે સહજ ગુણ, તે સહજ ગુણપણે તપસ્યા કરવાની શક્તિ હોવાથી પ્રભુનું બીજું નામ “ શ્રમણ પડયું. વિજળી પડવી વિગેરે આકસ્મિક બનાવિાથી જે ડર ઉપજે તે ભય કહેવાય, અને સિંહાદિથી ઉપજતો ડર ભૈરવ કહેવાય. આ ભય કે ભૈરવથી પણ પ્રભુ ચલાયમાન થયા નહીં. ભૂખ તરસ વિગેરે બાવીસ પ્રકારના પરીષહે અને દેવતા સંબંધી ચાર પ્રકારના ઉપસર્ગો ક્ષમાપૂર્વકસહન કર્યા, અસમર્થ
Page #242
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાન,
પંચમ વ્યાખ્યાન
૧૬૫ પણે નહીં પણ ભરહિતપણે ભદ્રાદિ પ્રતિમાઓ તથા એક શત્રિકી પ્રમુખ અભિગ્રહ પાંન્યા, ત્રણ જ્ઞાનવડે શોભતા હોવાથી ધીમાન-જ્ઞાનવાળા, અરતિ ને રતિને સહન કરનારા–એટલે કે સુખ કે દુઃખમાં હર્ષ કે ખેદ નહીં ધરનારા, દ્રવ્ય એટલે ગુણેના ભાજનરૂપ અથવા વૃદ્ધાચાર્યોના મત મુજબ રાગ-દ્વેષ રહિત, પરાક્રમી, અર્થાત પિતાને મોક્ષગમનનો નિશ્ચય હોવા છતાં તપસ્યાદિમાં પાછી પાની ન કરી તેથી પરાક્રમશાળી, એવા પ્રકારની વીરતાના અસાધારણ ગુણે જોઈ દેએ તેમનું નામ “શ્રમણ ભગવાન મહાવીર” પાડયું.
પ્રભુની આમલકી ક્રિડા દેએ પ્રભુનું નામ “વિર” કેવી રીતે પાડયું તે વિષે આ પ્રમાણે સંપ્રદાય છે–દે, અસુરે અને નરેશ્વરોએ પ્રભુને જન્મોત્સવ કર્યો તે પછી પ્રભુ દાસ-દાસીઓ અને સેવકોની મધ્યમાં ચન્દ્રમાની પેઠે અથવા કલ્પવૃક્ષના અંકુરની જેમ વૃદ્ધિ પામવા લાગ્યા. બાલ્યાવસ્થામાં પણ પ્રભુ મહાન તેજસ્વી, ચન્દ્રમાં સરખા મનહર મુખવાળા, સુંદર નેત્રવાળા, ભ્રમર સમા શ્યામ કેશવાળા, પરવાળા જેવા લાલ ઓઝવાળા, હાથીના જેવી મનેહર ગતિવાળા, કમળ જેવા કેમળ હાથવાળા, સફેદ દાંતવાળા, સુગધી શ્વાસવાળા, દે કરતાં પણ રૂપમાં ચડીયાતા, જાતિ
સ્મરણયુક્ત, ત્રણ જ્ઞાનવડે સુશોભિત, નીરોગી, ધૈર્ય–ગાંભીર્યાદિ ગુણોનાનિધિ અને જગતને વિષે તિલકસમાન હતા. હવે આવી રીતે મોટા થતાં, જ્યારે તેઓ આઠેક વર્ષના થયા ત્યારે પિતે રમ્મત ગમ્મતમાં આસક્તિરહિત હોવા છતાં, પણ સરખી ઉમ્મરના કુમારના અતિ આગ્રહથી તેમની સાથે આમલકી કિડા એટલે કે વૃક્ષ ઉપર ચડવાની તથા વૃક્ષની ડાળીઓ ટપવાની રમ્મત કરવા, નગરની બહાર ગયા. બીજા કુમાર સાથે પ્રભુ પણ વૃક્ષ પર ચડ
Page #243
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્પસત્રવાની તથા કૂદવાની ક્રિડા કરવા લાગ્યા. એ વખતે સધર્મેન્દ્ર પિતાની સભામાં પ્રભુના ધેર્યગુણની પ્રશંસા કરતે કહેવા લાગે કે “હે દેવો ! અત્યારના આ કાળમાં, મનુષ્યલકમાં, શ્રી વધ. માન કુમાર એક બાળક હોવા છતાં તેમના જે બીજે કંઈ પરાક્રમી વીર નથી. ઈન્દ્રાદિ દે પણ તેમને બહીવરાવાને અસમર્થ છે. ખરેખર, ન્હાની વયમાં પણ તેઓ કેવા પરાક્રમી છે? બાળક હેવા છતાં પણ કેવા ધૈર્યશાળી છે?”
મિથ્યાષ્ટિ દેવની ખાલી માથાકૂટ સૈધર્મેન્દ્રનાં આવાં વચન સાંભળી કોઈ મિથ્યાષ્ટિ દેવ વિચારવા લાગ્યો કે – આ ઈન્દ્રને પોતાની સત્તાના અભિમાનમાં ગમે તેમ બોલી નાખવાની ટેવ પડી છે. રૂઉના પુમડાથી આખા નગરને દાટી દેવા જેવી મુર્ખાઈભરેલી વાત કેઈ બુદ્ધિમાન તે નજ માને. મનુષ્ય તે દેવેની પાસે એક પામરમાં પામર કીડ જે ગણાય, તેને પણ આ ઈન્દ્ર દેવો કરતાં કેટલે બધો ઉચે ચડાવે છે? શું એક માનવબાળનું પૈર્ય દેવે પણ ચલાયમાન ન કરી શકે? હું તે બીલકુલ માની શકતું નથી. હમણાં જ હું ત્યાં જઉં અને તે કુમારને બહુવરાવી ઈન્દ્રને જૂઠો પાડું તેજ ખરો? આ પ્રમાણે વિચાર કરી તે દેવ, જ્યાં કુમારે ક્રિડા કરતા હતા ત્યાં આવ્યા અને સાંબેલા જેવા જાડા, ચપળ બે જીભવાળા, ચળકતા મણિવાળા, ભયંકર કુંફાડા મારતા, કાજળ સમાન કાળા વર્ણવાળા, ક્રૂર આકૃતિવાળા અને વિસ્તૃત ફણાવાળા મોટા સપનું રૂપ બનાવીને ક્રિડા કરવાના વૃક્ષને વીંટાળી દીધું. આ ભયંકર સર્પ જોઈ ભયભીત બનેલા બધા કુમારે રમ્મત ગમ્મત પડતી મૂકી નાશી છુટ્યા. પરંતુ મહા પરાક્રમી, વૈર્યશાળી શ્રી વર્ધમાન કુમારે જરાપણ ભય પામ્યા વગર, પતે
Page #244
--------------------------------------------------------------------------
Page #245
--------------------------------------------------------------------------
________________
5555555555555555555555555555555555555555
$$$$$5555555555555555555555 95555555555555555
5 5 5 5 5 5 5 55555555555:555555555555555
duca
આમલકી ક્રિડા.
પ્રકાશક મેઘજી હીરજી મુસલ C in Nay1 yjrden.b
******
Kirshna Art Works, Bombay 2,
(YE)
55555
Meghji Hirji Bombay 3.
Page #246
--------------------------------------------------------------------------
________________
પંચમ વ્યાખ્યાન.
the
ત્યાં પાસે જઈ, સર્પને હાથથી પકડી દૂર ફેંકી દીધા. સપ કર પડયા એટલે નિય બનેલા કુમારી પાછા એકઠા થઇ ગયા, અને ક્રિડા શરૂ કરી દીધી. પેલા દૈવે વિચાર્યું કે “ વમાન કુમાર આવી રીતે તે ન ડર્યો, માટે હજી ખીજી રીતે ખીવરાવવાના પ્રયત્ન કરી જોઉં, ”
બાળ પ્રભુએ હાથ મતાન્યા
'
હવે કુમારાએ વૃક્ષની રમ્મત પડતી મૂકી દડાની રમ્મત શરૂ કરી. રમ્મતમાં એવી સરત હતી કે જે હારી જાય તે જીતેલાને પેાતાના ખભા ઉપર બેસાડે. કુમારવેષધારી દેવ, શ્રી વમાન કુમાર સાથે રમતાં હારી ગયા. તેણે કહ્યું કે~ “ ભાઈ, હું હાર્યાં અને આ વધમાન કુમાર જીત્યા. માટે એમને મારા ખભા ઉપર બેસવા ઘા. ” શ્રી વર્ધમાન ખભા ઉપર બેઠા એટલે દેવે તક સાધી તેમને ખીવરાવવાના પ્રપંચ કર્યાં. તેણે પેાતાની દેવશક્તિથી સાત તાડ જેટલું ઉંચું પેાતાનું શરીર બનાવ્યું. પ્રભુ તે પ્રપંચ જાણી ગયા. તેમણે વજ્ર જેવી કાર સુષ્ટિથી તેની પીઠ પર એવા તે પ્રહાર કર્યાં કે તે ચીસેા પાડવા લાગ્યા અને પીડા પામવાથી મચ્છરની જેમ સકાચાઈ ગયા. પ્રભુનું પરાક્રમ તથા ધૈર્ય પ્રત્યક્ષ અનુભવી ઇન્દ્રનાં સત્ય વચનને તેણે મનમાં સ્વીકાર કર્યો અને પેાતાનું અસલ સ્વરૂપ પ્રકટ કરી, સઘળા વૃતાન્ત કહી સભળાવ્યા. તેણે કહ્યું કે: “ હે પ્રભુ ! ઇન્દ્ર દેવાની સભામાં આપના ધૈયગુણુની સ્તુતિ કરેલી તે સહન ન થઇ શકવાથી કેવળ પરીક્ષા માટેજ આટલું કરવું પડયું. મારા અપરાધની આપ મને ક્ષમા આપે. ” એ રીતે પ્રભુની વારંવાર ક્ષમા માગતા તે દેવ પેાતાના સ્થાને ગયા. તે વખતે સ ંતુષ્ટ થયેલા ઇન્દ્રે પ્રભુને બાલ્યાવસ્થામાં પણ મહાન પરાક્રમી ઢેખી તે ધૈર્ય શાલી પ્રભુનું “વીર” એ પ્રમાણે નામ પાડયું.
-
Page #247
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્પસૂત્ર
ભગવાન ભણવા જાય છે! હવે પ્રભુ આઠ વરસથી કંઈક અધિક ઉમ્મરના થયા. જો કે તેઓ જન્મથીજ ત્રણ જ્ઞાનના ધણ હતા છતાં પરમ હર્ષિત થયેલા મેહવશ માતપિતા, સામાન્ય પુત્રની પેઠે તેમને પાઠશાળામાં ભણવા મોકલવા તૈયાર થયા. શુભ મુહુર્ત અને શુભ લગ્ન જેઈ નિશાળે મોકલવાની મહત્સવપૂર્વક હોટી તૈયારી કરી. સગાં-સંબંધીઓને હાથી, ઘોડા વિગેરે વાહનથી, હાર, મુગટ, કંડલ, બાજુબંધ, કંકણ વિગેરે આભૂષણથી અને પંચવણી રમણીય રેશમી વસ્ત્રોથી આદર પૂર્વક સત્કાર કર્યો. ભણાવનાર પંડિતને માટે મહામૂલ્યવાળાં ઘરેણાં, વિવિધ પ્રકારનાં રત્ન અને શ્રીફળ વિગેરે ઉત્તમ વસ્તુઓ તૈયાર કરવામાં આવી. પાઠશાળાના વિદ્યાર્થીઓને વહેંચવા માટે સોપારી, સાકર, બદામ દ્રાક્ષ, ચારાળી, મીઠાઈ અને વિવિધ પ્રકારનાં વસ્ત્રો મંગાવ્યાં. સુવર્ણ, રત્ન અને રૂપાથી જડેલાં પાટી–ખડી–લેખણુ વિગેરે ઉપકરણે તૈયાર ક્ય. સરસ્વતી દેવીની પ્રતિમાની પૂજા માટે કિંમતી રત્ન અને મોતીઓથી જડેલું સુવર્ણનું મહર આભૂષણ તૈયાર થયું. કુલની વૃદ્ધ સ્ત્રીઓએ પ્રભુને પવિત્ર તીર્થજળ વડે સ્નાન કરાવી, ચંદન કપુર વિગેરે સુગંધી પદાર્થોથી વિલેપન કર્યું. ત્યાર પછી ઉત્તમ વસ્ત્રો, દિવ્ય આભૂષણે, અને પુષ્પમાળાવડે અલંકૃત થયેલા પ્રભુને સુવર્ણની સાંકળથી શોભી રહેલા ઉત્તમ હાથી ઉપર બેસાડયા. સેવકેએ પ્રભુના મસ્તક ઉપર રમણીય છત્ર ધારણ કર્યું. ચન્દ્રના કિરણે જેવા સફેદ ચામરો વીંઝાવા લાગ્યા, ગવૈયાઓ ગાયન ગાવા લાગ્યા, વાજીમાંથી મધુર સૂર નીકળવા લાગ્યા, વિવિધ પ્રકારના મનહર નાચ થવા લાગ્યા, યાચકોને ઇચ્છિત દાન મળવા માંડયા. એવી રીતે ધામધુમ સાથે, ચતુરંગી સેનાથી પરિવરેલા શ્રી વર્ધમાન કુમાર પંડિતને ઘેર ભણવા
Page #248
--------------------------------------------------------------------------
________________
પંચમ વ્યાખ્યાન.
૧૬૯
આવ્યા! પંડિત પણ લલાટાદિમાં ચંદનનાં તિલક કરી, પ દિવસે પહેરવાનાં ઉત્તમ અને સ્વચ્છ વસ્ત્રો પહેરી, આભૂષણેાથી અલંકૃત બની, વમાન કુમારની રાહ જોઈ બેઠા હતા. પ્રભુ પાઠશાળામાં પધાર્યા અને ચેાગ્ય સ્થાને બેઠા. ખરાખર એ વખતે જ વાયુથી ઉડતી પતાકાની જેમ, સમુદ્રમાં સંક્રમેલા ચન્દ્રમાના પ્રતિબિંબની જેમ, મદોન્મત્ત હાથીના કાનની જેમ, પીપળાના પાનની જેમ, અને કપટીના ધ્યાનની જેમ. ઇંદ્રનું સિંહાસન, પ્રભુના પ્રાઢ પ્રભાવથી કંપાયમાન થયું. પોતાના અચલ સિંહા સનને એવી રીતે અકસ્માત્ કંપતુ જોઇ ઇન્દ્રે અવધિજ્ઞાનના ઉપયાગ મૂકયા. પ્રભુના સબંધ જાણી તે અતિશય વિસ્મિત થયા અને પેાતાની સભાના દેવાને ઉદ્દેશીને ખાળ્યે કેઃ— હું દેવા ! જુએ તે ખરા ! ત્રણ જ્ઞાનના ધણી અને સર્વ શાસ્ત્રોના પારગામી તીર્થંકર પ્રભુને પણ માતાપિતાએ મેહવશ બની અલ્પવિદ્યાવાળા એક સાધારણ મનુષ્ય પાસે ભણવા મેાકલ્યા છે ! પણ એ ઠીક ન કહેવાય; કારણ કે આંબાને તારણ ખાંધવુ, અમૃતમાં મીઠાશ લાવવા ખીજી ચીજો નાંખવી, સરસ્વતીને ભણવવી અને ચન્દ્રની અંદર સફેદ ગુણનું આરોપણ કરવું જેમ નકામું છે, તેમ
<<
સ્વયં જ્ઞાની તીર્થંકર પ્રભુને પાઠશાળામાં ભણવા માકલવા એ પણ નિરક છે. પ્રભુ માગળ વચનાને આડ ંબર કરવા તે માતા આગળ મામાનું વર્ણન કરવા સમાન, લંકાનિવાસી આગળ સમુદ્રના કલ્લોલનું વર્ણન કરવા સમાન અને સમુદ્ર આગળ લવ. શુની ભેટ લઇ જવા સમાન મિથ્યા જ છે. જીનેશ્વરી તે ભણ્યા વિના જ સર્વ શાસ્ત્રોના પારગામી, દ્રવ્ય વિના પણ પરમેશ્વર અને આભૂષણે વિના પણ મનેાહર હોય છે. આવે પ્રસગે મારી ફરજ તા સ્પષ્ટજ છે કે મારે પ્રભુના અવિનય ન થવા દેવા જોઇએ. ” એ પ્રમાણે દેવસભામાં પ્રભુના ગુણેાનુ વર્ણન કરી,
''
Page #249
--------------------------------------------------------------------------
________________
૧૭.
મા કહ૫સૂત્ર
ઈન્દ્ર તુરત જ બ્રાહ્મણનું રૂપ ધરી પંડિતના ઘેર આવ્યા. ત્યાર પછી પંડિતને છાજે એવા આસન ઉપર પ્રભુને બેસારી ઈન્વે પ્રભુને એવા તે પ્રશ્નો પૂછ્યા કે જે વ્યાકરણમાં અધિક કઠિન હોવાથી પંડિત પોતે પણ ખુલાસે કરી શકતે નહતો. પિતાના મનમાં ઘણું વખતથી વસી રહેલી શંકાએ પૂછાતી જોઈ પંડિત વિચાર કરવા લાગ્યું કે “લાંબા સમયથી શાસ્ત્રોને અયાસ કરવા છતાં જે શંકાઓનું સમાધાન હું પોતે મેળવી શકે નથી તેને ઉત્તર આ બાળક કેવી રીતે આપી શકશે ?” હાજર રહેલા લોકોને પણ થયું કે આવી આકરી શંકાઓને ઉકેલ આ બાળક કેવી રીતે કરી શકે? પંડિત તથા લેકે હજી વિચાર જ કરતા હતા, એટલામાં પ્રભુએ એક પછી એક પ્રશ્ન લઈ દરેકના સંતોષકારક ખુલાસા કરી દીધા. પંડિતાના મનમાં આજ સુધી જે શંકાઓ ધુંધવાતી હતી તે શંકાએ ઈન્દ્ર અવધિજ્ઞાનથી જાણીને જ એ વિષે ભગવાનને પ્રશ્નો કર્યા હતા. એ શંકા અને ઉત્તરના પરિણામે “જેનેન્દ્ર” નામનું વ્યાકરણ રચાયું. * લોકે તે ચકિત જ થઈ ગયા કે અહો! વર્ધમાન કુમાર હજી બાળક હોવા છતાં આટલી બધી વિદ્યા કયાં ભણી આવ્યા? સ્તબ્ધ બનેલે પંડિત પણ વિચારવા લાગ્યા કે “આટલા લાંબા વખતમાં મારી જે શંકાઓનું નિવારણ હેટા મહેટા પંડિતોએ પણ કર્યું નહોતું, તે શંકાઓ આ બાળકે જોતજોતામાં દૂર કરી એ ખરેખર આશ્ચર્ય જ ગણાય ! વધારે આશ્ચર્ય તે વળી એ છે કે આ વિદ્યાવિશારદ હોવા છતાં તેનામાં કેટલી બધી ગંભીરતા છે? પણ એમાં ખરું જોતાં કંઈજ નવાઈ નથી. મહાત્મા પુરૂષનાં આચરણ એવાં જ હોય. શરઋતુમાં ગર્જના કરતે મેઘ કંઈ વરસતું નથી. અને વર્ષાઋતુને મેઘ તે ગર્જના વિના
મેટી બડાઈની વાત કરનાર
Page #250
--------------------------------------------------------------------------
________________
પંચમ વ્યાખ્યાન.
૧૭૧
હલકો માણસ કંઈ કરી શકતું નથી. પરંતુ ઉત્તમ માણસ કંઈ પણ વાગાડંબર કર્યા વિના પોતાનું કામ પાર પાડે છે જ. અસાર પદાર્થો જ મોટે ભાગે ખેટ આડંબર રાખે છે, બાકી સાત્વિક પદાર્થોમાં એ આડંબર હોતું નથી. કાંસાને ખણખણાટ થાય, પણ સેનાને ખણખણાટ થડે જ થાય છે?” એ પ્રમાણે વિચારમુગ્ધ બનેલા પંડિતને શકેદ્દે કહ્યું કે –“હે. વિપ્ર ! તમે પોતાના મનમાં આને માત્ર બાળક ન ગણતા. એમને
ત્રણ જગતના નાયક અને સકળ શાસ્ત્રોના પારગામી જિનેશ્વર જ માનજો.” એ રીતે શ્રી વર્ધમાન કુમારની સ્તુતિ કરી ઈન્દ્ર પિતાના સ્થાને ગયે અને ભગવાન પણ જ્ઞાતકુળના સકળ ક્ષત્રિચેથી પરિવરેલા પોતાને ઘેર આવ્યા.
વિવાહ અનુક્રમે પ્રભુ થોવનાવસ્થા પામ્યા ત્યારે માતાપિતાએ તેમને ઉમ્મરલાયક અને ભેગસમર્થ જાણી, શુભતિથિ, નક્ષત્ર અને મુહુતમાં સમરવીર નામના રાજાની યશોદા નામની કન્યા સાથે પરણાવ્યા. તેમને પ્રિયદર્શના નામની એક પુત્રી થઈ. પ્રિયદર્શનાને પિતાના ભાણેજ જમાલી સાથે પરણાવી. તેને શેષવતી નામે પુત્રી થઈ.
પ્રભુને સાંસારિક પરિવાર શ્રમણ ભગવાન મહાવીરના પિતા કાશ્યપ ગોત્રના હતા. તેઓ ત્રણ નામથી પ્રસિદ્ધ હતા:-(૧)સિદ્ધાર્થ,(૨) શ્રેયાંસ અને (૩) યશ
સ્વી. શ્રમણ ભગવાન મહાવીરની માતા વશિષ્ટ ગોત્રના હતાં. તેમના પણ ત્રણ નામ પ્રસિદ્ધ હતાં –(૧) ત્રિશલા (૨) વિદેહદિશા. અને (૩) પ્રીતિકારિણી. ભગવાનને સુપાર્શ્વ નામના કાકા હતા, નંદિવર્ધન નામે મોટાભાઈ હતા, સુદર્શના નામની
પ
) શ્રી
+8.
Page #251
--------------------------------------------------------------------------
________________
૧૭૨
શ્રી કલ્પસૂત્ર
હેન હતી. અને કોડિન્ય ગેાત્રની યશેાદા નામની આ હતી. ભગવાનની પુત્રી કાશ્યપ ગેાત્રની ગણાય, તેણીનાં એ નામ પ્રસિદ્ધ હતાં:—( ૧ ) અનવદ્યા અને ( ૨ ) પ્રિયદર્શના. ભગવાનની પુત્રીની પુત્રી (નતૃકા ) કોશિક ગૈાત્રની હતી અને તેણીનાં પણ એ નામ હતાં;—( ૧ ) શેષવતી અને (૨) યશસ્વતી. પ્રભુનાં વિશેષણા
શ્રમણ ભગવાન્ મહાવીર પાતે સર્વ કળાઓમાં કુશળ, પ્રતિજ્ઞાના નિર્વાહ કરવામાં હંમેશા તત્પર, અત્યંત સુંદર રૂપવાળા, પેાતાની ઇન્દ્રિયાને પેતાના વશમાં રાખનાર, સરળ પ્રકૃતિવાળા, વડિલાના વિનય કરનારા, પ્રખ્યાતિ પામેલા, સિ દ્વારાજાના પુત્ર–જ્ઞાતપુત્ર, જ્ઞાતકુળમાં ચન્દ્ર સમાન, વા ઋષભનારાંચ સંઘયણુ અને સમચતુરસ્ર સ ંસ્થાન વડે મનેાહર હાવાથી વિશિષ્ટ પ્રકારના શરીરવાળા, વિદેહદ્દિન્નાના અપત્ય એટલે કે ત્રિશલા ક્ષત્રિયાણીના પુત્ર, વિદેહાની કુખને વિષે ઉત્પન્ન થયું છે શરીર જેમનુ એવા, અને ગૃહસ્થાવાસમાં મહુ સુકુમાર હતા. આવાં વિશેષણેાથી વિભૂષિત પ્રભુ ત્રીશ વરસ સુધી ગૃહસ્થાવાસમાં રહ્યા. પછી જ્યારે તેમના માતપિતા દેવપણાને પામ્યા અને માટાભાઇ નંદિવર્ધન તથા રાજ્યના પ્રધાનાની, દીક્ષા લેવા માટે અનુમતિ મળી ત્યારે જ દીક્ષા લેવાને તૈયાર થયા. મોટાભાઇના આગ્રહથી એ વરસ વધારે ગૃહસ્થાવાસમાં રહેવાના અભિગ્રહ સંપૂણૅ થયેલેા હાવાથી, ‘સમાપ્ત થઇ છે પ્રતિજ્ઞા જેમની ' એવુ' વિશેષણ પણ પ્રભુને માટે સૂત્રકાર ચેાજે છે.
દીક્ષાની તત્પરતા—મ્હાટા ભાઇની માગણી
શ્રમણ ભગવાન મહાવીરની ઉમ્મર અઠયાવીશ વર્ષની થઈ
Page #252
--------------------------------------------------------------------------
________________
પંચમ વ્યાખ્યાન.
C
tr
3
તેવારે તેમના માતાપિતા સ્વર્ગવાસી થયાં. આવશ્યક સૂત્રના અભિપ્રાય પ્રમાણે પ્રભુના માતા પિતા ચેાથે દેવલેાકે ગયા અને આચારાંગ સૂત્ર અનુસારે અચ્યુત નામના ખારમા દેવલાકે ગયા. પ્રભુએ ગર્ભાવાસમાં જ પ્રતિજ્ઞા લીધી હતી કે માતાપિતાની હૈયાતી દરમીયાન દીક્ષા ન લેવી.” એ પ્રતિજ્ઞા પૂરી થઇ, એટલે તેમણે પેાતાના મ્હોટા ભાઇ નદિવ નની અનુમતિ માગી. ન્હા ટાભાઇએ કહ્યું કે:— ભાઈ ! માતપિતાના વિયેાગનુ શૂળ હજી શમ્યું નથી. એ દુ:ખ હજી મને વિસારે પડયુ નથી. એટલામાં વળી તમે દીક્ષાની વાત કરેા છે તેથી મને ઘા ઉપર ખાર નાખ્યા જેટલા સંતાપ થાય છે. આવી સ્થિતિમાં તમારે, મને છેાડીને જવાની વાત પણ ન ઉચ્ચારવી જોઇએ.” વૈરાગ્યર ગથી તરાળ થયેલા પ્રભુએ જવાબ આપ્યા કેઃ—“હું આ ! આ સંસારમાં દરેક જીવે કેટકેટલીવાર માતા, પિતા, ભાઈ, હેન, ભાર્યા અને પુત્રના સંબંધ બાંધ્યા ? આવી સ્થિતિમાં કાણે કેને માટે પ્રતિબંધ કરવા ? તાત્ત્વિક નજરે જોઇએ તા કાઇ કેઇનું નથી, માટે શેાક–સંતાપ છેડી દેવા એજ ઉચિત છે.” રાજા નંદિવ ને કહ્યું કેઃ— ભાઈ ! તમે કહેા છે તે સંપૂર્ણ સત્ય છે. પણ તમે મને એટલાબધા પ્રિય છે કે તમારા વિરહ મને ઘણુ જ સંતાપકારક થઈ પડશે. માટે આ વખતે દીક્ષા લેવાનું મુલ તવી રાખી હજી બે વરસ મારા માગ્રહથી ખમી જાવ તા મહુ સારૂં” પ્રભુએ જણાવ્યું કે:—“ભલે, તમારા આગ્રહ છે તા હજી એ વરસ ઘેર રહીશ. પણ હવેથી મારે માટે કાઇપણ પ્રકારના આરંભ ન કરશેા. હું પ્રાણુક આહાર-પાણીવડે મારા શરીરના નિર્વાહ કરીશ.”
66 -
નંદિવર્ધન રાજાએ પણ પ્રભુનું વચન સ્વીકાર્યું. પોતે કા પ્રમાણે પ્રભુ એ વર્ષ વધારે ગૃહસ્થાવાસમાં રહ્યા. જો કે તે એ
Page #253
--------------------------------------------------------------------------
________________
૧૭૪
શ્રી ક૯પસૂત્રવર્ષ પર્યત પ્રભુ વસ્ત્રો અને આભૂષણ વડે અલંકૃત રહેતા, પણ હંમેશા નિરવા આહાર કરતા, જળ પણ અચિત્ત જ પીતા, અને સર્વજ્ઞાનને બદલે લોકવ્યવહારથી હાથ-પગ-મહાં ધોતા તે પણ અચિત્ત જળથી જ. ત્યારથી તેમણે અંદગીપર્યતનું બ્રહ્મચર્ય પાળ્યું. પ્રભુએ જ્યારે દીક્ષા લીધી ત્યારે તે તેમણે સચિત્ત જળથી સ્નાન કર્યું હતું, કારણ કે તીર્થકરોને એ આચાર છે. પ્રભુ જ્યારે જમ્યા ત્યારે ચંદ સ્વપ્નના પ્રતાપે “નિશ્ચયથી આ કુમાર ચક્રવત્તી રાજા થશે.” એમ ઘણું લેકે માનતા અને તેથી જ શ્રેણિક, ચંડપ્રોત વિગેરે રાજકુમારો પિતપોતાના માતાપિતાની આજ્ઞાથી, પ્રભુની સેવા કરવા માટે હાજર થઈ ગયા હતા. પણ જ્યારે પ્રભુને મહા વૈરાગી અને દીક્ષા લેવા માટે તત્પર જોયા ત્યારે તેમને ખાત્રી થઈ કે “આ ચક્રવતી ન હોઈ શકે. તેથી તેઓ પિતપેતાને ઘેર ચાલ્યા ગયા.
લેકાન્તિક દેવેને સંકેત એક તરફ પિતાની પ્રતિજ્ઞા પૂર્ણ થયેલી હોવાથી પ્રભુ પિતે જ દીક્ષા લેવાને તૈયાર હતા અને બીજી તરફ બ્રહ્મલેક નિવાસી લોકાતિક દેવોએ દીક્ષાને એક વરસ બાકી રહ્યું, એટલે કે પ્રભુની ઓગણત્રીસ વર્ષની ઉમ્મર થઈ ત્યારે પોતાના શાશ્વત આચાર પ્રમાણે પ્રભુને દીક્ષાને અવસર આવ્યાનું સૂચવી દીધું. જો કે પ્રભુ તે સ્વયંસંબુદ્ધ છે, તેથી તેમને કેઈના ઉપદેશની અપેક્ષા ન હોય, પરંતુ પોતાના આચારને માન આપી કાન્તિક દેવે આ સંકેત સૂચવી જાય છે. તે નવ પ્રકારના લોકાતિક દેએ પિતાની મધુર, પ્રિય અને હૃદયમાં ઉતરી જાય એવી વાણીમાં પ્રથમ તે પ્રભુને વારંવાર અભિનંદી ખુબ સ્તુતિ કરી. તેમણે કહ્યું કે “હે સમૃદ્ધિશાલી ! આપને જય હે, હે કલ્યા
Page #254
--------------------------------------------------------------------------
________________
ચતુર્થાં વ્યાખ્યાન.
૧૭૫
જીવત ? આપને વિજય થાઓ ! હે પ્રભુ ! આપતું કલ્યાણુ હા! જગતના ઉદ્ધાર કરવાની ધેાંસરી ધારણ કરવામાં સમ વાથી હું ક્ષત્રિમાં શ્રેષ્ઠ વૃષભ સમાન ! આપના ય
હે ભગવાન, આપ ધ પામે દીક્ષા સ્વીકારા, હું લેાકનાથ! સકળ જગતના જીવાને હિતકર એવું ધર્મતીર્થં પ્રવર્તાવા! કારણ કે આ ધમ તીર્થં સકળ લાકને વિષે સર્વ જીવને હિત કરનારૂ થશે, સુખકારક તથા મેાક્ષદાયક થશે. ”
દીક્ષાની તૈયારી
શ્રમણ ભગવાન્ મહાવીરને ગૃહસ્થ ધર્મની અંદર–વિવાહાદ્મિની પહેલાં પણુ અનુત્તર એટલે કે અભ્યંતર અવધિ હાવાથી ઉત્કૃષ્ટ, ઉપયાગવાળું અને કેવળજ્ઞાનની ઉત્પત્તિ થાય ત્યાં સુધી સ્થિર રહેવાવાળું જ્ઞાન-અવધિજ્ઞાન અને દર્શન-અવધિદર્શીન હતું. તેથી શ્રમણ ભગવાન પાતેજ તે ઉત્કૃષ્ટ અને ઉપયોગવાળા અવષિજ્ઞાન તથા અવધિદશનવડે પેાતાના દીક્ષાકાળ ખરામર જાણતા હતા. દીક્ષાકાળ નજીકમાં આવેલા જાણી તે હિરણ્ય, સુવર્ણ, ચાર પ્રકારના ધન, રાજ્ય, દેશ, હાથી, ઘેાડા, રથ અને પાળા રૂપી ચતુરંગ સેના, વાહના, ખજાનાઓ, ધાન્યના કાઠારા, નગર, અંત:પુર, દેશવાસી લેાકેા, વિપુલ ધન-ગાય વિગેરે પશુઓ, કનક, રત્ના, ચન્દ્રકાંતાદ્રિ મણિએ, માતીએ, દક્ષિણાવત્ત શ ખા, ખીતામા, પદ્મવીએ, પરવાળાં, માણેકા, વિગેરે વિદ્યમાન પ્રધાન દ્રવ્યના ત્યાગ કરી, સર્વથી વિરકત થઈ, સુવણ વિગેરેને અસ્થિર માનીને તે સઘળું યાચકા પ્રત્યે ભાગે પડતુ વહેંચી આપીને, અથવા અમુકને આ આપવુ, અમુકને તે આપવુ એમ વિચાર કરીને, પેાતાના ગાત્રીચાને ભાગે પડતુ વહેંચીને દીક્ષા લેવા નીકળ્યા.
Page #255
--------------------------------------------------------------------------
________________
૧૭૬
વાર્ષિક દાન પ્રભુએ વાર્ષિકદાન આપ્યું એમ ઉપર સંક્ષિપ્તમાં સૂચવ્યું છે. પ્રભુને દીક્ષા લેવામાં એક વર્ષ બાકી હતું ત્યારથી જ તેમણે વાર્ષિક દાન આપવાનું શરૂ કર્યું. તેઓ હમેશાં સૂર્યોદયથી આ રંભી પ્રાતઃકાળના ભેજન પહેલાં એક કરેડને આઠ લાખ સેનૈયાનું દાન આપવા લાગ્યા. નગરના દરેક રસ્તે અને શેરીએ શેરીએ ઢઢરે પીટાવ્યા કે “જેને જે કંઈ જોઈએ તે લઈ જાય.” જેને જેની જરૂર હોય તેને તે પ્રભુ પાસેથી મળવા માંડયું અને તેમાં ઈન્દ્રની આજ્ઞાથી દેવોએ પણ સહાય કરી. એવી રીતે એક વર્ષમાં પ્રભુએ ત્રણ અબજ, અઠયાશી કરોડ અને એંશી લાખ સોનૈયા દાનમાં ખચી દીધા ! આ વાર્ષિકદાનના સંબંધમાં કવિ કહે છે કે દાનની એવી તો વૃષ્ટિ થઈ કે દરિદ્રીઓનાં દારિદ્રય અને માંગણેની દીનતા રૂપી દાવાનળ છેક શાંત થઈ ગયા. કેટલાક પુરૂષોને નવાં આભૂષણે, વસ્ત્રો અને એક સાથે ઘર તરફ આવતા. જોઈ તેમની સ્ત્રીઓ તેમને ઓળખી પણ ન શકી. પછી જ્યારે પુરૂષોએ સેગન ખાધા ત્યારે જ સ્ત્રીઓની ખાત્રી થઈ કે આ બીજા કોઈ નહીં પણ તેમના પિતાનાજ ઘણું છે !
શ્રી નંદિવર્ધનની અનુમતિ અને દીક્ષા મહોત્સવ
વાર્ષિક દાનની ક્રિયા સમાપ્ત થતાં, પ્રભુએ પિતાના વડિલા બંધુ નંદિવર્ધનને પૂછયું કે –“હે રાજ! તમે કહેલી મુદત હવે પૂરી થાય છે, તેથી હવે હું દીક્ષા સ્વીકારું છું.” આ વાત સાંભળી નંદિવર્ધન રાજાએ પણ દીક્ષા લેવા માટે પોતાની અનુમતિ આપી. તેમણે દીક્ષા મહોત્સવ કરવા માટે આખા ક્ષત્રિયકુંડ નગરને વિજા-પતાકા તથા તેણેિથી શણગાર્યું, રસ્તા અને બજારે સ્વચ્છ બનાવી, રંગથી સુશોભિત કરી, ઉત્સવ જેવા આવનારા પ્રેક્ષકે માટે માંચડા ગઠવ્યા. એગ્ય સ્થળે પંચવણી પુપની માળાઓ
Page #256
--------------------------------------------------------------------------
________________
પંચમ વ્યાખ્યાન.
૧૭૭
લટકાવી દીધી ! અને એ રીતે નગરને દેવલાક જેવું મનાવી દીધું. ત્યાર પછી નંદીવર્ધન રાજાએ અને શક્રાદિ દેવાએ સુવર્ણના, રૂપાના, રત્નના, સુવર્ણ અને રૂપાના, સુવર્ણ અને રત્નના, રત્ન અને રૂપાના, સુવણું રત્ન અને રૂપાના તથા માટીના, એવી રીતે આઠે જાતના કળશ, પ્રત્યેક જાતના એક હજાર અને આઠ આઠ સંખ્યાના તૈયાર કરાવ્યા. તેમજ બીજી પણ જોઇતી સામગ્રી તૈયાર કરાવી. અચ્યુતેન્દ્ર વિગેરે ચાસઢ ઇન્દ્રોએ મળી પ્રભુના અભિષેક કર્યો, તે પછી દેવાએ કરેલા કળશેા દિવ્ય પ્રભાવથી નદિવન રાજાએ કરાવેલા કળશેની અંદર અત િત થઇ ગયા. અને તેથી ન ંદિવર્ધન રાજાના કળશેમાં મપૂર્વ સાંદર્ય ખીલી નીકળ્યું. ન ંદિવર્ધન રાજાએ પ્રભુને પૂર્વ દિશા સન્મુખ બેસાડી, દેવાએ આઘેલા ક્ષીર સમુદ્રના જળથી, સ તીર્થની માટીથી, અને સકલ આષધીઓથી તેમના અભિષેક કર્યો. તે વખતે ઇન્દ્રો હાથમાં ઝારી તથા દણુ વિગેરે લઈ ૮ જય ! જય ! ના ઉ. ચ્ચાર કરતા આગળ ઉભા રહ્યા. પ્રભુને એ રીતે સ્નાન કરાવી, ગંધકાષાયી વસવડે શરીરને લૂછી નાંખી આખે શરીરે દિવ્ય ચંદનનુ વિલેપન કર્યું. એ વખતે પ્રભુના કંઠે ભાગ, કલ્પવૃક્ષના પુષ્પાથી રચાયેલી માળાવડે દીપવા લાગ્યા, તેમના આખા શરીર ઉપર સુવર્ણ જડિત છેડ વાળુ, સ્વચ્છ, ઉજજવળ અને લક્ષમૂલ્ય વાળું શ્વેત વસ્ત્ર શાભવા લાગ્યું, વક્ષ:સ્થળ ઉપર કીમતી દ્વાર ઝુલવા લાગ્યા, માજુમ ધ અને કડાથી તેમની ભુજાએ અલકૃત બની અને કુંડળના પ્રકાશથી તેમના મુખમ`ડળમાં અવનવી દીપ્તિ ચમકવા લાગી. એવી રીતે આભૂષણા અને વસ્ત્રોથી અલંકૃત થઇ પ્રભુ પાલખીમાં વિરાજ્યા.
""
ર
Page #257
--------------------------------------------------------------------------
________________
૧૭૮
શ્રી કપિસૂત્ર
-
પ્રભુની દીક્ષા-પાલખી . આ પાલખી પચાસ ધનુષ્ય લાંબી, પચ્ચીસ ધનુષ્ય પહોળી, છત્રીસ ધનુષ્ય ઉંચી, સુવર્ણમય સેંકડો સ્તંભેથી શોભી રહેલી અને મણિએ તથા સુવર્ણથી જડિત હોવાથી વિચિત્ર લાગતી હતી. નદીમાં જેમ બીજી નદી ભળી જાય તેમ નંદિવર્ધન રાજાએ તૈયાર કરાવેલી પાલખીમાં દેવનિર્મિત પાલખી પણ દેવશક્તિથી ભળી ગઈ હતી. આવા પ્રકારની ચંદ્રપ્રભા નામની પાલખીમાં બેસી પ્રભુ દીક્ષા લેવા માટે નીસર્યા. - તે કાળે અને તે સમયે હેમંત ઋતુને પહેલે મહિને-માગશર માસ, પહેલું પખવાડીયું-કૃષ્ણ પક્ષ અને દશમની તિથિ હતી. તે સુવ્રત નામના દિવસે પૂર્વ દિશા તરફ છાયા જતાં, ન્યૂન નહીં તેમ અધિક નહીં એ પ્રકારે બરાબર પ્રમાણમાસ પિરસી થતાં, ચન્દ્રપ્રભા નામની પાલખીમાં રત્નજડિત સુવર્ણના સિંહાસન ઉપ૨ પ્રભુ પૂર્વદિશા સન્મુખ બેઠા. તે વેળા તેમણે છઠને તપ કર્યો હતો અને વિશુદ્ધ વેશ્યાઓ વર્તતી હતી પાલખીમાં પ્રભુ ના જમણે પડખે કુલની મહત્તા સ્ત્રી હંસલક્ષણ ઉત્તમ સાડી લઈને ભદ્રાસન ઉપર બેઠી હતી. ડાબે પડખે પ્રભુની ધાવ માતા દીક્ષાનાં ઉપકરણ લઈને બેઠી હતી. પાછળના ભાગમાં ઉત્તમ શૃંગારવાળી, સ્વરૂપવતી એક તરૂણ નારી, હાથમાં સફેદ છત્ર ધરીને બેઠી હતી. ઈશાન ખુણુમાં એક સ્ત્રી સંપૂર્ણ ભરેલો કળશ હાથમાં લઈને બેઠી હતી અને અગ્નિ ખૂણામાં એક સ્ત્રી હાથમાં મણિમય પંખે લઈને ભદ્રાસન ઉપર બેઠી હતી. આવી રીતે સર્વ પ્રકારની તૈયારી થઈ રહ્યા પછી નંદિવર્ધનની આજ્ઞાથી તેના સેવકોએ પાલખી ઉપાડી. પછી શકેન્દ્ર તે પાલખીની દક્ષિણ તરફની ઉપરની બાહાને, ઈશાનેન્દ્ર ઉત્તર તરફની ઉપરની બાહાને, ચમરેન્દ્ર દક્ષિણ તરફની નીચેની
Page #258
--------------------------------------------------------------------------
________________
‘૭૮
પંચમ વ્યાખ્યાન. બહાને અને બલીન્કે ઉત્તર તરફની નીચેની બાહાને ઉપાડ. વળી કુંડળો અને બીજા આભૂષણોથી શોભતા, બાકી રહેલા ભવનપતિ, વ્યંતર, તિષ્ક અને વૈમાનિક ઈન્દ્રો પંચવણી પુષ્પોની વૃષ્ટિ કરતા અને દુંદુભી વગાડતા પોતપોતાની યેગ્યતા પ્રમાણે પાલખી ઉપાડવા લાગ્યા. ત્યાર પછી કેન્દ્ર અને ઈશાનેન્દ્ર, પાલખીની બાહા છેડી ભગવંતને ચામર વીંઝવા લાગ્યા. આવી રીતે પ્રભુ પાલખીમાં બેસીને ચાલ્યા, ત્યારે શરતમાં વિકસિત થયેલા કમલવડે પધસરોવર શોભે, પ્રફુલ્લિત થયેલું અલસીનું, કણેરનું, ચંપાનું અને તિલકનું વનભે, તેમ દેને લીધે સમયે આકાશ મનહર રીતે શોભી રહ્યું. ચેતરફ વાગી રહેલાં નગારાં, નોબત, ભંભા, વિણા, મૃદંગ અને દુંદુભી વિગેરે અનેક પ્રકારનાં વાજિંત્રોને નાદ આકાશતલ અને ભૂતળ ઉપર પથરાઈ રહ્યો. :
નગરની નારીઓની ઉલટ વાઈના કર્ણપ્રિય નાદ સાંભળી નગરવાસી નારીઓ પિતપિતાનાં કાર્ય છેડી ઉતાવળથી દેડતી દોડતી આવી, પ્રભુને નીરખવા માટે ઉભી રહી. કેઈએ કહ્યું છે કે –
तिनिवि थीआं वल्लहां कलि कजल सिंदूर
एपुण अतिहिं वल्लहां, दूध जमाइ तूर. ' અર્થાત–સીઓને કલેશ-કજીએ, કાજળ અને સિંદૂર એ ત્રણ ચીજ પ્રિય હોય છે, પણ દૂધ, જમાઈ તથા વાજીંત્ર તે અતિશય વહાલાં લાગે છે.
તેથી નગરની નારીઓ, વાજીબેના નાદ સાંભળતા જ હાવરી બાવરી બની, પોતાના કામ અધુરાં મૂકીને એવી તે વિચિત્ર રીતે ચાલી નીકળી કે કેઈને પણ તે જોઈને હસવું આવ્યા વિના
Page #259
--------------------------------------------------------------------------
________________
૧૮૦
શ્રી કલ્પસૂત્ર
ન રહે. કાઈ એક સ્ત્રી આંખમાં કાજળ માંજતી હતી તે ઉતાવળમાં ગાલ ઉપર લગાવી ઢીં અને ગાલ ઉપર કસ્તુરી લગાવવાની હતી તે આંખમાં આંજી દ્વીધી ! પગમાં પહેરવાનુ આંઝર ઉતાવળને લીધે ગળામાં પહેરી લીધુ અને કંઠમાં પહેરવાને રમણીય ક ઠ પગમાં પહેરી લીધેા ! વળી કેઇ સ્ત્રીએ ડાકમાં પહેરવાના હાર ઉતાવળથી કમ્મરમાં પહેરી લીધેા અને કમ્મરમાં પહેરવાના, રણઝણાટ કરતી ઘુઘરીવાળા કંઢારા ડાકમાં લગાવી દ્વીધા ! કાઇ સ્રીએ ઉત્સવ જોવાની ઉત્સુકતાથી, શરીરે વિલેપન કરવા માટે ઘસીને તૈયાર કરેલ ગેાશીષ ચંદનવડે પગ રંગી નાખ્યા અને પગ રંગવાને તૈયાર કરેલ અલતાના રસ આખે શરીરે લગાવી દીધા ! અરધું સ્નાન કરેલી, ભીંજાએલા શરીર માંથી ટપકી રહેલા જળવાળી અને વીખરાયેલા વાળવાળી, ઉતા વળથી દોડી આવતી કાઇ સ્ત્રીને જોઇ લેાકેા પ્રથમ તે ભય પામ્યા, પણ પાછળથી જ્યારે આળખાણુ પડી ત્યારે સા હસી પડયા. કોઇક સાળી સ્ત્રી તેા ઉતાવળથી દોડતાં વજ્ર ઢીલાં થઇ ખસી જવાથી હાથમાં કેવળ નાડીને જ પકડી ઉભી રહી, પણ સર્વ લેાકેા શ્રી જીનેશ્વરનાં દર્શન અર્થે તન્મય અનેલા હાવાથી કાઇની નજર તેની પર ન પડી અને તેથી તેને શરમાવાનું પણ કારણ ન રહ્યું. કાઈ એક તરૂણ સ્ત્રી તે પેાતાના રડતા બાળકને ગાદમાં લેવાને બદલે ભુલથી ખીલાડાને હાથમાં લઇ, કેડમાં એસારી દોડતી આ વીને ઉભી રહી ! આ દેખાવ જોનારને હાસ્ય કુર્યા વિના કેમ રહે ? શ્રી વીરપ્રભુનું મુખ જોવાને અતિશય લેાલુપ અનેલી અને આનદથી પ્રફુલ્લિત ગાલવાળી કેટલીક સ્ત્રીઓને તેા પેાતાનાં સુવર્ણનાં આભૂષણે। સરી પડી ગયાં તેનું પણ ભાન ન રહ્યું ! કાજી સ્રી પ્રભુને દેખી ખેાલવા લાગી કે “ ધન્ય છે આ રૂપને, ધન્ય છે આ તેજને અને ધન્ય છે આ મહાન પરાક્રમને ! શરી
Page #260
--------------------------------------------------------------------------
________________
પંચમ વ્યાખ્યાન.
૧૮૧ રને વિષે પણ કેટલું બધું અદભુત સૌભાગ્ય શેભે છે? વિધાતાના હાથની આવી અસાધારણ કારીગરી જોઈ, હું તો તેનાં દુઃખડાં લીધા વિના નથી રહી શકતી !” કેટલીએ ચંચળનેત્રવાળી સ્ત્રીઓએ, પિતાના હસ્તકમળમાંથી પવિત્ર મતીએ ઉડાડી પ્રભુને વધાવ્યા. કેટલીક સ્ત્રીએ મધુર સ્વરથી રમણીય ધવલમંગળ ગાવા લાગી અને કેટલીક સ્ત્રીઓ તે આનંદના આતશયથી નાચવા લાગી!
સવારીને કમ એવી રીતે નગરવાસી પુરૂષ અને સ્ત્રીઓ, જેમના વૈભવને ઉત્કર્ષ જેવા ટેળે મળ્યાં છે, તે ભગવંતની આગળ પ્રથમ સ્વસ્તિક, શ્રીવત્સ, નન્દાવર્ત, વર્ધમાનક, ભદ્રાસન, કળશ, મત્સ્યચુગલ અને દર્પણ એ પ્રમાણે રત્નમય આઠ મંગળ ક્રમસર ચાલવા લાગ્યા. તે પછી પૂર્ણ કળશ, ઝારી, ચામર, મોટી ધ્વજા, વૈદુર્યરત્નજડિત દંડ પર રહેલું સફેદ છત્ર અને મણિ-સુવર્ણ મય સિંહાસન ચાલ્યું. પછી સ્વાર વગરના એક આઠ ઉત્તમ અશ્વ અને એકસો આઠ ઉત્તમ હાથી ચાલવા લાગ્યા. ત્યારબાદ ફરકતી પતાકાઓથી મનહર લાગતા, ઘંટાઓ અને વાજિંત્રના નાદથી રમણીય બનેલા અને અનેક પ્રકારનાં શસ્ત્ર તથા બખ્તરથી ભરેલા એકને આઠ રથ ચાલવા લાગ્યા. તેમની પછી બખ્તર પહેરેલા અને સર્વાંગસુંદર એકસો ને આઠ વીર પુરૂષ ચાલ્યા. તે પછી કમસર ઘેડા, હાથી, રથ અને પાળાનું સૈન્ય ચાલવા લાગ્યું. ત્યારબાદ હજાર પતાકાવડે શોભી રહે અને હજાર
જન ઉચે એવો મહેન્દ્રધ્વજ ચાલે. તેની પછી હાથમાં ખગ ધરનારા, ભાલાવાળા અને બાજોઠ ધરનારા ક્રમસર ચાલવા લાગ્યા. ત્યાર પછી હાસ્ય કરાવનારા, નાચ કરનારા અને જય, જય શબ્દનો ઉચ્ચાર કરનાર ભાટ-ચારણ ચાલવા લાગ્યા.
Page #261
--------------------------------------------------------------------------
________________
૧૯૨
શ્રા કલ્પસૂત્રન
ત્યારબાદ ઉગ્રકુળના, ભાગકુળના અને રાજન્યકુળના ક્ષત્રિયા, કાટવાળા, મડ બના અધિકારીઓ, કોટુંમ્બિકા, શેઠીયા, સાથ વાહે, દેવા તથા દેવીએ પ્રભુની આગળ, પાછળ અને પડખે ચાલવા લાગ્યાં.
વળી પ્રભુની પાછળ ચાલતા સ્વર્ગ લેાક મનુષ્યલોક અને પાતાલલેાક નિવાસી દેવા, મનુષ્યા અને અસુરાના સમુદાયા, આગળ ચાલતા શંખ વગાડનારા, ચક્ર હથિયારને ધારણ કરનારા, હળના આકાર જેવું સુવર્ણમય આભૂષણ ગળામાં ધારણ કરનારા ભટ્ટ વિશેષ અથવા ખેડુત, મુખમાંથી માંગલિક શબ્દો ઉચ્ચારનારા પ્રિયવાદકા, શ્રૃંગાર પહેરી મનેહુર બનેલા નાના કુમારાને ખભા ઉપર બેસાડી ચાલનારા પુરૂષો, બાવળી એલ નારા ભાટ ચારણા અને ઘંટ વગાડનારા, રાએળીયા નામે ઓળ ખાતા માણસા, પેાતાની ઈષ્ટાદિ વિશેષણાવાળી વાણી વડે અભિનંદન આપતા–સ્તુતિ કરતા કહેવા લાગ્યા કે:—
પ્રભુને મળતા અગણિત અભિનદના
“ હું સમૃદ્ધિમાન, તમારા જય થાઓ, હે કલ્યાણકારક, તમે જય પામે, તમારૂ કલ્યાણ થાએ ! જીતી ન શકાય એવી ઇન્દ્રિ યાને અતિચારરહિત જ્ઞાન, દર્શન અને ચારિત્રવર્ડ વશ કરે ! હે પ્રભુ, તમારા વિઘ્ના દૂર થાઓ અને તમે સિદ્ધિની મધ્યમાં વિરાજો ! (અર્થાત્ શ્રમણધર્મને વશ કરવાના પ્રકમાં આપને કાઇ જાતના અંતરાય ન નડા !) ખાહ્ય અને સ્માલ્ય તર તપવડે રાગ અને દ્વેષરૂપી મત્લાના વિનાશ કરા, ધીરપણામાં અતિશય કમ્મર કસી ઉત્તમ શુકલધ્યાનવડે આઠ કર્મારૂપી શત્રુનુ મન કરા. હું વીર ! તમે અપ્રમાદી થયા થકા ત્રણ લેાકરૂપી રંગમ’ડપની મધ્યમાં મલ્લયુદ્ધ કરવાના અખાડામાં મારાધનારૂપી પતાકા
Page #262
--------------------------------------------------------------------------
________________
પંચમ વ્યાખ્યાન.
૧૮૩ ગ્રહણ કરો, અર્થાત્ કર્મરૂપી શત્રુઓને જીતી વિજય પ્રાપ્ત કરે. આવરણ રહિત અને અનુપમ પ્રધાન કેવળજ્ઞાન મેળ, રૂષભ દેવાદિ જીનેશ્વરેએ પ્રરૂપેલા જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ સરળ માર્ગ વડે પરીષહાની સેનાને હણે પરમપદરૂપી મોક્ષસ્થાન પ્રાપ્ત કરે, હે ક્ષત્રિયને વિષે ઉતમ વૃષભ સમાન ! તમે જય પામે! ઘણા દિવસ સુધી, ઘણું પખવાડીયાં સુધી, ઘણું. મહિના સુધી, બબ્બે માસ પ્રમાણ હેમંતાદિ ઘણું રૂતુઓ સુધી છ છ માસ પ્રમાણુ દક્ષિણાયન અને ઉત્તરાયણ લક્ષણવાળાં ઘણું અયને સુધી તથા ઘણાં વરસ સુધી પરીષહ અને ઉપસર્ગોથી નિર્ભય રહીને, વિજળી, સિંહ વિગેરેના ભય અને ભૈરને ક્ષમા પૂર્વક સહન કરીને તમે વિજય પ્રવર્તાવે! સંયમરૂપ ધર્મમાં તમને નિવિનતા પ્રાપ્ત થાઓ !” એ પ્રમાણે કહીને કુલના વડિલ વિગેરે સ્વજને જય જય શબ્દ બોલવા લાગ્યા ! ત્યારપછી શ્રમણ ભગ વાન મહાવીર ક્ષત્રિયકુંડગ્રામ નગરની મધ્યમાં થઈને જ્ઞાતખંડવન નામના ઉદ્યાનમાં, અશોકવૃક્ષ તળે આવ્યા.
લેકોના ભકિત-શ્રદ્ધાભર્યા મનભાવ માર્ગમાં, મહોત્સવ જેવા માટે હારબંધ ગોઠવાએલા માણ સોએ હજારો નેત્રપંકિતથી વારંવાર પ્રભુને નીરખ્યા, હજારે વચનની પંકિતઓથી તેમની વારંવાર સ્તુતિ કરી, હજારે હૃદયપંકિતઓએ “તમે જય પામે! તમે દીર્ધાયુષી થાઓ અને તમે આનંદ પામે !” ઈત્યાદિ શુભ ભાવનાઓ પ્રેરી “અમે આ પ્રભુના આજ્ઞાકારી સેવક થઈએ તે કેવું સારું?” એવા હજારેએ મને રથ કર્યા. તેમની કાંતિ, રૂપ અને ગુણે જોઈ અનેકેએ તેમનું સ્વામિત્વ ઈછયું. હજારો આંગળીઓની પંકિત પ્રભુ તરફ વારંવાર વળવા લાગી. હજારે સ્ત્રી-પુરૂષના હજારો નમસ્કારે પ્રભુએ પોતાના જમણા હાથથી ગ્રહણું કર્યા. એ રીતે એક
Page #263
--------------------------------------------------------------------------
________________
૧૮૪
શ્રી કલ્પસૂત્ર–
પછી એક એમ હજારા ઘરાની પંક્તિઓ એળંગીને પ્રભુના વરઈંડા આગળ ચાલવા લાગ્યા. વીણા, કરતાળ અને ખીજા' વાછ ત્રામાંથી ઉઠતા મધુર અને મનેાહર શબ્દથી આકાશ ગુજવા લાગ્યું'. લેાકાએ કરેલી જય જય શબ્દની ઉūાષણા તથા તે વડે મિશ્રિત થયે લા અતિ કામળ શબ્દવડે પ્રભુ વારંવાર સાવધાન થયા. વળી છત્રાદ્રિ રાજચિન્હરૂપ સર્વ પ્રકારની ઋદ્ધિ, આભૂષણાદ્મિની સર્વ પ્રકારની કાંતિ, હાથી ઘેાડા વિગેરેનું પુષ્કળ સૈન્ય, ઉંટ ખચ્ચર પાલખી વિગેરે સર્વ પ્રકારનાં વાહના, શહેરીઓ વિગેરે સર્વ લેાકેાના સમુદાય, ઉચિત કરવારૂપ સર્વ પ્રકારના આદર, સર્વ સ ંપત્તિ, સમસ્ત શાભા, માનદમય ઉત્સુકતા, સમગ્ર સગાં—સંબંધીઓના મેળાપ, નગરમાં નિવાસ કરનારી ક્ષત્રીય વૈશ્યાદિ અઢારે વર્ણની પ્રજા, સમગ્ર નાટકા, સમગ્ર તાળી વગાડી નાચ કરનારા તથા કથા કહે. નારાએ, સકળ અંત:પુર, સર્વ જાતનાં પુષ્પા, વસ્ત્રો, સુગંધી પદાર્થો, માળાએ અને અલંકારાની શૈાભાવડે દૈદિપ્યમાન લાગતા ભગવાન મહાવીર દીક્ષા લેવા માટે જ્ઞાતખંડ વન તરફ આગળ વધવા લાગ્યા. સર્વ પ્રકારના વાજી ંત્રાના શબ્દો અને તેની સાથે સંગત થતા પડઘાએ દિશાના મત સુધી ગઈ રહ્યા. મહાવ્રુતિ એટલે આભૂષણાદિની મહાકાંતિ અથવા ઉચિત એવી વસ્તુઓની મેાટી રચના, મહાન્ સૈન્ય, ઉંટ પાલખી જેવા અનેક વાહના, શહેરીએ અને પરિવારાદ્ધિ સ લેાકેાના મેટા સમુદાય, ઉત્તમ વાજીંત્રાના શબ્દો તથા પ્રતિશબ્દો, તેમજ શ ંખ, નગારૂ', પટહ, નાખત, ખંજરી, રણશીંગુ, હુડુકક અને દુંદુભી નામક દેવવાદ્ય વિગેરે પ્રકારની અનુપમ ઋદ્ધિથી વિંટળાઇ વળેલા ભગવંતની પાછળ હાથી ઉપર બેઠેલા, મનેાહર છત્રવડે શેાભતા, ચામરાવડે વીંઝતા અને ચતુરંગી સેનાથી પરિવરેલા નિ વન રાજા પણ ધીને ધીમે આગળ ગતિ કરી રહ્યા હતા. એ
Page #264
--------------------------------------------------------------------------
________________
પંચમ વ્યાખ્યાન.
૧૮૫ રીતે સમગ્ર દબદબાવાળ જનસમુદાય, શ્રમણ ભગવાન મહાવીરની સાથે ક્ષત્રિયકુડપુર નગરની મધ્યમાં થઈને પસાર થતો જ્ઞાતખંડવન નામના ઉદ્યાનમાં જ્યાં અશોક નામનું ઉત્તમ વૃક્ષ હતું ત્યાં આવી પહોંચે.
અનગારપણાને અંગીકાર અશોકવૃક્ષની નીચે આવી, પાલખી નીચે ઉતરાવી, પ્રભુ પિતે નીચે ઉતર્યા અને પિતાની મેળે જ આભૂષણે તથા માળા વિગેરે ઉતારવા લાગ્યા. આંગળીની વીંટી, હાથના વીરવલય, ભુજાપરના બાજુબંધ, કંઠેને હાર, કાનના કુંડળ અને મસ્તક પરને મુકુટ ઉતાર્યો. એ સઘળાં આભૂષણે, કુળની મહત્તરા સ્ત્રીએ હંસલક્ષણ સાડીમાં લઈ લીધાં. અને કહ્યું કે:-“હે પુત્ર! તમે ઈક્વાકુ નામના ઉત્તમ કુળમાં જન્મ્યા છે. તમારૂં કાશ્યપ નામનું ઉંચું શેત્ર છે. જ્ઞાતકુળરૂપી આકાશમાં પૂર્ણિમાના નિર્મળ ચંદ્ર સમાન સિદ્ધાર્થ નામના ઉત્તમ ક્ષત્રીયના અને ઉત્તમ જાતિની ત્રિશલા ક્ષત્રીયાણુના તમે પુત્ર છે, દેવેંદ્રો અને નરેંદ્રએ પણ તમારી સ્તુતિ કરી છે, માટે હે પુત્ર ! આ સંયમના માર્ગમાં તમે બરાબર સાવધાન થઈ ચાલજે, મહાત્માઓએ આચરેલા માર્ગનું અવલંબન લેજો, તરવારની ધાર સમાન મહાવ્રતનું પાલન કરજે, શ્રમણધર્મમાં પ્રમાદ ન કરતા.”વિગેરે ભાવાર્થનાં વચને કહી, પ્રભુને વંદન તથા નમસ્કાર કરી તે સ્ત્રી એક બાજુ ખસી ગઈ.
સર્વ અલંકારોને ત્યાગ કર્યા પછી, શ્રમણ ભગવાન મહાવીરે પોતાની મેળે જ એક મુષ્ટિવડે દાઢી-મૂછનો અને ચાર મુષ્ટિવડે મસ્તકના કેશને એવી રીતે પંચમુષ્ટિ લેચ કર્યો. એ વેળા નિર્જળ છઠ્ઠને તપ તે હજ. ઉત્તરા ફાગુની નક્ષત્ર
Page #265
--------------------------------------------------------------------------
________________
૧૮૬
શ્રી ક૯૫મૂત્ર
સાથે ચંદ્રને વેગ થયે ત્યારે ઈદ્દે ડાબા ખભા ઉપર સ્થાપના કરેલું દેવળ વસ્ત્ર ગ્રહણ કરીને એકલા એટલે રાગદ્વેષરહિતપણે, અદ્વિતીયપણે, (એટલે કે અષભદેવ પ્રભુ ચાર હજાર રાજાઓ સાથે, મલ્લિનાથ અને પાર્વનાથ ત્રણ ત્રણસો સાથે, વાસુપૂજ્ય પ્રભુ છ સાથે અને બાકીના ઓગણીસ તીર્થંકર હજાર હજાર સાથે દીક્ષિત થયા હતા તેમ ભગવાન મહાવીર બીજા કેઈની સાથે નહીં, પણ અદ્વિતીયપણે) કેશને લોચ કરવા રૂપ દ્રવ્યથી અને ક્રોધાદિને દૂર કરવારૂપ ભાવથી મુંડ થઈને, ગ્રહવાસથી નીકળી અનગારપણાને–સાધુપણાને પામ્યા !
પંચમુષ્ટિ લોન્ચ કર્યા બાદ પ્રભુએ સામાયિક ઉચ્ચારવા ઇચ્છા કરી ત્યારે ઈદ્ર વાછત્ર વિગેરેને કેલાહલ શાંત કરાવ્યો. પ્રભુએ “નમો સિદ્ધાણું” એ પ્રમાણે કહીને સમરૂટ્સ સવૅ સાવí નો પરિવામિ” ઈત્યાદિ પાઠને ઉચ્ચાર કર્યો. પણ
મને” (પૂજ્ય) શબ્દ ન બોલ્યા કારણ કે તીર્થકરોને એ આચાર છે કે તેઓ સામાયિક ઉચ્ચારતાં “મ” શબ્દ ન લે. આવી રીતે ચારિત્ર ગ્રહણ કર્યું કે તરતજ પ્રભુને શું મન: પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યારપછી ઈંદ્રાદિ દેવે તેમને વંદી, નંદીશ્વર દ્વીપની યાત્રા કરી પોતપોતાને સ્થાને ચાલ્યા ગયા.
Page #266
--------------------------------------------------------------------------
________________
: ષષમ વ્યાખ્યાન
બધુવર્ગની વિરહ વેદના શ્રમણ ભગવાન મહાવીર બંધુવર્ગની અનુમતિ લઈ ત્યાંથી ચાલી નીકળ્યા. પ્રેમી બંધુવ, પ્રભુ દષ્ટિગોચર થાય ત્યાં સુધી તેમની તરફ એકીટસે નીરખી રહે. પ્રભુના વિયેગથી તેમને ઘણું જ વેદના થઈ. તેઓ ગદ્દગદ્દ કંઠે કહેવા લાગ્યા કે –“હે. વીર ! તમારા વિના ઘર પણ હવે અમને શૂન્ય અરય જેવું લાગશે ! ત્યાં અમારાથી શી રીતે રહેવાશે ? હે પ્રભુ! તમારા વિના. અમને વાર્તાલાપને આનંદ કયાં મળશે ? અમે હવે કોની સાથે બેસીને ભજન કરશું?હ આર્ય! દરેક કાર્યમાં અમે તમને “વીર વીર” કહીને બોલાવતા, અને તમારાં દશનમાત્રથી જ અમને કેટલો બધો આનંદ તથા પ્રેમભાવ ઉદ્દભવત? આજે અમે તમારા વિગને લીધે નિરાશ્રય જેવા જ બની ગયા છીએ, હવે અમને કેણ આશ્રય આપશે ? હે બાંધવ, અમારી આંખેને અમૃતાંજન જેવું અતિ પ્રિય તમારું દર્શન હવે અમને પુનઃ કયારે થશે? હે ઉત્તમગુણાભિરામ? તમારૂં ચિત્ત તે રાગ-દ્વેષ વિનાનું છે, પણ કેઈક વખત તે અમને યાદ કરજો ! ” વિગેરે રીતે વિરહવેદનાથી દુઃખી થતે, આંખમાંથી આંસુ પાડતે બંધુવર્ગ નિસ્તેજ મુખે પિતાને ઘેર ગયે.
- સુગંધમય પદાર્થોની પીડા " પ્રભુએ દીક્ષા લીધી તે વખતે ઈન્દ્રાદિ દેવોએ ગોશીષ ચદનાદિ સુગંધમય પદાર્થો તેમજ પૂષ્પ વડે પૂજા કરી હતી. તેની | સુધી પ્રભુના શરીર પર ચાર મહિના કરતાં પણ વધારે વખત
રહી. તે પદાર્થોની અલોકિક સુગંધીને લીધે દૂર દૂરથી ખેંચાઈ.
Page #267
--------------------------------------------------------------------------
________________
૧૮૮
શ્રી ક૯પસત્રઆવતા ભમરા પ્રભુને ડંખ દેવા લાગ્યા. કેટલાક અજ્ઞાન જુવાનીયા પ્રભુ પાસે કેએક ભારે સુગંધમય પદાર્થ છે એમ માની તેયાચવા લાગ્યા. એ બધું છતાં પ્રભુ તે શાંત-સ્થિર અને મિન જ રહ્યા. તેમને મિન ઈ કોપેલા જુવાનીયા તેમને ઉપસર્ગો કરવા લાગ્યા. પ્રભુનું શરીર મૂળ તો અદ્દભૂત સિદયવાળું હતું જ, તેમાં સુગંધ મળવાથી કેટલીય સ્ત્રીઓ ભેગપ્રાર્થનાદિ અનુકૂળ ઉપસર્ગો કરવા લાગી. પ્રભુએ મેરૂની જેમ અડગ-અચળ રહી, સમભાવે એ વેદનાઓ સહી લીધી. એ રીતે વિહાર કરતા પ્રભુ બે ઘડી દિવસ બાકી રહે ત્યારે કુમાર નામના ગામમાં પહોંચ્યા અને ત્યાં કાઉસગ્ગ ધ્યાને રહ્યા.
ગેવાળની દબુદ્ધિ અને ઇન્દ્રની યાચના પ્રભુ કાઉસગ્ગ ધ્યાનમાં હતા તે વારે કોઈ એક વાળીઓ, આખો દિવસ બળદીયા પાસે હળ ખેંચાવી, સંધ્યાકાળે પ્રભુ પાસે મૂકી, ગાયે દહેવા માટે પિતાને ઘેર ગયે. પેલા બળદીયા ચરતાં ચરતાં હર જંગલમાં ચાલ્યા ગયા. ગોવાળ ગાયે દેહીપરવારીને પાછા આવ્યું ત્યારે બળદીયા ન દેખાયા. પ્રભુને પૂછવા લાગ્યું કે,–“હે આર્ય! મારા બળદ ક્યાં છે?” પરંતુ પ્રતિ માધારી પ્રભુ શી રીતે જવાબ આપે ? શેવાળે વિચાર્યું કે બળદના સંબંધમાં એને ખબર નહિં હોય તેથી જ તે કંઈ બોલતું નથી. એટલે પિતે બળદની શોધ કરવા જંગલમાં નીકળી પડ્યો. આખી રાત ભટકયે પણ પત્તો ન લાગ્યો. સવારે પ્રભુની પાસે આવી, તેણે જોયું તે બળદીયા ત્યાંના ત્યાંજ સ્વસ્થ ચિત્તે વાગેળતા બેઠા હતા. જો કે બળદ પોતાની મેળેજ ફરતા ફરતા ત્યાં આવી ચડેલા, પણ પેલા ભટકી ભટકીને થાકી ગયેલા ગોવાળને થયું કે-“આને ખબર હતી, છતાં એણે મને વાત કરી અને મને નકામે આખી રાત ભટકાવ્ય!” તેના અંગે અંગમાં ક્રોધ
Page #268
--------------------------------------------------------------------------
________________
૧૪મ વ્યાખ્યાન.
૧૮૯
""
""
વ્યાખ્યા અને ખળદની રાશ લઇ પ્રભુને મારવા દોડ્યો ! એ સમયે શક્રેન્દ્રને વિચાર થયા કે પ્રભુ પ્રથમ દિવસે શું કરે છે તે જરા જોઉં તા . ખરા ! ” તેણે અવધિજ્ઞાનથી જોયુ તે પ્રભુને માર મારવા તૈયાર થયેલા ગેાવાળીએ તેની નજરે ચઢ્યો. ઈન્દ્ર ગેાવાળને તજ ક્ષણે ત્યાંજ થંભાવી દીધા અને ત્યાં આવી તેને શિક્ષા કરી. પછી પ્રભુને વંદન કરી વિનંતિ કરી કે ભગવન્ ! આપને બાર વરસ સુધીમાં ઘણા ઘણા ઉપસર્ગ થવાના છે. માટે જો આપ આજ્ઞા કરે તેા હું તેટલે વખત આપની સેવામાં હાજર રહું. પ્રભુએ કાઉસગ્ગ પારી શાંત વાણીમાં જવાબ આપ્યા કે:—“ હે દેવેન્દ્ર ! એવુ કદાપિ થયું નથી, થતું નથી અને થાય પણ નહીં કે કેાઈ પણ દેવેન્દ્ર કે અસુરે દ્રની સહાયથી તીથ કરેા કેવળજ્ઞાન પ્રાપ્ત કરે, અને સિદ્ધિપદને પામે, તીર્થંકરા કદાપિ પરસહાયની અપેક્ષા ન રાખે, તેઓ તા પેાતાનાજ મળ, વીય અને પુરૂષાર્થ ઉપર આધાર રાખે, પેાતાનાજ પરાક્રમથી કેવળજ્ઞાન મેળવે અને પેાતાના મળથી જ મોક્ષે જાય. ” પ્રભુનાં વચના સાંભળી ઇન્દ્રે પ્રભુની સેવામાં સાથે રહેવાના વિચાર માંડી વાળ્યા. પરંતુ પ્રભુને જો કાંઇ મરણાંત ઉપસર્ગ થવાના પ્રસંગ આવે તે તે અટકાવવા માટે, ખાળ તપસ્યાથી વ્યતર જાતિમાં ઉત્પન્ન થયેલ, પ્રભુના માશીના પુત્ર સિદ્ધાર્થ વ્યંતરને પ્રભુની પાસે રાખતા ગયા. ત્યાંથી વિહાર કરી પ્રભુ કેાલ્લાક સન્નિવેશમાં ગયા. ત્યાં સપાત્ર ધર્મ પ્રરૂપવાની ઈચ્છાથી-એટલે કે તેમની પછીના સાધુએ પાત્રમાં આહાર કરે એવા ઉદ્દેશથી, તેમણે બહુલ નામના બ્રાહ્મણને ઘેર પહેલું પારણું તે ગૃહસ્થના પાત્રમાં પરમાન્નથી કર્યું. તે વખતે આકાશમાં દેવાએ દુંદુભિના નાદ કર્યો, વસ્ત્ર, સુગંધી જળ અને પુષ્યેાની વર્ષો થઈ, તેમજ સાડાબાર કરોડ સેાનૈયા વો ! દેવાએ ‘અહાદાન' ! અહાદાન' !' એ પ્રકારની ઉદ્દાષણા કરી. એ રીતે પાંચ દિવ્યેા પ્રકટ થયાં.
ܕܕ
Page #269
--------------------------------------------------------------------------
________________
૧૯૦
શ્રી કલ્પસૂત્ર
પાંચ અભિગ્રહાનુ નિમિત્ત
ત્યાંથી વિહાર કરતા, પ્રભુ મેરાક નામના સન્નિવેશમાં દૂઈજ્જત જાતના તાપસેાના આશ્રમમાં આવ્યા. આ આશ્રમના કુલપતિ સિદ્ધાર્થ રાજાના મિત્ર થતા હતા. તે મળવા માટે પ્રભુ પાસે આવ્યેા. પ્રભુએ પણ પૂના અભ્યાસવશ તેને મળવા હાથ પસાર્યાં. કુલપતિની પ્રાર્થનાથી ત્યાં એક રાત્રિ રહ્યા. સવારમાં વિહાર કરવા તૈયાર થયા એટલે કુલપતિએ કહ્યું કે:- આપ આ એકાંત સ્થાનમાં વર્ષાકાળ નિ મન કરો તા ઠીક,” જો કે પ્રભુ તા વીતરાગ હતા, પણ કુલપતિના આગ્રહથી ત્યાં ચામાસું રહેવાનુ કખુલ્યુ... અને ત્યાંથી વિહાર કરી ગયા. ભિન્ન ભિન્ન સ્થળે વિહાર કરી, તેઓ પાછા વર્ષાઋતુ ગાળવા માટે તજ આશ્રમે માવ્યા. કુલપતિએ ઘાસની એક ઝુંપડી કાઢી આપી. ત્યાં જંગલમાં ખીજી જગ્યાએ ઘાસ ન હોવાથી ભૂખી ગાયા, તાપ સેાની ઝુંપડીઓનુ` ઘાસ ખાવા દોડી આવતી, પણ તાપસે લાકડી મારી ગાયોને હાંકી કાઢતા. તાપસેાએ હાંકી કાઢેલી ગાયા, પ્રભુવાળી ઝુ ંપડીનું ઘાસ નિ:શ'કપણે ખાવા લાગી. પ્રતિમાસ્થ પ્રભુએ ઘાસ ખાઈ જતી ગાયાને ન હાંકી ત્યારે તે ઝુંપડીના સ્વામી એક તાપસે ફુલપતિ આગળ જઇ તે વિષે ફરિયાદ કરી. કુલપતિએ આવીને કહ્યું કે:— હું વધુ માન ! પંખીએ પણ, પાતપાતાના માળાનું રક્ષણ તેા ખરાબર કરે છે જ. અને તમે તેા રાજપુત્ર છે, છતાં પેાતાના આશ્રયસ્થાનનું પણ પુરૂ રક્ષણ નથી કરી શકતા, એ કેવી આશ્ચય ની વાત ગણાય ? ” સમભાવમગ્ન પ્રભુએ વિચાયુ કે જે હવે હું અહિં. વધારે વખત રહીશ તે આ તાપસેાની અપ્રીતિના પાર નહિ રહે, મને જો હું સકળ પ્રાણીઓનું હિત ઇચ્છતા હું તા મારે અહીં રહેવુ ચાગ્ય ન ગણાય.” એ પ્રમાણે ચિંતવી તેમણે પાંચ પ્રકારના
Page #270
--------------------------------------------------------------------------
________________
થઈમ વ્યાખ્યાન
૧૯ અભિગ્રહ ગ્રહણ કયા:– (૧) જ્યાં અપ્રીતિ થાય તે ઘેર ન વસવું, (૨) હમેશાં પ્રતિમા ધરીને રહેવું, (૩) ગૃહસ્થને વિનય ન કર, (૪) છદ્યસ્થ અવસ્થા પર્યત પ્રાય: માન રહેવું અને (૫) હાથમાંજ આહાર કરવો. તે પછી વર્ષાકાળમાં અષાડ શુદ પાણમાથી આરંભી પંદર દિવસ ગયા બાદ તેમણે અસ્થિક નામના ગામ તરફ વિહાર કર્યો.
દેવદૂષ્ય વસ્ત્રની કહાણું જે વખતે પ્રભુ વાર્ષિક દાન આપી, જગતનું દારિદ્રય ફેડી રહ્યા હતા, તે વખતે એક દરિદ્ર એમ બ્રાધાણ ધન કમાવા માટે પરદેશ ગયો હતે. પોતે કમનસીબ હોવાથી પરદેશમાંથી પણ ખાલી હાથે જ પાછો ફર્યો. ગરીબાઈથી અકળાઈ ગયેલી બ્રાહ્મણ પત્નિ તેને લડવા લાગી કે -અરે નિર્ભાગ્ય શિરોમણિ! શ્રી વર્ધમાન કુમારે જ્યારે સુવર્ણને વરસાદ વરસાવ્યું ત્યારે તમે કયાં ઉંઘી ગયા હતા? પરદેશમાં ભટકીને પણ હતા તેવા ને તેવા જ નિધન પાછા ઘેર આવ્યા ! જાઓ-અહિંથી દૂર ખસે. હું તમારું હે જેવા પણ નથી માગતી! હજી પણ મારું કહ્યું માની, જંગમ કલ્પવૃક્ષ સમાન શ્રી વર્ધમાન પાસે જશે તે તે દયાળુ અને દાનવીર તમારું દારિદ્રય દૂર કર્યા વિના નહીં રહે. કારણ કે કહ્યું છે જ કે “જેમણે પહેલાં દાન આપ્યાં હોય છે તેઓ ફરીથી પણ આપી શકે છે. નદી સૂકાઈ ગઈ હોય તોપણ, જળના અથી માણસો નદીમાં ખોદે તે જરૂર જળ મેળવી શકે છે.” પોતાની સ્ત્રીનાં વચન સાંભળી, પેલે બ્રાહ્મણ પ્રભુની પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે –“હે પ્રભુ! આપ તે જગતના ઉપકારી છે, આપે તે વાર્ષિક દાન આપી, જગતનું દારિદ્રય દર કર્યું, પણ હું જ એક અભાગીયે કે મને તે વખતે પરદેશમાં : પડી રહેવાનું સૂઝયું. દ્રાક્ષ પાકે ત્યારે જ કાગડાની ચાંચ પાકે,
Page #271
--------------------------------------------------------------------------
________________
૧૯૨
શ્રી કલ્પસૂત્ર. તેમ હું પણ ખરે અવસરે પ્રમાદમાં બેસી રહ્યો અને તેથી આ પના દાનને કંઈ જ લાભ ન મેળવી શક્ય. હે સ્વામી ! સૂવર્ણની ધારાઓથી આપ સર્વત્ર વરસ્યા તે ખરા, પણ હું અભાગ્યરૂપી છત્રથી એ ઢંકાઈ ગયે હતું કે મારી ઉપર સુવર્ણધારના બે ટીપાં પણ ન પડયાં! હે પરદુઃખભંજક.! પરદેશમાં આટલું ભમવા છતાં પણ મારું નસીબ ન ફર્યું, જે ગયો હતે તે જ પાછો ફર્યો. હે કૃપાળુ ! મારા જે પુણ્યહીન નિરાશ્રય અને નિર્ધન, આપ જેવા જગતને વાંછિત આપનારા પુરૂષના શરણે ન આવે તે બીજે કયાં જાય ? ઋદ્ધિની. મહેાટી નદી વહેવડાવનાર આપને મારા જેવા ગરીબનું દારિદ્રય કાઢવું, એમાં તે શી મોટી વાત હતી? જેણે આખા પૃથ્વીતળને જળથી ભરી દીધું હોય એવા મેઘને એક તુંબડું ભરવું હોય તે કંઈ ખાસ પ્રયાસ કરે પડે ખરે? માટે હે કૃપાનિધિ! મને કંઈક આપો. આપ તે સકળ પ્રાણુઓ ઉપર કરૂણની એકસરખી ધારાઓ વષવી રહ્યા છે, મારા જેવા આશાભર્યા ગરીબ બ્રાહ્મ ણને નિરાશ નહિં કરે !” કરૂણાળુ પ્રભુએ તે વખતે પિતાની પાસે બીજી કઈ કીમતી વસ્તુ ન હોવાથી, દેવદુષ્ય વસ્ત્રને અરધે ભાગ આપે, અને બાકીને પાછા પોતાના ખભા ઉપર મુક્યા ! કેટલાક આચાર્યો આ ઉપરથી એવાં અનુમાન બાંધે છે કે પ્રભુ જેવા દાનેશ્વરીએ, પિતાને જેની મુદલ જરૂર ન હતી તેવા વને. અર્ધભાગ જ આપે, તે પ્રભુની સંતતિમાં થનારી વસ્ત્ર-પાત્રની મૂછ જ સૂચવે છે. કેઈ કહે છે કે કાળના પ્રભાવથી ઋદ્ધિશાલી મનુષ્ય પણ ઉદારચિત્તથી ઉચિતપણું નહિ કરે, એમ એ ઉપરથી સૂચવાયું. કેટલાક કહે છે કે પ્રભુ પોતે પ્રથમ વિપકુલમાં આવ્યા હતા તેના સંસ્કાર જ તેમને આડે આવ્યા અને તેથી જ તેમણે અર્ધ વસ્ત્ર આપ્યું . . . . . . . .
Page #272
--------------------------------------------------------------------------
________________
અહીંની કે ૯૫ સ્ વ.
ME
K. Art Works, Bombay 2,
દેવદૃષ્ય વસ્ત્રનુ’ દાન,
બાળક મેઘજી હીરજી યુિ વધારે પાદ, પાપુની મુંબઇ ૧ ૩ ક VUUNNAVEN
VAHA
(પૃ. ૧૮૨)
Meghji Hirji Bombay 3.
Page #273
--------------------------------------------------------------------------
Page #274
--------------------------------------------------------------------------
________________
ષષ્ટમ વ્યાખ્યાન.
૧૯૩ હવે પેલે બ્રાહ્મણ, કિંમતી વસ્ત્રને અર્ધભાગ મળવાથી ખૂબ ખુશી થતે થતો સત્વર પોતાને ગામ આવ્યું. તેણે તે અર્ધ દેવદૂષના છેડા બંધાવવા એક તૃણનારને બતાવ્યું અને કેની પાસેથી કેવીરીતે મળ્યું તે વૃત્તાંત અથથી ઇતિ પર્યત કહી સંભળાવ્યો. તુણનારે આખરે કહ્યું કે –“હે સોમ! જે તું આ વસ્ત્રને બીજે અરધે ટુકડે લઈ આવે તે બન્ને ટુકડા એવી રીતે મેળવી આપું કે તેમાં જરા પણ સાંધે ન દેખાય અને તે વેચવા જા તે તે અખંડ જેવા દેખાતા વસ્ત્રના એક લાખ સેનેયા તે જરૂર ઉપજે. એમાં આપણા બેને ભાગ. તું હમણ ને હમણું પાછા પ્રભુ પાસે જા, તેઓ તે મમત્વરહિત અને કરૂણાના સાગર છે, એટલે તને બીજો અર્ધભાગ પણ કાઢી આપશે. અને આપણે બન્ને જોતજોતામાં માલદાર થઈ જઈશું.” બ્રાહ્મણ ફરીથી પ્રભુ પાસે આવ્યું તે ખરે, પણ શરમને લીધે તેના મુખમાંથી વાચા ન નીકળી શકી. તે આશામાં ને આશામાં પ્રભુની પાછળ પાછળ ભટક્ત રહ્યો ! તેના મનમાં એમ હતું કે જે તે અર્ધવસ્ત્ર પ્રભુની ખાંધેથી પડી જાય તે ઉપાડીને ચાલ્યો જઉં!
પ્રભુને દીક્ષા લીધા પછી એક વરસ અને એક મહિનાથી કંઈક અધિક સમય વીતી ગયો. એકદા તેઓ દક્ષિણવાચાલ નામના સન્નિવેશની નજીકમાં સુવર્ણવાલુકા નામની નદીને કાંઠે આવ્યા. ત્યાં ચાલતાં ચાલતાં દેવદૂષ્યને અરધો ભાગ કાંટામાં ભરાઈ જવાથી પડી ગયે. પ્રભુએ એકવાર તે પડી ગયેલા વસ્ત્ર તરફ સિંહાવકનની જેમ દષ્ટિ કરી અને ત્યાંથી આગળ ચાલ્યા. “પ્રભુએ પાછળ શામાટે દષ્ટિ કરી ? ”એ વિશે મતભેદ છે. કઈ કહે છે કે પ્રભુએ પાછું વાળીને જોયું તે વસ્ત્ર પ્રત્યેની મમતાને લીધે. કેટલાકનો એવો મત છે કે તે વસ્ત્ર સારે સ્થાને પડયું કે નરસા
૧૩
Page #275
--------------------------------------------------------------------------
________________
૧૯૪
શ્રી કલપસત્રસ્થાને તે જોવા સિવાય પ્રભુને બીજે કંઈ ઉદ્દેશ સંભવ નથી. કેટલાક કહે છે કે અનાયાસે જ પ્રભુથી પાછું જોઈ જવાયું. કેટલાક તે એમ પણ કહે છે કે મારા શિષ્યોને વસ્ત્ર–પાત્ર સુલભ થશે કે દુર્લભ તેને નિર્ણય કરવા પૂરતું જ પ્રભુએ દષ્ટિપાત કર્યો હતો. વૃદ્ધ આચાર્યો એ અભિપ્રાય ધરાવે છે કે, તે પડી ગયેલા વસ્ત્ર ઉપરથી પિતાનું શાસન કેવું થશે તે વિચારવા તેમણે પાછું વાળીને જોયેલું. વસ્ત્ર કાંટામાં ભરાઈ ગયેલું જોયું તે ઉપરથી પ્રભુએ નિર્ણય કર્યો કે પિતાનું શાસન ઘણું કટકવાળું થશે. પ્રભુ નિર્લોભી હોવાથી, પડી ગયેલ વસ્ત્રભાગ તેમણે પાછો ન લીધો. પણ પ્રભુના પિતા-સિદ્ધાર્થ રાજાને મિત્ર સામનામને બ્રાહ્મણ, જે એક વર્ષથી તે વસા માટે, તેમની પાછળ ભમતે હતે, તેણે તે ઉપાડી લીધું અને ત્યાંથી ચાલ્યો ગયો.
એ પ્રમાણે ભગવતે વસ્ત્ર ધર્મ પ્રરૂપવા માટે એક વરસ અને એક મહિનાથી કંઈક અધિક સમય સુધી વસ્ત્ર સ્વીકાર્યું અને સપાત્ર ધર્મ સ્થાપવા માટે પ્રથમ પારણું પાત્ર વડે કર્યું ત્યારપછી જીંદગી સુધી તેઓ અલક અને કરપાત્ર રહ્યા. અલક એટલે વસ્ત્રરહિત અને કરપાત્ર એટલે હાથરૂપી જ પાત્રવાળા.
સામુદ્રિકની શંકા, ઇંદ્ર કરેલું સમાધાન - વિહાર દરમિયાન ભગવાન એકવાર ગંગા નદીના કિનારે આવ્યા. ત્યાં ચાલતાં ઝીણી માટીના કાદવમાં પ્રભુના પડેલાં પગલાંની પંક્તિને વિષે ચક્ર, વજ, અંકુશ વિગેરે ઉત્તમ લક્ષ
ને પ્રતિબિંબિત થયેલાં જોઈ પુષ્પ નામને એક સામુહિક (તિષી) વિચારવા લાગે કે –“ખરેખર, આ રસ્તેથી કેઈ ચક્રવર્તિ એકલા ચાલ્યા જાય છે. મને જે તેમની સેવા કરવાને લાભ મળે તે હું પણ ન્યાલ થઈ જઉં.” એમ ચિંતવી તે પગ
Page #276
--------------------------------------------------------------------------
________________
ષષમ વ્યાખ્યાન.
લાંના આધારે આધારે એકદમ પ્રભુ પાસે આવી પહોંચે. તેણે પ્રભુને એક ચક્રવત્તિને બદલે સાવ નિન્થ જોયા એટલે છેક નિરાશ થઈ ગયા. તેને થયું કે આજ સુધી મહા મહેનતે પ્રાપ્ત કરેલું સામુદ્રિકશાસ્ત્ર ખોટું કર્યું. કયાં એક ચક્રવત્તી અને ક્યાં એક ભિક્ષુક! સામુદ્રિક શાસ્ત્રના નિયમ પ્રમાણે તે આ પુરૂષ કઈ રાજાધિરાજ હવે જોઈએ. તેને બદલે હું આ શું ભાળી રહ્યો છું? જેના પગમાં આવાં ઉત્તમ લક્ષણે હેય તે જ પુરૂષ જે આવાં કષ્ટ અને વ્રત આચરતે પ્રત્યક્ષ દેખાય તે હવે સાસુદ્રિકશાસ્ત્રો બધાં પાણીમાં જ બાળી દેવાં ઘટે. આ પ્રમાણેના પુપના વિચારતરંગ ઈન્ડે અવધિજ્ઞાનથી જાણી લીધા. તેથી તેણે તુરત જ
ત્યાં આવી, પ્રભુને વંદન કરી પુષ્પને કહ્યું કે–“હે સામુદ્રિક ! તને તારા સામુદ્રિકશાસ્ત્ર ઉપર અભાવ ઉપજ્યાં છે તેને માટે તે શાસ્ત્ર નહીં, પણ ખરું જોતાં તે તારું તે વિષેનું અજ્ઞાન જ જવાબદાર છે. તે શાસ્ત્ર ભર્યો ખરે, પણ શાસ્ત્રના મર્મને સમજવા ભાગ્યશાળી નથી થયે એ ખેદની વાત છે. ચક, ધ્વજ, અને અંકુશ વિગેરે ઉત્તમ લક્ષણે હોય તે કેવળ ચક્રવત્તિ જ ન હોય, પરંતુ જગતુપૂજ્ય પણ હોય છે. આ પુરૂષ કે સામાન્ય માણસ નથી. તે દેવો અને અસુરના પણ સ્વામી છે. તેઓ થોડા જ સમયમાં કેવળજ્ઞાન પામી, સકળ સંપત્તિઓના આશ્રયભૂત બની તીર્થકર થશે. તે તે તેમના પગનાં લક્ષણે જ ભાળ્યાં, પણ તેમની કાયા કેવી સ્વચ્છ, રેગરહિત અને પરસેવાવિનાની છે તે તરફ તે એકવાર નજર કર ! તેમને શ્વાસોચ્છવાસ કેટલો સોંપી છે? તેમનાં રૂધિર માંસ પણ ગાયના દૂધ જેવાં સ્વચ્છ છે; એવાં એવાં બાહ્ય અને આત્યંતર અગણિત લક્ષણે ગણવાને કણ સમર્થ છે?” ઈન્દ્રની વાણી સાંભળી પુષ્પ સામુદ્રિકના મનનું સમાધાન થયું. ઈન્ડે તેને રત્ન-સુવર્ણ વિગેરે આપી, સમૃદ્ધિશાહે
Page #277
--------------------------------------------------------------------------
________________
શ્રી ક૯પસૂત્ર
બનાવી રવાના કર્યો. પુષ્પને ધાર્યા કરતાં અધિક લાભ મળેલ હેવાથી તેના આનંદને અવધિન રહ્યો. તે ખુબ ખુશી થત પિતાને ઘેર ગયે અને પ્રભુ પણ અન્ય સ્થળે વિહાર કરી ગયા.
અનુકૂળ પ્રતિકૂળ પરીષહો દીક્ષા લીધા પછી બાર બાર વરસથી અધિક કાળ પર્યત, હંમેશને માટે જેમણે કાયાની સારસંભાળ લેવાનું તદ્દન બંધ કર્યું છે, અથવા જેમણે કાયા સરાવી દીધી છે અને પરીષહે સહન કરી કરીને જેમણે શારીરની મમતાને છેક ત્યાગ કર્યો છે, એવા શ્રમણ ભગવાન મહાવીરે તમામ પ્રકારના ઉપસર્ગો સહન કર્યો. દેવેએ, મનુષ્યએ અને તિર્યોએ પણ તેમની પર ઉપસર્ગનાખ્યા. દેવ-દેવીઓએ નાટકે દેખાડી, દેવીઓ અને સ્ત્રીઓએ આલીંગન આપી,ભેગની પ્રાર્થના કરી, અનુકૂળ (અનુલેમ) ઉપસર્ગો કર્યા, દેવ અને મનુષ્યવિગેરેએ ભય બતાવી, પ્રહાર કરી વિવિધ પ્રકારના પ્રતિકૂળ ઉપસર્ગ આચર્યો. છતાં એ બન્ને પ્રકારના ઉપસર્ગો, પ્રભુએ સભ્યપણે નિર્ભયપણે સહન કર્યા. તેમણે ક્રોધને કે દીનતાને પોતાની પાસે ફરકવા પણ ન દીધાં, કાયાની નિશ્ચળતા પણ આખર સુધી ડગવા ન પામી.
શૂલપાણિ યક્ષને ત્રાસદાયક ઉપદ્રવ ધનદેવ નામને એક વૈશ્ય એકવાર પાંચસો ગાડી ભરીને નદી ઉતરતે હતે. નદીમાં ઘણે કીચ્ચડ હોવાથી બધી ગાડીઓ કિચ્ચડમાં ખુંતી ગઈ. ગાડીએ જોડાએલા બળદેએ ઘણું બળ કર્યું પણ ગાડીઓ કેમે કરતાં બહાર ન નીકળી. એ સર્વ બળદેમાં એક બળદ ઘણેજ બળવાન, ઉત્સાહી અને પાણી વાળે હતું. તેણે પોતાના માલિકની કૃતજ્ઞતા હૃદયમાં રાખી, દરેક ગાડીની ડાબી ધંસરીએ જોડાઈ, એક પછી એક એમ પાંચ
Page #278
--------------------------------------------------------------------------
________________
૧૪મ વ્યાખ્યાન.
૧૯૭
ગાડી કીચડમાંથી હાર ખે`ચી કાઢી. ગાડીઓ તા બહાર નીકળી, પણ હદ ઉપરાંત જોર કરવાથી તે ખળદના સાંધા તૂટી ગયા, અને માંદા થઇ પડ્યો. તેથી ધનદેવે નજીકના વમાન નામના ગામમાં જઈ, ગામના આગેવાનાને મેલાવી, પેાતાના માંદા અળદ સોંપ્યા અને તેની સારવાર માટે ઘાસ-પાણી વિગેરેના પૈસા પણ આપ્યા. ગામના આગેવાનેાએ, નિભાવ માટે દ્રબ્ય મળવા છતાં, પેલા બળદની કશી સારસંભાળ "ન લીધી; તેથી બિચારા ભૂખ-તરસથી રીખાતા ખળદ, અકામ નિરા કરી –મરીને વ્યતર જાતિમાં શૂલપાણિ નામે યક્ષ થયા. તેણે પોતાના જ્ઞાનથી પેાતાના પૂર્વભવના સંબંધ જાણી લીધા, અને વમાન ગામ ઉપર ખૂખ ક્રોધે ભરાઇ ગામમાં મરકીના રાગચાળા ફેલાવવા શરૂ કર્યો. એ રોગચાળામાં ધીમે ધીમે એટલાખધાં માણસા મરવા લાગ્યાં કે મડદાંને ખાળનારા પણુ કાઇ ન મળે. આખરે ગામના લેાકેા થાકીને મડદાંના અગ્નિસ સ્કાર કર્યો વિના જ ગામમહાર મૂકી દેવા લાગ્યા. આમ મડદાં પડી રહેવાથી હાડકાંએના મ્હાટા ગંજ થઇ ગયા. ત્યારથી તે ગામનું નામ પણુ વમાનને બદલે ‘અસ્થિકગ્રામ’ પડયું,
ગામમાં જે કોઈ થાડા માણસા જીવતા રહ્યા હતા તેમણે ચક્ષની આરાધના કરી, એટલે યક્ષે પ્રત્યક્ષ થઇ લેાકેાને પેાતાનું મદિર અને પેાતાની મૂત્તિ કરાવવાનું કહ્યું. મરકીથી ત્રાસ પામેલા લેાકાએ એ સૂચના ઉપાડી લીધી અને તુરત જ એક મંદિર કરાવી, શૂલપાણિ યક્ષની મૂત્તિ બેસાડી, મૂર્તિની પૂજા પણ રાજ થવા લાગી. જો કેાઇ માણસ ભૂલેચુકે રાત્રિએ મંદિરમાં રહે તે તેને તે યક્ષ જીવથી મારી નાખતા.
શ્રી મહાવીર પ્રભુએ મારાક ગામથી વિહાર કરી, તે યક્ષને પ્રતિમાધવા માટે પહેલું ચાતુર્માસ શૂલપાણિ યક્ષના મદિમાં
Page #279
--------------------------------------------------------------------------
________________
૧૯૮
શ્રી કલ્પસૂત્રજ કર્યું. લેકેએ કહ્યું કે “હે ભગવાન! આ યક્ષના મંદિરમાં રહેવું ઠીક નથી. કારણ કે રાત્રિએ પોતાના ચિત્યમાં રહેનાર દરેકને તે મારી નાખ્યા વિના નથી રહેતે, માટે આપ અન્ય સ્થળે પધારો.” લેકેએ વારવા છતાં, પ્રભુ તે પેલા યક્ષને પ્રતિબોધવા માગતા હતા, તેથી લેક પાસેથી અનુમતિ માગી ત્યાં જ રાત રા .
હવે પ્રભુ રાત્રિએ એકાગ્રચિત્તે કાઉસગ્ગ ધ્યાને રહ્યા. પેલા દુષ્ટ યક્ષે પ્રભુને ક્ષોભ પમાડવા, ક્રોધાવેશમાં આવી ભૂમિને ભેદી નાખે એવું અટ્ટહાસ્ય કર્યું. પ્રભુ એથી જરાય ન ડગ્યા. તેમની આવી ધીરતા જોઈ યક્ષને ખૂબ ક્રોધ વ્યાપે. તેણે અનુક્રમે હાથી, સર્પ અને પિશાચનાં રૂપ વિકુવ, દુઃસહ ઉપસર્ગો કર્યો. પરંતુ પ્રભુ તે પર્વતની જેમ અચળ જ રહ્યા. પ્રભુની ધીરતા સાથે યક્ષને ગુ: પણ વધતું ચાલ્યું. તેણે પ્રભુનાં, મસ્તક, કાન, નેત્ર, દાંત પીઠ અને નખ જેવા સાતે કેમળ અંગેમાં વિવિધ પ્રકારે એવી વેદના કરી કે જે સામાન્ય • મનુષ્યને એવી હેજ વેદના થાય છે તે પ્રાણ જ ગુમાવી બેસે.
એટલું છતાંય પ્રભુ ન કંપ્યા ત્યારે યક્ષના હાથ હેઠા પડ્યા. તે નમી પડ્યા. એ વેળા સિદ્ધાર્થ વ્યંતરે આવી શૂલપાણિને કહ્યું કે:-અરે અભાગીયા, નીચ કામના કરનારા, તને આ શું સૂઝયું ? તને બીજું કઈ ન મળે ? તેં આ સુરેંદ્રપૂજ્ય ભગવાનની આશાતના કરી ? જે તારા આ અપકૃત્યની ઈદ્રને ખબર પડશે તે તારું સ્થાન જ ફેંકી દેશે અને તેને રઝળતે કરી મૂકશે!” સિદ્ધાર્થનાં આવાં વચને સાંભળી તે ખૂબ ભય પાપે. પ્રભુના ચરણમાં ઝુકી પોતાના પાપની ક્ષમા માગવા લાગ્યા, અને તેમની વધારે ને વધારે પૂજા કરવા લાગ્યું. તેણે પિતાના પાપમાંથી ઉગરવા પ્રભુની સ્તુતિ ગાવી શરૂ કરી, નૃત્ય
Page #280
--------------------------------------------------------------------------
________________
5 95 95 95 95 95 95 955555555555555555555555555
$5555555555555555555555 555乐乐乐乐乐乐乐乐乐乐乐乐乐乐乐乐乐乐乐乐乐乐卐
પ્રકારો મેઘજી હીરજી,ખુમેલર્સ SAOMAOAOAOURAGAAAAAACA
શૂલપાણી યક્ષને ઉપસ,
நிமித்தமி************கதகசி
(YC)
55555555555555555555555555555 55555555555555555 95 95 95 95 95 95 95 95
Meghji Hirji Bombay 3.
Kirshna Art Works, Bombay 2.
Page #281
--------------------------------------------------------------------------
Page #282
--------------------------------------------------------------------------
________________
ષષમ વ્યાખ્યાન.
૧૯૯
આદર્યું. યક્ષના મંદિરમાં ગીત-નૃત્ય થતાં સાંભળી, ગામના લેકે વિચારવા લાગ્યા કે –“ જરૂર, યક્ષે પેલા તપસ્વી મહાત્માને મારી નાખ્યા હોવા જોઈએ અને તેથી જ તે ખુબ ખુશી થઈ નાચ-ગાન કરતા હશે.”
પ્રભુએ તે આખી રાત્રિના ચાર પહેરમાં કંઈક ઓછા સમય સુધી અત્યંત વેદના સહન કરેલી તેથી પ્રભાતમાં ક્ષણવાર નિદ્રા આવી ગઈ. એ નિદ્રામાં તેમણે દસ સ્વમ જેયાં. સવાર થતાં જ ગામના લેકે યક્ષના મંદિરમાં એકઠા થયા. તેમણે પ્રભુને દિવ્ય ગધચર્ણ, અને પુષ્પોથી પૂજાયેલા જોઈ પોતાને આનંદ જાહેર કર્યો અને ભક્તિપૂર્વક વંદન પણ કર્યું.
દશ સ્વપ્નના અર્થ આ ગામના લોકોની સાથે અષ્ટાંગ નિમિત્તશાસ્ત્રના જાણકાર, ઉત્પલ અને ઈશર્મા નામના બે તિષીઓ પણ ત્યાં આવ્યા હતા. પ્રભુને વંદન કરી ઉત્પલે કહ્યું કે –“ભગવન ! આપેરાત્રિને છેડે જે દસ વપ્ન જોયાં છે તેનું ફળ તે આપ મહાજ્ઞાની હેવાથી જાણતા જ હશે, પણ હું મારી મતિ પ્રમાણે ભકિતવશ થઈને કહું છું. સાંભળ:
(૧) પહેલા સ્વપ્નમાં આપે તાડ જેવડા ઉંચા પિશાચને હ, તેને અર્થ એ છે કે આપ શેડા જ વખતમાં મેહનીય કમને હણશે.
(૨) બીજે સ્વને આપની સેવા કરતું સફેદ પક્ષી જોયું, તેથી આપ શુકલધ્યાનને ધ્યાવશો.
(૩) ત્રીજે સ્વને આપની સેવા કરતું વિચિત્ર કેયલ પક્ષી જોયું, તે ઉપરથી આપ દ્વાદશાંગી પ્રરૂપશે એમ સૂચવાય છે.
(૪) ચેથા સ્વપ્નમાં આપે આપની સેવા કરતે ગાયોને
.
.
*
૧ થસ્થાનન સ્થાવરા
Sા
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૦૦
શ્રી કલ્પસૂત્રન
સમુહ જોચા, તે ઉપરથી સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુવિધ સંધ આપની સેવા કરશે.
(૫) પાંચમા સ્વપ્નમાં આપ સમુદ્ર તર્યા, તેથી આપ સંસારસાગર તરી જશે.
(૬) છઠ્ઠા સ્વપ્નમાં આપે ઉગતા સૂર્ય જોયા, તેથી આપ થાડા જ વખતમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરશેા.
(૭) સાતમા સ્વપ્નમાં આપે આંતરડા વડે માનુષેાત્તર પ તને વી...ટી લીધા, તેથી આપની કીર્ત્તિ ત્રણે ભુવનમાં ફેલાશે.
(૮) આઠમા સ્વપ્નમાં આપ મેરૂપર્વતના શિખર ઉપર ચઢ્યા, તેથી આપ સમવસરણમાં સિંહાસન પર ચડી, દેવા અને માનવાની સભામાં ધર્મ પ્રરૂપશે.
(૯) નવમે સ્વપ્ન આપે દેવાથી શેાલી રહેલ' પદ્મ સરોવર જોયું, તેથી ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ઠ અને વૈમાનિક એ ચારે નિકાયના દેવા આપની સેવા કરશે.
(૧૦) દસમા સ્વપ્નમાં આપે જે સુગંધમય પુષ્પાની એ માળા દેખી, તેના અર્થ હું વિચારી શકતા નથી. એટલે પ્રભુએ પેાતે જ કહ્યું કે—હે ઉત્પલ ! મેં' જે એ માળાએ જોઇ, તેથી હું સાધર્મ અને શ્રાવકધમ એમ બે પ્રકારના ધમ કહીશ.
તે પછી ઉત્પલ નિમિત્તીચેા પ્રભુને વંદન કરી પેાતાના સ્થાને ગયા. પ્રભુએ ત્યાં અર્ધ આ માસક્ષપણુ એટલે કે પંદર પંદર ઉપવાસ વડે પ્રથમ ચાતુર્માસ નિ મન કર્યું.
અપ્રીતિ ઉપજવાના ભયથી પ્રભુએ વિહાર કર્યાં
અસ્થિક ગામથી વિહાર કરી, પ્રભુ મારાક સન્નિવેશમાં મહા રના ઉદ્યાનમાં પ્રતિમા ધરીને રહ્યા. ત્યાં પ્રભુના મહિમા વધારવા માટે સિદ્ધાર્થ વ્યંતર, પ્રતિમાધ્યાને રહેલા પ્રભુના શરીરમાં પેસી,
Page #284
--------------------------------------------------------------------------
________________
શ્ચમ વ્યાખ્યાન.
૨૦૧
''
લેાકેાને ભૂત, ભવિષ્ય અને વમાન એમ ત્રણ કાળની વાતે કહેવા લાગ્યા. તેણે કહેલા નિમિત્ત પ્રમાણે દરેક વાત સાચી પડતી હાવાથી ગામમાં એક ખુણાથી ખીન્ન ખુણા સુધી પ્રભુના મહિમા ફેલાઇ ગયા. અચ્છદક નામના એક ન્યાતિષીથી પ્રભુની આ કીર્તિ સહન ન થઇ શકી. તેથી તે પ્રભુના સુખદ્વારા ખેલાતી સિદ્ધાર્થ ની વાણીને લેાકેા પાસે ખેાટી પાડવા તરતજ ત્યાં આવ્યેા. તેણે પોતાના હાથની આંગળીમાં ઘાસનુ એક તરણું અને બાજીથી પકડી પ્રશ્ન કર્યો કે:— કહેા, આ તરણ' મારાથી છેદાશે કે નહી ? ” તેણે આગળથીજ મનમાં પ્રપંચ ગેટઢવી રાખ્યા હતા કે જો તરફ્ છેદાવાનુ ભવિષ્ય કહેશે તા હું નહિં ઈંદુ, અને નહિ છેદાવાનું કહેશે તેા છેદી નાખીશ; તરણાનું ભવિષ્ય મારા હાથમાં હેાવાથી, ભવિષ્ય ઉચ્ચારનારને હરકેાઈ રીતે ખાટા પાડવા એ મારી સત્તાની વાત છે. પ્રભુના શરીરમાં સંક્રમેલા સિદ્ધાર્થે કહ્યું કે તરણું નહી' છેદાય, ” એ વચન સાંભળી અચ્છ દક આંગળી વડે તે તરણ છેદવા તત્પર થયા. એટલામાં ઇન્દ્રને પેાતાની સભામાં એઠા બેઠા વિચાર ઉદ્ભવ્યો કે અત્યારે વીર પ્રભુ કર્યાં વિચરતા હશે ? તેણે ઉપયેાગ મૂકી જોયું તેા પ્રભુને મારાકના ઉદ્યાનમાં કાઉસગ્ગ ધ્યાને ઉભેલા જોયા. અચ્છ દકના પ્રપંચ પણ ઇન્દ્ર કળી ગયા. તેણે વિચાર્યું કે “ પ્રભુના મુખથી નીકળેલી વાણી અસત્ય તા નજ નીવડવી જોઈએ.” તેથી તત્કાળ પેાતાના વજ્ર વડે અચ્છફ્રકની આંગળી કાપી નાખી અનેતૃણ છેદાયા વિનાનું જ પડી રહ્યું. પેાતાનાં વચનને જુઠાં પાડવા પ્રપંચ કરનાર અચ્છે દક ઉપર સિહા વ્યંતરને પણ ઘણા ગુસ્સા ચડ્યો. ગામમાં તેની પ્રતિષ્ઠા તાડી પાડવા સિદ્ધાર્થે હાજર રહેલા લેાકેાને કહ્યુ કે “ નિમિત્તીયા હાવાના ડાળ કરનાર આ માણુસ માટે ચાર છે. ’
એ
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૦૨
શ્રી ક૯પસૂત્રલેએ પૂછયું કે–“એ ચાર છે એની કંઈ ખાત્રી ખરી?”
“એણે વીરશેષ નામના નેકરને દસ પલ પ્રમાણને વાટકે ચારીને, વરઘષના ઘરની પછવાડે જ પૂર્વ દિશામાં ખજુરી નીચે દાટ છે. વળી ઈન્દ્રશર્માને ઘેટ ચેરીને ખાઈ ગયો છે. તેની પણ ખાત્રી જોઈતી હોય તે ઘેટાનાં હાડકાં, તેના ઘરની બોરડી. નીચે ખોદવાથી મળી આવશે. એ પાખંડીનું ત્રીજું એક એવું દુશ્ચરિત્ર છે કે મારી જીભે તે કહી શકાય તેવું નથી. તેની સ્ત્રીને પૂછશો તે તેજ તમને બધી વાત કહી દેશે.” સિદ્ધાર્થનાં એ પ્રકારનાં વચન સાંભળી, કુતળી લેકેનાં ટેળાં એકદમ અ. છંદકના ઘર ભણી ધસ્યાં. અછંદકને પોતાની સ્ત્રી સાથે મૂળથી જ અણબનાવ હતો. અધુરામાં પુરૂં તેણે તે દિવસે તેણીને મારી હતી, તેથી લેકેના પ્રશ્નના ઉત્તરમાં તે બોલી ઉઠી કે –“ એ પાપીણનું કાણું હે જેવું એ પણ પાપ છે, કારણ કે તે પોતાની બહેનને પણ ભેગવે છે.”
કેમાં હવે અચ્છદકની આબરૂ એક કડીની થઈ ગઈ. તે ઝંખવાણે પડી ગયે. બધા લેકે ચાલ્યા ગયા, એટલે પ્રભુને તે અતિ દીનપણે નમીને બોલ્યો કે –હે સ્વામી ! આપતે વિશ્વવંદ્ય છે, જ્યાં જ્યાં આપની ચરણધુળીથી પૃથ્વી પાવન થાય છે ત્યાં ત્યાં આપ પૂજાઓ છે. પણ હે કૃપાળુ! મારી આજીવિકા તો અહીંઆ જ છે. મારો અપરાધ માફ કરી, મને આ બદનામીમાંથી બચાવી નહીં લે તે હું વિનાઓંતે માર્યો જઈશ.”
પ્રભુએ વિચાર્યું કે –“ અહીં રહેવામાં હવે લાભ નથી. | મારા રહેવાથી આને અપ્રીતિ વધશે. જગતનું ભલું કરવા ઈચ્છ
તે હઉં તે માટે અહિંથી વિહાર કરે એજ શ્રેયસ્કર છે.” પછી પ્રભુ ત્યાંથી વિહાર કરી ગયા.
Page #286
--------------------------------------------------------------------------
________________
૧૪મ વ્યાખ્યાન.
૨૦૩
ચડકાશકના પ્રચંડ ક્રોધ
મારાક ગામથી વિહાર કરી પ્રભુ શ્વેતાંખીનગરી તરફ ચાલ્યા. મા માં ગેાવાળીયાઓએ કહ્યુ કે—“હું સ્વામી ! આપ જે માગે જાઆ છે તે જો કે શ્વેતાંખીનેા સીધેા માર્ગ છે, પણ રસ્તામાં કનકખલ નામનું તાપસેાનુ આશ્રમસ્થાન છે ત્યાં હમણા એક ચડકાશિક નામને ષ્ટિવિષ સર્પ રહે છે. તે ઝેરી સાપે આજ સુધીમાં ઘણા માણસાના ભાગ લીધા છે. માટે આપ આ સીધે માગે જવાનું માંડી વાળા. ” છતાં કરૂણાળુ પ્રભુ, ખીજા કાઇ ઉદ્દે શથી નહીં, પણ પેલા ચડકાશિકને પ્રતિખેાધવા તેજ માગે તેજ આશ્રમ ભણી ગયા.
ચડકાશિકના પૂર્વભવ
ચકાશિક પૂર્વ ભવમાં એક ઉગ્ર તપસ્વી સાધુ હતા. એક દિવસે તપસ્યાના પારણે ગેાચરી વહેારવા માટે એક શિષ્યની સાથે ગામમાં ગયા. રસ્તે ચાલતાં તેમના પગ નીચે એક ન્હાની દેડકી આવી ગઇ. દેડકીની થયેલી વિરાધનાને પ્રાયશ્ચિત્તપૂર્વક પડિક્કમવા માટે, હિતચિંતક શિષ્યે ગુરૂને ઇરિયાવહી પડિક્કમતાં, ગેાચરી પડિકકમતાં અને સાયંકાળનું પ્રતિક્રમણ કરતાં–એમ ત્રણવાર દેડકીવાળી વાત સંભારી આપી. આથી સાધુને ખુબ ક્રોધ ચડચેા. ક્રોધમાં ને ક્રોધમાં તેઓ શિષ્યને મારવા દોડયા. પણ એકસ્માત્ એક થાંભલા સાથે અફળાતાં તપસ્વી સાધુ કાળધર્મ પામ્યા ! ત્યાંથી તેઓ જ્યાતિષ્ટ દેવ તરીકે ઉપન્યા. ત્યાંથી વ્યવીને તે આશ્રમમાં પાંચસા તાપસેાના સ્વામી ચડકાશિક નામે તાપસ થયા. તેને પેાતાના આશ્રમ ઉપર એટલેા ખયા માહુ કે કદાચ કોઇ માણસ સ્માશ્રમનું કંઈ ફળ-ફુલ તેાડે તે તેજ વખતે ક્રોધે ભરાઇ, કુહાડા લઈને મારવા દોડે. એક વખતે થાડા રાજકુમારને પાતાનાં આશ્રમનાં ખાગમાંથી ફળ તાડતા જોઇ તે ભારે ક્રોધે ભરાયેા.
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૦૪
શ્રી કલ્પસૂત્રહાથમાં કુહાડે લઈ મારવા ધસી જતું હતું, તેટલામાં સ હસા કુવામાં પડી ગયા અને ક્રોધના તિવ્ર અધ્યવસાયથી મરી ને તેજ આશ્રમમાં પિતાના પૂર્વભવના નામવાળે દષ્ટિવિ સર્ષ થયે.
મહાવીર પ્રભુ તે આશ્રમમાં આવીને કાઉસગધ્યાને સ્થિ રહ્યા. પ્રભુને જોઈ ક્રોધથી ધમધમી રહેલે તે ક્રોધી સર્પ, સૂર્ય સામે દ્રષ્ટિ કરી, પ્રભુની તરફ દષ્ટિવાળા ફેકે અને રખેને પ્રભુ પિતાની પર પડે એવા ભયથી પાછા હઠી જાય. એટલું છતાં પ્રભુ તે નિશ્ચલ જ રહ્યા. આથી તેણે વિશેષ વિશેષ દષ્ટિ જવાલા ફેંકવા માંડી. તથાપિ એ જવાળાઓ પ્રભુને તે જલધારા જેવી જ લાગી! ત્રણવાર દષ્ટિવાલા છોડવા છતાં પ્રભુનું એકાગ્રધ્યાન તુટવા ન પામ્યું, તેથી તે અસાધારણ રોષે ભરાયે. તેણે પ્રભુને એક સપ્ત ડંખ માર્યો. તેને ખાત્રી હતી કે મારા તિવ્ર વિષને પ્રતાપ એટલે ભયંકર છે કે હમણા જ તે પૃથ્વી ઉપર મૂચ્છિત થઈને પડે જોઈએ.” પરંતુ આશ્ચર્ય જેવું છે કે પ્રભુના પગ ઉપર વારંવાર ડેસવા છતાં પ્રભુને તેનું લેશ માત્ર પણ ઝેર ન ચડયું, ઉલટું હંસવાળા ભાગમાંથી ગાયના દૂધ જેવી રૂધિરની ધારા વહેવા લાગી.
સર્ષે વિચાર્યું કે “મારી દ્રષ્ટિ પડતાં જ જીવ-જંતુ અને મનુષ્ય પણ બળીને ભસ્મ થઈ જવાં જોઈએ ! છતાં આ શું? આ પુરૂષને જ્યાં જ્યાં હું ડંખ મારું છું ત્યાં ત્યાંથી સફેદ રૂધિર કેમ વહેતું હશે ? વળી મારા એકજ ડંખથી ગમે તેવા બળવાન મનુષ્યના પણ રામ રમી જવા જોઈએ, તેને બદલે આટઆટલા ડંખ મારવા છતાં આ પુરૂષ આમ અચળપણે શી રીતે ઉભે રહી શકયે હશે? રે! તેના કેઈ અંગમાં વ્યાકુળતાનું ચિન્હ . પણ કાં નથી દેખાતું?”
વિસ્મય પામેલે ચંડકેશિક સપ ડીવાર પ્રભુ સામેની
Page #288
--------------------------------------------------------------------------
Page #289
--------------------------------------------------------------------------
________________
--
ક
પ સ ત્ર, મ=
"
- Do
પર
( પ્રઢાસક-મેઘજી હીરજ,૫૯
કે પ૬૬ પવનં, મૃગ
/
////
ચંડકૌશિક ! કંઇક સમઝ અને બુઝ. (પૃ ૨૦૫).
Kirshna Art Works, Bombay 2.
Meghji Hirji Bombay 3.
Page #290
--------------------------------------------------------------------------
________________
પમ વ્યાખ્યાન.
૨૦૫
હાળી રહ્યો. પ્રભુની મુદ્રામાં તેને કંઇક અપૂર્વ શાંતિ જણાઈ. એ શાંતિએ તેના દીલ ઉપર અપૂર્વ અસર કરી. તેના પેાતાનામાં પણ શાંતિ અને ક્ષમા માવતાં દેખાયાં.
ચંડકાશિકને સ્હેજ શાંત થયેલા જોઇ પ્રભુએ કહ્યું કે–“ હું ચડકાશિક ! કોઈક સમઝ અને બુરુ !”
પ્રભુની શાંતિ અને ધીરતાએ તેની પર અસર તેા કરીજ હતી. એટલામાં પ્રભુનાં અમૃત શાં મીઠાં વેણ સાંભળતા અને તે વિષે વિચાર કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. તે પેાતાના ભયંકર અપરાધાના પશ્ચાત્તાપ કરવા લાગ્યા. પ્રભુને પ્રદક્ષિણા આપતા તે મનમાં વિચારવા લાગ્યા કે–ખરેખર આ કરૂણાસમુદ્ર ભગવતે મને ક્રુતિરૂપ મ્હાટી ખાઇમાં પડતા બચાવી લીધા, તેજ વખતે તેણે અનશનવૃત લઇ લીધું. રખેને પેાતાની વિષમય ભય કર ષ્ટિ કોઇ સદોષ કે નિર્દોષ પ્રાણી ઉપર પડી જાય એવા શુભ હેતુથી તેણે પેાતાનું મસ્તક દરને વિષે છુપાવી દીધું.
•
એ માને વિષે ઘી, દૂધ વેચવા જતી ગાવાલણે એ નાગરાજને એ પ્રમાણે સંતુષ્ટ થયેલા જોઇ, તેની ભક્તિપૂર્વક ઘી-દૂધ વડે પૂજા કરવા માંડી. એ ઘી-દૂધની સુંગધને લીધે અનેક કીડીએ સર્પના શરીર ઉપર એકઠી થઇ, તીક્ષ્ણ ચટકા મારવા લાગી. છતાં પણ પ્રતિધ પામેલા અને શુભધ્યાનમાં આરૂઢ થયેલા તે સપે જરાય વ્યગ્રતા કે અશાંતિ ન દર્શાવી. પેાતાને અસહ્ય વેદના થવા છતાં, જુનાં પાપેાને સંભારી, મુ ંગે મ્હાડે તે સહન કરવા લાગ્યા. આખરે શુભ ભાવના ભાવતા, પ્રભુનો દૃષ્ટિરૂપી અમૃતવૃષ્ટિ વડે સીંચાયેલા, પ્રચંડ ક્રોધવાળા ચંડકાશિક એક પખવાડીયે મૃત્યુ પામી સહસ્રાર દેવલેાકમાં દેવ થયા.
ચડકાશિક ઉપર એ રીતે મહાન્ ઉપકાર કરી, પ્રભુ ત્યાંથી વિહાર કરતા ઉત્તરવાચાલ નામના ગામમાં આવ્યા. અહીં
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૦૬
શ્રી કલ્પસૂત્ર
નાગસેન શ્રાવકે પ્રભુને અર્ચ માસક્ષપણને પારણે ખીર વ્હારાવી. તે વખતે તેના દાનની દેવાએ;પણુ સ્તુતિ કરી અને વસુધારા વિગેરે પાંચ દિવ્યે પ્રકટ કર્યા. ત્યાંથી વિહાર કરી શ્વેતાંખી નગરીમાં ગયા. શ્વેતાંખીના પ્રદેશી રાજાએ પ્રભુનુ ઘણુ સારૂ સ્વાગત અને સત્કાર કર્યો. ત્યાંથી સુરભિપુર જતાં પ્રભુને પાંચ રથયુક્ત તૈયકગાત્રના રાજાઓએ વંદન કર્યું.
સુષ્ટના અણધાર્યાં ઉપદ્રવ
સુરભિપુર પહોંચતા પહેલાં ગંગા નદી ઓળંગવાની જરૂર હતી. સિદ્ધદત્ત નામના એક નાવિક લેાકેાને ગંગા નદી ઉતારવા પેાતાની નાથમાં ચડાવતા હતા. પ્રભુ પણ તે નાવપર ચડ્યા. નાવિક નાવને હુ‘કારવા લાગ્યા. અકસ્માત એ વખતે ઘુવડ પક્ષીના અવાજ કાન સાથે અથડાયા. ક્ષેમલ નામના એક નિમિત્તીયા નાવમાં બેઠા હતા તે, બીજા લેાકે સામે જોઇ એટલી ઉઠ્યો કે નદી ઉતરતાં આજે આપણને મરણાંત કષ્ટ થવુ જોઇએ, પરન્તુ આ મહાત્માના પુણ્યપ્રભાવથી આપણેા વાળ વાંકા નહીં થાય. આરાહીઓથી ભરેલું નાવ ગંગાની મધ્યમાં-અગાધ જળમાં આવી પહેયુ.
99
પ્રભુએ પેાતાના ત્રિષ્ટ વાસુદેવના ભવમાં જે સિંહને માયો હતા તે (સંહુના જીવ ઘણાં ભવભ્રમણ કરી ભુવનપતિમાં સુ કે નામે નાગકુમાર થયા હતા. પ્રભુને નાવમાં બેઠેલા જોઇ તેને પૂ જન્મનું વેર સાંભરી આવ્યું અને તેના બદલે લેવા–નાવને છુડાઢવા તૈયાર થયા.
બરાબર તેજ વખતે નાગકુમાર દેવ તરીકે ઉત્પન્ન થયેલા કંબલ અને શંખલ નામના દેવાએ વિધિજ્ઞાનથી તીર્થંકર પ્રભુને ઉપસર્ગ થતા જોયા, તેથી તેઓ તત્ક્ષણુ ત્યાં આવી
Page #292
--------------------------------------------------------------------------
________________
ગો.Gી ૫,૯૧, ou૬૨ey,
પ્રભુને નાવમાં બેઠેલા જોઈ તેને પૂર્વજન્મનું વૈર સાંભરી આવ્યું અને તેનો બદલો લેવા–નાવને બુડાડવા ! તયાર થયે,
(૫, ૨૦૬) = ==YGK. Art Works, Bombay 2,
Moghji Hirji Bombay 3.
Page #293
--------------------------------------------------------------------------
Page #294
--------------------------------------------------------------------------
________________
પાછમ વ્યાખ્યાન
૨૦૭.
પહોંચ્યા. એક દેવે નાવનું રક્ષણ કર્યું અને બીજાએ સુદંષ્ટ્ર સાથે યુદ્ધ કરી તેને હરાવીને કાઢી મૂકો. તે પછી તે બને દે પ્રભુનાં સત્વ તથા રૂપનું ગુણગાન કરતા, નાચતા, મહત્સવપૂર્વક સુગંધી જળ અને પુષ્પની વૃષ્ટિ કરતા પિતાના સ્થાને ચાલ્યા ગયા.
કંબલ અને શંબલ દેવે કોણ ? એકદા મથુરા નગરીમાં જિનદાસ નામે શેઠ રહેતે હતે. તેને સાબુદાસી નામની એક સુશીલા સ્ત્રી હતી. બંને પરમ શ્રાવક હતાં. પાંચમા વ્રતમાં સર્વથા ઢેર રાખવાનું તેમણે પચ્ચખાણ કરેલું હોવાથી, પોતે એકે પશુ પોતાને ત્યાં ન રાખતા. દૂધ-ઘી વિગેરે જોઈએ તે એક આહીરણ પાસેથી વેચાતું લઈ લે. ઘણા દિવસના આવા વ્યવહારથી પેલી આહીરણ અને સાધુવાસી વચ્ચે ગાઢ મૈત્રી થઈ. એક વખતે આહીરણને ઘેર વિવાહને પ્રસંગ હતું. તેણીએ શેઠ-શેઠાણીને નિમંત્રણ કર્યું. શેઠે કહ્યું કે:–અમારામાંથી તે કોઈ આવી નહીં શકે, પણ તમારે વિવાહમાં કંઈ ચીજ-વસ્તુ જોઈતી હોય તે ખુશીથી લઈ જજે.
પછી જિનદાસે વાસણ, વસ્ત્રો, ઘરેણુંધુપ, સુગંધી પદાર્થો વિગેરે ઘણી ઉત્તમ વસ્તુઓ વિવાહમાં આપી. તેથી આહિરણને વિવાહત્સવ ઘણે સરસ દીપી નીકળ્યા. લેકેએ પણ એ વિવાહના ઘણું ઘણું વખાણ કર્યા. આહેર અને આહેરણ બને જણ જિનદાસ ઉપર ઘણા પ્રસન્ન થયાં અને વિચારવા લાગ્યાં કે શેઠ કરેલા ઉપકારનો બદલે આપણે હવે કેવી રીતે વાળી આપશું ? તેમણે પિતાને ત્યાં ઉછરતા અતિ મનોહર, મજબુત અને સરખી ઉમરના બે વાછડા શેઠને આપવાનો નિશ્ચય કર્યો.
જિનદાસ અને સાધુદાસીએ તે વાછડા પાછા લઈ જવાને ઘણું સમજાવ્યું, પણ તેમણે ન માન્યું અને પરાણે તેમના
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૦૮
શ્રી કલ્પષ્યઆંગણુમાં બાંધી ચાલ્યા ગયા. જિનદાસે વિચાર કર્યો કે જે હું આ વાછડા છેડી મૂકીશ તે લેકે તેમને ખસી કરી, ગાડી કે હળ વિગેરેમાં જેડી અનેક પ્રકારે હેરાન કરશે. માટે ભલે મારે ઘેર જ રહ્યા.
દયાળ જિનદાસ બને વાછડાનું પ્રાસુક ઘાસ-પાણીથી પોષણ કરવા લાગ્યા. આઠમ ચૅદશ જેવી પર્વ તિથિઓમાં તે પસહ લઈ ધાર્મિક પુસ્તકો વાંચતે, તે સાંભળી પેલા બે બળદ પણ ભકપરિણામી થયા. જે દિવસે શેઠ પિતે ઉપવાસ કરે તે દિવસે પેલા બે બળદો પણ ઘાસ કે પાણી કંઈ જ ન વાપરે, નીલું ઘાસ જેમનું તેમ પડી રહે. શેઠને તેમના પર પોતાના સાધર્મિક ભાઈઓ જે જ પ્રેમ સ્ફરવા લાગ્યો. દયાનું સ્થાન બ્રાતૃભાવે લીધું. અંતઃકરણપૂર્વક તે બળદોની સેવા કરવા લાગ્યા.
એક વખતે ગામમાં ભંડીરવણ નામના યક્ષને યાત્સવ આવ્યો. તે દિવસે ગામના જુવાનીયાઓ વાહન દેડાવવાની સરત ખેલવા લાગ્યા. જિનદાસને એક મિત્ર, પેલા અતિ બળવાન અને દેખાવડા બે બળદે કેઈને કંઈ પૂછયા વગર જ લઈ ગયો. જેમની કાંધ ઉપર જીંદગીમાં કઈ દિવસ ધુંસરી પડી નહોતી તેવા તે અણપટ બળદોને, તેણે ગાડીએ જેડી ખુબ દેડાવ્યા. લેકમાં તે બળદનાં રૂપ અને બળની ભારે પ્રશંસા થઈ.
પરંતુ પ્રશંસાથી શું વળે? તે સુકેમળ બળદના સાંધા તુટી ગયા. જિનદાસને મિત્ર કામ પતાવી તે બળદ તેને ઘેર બાંધી ચાલ્યા ગયે, પણ તેની ખબર જિનદાસને પડવા ન દીધી. જમવાને વખતે જિનદાસ ઘેર આવ્યો. તેણે બળદને ઘાસ નીયું, પણ તે ઘાસ ખાધું નહીં, પાણી પીવા આપ્યું, તે પણ ન પીધું. બળદનાં મોં પહોળાં પડી ગયેલાં અને સાવ વીલાં થઈ ગયેલાં જોઈ શેઠને ઘણું દુઃખ થયું. તેણે આંખમાં આંસુ લાવી, ભક્તપશ્ચ
Page #296
--------------------------------------------------------------------------
________________
ષષ્ટમ વ્યાખ્યાન.
૨૦૦
ખાણ કરાવ્યું, નવકાર મહામંત્ર સંભળાવ્યો, વિગેરે ધાર્મિક ક્રિયા કરી જિનદાસે તે બળદને નિયમણ કરાવી. શુભ ભાવના ભાવતા તે બળદ મરીને નાગકુમાર દેવ થયા અને તેમણે જ સુદંષ્ટ્રને ઉપસર્ગ અધરથી જ ટાળી દીધે.
પ્રભુ નાવમાંથી ઉતરી, રાજગૃહ નગરમાં પધાર્યા. ત્યાં વર્ષ. કાળ નિર્ગમન કરવા માટે નાલંદા નામના પાડામાં, એક શાળવીની શાળાના એક ભાગમાં તેની રજા લઈ, પહેલું માસક્ષપણ સ્વીકારીને રહ્યા.
ગશાળાનું આવી મળવું મંખલી નામે એક મંખ એટલે કે ચિત્રકળા જાણનાર ભિક્ષાચરવિશેષ હતું. તેને સુભદ્રા નામની સ્ત્રી હતી. તેઓ બને, હાથમાં ચિત્રપટ રાખી, ગુજરાન ચલાવતા હતા. તેઓ ફરતા ફરતા શરવણ નામના ગામમાં આવી ચડયાં. તે ગામમાં ઘાણી ગાવાળા કેઈ બ્રાહ્મણની શાળામાં સુભદ્રાએ એક પુત્રને જન્મ આપે તે બાળક શાળામાં જન્મેલો હોવાથી તેનું નામ “ગશાળ” રાખવામાં આવ્યું.
ગોશાળે યુવાન થયે. તે પણ ફરતે ફરતે, રાજગૃહ નગરમાં જ્યાં પ્રભુ ચાતુર્માસ રહ્યા હતા ત્યાં આવ્યું. હવે પ્રભુને માસક્ષપણું પુરૂં થયું એટલે પારણાને દિવસે વિજય નામના શેઠે, ખુબ સરસ ભેજન સામગ્રી આપી પારણું કરાવ્યું. તે વખતે આકાશમાં “ધન્ય છે આ દાનને ” એવી દેવોએ ઉદ્દષણા કરી અને વસુધારા વિગેરે પાંચ દિવ્યે પ્રગટ કર્યા. આ હકીકત સાંભળી ગોશાળે વિચાર્યું કે –“આ મુનિ કોઈ સામાન્ય માસુસ નથી લાગતા. તેમને અન્નાદિ સામગ્રી આપનારને ત્યાં પણ
૧૪
Page #297
--------------------------------------------------------------------------
________________
૧૦.
શ્રી કલ્પસૂત્ર
આવી સમૃદ્ધિ થઈ જાય, એ ખરેખર! તેમને મહાન પુણ્યપ્રભાવજ સૂચવે છે. મારે હવે આ ચિત્રપટનું પાખંડ કયાં સુધી વેંઢારવું? હું એ પ્રભાવી મહાપુરૂષને એક શિષ્ય જ બનો જઉં તે તેમને પ્રતાપે કંઈ અડચણ ન વેઠવી પડે.” એટલામાં પ્રભુ પારણું કરીને પાછા તે શાળામાં આવી કાયોત્સર્ગ કરીને રહ્યા. તે વારે શાળે નમીને બે કે –“ભગવન! આજ સુધી અજ્ઞાનને લીધે હું આપને મહ૬ પ્રભાવ ન સમજી શક્યા, પણ હવે હું જાણું શક્ય છું કે આપ કંઈ જેવા તેવા પુરૂષ નથી. આજથી હું આપને શિષ્ય થઈ આપની સાથે જ રહીશ અને આપનું શરણુ જ હંમેશા સ્વીકારીશ.”
પ્રભુ તે મન જ રહ્યા. ગોશાળ ગમે ત્યાં ભિક્ષા માગી આજીવિકા ચલાવતે, અને પિતાને પ્રભુને શિષ્ય માનવા લાગે. પ્રભુને બીજા માસક્ષપણનું પારણું નંદ નામના શેઠે પકવાન્નાદિ વડે કરાવ્યું. ત્રીજા માસક્ષપણનું પારણું સુનંદ નામના શેઠે પરમાન્નાદિ વડે કરાવ્યું. ચોથું માસક્ષપણ સ્વીકારીને પ્રભુ કાર્તિક શુદિ પૂર્ણિમાએ વિહાર કરીને કેલ્લાક સન્નિવેશમાં પધાર્યા. ત્યાં પ્રભુને ચેથા માસક્ષપણનું પારણું બહુલ નામના બ્રાહ્મણે દૂધપાક વહેરાવી કરાવ્યું. તે વખતે દેવોએ અદશ્યમાં રહી તેના દાનની સ્તુતિ કરી પાંચ દિવ્ય પ્રકટ કર્યા. પ્રભુએ જ્યારે રાજગૃહથી વિહાર કર્યો ત્યારે ગોશાળ ભિક્ષા માટે બહાર ગયે હતે. તે ભિક્ષા લઈ પાછો આવે અને જોયું તો શાળવીના મકાનમાં પ્રભુ ન મળે. આખા નગરમાં તે શોધી વળે. પણ પ્રભુને પત્તા ન લાગે. છેવટે તેણે પોતાનાં બધાં ઉપકરણ બ્રાહ્મણને આપી દીધાં અને દાઢી, મૂછ તથા મસ્તક બેડાવી ફરતા ફરતા કલ્લાક ગામમાં આવ્યો. ત્યાં પ્રભુને જોઈ બેલી ઉઠયે કે –પ્રભુ! અત્યારસુધી હું
Page #298
--------------------------------------------------------------------------
________________
ર૧૧
પછમ વ્યાખ્યાન. ચહથ જે દેખાતું હોવાથી આપે કદાચ મને દીક્ષાગ્ય નહીં જાર્યો હોય, પણ હવે તે ઉપકરણે વિગેરે ત્યાગી નિઃસંગ જે થઈ ગયેલ છું, માટે આપની દીક્ષા મને પણ હો!” પ્રભુએ કંઈ જવાબ ન આપે. છતાં તે પ્રભુની સાથે ને સાથે જ રહેવા લાગ્યો.
શાળાના નિયતિવાદનું નિમિત્ત પ્રભુ ત્યાંથી વિહાર કરી સુવર્ણખલ નામના ગામ તરફ ચાલ્યા, શાળે પણ તેમની સાથે જ હતું. માર્ગમાં એક જગ્યાએ કેટલાક શેવાળીયા માટીની હેટી હાંડીમાં ખીર રાંધતા હતા. તે જોઈ શાળાએ પ્રભુને કહ્યું કે;–“સ્વામી! અહીં થેડી વાર વિશ્રાંતિ કે તે ઠીક, મને પણ કડકડીને ભૂખ લાગી છે. આ ખીર રંધાય છે તે ખાઈને આગળ ચાલીએ.”સિદ્ધાર્થ વ્યંતર પ્રભુના મુખથી બોલ્યા કે: “એ હાંડી ફૂટી જવાની છે.” ગોશાળ તુરત દેડતે દેડતો એવાળીયા પાસે આવ્યા અને હાંડીના ફૂટવા વિષે ભવિષ્ય ભાખ્યું. ગોવાળીયાએ પોતાના જીવની જેમ હાંડીનું રક્ષણ કર્યું. પરંતુ દૂધમાં ચોખા નાખવામાં કંઈ મેળ ન રહ્યા, તેથી વધારે પ્રમાણમાં પડેલા ચેખા ફુલવાથી, કાળજી રાખવા છતાં, હાંડી ફૂટી ગઈ! આ દેખાવ જોઈ શાળાએ સિદ્ધાન્ત કર્યો કે “જે થવાનું હોય તે થયા વિના ન જ રહે?” અર્થાત્ તે દિવસથી તેણે નિયતિવાદ સ્વીકાર્યો.
ગશાળાનાં કેતુક પ્રભુ સુવર્ણખલ પહોંચ્યા. ત્યાંથી વિહાર કરી બ્રાહ્મણગ્રામ પધાર્યા. ત્યાં નંદ અને ઉપનંદનામના બે ભાઈઓના બે મહેલા હતા. પ્રભુ નંદના મહોલ્લામાં ગેચરી ગયા. નંદે તેમને ભક્તિભાવથી ઉત્તમ ભેજન વહોરાવ્યું. શાળા ઉપનંદના મહોલ્લામાં ઉપનંદને ઘેર ગયે. ત્યાં તેને વાસી અન્ન મળ્યું. આથી તેને ઘણે
Page #299
--------------------------------------------------------------------------
________________
શ્રો કલ્પસૂત્ર
૧૨
99
ગુસ્સો ચડયા. તેણે ક્રોધમાં ને ક્રોધમાં શ્રાપ આપ્યા કેઃ—જો મારા ધર્માચાર્ય નું તપ:તેજ હોય તે એ તેજના પ્રભાવે આનુ ઘર મળી જા ! પ્રભુના નામે આપેલેા શ્રાપ પણ નિષ્ફળ ન થવા જોઇએ, એમ વિચારી નજીકના કાઈ એક દૈવે ઉપનંદનુ ઘર ખાળી નાખ્યું !
ત્યાંથી વિહાર કરી પ્રભુ ચંપાનગરીમાં પધાર્યા. ત્યાં પ્રેમાસીતપ સ્વીકારીને ત્રીજું ચામાસુ રહ્યા. છેલ્લા બે માસક્ષપણુનુ પારણ્` ચંપાનગરીની બહાર કરીને તેઓ કાલા નામના સન્નિવેશમાં પધાર્યા, અને ત્યાં એક શૂન્ય ઘરમાં કાઉસગ્ગ ધ્યાને રહ્યા. ગેાશાળાને પડેલા માર
એ જ શૂન્ય ઘરમાં, એ જ ગામના જાગીરદારને સિંહ નામના યુવાન પુત્ર, વિદ્યન્મતી નામની દાસી સાથે રતિક્રિડા કરવા, રાત્રિને વિષે આવ્યેા. રાત્રિના ગાઢ અંધકાર વ્યાપેલા હેાવાથી યુવક-યુવતિને ગેાશાળાની હાજરીની ખબર ન પડી. તેઓ રતિક્રીડા કરી ત્યાંથી નીકળ્યાં, એટલે ગેાશાળા કે જે અત્યાર સુધી છુપાઈને બધું જોતા હતા તે ખડખડાટ હસી પડ્યો. સિંહુને આથી ક્રાધ ચડ્યો. તેણે ગેાશાળાને ખુબ માર માર્યો. પછી જ્યારે તે અધમુઆ જેવા થયે અને ખુમેબુમ પાડી રડવા લાગ્યા ત્યારેજ તેને છુટા કર્યા. ત્યારપછી ગેાશાળે પ્રભુ પાસે આવી કહ્યું કે− પ્રભુ ! મને એકલાને તેણે માટલાબધા માર માર્યો, છતાં આપ કેમ વચમાં ન પડયા ?” પ્રભુના શરીરમાં સંક્રમેલા સિદ્ધાર્થે કહ્યુ` કે- ભલા માણસ ! તારે ગંભીરતા રાખવી જોઇએ, કેાઈની મશ્કરી ન કરવી ઘટે. હવેથી સાવચેત રહેજે.”
cr
ત્યાંથી વિહાર કરી પ્રભુ પાત્રાલક ગામમાં જઈ, કોઈ એક
Page #300
--------------------------------------------------------------------------
________________
ષષ્ઠમ વ્યાખ્યાન.
૨૧૩
શૂન્ય ઘરમાં કાઉસગ્ગ ધ્યાને રહ્યા. ત્યાં પણ રાત્રિને વિષે સ્કંદ નામના યુવકને કંદિલા નામની દાસી સાથે રતિક્રિડા કરતો જોઈ, ગોશાળે મશ્કરી કર્યા વિના ન રહી શકે. તેથી ત્યાં પણ પ્રથમની જેમ તેણે ખુબ માર ખાધો!
- મુનિચંદ્ર સૂરિનું વૃતાન્ત પાત્રાલકથી વિહાર કરી, પ્રભુ કુમારક સન્નિવેશમાં આવ્યા અને ત્યાં ચંપક રમણીય નામના ઉદ્યાનમાં કાઉસગ્ગ ધ્યાને રહ્યા. તે વખતે શ્રી પાર્શ્વનાથ પ્રભુના સંતાનીય શિષ્ય મુનિચંદ્ર નામના આચાર્ય, ઘણા શિષ્યના પરિવાર સાથે વિચરતા વિચરતા તેજ ગામમાં કુંભારની શાળામાં રહેલા હતા. શાળાએ ગામમાંના તે સાધુને પૂછયું કે –“તમે કેણુ છે?”
જવાબ મળ્યો કે –“અમે નિર્ગસ્થ છીએ.”
ગોશાળાએ તિરસ્કાર કરતાં કહ્યું કે –“ તમે ક્યાં અને મારા ધર્માચાર્ય ક્યાં ? તમારામાં અને મારા ધર્માચાર્યમાં મેરૂ અને સરસવના દાણું એટલે તફાવત છે.”
તે સાધુએ શ્રી મહાવીર ભગવાનને ન્હાતા ઓળખતા. તેથી બેલ્યા કે –“જે તું છે, તેવાજ તારા ધર્માચાર્ય પણ હશે. ”
એવાં આક્ષેપનાં વચને સાંભળી શાળાને ક્રોધ ચડે. તેણે શ્રાપ આપ્યો કે --“જે મારા ધર્માચાર્યનું તેજ હોય તે તેના પ્રભાવથી તમારે આ આશ્રમ બળી જાઓ.” - સાધુઓએ નિડરતાથી કહ્યું કે-“ અમે કેઈના શ્રાપથી મુલ ડરતા નથી અને તારામાં તે એવું કયું દેવત છે કે અમારું આશ્રમ સ્થાન બળી જાય?”
શાળ ઘડીવાર તે આશ્રમસ્થાન સામે જોઈ રહ્યો, પણ
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૧૪
શ્રી કલપસત્રતેમાં આગ લાગે એ કંઈ સંભવ ન જણાવાથી તે ખેદયુક્ત વદને પ્રભુ પાસે આવ્યું અને કહેવા લાગ્યું કે ––“હે સ્વામી! મેં આપના નામથી શ્રાપ આપે, છતાં તે સાધુઓને ઉપાશ્રય ન બન્યું તેનું કારણ?”
સિદ્ધાર્થે જવાબ આપે કે –“ અરે બેવકુફ ! તેઓ તે શ્રી પાર્શ્વનાથ પ્રભુના શિષ્ય છે. તેમને શ્રાપ અપાયજ નહીં અને આપીએ તે પણ કંઈ ન વળે.”
તે રાત્રિએ, મુનિચંદ્રસૂરિ જીનક૯૫ની તુલના કરતા હોવાથી ઉપાશ્રયની હાર પ્રતિમા ધરીને રહ્યા. પેલો કુંભાર મદિરાપાન કરી, ઘુમતે ઘુમતે ત્યાં આવી ચડે. તેણે દારૂના નીસ્સામાં આચાર્ય મહારાજને ન ઓળખ્યા. તેણે તેમને કેઈએક ચાર માની, ગળું પકડી, એટલે બધો માર માર્યો કે આચાર્ય મહારાજને પ્રાણપંખી ઉડી ગયો. આવું મરણત કષ્ટ વેઠવા છતાં તેઓ પોતાના શુભ ધ્યાનમાંથી જરાય ન ડગ્યા. પરિણામે તેમને તે જ વખતે અવધિજ્ઞાન થયું અને કાળધર્મ પામી દેવકે ગયા. દેએ આવી તે મુનિરાજના મહિમા માટે પ્રકાશ કર્યો. એ પ્રકાશ જોઈ ગાશાળે મનમાં મકલાયે કે આ ખરે મારો શ્રાપ ફળે ખરે ! સાધુઓને ઉપાશ્રય બળ્યો ખરે!
સિદ્ધાર્થે તેને સત્ય હકીકત કહી સંભળાવી. છતાં ગે. શાળાથી શાંત ન રહેવાયું. તે એકવાર ત્યાં જઈ, સૂઈ રહેલા સાધુ ઓને તિરસ્કારી પાછા આવ્યું ત્યારે જ તેના આત્માને શાંતિ વળી !
ગશાળે હેડમાં પડે ! ત્યાંથી વિહાર કરી પ્રભુ સૈારા નામના ગામમાં આવ્યા. ગશાળે પણ પ્રથમની જેમ સાથે જ હતું. ત્યાં પ્રભુને અને
Page #302
--------------------------------------------------------------------------
________________
૧૪મ વ્યાખ્યાન.
૧૩૫
66
ગાશાળાને રાજ્યની છુપી ખાતમી લઈ જનાર જાસુસ જાણી કાટવાળે તેમને હેડમાં નાખવાના સંકલ્પ કર્યો. ગેાશાળાને તા પકડતાં જ હેડમાં નાખ્યા. હજી પ્રભુને હેડમાં નાખ્યા નહાતા. તેટલામાં ઉત્પલ નિમિત્તીયાની સેામા અને જયંતી નામની એ મ્હેના, જેઓ સંયમ પાળવાને અસમર્થ નીવડવાથી, પાછળથી સન્યાસિની થઈ હતી, તેમણે પ્રભુને એળખ્યા અને પેલા કાટવાળને કહ્યું કે:— જો જો, મૂર્ખાઇ ન કરતા.તમે જો આ પુરૂષને હેડમાં નાખશે. તા તમારે જ જીવવું ભારે થઇ પડશે. આ પુરૂષ બીજા કાઇ નહીં પણ સિદ્ધાર્થ રાજાના પુત્ર મહાવીર પ્રભુ પેાતે છે, એટલું પણ તમને ભાન નથી ? ” એ ખુલાસા સાંભ ળતાંજ કેટવાળ ભયથી ધ્રુજી ઉઠયા અને પ્રભુને જવાના મા કરી આપી, તેમના ચરણમાં નમી, પેાતાના અપરાધની ક્ષમા માગી. ગેાશાળાને પણ પ્રભુના જ એક શિષ્ય માની તત્કાળ છેડી દીધા.
ત્યાંથી વિહાર કરી, પ્રભુ પૃષ્ટચંપા નગરીમાં પધાર્યા. ત્યાં તેમણે ચાર મહિનાના ઉપવાસ વડે( ચામાસી તપ ) ચેાથું ચાતુ ઓસનિ મન કરી, પૃષ્ટચ'પાની મ્હાર પારણું કર્યું. ત્યાંથી વિહાર કરી તેઓ કાયગલ નામના સન્નિવેશમાં ગયા.
ગાશાળાની ખીરમાં મનુષ્યનુ માંસ !
તે પછી પ્રભુ શ્રાવસ્તી તરફ વિહાર કરી ગયા અને શ્રાવસ્તી નગરીની બહાર કાઉસગ્ગયાને રહ્યા. ભાજન સમયે ભિક્ષા માટે જતા ગેાશાળાએ પ્રભુને પૂછ્યું' કે:“ સ્વામી ! આજે મને કેવા માહાર મળશે ? ”
સિદ્ધાર્થે જ જવાખ માપ્યા મનુષ્યનું માંસ મળશે,”
કે:— આજે તા તને
tr
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૧૬
શ્રી કલ્પસત્રગશાળાએ વિચાર કર્યો કે જયાં માંસની ગંધ પણ ન હોય ત્યાંજ આજે ભીક્ષા લેવા જઉં અને માંસ મળવાનું ભવિષ્ય છેટું પાડું તેજ હું ખરે! તે શુદ્ધ આહાર–પાન કરનાર વૈશ્યાના લતામાં ભીક્ષા માટે ભમવા લાગ્યા. - હવે પ્રસંગ એવો બન્યા કે તે નગરીમાં પિતૃદત્ત નામના
એક વૈશ્યની સ્ત્રી–ભદ્રાને ભાગ્યાગે દરવેળા મરેલાં સંતાન જન્મભદ્રાએ પોતાના દુર્ભાગ્યની વાત શિવદત નામના એક નિમિત્તીયાને કરી, અને એ દોષ નિવારવાને શું કરવું તે વિષે જીજ્ઞાસા કરી. શિવદત્તે કહેલું કે “જે હવે તને મરેલા સંતાન જન્મે તે એ મરેલા બાળકનું માંસ ખીર સાથે મેળવી, કઈ ભિક્ષુકને ખવરાવજે, એટલે તેને સારાં-નરવાં બાળક અવતરશે.”
ગશાળ શિક્ષાને માટે ભમતું હતું, તે જ દિવસે ભદ્રાને મરેલું બાળક અવતરેલું. તેથી તેણીએ તે મરેલા બાળકનું માંસ ખીર સાથે ભેળવી તૈયારજ રાખ્યું હતું. તેટલામાં ગોશાળે મિષ્ટાન્નની આશાથી ભમતો ભમતે તે જ ઘરે આવી ચડ્યો. વાટ જોઈ બેઠેલી ભદ્રા એકદમ ઉઠીને ઉભી થઈ અને પેલી ખીર ગશાળાને આપી દીધી. ખીર લઈને ગોશાળે રવાના થયા એટલે બાઈએ વિચાર્યું કે જે આ ભિક્ષુકને ખીરમાંના માંસની ખબર પડશે તે જરૂર મને શ્રાપ આપી મારું ઘર પણ બાળી નાખશે. તેથી તેણુએ શાળાના જવા પછી ઘરનું બારણું જ ફેરવી નાખ્યું!
ગશાળે આનંદથી ખીર ખાધી અને પ્રભુની પાસે આવી નિવેદન કર્યું, ત્યારે પ્રભુએ તે ખીરવાળી આખી વાત મૂળથી જ કહી સંભળાવી. શૈશાળાએ નિર્ણય કરવા મુખમાં આંગળી નાખી વમન કર્યું. વમનની અંદર બરાબર તપાસ કરતાં બાળકનું માંસ જણાયું.
ખીરમાં માંસ ભેળવી, પોતાને ઠગનારી બાઈ ઉપર ગોશા
Page #304
--------------------------------------------------------------------------
________________
ષષ્ટમ વ્યાખ્યાન.
૨૧૭
ળાને ગુસ્સા ચડ્યો તેથી શ્રાપ આપી તેણીનું ઘર માળી નાખવા તુરત ત્યાં ગયા. પણ ઘરનું બારણું ફેરવી નાંખેલું હાવાથી, મૂળ ઘર પારખી શકયા નહીં, તેના ગુસ્સા શાંત થવાને બદલે ઉલટા વચ્ચેા. તેણે કહ્યું કે “ જો મારા ધર્માચાર્ય નું તપ:તેજ હાય તા આ આખા લત્તા મળી જાએ. ” સાન્નિધ્ય રહેલા વ્યતરાએ વિચાર્યું કે પ્રભુનું માહાત્મ્ય સાવ નિષ્ફળ જાય તે ઠીક નહીં, તેથી તેઓએ આખા લત્તો બાળી નાખ્યા.
પ્રભુના પગ દાઝયા
ત્યાંથી વિહાર કરી પ્રભુ હરિદ્ર નામના સન્નિવેશની બહાર હૅરિદ્રવ્રુક્ષ નીચે કાઉસગ્ગધ્યાને રહ્યા. એજ વૃક્ષ નીચે રાતવાસા રહેલા મુસાફીએ ટાઢને લીધે રાત્રિએ અગ્નિ સળગાવેલેા. સવાર થતાં તેઓ અગ્નિને બુઝાવ્યા વગર જ પાત પેાતાના રસ્તે ચાલતા થયા, અગ્નિ ધીરે ધીરે ફેલાતા પ્રભુ પાસે આવ્યેા. કરૂપ ઇધનને ખાળવા ધ્યાનરૂપ અગ્નિને અહેાનિશ સચેત રાખનાર પ્રભુ આવા સ્થૂળ અગ્નિથી જરા પણ ક્ષેાભ ન પામ્યા. અગ્નિએ પેાતાના ભાવ ભજન્મ્યા. વધુ તે કઈ નહીં પણ પ્રભુના પગ દાઝયા. ગાશાળા તા અગ્નિ જોઇને, મુઠી વાળી ત્યાંથી નાસી જ ગયા. પછી જ્યારે અગ્નિ આલવાઇ ગયા ત્યારે પાછા પ્રભુ પાસે આવીને એસી ગયા !
આલીશ ગાશાળાના ચાળા-ચટકા
ત્યાંથી વિહાર કરી પ્રભુ નગલા નામના ગામે આવ્યા અને વાસુદેવના મંદિરમાં પ્રતિમા ધરીને રહ્યા. ત્યાં કાકપ્રિય ગેાશાળા આંખના ચાળા–ચટકા કરી ગામનાં બાળકાને ખીવરાવવા લાગ્યા. આળકા ભયભીત બની નાસભાગ કરવા મંડ્યા.માળકીના મા બાપાને બબર પડતાં તેમણે ત્યાં આવી ગેાશાળાની ઝાટકણી કાઢી નાખી
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૧૮
શ્રીકટપસત્ર
અને ખૂબ મેથીપાક પણ ચખાડ! ત્યાંથી વિહાર કરી પ્રભુ • આવર્ત ગામ પધાર્યા, અને બળદેવના મંદિરમાં પ્રતિમા ધરીને રહ્યા. ત્યાં પણ ગૌશાળે પોતાના સ્વભાવ પ્રમાણે બાળકને બી. વરાવવા મુખના ચાળા કરવા માંડ્યા. ભયભીત બનેલાં બાળકના માબાપોએ જોયું કે મેંશાળે તે એક બેવકુફ ભિક્ષુક માત્ર છે, તેને મારવાથી કંઈ લાભ થાય તેમ નથી. તેથી તેમણે તેના ગુરૂને જ શિક્ષા આપવાને મનસુબે કર્યો. તેમણે વિચાર્યું કે “જે ગુરૂ પિતાના શિષ્યના તફાન મુંગેહેડે જોયા કરે છે અને વારતે નથી તેને જ શા સારૂ શિક્ષા ન કરવી ?”
દુબુદ્ધિવાળાં માબાપ, જેવા પ્રભુને મારવા તૈયાર થયાં કે તેજ વેળા મંદિરમાંની બળદેવની મૂર્તિ એ જ હળ ઉપાડી તેમને અટકાવ્યા. એ દેખાવ જોઈ આશ્ચર્યમુગ્ધ બનેલા લેકે પ્રભુના પગમાં નમી પડ્યા અને પોતાના અપરાધ બદલ વારંવાર પશ્ચાતાપ કરવા લાગ્યા.
ત્યાંથી વિહાર કરી પ્રભુ ચોરાક સન્નિવેશે ગયા. ત્યાં એક માંડવામાં ઉત્તમ ભેજન રંધાતું હોવાથી, “ભોજન તૈયાર થ. વાને હવે કેટલીવાર છે?” તે તપાસવા ગોશાળ છાનોમાનો છુપાઈને, નીચે વળીને વારંવાર જોવા લાગ્યો. તે ગામમાં ચેરની ઘણી રંજાડ હતી. તેથી સંતાઈને જોતા ગોશાળાને લોકેએ ચોર માની પકડ અને માર્યો પણ ખરે! ગોશાળાએ ગુસ્સે થઈ શ્રાપ આપે કે–“જે મારા સ્વામીનું તપ તેજ હોય તે આ માંડે બળી જાઓ.” પ્રભુનું નામ લઈ શ્રાપ આપેલ હોવાથી, પ્રભુના ભક્ત વ્યંતરોએ તત્કાળ માંડવે બાળી નાખ્યા.
ત્યાંથી પ્રભુ કલંબુકા નામના સન્નિવેશમાં પધાર્યા. અહીંયા મેઘ અને કાલહસ્તી નામના બે ભાઈઓ પર્વતના રક્ષક તરીકે અધિકાર ભેગવતા હતા. કાલહસ્તીએ મનધારી પ્રભુને અને
Page #306
--------------------------------------------------------------------------
________________
પછમ વ્યાખ્યાન.
ગશાળાને ચોર માની પકડ્યા અને તેમને યોગ્ય સજા કરવા પોતાના ભાઈ–મેઘને સોંપ્યા. મેઘ પ્રથમ સિદ્ધાર્થ રાજાને નાકર હતું. તેથી તેણે પ્રભુને પીછાણ્યા, અને પિતાના ભાઈએ કરેલા. અવિનયને ખમાવી પ્રભુને તથા ગોશાળાને પણ માનપૂર્વક છોડી દીધા. લાટ દેશમાં પ્રભુને પ્રવેશ–ઉપસર્ગોની પરંપરા
કલંબુકા સન્નિવેશથી વિહાર કરી શ્રી મહાવીર પ્રભુ કિલષ્ટ કર્મોની નિર્જરા કરવા માટે લાટ દેશમાં આવ્યા. લાટ દેશનાં નિવાસીઓ ઘણું ક્રૂર સ્વભાવના હતાં. પ્રભુ ઉપર તેમણે ઘોર ઉપસર્ગો કર્યા. પરંતુ પરિણામે પ્રભુને તો એકાંત લાભ જ થયે– એ ઉપસર્ગો શાંતિથી વેદી લઈ તેમણે ઘણાં કર્મ ખપાવ્યાં.
નંદિષણસૂરિનું વૃત્તાન્ત લાટદેશમાં વિચરતા પ્રભુ અનુક્રમે પૂર્ણકલશ નામના એક અનાર્ય ગામ તરફ એકવાર જતા હતા. માર્ગમાં બે ચાર મળ્યા. તેમણે પ્રભુના દર્શનથી ભારે અપશુકન થયું માન્યું. તેથી તેઓ તરવાર ઉગામી પ્રભુને હણવા દોડયા. એટલામાં ઇદ્ર અવધિજ્ઞાનને ઉપગ મૂકી જોયું તો પેલા બે હત્યારા તેની દ્રષ્ટિએ પડ્યા. ઇંદ્ર તત્કાળ પોતાનું વજી વાપરી પેલા હત્યારાઓને હણી નાખ્યા. ત્યાંથી વિહાર કરી પ્રભુ ભદ્રિકાપુરી પધાર્યા. ત્યાં તેઓ પાંચમું ચોમાસું રહ્યા અને માસી તપ કર્યો. માસી તપનું પારણું નગર બહાર કરીને તેઓ અનુક્રમે તંબાલ નામના ગામે ગયા. અહીંયા પાર્શ્વનાથ પ્રભુના સંતાનનીય નંદિષેણ નામના બહુશ્રત વૃદ્ધ આચાર્ય ઘણુ શિષ્યના પરિવાર સાથે આવીને રહ્યા હતા. ગોશાળાએ પહેલાં જેમ મુનિચંદ્રસૂરિના શિષ્યને તિરસ્કાર અને ઉપહાસ કર્યો હતે તેમ આ આચાર્યના શિષ્યોને પણ તેણે પોતાના સ્વભાવ પ્રમાણે
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૨૦
શ્રો કલ્પસૂત્ર
ચીડવ્યા. રાત્રિએ દિષેણસૂરિ ઉપાશ્રયની બહાર કાઉસગ્ગ ધરીને સ્થિર રહ્યા, તે વેળા ચોકી કરવા નીકળેલા, ગામના કોટવાળના પુત્રે ચોરની ભ્રાંતિથી, તે આચાર્યને ભાલે માર્યો. આચાર્યને મરણાંત કણ થયું, છતાં પોતાની શાંતિ અને ધીરતાથી જરા પણ ન ચળ્યા. પ્રાણઘાતક ભાલાની વેદના શાંતચિત્તે સહન કરતાં, તેમને તે જ વખતે અવધિજ્ઞાન ઉત્પન્ન થયું અને કાળધર્મ પામી દેવલોકે ગયા.
પુનઃ જાસુસ તરીકે પકડાયા ! ત્યાંથી વિહાર કરી પ્રભુ કૂપિક નામના સન્નિવેશમાં આવ્યા. મૌન ધરીને રહેલા પ્રભુને ત્યાંના અધિકારીઓએ ગુપ્ત જાસુસ જાણું, શાલા સાથે પકડ્યા. તે ગામમાં વિજયા અને પ્રગભા નામની બે સંન્યાસિની રહેતી હતી. તે બન્ને પ્રથમ તે શ્રી પાર્શ્વનાથ પ્રભુની સંતાનીય સાધ્વીઓ હતી. પણ સંયમ ન પળવાથી સંન્યાસિની થઈ ગઈ હતી. તે સંન્યાસિનીઓએ પ્રભુને ઓળખ્યા અને અધિકારીઓને કહ્યું કે –“અરે મૂર્ખાઓ! આ તો સિદ્ધાર્થ રાજાના જગત્ ઉદ્ધારક પુત્ર શ્રી મહાવીર પ્રભુ પિતે છે. આવા પૂજનીય મહાત્માને પકડવાથી કેવા અનર્થ ભેગવવા પડશે તેનું તમને ભાન છે? તેમને જલદી છેડી મૂકવામાં જ તમારૂં કલ્યાણ છે.”ભયભીત બનેલ અધિકારીઓએ તેમને શાળા સાથે છેડી મૂક્યા.
ગશાળે જુદો પડ્યો! ત્યાંથી વિહાર કરી પ્રભુ વૈશાલી નગરી તરફ ચાલ્યા. ચાલતાં ચાલતાં બે રસ્તા આવ્યા. ગોશાળે બે કે –“હે સ્વામી! મને લેકે માર મારે છે છતાં આપ માન રાખે છે અને કોઈને વારતા પણ નથી. તેથી તમારી સાથે હું શા સારું
Page #308
--------------------------------------------------------------------------
________________
ષષ્ટમ વ્યાખ્યાન.
૨૨૧
રહું?એમ કહી ત્યાંથી છૂટે પડી બીજે માગે ચાલે. માર્ગમાં તેને પાંચસો ચેર મળ્યા. તેમણે ગોશાળાને “મામ, મામો” કહી વારાફરતી તેના ખભા ઉપર સ્વાર થઈ, એવો તે ફેર કે ગોશાળે સાવ લોથપોથ થઈ ગયો ! પછી ચેરે તેને
ત્યાં જ પડતું મૂકી ચાલ્યા ગયા. ગોશાળ ખિન્ન થઈ વિચારવા લાગ્યું કે આના કરતાં તે સ્વામી સાથે રહેવામાં જ મજા છે.” તે પ્રભુની ફરીથી તપાસ કરવા લાગ્યો. પ્રભુ વિચરતા વિચરતા વૈશાલી નગરી પહોંચ્યા.
' લુહારનો ઉપસર્ગ ત્યાં એક લુહારની શાળા ખાલી દેખી, લોકોની આજ્ઞા લઈ, પ્રભુ તેમાં પ્રતિમા ધ્યાને રહ્યા. શાળાને સ્વામી-લુહાર છ મહિના થયાં રોગથી પીડાઈ માંડમાંડ સાજો થઈ, તેજ દિવસે લેટું ઘડવાના હથિયાર હાથમાં લઈ, પિતાની શાળામાં આવતા હતા. ત્યાં પ્રભુને જોવાથી તેને ભારે અપશુકન ભાસ્યું. તેણે ઘણુવડે પ્રભુને મારવાનો નિશ્ચય કર્યો. એટલામાં ઈન્દ્ર અવધિજ્ઞાનથી સર્વ વ્યાપાર જાણું લીધું અને લુહારના ઘણવડે તેને પોતાને જ મારી નાખ્યા. ત્યાંથી વિહાર કરી પ્રભુ ગ્રામાક સન્નિવેશમાં ગયા. અહીં ઉદ્યાનમાં કાઉસગ્ગથ્થાને રહેલા પ્રભુનો બિભેલક નામના યક્ષે સારે મહિમા કર્યો.
કટપૂતના વ્યંતરીને ઉપસર્ગ ત્યાંથી વિહાર કરી પ્રભુ શાલિશીર્ષ નામના ગામમાં ગયા. ત્યાં ઉદ્યાનને વિષે, માહ મહીનાની કડકડતી ટાઢમાં પ્રભુ કાઉસગ ધ્યાને રહ્યા. પ્રભુના ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં તેમને એક વિજયવતી નામની અણમાનીતી રાણે હતી. તે વિજયવતી મરીને, ઘણાં ભવભ્રમણ કરી કટપૂતના નામે વ્યંતરી થઈ હતી.
Page #309
--------------------------------------------------------------------------
________________
૨૨૨
શ્રી કલપસવતે વ્યંતરીએ પ્રભુને દેખી–પૂર્વભવનું વૈર સંભારી, વૈરને બદલે લેવા તાપસીનું રૂપ વિકુવ્યું. પછી જટામાં હિમ જેવું ઠંડું જળ ભરી, પ્રભુના શરીર ઉપર છાંટવા માંડયું. તે જળ વડે પ્રભુને એવો તે આકરે શીત ઉપસર્ગ થયો કે, જે બીજે કઈ સાધારણ જન–પ્રાણી હોય તે ત્યાંજ ઠંડીથી અચેત બની જાય. પ્રભુએ આખી રાત એ ઉપસર્ગ શાંતિથી વેદ્યો. અંત સુધી પ્રભુને નિશ્ચલ રહેલા જોઈ વ્યંતરીને ક્રોધ શમ્ય અને પૂર્વવૈર ત્યજી પ્રભુના ચરણમાં નમી પડી. ઉપસર્ગને સમભાવે સહન કરતા અને છઠ્ઠના તપ વડે વિશુદ્ધ થતા પ્રભુને તે વખતે લોકાવધિ અવધિજ્ઞાન ઉત્પન્ન થયું.
મગધમાં વિહાર ત્યાંથી વિહાર કરી પ્રભુભદ્રિકાપુરીએ આવ્યા. ત્યાં માસી તપવડે તથા વિવિધ પ્રકારના અભિગ્રહો વડે આત્માને ભાવતા, છઠું ચોમાસું રહ્યા. અહીંઆ ગોશાળે પણ શોધતે શેતે ફરી પાછ છ મહીને પ્રભુને આવી મળે. પ્રભુએ માસી તપનું પારણું નગરીની બહાર કરી, તુબંધ મગધદેશમાં ઉપસર્ગ રહિતપણે વિહાર કરવા માંડયે. - મગધદેશમાં આઠ માસ ઉપસર્ગ રહિત વિચરી ભગવાન્ મ. હાવીર આલંભિકા નગરીમાં ચાતુર્માસ કરવા પધાર્યા. ત્યાં માસી તપ વડે સાતમું ચાતુર્માસ પુરૂં કરી,નગરીની બહાર પારણું કર્યું. ત્યાંથી વિહાર કરી તેઓ કુંડગ સન્નિવેશમાં વાસુદેવના ચિત્યમાં પ્રતિમા ધ્યાને રહ્યા. ત્યાં ગોશાળ પણ વાસુદેવની પ્રતિમા સામે પુંઠ રાખીને બેઠે, તેથી લોકોએ તેને ત્યાં પણ ફૂટ ! કર્મરૂપી શત્રુને મર્દન કરનારા પ્રભુ ત્યાંથી વિહાર કરો મર્દન ગામ પધાર્યા અને ત્યાં બળદેવના મંદિરમાં પ્રતિમા ધ્યાને રહ્યા. ત્યાં ગે શાળ બળદેવના મુખને વિષે પુરૂષચિન્હ રાખીને રહ્યા, તેથી લોક
Page #310
--------------------------------------------------------------------------
________________
૨૨૩
છમ વ્યાખ્યાન. એ તેને ત્યાં પણ માર્યો. એવી રીતે બન્ને જગ્યાએ લેકાએ તેને મુનિ જાણું છોડી મૂક્યો. ત્યાંથી વિહાર કરી પ્રભુ બહુશાલ ગામના શાલવન નામના ઉદ્યાનમાં પ્રતિમા ધ્યાને રહ્યા. ત્યાં રહેતી શાલાર્યા નામે વ્યંતરીએ પ્રભુને ઘણા ઉપસર્ગો કર્યા, છતાં ધ્યાનસ્થ પ્રભુને જરા પણ ચલાયમાન ન કરી શકવાથી, થાકીને પોતાને અપરાધ ખમાવીને પ્રભુનો મહિમા ગાયે. ત્યાંથી વિહાર કરી, પ્રભુ
હાર્ગલ ગામ પધાર્યા. ત્યાંના જિતશત્રુ નામના રાજાના અમલદારેએ, મનધારી પ્રભુને તથા ગશાળાને છુપા જાસુસ માની પકડયા અને રાજા પાસે હાજર કર્યો. રાજસભામાં ઉ૫લ નામને નિમિત્તે પ્રથમથી જ આવીને બેઠા હતા. તેણે પ્રભુને એકદમ ઓળખ્યા અને પોતે ઉભા થઈ પ્રભુને ભકિતપૂર્વક વંદન કર્યું. તેણે રાજાને કહ્યું કે –“રાજન ! આ જાસૂસ નથી, તેમ કઈ સાધારણ મનુષ્ય પણ નથી. સિદ્ધાર્થ રાજાના પુત્ર-વિશ્વવંદ્ય શ્રી વર્ધમાન સ્વામી પિતે જ છે!” રાજાએ તરતજ પ્રભુને તથા
શાળાને મુક્ત કર્યો. પોતાના અધિકારીઓની ભૂલ બદલ પોતે પ્રભુ પાસે અંતઃકરણપૂર્વક ક્ષમા યાચી. ત્યાંથી વિહાર કરી પ્રભુ પુરિમતાલ નામના નગરે ગયા, ત્યાં શકટમુખ નામના ઉદ્યાનમાં શ્રી મલ્લિનાથ પ્રભુનું મંદિર હતું. તે ઉદ્યાન અને નગરની વચ્ચેના કઈ પ્રદેશમાં પ્રભુ પ્રતિમા ધ્યાને રહ્યા. એ અરસામાં તે નગરને વગુર નામને શ્રાવક, શ્રી મલ્લિનાથ પ્રભુની પ્રતિમાની પૂજા કરવા માટે નગરમાંથી શકટમુખ ઉદ્યાન તરફ જતો હતો. તે વખતે ઈશાનેંદ્ર, શ્રી મહાવીર પ્રભુને વંદન કરવા આવેલ. તેણે વગુર શ્રાવકને પૂજા કરવા જતે જોઈ કહ્યું કે –“વગુર શ્રાવક! આ પ્રત્યક્ષ જિનેશ્વરનું ઉલ્લંઘન કરી, જિનેશ્વરના બિંબને પૂજવા કયાં જાઓ છે ? આ છેલ્લા તીર્થકર શ્રી મહાવીર પ્રભુ પોતે જ છે. તેઓ છઘસ્થપણે વિચરતા વિચરતા અહીં આવી પ્રતિમા ધ્યા
Page #311
--------------------------------------------------------------------------
________________
૨૨૪
શ્રી કલ્પસૂત્ર
ને રહ્યા છે.” વગુર શ્રાવક તક્ષણ પ્રભુ પાસે આવ્યા અને અજ્ઞાનથી થયેલા અપરાધ બદલ મિથ્યાદુકૃત દઈ, ભક્તિથી વંદન કર્યું. ત્યાર પછી તે વગુર શ્રાવક ઉદ્યાનમાં જઈ શ્રી મન્નિનાથ પ્રભુની પ્રતિમાની પૂજા કરી પોતાને ઘેર ગયે અને ઈન્દ્ર પણ પોતાને સ્થાને ગયે. - લાંબા લાંબા દાંતવાળા દંપતી
ત્યાંથી વિહાર કરી, પ્રભુ અનુક્રમે ઉન્નાગ નામના સન્નિવેશ તરફ જતા હતા, ત્યાં રસ્તામાં તરતનાજ પરણેલા લાંબા લાંબા દાંતવાળા વર-વહુને સામેથી આવતાં જોઈ, ગોશાળાથી મુંગા ન રહેવાયું. તે બેલી ઉઠ્યો કે “અહો ! વિધિરાજ પણ કે કુશળ છે કે દૂર દૂર વસતાં સ્ત્રી-પુરૂષને બરાબર લક્ષમાં રાખી, જેને જે યોગ્ય હોય તેને તેજ મેળવી આપે છે. જુઓ તે ખરા ! આ બનાં દાંત અને પેટ કેવા મેટાં છે ? વાંસામાં પણ ખુંધ નીકળી છે અને નાકે ય ચીબા ! વિધાતાએ સરખે સરખી જોડી ઠીક મેળવી દીધી છે!” આ પ્રમાણે મશ્કરી કરતા શાળાને પકડી વર-વહુ સાથેના માણસોએ ખૂબ માર્યો અને રસીથી બાંધી વાંસના એક જાળામાં હડસેલી દીધો. પાછળથી પ્રભુને છત્રધર હોવાની ખબર પડતાં તેનાં બંધન છેડી મુક્ત કરવામાં આવ્યું.
સ્વેચછના ઉપસર્ગ પછી પ્રભુ તેની સાથે ચાલતા ગભૂમિમાં આવ્યા. ત્યાંથી રાજગૃહ નગરમાં પધારી આઠમું ચાતુર્માસ ચેમાસી તપવડે પુરું કર્યું, અને તે ચોમાસી તપનું પારણું નગરની બહાર કર્યું. પ્રભુએ વિચાર્યું કે:-“મારે હજી ઘણું કર્મ નિર્ભરવાનાં છે. ચીકણાં કર્મને ક્ષય કરવા માટે ઉપસર્ગ થાય તેવી ભૂમિજ પસંદ કરવી જોઈએ.” તેમણે તે માટે વજીભૂમિ પસંદ કરી. તે
Page #312
--------------------------------------------------------------------------
________________
ષમ વ્યાખ્યાન.
રશ્ય ભૂમિમાં પરમાધામી જેવા ક્રર પ્લેએ તેમને ઘણું ઉપસર્ગ કર્યા. પરંતુ એ ઉપસર્ગોથી કર્મને ધ્વસ થતું હોવાથી, પ્લેચ્છોને પણ બંધુથી અધિક પ્રેમથી ચાહવા લાગ્યા. પ્રભુએ તેજ ભૂમિમાં નવમું ચતુર્માસ માસી તપવડે પુરૂં કર્યું, ત ઉપરાંત બીજા બે મહિના ત્યાં જ વિચર્યો. ત્યાં ચોમાસામાં કઈ એક નિયત સ્થાન ન મળવાથી પ્રભુએ નવમું ચોમાસું અનિયતજ કરેલું.
ત્યાંથી વિહાર કરી પ્રભુ સિદ્ધાર્થ પુરે આવ્યા. ત્યાંથી કુર્મગામ તરફ જતાં રસ્તામાં શાળાએ એક તલનો છેડ જોઈ પ્રભુને પૂછયું કે –“ પ્રભુ ! આ છોડ ફળશે કે નહીં?” પ્રભુએ કહ્યું કે –“ફળશે. તેને સાત ફૂલ લાગ્યાં છે તે સાતે કુલના જીવ મરીને આજ છોડની શીંગમાં સાત તલ થશે. ” પ્રભુનાં વચનને જુઠું પાડવા તેણે તે છોડવો મૂળમાંથી ખેંચી કાઢી ફેંકી દીધો. નજીકમાં રહેલા વ્યંતરેએ આ ઘટના જાણી, પ્રભુની વાણુને નિષ્ફળ ન બનાવવા, ત્યાં વૃષ્ટિ કરી. વરસાદથી ભીની થયેલી ભૂમિમાં, છેડનું મૂળીયું કે ગાયની આરીથી બરાબર દબાઈ ગયું અને ધીરે ધીરે તે છેડે હતો તે જ થઈ ગયે.
તેલેશ્યાનો વિધિ કુર્મગામની બહાર વૈશ્યાયન નામને એક તાપસ મધ્યાન્હ સમયે, બન્ને હાથ ઉંચા કરી, સૂર્ય સામે દષ્ટિ રાખી, જટા છૂટી. મૂકી, સૂર્યની આતાપના લેતે હતો. સૂર્યના સખ્ત તાપને લીધે તેની જટામાંથી જૂએ (ધૂકા) ખરતી હતી. તાપસ તે જૂઓ પાછી વીણું પોતાની જટામાં મૂકતા. આવું દુસહ અનુષ્ઠાન , કરી રહેલા તાપસની ચેષ્ટા કર્યા વગર શાળાથી ન રહેવાયું.
- ૧૫
Page #313
--------------------------------------------------------------------------
________________
૨૨૬
શ્રી કલ્પસૂત્રતેણે તેની જટાની જૂઓ જોઈ કહ્યું કે –“ આ તાપસને ચૂકાશય્યાતર કહે એજ વાજબી છે.” તાપસને એ વિશેષણથી ઘણું માઠું લાગ્યું. તેથી તેણે ક્રોધાયમાન થઈ, શાળા ઉપર તેજલેશ્યા મૂકી. કરૂણાસાગર પ્રભુએ જે તેને આ વખતે ન બચાવી લીધા હતા તે જરૂર તે બળીને રાખ થઈ ગયે હેત. પણ પ્રભુએ તેજેશ્યા સામે શીતલે છેડી. તેથી પાણીથી આગ જેવી રીતે બુઝાઈ જાય તેવી રીતે તાપસની તેજોલેસ્યા પણ શમી ગઈ. ગોશાળ બચી ગયો, વશ્યાયન પણ પ્રભુની અલોકિક શકિત જોઈ ચકિત થયે અને પિતાના સાહસિક કર્મ માટે ક્ષમા યાચી.
શાળે પ્રભુને પૂછયું કે;–“એ તેલેશ્યા શી રીતે પ્રાપ્ત થાય?” પ્રભુ જાણતા હતા કે આવા અપાત્રને તેજેશ્યાની વિધિ શીખવવી એ સપને દૂધ પાવા સમાન છે, છતાં ભાવિભાવ કઈ મિથ્યા કરી શકનારનથી એમ માની ગોશાળાને તેજેશ્યાનવિધિ શીખવ્યું. તે વિધિ નીચે પ્રમાણે –“ જે મનુષ્ય સૂર્યની આતાપના પૂર્વક હંમેશાં છઠ્ઠ કરે, અને એક મુઠી અડદના બાકળા તથા અંજલિ માત્ર ગરમ પાણીથી છઠ્ઠનું પારણું કર્યા કરે તે તેને છ માસને અંતે તેલેશ્યાની પ્રાપ્તિ થાય.”
ત્યાંથી વિહાર કરી પ્રભુ પાછા સિદ્ધાર્થ પુર તરફ જતા હતા ત્યાં માર્ગમાં પેલા તલના છોડવાનો પ્રદેશ આ શાળ બે કે –“હે સ્વામી ! આપને મેં તલના જે છોડવા માટે પૂછયું હતું, તેમાં આપના કહેવા પ્રમાણે તલ થયા નથી.”
પ્રભુએ ઉત્તર આપે –“જે એજ તલના આ છોડ ઉભે.”
ગોશાળાને પ્રભુનાં વચન ઉપર એકાએક શ્રદ્ધા શાની બેસે? તેણે તે છોડવાની શીંગ ચીરી જોઈ, અને તલ ગણી જોયાતે બરાબર સાતના હીસાબે નીકલ્યા. આથી તેણે પિતાની મતિકલ્પના
Page #314
--------------------------------------------------------------------------
________________
થઈમ વ્યાખ્યાન.
૨૨૭ પ્રમાણે સિદ્ધાંત કર્યો કે “જે પ્રાણીઓ જે શરીરમાં મરે છે, તેજ પ્રાણુઓ પાછા તેજ શરીરમાં ત્યાંને ત્યાંજ ઉત્પન્ન થાય છે.”બીજે નિશ્ચય એ બાંધ્યું કે –“જે થવાનું હોય તેજ થાય છે. એ રીતે તેણે પોતાનાં જુના નિયતિવાદને વધારે મજબુત કર્યો.
ગશાળાને “સર્વજ્ઞ હેવાને દાવે તે જેતેશ્યા સાધવા માટે શાળા પ્રભુથી છુટે પડો. તેણે શ્રાવસ્તી નગરીમાં એક કુંભારની શાલામાં રહી, પ્રભુએ કહેલા વિધિ અનુસાર છ મહિના તપ કરી, તેલેશ્યા સિદ્ધ કરી. એટલામાં શ્રી પાર્શ્વનાથ પ્રભુના છ સાધુઓ કે જેઓ સંયમ ન પાળી શકવાથી ગૃહસ્થ થયા હતા અને અષ્ટાંગ નિમિત્તના જ્ઞાનમાં નિષ્ણાત હતા તેઓ શાળાને મળ્યા. તેમની પાસેથી તે અષ્ટાંગ નિમિત્ત ભયે. એક તે તેલેશ્યાની સિદ્ધિ પ્રાપ્ત થઈ, અને તે ઉપરાંત અષ્ટાંગ નિમિત્તનું જ્ઞાન મળ્યું, એટલે શાળાને ગર્વ છલકાઈ નીકળે. તે પિતાને સર્વજ્ઞ તરીકે ઓળખાવતે પૃથ્વી ઉપર વિચરવા લાગ્યા. - હવે પ્રભુ સિદ્ધાર્થપુરથી વિહાર કરી વૈશાલી નગરી પ. ધાર્યા. ત્યાં સિદ્ધાર્થ રાજાના મિત્ર શંખ નામના ગણરાજે પ્રભુને ભકિતપૂર્વક વંદન કર્યું. ત્યાંથી વિહાર કરી તેઓ વાણિજ નામના ગામે આવ્યા અને ગામ બહાર કેઈ એક પ્રદેશમાં પ્રતિમા ધરીને રહ્યા. તે ગામમાં આનંદ નામને શ્રાવક રહેતા હતા, તે હંમેશાં છઠ્ઠ તપ કરતો અને સૂર્યની આતાપના લેતે. શ્રાવકની ઉત્કૃષ્ટ ક્રિયા કરવાથી તપસ્વી આનંદને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું હતું. છતાં તે પ્રભુ પાસે આવી, વંદન કરી બેલ્યો કે –“હે પ્રભુ! આપને ધન્ય છે. આવા ઘોર ઉપસર્ગો પડવા છતાં આપને સમભાવ ડગલે નથી ! નાથ, હવે આપને થોડા જ વખતમાં કેવલજ્ઞાન ઉપન્ન થશે.” એ પ્રમાણે પ્રભુની સ્તુતિ કરી, આનંદ
Page #315
--------------------------------------------------------------------------
________________
૨૨૮
શ્રી કલ્પસૂત્ર
શ્રાવક પિતાના ઘેર ગયે અને પ્રભુ પણ ત્યાંથી વિહાર કરી, શ્રાવસ્તી નગરી પધાર્યા. ત્યાં દશમું ચાતુર્માસ વિવિધ તપ વડે સંપૂર્ણ કર્યું. - સંગમ દેવના ઘર ઉપસર્ગો
ચાતુર્માસ પુરૂં થતાં, પ્રભુ નગરીની બહાર પારણું કરી, વિચિરતા વિચરતા અનુકમે પ્લેચ૭ લેકથી ભરપૂર એવી દઢભૂમિમાં આવ્યા. ત્યાં પેઢાલ નામના ગામની બહાર પોલાસ નામના ચૈત્યમાં તેમણે અઠ્ઠમ તપ સ્વીકારી પ્રવેશ કર્યો અને એક રાત્રિની પ્રતિમા ધરીને રહ્યા. એ વખતે શકેન્દ્ર પિતાના અવધિજ્ઞાનથી પ્રભુને ધ્યાનમગ્ન જોઈ, તુરત સિંહાસન પરથી ઉતરી, પ્રભુને ઉદેશી નમન કર્યું. તે પછી ઈન્દ્ર પ્રભુના હૈયે ગુણની પ્ર શંસા કરતાં, પિતાની સુધર્મસભામાં બેઠેલા દેવે સમક્ષ કહ્યું કે “અહે, શ્રી વિરપ્રભુ કેવા ધ્યાનમગ્ન થઈ રહ્યા છે? તેમની ધીરતાની અને અડગતાથી હું કેટલી સ્તુતિ કરૂં? તેમના ધ્યાન મન ચિત્તને ચલાયમાન કરવા, કદાચ ત્રણ જગતના પ્રાણીઓ એકઠા થાય તે પણ નિષ્ફળ જ જાય.” સભામાં બેઠેલે, ઈન્દ્રને એક સામાનિક દેવ-સંગમ, પ્રભુની પ્રશંસા સહન ન કરી શકે. તે ભ્રકુટી ચડાવી, ધ્રુજતા સ્વરમાં તાડુકી ઉઠો કે:-“દેવેન્દ્ર! આ દેવની સભામાં એક પામર સાધુના વખાણ કરતાં આપને જરાય સંકેચ નથી થતું? દેવો કરતાં એક સામાન્ય મનુષ્યમાં વિશેષ સામર્થ્ય હોય એવી કઈ કલ્પના પણ ન કરી શકે. જે દેવો મેરૂ પર્વતને પણ એક ટેફાની જેમ ફેંકી દઈ શકે, જે દેવે સમુદ્રના અગાધ જળનું એક અંજલી માત્રામાં પાન કરી શકે, અને જે દેવે આખી પૃથ્વીને છત્રીની જેમ એક ભુજાથી તેની રાખે તેમની પાસે એક માનવસાધુ શી ગણતરીમાં છે? સુરેન્દ્રી આપ જ્યારે કે મનુષ્યની પ્રશંસા આ સભામાં કરે છે ત્યારે
Page #316
--------------------------------------------------------------------------
________________
મ વ્યાખ્યાન.
૨૯
સમગ્ર દેવજાતિનું અપમાન કરતા હા છે. દેવોની એવી અવગણના આપને ન ાલે. મને આપને વિશેષ ખાત્રી કરવી ડાય તા હું પોતે જ તેને એક ક્ષણવારમાં ગભરાવી દઉં ! ’
66
ઇન્દ્રે વિચાર્યું કે જો હું ધારૂં તે સંગમને હમણા જ ખેલતા બંધ કરી શકું. પણ જો હું તેને અત્યારે હુકમ કરી જતા અટકાવી દઈશ તો તે દ્ધિ એમ જ સમજશે કે તીર્થંકરો તા પારકાની સહાથી જ તપ કરે છે. એક સંગમના મનમાં નહીં પણ લગભગ બધા દેવાના મનમાં ખાટાં ભૂત ભરાઇ જશે. માટે અત્યારે તા આ દુષ્ટને તેનુ ધાયું કરવા દેવામાં જ લાભ છે. સમયને માન આપી તે માન રહ્યો.
29
•
ક્રોધથી ધમધમી રહેલા સગમદેવ પ્રભુને ચલાયમાન કરવા, ઇન્દ્ર સમક્ષ પ્રતિજ્ઞા કરી, તુરતજ સભામાંથી ચાલી નીકળ્યેા. અને સીધા પ્રભુ પાસે આવી ઉભા રહ્યા.
પ્રભુની શાંત મુખમુદ્રામાંથી શાંતિ અને કરૂણાની અમીધાર ઝરતી હતી. પણ સ’ગમને તેા તે ઉલટુજ પરિણમ્યું. કારણુ કે તેનું હૃદય ક્રોધ અને ઇર્ષોથી ધગી રહ્યુ હતુ.
(૧) સા પ્રથમ તેણે ધુળના વરસાદ વરસાવ્યે, ધુળથી પ્રભુનું સારૂં શરીર ઢંકાઈ ગયું. નાક, આંખ અને કાન વગેરે શરીરનાં દ્વાર એવાં તે પૂરી દીધાં કે પ્રભુને શ્વાસેાચ્છવાસ પણ રૂધાઇ ગયા. એટલેથી પણ પ્રભુનું ધ્યાન ન તૂટયું.
(૨) ધુળને ખ ંખેરી નાખી, તે દુષ્ટે વજ્ર જેવા કઠાર મુખવાળી કીડીએ પ્રભુના શરીર ઉપર વળગાડી. સાયની જેમ તે કીડીઓએ પ્રભુનું શરીર ચાળણી જેવું કરી નાખ્યુ અને એક તરફથી પ્રવેશ કરી બીજી તરફ કીડીઓ નીકળી શકે એવું અનાવી મૂકયું. છતાં ક્ષમાસાગર તેા અચળ જ રહ્યા.
Page #317
--------------------------------------------------------------------------
________________
૨૩૦
શ્રી કલ્પસૂત્ર—
(૩) તે પછી પ્રચંડ ડાંસ ઉપજાવ્યા. ડાંસના તીક્ષ્ણ ચટકાથી પ્રભુના શરીરમાંથી ગાયના દૂધ જેવું રૂધિર ઝરવા લાગ્યું.
(૪) તીક્ષ્ણ મ્હાંવાળી ઘીમેલા પ્રભુના શરીરે એવી તે સજ્જડ રીતે ચાંટાડી કે આખુ` શરીર ધીમેલમય દેખાવા લાગ્યું.
(૫) તે પછી વીંછીઓ વિષુવ્યો. પ્રલયકાળના અગ્નિના તણખા જેવા વીંછીએ, ભગવંતના શરીરને ભેદી નાખ્યુ
(૬) ત્યારપછી નેાળીયા વિકુો. તે “ ખી ! ખી ! ” એવા શબ્દા કરતા, દોડીદોડીને પોતાની ઉગ્ર દાઢવડે, ભગવતના શરીરનુ માંસ તેાડવા લાગ્યા.
(૭) તે પછી ભયંકર સર્પો છેાડી મૂકયા. મહાવીર પરમાત્માનું સારૂં. શરીર—પગથી માથા સુધી, સૌથી છવાઈ ગયું. કૃષ્ણાએ ફાટી જાય તેવા જોરથી પ્રભુ ઉપર ાના પ્રહાર થવા લાગ્યા, દાઢા ભાંગી જાય તેટલા મળથી તે ડસવા લાગ્યા.
(૮) પેાતાનું બધું ઝેર વમન કરી, સર્પો દારડા જેવા થઈ ગયા એટલે સંગમે ઉંદરી ઉત્પન્ન કર્યાં. તે નખથી અને દાંતથી પ્રભુના મગને ખણવા લાગ્યા અને તેનો ઉપ૨ સૂત્ર કરીને પડેલા ઘા ઉપર ખાર છાંટવા જેવુ કર્યુ..
(૯) તે પછી મદોન્મત્ત હાથીએ વિકુર્તો. હાથીઓએ પ્રભુના શરીરને સુદ્રથી પકડી, અદ્ધર ઉછાળી, દંતશૂળ ઉપર ઝીલી, દાંતવડે પ્રહાર કર્યાં, અને પગ નીચે પણ ચગદયા.
(૧૦) હાથીથી ક્ષેાલ ન થયા એટલે હાથણીએ આવી. તે હાથણીઓએ પણ પ્રભુને તીક્ષ્ણ દાંતથી ઘણા પ્રહાર કર્યા અને પ્રભુનુ` શરીર પગ નીચે કચયું.
(૧૧) અધમ સ ંગમ ધ્રુવે પિશાચનું રૂપ ધર્યું. તે પિશાચ અગ્નિની જવાળાએથી વિકરાળ બનેલા પેાતાના મુખને ફાડી,
Page #318
--------------------------------------------------------------------------
________________
છમ વ્યાખ્યાન,
ર૩૧
હાથમાં તલવાર પકડી પ્રભુની સન્મુખ ધસી આવ્યો અને અટ્ટહાસ્ય વિગેરે ઘર ઉપસર્ગ કર્યા.
(૧૨) નિર્દય સંગમે તે પછી વાઘનું રૂપ લીધું. પિતાની વજ જેવી દાઢથી અને ત્રિશૂલ જેવા તીક્ષણ હેરથી પ્રભુના શરીરને તેણે વિદારી નાખ્યું.
(૧૩) એટલું છતાં પણ પ્રભુને ધ્યાનમાં અચળ રહેલા જોઈ, ઠગારા સંગમે સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા માતાનું રૂપ લીધું. માતપિતા જાણે કરૂણવિલાપ કરતાં હોય તેમ બોલવા લાગ્યાં કે–“હે પુત્ર! તે આવી દુષ્કર દીક્ષા શા સારૂ લીધી? અમે ઘણું દુ:ખી થઈ નિરાધાર ભિખારીની જેમ આડાઅવળા રઝળીએ છીએ. અમારી સંભાળ તું નહીં લે તે બીજું કશું લેશે? તું આ ડાહ્યા હોવા છતાં અમારાં દુ:ખ સામે કાં નથી જેતે?.
(૧૪) એવા કરૂણ વિલાપથી પણ પ્રભુનું મન ન રંગાયું. સંગમે એક છાવણ વિકુવી. તે છાવણીના માણસેએ પ્રભુના પગ વચ્ચે આગ સળગાવી, ભાત રાંધવા પગ ઉપર વાસણ મૂકયું. - અગ્નિ એટલે બધા આકરે કર્યો કે પ્રભુના પગ નીચે પણ મળવા લાગ્યા.
(૧૫) તે પછી એક ચંડાલ વિકુઓં. તે ચંડાળે પ્રભુની ડોકમાં, બે કાનમાં, બે ભુજામાં અને જંઘા વિગેરે અવયવ ઉપર પક્ષીઓનાં પાંજરાં લટકાવ્યાં. પક્ષીઓએ ચાંચ અને નખના પ્રહાર એટલા બધા કર્યા કે પ્રભુનું શરીર પાંજરા જેવું છિદ્રવાળું થઈ ગયું.
(૧૬) તે પછી પ્રચંડ પવન વિશેં. એ પવનથી પર્વતે પણ કંપવા લાગ્યા. પ્રભુને ઉપાડીને નીચે પટકી દીધા.
(૧૭) એક ભયંકર વળી ઉપજાવી, કુંભારના ચાકડા
Page #319
--------------------------------------------------------------------------
________________
૨૩૨
શ્રી કલ્પસત્ર
ઉપર રહેલા માટીના પીંડાની પેઠે પ્રભુને ખૂબ ભમાવ્યા. એટલું છતાં સંગમને કંઈ દી' ન વળે. સંગમે વિચાર્યું કે-“ઉપસર્ગ કરી કરીને હું થાકયો, પણ આ વા જેવા કઠિન મનવાળા મુનિને કંઈજ અસર થતી નથી. હવે હું પાછો ઇંદ્રની સભામાં શી રીતે હે બતાવી શકીશ? આ મુનિ પણ કઈ વિચિત્ર જે છે કે આટલું આટલું માથે કરવા છતાં પોતાના ધ્યાનમાંથી જરાય ચલાયમાન થતું નથી.” તેણે હવે આકરામાં આકરા ઉપસર્ગ કરવાનો નિશ્ચય કર્યો !
(૧૮) સંગમે હજાર ભાર જેટલું વજનદાર એક કાળચક વિકુછ્યું તે કાળચક ઉપાડી જોરથી પ્રભુના શરીર ઉપર નાખ્યું. જે કાળચક મેરૂ પર્વતના મજબુત શિખર પર પડયું હોય તે તેના પણ ચૂરેચૂરા થઈ જાય, તે ચક પ્રભુના શરીર પર પડવાથી, તેઓ ઢીંચણ સુધી જમીનમાં પેસી ગયા.
અનુકુળ ઉપસર્ગો છતાં સંગમની ધારણું પાર ન પડી. તેણે જોયું કે શસ્ત્રના પ્રાણઘાતક કે ક્રર પ્રાણીઓના ત્રાસદાયક ઉપસર્ગો આ મુનિને ચલિત કરવાને બદલે, ઉલટા વધારે દઢ બનાવે છે. માટે હવે છેલ્લામાં છેલ્લે ઉપાય અનુકૂળ ઉપસર્ગ કરવાને અજમાવી જોઉં. જરૂર, એ પ્રકારના ઉપસર્ગથી તેઓ ભ્રાંતિમાં પડયા વિના કે ફક્સાયા વિના નહીં રહે. ' (૧૯) રાત્રિ હોવા છતાં સંગમે પ્રભાત વિકવ્યું. માણસે આમતેમ ફરવા અને પિતાનાં કામકાજ કરવા મંડયા. તેમણે પ્રભુને કહ્યું કે;–“હે દેવાર્ય ! પ્રભાત થઈ ગયું, છતાં આમ ધ્યાનમાં ક્યાં સુધી પડ્યા રહેશો ? ઉઠે-આપને ધ્યાનને વખત તે કયારનેય પુરે થઈ ગયે.” પણ પ્રભુ તે પોતાના જ્ઞાનમાં રાત્રિ ભાળી રહ્યા હતા, તેથી જરાપણ ન ડગ્યા.
Page #320
--------------------------------------------------------------------------
Page #321
--------------------------------------------------------------------------
________________
GE
“કામદેવની સેના જેવી દેવાંગનાઓ વિકુવી. તે દેવાંગનાઓએ હાવભાવાદિ ઘણા ઉપસર્ગ કયા, પણ પ્રભુનું એક રૂંવાડુયે ન ફરકયું તે ન ફરકયું.
(પૃ. ૨૩૩)
K. Art Works, Bombay 2.
Meghji Hirji Bombay 3.
Page #322
--------------------------------------------------------------------------
________________
૧૪મ વ્યાખ્યાન
૨૩૩
(૨૦) આખરે તેણે દેવઋદ્ધિ વિષુવી, અને વિમાનમાં બેસી પ્રભુને લલચાવવા લાગ્યા કે હે મહર્ષિ ! હું આપનું આવું ઉગ્રતપ અને પવત્ર સત્વ નિહાળી ભારે પ્રસન્ન થયા છું. આપને જે જોઈએ તે માગી ત્યા. કહા તા તમને સ્વર્ગ માં લઇ જઉં, કહેા તા મેાક્ષમાં લઇ જઉં, તમે પ્રુચ્છે ત્યાં લઈ જઉં.” એ મીઠા શબ્દોથી પણ ન લેાભાયા. એટલે તેણે તત્કાળ કામદેવની સેના જેવી દેવાંગના વિધ્રુવી તે દેવાંગનાઓએ હાવભાવાદિ ઘણા ઉપસર્ગ કર્યો, પણ પ્રભુનુ એક રૂંવાડુંયે ન ફરકયુ તે ન કયું.
એવી રીતે દુષ્ટ સ’ગમે એક રાત્રિમાં મ્ફેટા મ્હોટા વીસ ઉપસગેર્યાં કર્યો, છતાં પ્રભુએ તા તેના પ્રત્યે યાદષ્ટિ જ વર્ષોવી. પેાતે ધ્યાનમાંથી ન ચઢ્યા, તેમ ક્રોધને અંશ માત્ર પણ વશ ન થયા.
ખરૂં જોતાં પ્રભુને ક્રોધ સ્ફુરે એવા સ ંભવ જ ન હતા. કારણ કે જેનામાં જગતના નાશ કરવા જેટલુ અથવા ઉદ્ધાર કરવા જેટલુ અસાધારણ બળ હતું તે પાતે જ આવા દુષ્ટ દેવ ઉપર કૃપા દયા અને કરૂણા જ વરસાવે તે પછી ત્યાં ક્રોધ રહીને શું કરે ? એટલે કે ક્રોધને જ પ્રભુ પર એટલા બધા ક્રોધ ચડ્યા કે પેાતાને સાવ નિરૂપયેગી કરી મૂકનાર-પ્રભુને છેડી ચાલ્યા ગયા.
સવાર થતાં પ્રભુએ ત્યાંથી વિહાર કર્યો. પ્રભુ જયાં જયાં જાય ત્યાં ત્યાં સ`ગમદેવ આહારને અનેષણીય કરી નાખવા લાગ્યા. તે ઉપરાંત બીજા પણ વિવિધ પ્રકારના ઉપસ કર્યાં. આવી રીતે દુષ્ટ દેવે કરેલા ઉપસર્ગાને લીધે પ્રભુએ છ મહિના સુધી ઉપવાસ કર્યો. એક વખતે વિચરતા વિચરતા પ્રભુ વ્રજ નામના ગામમાં આવ્યા. તેમણે વિચાર કર્યો કે “ હુવે છ મહુને તે તે દેવ ગયા હશે, ” એટલે છમાસી તપતું પારગૢ કરવા તેએ વ્રજ ગામના ગોકુળમાં ગેાચરી માટે ગયા. ત્યાં પશુ તે ધ્રુવે
Page #323
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્પસૂત્ર
૨૩૪
આહારને અનેષણીય કરી નાખ્યા, પ્રભુએ પાતાના જ્ઞાનમળથી અનેષણા જાણી લીધી અને તુરત પાછા ફરી તે ગામની બ્હાર પ્રતિમાધ્યાને રહ્યા. સંગમે અવધિજ્ઞાનથી જોયુ. તા પ્રભુનાં અસ્ખલિત વિશુદ્ધ પરિણામ જણાયાં. તેણે વિચાર્યું કે “ છ મહિના સુધી નિરંતર ઉપસ કરવા છતાં આ મુનિ ડગતા નથી. હવે તે મારે શું કરવું ? આવા ને આવા બીજા છ મહિના સુધી ગમે તેટલા ઉપસર્ગ કરીશ તા પણ તે ચળે એવા સંભવ નથી.” સંગમના મ્હાં પર પ્રીક્કાશ કી વળી. શરમથી તેણે પેાતાનુ સુખ છુપાવવાના પ્રયત્ન કર્યાં અને કહ્યું કેઃ— હૈ સ્વામી ! શક્રેન્દ્રે સુષો સભામાં આપના સત્ત્વની જે પ્રશસા કરી હતી તે મને યથાર્થ જ લાગી છે. મેં આપના ઘણા અપરાધ કર્યો છે– મને એ બદલ ક્ષમા આપશેા. ” એ પ્રમાણે કહી, વિલખા થઈ, શક્રની બીકથી પ્રભુને વંદન કરી સાધર્મ દેવલાક તરફ ચાહ્યા. ત્યારપછી તે જ ગાકુળમાં જતી એક વૃદ્ધ ગેાવાળણે પ્રભુને દૂધપાકથી પારણું કરાવ્યું. તે દાનથી સ ંતુષ્ઠ થયેલા દેવાએ ત્યાં વસુધારા વિગેરે પાંચ દિવ્યેા પ્રકટ કર્યો,
સંગમના તિરસ્કાર
''
સંગમ દેવસભામાંથી ઉઠીને ચાલી નીકળ્યેા ત્યારથી સાધમ વાસી દેવ-દેવીએના ઉદ્વેગના કંઇ પાર ન હતા. શક્રેન્દ્રને નાચ–ગાન વિના એક મુહૂર્તો પણ ન ગમે. છતાં તેણે રંગવિલાસ ત્યજી દીધાં. તે ચિંતા કરવા લાગ્યા કે: માવા હલકા આત્મા પાસે મેં પ્રભુની પ્રશંસા કરી એ મારી મ્હાટી ભૂલ થઇ ગઇ. મારી પ્રશંસા સાંભળીને જ સંગમ, પ્રભુ ઉપર ઉપસર્ગ નાખવાને પ્રેરાયા, એટલે એક રીતે હું જ એ ઉપસર્ગેીંના નિમિત્ત બન્યા. ” આવા વિચારમાં, ટ્વીન જેવું મુખ કરી, હાથ ઉપર મસ્તક ટેકવી વ્યગ્ર ચિત્ત બેઠા હતા. એટલામાં
Page #324
--------------------------------------------------------------------------
________________
૧૪મ વ્યાખ્યાન.
૩૫
પેલે। પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થયેલા કાળમુખા સંગમદેવ ત્યાં જ આવતા દેખાયા. ઇન્દ્રે એકદમ પેાતાની નજર ફેરવી વાળી અને બીજા દેવા સામે જોઇ કહ્યું કે:— આ પાપાત્મા આવે છે. તેનુ મુખ જોવાથી પણ પાપ લાગે. એણે આપણા સ્વામીને અહુ બહુ રીતે કનડી, મારા મ્હોટા અપરાધ કર્યો છે. એ દૃષ્ટ જેમ આપણાથી ન ડર્યો તેમ પાપથી પણ ન ડર્યાં. એ દુરાત્માને
આ સ્વર્ગમાં સ્થાન ન મળવુ જોઇએ. એને જલદી કાઢી મૂકેા. ક્રોધથી ઇન્દ્રે તેને ડાબા પગની લાત મારી ટ્રીટકાર આપ્યા. ઇન્દ્રના હથિયારબ`ધ સુભટા લાકડી, પાટુ, સુષુિ વિગેરેથી તેને પ્રહાર કરવા લાગ્યા અને આખરે સભામાંથી ધક્કો મારી બ્હાર કાઢી મૂક્યા. દેવીએએ પોતાના હાથની આંગળીએ મરડી, પેાતાના આક્રોશ જાહેર કર્યાં, સામાનિક દેવાએ પણ તેને ખૂબ મકાન્યા. એ રીતે ચાતરફથી તિરસ્કાર પામેલા સોંગમદેવ, ચારની જેમ માજીમાજી નિહાળતા-મૂઢ જેવા દેખાતા−ઠરી ગયેલા અ‘ગારા જેવા કાળા મેશ થઇ ગયા. હડકાયા કૂતરાની પેઠે, દેવલાકમાંથી તેને ધૂતકારી કાઢવામાં આવ્યેા. ત્યાંથી તે મ્યાનમુખે મેરુ પર્યંતની ચૂલા ઉપર ગયા. સંગમની અગ્રમહિષીએ દીનમુખે ઇન્દ્રને વિનંતિ કરી કે “ હે સ્વામી ! જો આપની માજ્ઞા હાય તેા હું મારા પતિ પછવાડે જઉં. ઈન્દ્રે તેને જવાની અનુમતિ આપી અને બીજા સર્વ પરિવારને પાછળ જતા અટકાવ્યેા. ત્યાં તે સ ંગમ પેાતાનું સાગરાપમનું આયુષ્ય પુરૂં કરવા લાગ્યા.
,,
પ્રભુના ચરણમાં ચમરેદ્ર
હવે ગાકુળગામથી વિહાર કરી પ્રભુ આલલિકા નગરીએ આવ્યા. ત્યાં હરિકાંત નામના વિદ્યુત્ક્રમારના ઇન્દ્ર પ્રભુને સુખશાતા પૂછવા આવ્યા. પ્રભુના ધૈર્ય ગુણની પ્રશંસા અને સ્તુતિ
Page #325
--------------------------------------------------------------------------
________________
૨૩૬
શ્રા ક૯પસૂત્રકરીને તે પિતાને સ્થાને ગયા. ત્યાંથી પ્રભુ તાંબિકા નગરીએ આવ્યા. ત્યાં હરિસહ નામનો વિદ્યુકુમારને ઇન્દ્ર પ્રભુને સુખશાતા પૂછવા આવ્યે, અને વદન કરી પિતાને સ્થાને ગયે. ત્યાંથી વિહાર કરી પ્રભુ શ્રાવતી નગરીએ પધાર્યા. તે વખતે શકેન્દ્ર આવી કાર્તિકસ્વામીની મૂર્તિમાં પ્રવેશ કરી, તે મૂર્તિ દ્વારા પ્રભુને વંદન કર્યું. તેથી ત્યાં પ્રભુને ઘણે મહિમા ફેલાયો. ત્યાંથી વિહાર કરી પ્રભુ કૌશાંબી નગરીએ પધાર્યા. ત્યાં ચન્દ્ર અને સૂર્ય ઉતરીને પ્રભુને ભક્તિપૂર્વક વંદન કર્યું. ત્યાંથી પ્રભુ વારાણસી નગરીએ આવ્યા. ત્યાં શકેન્દ્ર આવી પ્રભુને વંદન કર્યું. ત્યાંથી પ્રભુ રાજગૃહ પધાર્યા, ત્યાં ઈશાનેદ્દે આવી તેમને વંદન કર્યું. ત્યાંથી તેઓ મિથિલાનગરી પધાર્યા. ત્યાં જનકરાજાએ તથા ધરણેન્દ્ર પ્રભુને સુખશાતા પૂછી વંદન કર્યું. ત્યાંથી પ્રભુ વૈશાલી પધાર્યા, ત્યાં પ્રભુએ અગીયારમું ચાતુર્માસ કર્યું. ત્યાં ભૂત નામના નાગકુમારના ઈન્ચે આવી પ્રભુને સુખશાતા પૂછી વંદન કર્યું. ચાતુર્માસ પુરૂં થતાં, પ્રભુ સુંસુમારપુર પધાર્યા, અને ત્યાંના ઉદ્યાનમાં પ્રતિમા ધ્યાને રહ્યા. આ વખતે ચમરેંદ્ર ગર્વ કરીને શકને જીતી લેવા, ઉંચો સિધર્મલોકમાં ગયે. તેથી શકે કેપ કરી તેના પર વજ છોડયું. વજાથી ભય ભીત બનેલા ચમરે તુરત પ્રભુના ચરણમાં આવી આશ્રય લીધે. તેથી તે બચી ગયે. ત્યાંથી અનુક્રમે વિહાર કરતા પ્રભુ કેશાંબી નગરી પધાર્યા.
પ્રભુને આકરામાં આકરા અભિગ્રહ વૈશાંબીમાં શતાનીક નામે રાજા રાજ્ય કરતે હતે. તેને મૃગાવતી નામે રાણું, અને વાદી નામે ધર્મ પાઠક તથા સુગુપ્ત નામે પ્રધાન હતું. સુગુપ્તને નંદા નામે પરમ શ્રાવિકા સ્ત્રી હતી. નંદા મૃગાવતીની સખી હતી.
Page #326
--------------------------------------------------------------------------
________________
૧૪મ વ્યાખ્યાન.
૨૩૭
મૃગાવતીને વિજયા નામે પ્રતિહારી હતી. તેજ નગરીમાં ધનાવહુ નામે એક શેઠ રહેતા હતા. તેને મૂલા નામની સ્રો હતી. હવે શ્રમણ ભગવાન મહાવીરે પાષ વિદ્ધ એકમને દિને આ નગરીમાં પ્રવેશ કર્યો અને તેજ દિવસે તેમણે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી-એમ ચાર પ્રકારે એવા ઉગ્ન અભિગ્રહ લીધા કે: દ્રવ્યથી સુપડાના ખુણામાં રહેલ અડદ મળે તેાજ વહારવા, ક્ષેત્રથી એક પગ ઉમરામાં અને બીજો પગ મ્હાર રાખીને આપે તેાજ વહેારવા, કાળથી ભિક્ષાચરા ભિક્ષા લઈ ગયા પછીના સમયે મળે તાજ વહેારવા, અને ભાવથી કોઇ રાજકુમારી દાસીપણાને પામી હાય, મસ્તક મુ ંડાવ્યું હોય, પગમાં બેડી પડી હાય, રાતી હાય અને અઠ્ઠમ તપ કર્યા હાય એવી જો કેઇ સતી સ્ત્રી વહેારાવે તે જ વહેારવુ. એ પ્રમાણે કેવળ પરિસહ સહન કરવા માટે આકરામાં આકરા અભિગ્રહ સ્વીકારી, પ્રભુ નગરીની અંદર ભિક્ષા માટે ફરવા લાગ્યા. નગરીના રાજા પ્રધાન તથા અન્યાન્ય નિકાએ ઘણા ઘણા ઉપાય કર્યો, છતાં પ્રભુને અભિગ્રહ પુરા ન થયા. ચાર મહિના વ્યતિત થઈ ગયા.
ચંદનબાળાનું પ્રથમ દર્શન
એટલામાં શતાનીક રાજાએ ચંપાનગરી ઉપર ચડાઈ કરી, ગામને લશ્કરથી ઘેરી લીધુ. તેથી ચ ંપાપતિ દુષિવાહન રાજા ત્યાંથી નાઠા, ધણીવિનાની થઇ પડેલી ચંપાનગરીમાં, શતાનીક રાજાના સુભટાએ લુંટ ચલાવી. એક સુભટે દધિવાહન રાજાની રાણી ધારિણી અને પુત્રી વસુમતીને પકડી પાતાના કબજામાં રાખ્યાં. તેણે ધારિણીને પોતાની સ્ત્રી તરીકે રહેવા બહુબહુ રીતે સમજાવી, પણ તે ન માની અને પેાતાની જીભ કચરીને મરી ગઇ. ત્યારપછી તે સુભટે વસુમતીને આશ્વાસન આપી, પેાતાની પુત્રી તરીકે રાખવાનું સમજાવી, કૈાશાંખી નગરીની બજારમાં લાવી
Page #327
--------------------------------------------------------------------------
________________
૨૩૮
શ્રી કલ્પસત્રવેચવાને વિચાર કર્યો. ધનાવહ શેઠ તે પ્રસંગે ત્યાંથી જતા હતા. તેમણે પેલી રાજપુત્રી વસુમતીને ખરીદી લીધી અને પિતાને ઘેર લઈ જઈ પુત્રી તરીકે રાખી. તે બાળાના વિનયાદિ ગુણેથી, અને ચંદન જેવાં શીતલ વેણથી રંજિત થયેલા શેઠે, પરિવાર સાથે મળીને તેણીનું “ચંદના” નામ પાડ્યું. એક વખતે શેઠ મધ્યાન્હ સમયે દુકાનેથી ઘેર આવ્યા. દેવગે કઈ નકર હાજર ન હોવાથી વિનિત ચંદના એકદમ ઉભી થઈ, પિતૃભક્તિથી શેઠના પગ ધેવા લાગી. શેઠે તેને ઘણીય વારી, પણ તે શેઠને પોતાના પિતાતુલ્ય સમજતી હોવાથી તેમાં તેને કંઈ સંકેચ જેવું ન લાગ્યું. પગ દેતાં ચંદનાને કેશપાશ, સહસા વિખરાઈ ગયે અને વાળ જળથી ભીંજાયેલી ભૂમિમાં પડી ગંદા થવા લાગ્યા. મારી પુત્રીના કેશ કીચડથી મેલા ન થવા જોઈયે” એમ ધારી, શેઠે સહજ સ્વભાવે કેશને લાકડી વડે ઉંચા કર્યા અને પછી આદરથી બાંધી લીધા.
ગેખમાં બેઠેલી શેઠાણ-મૂળાએ આ દૃશ્ય જોયું. તેના કોઠામાં ઉડું તેલ રેડાયું. તેણી વિચાર કરવા લાગી કે–“આ યુવતિ બાળાને કેશપાશ શેઠે પોતે બાંધે! જે તેમને બન્નેને સંબંધ પિતા-પુત્રી જે હોય તે એમ કેઈ દિવસ ન બને ! ખરેખર ! શેઠની બુદ્ધિ જ બગડી લાગે છે. નક્કી, આ બાળાને પોતાની સ્ત્રી બનાવશે, અને જે આ છોકરી ઘરની ધરણી થઈ બેઠી તે મારા બુરા હાલ થવાના એ નિ:સંશય ! માટે આ બાળાનાં મૂળીયાં જ ઉખેડી ફેંકી દેવાં જોઈએ.”
શેઠ હાર ગયા એટલે મૂળાએ એક હજામને બોલાવી ચંદ. નાનું માથું મુંડાવી નાંખ્યું. પછી તેને બેડી પહેરાવી, ખુબ માર મારી, દૂરના એક અંધારા ઓરડામાં પૂરી, બારણે તાળું ઠેકી, પિતાના બાપને ઘેર ચાલી ગઈ. સાંજે શેઠ ઘેર આવ્યા
Page #328
--------------------------------------------------------------------------
________________
જુમ વ્યાખ્યાન.
૨૩૯
અને ચંદનાની તપાસ કરી પણ મુળાના ભયથી કાઇ નાકર–ચાકરે ખરી હકીકત ન કહી. એ રીતે ત્રણ દિવસ નીકળી ગયા.
ચેાથદિવસે એક વૃદ્ધ દાસીના દિલમાં હિમ્મત આવી. તેણીએ શેઠને ચંદનાવાળી વાત કહી સ ંભળાવી અને તે જ્યાં પુરાયેલી પડી હતી, તે અંધારી એરડી પણ બતાવી દીધી. શેઠે બારણાનુ તાળું ઉઘડાવ્યું અને અંદર જઈને જોયું તે ચંદનમાળા બેહાલ દશામાં પૃથ્વી ઉપર પડેલી ! આ દેખાવ જોઈ શેઠનુ હૃદય ચીરાઈ જવા લાગ્યું. તેણે તત્કાળ તા એક સુપડાના ખુણામાં અડદના બાકળા આપી ચંદનાને કહ્યું કે “હૈ પુત્ર! હમણા તે આ અડદ વાપર! હું જેમ બને તેમ જલ્દી લુહારને મેલાવી તારા પગની એડીએ ભગાવું છું. ” એમ કહી શેઠ પોતેજ લુહારને ખેલાવવા ચાલી નીકળ્યા.
ચંદનાએ વિચાર કર્યો કે:—“જો કોઈ ભિક્ષુ આવી ચડે તે તેને આપીને આ અડદ હું વાપરૂ !”
તેટલામાં, છ મહિનામાં પાંચ દિવસ ઉડ્ડા ઉપવાસવાળા શ્રી મહાવીર પ્રભુ ફરતા ફરતા ત્યાં પધાર્યા. પ્રભુને દેખી ચંદનાને ૐએ રૂએ આનંદ વ્યાપ્યા. પાતે લેાઢાની ખેડીએ વડે સખ્ત જકડાએલી હાવાથી ઉમરા એળગવાને અશકત નીવડી. તેથી એક પગ ઉમરામાં અને બીજો પગ મ્હાર રાખી, પ્રભુને અડદના આકળા ગ્રહણ કરવાની વિનતિ કરવા લાગી.
છતાં પ્રભુ આમ પાછા કેમ કર્યો! ચંદનબાળાની આવી ભક્તિભીની પ્રાર્થના કેમ નહીં સ્વીકારતા હાય? કારણકે પ્રભુએ ધારેલા અભિગ્રહમાં, હજી માંસુની ખામી હતી અને તેથીજ પાછા ફરવા લાગ્યા.
પ્રભુને પાછા વળતા જોઇ ચંદનાને બહુ ખેદ થયા. તેને થયુ કે “અરે, હું કેવી અભાગણી કે આ અવસરે પધારેલા પ્રભુ કંઈ
Page #329
--------------------------------------------------------------------------
________________
શ્રો કહ સત્ર
૨૪૦
પણ લીધા વિના પાછા ફર્યાં !” તે નિરાશાના દુઃખથી રડવા લાગી. તેની આંખમાના આંસુએ પ્રભુના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ એમ ચારે પ્રકારના અભિગ્રહ પૂર્ણ કરી વાન્યા. આખરે પ્રભુએ અડદના ખાકળા સ્વીકાર્યો. પ્રભુના અભિગ્રહ પૂર્ણ થવાથી પ્રસન્ન થયેલા દેવાએ ત્યાં વસુધારા વિગેરે પાંચ દિવ્યેા પ્રગટ કર્યો. અહિઁ કવિ પૂછે છે કે પડિત લેાકેાએ ચંદનાને માળા કેમ કહી હશે ? ખર્ જોતાં તેા તેને મહા હુશીયાર ગણવી જોઇએ, કારણ કે તેણીએ વીરપ્રભુને ખાકળાવડે દેતરીને માક્ષ લઇ લીધેા. તત્કાળ શક્રેન્દ્ર ત્યાં આવ્યા, દેવા માનદમાં આવી નૃત્ય કરવા લાગ્યા, ચંદનાની એડી તૂટીને તેને ઠેકાણે સુવર્ણ નાં આંઝર થઇ ગયાં. પૂર્વની પેઠે સુÀાભિત કેશપાશ પણ થઈ ગયા, અને દેવાએ ચંદનાને વસ્ત્રાલંકારથી સુશેાભિત કરી દીધી ! દેવદુંદુભિના શબ્દ સાંભળી શતાનીક રાજા અને મૃગાવતી રાણી તત્કાળ ત્યાં આવી પહોંચ્યાં. મૃગાવતી ધારિણીની એન થતી હતી, તેણીએ ચંદનાને ઓળખી. ચંદનાને એ રીતે પેાતાની માશીના મેળાપ થયા.
ચંદના પેાતાની સાળીની પુત્રી થતી હાવાથી રાજા શતાનીક પેાતે વસુધારા લઇ જવા તૈયાર થયા. પણ ઇન્દ્રે તેને તેમ કરતાં અટકાવીને કહ્યું કે—“રાજન ! આ ધન તેા ચક્રના જેને આપે તેનાથી જ લઈ શકાય.’
66
ચંદનાએ કહ્યું કે:— પુત્રી તરીકે મારૂં' પાલન—પાષણ કરનાર ધનાવહ શેઠને જ તે દ્રવ્ય મળવુ જોઇએ.” ચંદનાની આજ્ઞાથી ઇન્દ્રે તે ધન ધનાવહ શેઠને આપી દીધું અને કહ્યું કેઃ– મા ચંદના શ્રી વીરપ્રભુની પ્રથમ સાધ્વી થશે.” તે પછી ઇન્દ્ર પ્રભુને ભક્તિભાવથી નમ્યા અને પેાતાના સ્થાને ગયા રાજા શૈતાનીક પણ ચંદનાને આદરપૂર્વક પોતાને ઘેર લઇ ગયા અને કન્યાઓના અંતઃપુરમાં યોગ્ય સ્થાન આપ્યું.
Page #330
--------------------------------------------------------------------------
________________
-
+ કે ૯૫ સૂ , +E
-
J.P. Patel
28
નિદા જી રીતે બનેલર - 'માં કૈ થ ની એઈ,
ચંદનાની બેડી તૂટીને તેને ઠેકાણે સુવણ નાં ઝાંઝર થઈ ગયાં”
| (પૃ. ૨૪૦)
S K, Art Works, Bombay 2.
Meghji Hirji Bombay 2.
Page #331
--------------------------------------------------------------------------
Page #332
--------------------------------------------------------------------------
________________
સક્ષમ વ્યાખ્યાન.
૪૧
કોશાંખીથી વિહાર કરી, પ્રભુ સુમંગળ નામના ગામે ૫ધાર્યા. ત્યાં સનત્કુમાર ઇન્દ્રે આવી પ્રભુને વંદન કર્યું. ત્યાંથી વિહાર કરતાં, અનુક્રમે પ્રભુ ચંપાનગરી પધાર્યા. ત્યાં સ્વાતિદત્ત નામના બ્રાહ્મણની અગ્નિહેાત્રશાલામાં ચામાસી તપ સ્વીકારી ખારમું ચાતુર્માસ રહ્યા. તે ચારે મહિના, રાત્રિને વિષે પૂર્ણ ભદ્ર તથા મણિભદ્ર નામના બે યક્ષેા, ભક્તિથી પ્રેરાઇને પ્રભુની સેવા કરવા આવતા. ત્યાંથી વિહાર કરી પ્રભુ જંબિકા ગામે પધાર્યાં. ત્યાં શક્રેન્દ્રે આવી પ્રભુ પાસે ભક્તિભાવભર્યાં નાટાર ભ કર્યો. પછી તે મેલ્યા કે: “હે જગદ્ગુરૂ ! હવે આપને થાડા દિવસેામાં કેવલજ્ઞાન થવુ જોઇએ.” ત્યાંથી વિહાર કરી પ્રભુ મિીક ગામ આવ્યા. ત્યાં ચમરે આવી, પ્રભુને વંદન કરી, સુખશાતા પૂછી પુન: પોતાના સ્થાને ચાલ્યા ગયા.
પ્રભુના કાનમાં ખીલા ઢોકાયા !
મિતીક ગામથી વિહાર કરી પ્રભુ ષમાનિ નામના ગામમાં આવ્યા અને ત્યાં ગામ મ્હાર પ્રતિમા ધરીને રહ્યા. પેાતાના ત્રિપૃષ્ટ વાસુદેવના ભવમાં શય્યાપાલના કાનમાં તપાવેલા સીસાના રસ રેડાવી. ઉપાર્જન કરેલુ. અશાતાવેદનીય કર્મ પ્રભુને આ સમયે ઉદયમાં આવ્યું. તે શય્યાપાલના જીવ ઘણાં ભવભ્રમણુ કરી, આ ગામમાં ગોવાળીયા થયા હતા. તે ગાવાળ, રાત્રિએ પ્રભુને ગામની બ્હાર ઉભા રહેલા જોઇ, પેાતાના બળદોને પ્રભુ પાસે મૂકી, ગાયા દાવા ગામમાં ગયા. ગાવાળ ચાલ્યેા ગયા એટલે ચોડીવારે બળદ પણ સ્વેચ્છાપૂર્વક અટવીમાં દૂર ચાલ્યા ગયા. ગાયા દઈને ચેવાળ પાછે આવ્યે અને જુએ છે તે ત્યાં બળદ જેવું કંઇ ન દેખાયું. તે પ્રભુને પૂછવા લાગ્યા કે− હૈ દેવાય !
૧}
Page #333
--------------------------------------------------------------------------
________________
૨૪૨
શ્રી કલ્પસત્ર
બેલ, મારા બળદ ક્યાં ગયા?”ગેવાળે બે-ત્રણ વાર પ્રભુને પ્રશ્ન કર્યો, પણ ધ્યાનસ્થ પ્રભુએ તેને કંઈ પણ જવાબ ન વાળ્યો.
આથી વાળને ખૂબ ખીજ ચડી. તે દેડતે જઈને, જેના તીર થાય છે તે સરકટ વૃક્ષના કાષ્ટના બે મજબુત ખીલા લઈ આવ્યો, અને ધ્યાનસ્થ પ્રભુના કાનમાં હથડાવતી બને ખીલા ઉંડા પેસાડી દીધા. ખીલાના અગ્રભાગ કાનમાં એક બીજાને મળી ગયા. ખીલાઓને કેઈ ખેંચીને બહાર કાઢી શકે નહીં એવા નિર્દય ઈરાદાથી, ગવાળે બને ખીલાના હાર દેખાતા ભાગ કાપી નાખ્યા. એ પ્રમાણે ઘેર ઉપસર્ગ થવા છતાં ધ્યાનમગ્ન પ્રભુ સમભાવથી લેશમાત્ર પણ ન ચળ્યા.
પ્રભુના કંઠમાંથી નીકળેલી કારમી ચીસ !
પ્રભુ મધ્યમ અપાપા નગરીમાં આવ્યા. ત્યાં પારણાને માટે સિદ્ધાર્થ નામના વૈશ્યને ઘેર ગયા. સિદ્ધાર્થ પ્રભુને સારી રીતે સત્કાર કર્યો અને ભક્તિભાવથી પારણું કરાવ્યું. તે વખતે ત્યાં ખરક નામને એક કુશળ વૈદ્ય બેઠે હતે. તે સિદ્ધાર્થને મિત્ર થતું હતું. વૈધે પ્રભુની મુખમુદ્રા બારીકીથી જોઈને કહ્યું કે –
ખરેખર ભગવંતનું શરીર સર્વ સુલક્ષણેથી સંપૂર્ણ છે. પણ પ્લાન જેવું દેખાતું હોવાથી કયાંઈક શલ્ય હોવું જોઈએ.” - સિદ્ધાર્થને વૈદ્યની વાત સાંભળી આશ્ચર્ય થયું. તેણે કહ્યું કે –“જે તમે કહે છે તે વાત ખરી હોય તે આપણે બરાબર તપાસ કરી, ભગવંતના શરીરમાં શલ્ય ક્યાં છે તે શોધી કાઢવું જઈએ.” વૈધે આખાય શરીરની તપાસ કરી. આખરે પ્રભુના બને કાનમાં ખીલા ઠેકેલા દેખાયા. સિદ્ધાર્થે પણ તે જોયા. - સિદ્ધાર્થ છે –“આ કોઈ દુષ્ટ માણસનું તર્કટ હેવું જોઈએ. પણ આપણે એ શલ્ય જેમ બને તેમ જલદીથી કાઢી
Page #334
--------------------------------------------------------------------------
________________
- અ
ક્ષમ કે ૯પ સૂ = • ===
વરુ
- 2
- ઝલક
MO
2
==
ધ્યાનરથ પ્રભુના કાનમાં હથડાવતી અને ખીલા ઉંડા પેસાડી દીધા. ખીલાના અગ્રભાગ કાનમાં એક બીજાને મળી ગયા. ” .
(પૃ. ૨૪૨) = =0g
0 =R - 2 K. Art Works, Bombay 2.
Meghji Hirji Bombay 3.
Page #335
--------------------------------------------------------------------------
Page #336
--------------------------------------------------------------------------
________________
ષષ્ટમ વ્યાખ્યાન.
૨૪૩
નાખવું ઘટે. એ શુભ કાર્ય કરવાથી આપણે બન્ને પુણ્યના ભાગીદાર થઈશું. તેથી તમે બીજાં કામ પડતાં મૂકી તત્કાળ પ્રભુની ચિકિત્સા કરવામાં ચિત્ત આપો.”
વૈદ્ય અને સિદ્ધાર્થ તો વાત કરતાજ રહ્યા. એટલામાં પ્રભુ ત્યાંથી ચાલી નીકળ્યા, અને બહાર ઉદ્યાનમાં આવી શુભ ધ્યાન વિષે આરૂઢ થયા. સિદ્ધાર્થ શેઠ અને ખરક વૈદ્ય ઉદ્યાનમાં પહોં
ચા. ઓષધ સામગ્રી પણ પોતાની સાથેજ લીધી. ખરક વૈદ્ય પિતાની વૈદ્યવિદ્યામાં ભારે કુશળ હતું. તેણે સાણસી વડે પ્રભુના કાનમાંના બને ખીલા ખેંચી કાઢયા. કાનમાં ઉંડા પેસી ગયેલા રૂધિરથી તરબળ ખીલા જેવા ખેંચાયા કે તે જ વખતે પ્રભુ મહાવીરના કંઠમાંથી એક કારમી ચીસ નીકળી ગઈ ! એ ચીસના કાતરધ્વનિથી આખું ઉદ્યાન ખળભળી ઉઠયું. પછી સંરેહિણી ઓષધીથી પ્રભુના અને કાન તત્કાળ રૂઝવી, પ્રભુને ખમાવી ભક્તિપૂર્વક વંદન તથા નમસ્કાર કરી, સિદ્ધાર્થ શેઠ તથા ખરક વૈદ્યરાજ પોતાના ઘેર આવ્યા. પછી લોકોએ તે સ્થળે એક દેવાલય પણ બંધાવ્યું.
વૈદ્ય અને સિદ્ધાર્થ શેઠ મરીને સ્વર્ગે ગયા, ખીલાને ઘેર ઉપસર્ગ કરનાર પાપી ગોવાળ મરીને સાતમી નરકે ગયે.
એ રીતે ઉપસર્ગોને આરંભ પણ ગવાળથી થયે અને ઉપસર્ગોની પરિસમાપ્તિ પણ ગોવાળથીજ થઈ. આ ખીલાનો ઉપસર્ગ પ્રભુને છેલ્લે ઉપસર્ગ હતો.
ઉપસર્ગોની ઉત્કૃષ્ટતાઃ એક પૃથક્કરણ વીર પ્રભુને જે જે ઉપસર્ગો થયા તેના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એવા વિભાગ પાડીએ તે કટપુતના વ્યંતરીએ જે શીત ઉપસર્ગ કર્યો તે જઘન્ય ઉપસર્ગમાં ઉત્કૃષ્ટ સંયમદેવે જે કાળચક
Page #337
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્પસૂત્ર
૨૪૪
મૂકેલું તે મધ્યમ ઉપસર્ગામાં ઉત્કૃષ્ટ અને કાનમાંથી ખીલા ખેચ્યા તે ઉત્કૃષ્ટ ઉપસર્ગામાં ઉત્કૃષ્ટ જાણવું. એ સમગ્ર ઉપસર્ગાને પ્રભુએ પરમ શાંતિથી, નિર્ભયપણું, ક્રોધરહિતપણે, દિનતારહિતપણે, અને કાયાની નિશ્ર્ચળતાપૂર્વક સહન કર્યો.
પ્રભુનું અનગારત્વ
શ્રમણુ ભગવાન મહાવીર કેવી રીતના અનગાર થયા? તેમણે Úોસમિતિ પાળી: એટલે કે હાલવા-ચાલવામાં કાઇપણ જીવની વિરાધના ન થાય તેવા ઉપયાગ રાખ્યા, ભાષા સમિતિ પાળી: એટલે કે નિર્દોષ વચન બેલવામાં ઉપયાગ રાખ્યા, એષણા સમિતિ પાળી: એટલે કે બેતાળીશ દેષ વગરની ભિક્ષા ગ્રહણ કરવામાં ઉપયાગ રાખ્યા, આદાન ભાંડમાત્રનિક્ષેપણા સમિતિ પાળી: એટલે કે વસ્ત્ર-પાત્રાદ્રિ ઉપકરાને ગ્રહણ કરવામાં અને પાછાં મુકવામાં જતના–પ્રમા ાદિ કરવારૂપ ઉપયેાગ રાખ્યું.
વિષ્ઠા, મૂત્ર, થુંક–કમ્, શ્લેષ્મ, અને શરીરના મેલના પરિત્યાગ કરવામાં પણ ઉપયાગ રાખ્યા, મને કોઇપણ જીવની વિરાધના ન થાય તેવી રાતે મેલના પરિત્યાગ કર્યો, જો કેપ્રભુને ઉપકરણ કે શ્લેષ્મ વિગેરેના અસંભવ હાવાથી, ઉપર કહી તે પાંચ સમિતિઆમાંની છેલ્લી બે સમિતિઓના અસંભવ છે, છતાં સૂત્રના પાઠને અખંડિત રાખવા માટે સૂત્રકારે આ એસમિતિ પણ કહી રાખી છે.
એ રીતે પ્રભુએ શુભ મનેયાગને, શુભ વચનયાગને મને શુભ કાયયેાગને પ્રવર્તાયેા, તેમજ અશુભ કાયયેાગને, અશુભ વચનયાગને અને અશુભ મનાયેગને રોકયા. મન, વચન, અને કાયાના અશુભ ચેગને રોકનારા હોવાથી ગુપ્ત એટલે અશુભ વ્યાપારને સર્વ પ્રકારે રોકનારા, શબ્દાદ્ધિવિષયામાં રાગ-દ્વેષરદ્ધિતપણે શ્રોત્રાહિ ઇંદ્રિયાને ગેાપવનારા, વસ્તી વિગેરે નવ વાડાથી
Page #338
--------------------------------------------------------------------------
________________
વિકમ વ્યાખ્યાન.
૨૪૫
યત્નપૂર્વક રક્ષણ કરેલા બ્રહ્મચર્યને આચરનારા, ક્રોધરહિત, માન હિત, માયારહિત, ભરહિત, આંતરિકવૃત્તિથી શાંત, બાહ્યાવૃતિથી શાંત, આંતરિક અને બાહા એમ બન્ને વૃત્તિથી શાંત, બવૃત્તિ શાંત હોવાથી સર્વ સંતાપરહિત, હિંસાદિ આશ્રવદ્યારથી નિવૃત્ત થયેલા હોવાથી પાપકર્મના બંધનથી રહિત, મમતારહિત, દ્રવ્યાધિરહિત, સુવર્ણાદિ વસ્તુઓને સર્વથા ત્યજી દેનાર, દ્રવ્યથી શરીરના મેયરહિત હોવાથી અને ભાવથી મિથ્યાત્વરૂપ મેલરહિત હવાથી નિરૂપલેપ-દ્રવ્યમાળ અને ભાવમળરહિત પ્રભુ ગણાયા.
- નિરૂપલેષપણાનાં દૃષ્ટાંત ઉપમા અને દષ્ટાંતથી પ્રભુનું નિરૂપલેપપણું વધારે સારી રીતે સમજી શકાશે. કાંસાનું પાત્ર જેમ જળથી નથી લીંપાતું, તેમ પ્રભુ પણ નેહથી ન લીંપાયલા, શંખને જેમ રંગોથી રંગી શકાતું નથી તેમ પ્રભુ પણ નિરંજન; સર્વ સ્થળે ઉચિતપણે અખલિત વિહાર કરવાથી અથવા સંયમમાં અખલિતપણે વર્તવાથી, જીવના જેવી અખલિત ગતિવાળા, દેશ, ગામ, કુળ વિગેરે કોઈના પણ આધારની અપેક્ષા વિનાના હોવાથી આકાશની પેઠે આલંબન-આધાર રહિત, કોઈ પણ એક સ્થાને ન રહેતા હોવાથી વાયુની પેઠે બંધન હિત, કાલુષ્ય રહિત હાવાથી શરદુ તુના જળની પેઠે નિર્મળ હદયવાળા; સગાંસંબંધીઓના સ્નેહ અથવા કર્મથી ન લીંપાયેલા હોવાથી, કમળ જેવા ગ્રીવા અને ચાર પગ એ પાંચે અંગેને છુપાવી રાખનાર કાચબાની જેમ-ઈન્દ્રિયાને વશમાં રાખનાર ગેંડાના શીંગડાની પેઠે એકલા-અર્થાત ગેંડાને જેમ એક શીંગડું હોય છે તેમ ભગવાન પણ રાગ-દ્વેષ રહિત હોવાથી એકાકી, પરિગ્રહ રહિત અને અનિયત નિવાસ હોવાથી પંખીની જેમ સ્વતંત્ર જરા પણ પ્રમાદ ન કરનાર ભારંડ પક્ષીની જેમ અપ્રમાદી,
Page #339
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્પસૂત્ર
નરલ હોવાથી સારવારથી
કર્મરૂપી શત્રુઓને હણવાને હાથીના જેવા શૂરવીર; સ્વીકારેલા મહા વ્રતના ભારને વહન કરવામાં સમર્થ હોવાથી વૃષભના જેવા પરાક્રમવાળા; પરિષહાદિ રૂપ પશુઓ વડે પરાજય ન પામતા હાવાથી સિંહની જેમ દુધર્ષ સ્વીકારેલા તપ-સંયમમાં દઢ રહેવાથી અને ઉપસર્ગો રૂપી વાયરા વડે ચલાયમાન નહીં થતા હોવાથી મેરૂ પર્વતની જેમ નિશ્ચલ; હર્ષ અને વિષાદનાં કારણે પ્રાપ્ત થવા છતાં વિકાર રહિત સ્વભાવવાળા હોવાથી સાગરની પેઠે ગંભીર; પરને શાંતિ પમાડવાના મનના પરિણામવાળા હેવાથી ચન્દ્રમાં પેઠે સમ્ય લેશ્યાવાળા દ્રવ્યથી શરીરની કાંતિ વડે અને ભાવથી જ્ઞાન વડે ઝળહળતા તેજવાળા હોવાથી સૂર્યની પેઠે દેદીપ્યમાન તેજવાળા; સુવર્ણ નિર્મળ થયે જેવું તેજસ્વી દેખાય, તેવા જ પ્રભુ પણ કમેલ દૂર થવાને લીધે અતિ તેજસ્વી; શીત, ઉષ્ણ વિગેરે અનુકૂળ અને પ્રતિકૂળ સર્વ સ્પર્શને સહન કરનારા હોવાથી, પૃથ્વીની પેઠે સહનશીલ; ઘી વિગેરેથી અત્યંત દીપ્ત થયેલા અગ્નિની પેઠે, જ્ઞાનરૂપ તેમજ તપરૂપ તેજ વડે દેદીપ્યમાન; એ પ્રકારે ઉપમાઓના આધારે પ્રભુના નિરૂપલેષપણાનાં વિશેષણે અવધારવાં. પ્રતિબંધનું સ્વરૂપ-મહાવીર પ્રભુની અપ્રતિબંધતા
ભગવંતને કોઈ પણ પદાર્થમાં પ્રતિબંધ નથી. પ્રતિબંધન ચાર પ્રકારના છે:– ૧ ) દ્રવ્ય (૨) ક્ષેત્ર (૩) કાળ અને (૪) ભાવ.
(૧) દ્રવ્યથી આશ્રીને સ્ત્રી વિગેરે સચિત્ત અને આભૂષણ વિગેરે અચિત્ત. આભૂષણ પહેરેલ સ્ત્રી વિગેરે મિશ્ર. આ પ્રમાણે સચિત્ત, અચિત્ત અને મિશ્ર દ્રામાં, પ્રભુને “આ દ્રવ્ય મારાં છે” ઈત્યાદિ રૂપે સંસારને બંધકરનાર આશારૂપ પ્રતિબંધનથી.
(૨) ક્ષેત્રને આશ્રીને ગામમાં, નગરમાં, અરયમાં, ખેતરમાં,
Page #340
--------------------------------------------------------------------------
________________
Nછમ વ્યાખ્યાન.
ર૪૭ ખળામાં, ઘરમાં, આંગણામાં કે આકાશમાં પ્રભુને મમત્વ નથી. “આ ગામ કે આ અરણ્ય મારૂ છે.” એ પ્રમાણે સંસારનો બંધ કરનાર મમત્વના આશયરૂપ પ્રતિબંધ નથી. . (૩) કાળને આશ્રીને અત્યંત સૂક્ષ્મ કાળરૂપ સમયમાં, અસંખ્યાત સમયરૂપ આવલિકામાં, શ્વાસોચ્છવાસના પ્રમાણુવાળા કાળમાં, સાત ઉચ્છવાસના પ્રમાણુવાળા સ્તંક નામના કાળમાં, ઘડીના છઠો ભાગરૂપ ક્ષણમાં, સાત સ્તાકપ્રમાણુ લવમાં, સત્યાતેર લવપ્રમાણ મુહૂર્તમાં, દિવસમાં કે રાતમાં, પખવાડીયામાં કે મહિનામાં, વર્ષમાં કે યુગપૂર્વ અંગપૂર્વ જેવા લાંબા કાળના સંયેગમાં પ્રભુને અમુક અનુકૂળ કે પ્રતિકૂળ જેવું કાંઈજ ન હેય. “આ મને અનુકૂળ છે અથવા આ સમય અને પ્રતિકૂળ છે” એ રીતે કેઈપણ કાળમાં પ્રભુને સંસારબંધ કરનાર આશયરૂપ પ્રતિબંધ નથી.
(૪) ભાવને આશ્રીને ક્રોધમાં, માનમાં, માયામાં, લોભમાં, ભયમાં, હાસ્યમાં, પ્રેમમાં, દ્વેષમાં, પરની સાથે કલેશ કરવામાં, પર પ્રાણીને નહી દીઠેલું–નહીં સાંભળેલું આળ ચડાવવારૂપ અભ્યાખાનમાં, પર પ્રાણુના દેષની ચાડી ખાવા રૂપ પશુન્યમાં, પરપ્રાણીની નિંદા કરવા રૂપ પર પરિવાદમાં, રતિ-અરતિ–મેહનીયના ઉદયથી સુખ-દુઃખ મળતાં ચિત્તમાં હર્ષ કે ગ્લાની કરવારૂપ રતિ–અરતિમાં, કપટવૃત્તિથી અસત્ય બોલી છળ કરીને લોકોને છેતરવારૂપ માયામૃષામાં, યાવત્ મિથ્યાદશન શલ્યમાં એટલે કે અનેક દુઃખના કારણભૂત મિથ્યાત્વરૂપ શલ્યમાં વિગેરેમાં સંસાર. બંધ કરનાર આશયરૂપ પ્રતિબંધ નથી. સારાંશ એ છે કે ઉપર દર્શાવેલા દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવમાં કેઈને વિષે પણ ભગવંતને
આ મારૂં છે ” એવા રૂપને સંસારબંધ કરનાર આશયરૂપ પ્રતિબંધ નથી.
Page #341
--------------------------------------------------------------------------
________________
૨૪૮
શ્રી ક૯૫સૂત્ર
ભગવાનના વિહાર અને સ્થિરતાનું સ્વરૂપ વર્ષાકાળના ચાર માસ ભગવંત એક સ્થાને રહેતા અને બાકીના આઠ માસ વિહાર કરતા. તે આઠ મહિનામાં ગામને વિષે એક રાત્રી અને નગરને વિષે પાંચ રાત્રી પર્યત રહેતા. કુહાડામાં અને ચંદનમાં અર્થાત્ અપકાર કરનાર તેમજ ઉપકાર કરનાર પ્રત્યે પ્રભુ તે રાગદ્વેષરહિત સમાનદષ્ટિ જ રાખતા. સુખ દુઃખમાં તેમને મન કંઈ ભેદ ન હતે. મનુષ્યલકકે દેવ ભવાદિમાં પણ તેમને કંઈજ મમતવ ન હતું, જીવન તથા મૃત્યુ વિષે તેમને કંઈજ આકાંક્ષા ન રહેતી, દેવેન્દ્ર નરેન્દ્ર સત્કાર કરે તે તેમને એમ ન થાય કે ખરેખર આ જીવન જીવવા જેવું છે અને અસહ્ય પરિસહ વેઠવા પડે તે તેમને એમ પણ ન થાય કે હવે તે મૃત્યુ આવે તે સારૂં. સંસાર સમુદ્રને પાર પામવા તેઓ નિરંતરમથન કરતા, કર્મ રૂપી શત્રુને સમૂલે છેદ કરવા તૈયાર રહેતા અને એ રીતે પ્રભુ સર્વત્ર વિચરતા.
વિહારના બાર વરસ પ્રભુએ વિહારના બાર વરસ કેવી સ્થિતિમાં વિતાવ્યાં ? તે દરમિયાન તેમણે કયા કયા ગુણ કેળવ્યા ? અનુપમ જ્ઞાન, અનુ. પમ દર્શન, અને અનુપમ ચારિત્ર વડે, સ્ત્રી નપુંસક વિગેરે દેષરહિત વસતિમાં રહેવા રૂપ અનુપમ આલયવડે, અનુપમ વિહાર વડે, અનુપમ વય–પરાક્રમવડે–મનના ઉત્સાહવડે, અનુપમ સરળતાવડે, અનુપમ માયા રહિતપણે, અનુપમ માર્દવ-માનરહિતપણે અનુપમ લાઘવ-ક્રિયાઓમાં કુશળપણે, અથવા લાઘવ એટલે દ્રવ્યથી અ૫ ઉપધિપણું અને ભાવથી ત્રણ ગૈરવને ત્યાગ કરવારૂપે, ક્રોધના નિગ્રહરૂપ અનુપમ ક્ષાંતિવડે, અનુપમ નિર્લોભાણે, અનુપમ મને ગુપ્તિ વિગેરે મુસિવડે, ઇચ્છાની નિવૃત્તિ અથવા મનની પ્રસન્નતારૂપ અનુપમ તુષ્ટિ-સંતોષવડે, સત્ય,
Page #342
--------------------------------------------------------------------------
________________
૨૪
ષષમ વ્યાખ્યાન. સંયમ અને તપને સારી રીતે આચરવાથી મુક્તિરૂપ ફલ પુષ્ટ થાય એવા પ્રકારના ત્રણ રત્નસ્વરૂપ નિવણ માગવડે, એવી રીતે સમગ્ર ગુણેના સમુહવડે પોતાના આત્માને ભાવતા ભગવાને બાર વરસ વીતાવ્યાં.
તપ તથા પારણુની સંખ્યા મહાવીર પ્રભુએ છવસ્થ અવસ્થામાં જે તપ તથા પારણાં કર્યા તેની સંખ્યા એક છમાસી તપ, એક પાંચ દિવસ ઓછાને છમાસી તપ, નવ ચારમાસી તપ, બે ત્રણમાસી તપ, બે અઢીમાસી ત૫, છ માસી ત૫, બે દાઢમાસી ત૫, બાર માસક્ષમણ, હેતેર પક્ષક્ષપણ, બાર અઠ્ઠમ, બસે ઓગણત્રીસ છઠ્ઠ, એક સર્વતોભદ્ર પ્રતિમા દસ દિવસના પ્રમાણુની, મહાભદ્ર પ્રતિમા ચાર દિવસની, ભદ્રપ્રતિમા બે દિવસની, ત્રણ ઓગણપચાસ પારણાના દિવસ, અને એક દીક્ષાને દિવસ. એ રીતે પ્રભુએ બાર વરસ અને સાડાછ માસ સુધીમાં જે જે તપ કર્યો તે સઘળા જળરહિતજ કર્યા. જઘન્યમાં જઘન્ય તપ છઠ્ઠને કર્યો, કોઈપણ વખત એક ઉપવાસ કરીને પારણું ન કર્યું. તેમજ નિત્ય ભેજન તે કોઈ જ વખત ન કર્યું. પ્રભુને કયાં-ક્યારે-કેવી સ્થિતિમાં કૈવલ્ય થયું?
એ પ્રમાણે તેરમા વરસની મધ્યમાં વર્તતા શ્રમણ ભગવાન મહાવારને ગ્રીષ્મકાળના બીજા મહિનાને વિષે, ચીમકાળના ચોથા પખવાડીયાને વિષે–અર્થાત્ વૈશાખ માસના શુકલ પખવાડીયાને વિષે, દશમની તિથિને વિષે, પૂર્વ દિશા તરફ છાયા ગયે, ન્યૂન નહીં તેમ અધિક પણ નહીં એવી પ્રમાણુપ્રાસ પાછલી પારસી થયે, સુવ્રત નામના દિવસે, વિજય નામના મુહૂર્તમાં, જંભિકગ્રામ નામના નગરની હાર, જુવાલુકા નામની નદીના કાઠ, એક વ્યંતરના જીર્ણ થઈ ગયેલા મંદિરથી બહુ દૂર નહીં
Page #343
--------------------------------------------------------------------------
________________
૨૫૦
શ્રી કલ્પસૂત્રતેમ બહુ નજીકમાં નહીં એવા સ્થાનકે, શ્યામા નામના ગ્રહસ્થના ખેતરમાં, શાલ નામના વૃક્ષની નીચે, ગાયને દહાવા બેસીએ તેવા પ્રકારના ઉત્કટિક આસને બેસી, સૂર્યના તાપવડે આતાપના લેતા, નિર્જળ છઠ્ઠ તપ વડે યુક્ત થયા થકા, ઉત્તરાફાલશુની નક્ષત્ર સાથે ચન્દ્રને વેગ થયે, શુકલ ધ્યાનના મધ્યભાગમાં વર્તતા, ( શુકલ ધ્યાનના ચાર ભેદ છે -(૧) પૃથકત્વવિતર્ક સવિચાર, ( ૨ ) એકત્વવિતર્ક અવિચાર, (૩) સૂકમક્રિય અપ્રતિપાતિ અને (૪) ઉચ્છિન્નક્રિય અનિવર્તિ. છેલ્લા બે ભેદમાં તે ચંદમે ગુણઠાણે રહેલા કેવલીજ વર્તે છે, તેથી પ્રથમના બે ભેદમાં વર્તાતા) શ્રમણ ભગવાન મહાવીરને, અનંત વસ્તુના વિષયવાળું અવિનાશી, અનુપમ, કઈ પણ વસ્તુવડે સ્કૂલના ન પામે એવું, સમસ્ત આવરણરહિત, સઘળા પર્યાય સહિત, સર્વ વસ્તુને જણ વનાર, સઘળા અવયથી સંપૂર્ણ, એવા પ્રકારનું કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉપન્ન થયું.
- કેવળજ્ઞાનને પ્રતાપ કેવળજ્ઞાનના પ્રતાપે શ્રમણ ભગવાન મહાવીર અહંન થયા, અશોકવૃક્ષાદિ પ્રાતિહાર્યની પૂજાને ગ્ય થયા. તેમના રાગ-દ્વેષ પરાજીત થયા, અને કેવળજ્ઞાન-કેવળદર્શનવાળા થયા. તેઓ પદાર્થોના સઘળા વિશેષ ધર્મોને જાણે, પદાર્થોના સઘળા સામાન્ય ધર્મોને જાણે, દેવ મનુષ્ય અને અસુરે સહિત કેના પયા, તેમજ ઉપલક્ષણથી અલેકના પર્યાયે પણ જાણે અને દેખે. સર્વ લેકમાં સર્વ જીવોના આગમનને, અર્થાત્ જે જે સ્થાનમાંથી ભવાંતર થકી ઇવેનું આવવું થાય તેને, મરીને
જ્યાં ઉત્પન્ન થાય તે ગતિને, તે ભવ સંબંધી આયુષ્યને કિંવા કાયસ્થિતિને, દેવલોકમાંથી દેવેનું મનુષ્ય-તિર્યંચમાં અવતડું થાય તેને, દેવ અને નારકીની ઉત્પત્તિને, સર્વ જીવ સં
Page #344
--------------------------------------------------------------------------
________________
-
+ કે ૯૫ સૂત્ર
-
S પ્રકાશાફ-પ્રધાન પરિજી,મુકસેલર છે ૫૬૬ પાધયુની, મુંબઈ, નં-૩
બાજુવાલુકાને કાંઠે કૈવ પ્રાપ્તિ, (પૃ. ૨૫૦)
સારવારના Meghji Ilirji Bombay 3.
Ki Art Works, Boubay 2.
Page #345
--------------------------------------------------------------------------
Page #346
--------------------------------------------------------------------------
________________
પછમ વ્યાખ્યાન.
૨૫૧ બંધી મનને, મનના ચિંત્વનને, અશનાદિ ભેજનને, ચેરી વિગેરે જે કર્યું હોય તેને, મિથુનાદિ સેવ્યું હોય તેને, પ્રગટ અથવા ગુપ્ત કાર્યને પણ જાણે તથા દેખે. ત્રણે જગતને હાથમાં રહેલા આમળાની પેઠે જોઈ શકે, તેમનાથી કંઈ પણ અજાયું ન હેય. જઘન્યથી પણ કરેડ સંખ્યાના દે તેમની સેવામાં રહે. સર્વ લોકોને વિષે તે તે કાળે મન વચન અને કાયાગમાં યથાયોગ્ય વર્તતા સર્વ જીવોના અને ધર્માસ્તિકાય વિગેરે સર્વ અજીવોના સમગ્ર પર્યાને જાણે તથા દેખે.
પહેલી નિષ્ફળ દેશના પ્રભુને કેવળજ્ઞાન થતાં જ ઈન્દ્રોનાં સિંહાસન ડોલ્યાં. તેમણે અવધિજ્ઞાનથી, પ્રભુને કેવળજ્ઞાન થયાની વાત જાણી કે તુરત જ દેના પરિવાર સાથે આવી પહોંચ્યા, અને સમવસરણની રચના કરી. દેવમાં કેઈ વિરતિને વેગ્ય નથી, એમ જાણવા છતાં, પ્રભુએ પિતાને આચાર જાણ, તે સમવસરણમાં બેસી દેશના આપી. તે વખતે કેઈને વિરતિ પરિણામ થયે નહીં, તેથી તે દેશના નિષ્ફળ ગઈ. થોડા વખત દેશના આપીને, ત્યાંથી વિહાર કરીને, પ્રભુ અપાપાપુરીના મહાસેન નામના ઉદ્યાનમાં પધાર્યા.
શંકાશીલ બ્રાહ્મણ પંડિત . તે વખતે અપાપાનગરીમાં સોમિલ નામના ધનાઢ્ય બ્રાહ્મણે પિતાને ઘેર યજ્ઞ કરવા સારૂ, કેટલાક તે કાળના સમર્થ બ્રાહ્મણ'પંડિતેને આમંચ્યા હતા. તેમાં ઈન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિ નામના ત્રણ ભાઈઓ પાંચસો પાંચસે શિષ્યના પરિવાર સાથે આવ્યા હતા. વ્યક્ત અને સુધર્મા નામના બે પંડિતે પણ પાંચસે પાંચસે શિષ્ય લઈને આવ્યા હતા. મંડિત અને
Page #347
--------------------------------------------------------------------------
________________
પર
શ્રો કલ્પસૂત્ર
cr
,,
મા પુત્ર નામના બે ભાઈઓમાં, પ્રત્યેક સાડા ત્રણસેા શિષ્યના પરિવારથી વીંટળાયેલા હતા. શ્યક પત, અચલભ્રાતા, મેતા અને પ્રભાસ નામના ચાર પડિતા ત્રણસે ત્રણસે શિષ્યાને લઇ માવ્યા હતા. આ અગીયારે પડિંત ચૌદ વિદ્યામાં પારગામી હતા. છતાં ઇન્દ્રભૂતિને “ જીવ છે કે નહીં ? ” એ વિષે હુંમેશા શંકા રહ્યા કરતી. અગ્નિભૂતિને “ કર્મી જેવી કેાઈ વસ્તુ હશે કે કેમ ” એ પ્રશ્ન મુંઝવ્યા કરતા, વાયુભૂતિ તા “ શરીર એજ જીવ કે શરીરથી જૂદા કેાઇ જીવ હશે ” એ સ’શયમાં જ ઝુલ્યા કરતા. વ્યક્તને “ પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ ” એ પંચભૂતની શકા રહ્યા કરતી. “ આ જીવ જેવા આ ભવમાં હાય છે તેવા જ પરભવમાં થતા હશે કે ભિન્ન સ્વરૂપ ” એના સુધર્માથી કંઇ જ નિર્ણય થઇ શકતા ન હતા. મડિતને “ કર્માંથી ખંધ અને કર્મ થી મુક્તિ હશે કે કેમ ” એ વિષે શકા હતી. મા પુત્રને “ દેવાના અસ્તિત્વ ” વિષે શાંકા હતી. અકપિતને “ નારકી વિષે સંશય રહ્યા કરતા, અચલભ્રાતાને પુણ્ય-પાપની જ સમઝણુ ન હતી. મેતા ને ‘ પરલેાક ’ વિષે અને પ્રભાસને મેક્ષ વિષે સંશય હતા. છતાં ખૂબી એ હતી કે સઘળા પોતે સર્વજ્ઞ હાવાનેા ખાટા ડાળ રાખી રહ્યા હતા. પેાતાના મનની શંકા બીજા કેાઈને કહે તા પેાતાનુ માન ઉતરી જાય એવા ભયથી શાંકાશીલ રહેવાતુ વધારે પસ ંદ કરતા.
"2
એ રીતે અગીયાર મુખ્ય પંડિતે અને ચુમાલીશસે તેમના શિષ્યા યજ્ઞમ'ડપમાં આવી બેઠા હતા. તે સિવાય ખીજા ઉપાધ્યાય ` પણ શંકર, ઈશ્વર, શિવજી, ગંગાધર, વિષ્ણુ, ગાવિંદ, પુરૂષોત્તમ, નારાયણુ, જયદેવ, મહાદેવ, હરિહર, રામજી, મધુસૂદન, નરસિંહ, શિવરામ વિગેરે ઘણા પડિંત યજ્ઞમડપમાં એકઠા થયા હતા.
Page #348
--------------------------------------------------------------------------
________________
લકમ વ્યાખ્યાન.
૨૫૩
ઇન્દ્રભૂતિને ક્રોધ અને ખેદ! એટલામાં શ્રી મહાવીર પ્રભુને વંદન કરવા આકાશમાંથી દેવેના સમુહ ઉતરવા લાગ્યા. તે જોઈ બ્રાહ્મણે પરસ્પરને કહેવા લાગ્યા કે –“ અહો ! આપણા યજ્ઞને કેટલો બધો પ્રભાવ છે ? આપણે મંત્રથી જે દેવોનું આહાન કરીએ છીએ તે દેવ પિતે જ સીધા આપણુ યજ્ઞમંડપમાં ઉતરી આવે છે.” બધા બ્રાહ્મણે દેવની રાહ જોતા, આકાશ તરફ તાકી રહ્યા. દેવોએ ગતિ ફેરવી, અને તેઓ યજ્ઞમંડપને છેડી શ્રી મહાવીર પ્રભુ તરફ઼ જવા લાગ્યા, આથી બ્રાહ્મણનાં હે પડી ગયાં. તેમની આશા વ્યર્થ ગઈ!
કઈ બોલી ઉઠયું કે –“ આ દેવે તે સર્વજ્ઞ પ્રભુને વંદન કરવા જાય છે !”
સર્વજ્ઞ” શબ્દ કર્ણાચર થતાં જ ઈન્દ્રભૂતિના હૃદયમાં ક્રોધાગ્નિ સળગી ઉઠ્યો. તે વિચારવા લાગ્યો. મારા સિવાય, આ પૃથ્વીના પડ ઉપર બીજે સર્વજ્ઞ હોઈ જ કેમ શકે? મારી હયાતીમાં બીજો કોઈ સર્વજ્ઞ હોય એ વાત હું કેમ કબુલ કરું?
કે જેને સર્વજ્ઞ કહે છે તે કોઈ જબરદસ્ત તારી હે. જોઈએ. પણ આ શું? મૂર્ખ લોકોને તે ધુતારે થોડી વારને માટે છેતરી શકે, પણ આ દે એવી ભૂલ કેમ કરતા હશે? આ પવિત્ર યજ્ઞમંડપને અને મને-સર્વજ્ઞને છેડીને દેવે સીધા ત્યાં કેમ ચાલ્યા ગયા? ખરેખર આ દેવેને છેતરનાર કેઈ એક પાકે. પાખંડી હોવો જોઈએ ! નહિંતર નિર્મળ જળને છેડી જનાર કાગડાની પેઠે, અગાધ જળથી ભરેલા સરોવરને છોડી જનાર દેડકાની પેઠે, સુગંધી ચંદનને છેડી દેનારી માખીઓની પેઠે, સ્વાદિષ્ટ ફળવાળા સુંદર વૃક્ષને છેડી દેનાર ઉંટની પેઠે, મિષ્ટ દૂધપાક છેડી દેનાર ભૂંડની પેઠે અને સૂર્યના ઝળહળતા પ્રકા
Page #349
--------------------------------------------------------------------------
________________
૫૪
શ્રી કલ્પસૂત્રશને છોડી દેનાર ઘુવડની પેઠે, ભ્રાંતિ પામેલા આ દેવતાઓ આ પવિત્ર યજ્ઞમંડપને છેડી એ પાખંડી પાસે કેમ ચાલ્યા જાય?
અથવા તે જે એ સર્વજ્ઞ, તેવાજ તેના આ દેવ પણ હશે! સરખે સરખાને આ ઠીક મેળાપ થયે આંબાના સુગંધી મહેર ઉપર સુગંધના પીછાણનારા વિચક્ષણ ભમરાઓ જ ગુંજારવ કરતા એકઠા થાય, બાકી કાગડા તે કડવો લીંબડાજ પસંદ કરે તેમ આ ઉત્તમત્તમ અને પવિત્ર યજ્ઞમંડપમાં તે સમર્થ, વિ. ચક્ષણ અને સમજુ દે હોય તેજ એકઠા થાય, બાકી આવા હલકા અને અણસમજુ દે, કોઈ આડંબરી કે પાખંડી પાસે જાય એમાં કંઈ જ આશ્ચર્ય નથી. જે યક્ષ હોય તે જ તેને બળિ મળે એ સ્વાભાવિક છે.”
એ રીતે મનને મનાવવા છતાં ઈન્દ્રભૂતિને, પ્રભુના સર્વજ્ઞપણને ઝળહળી રહેલો પ્રભાવ અસહ્ય લાગ્યું. પુનઃ તે વિચાર કરવા લાગ્યો કે –“પણ શું એક જ આકાશમાં બે સૂર્ય હાઈ શકે ? એકજ ગુફામાં શું બે સિંહ પાસે પાસે રહી શકે? એક
મ્યાનમાં બે તલવાર કેઈ દિવસ રહી જાણું છે? તે પછી એક તે હું અને બીજો તે, એમ બે સર્વજ્ઞ શી રીતે હોઈ શકે? ખરે. ખર, આ કઈ પરદેશથી આવી ચડેલે, સર્વજ્ઞપણને ખોટડળ રાખનાર, લેકને અને દેવેને પણ છેતરનાર કેઈ ધ ઇંદ્ર જાળીયો જણાય છે!”
પ્રભુને વંદન કરી પાછા ફરતા લોકોને, ઈન્દ્રભૂતિ હસતાં હસતાં પૂછે છે કે-“તમે તે સર્વને જે કહો તે ખરા કે એ સર્વજ્ઞ કેવો છે? તેનાં રૂપ ગુણ વિષે તે કંઈક કહો.”
લેકે તે એકી અવાજે કહેવા લાગ્યા કે–“ભાઈ, જે ત્રણે જગતના છ એકઠાં થાય, અને તેમના આયુષ્યની સમાપ્તિ થાય ત્યાં સુધી ગાયા કરે તે પણ સર્વજ્ઞ પ્રભુના ગુણે ન ગાઈ
Page #350
--------------------------------------------------------------------------
________________
ષષ્ટમ વ્યાખ્યાન
૨૫૫
શકાય. પરાર્ધથી ઉપર ગણિત હોય અને સર્વજ્ઞ પ્રભુનાં ગુણગાન ગાવામાં આવે તે પણ તે અધુરાં ને અધુરાં જ રહી જાય.”
આ જવાબ સાંભળી ઈન્દ્રભૂતિ આશ્ચર્યથી લેવાઈ ગયે. તેને થયું કે ખરેખર એ ધર્ત કઈ જમ્બર માયાવી હવે જોઈએ. તેણે આ સમગ્ર જનતાને પણ કેવી આંજી નાખી છે! પરંતુ તેથી શું થયું ? હાથી કમળને ઉખેડી નાખે, અને સિંહ એકાદ હરણને હણ નાખે તેમાં તેની બહાદૂરી ન ગણાય. જ્યાં સુધી એ સર્વજ્ઞ મારી સાથે વાદવિવાદમાં નથી ઉતર્યો ત્યાં સુધી જ તેનું મિથ્યાભિમાન ટકી રહેવાનું. પણ આમ મારે બેઠા બેઠા કયાં સુધી સહન કરવું? જેમ અંધકારના સમુહને નાશ કરવામાં સૂર્ય જરા પણ વિલંબ કરતું નથી, અને અગ્નિને હાથને
સ્પર્શ થતાં જ તે પોતાને પ્રતાપ બતાવી આપે છે અથવા સિંહ પિતાની કેશવાળી ખેંચાતાં જેમ તાડુકી ઉઠે છે, તેમ મારે પણ
એ સર્વને મિથ્યાડંબર જોતજોતામાં તોડી નાખવું જોઈએ. જેણે પ્રખર પંડિતની સભામાં ભલભલા વાદીઓના હોં બંધ કરી દીધાં છે એવા મારી પાસે, આ ઘરમાં જ શૂરવીર બની બેઠેલો સર્વજ્ઞ કયાં સુધી સ્પર્ધા કરી શકવાને હતે? જે અગ્નિ જ્હોટા પર્વતને ક્ષણમાત્રમાં બાળીને ભસ્મ બનાવી દે તે અગ્નિ પાસે, એક સૂકા લાકડાના ઠુંઠાનું શું ગજું છે ? જે વાયુ મર્દોન્મત્ત હાથીઓને પણ ઉડાડી મૂકે તેની પાસે એક રૂની પુણનું શુ જેર ચાલે ?
બગાડ દેશમાં જન્મેલા પંડિતે તે મારા ભયથી ડરને દૂર દેશમાં ચાલ્યા ગયા છે, ગુજરાતના પંડિતે જર્જરિત થઈને ત્રાસ પામ્યા છે, મારા ભયથી માળવાના પંડિત મરી ગયા છે, તિલંગ દેશના પંડિતે તે મારાથી ડરીને ક્યાંઈ નાશી ગયા છે, દ્રવિડ દેશના વિચક્ષણ ગણુતા પંડિતે, શરમથી દુ:ખી થઈ રહ્યા છે.
Page #351
--------------------------------------------------------------------------
________________
૨૫૬
શ્રી કલ્પસૂત્ર
આજે તા મારી સામે કાઇ વાદીજ ઉમા રહેવાની હિમ્મત કરા શકતા નથી. દુનિયામાં વાદીઓના મ્હાટા દુકાળ પડયા છે ! આવી રીતે દરેક દેશના પડિતાને જીતી જગતમાં વિજય પતાકા ફરકાવનાર મારી આગળ, સર્વજ્ઞ તરીકે અભિમાન કરનાર એ પામર પ્રાણીના શા ભાર છે ? ” અગ્નિભૂતિ સાથે આલાચના.
ઇન્દ્રભૂતિએ પેાતાના ભાઈ અગ્નિભૂતિને કહ્યું કે:-“ મગ પકાવતાં કાઇ કારડુ દાણેા રહી જાય તેમ બધા વાદીઓને જીતવા છતાં કાણુ જાણે આ વાદી કયાં સંતાઇ રહ્યો ? મને લાગે છે કે મારે પોતે જ તેને પરાસ્ત કરવા જોઇએ. ’
અગ્નિભૂતિ ખેલ્યાઃ— વડીલ બંધુ ! એક પામર વાદીને જીતવા માટે આપે શા સારૂ તસ્દી લેવી જોઇએ ? એક કમળને ઉખેડી નાખવા માટે ઇન્દ્રના એરાવણુ હાથીની જરૂર હાયજ નહીં. મને આજ્ઞા આપે। તા હું પાતેજ તેને પરાસ્ત કરી આવુ.”
ઇન્દ્રભૂતિ કહે છે કે:— મરે, એ કામ તે મારા એક સામાન્ય વિદ્યાથી પણ કરી શકે તેમ છે, પણ કેણુ જાણે શાથી, મને પેાતાને જ એમ થાય છે કે તેના પરાજય મારા હાથથી જ થવા જોઇએ. બનવા જોગ છે કે તલની ઘાણીમાં એકાદ તલ પીલાયા વિનાના રહી જાય, ઘંટીમાં એકાદ દાણા કળા વિનાના રહી જાય, ખેતરમાં ઘાસ કાપતાં એકાદ તરણું રહી જાય, અગસ્ત્ય ઋષિ સમુદ્રો પીતાં કોઇ એકાદ ન્હાનું સરેાવર પીવાનું ભૂલી જાય, તેમ જગતના સર્વ વાદીઓને જીતતાં, ભૂલથી આ એક વાદી રહી ગયા હશે. કોઈના પણ ‘ સન ’ હાવાના મિથ્યાડંબર મને અસહ્ય થઇ પડે છે. સ્ત્રી એક વાર પણ સતીત્વથી ભ્રષ્ટ થાય તે તે હમેશાં અસતી જ કહેવાય, તેમ એક વાદી છતાયા વિનાના રહી જાય તે પણ મારી કીર્ત્તિને મ્હાટુ કલંક લાગે, તમે તા
Page #352
--------------------------------------------------------------------------
________________
તું કે ૫ સુત્ર
બાલાલ છે. ગા
RECE
ae
Kirshna Art Works, Bombay 2.
પ્રકાશક મેઘજી હીરજી, બુકસેલર્સ
૫૬ પાની મુંબઈ. નં-૩.
FAVIVAVIVA
ગથી ઉન્મત્ત ઇન્દ્રભૂતિ.
NNNNNNNA
(પૃ. ૨૫૬.)
હ
Meghji Hirji Bombay 3.
Page #353
--------------------------------------------------------------------------
Page #354
--------------------------------------------------------------------------
________________
શમ વ્યાખ્યાન.
૨૫૭
જાણા છે જ કે શરીરમાં રહી ગયેલુ ન્હાનું શક્ય પણ પ્રાણઘાતક થાય છે, વહાણમાં પડેલુ ન્હાનું ગાબડું અધાના પ્રાણુનાશ કરવામાં સમર્થ થાય છે; કિલ્લાની મજબુત દિવાલમાંથી એક ઇંટ ખસી પડે તેા પણ જોખમકારક ગણાય છે.
।
માટે હું અગ્નિભૂતિ ! જગતના વાદીઓને જીતીને મેં જે અક્ષય કીર્ત્તિ મેળવી છે તેના વિચાર કરતાં આ વાદીને જીતવા મારે યાતેજ જવુ જોઇએ એમ મને ચાક્કસ લાગે છે, ” ઇન્દ્રભૂતિની બિરૂદાવલી
એ વખતે ઇન્દ્રભૂતિએ આખા શરીર પર ખાર જેટલાં તિલક કર્યાં હતાં. સુવર્ણની જનેાઇ પહેરી હતી, અને ઉત્તમાત્તમ પીતાંઅર ધારણ કર્યાં હતાં. તે મહાવીર પ્રભુ સાથે વાદવિવાદ કરવા ત્યાંથી ચાલી નીકળ્યા. તેની સાથે તેના શિષ્યા પણ ચાલી નીકળ્યા, શિષ્યાના હાથ પુસ્તકાથી ભરેલા હતા. કેટલાકે એક હાથમાં કમડલુ અને કેટલાકે દ રાખ્યાં હતાં. પાંચસા શિષ્યે મુન્દ્રભૂતિની બિરૂદાવલી ગાતા ખેલવા લાગ્યા કે: “ હે સરસ્વતી કંઠાભરણ ! ( સરસ્વતી છે કંઠનું આભૂષણ જેનુ') હે વાદિમઃગંજન ! . વાદીએસના મદને ઉતારનાર ) હે વાદિત ્મૂલન હસ્તિન ! (વાદીએ રૂપી વૃક્ષાને ઉખેડી નાખવામાં હાથી સરખા) હું વાદીગસિંહ ! ( વાઢી રૂપી હાથીને નાશ કરવામાં સિંહ સમાન ) હું વિજિતાનેકવાદ !( જેણે અનેક વાદ જીતેલા છે એવા) ડે વિજ્ઞાતાખિલપુરાણુ ! (જેણે સમગ્ર પુરાણુ જાણી લીધેલા છે એવા) હે કુમતાન્ધકારનલેામણે ! ( કુમતરૂપી અંધકારને નષ્ટ કરવામાં સૂર્ય સમાન ) હું વિનતાનેક નરપતે ! (નમેલા છે અનેક સજા! જેને એવા ) હે શિષ્યીકૃત બૃહસ્પતે ! (શિષ્યાએ જેમને બૃહસ્પતિ સ્થાપ્યા છે એવા ) હે સરસ્વતી લબ્ધપ્રસાદ ! (સરસ્વ
૧૭
Page #355
--------------------------------------------------------------------------
________________
૨૫૮
શ્રી કલ્પસૂત્ર
તીથી મળેલો છે પ્રસાદ જેને એવા) વગેરે. ચાલતાં ચાલતાં આખા માર્ગનું વાતાવરણ ઉપરોક્ત બિરૂદાવલીથી ભારે થઈ ગયું.
ઇન્દ્રભૂતિના અહંકારના તરંગે માર્ગમાં જતાં જતાં ઈન્દ્રભૂતિના મનમાં હુંકારના તરંગ ઉછળવા લાગ્યા. તે વિચારવા લાગ્યો કે:-“અરે આ ધીઠા માણસને આવું પાખંડ કયાંથી સૂઝયું ? એણે મને નાહકને શા સારૂ છે છેડ્યો? જેમ દેડકે સર્પને લાત મારવા તૈયાર થાય, ઉંદર બીલાડાની દાઢ પાડવા તૈયાર થાય, બળદ ઐરાવણને પ્રહાર કરવા આતુર થાય, હાથી પર્વતને પાડી નાખવાને ફેળ કરે અને સસલો કેસરીની કેશવાળી ખેંચવાનું સાહસ કરે તેમ મારા દેખતાં આ માણસને પોતાનું સર્વજ્ઞપણું પ્રસિદ્ધ કરવાનું કયાંથી સૂઝયું? એને ખબર નથી કે આ વાયુ સામે ઉમે રહી પોતે આગ સળગાવી રહ્યો છે, અને એને એમ પણ ખબર નથી કે શરીરના સુખ માટે કવચની વેલને આલિંગન કરવાથી તે ઉલટી વેદના થાય! ખેર, તેને ખોટે ઘમંડ તે કયાં સુધી ટકવાનું હતું ? હું જોતજોતામાં તેને નિરૂત્તર બનાવી મૂકીશ. આગી આ કીડાના અને ચન્દ્રના પ્રકાશ કયાં સુધી ટકે? સૂર્યને ઉદય થતાંજ એ બધા નાસી જવાના. જ્યાં સુધી કેસરીની ગર્જના કાને ન પડે ત્યાં સુધી મન્મત્ત હાથી ભલે ગર્જના કરી લે. એક રીતે તે મારી સામે વાદી આવી ઉભું રહ્યો એ ઠીકજ થયું. બધા વાદીઓ મારાથી બહીને ગભરાઈને દૂર દૂર નાસતા હોવાથી, ઘણા વખતથી કઈ વાદી જ મળતું ન હતું, અને મને પણ વાદીની તાલાવેલી લાગી હતી. તે ઈચ્છા આજે પૂરી થતાં મને ખરેખર આનંદજ થવું જોઈએ. ભૂખ્યાને ભેજનથી જે તૃપ્તિ અને આનંદ થાય તેવી જ તૃપ્તિ અને આનંદ મને આજે પ્રાપ્ત થયાં છે હાશ, આજે વાદ કરીને મારી જીભની ચળ ઉતારીશ. વ્યાકરણમાં તે હું
Page #356
--------------------------------------------------------------------------
________________
પછમ વ્યાખ્યાન.
૨૫૯ એ પરિપૂર્ણ છું કે એ વિષે મને બહોવાનું કંઈજ કારણ નથી. સાહિત્યમાં મારી બુદ્ધિ અખલિત છે, તર્કશાસ્ત્રમાં તે મારા જે પારગામી બીજો કોણ છે? ક્યા શાસ્ત્રમાં પરિ શ્રમ નથી કર્યો? અરે વાદિ ! હું દરેક શાસ્ત્રમાં, રમતાં રમતાં તારે પરાજય કરી શકું તેમ છું.” એ પ્રમાણે અહંકારના તરંગોમાં તણાતે ઇન્દ્રભૂતિ શ્રી મહાવીર પ્રભુના સમવસરણમાં આવી પહોંચે.
ઇન્દ્રભૂતિની ગભરામણ પણ આ શું થયું ! એકાએક ઈન્દ્રભૂતિ ગભરાઈને કેમ ઉભું થઈ રહ્યો? ચેત્રીશ અતિશયેથી શોભી રહેલા, સુવર્ણના સિંહાસન ઉપર બેઠેલા, સુરેન્દ્રોથી પૂજાતા, સુર નરોથી પરિવરેલા અને અમૃતમય વાણીથી દેશના આપી રહેલા જગતુપૂજ્ય મહાવીર પ્રભુનું તેજસ્વી અને ભવ્ય મુખારવિંદ જોઇ ઈન્દ્રભૂતિ દંગ કાં થઈ થયે? તે પગથીયા ઉપર જ ઉભો રહી આટલા બધા શા વિચાર કરતા હશે?
તેને થયું કે, અહે! આ તે બ્રહ્મા હશે કે વિશુ હશે કે શંકર ? લાગે છે તે ચન્દ્ર જેવા, પણ ચન્દ્રજ હોય તે કલંક કયાં? ત્યારે શું સૂર્ય હશે? ના. સૂર્ય હોય તે સામું જોઈ પણ ન શકાય, અને આ તે સૌમ્ય કાંતિવાળા છે. ત્યારે શું આ મેરૂ હશે ? મેરૂ હોય તે મેરૂની સ્વાભાવિક કઠણતાને બદલે આટલી કમળતા કયાંથી હોય ? ત્યારે શું કૃષ્ણ હશે ? એ પણ અસંભવિત છે. કૃષ્ણ તે કાળે છે અને આમની કાંતિ તે સુવર્ણના તેજ, જેવી ઝળહળી રહી છે. કદાચ બ્રહ્મા પોતે જ હશે. પણ બ્રાની વૃદ્ધાવસ્થા સાથે આ પુરૂષની યુવાનીને મેળ શી રીતે સાંધ? ત્યારે શું કામદેવ હશે? પણ કામદેવને તે શરીર જ કયાં હોય છે અને આમને તે આવું સરસ શરીર છે. આખરે બહુ બહુ .
Page #357
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્પસૂત્રવિચાર કરતાં તેને સૂઝયું કે આ પુરૂષ દેષરહિત–સર્વગુણ સંપન્ન છેલા તીર્થકર સિવાય બીજું કંઈ જ નથી.
ઈન્દ્રભૂતિના અભિમાની તરંગે હવામાં જ ઉડી ગયા. તેને વિચાર થઈ પડયો કે-“અત્યારસુધી જગતના વાદીઓને છતી જે જશ મેળવ્યો હતો તે હવે શી રીતે જાળવી રાખે ! ખરેખર હું અહીં ન આવ્યું હોત તે જ ઠીક થાત. મને અહીં આવવાની બુદ્ધિ કયાંથી સુઝી? સમગ્ર જગતને જીતનાર એ હું આ એકને જીતવા ન આવ્યું હતું તે મારી શી હેટી બદનામી થઈ જવાની હતી? એ તે કયે મૂર્ણો હોય કે એક ખીલીને માટે આ મહેલ પાડી નાખે ! મેં કેવું વગરવિચાર્યું સાહસ કર્યું ? મારી કુમતિએ જ મને આ જગદીશના અવતારને જીતવા મોકલ્યા. આ તેજસ્વી-મહાજ્ઞાની આગળ કેવી રીતે બેલી શકીશ? બોલવું તે દૂર રહ્યું. એમની પાસે જઈને ઉભું કેમ રહેવું એજ મને તે સવાલ થઈ પડે છે. હે શંકર ! મારા યશનું રક્ષણ કરે. મને આ આપત્તિમાંથી બચાવ. ભાગ્યયોગે જે હું અહીં વિજય મેળવું તે હું ત્રણે જગતમાં એક અદ્વિતીય પંડિત ગણાઈ જઉં, એ નિઃશંક છે.”
પ્રભુનું મધુર સંબોધન એ રીતે ઈન્દ્રભૂતિ હજી શંકાના–નિરાશાના અને આછી આશાના તરંગેમાં ઘસડાતે હતો તેટલામાં જ પ્રભુએ અમૃત સરખી મધુર વાણીમાં તેને સંબોધન કર્યું. તેના નામ અને ગાત્રને ઉલેખ કરી કહ્યું કે –“હગતમ ઈન્દ્રભૂતિ! તું અહીં ભલે આવ્યું.” - પિતાનાં નામ અને ગોત્રને ઉચ્ચાર સાંભળી ઈન્દ્રભૂતિ. સ્તબ્ધ બની ગયે. પણ બીજી જ ક્ષણે તેને થયું કે, “પણ એમાં
Page #358
--------------------------------------------------------------------------
________________
૧૪મ વ્યાખ્યાન.
૨૧
આશ્ચર્ય જેવુજ શું છે ? મને આ જગતમાં કાણુ નથી એળખતું ? બાળકો અને વૃદ્ધો પણ મારૂ નામ તે જાણતાજ હાય ! એટલે એમાં તે કઈ જ આશ્ચય પામવા જેવું નથી. સૂર્યને તે વળી કાઇ ન એળખે એમ કર્દિ અને ખરૂં? અલબત આ પુરૂષ જો મારા મનમાં રહેલા સંશયા કહી આપે તે હું જરૂર તેને સન્ માની શકું.
ગણધરવાદના આરંભ-જીવ છે ?
એટલામાં સમુદ્રમંથનના ગજ્જન જેવા, ગંગાના પુર જેવા અથવા આદિષ્ઠાના નિશા ગંભીર અવાજે પ્રભુ ખેલ્યા કેઃ—હૈ ઇન્દ્રભૂતિ! તને જીવ છે કે નહીં એ વિષે જ શંકા વર્તે છે ને ? આ સંશય તને પરસ્પરવિરૂદ્ધ ભાસતા વેદ વાકયથીજ થયા છે. એ વાકય પણ આ પ્રમાણે છે: विज्ञानधन एवैतेभ्यो भूतेभ्यः समुत्थाय तान्येवाऽनुविनश्यति, न પ્રેત્યસંજ્ઞાઽત્તિ ।। આ વાકય ઉપરથી તને એમ લાગ્યું છે કે જીવ નામના પદાર્થ નથી. આ પંકિતના તું આ પ્રમાણે અર્થ કરે છે:
વિજ્ઞાનધન હેવ—વિજ્ઞાનાના સમુદાય
-
તેમ્યો મૂતમ્યઃ સમુત્થાય—મા ભૂતામાંથી ઉત્પન્ન થઈને તાન્યેવાડનુંવિનયતિ— પાછે તે ભૂતામાં જ લય પામે છે. ન પ્રેયસંજ્ઞાતિ—તેથી પરલેાકની સંજ્ઞા નથી, અર્થાત્ પુનર્જન્મ નથ.
મતલબ કે—પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશ એ પાંચ ભૂતા શરીરરૂપ પરિણમ્યા હાય ત્યારે શરીરરૂપે પરિણમેલા એ પાંચ ભૂતામાંથી જ “ મા ઘડા, આ ઘર અને આ મનુષ્ય ” એવા વિવિધ પ્રકારના જ્ઞાનના સમુદાય
•
Page #359
--------------------------------------------------------------------------
________________
૨૬૨.
શ્રી કસૂત્ર
ઉપ્ત થાય છે. પણ આત્માને માનનારાઓ, જ્ઞાનના આ ધારરૂપ જે આત્મા નામના પદાર્થને માને છે તે આત્મા જેવી કઈ વસ્તુ નથી. કારણ કે પાંચ ભૂતામાંથી જ્ઞાન. ઉસન્ન થાય છે તેથી જ્ઞાનના આધારરૂપ એ પાંચ ભૂતાને જ માનવા જોઈએ. જેમ મદિરાના અંગમાંથી એક પ્રકારની મદશક્તિ ઉસન્ન થાય છે તેમ શરીરરૂપે પરિણમેલા પાંચ ભૂતેમાંથી જ્ઞાનશકિત ઉન્ન થાય છે. આવી રીતે શરીરરૂપે પરિણમેલા પાંચ ભતેમાંથી વિજ્ઞાનને સમુદાય ઉન્ન થઈને, પછી જ્યારે શરીરરૂપે પરિણમેલા તે પાંચ ભૂતને વિનાશ થાય છે ત્યારે તે વિજ્ઞાનને સમુદાય પણ પાણીના પરપોટાની પેઠે તે ભૂતેમાંજ લય પામી જાય છે. એ રીતે જીવ નામને સ્વતંત્ર પદાર્થ નથી અને તેથી પરલોક પણ નથી, તેમજ પુનર્જન્મ પણ નથી. મૂળ આત્મા જ ન હોય તે પછી પરલેક કેને માટે?
હે ઈન્દ્રભૂતિ ! વળી વિશેષમાં તું એમ માને છે કે ઉપર પ્રમાણેને વેદવાક્યને અર્થ યુકિતથી પણ ઠીક લાગે છે. કેમકે પ્રત્યક્ષ પ્રમાણથી તે આત્મા ઓળખાતો નથી. તે દેખવામાં પણ નથી આવતે તેમ સ્પશદિ અનુભવથી પણ નથી જણાતો. તેથી આત્મા છે તેની સાબીતી શી ? જે આત્મા વસ્તુતઃ હોય તે ઘડા અને વસ્ત્રની જેમ પ્રત્યક્ષ કેમ ન દેખાય? જો કે પર માણુઓ તે દષ્ટિમાં નથી આવતાં તેમ સ્પર્શાદિથી પણ નથી અનુભવાતાં, છતાં તેઓ જ્યારે ઘડા કે વસ્ત્ર રૂપે-કાર્ય રૂપે પરિણમે છે ત્યારે તે જરૂર પ્રત્યક્ષ થાય છે. આત્મા તેવા કાર્ય રૂપે પણ પરિણમેલે પ્રત્યક્ષ જણાને નથી. અનુમાનથી પણ આત્માની સિદ્ધિ થઈ શકતી નથી. કેમકે અનુમાન પ્રત્યક્ષપૂર્વક પ્રવર્તે છે. ઉદાહરણ તરીકે, જેણે પહેલાં એક વાર પણ રસોડા જેવા સ્થળમાં ધુમાડો અને અગ્નિ સંબંધ નજરોનજર જો
Page #360
--------------------------------------------------------------------------
________________
પછમ વ્યાખ્યાન.
૨૬૩
હેય તે જ માણસ પર્વત ઉપર ધૂમાડો નીકળતે જોઈ અનુમાન બાંધી શકે કે જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ પણ હેય. આવી રીતે અનુમાન બાંધવામાં પણ પ્રત્યક્ષની જરૂર તે ખરી જ. હવે આત્માની સાથે કેઈને સંબંધ પ્રત્યક્ષ દેખાતું નથી. તે પછી આત્માની સિદ્ધિ અનુમાનથી પણ કેવી રીતે થઈ શકે? આગમથી પણ આત્માનો નિશ્ચય થઈ શક્તો નથી. કેમકે કઈ શાસ્ત્ર આત્માનું અસ્તિત્વ સ્વીકારે છે તે વળી બીજું શાસ્ત્ર આત્મા નથી એમ પ્રરૂપે છે. આવી રીતે પરસ્પર વિરૂદ્ધ જણાતાં શાસ્ત્રોમાં કયું સાચું અને કયું ખોટું? ઉપમા પ્રમાણુથી પણ આત્માની સિદ્ધિ થઈ શકતી નથી. કારણ કે ઉપમા પ્રમાણ તે નજીકના પદાથમાં સાદુ બુદ્ધિ ઉપ્તન્ન કરે છે. જેમકે જંગલમાં ગયેલો માણસ રેઝ નામના જંગલી પશુને ભાળે ત્યારે તેને સાશ્ય બુદ્ધિ ઉદ્દભવે કે જેવી ગાય છે તેવું જ આ પશુ છે. પરંતુ જગત્માં આત્મા જે બીજે કઈ પદાર્થ કયાં છે કે તેના જે આત્મા છે એમ માની શકીએ ? આવી રીતે કઈ પણ પ્રમાણથી આત્માની સિદ્ધિ થઈ શકતી નથી, તેથી આત્મા નથી એમજ માનવું પડે છે. વળી ઘી-દૂધ વિગેરે ઉત્તમ પદાર્થો ખાવાથી શરીર પુષ્ટ બન્યું હોય તે તેમાંથી જ્ઞાન પણ સતેજપણે રે એ કવચિત અનુભવ થાય છે. તેથી શરીરરૂપે પરિણમેલાં પાંચ ભૂતેમાંથી જ જ્ઞાન ઉપન્ન થાય છે એમ માન્યા વિના છૂટકો નથી. એક તે વિજ્ઞાનન' જેવા વેદપદથી તેમજ પ્રત્યક્ષાદિ પ્રમાણથી તું આત્માની સિદ્ધિ કરી શકતું નથી, અને બીજી બાજુ
આત્મા છે” એમ જણાવનારાં વેદવાકયે પણ તે જોયા છે. તેથી તારી સંશયવાળી સ્થિતિ તને ચેન પડવા દેતી નથી. પરંતુ હે ગતમતારો સંશય અનાવશ્યક અને અસ્થાને છે.
Page #361
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્પસૂત્ર
૪
પ્રભુ આત્મસિદ્ધિ પ્રરૂપે છે ! (૧) પ્રત્યક્ષપણે ‘ વિજ્ઞાનધન ’–એ વેદવાકયના અર્થ જતુ નથી સમજી શકયા. એના ખરા અર્થ આ પ્રમાણે છે:—
વિજ્ઞાનધન વ=ન્ટે વિશિષ્ટ જ્ઞાન એટલે જ્ઞાન-દર્શનના ઉપયાગ તે વિજ્ઞાન કહેવાય અને તે વિજ્ઞાનના સમુદાય રૂપ જ
આત્મા.
તેભ્યો મૂતેભ્યઃ સમુથાયોયપણું-જાણવા ચેાગ્યપણે પ્રાપ્ત થયેલા આ પૃથ્વી વગેરે ભૂતામાંથી અથવા ઘટ પટ વિગેરે ભૂતાના વિકારો થકી આ પૃથ્વી છે, આ ઘટ છે, ' ઇત્યાદિ પ્રકારે તે તે ભૂતાના ઉપયેગરૂપે ઉત્પન્ન થઇને,
તાન્યેવાઝુવિનતિ તે ઘટ વિગેરે ભૂતોના જ્ઞેયપણે અભાવ થયા પછી આત્મા પણ તેઓના ઉપયાગરૂપે વિનાશ પામે છે, અને બીજા પદાર્થના ઉપયેાગરૂપે ઉત્પન્ન થાય છે, અથવા સામાન્ય સ્વરૂપે રહે છે.
ન પ્રેય સંજ્ઞાન્તિ=આવી રીતે પૂર્વના ઉપયેગરૂપે આત્મા ન રહેલા હેાવાથી પૂના ઉપયાગરૂપ સંજ્ઞા રહેતી નથી.
અર્થાત્—આત્માના પ્રત્યેક પ્રદેશે જ્ઞાન દર્શનના ઉપયેાગરૂપ અનંતા પર્યાયા રહેલા છે, તે વિજ્ઞાનના સમુદાયથી આત્મા થચિત અભિન્ન છે; એટલે કે વિજ્ઞાનમય આત્મા હાવાથી વિજ્ઞાનધન વ્–વિજ્ઞાનના સમુદાયરૂપ જ છે. જ્યારે ઘટ પટ વિગેરે ભૂતા જ્ઞેયપણે પ્રાપ્ત થયા હોય ત્યારે તે ઘટપટાદરૂપ હેતુથી આ ઘડી છે અથવા આ વસ્ર છે ’ ઇત્યાદિ પ્રકારના ઉપયેાગરૂપે આત્મા પરિણમે છે એટલે કે તે તે વિજ્ઞાનપર્યાય ઉત્પન્ન થાય છે. કારણ કે આત્માને તે ઉપયેાગરૂપે પશ્િમવામાં તે ઘટાદિ વસ્તુનું સાપેક્ષપણુ છે. પછી જયારે ઘટ-પાદિ
"
Page #362
--------------------------------------------------------------------------
________________
ગમ વ્યાખ્યાન.
૨૬૫
R
વસ્તુના આંતરી પડી જાય, અથવા તે તે વસ્તુઓના અભાવ થાય, કિવા બીજા પદાર્થોમાં મન ચાલ્યું જાય, ઇત્યાદિ કોઈ પણ કારણથી આત્માના ઉપયાગ તે વસ્તુથી હડી જાય અને બીજા પદાર્થમાં ઉપયોગ પ્રવર્તે ત્યારે પહેલાં જે ઘટ-પટાદિ પદાર્થ જ્ઞેયપણે હતા તે જ્ઞેયપણે રહેતા નથી, પણ બીજા જે પદાર્થીને વિષે ઉપયાગ પ્રત્યે હાય તે પદાર્થો જ્ઞેયપણે પ્રાસ થાય છે. આવી રીતે જ્યારે તે ઘટ-પટાદિ જ્ઞેયપણે રહેતા નથી, ત્યારે આત્મા પણ આ ઘડી છે, આ વજ્ર છે” ઇત્યાદિ પ્રકારના ઉપયાગ રૂપે રહેતા નથી, પણ બીજા જ પટ્ટાના ઉપયાગ રૂપે પરિણમે છે; અથવા તે। સામાન્ય સ્વરૂપે રહે છે—અર્થાત્ પૂર્વના ઉપયોગરૂપે નથી રહેતા. તેથીજ વેદવાક્યમાં કહ્યુ` છે કે 7 મેચમજ્ઞાન્તિ ” પૂર્વના ઉપયાગરૂપ સંજ્ઞા રહેતી નથી.
<
66
આત્માના ત્રણ સ્વભાવ છે. જે પદાર્થનું વિજ્ઞાન પ્રવતું ઢાય તે વિજ્ઞાનપર્યાયરૂપે આત્મા ઉત્પન્ન થાય છે, તે સમયે પહેલાંના પદાર્થોના વિજ્ઞાનપર્યાય નાશ પામેલા હોવાથી તે પહેલાંના વિજ્ઞાનપર્યાયરૂપે આત્મા વિનશ્વરરૂપ છે અને અનાદિકાળથી પ્રવર્તેલી વિજ્ઞાનસંતતિ વડે દ્રવ્યપણે આત્મા અવિનશ્વર રૂપ છે. આ રીતે પર્યાયરૂપે આત્મા ઉત્પત્તિ અને વિનાશ રૂપે છે. જ્યારે દ્રવ્યરૂપે તા નિત્ય જ છે.
વળી હું ગૌતમ ઇન્દ્રભૂતિ ! પ્રત્યક્ષથી પણ આત્માની સિદ્ધિ થાય છે. તને ઘટ પટ વિગેરેનુ જે જ્ઞાન સ્ફુરે છે તે જ્ઞાન જ આત્મા છે. કેમકે જ્ઞાન માત્માથી કથચિત્ અભિન્નહાવાથી આત્મસ્વરૂપજ છે. જ્ઞાન દરેકને પેાતાના અનુભવથી સિદ્ધ હાવાથી પ્રત્યક્ષ છે. અને જો જ્ઞાન પ્રત્યક્ષ છે તેા પછી અભિન્ન આત્મા પણ પ્રત્યક્ષ જ છે એમ કેમ ન કહેઃથાય? વળી ૮ ‘હું મેલ્યા, હું એવું છું, હું બેલોશ ”
Page #363
--------------------------------------------------------------------------
________________
શ્રી ૯૫સૂત્ર
૨૬૬
"
6
ઇત્યાદિ પ્રકારે ત્રણે કાળના વ્યવહારમાં હું એવી પ્રતીતિ થાય છે તે પ્રતીતિથી પણ આત્મા પ્રત્યક્ષસિદ્ધ છે. જો આત્માને ન માને તા હું શબ્દથી કોને ગ્રહણ કરીશ ? કદાચ હું શબ્દથી શરીરને ગ્રહણ કરવાનુ કહે, અર્થાત્ હું આહ્યા ઇત્યાદિ પ્રતીતિ શરીરને થાય છે એમ કહે, તે મુડદાને પણ એવી પ્રતીતિ થવી જોઇએ. કારણ કે એ સ્થિતિમાં પણુ શરીર તેા છેજ. પણ મુદ્દાને તેવી પ્રતીતિ નથી થતી. તેથી માનવુ જોઇએ કે ‘હું મેલ્યા, હું એવું છું.' ઇત્યાદિ પ્રતીતિ શરીરથી જૂદા એવા શરીરીને થાય છે અને તે જ આત્મા. વસ્તુત: જેના ગુણુ પ્રત્યક્ષ હાય તે ગુણી પશુ પ્રત્યક્ષ ગણાય. સ્મરણુ, ઇચ્છા, સંશય, વિગેરે ગુણૢા દરેકને પેાતાનાજ અનુભવથી પ્રત્યક્ષસિદ્ધ છે. તેથી તે ગુણ્ણાના આધાર-આત્મા રૂપી ગુણી પશુ પ્રત્યક્ષસિદ્ધ માનવે ઘટે. સ્મરણુ, ઈચ્છા, સંશય વિગેરે ગુણેાના આધાર શરીર તે ન જ કહેવાય, કારણ કે જેવા ગુણુ હાય તેવાજ તેઓના ગુણી હાય. તે ગુણેા અમૃત્ત અને ચૈતન્યરૂપ છે, જ્યારે શરીર તા મૂત્ત અને જરૂપ છે. તુ જ કહે કે અમૂર્ત અને ચૈતન્ય રૂપ ગુણ્ણાના આધાર મૂત્ત અને જરૂપ એવું શરીર કેમ સ ́ભવે ? માટે જ મૂત્ત અને ચૈતન્યરૂપ એવા તે ગુણેાના આધાર–ગુણી, અમૂત્ત અને ચૈતન્ય રૂપ એવા આત્મા સ્વીકાર્યાં વિના ખીન્ને ઉપાય નથી. અને અનુમાનથી પણ આત્માની સિદ્ધિ થઈ શકે છે:
( ૨ ) અનુમાનથી આત્મસિદ્ધિ
એવા સામાન્ય નિયમ છે કે લેાગ્ય ( ભાગવવા ચાગ્ય ) હાય તેના લાક્ડા ( ભેાગવનાર ) પણ હાય. જેમ ભેાજન-વચ વિગેરે ભાગ્ય છે તેમ તેના ભાક્તા મનુષ્ય પણ છે. શરીર પણ
Page #364
--------------------------------------------------------------------------
________________
ષષ્ઠમ વ્યાખ્યાન.
૨૬૭
ભાગ્ય પદાર્થ છે, તેા તેના ભાક્તા-શરીરા હૈાવા જોઇએ: અને
તે જ આત્મા.
( ૩ ) આગમથી આત્મસિદ્ધિ
વેદમાં કહ્યું છે કે
"" स वै
,
મા આત્મા જ્ઞાનમય છે. વળી તાત્રયં ો ત્તિ F નીવ: ' દદદ ત્રણ દકારને જે જાણે છે તે જીવ સિદ્ધ કરે છે.
છે.
अयमात्मा ज्ञानमयः ” તે. ददद - दमो दानं दया. इति એટલે દમ, દાન અને દયા એ આ વેદવાક્ય પણ આત્માજ
શકાનિરસન
6
તુ જે એમ માને છે કે ઘી-દૂધ વગેરે ઉત્તમ પદાર્થો વાપરવાથી પુષ્ટ બનેલા શરીરનુ ચૈતન્ય સતેજ અનુભવાતુ હાવાથી ભૂતાના સમુદાય રૂપ શરીરમાંથી તે ચૈતન્ય ઉત્પન્ન થાય છે.' પણ તારૂ તે માનવું ઠીક નથી, કારણ કે એ વખતે પુષ્ટ થયેલું શરીર ચૈતન્યનું સહાયક બને છે, પણુ શરીર માત્ર સહાયક થવાથી તે શરીરમાંથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે એમ ન માની શકાય. સહાચક અને ઉત્પાદકના ભેદ બરાબર સમજી લેવા જોઈએ. દાખલા તરીકે અગ્નિ વડે સુવર્ણ માં દ્રવતા ( પીગળવા પણું ) થાય છે. તે દ્ભવતામાં અગ્નિ સહાયક છે, પણ અગ્નિમાંથી જ દ્રવતા થઇ એમ ન કહેવાય. સુવર્ણ માંથી જ દ્રવતા ઉત્પન્ન થાય છે, અને તેથીજ દ્રવતાધર્મ સુવર્ણ ના છે, એમ કહેવું જોઈએ. તેવીજ રીતે ચૈતન્યને સતેજ બનાવવામાં પુષ્ટ શરીર સહાય કરે છે, પણ શ રીરમાંથી જ ચૈતન્ય ઉદ્ભવે છે એમ કહેવું એ બ્રાન્તિ સિવાય બીજું કઈ જ નથી. ચૈતન્ય તા આત્મામાંથી જ આવે છે અને તેથી તે આત્માને ધર્મ છે. ઘણીવાર કેટલાક માણસા ઘણા પુષ્ટ જોવામાં આવે છે. પણ શરીરના પ્રમાણમાં જ્ઞાન ઘણુ અલ્પ હાય છે, કેટલાક કુશમંગવાળા પણુ અસાધારણ બુદ્ધિબળ ધરાવતા
Page #365
--------------------------------------------------------------------------
________________
૨૬૮
શ્રી કલ્પસૂત્રહોય છે. એટલે શરીરને અને જ્ઞાનને કંઈ લેવાદેવા નથી એમ કહી શકાય, અને જે શરીરમાંથી જ ચૈતન્ય ઉદ્ભવતું હોય તો પછી મૃત શરીરમાંથી કેમ નથી ઉદ્ભવતું? ત્યાં શરીર તે છે જ. વળી જેને વિકાર થતાં જેના વિકાર થાય તે કાર્ય કહેવાય, એટલે તેમાંથી તે ઉત્પન્ન થયું ગણાય. જેમકે સફેદ તાંતણાથો બનેલા વસ્ત્રને લાલ રંગથી રંગીએ તે તાંતણા પણ લાલ રંગના થઈ જાય. કારણ કે તાંતણાથી જ વસ્ત્ર બન્યું હોય છે. શરીર અને ચેતન્યના સંબંધમાં તેમ બનતું જોવામાં આવતું નથી. ગાંડા થઈ ગયેલા માણસનું ચિતન્ય વિકારવાળું હોય છે, છતાં તેનું શરીર તે જેવું ને તેવું જ હોય છે. શરીરમાં કંઈ વિકાર દેખાતું નથી. તે પછી શરીરમાંથી ચૈતન્ય ઉદ્દભવે છે એમ શી રીતે કહેવાય? માટી ઘણું હોય તે ઘડે પણ મોટો થાય. તેથી માટીમાંથી ઘડો થયે એમ મનાય છે. પરન્તુ શરીર અને ચૈતન્યના વિષયમાં તેમ અનુભવાતું નથી. હજારે જનવાળા જેના શરીર હોય છે એવા મોટાં માછલાંઓને જ્ઞાન ઘણું થોડું હોય છે, જ્યારે તેથી ન્હાના શરીરવાળા મનુષ્યમાં જ્ઞાન વધારે હોય છે. એટલે દરેક દષ્ટિથી વિચારતાં “ભૂતના સમુદાય રૂ૫ શરીરમાંથી જ્ઞાન ઉત્પન્ન થાય છે” એમ કહેવું તે મિથ્યા પ્રલાપ સમાન છે. શરીરથી જ્ઞાન ઉત્પન્ન નથી થતું પણ શરીરથી જૂદા એવા કેઈ એક પદાર્થથી જ્ઞાન ઉદ્ભવે છે અને તે પદાર્થ આત્મા છે. - હે ઇન્દ્રભૂતિ! “વિજ્ઞાનધર” જેવાં દવાથી , પ્રત્યક્ષ પ્રમાણથી, અનુમાન પ્રમાણથી અને સામાન્ય વિવેકબુદ્ધિથી પણ આત્મા છે એ નિર્ણય ઉપર આવ્યા સિવાય કેઈને પણ ચાલે તેમ નથી.
જેવી રીતે દૂધમાં ઘી, તલમાં તેલ, લાકડામાં અગ્નિ, પુષમાં સુગંધી અને ચન્દ્રકાન્ત મણિમાં જળ રહેલું છે, તેવી જ રીતે શરીરથી જૂદે પણ શરીરમાંજ રહેલે એ અત્મા છે.
Page #366
--------------------------------------------------------------------------
________________
ષષ્ટમ વ્યાખ્યાન.
૨૬૯
એ પ્રમાણે પ્રભુનાં વચન સાંભળી, ઈન્દ્રભૂતિનો આત્મા વિષયક સંશય છેદાઈ ગયે. તે જ વખતે ગૌતમ શ્રી ઈદ્રભૂતિએ અને તેની સાથે તેના પાંચસો શિષ્યોએ પ્રભુ પાસે દીક્ષા લીધી. ત્યારપછી મૈતમ મહારાજે “પુષ્પદ્ વા વિમે વધુ વા'દરેક પદાર્થ વર્તમાન પર્યાયરૂપે ઉત્પન્ન થાય છે, પૂર્વના પર્યાયરૂપે નષ્ટ થાય છે અને મૂળ દ્રવ્યરૂપે નિત્ય–ધ્રુવ રહે છે. એ પ્રમાણે પ્રભુના મુખથી ત્રિપદી સાંભળી, દ્વાદશાંગીની રચના કરી.
અગ્નિભૂતિનું અભિમાન ઈન્દ્રભૂતિએ અંતઃકરણનું સમગ્ર અભિમાન પ્રભુના ચરણે ધરી દઈ દીક્ષા લઈ લીધી છે, એવી બાતમી અગ્નિભૂતિને મળી ત્યારે તે વાત તેને ગળે ન ઉતરી. તેને ખાત્રી હતી કે કદાચ પર્વત પીગળી જાય, હિમને સમુહ સળગી ઉઠે, આગની જવાળા શીતળ થઈ જાય, વાયુ સ્થિર બને, ચન્દ્રમાંથી આગ વરસે, અને પૃથ્વી પાતાલમાં પેસી જાય તે પણ મારા ભાઈ ન હારે !
પરંતુ તેના મુખથી સાંભળી તેને નિશ્ચય થયે કે, ખરેખર ઇન્દ્રભૂતિએ દીક્ષા લીધી છે, ત્યારે તેનું અભિમાન પણ ઉછળી આવ્યું. તે વિચારવા લાગ્યું કે –“એ સર્વજ્ઞ કહેવાતા ધુતારાએ જરૂર મારા ભાઈને ભેળવી દીધો, પણ તેથી શું થયું? હું પોતે હમણું જ તે ધૂર્તને જીતી લઈશ અને માયાપ્રપંચથી પરાજીત કરેલા મારા વડિલ ભાઈને પાછો લઈ આવીશ.”
એ પ્રમાણે વિચાર કરી અગ્નિભૂતિ પિતાના પાંચ શિષ્યને સાથે લઈ પ્રભુ પાસે દેડી આવ્યું. શ્રી મહાવીર પ્રભુએ તેને પણ તેનાં નેત્ર અને નામના સંબંધનથી બોલાવી, તેના મનને સંદેહ કહી આપે. પ્રભુએ કહ્યું કે –“હે ગૌતમ
Page #367
--------------------------------------------------------------------------
________________
૨૭૭
શ્રી કલ્પસૂત્ર
ગેત્રીય અગ્નિભૂતિ! કર્મ છે કે નહીં? એ વિષે નિરંતર તારા મનમાં ગુંચવાડે રહ્યા કરે છે! તને આ શંકા પરસ્પર વિરૂદ્ધ ભાસતાં વેદપદોથી થઈ છે, એ હું બરાબર જાણું છું.
કર્મનું રહસ્ય “પુe gવેલું નિ સર્વ ય મૃત ચર્ચ માર્ચ” એ વેદવાકયથી તું એમ સમજે છે કે આ પ્રત્યક્ષ જણાતું ચેતનઅચેતનરૂપ જે ભૂતકાળમાં થયેલું છે, અને જે ભવિષ્યકાળમાં થવાનું છે તે સર્વ પુરૂષ જ છે, એટલે આત્મા જ છે. મતલબ કે આત્મા સિવાય કર્મ જેવું કંઈજ નથી. તું એમ માને છે કે મનુ ખ્ય, દેવ, તિર્યંચ, પર્વત, પૃથ્વી વિગેરે જે જે વસ્તુઓ દેખાય છે તે સર્વ આત્મા જ છે. આત્મા સિવાયની એક પણ વસ્તુ નથી. સર્વ વસ્તુ આત્મા જ છે એમ ઉકત વેરવચનમાં જણાવેલું હોવાથી કર્મ નથી” એવી તને દેખી ભ્રાન્તિ થઈ છે. તે એવી યુકિત આપવા માગે છે કે આત્મા અમૂર્ત છે તેને મૂર્ત એવા કર્મવડે અનુગ્રહ કે ઉપઘાત કિંવા લાભ કે હાનિ શી રીતે સંભવે ! જેમ અમૂર્ત એવા આકાશને મૂર્ત એવા ચંદનનું વિલેપન થતું નથી, અને શાસ્ત્રથી મંડાતું નથી તેમ અમૂર્ત એવા આત્માને કર્મથી અનુગ્રહ કે ઉપઘાત કેમ થઈ શકે ? એ રીતે કર્મ નામને કઈ પદાર્થ જ નથી, એમ માનવાને તું તૈયાર થાય છે. પણ પાછાં કર્મની સત્તા બતાવનારાં વેદપદે જોઈને અને લોકોમાં પણ કર્મની પ્રસિદ્ધિ અનુભવીને તું પુનઃ શંકાગ્રસ્ત થઈ જાય છે. પરંતુ છે ૌતમ અગ્નિભૂતિ! તારે સંશય સાવ અનર્થક છે. કારણ કે
પુ હું એ વાક્યને ખરો અર્થ જ તું બરાબર નથી - મજી શકયે. - ૧ “á’ શબ્દ કેવળ વાયાલંકાર અર્થે છે.
Page #368
--------------------------------------------------------------------------
________________
૧૪મ વ્યાખ્યાન.
૨૭૧
ત્રણ પ્રકારનાં વેદવાકચા
પરન્તુ તેના અર્થ સમજતાં પહેલાં, એક વાત ધ્યાનમાં રાખવી. વેદવાકયો ત્રણ પ્રકારનાં હેાય છે. કેટલાંક વિધિદર્શક હાય છે, કેટલાંક અનુવાદદર્શક હાય છે અને કેટલાંક સ્તુતિરૂપ હાય છે. દાખલા તરીકે ‘વામોઽનોત્રનુgયા—” એટલે કે સ્વશૂની ઇચ્છાવાળા અગ્નિહેાત્ર હેામ કરે, એવાં વાકયા વિધિનું પ્રતિપાદન કરતા હાય છે; ' દ્વાપુરા માતા સંવસ્તરઃ ” એટલે ' अग्निरुष्णः કે બાર મહિનાનું એક વરસ ચાય, તથા અર્થાત્ અગ્નિ ગરમ હાય, ઇત્યાદિ પટ્ટા લેકામાં પ્રસિદ્ધ એવા પદાર્થોના અનુવાદ કરે છે; અને કેટલાંક વેદવાકયા સ્તુતિ સૂચવે છે. જેમકે:
"3
जले विष्णुः स्थले विष्णुः विष्णुः पवर्त मस्तके सर्व भूतमयो विष्णुस्तस्माद् विष्णुमयं जगत्
ભાવાઃ—જળમાં વિષ્ણુ છે, સ્થળમાં વિષ્ણુ છે, પર્વતના શિખર પર વિષ્ણુ છે અને સર્વ ભૂતમાં વિષ્ણુ છે, તેથી સમગ્ર જગત્ વિષ્ણુમય છે. આ વાકયથી વિષ્ણુના મહિમા વણુ જ્ગ્યા છે, પણ તેથી વિષ્ણુ સિવાય બીજી કોઇ પણ વસ્તુજ નથી એમ નથી સિદ્ધ થઈ શકતું. તેવી જ રીતે ‘ પુરુષત્વેનું ' એ વાકયમાં આત્માની સ્તુતિ ગાઇ છે, પણ આત્માની સ્તુતિ કરવાથી કર્મજ નથી ' એમ માની લેવાની ઉતાવળ ન કરવી જોઇએ. કત વેદપદમાં કહ્યું છે કે જે થયું છે અને જે થશે તે સર્વ આત્માજ છે.’ એમાં આત્માના મહિમા છે. પણ આત્મા સિવાય બીજું કંઇ નથી ” એમ સમજવાનુ' નથી.
"
વળી તું જે એમ માને છે કે– અમૂર્ત્ત આત્માને સૂત્ત કર્મ વર્ડ અનુગ્રહ અને ઉપઘાત કેમ સંભવે ? ' તે તારૂ માનવું અયુ
Page #369
--------------------------------------------------------------------------
________________
ર૭ર
શ્રી કલ્પસૂત્રકત છે. કારણ કે જ્ઞાન અમૂર્ત છે છતાં બ્રાહ્મી જેવાં ઔષધે વડે અથવા ઘી દૂધ વિગેરે સાત્વિક પદાર્થો વડે તેને અનુગ્રહ થતે જોઈએ છીએ, તેમજ મદિરા કે ઝેર જેવા પદાર્થો વડે જ્ઞાનને ઉપઘાત થતે જોવામાં આવે છે. એટલે અમૂર્તને પણ મૂર્ત વડે અનુગ્રહ અને ઉપઘાત જરૂર સંભવે છે.
જે કમ ન હોય તે એક સુખી અને બીજે દુઃખી, એક શેઠ અને બીજે નેકર, એવા ભેદે અને આ સૃષ્ટિની બધી વિ. ચિત્રતાનું બીજું કયું કારણ સંભવે? રાજા અને રંકની ઉચતા -નીચતામાં કંઈક કારણ તે અવશ્ય હોવું જોઈએ, અને તે કારણ તેમનાં શુભાશુભ કર્મ છે.
કઈ પણ ક્રિયા નિષ્ફળ નથી જતી. દાન વિગેરે શુભ ક્રિયાઓ અને હિંસા વિગેરે અશુભ કિયાઓનાં ફળ અવશ્ય હોય છે, અને તે ફળ કમ અથવા કર્મફળના નામથી પ્રસિદ્ધ છે.
એ પ્રમાણે પ્રભુના મુખથી પ્રકાશ પામતી યુકિતઓ સાંભળી અગ્નિભૂતિને કર્મ વિષયક સંશય ઉડી ગયે. તેને શ્રદ્ધા થઈ કે “કમ છે.” અને તેજ વખતે તેણે પણ પિતાના પાંચ શિષ્ય સાથે પ્રભુ પાસે દીક્ષા લીધી.
ત્રીજા ગણધરના મનનું સમાધાન ઇન્દ્રભૂતિ અને અગ્નિભૂતિને દીક્ષિત થએલા સાંભળી ત્રીજા ભાઈ વાયુભૂતિએ વિચાર્યું કે-“ઈન્દ્રભૂતિ અને અગ્નિભૂતિના પૂજ્ય એ મારા પણ પૂજ્ય ગણાય, તેથી મારે પણ તેમની પાસે મારી શંકાનું સમાધાન કરી લેવું ઉચિત છે.” પ્રભુ પાસે તે પિતાના પાંચસો શિષ્યના પરિવાર સાથે પહોંચ્યું કે તુરતજ પ્રભુએ તેને અને નામ પૂર્વક બોલાવતાં કહ્યું કે
ગોતમ વાયુભૂતિ! આ શરીર એજ આત્મા હશે કે
Page #370
--------------------------------------------------------------------------
________________
ષષમ વ્યાખ્યાન.
૨૭૩ શરીરથી ભિન્ન એ કેઈ આત્મા હશે” એવા સંશયમાં જ તું મુંઝાયા કરે છે ને ? તારે આ સંશય પણ “વિજ્ઞાનધન પર્વतेभ्यो भूतेभ्यः समुत्थाय तान्येवाऽनु विनश्यति, न प्रेत्यसंज्ञास्ति--" વિગેરે પરસ્પર વિરૂદ્ધ ભાસતાં વેદવાથી ઉત્પન્ન થયેલ છે. - ઉપરના વેદવાક્યને તું એ અર્થ કરે છે કે –શરીરથી ભિન્ન એ કઈ આત્મા નથી. કારણ કે વિજ્ઞાનઘન –વિજ્ઞાનને સમુદાય જ, તે મુખ્ય સમુસ્થાય—આ પૃથ્વી વિગેરે પાંચ ભૂતેમાંથી ઉત્પન્ન થઈને, તાજેવાગવિષ્યતિ-- પાછો તે ભૂતેમાં જ લય પામે છે; ન છેત્યસંજ્ઞાડત્તિ તેથી શરીર અને આત્માની ભિન્ન સંજ્ઞા નથી. અર્થાત્ શરીરરૂપે પરિણમેલા પાંચ ભૂતેમાંથી વિજ્ઞાનને સમુદાય ઉત્પન્ન થાય છે, તેથી વિજ્ઞાનનો આધાર પાંચ ભતે જ છે, પણ આત્માને શરીરથી પૃથક માનવાવાળા જે વિજ્ઞાનને આધાર આત્મા નામના પદાર્થને શરીરથી પૃથક માને છે તે આત્મા નામપદાર્થ શરીરથી જૂદ નથી. જેવી રીતે મદિરાના અંગમાંથી એક પ્રકારની મદશકિત ઉત્પન્ન થાય છે, તેમ શરીરરૂપે પરિણમેલા પાંચ ભૂતમાંથી ચિતન્યશકિત ઉત્પન્ન થાય છે. આવી રીતે શરીર. રૂપે પરિણમેલા પાંચ ભૂતેમાંથી વિજ્ઞાનને સમુદાય ઉત્પન્ન થઈને, પછી જયારે શરીરરૂપે પરિણમેલા પાંચ ભૂતને વિનાશ થાય છે, ત્યારે તે વિજ્ઞાનને સમુદાય પણ જળમાં પરપોટાની જેમ તે ભૂતેમાં જ લય પામે છે. આવી રીતે ભૂતોના સમુદાયરૂપ શરીરમાંથી જ ચૈતન્ય ઉત્પન્ન થતું હોવાથી તે ચતન્યને આધાર શરીર છે. લેકે જેને આમા શબ્દથી બેલે છે, તે વસ્તુ ખરૂં જોતાં શરીર જ છે. શરીરથી ભિન્ન એ કે આત્મા નહોઈ શકે. વેદવાક્યમાં કહ્યું છે કે ન ચિરંજ્ઞાત્તિ-અર્થાત શરીર અને
૧૮
Page #371
--------------------------------------------------------------------------
________________
૨૭૪
શ્રી કલપસત્ર
આત્માની પૃથક સંજ્ઞા નથી. પણ વળી “ભૂતના સમુદાયરૂપ શરીરથી આત્મા ભિન્ન છે” એવા ભાવાર્થનાં બીજાં વેદપદે દેખી તને પ્રશ્ન થાય છે કે ત્યારે સત્ય શું હશે? શરીર એજ આત્મા કે શરીરથી ભિન્ન એ કોઈ સ્વતંત્ર આત્મા હશે?
આત્મા શરીરથી ભિન્ન છે, એમ જણાવનારાં નીચેનાં વેદપદે છે –સત્યેન રમ્યતા ધેર બ્રહ્મા નિત્યં તિમો દિ શુદ્ધો ચં રિત્તિ ધીરા થતયઃ સંતાત્માનઃ અર્થાતુ હંમેશાં - તિર્મય અને શુદ્ધ એ આત્મા સત્ય, તપસ્યા અને બ્રહ્મચર્ય વડે જણાય છે. તે આત્મા ધીર અને સંયમી સાધુઓ જુએ છે. આ પ્રમાણે પરસ્પર વિરૂદ્ધ ભાસતા વેદપદેથી સંશય વધતું જાય છે; કઈ એક ચોકકસ નિર્ણય ઉપર આવવાનું તારે માટે અશકય થઈ પડયું છે. પણ હવે હું તને “વિજ્ઞાનધન” વાળા વેદવાક્યને અર્થ સમજાવી, તારી વિષમ સંકટવાળી સ્થિતિ દૂર કરવા માગું છું. સાંભળ !
વિજ્ઞાન –જે વિશિષ્ટ જ્ઞાન-દર્શનને ઉપયોગ તે વિજ્ઞાન. તે વિજ્ઞાનના સમુદાયરૂપ આત્મા,
mો મૂખ્ય સમુOાય –યપણે-જાણવાયેગ્યપણે પ્રાપ્ત થયેલા આ પૃથ્વી વિગેરે ભૂતે થકી અથવા ઘટ પટ વિગેરે ભૂતના વિકારો થકી “આ પૃથ્વી છે, આ ઘડે છે, આ વસ્ત્ર છે.” ઈત્યાદિ પ્રકારે તે તે ભૂતના ઉપગરૂપે ઉત્પન્ન થઈને,
સાચેવાડનુંવિનયતિ– તે ઘટ વિગેરે ભૂતને યપણે અભાવ થયા પછી જ આત્મા પણ તેના ઉપયોગરૂપે વિનાશ પામે છે, અને બીજા પદાર્થના ઉપયોગરૂપે ઉત્પન્ન થાય છે. અથવા તો સામાન્ય સ્વરૂપે રહે છે.
Page #372
--------------------------------------------------------------------------
________________
પછમ વ્યાખ્યાન.
ર૭૫
ન પ્રેત્યસંજ્ઞાતિ–આવી રીતે પૂર્વના ઉપગરૂપે આત્મા ન રહેલો હોવાથી તે પૂર્વના ઉપગરૂપ સંજ્ઞા રહેતી નથી.
સારાંશ એ છે કે આત્માના દરેક પ્રદેશે જ્ઞાન-દર્શનના ઉપગરૂપ અનંતા પર્યાયે રહેલા છે. તે વિજ્ઞાનના સમુદાયથી આત્મા કથંચિત્ અભિન્ન છે, એટલે કે વિજ્ઞાનમય છે. જ્યારે ઘટ-પટ વિગેરે ભૂતે યપણે પ્રાપ્ત થયા હોય ત્યારે તે ઘટપટાદિ રૂપ હેતુથી “આ ઘડે છે, આ વસ્ત્ર છે” ઈત્યાદિ પ્રકારના ઉપગરૂપે આત્મા પરિણમે છે. કારણ કે આત્માને તે ઉપયોગરૂપે પરિણમવામાં તે ઘટાદિ વસ્તુનું સાપેક્ષપણું છે. વળી જ્યારે તે ઘટ-પટાદિ ભૂતોને આંતરો પડી જાય, અથવા તેઓને અભાવ થાય કિંવા બીજા પદાર્થમાં મન ચાલ્યું જાય, ઈત્યાદિ કઈ પણ કારણથી આત્માને ઉપયોગ બીજા પદાર્થમાં પ્રવર્તે ત્યારે પહેલાં જે ઘટ-પટાદિ પદાર્થો શેયપણે હતા તે શેયપણે રહેતા નથી, પણ બીજા જે પદાર્થોમાં ઉપયોગ પ્રવર્યો હોય તે પદાર્થો શેયપણે પ્રાપ્ત થાય છે. આવી રીતે જ્યારે તે ઘટ-પટાદિ શેયપણે રહેતા નથી ત્યારે આમાં પણ “આ ઘડે છે, આ વસ્ત્ર છે” ઇત્યાદિ પ્રકારના ઉપગરૂપે રહેતું નથી. તેથીજ વેદ વાક્યમાં કહ્યું છે કે– પ્રેત્યસંજ્ઞાતિ–એટલે કે બીજા પદા
ના ઉપયોગ વખતે પૂર્વના ઉપગરૂપ સંજ્ઞા રહેતી નથી. આવે અર્થ હોવાથી સ્પષ્ટ સમજાય તેમ છે કે શરીરથી આત્મા સાવ ભિન્ન છે.
સૂર્યને ઉદય થતાં, ધમસ ઉડી જાય તેમ પ્રભુના મુખમાંથી નીકળેલા યુક્તિના પ્રકાશે વાયુભૂતિના શંકાનાં વાદળ વિખેરી નાંખ્યા. તેણે નિશ્ચય કર્યો કે, “ખરેખર, આત્મા શરીરથી ભિન્ન છે.” સંશય દૂર થતાં જ તે પ્રભુના પાદપધમાં નમી પડયે અને પિતાના પાંચસે શિષે સાથે તે જ સમયે દીક્ષા લઈ લીધી.
Page #373
--------------------------------------------------------------------------
________________
ર૭૬
શ્રી કલ્પસૂત્ર
ચોથા ગણધર–પાંચ ભૂત છે કે નહીં ? ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ વિગેરે સમર્થ શાસ્ત્રીઓને દીક્ષિત થયેલા સાંભળી ચોથા વ્યક્ત નામના પંડિતે વિચાર્યું કે, જ્યારે ઇન્દ્રભૂતિ જેવા પુરૂષે એ સર્વસ પાસે નિરભિમાન બની ગયા અને દીક્ષા સ્વીકારી તે પછી મારે પણ શા માટે તેમની પાસે જઈ, મારી શંકાનું સમાધાન ન મેળવવું? ઈન્દ્રભૂતિ વિગેરેને તે પોતાના પૂજ્ય માનતો હતે. તેથી તે પ્રભુ પાસે પોતાના પાંચ શિષ્યો સાથે આવ્યું. પ્રથ. મની જેમ આ વખતે પણ પ્રભુએ તેને તેના વ્યક્ત નામથી સંબોધન કર્યું અને કહ્યું કે-હે વત્સ ! તને પાંચ ભૂત વિષે શંકા છે ને ? તને એ ભ્રમ પરસ્પર વિરૂદ્ધ ભાસતા વેદનાં વાક્યથી જ થયે છે. વેદમાં કહ્યું છે કે–ચેન સ્વનોપમેં હૈ વિરુમ રુચેષ બ્રહ્મવિધિર વિયઃ આ પદને તે એ તાત્પર્ય કાઢયે છે કે પાંચ ભૂત જેવી કોઈ વસ્તુ નથી. તું તેને અર્થ આ પ્રમાણે કરે છે –
થેન વોપમ વૈ સ્ત્રમ્પૃથ્વી, જળ વિગેરે સમગ્ર જગત્ સ્વપ્ન સમાન છે. સ્વપ્નમાં સુવર્ણ, રત્ન, સ્ત્રી, વિગેરે દેખવા છતાં જેમ વસ્તુતઃ કંઈજ નથી હોતું, તેમ પૃથ્વી, જળ વિગેરે ભૂતે દેખવા છતાં વસ્તુતઃ તે પદાર્થો નથી. બધું સ્વપ્નસૃષ્ટિ જેવું છે.
ત્યેક બ્રહ્મવિધિરાણ વિશેષઃ—એટલે આ બધું જગત સ્વપ્ન જેવું જ છે. એ પ્રમાણેનો આ બ્રહ્મવિધિ શીધ્ર જાણી લે-ભાવ.
પણ વળી વેદમાં ઉપર કહ્યાં તેવાં વાક્યોથી જૂદાંજ વા જડી આવે છે. જેમકે–પૃથ્વી દેવતા છે, જળ દેવતા છે,
Page #374
--------------------------------------------------------------------------
________________
પછમ વ્યાખ્યાન.
૨૭૭ વિગેરે. આ વેદપદેને પૃથ્વી, જળ વિગેરે ભૂતની સત્તા જણાવનારાં દેખી તું સંશયમાં પડે છે કે –“પાંચ ભૂત હશે કે નહીં? ” પરતુ હે વ્યક્ત! તારો સંશય કેટલો નિમ્ળ છે, તે હવે હું તને જણાવવા માગું છું.
આ સકળ જગત્ સ્વપ્ન સમાન છે, એમ જે કહેવામાં આવ્યું છે તેની સહાય આત્મચિંતનને વિષે લેવાની છે. એટલે કે આત્મવિચારણું કરતાં, સ્ત્રી–પુત્ર-પરિવાર–સુવર્ણ વિગેરેને સાગ અનિત્ય–સ્વપ્નવત્ છે એમ સમજવાનું છે. સંસારના વિષયે અને વિષયના પદાર્થોને સાગ અસ્થિર છે, અસાર છે, કટુ વિપાક આપનાર છે. માટે તે પદાર્થો ઉપરની આસક્તિ ત્યજીને મુક્તિ માટે યત્ન કરવો એજ તેને સત્યાર્થ છે. વૈરાગ્યવૃદ્ધિ માટે સબધ આપનાર પદને અવળે અર્થ કરી તું નકામે શંકાના અંધારામાં હેરાન થાય છે. ખરું જોતાં કેઈએ પણ પાંચ ભૂતના અસ્તિત્વ વિષે નિષેધ નથી કર્યો.
એ પ્રમાણે પ્રભુના વચનનું પાન કરતાં જ વ્યક્તિના વિવેકચક્ષુ ઉઘડી ગયાં. તેને પંચભૂતના અસ્તિત્વ વિષે નિર્ણય કરતાં વધુ વાર ન લાગી. આખરે તે પણ પ્રભુના ચરણમાં નમી પડયે અને પિતાના પાંચસે શિષ્યો સાથે દીક્ષા લઈ ચાલી નીકળે.
પાંચમા ગણધર–પરભવ વિષે ઈન્દુભૂતિ વિગેરે ચાર સમર્થ પંડિતેને દીક્ષિત થયેલા સાંભળી સુધર્મા નામના પંડિતે વિચાર્યું કે ઈન્દ્રભૂતિ જેવા જેમના શિષ્ય બને તે પુરૂષ મારે પણ વંદનીય જ હોવા ઘટે. હું પણ તેમની પાસે જવું અને મારી શંકાઓનાં સમાધાન મેળવી આવું. એટલે તે પિતાના પાંચસે શિષ્યો સાથે પ્રભુ પાસે આવ્યો. પ્રભુએ તેને જોતાં જ કહ્યું કે:-“હે સુધર્મા ! તને એ
Page #375
--------------------------------------------------------------------------
________________
૨૭૮
શ્રી કલ્પસૂત્ર
સંશય છે કે જે પ્રાણી જે આ ભવમાં હોય તેજ પરભવમાં થતું હશે કે તેના સ્વરૂપમાં કંઈ ફેર પડતે હશે ?” તારે એ સંશય પરસ્પર વિરૂદ્ધ ભાસતાં વેદપને આભારી છે.
પુરુષો વૈ પુરુષમભુત પરાવ: પશુત્વ--’ એ પ્રકારના વેદ વાક્યમાંથી તેં એ સાર કાઢે છે કે જે પ્રાણી જે આ ભવમાં હોય છે તેજ પરભવમાં થાય છે. તેને અર્થ તારી મતિ પ્રમાણે તું આવે કરે છે –
પુરુષો વૈ પુરુષત્વમશુ–પુરૂષ મરી ગયા પછી પાછો પરભવમાં પણ પુરૂષપણાનેજ પામે છે. અને
gશવઃ પામ-ગાય વિગેરે પશુઓ મરી ગયા પછી પર ભવમાં પાછા પશુપણાને પામે છે.
મતલબ કે મનુષ્ય મરીને પાછો પરભવમાં પણ મનુષ્યજ થાય. તે દેવ કે પશુનીમાં ન જન્મે અને પશુઓ પાછા પરભવમાં પશુપણેજ જન્મે. તે મનુષ્ય કે દેવ ન થઈ શકે. હે સુધર્મા ! તેં તારી મતિથી કેટલીક યુક્તિઓ પણ ખેળી કાઢી છે અને એ યુક્તિઓનો આધાર આપી તારા અર્થને તું સાચો ઠરાવવાની કેશીષ કરે છે. તારી મુખ્ય યુક્તિ એ છે કે જેવું કારણ હોય તેવું જ તેનું કાર્ય સંભવે. ચેખાનાં કણ વાવ્યાં હોય તે તેમાંથી ચેનાજ ઉગે અને ઘઉં વાવ્યા હોય તે ઘઉંજ ઉગે. ઘઉંમાંથી ચોખા અને ચેખામાંથી ઘઉં ન થાય. તેમ મનુષ્ય મરીને પાછો પરભવમાં પણ મનુષ્યજ થાય, મનુષ્યમાંથી દેવ કે પશુન થઈ શકે.
પણ તારી એ યુક્તિ, બીજાં વેદવાક સાથે મેળ નથી ખાતી, ત્યારે તું મુંઝાય છે. શ્રાવૈ નાથતે યઃ પુરાણો તો–અર્થાત કોઈ મરી ગયેલે મનુષ્ય વિષ્ટાયુક્ત હોય અને તેને અગ્નિદાહ કરવામાં આવે છે તે મનુષ્ય પરભવમાં શિયાળ
મક પત્રક પણ એની કરાવવાની
Page #376
--------------------------------------------------------------------------
________________
ષષ્ઠમ વ્યાખ્યાન.
ર૭૯ થાય છે. મનુષ્ય પણ પરભવમાં શિયાળ થાય એમ આ વેદપદમાં કહ્યું છે. ત્યારે આ બે મંતવ્યમાં સત્ય કયાં?
હે સુધર્મા! તું જે જરા સૂક્ષમપણે વિચાર કરે તે તારી શંકા આપોઆપ ઉડી જાય. “ પુરુષો વૈ–' એ વાક્યને તું જે અર્થ કરે છે તે ભૂલભરેલું છે. તેને ખરે અર્થ આ પ્રમાણે છે –
પુરૂષ મરી ગયા પછી પરભવમાં પણ પુનઃ પુરૂષપણું પ્રાપ્ત કરે એ વાત ઠીક છે, પણ તે કયારે ? જે મનુષ્ય ભદ્રિક પ્રકૃતિને હાય, વિનય, સરળતા વિગેરે ગુણવાળો હેય, અને આ ભવમાં મનુષ્ય સંબંધી આયુષ્યકર્મ બાંધીને મરી ગયેલ હોય તેજ પાછો મનુષ્યત્વ પ્રાપ્ત કરે. અને પશુઓ પણ પુન: પશુપણું પ્રાપ્ત કરે, પણ તે કયારે કરે ? જે પશુઓ માયા વિગેરે દોષથી ભરેલા હોય અને આ ભવમાં પશુ સંબંધી આયુષકર્મ બાંધીને મરી ગયા હોય તેજ પાછા પશુજન્મ પામે. અર્થાત્ સારાં કર્મ કરનારે મનુષ્ય મરીને પુનઃ મનુષ્ય થાય અને દુષ્ટ કર્મ કરનારા પશુઓ મરીને પુન: પશુ થાય. આવી રીતે કર્મની અપેક્ષાએ મનુષ્ય અને પશુઓની ગતિ નિર્ધારિત થાય છે. બાકી કોઈ પણ વેદવાકય એમ ન કહી શકે કે મનુષ્ય માત્ર મરીને મનુષ્ય જ થાય અને પશુમાત્ર મરીને પશુજ થાય. આજવાદિ ગુણોવાળે મનુખ, ભવાંતરમાં પણ મનુષ્ય થાય અને પાપી મનુષ્ય મરીને પશુ અથવા નારકીમાં પણ જાય. તેજ રીતે માયાદિ દોષયુક્ત પશુ ફરીને પણ પશુજન્મ મેળવે અને ભદ્રક પરિણામી પશુ હોય તે મનુષ્ય અથવા દેવ પણ બની શકે. પ્રાણુઓની ભિન્ન ભિન્ન ગતિમાં ઉત્પત્તિ થવી એ કર્મને આધીન છે. અને તેથી જ પ્રાણુઓનું વિવિધપણું દેખાય છે. તું એમ માને છે કે જેવું કારણ હેય તેના જેવું જ કાર્ય સંભવે. પણ તારૂં તે માનવું બરાબર નથી. છાણ વિગેરેમાંથી વીંછી વિગેરેની ઉત્પત્તિ થાય છે, તે તેના કારણથી
Page #377
--------------------------------------------------------------------------
________________
૨૮૦
શ્રી કલપસૂત્રકેટલી બધી વિસદશ છે? કારણ હોય તેવું જ કાર્ય થાય એમ કંઈજ નથી, જગતમાં કારણથી પણ ઘણું વિચિત્ર પ્રકારનાં કાર્યો જોવામાં આવે છે.
સુધર્માની જીવનભરની શંકા ક્ષણમાત્રમાં શમી ગઈ. તેણે પણ તેજ વખતે પ્રભુ પાસે પોતાના પાંચ શિવે સાથે દીક્ષા લીધી.
છઠ્ઠા ગણધર–મંડિત પંડિત–બંધ અને મોક્ષ
છઠ્ઠા મંડિત નામના પંડિતે વિચાર કર્યો કે “ઈન્દ્રભૂતિ જેવા અગ્રગણ્ય આગેવાન પંડિતે જેની પાસે નમ્ર બની દીક્ષિત થાય તે મારા પણ પૂજય પુરૂષ ગણાય.” એટલે તે પણ પોતાની શંકાને ખુલાસો મેળવવા પ્રભુ પાસે પોતાના સાડા ત્રણસો શિષ્યો સાથે આવી પહોંચે. પ્રભુએ તેને કહ્યું કે–હે મંડિત ! “આત્માને કર્મને બંધ તથા કર્મથી મેક્ષ હશે કે નહીં? ” એ શંકા તારા મનમાં નિરંતર રમી રહી છે ને? પરસ્પર વિરૂદ્ધ ભાસતા વેદવાક્યોથી જ એ શંકા તને થઈ છે. __स एष विगुणो विभु न बध्यते संसरति वा मुच्यते मोचयति વા ન વા ૪૫ વાઘાખ્યત્તરં વા વેટ--આ વેદ પદથી તું એમ માની બેઠે છે કે આત્માને કર્મને બંધ કે મુક્તિ જેવું કંઈ ન હોઈ શકે. તું તે વાકયને અર્થ આ પ્રમાણે કરે છે –
–તે આ આત્મા વાળો–સત્વ, રજસૂ અને તમગુણ રહિત છે, વિમુ–સર્વવ્યાપક છે,
વધ્ય-કર્મથી બંધાતું નથી, શુભ અશુભ કર્મના બંધન રહિત છે.
Page #378
--------------------------------------------------------------------------
________________
પછમ વ્યાખ્યાન.
૨૮૧ ન સંસતિ વ----સંસારમાં પરિભ્રમણ કરતે નથી. કારણ કે કર્મનું બંધન ન હોય તે પછી પરિભ્રમણ સંભવે જ શી રીતે ?
ન મુએ---આત્મા કર્મથી મુકાતો નથી; કારણ કે જેને બંધ હોય તેને મુકિતને સંભવ ખરે, પણ જેને બંધ જ ન હોય તેને મુકિત કેમ સંભવે ?
ન મોતિ તા----આત્મા કર્મ વિગેરેને કર્તા ન હોવાથી બીજાઓને કર્મથી મુકાવતે નથી.
ન વા B વિધિષ્યિન્તરે વાવેઢ----આ આત્મા પિતાનાથી ભિન્ન એવા મહાન અહંકાર વિગેરે બાહ્ય સ્વરૂપને તથા અભ્યતર–પિતાના સ્વરૂપને જાણતા નથી. કારણ કે જ્ઞાન એ પ્રકૃતિને ધર્મ છે, આત્માનો નહીં. તેથી આત્મા બાહા અને અત્યંતર સ્વરૂપને જાણતા નથી. આથી આત્માને બંધ કે મોક્ષ ન હોય એમ માનવાને તું તૈયાર થયો છે. પણ પાછાં બીજા વેદવાક જોઈ તું શંકામાં પડે છે. બંધ અને મોક્ષ સ્થાપિત કરનારાં વા કહે છે કે – હું સારીરી પ્રિયા--ડેયિયોરપતિરહિત, બરरीरं वा वसन्तं प्रिया--ऽप्रिये न स्पृशतः न ह वै सशरीरस्य શિયાબિયોરપતિરતિ-સંસારી જીવને-શરીરી આત્માને સુખ કે દુઃખને અભાવ નથી-સુખ દુઃખ ભેગવવાં જ પડે છે, કારણ કે તેને સુખ દુઃખનાં કારણભૂત શુભાશુભ કર્મો હોય છે.
મારી વા વસન્ત પ્રિયાવિશે ન છૂરા----શરીરરહિત -મુક્ત થયેલા–લોકના અગ્રભાગમાં વસતા આત્માને સુખ દુખ સ્પર્શ કરતાં નથી. કેમકે તે મુકતાત્માને સુખ દુઃખનાં કારણભૂત કમહેતાં નથી.
આ વેદપદેથી સ્પષ્ટ જણાય છે કે આત્માને બંધ અને
Page #379
--------------------------------------------------------------------------
________________
૨૮૨
શ્રી કલ્પસત્રમેક્ષ છે. આવી રીતનાં પરસ્પર વિરૂદ્ધ ભાસતાં વેદપદેથી તું શંકામાં ગોથા ખાધા કરે છે. પણ હું મંડિત! તારી શંકા અસ્થાને છે. તું “Us વિશુળ –-વાળા વેદપદને અર્થ જ બરાબર નથી સમજી શક્યો. તેને નિર્મળ અર્થ આ પ્રમાણે છે
R Us વિાળો વિમ–-વિગુણ એટલે છમસ્થપણાના ગુણરહિત, વિભુ એટલે કેવળજ્ઞાન સ્વરૂપે સર્વવ્યાપક એ તે આ આત્મા–મુતાત્મા,
ન વધ્યતે–-કર્મથી બંધાતું નથી, શુભ-અશુભ કર્મના બંધનરહિત છે, કેમકે તે મુતાત્માને કર્મબંધનનાં કારણભૂત મિથ્યાદર્શન વિગેરેને અભાવ છે,
ન સંસતિ વા–સંસારમાં પરિભ્રમણ કરતા નથી, કેમકે કર્મના બંધનવાળાને સંસારમાં પરિભ્રમણ સંભવે, પણ મુક્તાત્મા તે કર્મના બંધનથી રહિત હોય તેથી સંસારમાં પરિભ્રમણ ન કરે,
મુચ્યતે–-કર્મથી મુકાતું નથી, કેમકે તેને મુકાવાપણું સંભવતું જ નથી–પિત કર્મથી મુક્ત હોય છે જ,
ન મોતિ વા––મુકતાત્મા બીજાને ઉપદેશ આપવા પણ નીચે નથી અવતરતે, તેથી બીજાઓને કર્મથી મુકાવતો પણ નથી.
નવા gષ વાચાખ્યતરં વા વે—એવો મુક્તાત્મા, પુષ્પ ચંદન વિગેરેથી ઉપજતા બાહૃા સુખને તથા અભિમાનથી થતા આંતરિક સુખને-બન્ને પ્રકારનાં સાંસારિક સુખને અનુભવવારૂપે જાણતું નથી. અર્થાત્ તે સાંસારિક સુખને ભેગવતે નથી.
ઉક્ત વેદપદ મુક્તાત્માનું સ્વરૂપ દર્શાવે છે. તેને સંસારી આત્મા પ્રત્યે ઘટાવવું એ દારૂણ ભ્રમ છે. બાકી સંસારી આત્માને તો કર્મને બંધ અને કર્મથી મોક્ષ એમ બન્ને છે.
Page #380
--------------------------------------------------------------------------
________________
વષમ વ્યાખ્યાન.
૨૮૩ મંડિત પંડિતના હદયનો ભાર છેક હલકે થઈ ગયા. તેણે પળવારમાં બંધ–મોક્ષનું રહસ્ય પ્રભુના શ્રીમુખે સાંભળીને સમજી લીધું. આખરે તેણે પણ પોતાના સાડા ત્રણ શિષ્ય સાથે પ્રભુ પાસે દીક્ષા લીધી.
સાતમા ગણધર–મૌર્યપુત્ર દેવેનું અસ્તિત્વ - ઈદ્રભૂતિ વિગેરે છ જણને દીક્ષિત થયેલા સાંભળી સાતમા માર્યપુત્ર નામના પંડિતે વિચાર્યું કે ઈન્દ્રભૂતિ જેવા છ જણ જેના શિષ્ય હોય તે પુરૂષ મને પણ પૂજ્ય જ હોવા જોઈએ. માટે હું પણ તેમની પાસે જઉં અને મારો સંશય દૂર કરૂં. એટલે તે પણ પિતાના સાડા ત્રણસો શિષ્યોને લઈ પ્રભુ પાસે આવે.
પ્રભુએ કહ્યું કે – માર્યપુત્ર ! દેના અસ્તિત્વ વિષે જ તને શંકા છે ને ? એ ભ્રમ તને પરસ્પરવિરૂદ્ધ ભાસતાં વેદ પદોથી જ થયો છે. જે નાનાતિ માયોપમાન જીવના ફુન્દ્રયમવાવેરાવીન–અર્થાત્ ઈન્દ્ર, યમ, વરૂણ અને કુબેર વિગેરે માયા દશ દેને કણ જાણે છે? ઈન્દ્રાદિ દેવ તે માયારૂપ છે. જેમ માયા-ઈન્દ્રજાળમાં વસ્તુતઃ કંઈ નથી હોતું, તેમ દેવામાં પણ વસ્તુત: અસ્તિત્વ જેવું કંઈ નથી હતું. તું એમ માને છે કે નારકીએ તે પરતંત્ર અને દુ:ખથી વિહલ હોવાથી અહીં આવી શક્તા નથી, તેથી તેઓને પ્રત્યક્ષ નીહાળવામાં આપણે નિરૂપાય છીએ. માત્ર શાસ્ત્ર ઉપર શ્રદ્ધા રાખી “નારકીએ છે ” એટલું માની લીધા સિવાય છુટકે નથી. પરંતુ, દેવોના વિષયમાં એમ નથી. તેઓ તે સ્વતંત્ર અને પ્રભાવશાલી હોવાથી, ધારે ત્યારે અહીં આવી શકે છે, છતાં તેઓ દષ્ટિગોચર કેમ નથી થતા ? તેઓ દેખાતા નથી તે ઉપરથી દેવો જ નથી એમ માનવામાં શી હરકત છે ?
Page #381
--------------------------------------------------------------------------
________________
૨૮૪
શ્રી કલ્પસૂત્રપણ દેવની સત્તા દર્શાવનારાં બીજાં વેદવાક જોઈ તું વિચારમાં પડી ગયા છે. તું જાણે છે કે – gષ યજ્ઞાથુધી વનમાનોન્ન સ્વ છતિ–એટલે કે યજ્ઞરૂપ હથીયારવાળો આ યજમાન જલદી સ્વર્ગલોક–દેવલોકમાં જાય છે. આ વાક્ય દેના અસ્તિત્વનું સ્પષ્ટ સૂચન કરે છે. કારણ કે દેવ ન હોય તે દેવલોક સંભવે જ શી રીતે? આવી રીતનાં એક બીજાથી વિરૂદ્ધ જતાં વેદવાક સાંભળી તું મુઝવણમાં પડી ગયે લાગે છે. પરંતુ હે માર્યપુત્ર! અહીં સમવસરણમાં આવેલા આ દેવને તું અને હું પ્રત્યક્ષ દેખી શકીએ છીએ. વળી ચન્દ્ર-સૂયોદિ
જ્યાતિષ્ક દેનાં વિમાનોને તે દરેક પ્રાણું પ્રત્યક્ષ દેખે છે જ. જે દેવ ન હોય તો એ વિમાને કેમ દેખાય? વેદપમાં દેને જે માયાશ કહેવામાં આવ્યા છે તે તેમના અનિત્યપણાને અંગે છે. મેટા આયુષ્યવાળા દેવ પણ આયુષ્ય પુરૂં થતાં અને છે અને તેથી બીજા પદાર્થોની જેમ દેવોનું દેવત્વ પણ અંતવાળું અને વિનાશી છે. સુજ્ઞજન દેવપણાની આકાંક્ષા રાખવાને બદલે શાશ્વત મોક્ષને જ વિશેષ વિચાર કરે છે. દેવેનું અનિત્યત્વ પ્રાણુઓને બોધ આપવા માટે સૂચવ્યું છે. બાકી વેદપદો “દેવ નથી” એમ તે બિલકુલ કહેતાં જ નથી. તું એવો પ્રશ્ન કરશે કે દેવો સ્વતંત્ર અને પ્રભાવશાલી હોવા છતાં વારંવાર કેમ આ પૃથ્વી ઉપર આવતા નથી? તેનાં અનેક કારણે છે. એક તે તેઓ સંગીતાદિ કાર્યોમાં ખૂબ વ્યગ્ર રહ્યા કરે છે. તેમનામાં દિવ્ય પ્રેમ અને વિષયાસકિત પણ વિશેષ પ્રમાણમાં હોય છે. તે સિવાય મનુષ્યલકની દુર્ગધ તેમને અસહ્ય થઈ પડે છે. તેથી તેઓ વાતવાતમાં અહીં આવી શકતા નથી. બાકી તીર્થકરોના કલ્યાણક વખતે, ભકિતથી, પૂર્વભવની પ્રીતથી અથવા પૂર્વભવના શ્રેષથી દેવતાઓ જરૂર અહીં આવે છે.
Page #382
--------------------------------------------------------------------------
________________
ષષ્ઠમ વ્યાખ્યાન.
૨૮૫ એ પ્રમાણે પ્રભુનાં વચનો સાંભળી મોર્યપુત્રને સંશય નષ્ટ થયે. દેવોના અસ્તિત્વ વિષે તેને શ્રદ્ધા બેઠી, તે પણ પોતાના સાડાત્રણસો શિષ્ય સાથે દીક્ષા લઈ ચાલી નીકળે.
આઠમા ગણધર–અવંપિત-નારકીનું અસ્તિત્વ
આઠમા અકંપિત નામના પંડિતે વિચાર્યું કે ઈદ્રભૂતિ જેવા સમર્થ પાંડેત જે પુરૂષના પગે પડયા તે મારે પણ પૂજ્ય જ લેખાય અને તેથી મારે મારી પોતાની શંકાનું સમાધાન મેળવવા જવામાં વિલંબ ન કર ઘટે. તે પોતાના ત્રણ શિષ્યો સાથે પ્રભુ સમિપે આવ્યા.
પ્રભુએ જ તેને અકંપિતના નામથી બોલાવ્યા. અને કહ્યું કે તને નારકી વિષે-નારકીની હૈયાતી વિષે શંકા છે ને ? આ શંકા તને પરસ્પર વિરૂદ્ધ ભાસતાં વેદના પદથી જ થઈ છે. દુ વૈ પ્રેત્ય નર નારા: સન્તિ-અથાત્ કોઈ પણ પ્રાણુ મરીને પરભવમાં નારકી થતા નથી. કારણ કે પ્રત્ય-પરલોકમાં નરકને વિષે નારકીજ નથી. દેશમાં ચન્દ્ર સૂર્ય જેવા કેટલાક તે પ્રત્યક્ષ દેખાય છે અને કેટલાક, માનતા માનવાથી તેનાં ફળ આપે છે અને એ ઉપરથી અનુમાનવડે પણ જણાય છે કે દેવે છે. પણ નારકી તે પ્રત્યક્ષ કે અનુમાનથી પણ જાણતા નથી. તેથી નારકી હવા વિષે તને શ્રદ્ધા નથી. છતાં બીજા કેટલાંક વેદપદે એવાં છે કે જે નારકીનું નિરૂપણ કરે છે. દાખલા તદીકે-નાર વૈ | નાયતે : રાકમમાતિ----જે બ્રાહ્મણ શુદ્રનું અન ખાય તે નારકી થાય છે. આ પદમાં નારકીની સત્તા સ્પષ્ટ દેખાઈ આવે છે. આવી જાતના એકબીજાથી ઉલટા અભિપ્રાય વાંચવાથી તારા મનમાં કોઈ પણ પ્રકારને નિશ્ચય બંધાતું નથી. પરંતુ તેમાં તારી પોતાની જ ભૂલ છે. “ન વૈ પ્રેક્ષ્ય ”--વાળા પદનો અર્થ
Page #383
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્પસૂત્ર
૧૮૩
સમજવાના જ તે પ્રયત્ન નથી કર્યો. તેના ખરા અર્થ આ પ્રમાણે છે:—પરલેાકમાં નરક વિષે નારકીએ નથી, એટલે પરલેાકમાં નારકીએ મેરૂ વિગેરેની જેમ શાશ્વતાં નથી. પર ંતુ જે પ્રાણી ઉત્કૃષ્ટ પાપ ઉપાન કરે છે તે મરીને પરભવમાં નારકી થાય છે. આ પ્રમાણે તે વેદપદના અર્થ છે, અથવા નારકી મરીને ફ્રીથી– અનંતવાર નારકીપણે ઉત્પન્ન થતાં નથી. એ પ્રમાણે પણ તેના અર્થ કરી શકાય. પણ ‘ નારકી નથી ’ એમ તેા કાઇ રીતે સિદ્ધ થઈ શકતુ નથી.
નારકીએ પરવશપણાથી અહી આવી શક્તાં નથી, પર ંતુ ક્ષાયિક જ્ઞાનવાળા તેા તે નારકીઓને પેાતાના જ્ઞાનથી પ્રત્યક્ષ ભાળે છે. છદ્મસ્થાને અનુમાનથી નારકીની પ્રતીતિ થઇ શકે છે.
જેમ પ્રાણી ઉત્કૃષ્ટ પુણ્યનું ફળ અનુત્તર દેવપણે ઉત્પન્ન થઈને લાગવે છે, તેમ ઉત્કૃષ્ટ પાપીને ઉત્કૃષ્ટ પાપનું તીવ્ર અને નિર ંતર દુ:ખમય ફળ, નારકીપણે ઉત્પન્ન થઈને ભાગવવું પડે છે. કદાચ તુ એમ કહે કે: ઉત્કૃષ્ટ પાપનું ફળ આ તિય ચ અથવા મનુષ્યભવમાં કયાં નથી ભાગવાતું ? કેટલાય તિયા અને મનુષ્યા ભારે દુ:ખ ભોગવતાં દ્રષ્ટિગાચર થાય છે. પરન્તુ ઉંડા ઉતરી વિચારી જોશે તેા તને જણાશે કે તિય ચના જીવનમાં અથવા તે। મનુષ્યના જીવનમાં તીવ્ર અને સતત્ દુ:ખ નથી હાતુ. આપણને અહીં વધારે દુ:ખ હોય તે થાડું સુખ પણ હાય. નારકીને તે તીવ્ર દુ:ખ-દુ:ખ ને દુ:ખજ હાય છે. આપણને તેવા દુ:ખને સ્પષ્ટ ખ્યાલ પણ ન આવી શકે. આ જગમાં જ ઉત્કૃષ્ટ પાપ કરનારા પડયા છે તેા તે પાપનાં ફળ પણ લાગવવાં જ પડે, અને એ ફળ ભાગવવાને સારૂ નારકી માન્યા સિવાય ન ચાલે. ઉત્કૃષ્ટ પાપ કરનાર પ્રાણી મરીને નારકી થઇ તીવ્ર અને સતત્ દુ:ખ ભાગવે છે.
Page #384
--------------------------------------------------------------------------
________________
ષષમ વ્યાખ્યાન.
૨૮૭ અંપિતને સંશય દૂર થયે. નારકીના અસ્તિત્વ વિષે તેને આસ્થા બેઠી. અને પોતાના ત્રણ શિષ્ય સાથે તે જ વખતે પ્રભુ પાસે દીક્ષા લીધી.
નવમા અચલજાતા--પુણ્ય પાપ વિષે ઈન્દ્રભૂતિ વિગેરે આઠ જણને દીક્ષિત થયેલા સાંભળી, નવમા અચલભ્રાતા નામના પંડિતે વિચાર્યું કે જેના ઈન્દ્રભૂતિ જેવા આઠ શિખ્યો હોય તે પુરૂષ મારે પણ પૂજય જ છે. માટે હું પણ તેમની પાસે જઉં અને મારો સંશય દૂર કરૂં. તે પિતાના ત્રણસે શર્થે સાથે પ્રભુ પાસે આવ્યા. પ્રભુએ તેને કહ્યું કે હે અચલભ્રાતા ! તને પાપ-પુય વિષે સંદેહ છે ને ? આ સદેહ તને પરસ્પર વિરૂદ્ધ ભાસતાં વેદપદેથી જ થાય છે.
पुरुष एवेदं ग्निं सर्वं यद् भूत यच्च भाव्यम् -- આ વેદપદથી તું એમ જાણે છે કે પુણ્ય-પાપ જેવું કંઈ હાઈ જ ન શકે ! તેને અર્થ તે આ પ્રમાણે કરે છે-આ પ્રત્યક્ષ દેખાતું ચેતન–અચેતન સ્વરૂપ, જે થયું અને જે થશે તે સર્વ પુરૂષ જ છે-આત્મા જ છે. આત્મા સિવાય પુણ્ય-પાપ નામના જૂદા પદાર્થ નથી. પણ વળી પુથ પુન વર્મળા, પપઃ વાવેન વર્મળા–એટલે કે શુભકર્મ વડે પ્રાણ પુણ્યશાલી થાય છે અને અશુભ કર્મવડે પાપી થાય છે, એવાં કેટલાંક વેદવાક્યમાં પુણ્ય-પાપની સત્તા જોઈ તું શંકાશીલ બને છે કે ત્યારે આમાં સત્ય શું ?
પરતુ હેમચલાતા! તારે સંશય અગ્ય છે. પુરુષ gવેલું –એ વેદવાકયમાં કેવળ આત્માની સ્તુતિ કરવામાં આવી છે. તેમાં જે એમ કહ્યું છે કે “આ પ્રત્યક્ષ જણાતું જગત--ચેતન અચેતન સ્વરૂપ, જે ભૂતકાળમાં થયું અને ભવિષ્યકાળમાં થશે
Page #385
--------------------------------------------------------------------------
________________
૨૮૮
શ્રો કહપસૂત્રતે સવ આત્મા જ છે, તેમાં માત્ર આત્માને પ્રભાવ અને પ્રતાપ સૂચવ્યો છે. બાકી પુણ્ય-પાપ જેવી કઈ વસ્તુ જ નથી, એ તેમાંથી બીલકુલ અર્થ નીકળી શકતું નથી. જેવી રીતે વિષ્ણમય નતિ ઈત્યાદિ વેદપમાં આખા જગતને વિષ્ણમય કહ્યું છે, પણ તેથી જગતમાં બીજી કોઈ વસ્તુની હૈયાતી જ નથી એમ સમજવાનું નથી, તેમ “જે થયું અને જે થશે તે સર્વ આત્મા જ છે” એ વેદપદમાં આત્માને મહિમા જણાવ્યું છે તેથી આત્મા સિવાય પુય-પાપ જેવું કંઈ નથી એમ સમજવાનું નથી. વળી દરેક પ્રાણું જે સુખ-દુ:ખ અનુભવે છે તેનું કંઈ પણ કારણ અવશ્ય હોવું જોઈએ. કેમકે કારણ વિના કાર્ય ન સંભવે. અને તે કારણે પુણ્યપાપ. (વિસ્તારથી સમજવા માટે બીજા ગણધર-અગ્નિભૂતિ સાથેને પ્રસંગ વાંચ.).
આ પ્રમાણે પ્રભુનાં વચન સાંભળી, અચલભ્રાતા જે સંશય હતો તે તણાઈ ગયે. તેને પાપ-પુણ્ય વિષે પાકી ખાત્રી થઈ ગઈ. તેથી તેમણે પણ પોતાના ત્રણસો શિષ્યો સાથે દીક્ષા લઈ લીધી.
દસમા–મેતાર્ય પંડિતઃ પરલોક છે? ઈન્દ્રભૂતિ વિગેરે નવ જણને દીક્ષિત થયેલા સાંભળી દસમા મેતાર્ય નામના પંડિતને થયું કે ઈન્દ્રભૂતિ જેવા પંડિત જે પુરૂષને પૂજ્ય માને તે માટે પણ પૂજ્ય જ છે. આ વિચાર કરી, પિતાના સંશયની નિવૃત્તિ કરવાના આશયથી તે મેતાર્ય પંડિત પ્રભુ પાસે આવ્યા. સાથે તેમના ત્રણ શિષ્ય પણ હતા.પ્રભુએ તેને કહ્યું કે-હે મેતાર્ય! પરલેક વિષે તને હજી કંઈ ગતાગમ નથી પડતી ને ? તારે આ ભ્રમ પરસ્પર વિરૂદ્ધ લાગતાં કેટલાક વેદ વચનને આભારી છે. વિજ્ઞાનના ખ્યો મૂક્તમ્ય સ્વમુલ્યાય
Page #386
--------------------------------------------------------------------------
________________
ષષમ વ્યાખ્યાન
તાજોવાનુ વિનયત્તિ, છેત્યસંજ્ઞાતિ-વિજ્ઞાનને સમુદાય જ, આ પૃથ્વી વિગેરે પાંચ ભૂતેમાંથી ઉત્પન્ન થઈને પાછે તે ભૂતેમાં જ લય પામે છે. તેથી પરલેક જેવી વસ્તુ નથી. જેને ચૈતન્ય કહેવામાં આવે છે તે પાંચ ભૂતેમાંથી આપોઆપ ઉત્પન્ન થાય છે અને પાંચ ભૂતને વિનાશ થતાંની સાથે જ તે ચૈતન્ય પણ જળબુદ્દબુવત ભૂતામાં લય પામી જાય છે. ચેતન્ય એ ભૂતેને જ ધર્મ છે. ભૂતે નષ્ટ થતાં ચૈતન્ય પણ નષ્ટ થયું જ સમજવું. અને જે ચૈતન્ય જેવી કેઈ સ્વતંત્ર વસ્તુ ન હોય તે પલોક શી રીતે સંભવે? પરંતુ એટલેથી જ તારૂં મન શાન્ત નથી થતું. વર્ષ વીમોડગ્નિહોત્ર ગુહુયોતિ-સ્વર્ગની ઈચ્છાવાળો અગ્નિહોત્ર હોમ કરે અને નારો વૈ ઇવ નાયરે ય: રદ્વાજમશ્નાતિજે બ્રાહ્મણ થઈને શુદ્રનું અન્ન ખાય તે નરકે જાય, એવાં એવાં વેદવચને વાંચીને તને પ્રશ્ન થાય છે કે જે વસ્તુત: પરલોક ન હોય આ સ્વર્ગ-નરકને અર્થ શું ? છેલ્લા બે વાકયમાં પરલોકની સત્તાનું સ્પષ્ટ સૂચન છે.
પરન્તુ હે મેતાર્યા તે વિજ્ઞાનધન–જેવાં વેદવાક્યને અર્થ કરવામાં ભૂલ કરી છે તેથીજ તારી દ્વિધાભાવવાળી દશા વર્તે છે. “વિજ્ઞાનવન”—વાળા વેદવચનને અર્થ આ પ્રમાણે છે-જ્ઞાન -દર્શનને ઉપયોગ તે વિજ્ઞાન કહેવાય, તે વિજ્ઞાનના સમુદાય રૂપ જ આત્મા. શેયપણે એટલે જાણવા ચોગ્યપણે પ્રાપ્ત થયેલા આ પૃથ્વી વિગેરે ભૂતે થકી, અથવા ઘટ પટ વિગેરે ભૂતના વિકાર થકી “આ પૃથ્વી છે” “આ ઘડે છે” “આ વસ્ત્ર છે ” ઈત્યાદિ પ્રકારે તે તે ભૂતેના ઉપગ રૂપે ઉત્પન્ન થઈને, તે ઘટ વિગેરે ભૂતને યપણે અભાવ થયા પછી જ આત્મા પણ
૧૯
Page #387
--------------------------------------------------------------------------
________________
૨૯૦
શ્રી કલ્પસરતેઓના ઉપગરૂપે વિનાશ પામે છે. અને બીજા પદાર્થના ઉપગ રૂપે ઉત્પન્ન થાય છે–પણ જ્ઞાન સામાન્ય સ્વરૂપે તો રહે છે જ. આવી રીતે પૂર્વના ઉપયોગ રૂપે આત્મા ન રહે હોવાથી તેને પૂર્વના ઉપગ રૂપ સંજ્ઞા રહેતી નથી. આ વેદપદથી ઘટપટાદિ ભૂતની અપેક્ષાએ આત્માના ઉપયોગની ઉત્પત્તિ અને વિનાશ સૂચવેલ છે, પણ તેથી ભૂતેમાંથી ચૈતન્ય ઉપજે છે એમ માનવાને જરાયે કારણ નથી. ચૈતન્ય એ ભૂતને ધર્મ જ નથી. તે તે આત્માને જ ધર્મ છે. આત્મા દ્રવ્ય રૂપે નિત્ય છે તેથી તે પરલોકમાં જાય-આવે એ તદન સંભવિત અને
ગ્ય છે. આત્મા અનંતા છે. જે આત્મા જેવાં કર્મ કરે તેવી તેને ગતિ મળે. ( આ વિષય વધારે સ્પષ્ટપણે ઇન્દ્રભૂતિ તથા વાયુભૂતિ સાથેની ચર્ચામાં ચર્ચાય છે.)
મેતાર્ય પંડિતના મનની ઘણીખરી શંકાએ શમી ગઈ. તેની પરલોકને વિષે પુરેપુરી શ્રદ્ધા બેઠી. આખરે તેમણે પણ પિતાના ત્રણ શિષ્યો સાથે તેજ વખતે પ્રભુ પાસે દીક્ષા લીધી
અગીયારમાં પ્રભાસ પંડિતઃ મુક્તિ વિષે ઇન્દ્રભૂતિ વિગેરે દસે જણને દીક્ષિત થયેલા સાંભળી, અગીયારમા પ્રભાસ નામના પંડિતે વિચાર્યું કે જેના ઇન્દ્રભૂતિ જેવા દસે જણ શિષ્ય થયા તે મારે પણ પૂજ્ય છે. માટે હું પણ તેમની પાસે જઈ મારા સંશય દૂર કરી લઉં. એટલે તે પણ પિતાના ત્રણ શિષ્ય સાથે પ્રભુ પાસે આવ્યું. પ્રભુએ તેને કહ્યું કે હે પ્રભાસ ! તને મેક્ષ વિષે અશ્રદ્ધા છે ને? તને આ સંશય પરસ્પર વિરૂદ્ધ ભાસતા વેદપદેથી જ થયે છે. તું જાણે છે કે રામર્થ વા થગ્નિહોત્ર-યાવજ જીવન અગ્નિહોત્ર હેમ ક૨. અર્થાત્ જીંદગીની છેલ્લી ઘડી સુધી અનિડેત્રની ક્રિયા કર્યા
Page #388
--------------------------------------------------------------------------
________________
૧૪મ વ્યાખ્યાન.
૨૯૩
કરવી. એ ક્રિયાનું ફળ શું ? ખહુ બહુ તા સ્વર્ગ, એ ક્રિયા એવા પ્રકારની છે કે તેમાં કેટલાક વધ થાય છે અને કેટલાકને ઉપકાર પણ થાય છે. તેથી તે સાવ શુદ્ધ નહીં, પણ દામિશ્રિત છે. એવી દાષિત ક્રિયા કરનારને મેાક્ષ તેા સભવેજ કેમ ? જે માણસ જીંદગીના છેડા સુધી આવી ક્રિયા કરે તેને મેક્ષરૂપ ફળ આપનારી ક્રિયા કરવાના મુદ્દલ અવકાશ ન મળે. તેથી તેને માટે માક્ષ અશકય અને, એટલા ઉપરથી તે એવા નિર્ણય કર્યો છે કે સ્વર્ગ હાઇ શકે, પણ મુક્તિ જેવી કઇ વસ્તુ ન હેાઇ શકે. પરન્તુ વળી કે મસળીનેવિતવ્યે, પણ્ વતંત્ર, તંત્ર પર્ણ સત્યજ્ઞાનમ, અનન્તવ ક્ષેતિ–અર્થાત્ એ બ્રહ્મ જાણવા, એક પર અને ખીજું અપર, તેઓમાં પર સત્યજ્ઞાન છે અને અનંતર બ્રહ્મ એટલે માલ છે. આવાં માક્ષ તરફ્ લક્ષ ખેંચનારાં વાયે પણ મળી આવે છે. સેવા શુદ્દા સુરવનાહીં-સંસારને વિષે આસક્ત રહેલા પ્રાણીઓને માટે આ મુકિતરૂપી ચુક્ા પ્રવેશ ન થઈ શકે તેવી છે. આમાં પણ મેાક્ષની સત્તાનું સૂચન છે. આવી રીતના પરસ્પર વિરૂદ્ધ ભાસતા વેદપદાથી મેાક્ષના અસ્તિત્વ વિષે તને સૂઝ નથી પડતી એ દેખીતુ છે. પરંતુ હું પ્રભાસ ! તારા સશય અચેાગ્ય છે. તું નરામય–વાળા વાકયના અજ નથી સમજી શકયા. તેમાં જે “વા’ શબ્દ છે તે ‘અ’િ—પણુના અવાળા છે. એટલે તેના અથ એમ થાય કે જીવનપર્યં ત પણ અગ્નિહેાત્ર હામ કરવા. મતલમ કે જે કોઇ સ્વર્ગનાજ અથી હોય તે આખી જીંદગી સુધી પણ અગ્નિાત્ર કરે, પરંતુ જે માક્ષાથી હાય તેજ઼ે તે અગ્નિાત્ર જેવી ક્રિયાઓ ત્યજી દઈ મેાક્ષસાધક ક્રિયામાં પુરૂ લક્ષ આપવું એ જ ચેાગ્ય છે. દરેક પ્રાણીએ મરણ આવે ત્યાંસુધી અગ્નિાત્ર જ કર્યા કરવા. એવા એમાં નિયમ નથી. વસ્તુત: સ્વર્ગ અને માક્ષ અને છે. સ્વર્ગીપ્રાપ્તિના વિધિ એટલેજ મેાક્ષમાર્ગને
Page #389
--------------------------------------------------------------------------
________________
૨૯૨
શ્રી કલ્પસૂત્ર—
નિષેધ એમ માનવાની ભયંકર ભૂલ કેાઈએ પણ ન કરવી જોઇએ. શુદ્ધ જ્ઞાન દન અને ચાશ્ત્રિવડે કર્મને ક્ષય થાય છે અને આત્માના સમગ્ર કર્મના ક્ષય થવા તેનું જ નામ મેાક્ષ.
પંડિત પ્રભાસના સંશય પણ, પ્રભુની અમૃતમયી વાણી સાંભળતાંજ નષ્ટ થયા. તેને મેાક્ષના અસ્તિત્વની સજ્જડ ખાત્રી થઇ. તેથી તેજ વખતે પેાતાના ત્રણસેા શિષ્યે સાથે પ્રભુ પાસે દીક્ષા લીધી.
ગણધરપદે સ્થાપના
ઉપયુક્ત રીતે ગીતમ ગોત્રના શ્રી ઇન્દ્રભૂતિથી માંડી, પ્રભાસ પર્યં ત અગીયારે પડિતાએ, પેાતાના ચુમ્માલીશસે શિષ્યા સાથે પ્રભુ પાસે દીક્ષા લીધી. તે મુખ્ય અગીયાર જણાએ ઉત્પાદ, વ્યય અને પ્રાવ્ય-એટલે કે દરેક પદાર્થ ઉત્પન્ન થાય છે, નાશ પામે છે અને દ્રવ્યરૂપે નિત્ય રહે છે-એ પ્રમાણે પ્રભુ પાસેથી ત્રિપદીનું સ્વરૂપ જાણી, અગીયાર મગ અને ચૌદ પૂર્વની રચના કરી. પ્રભુએ તેમને ગણધર પદે
સ્થાપ્યા.
ગણુધરાએ દ્વાદશાંગીની રચના કર્યા ખાદ્ય પ્રભુ તેમને તેની અનુજ્ઞા કરે છે અને શક્રેન્દ્ર દિવ્ય ચૂર્ણના ભરેલા વામય દિવ્ય થાળ લઈને પ્રભુ પાસે ઉભા રહે છે. ત્યારપછી પ્રભુ રત્નમય સિ’હાસન પરથી ઉઠીને ચણુ ની સંપૂર્ણ મુષ્ટિ ભરે છે, તે વખતે ગૌતમ વિગેરે અગીયારે ગણધરો જરા નમીને અનુક્રમે પ્રભુ પાસે ઉભા રહે છે. દેવા વાજીંત્રનાં ધ્વનિ—ગાયન વિગેરે મધ કરી માન રહે છે અને સઘળું સ્વસ્થ ચિત્તે સાંભળે છે. પછી પરમાત્મા શ્રી મહાવીર ખેલ્યા કે—“ગૌતમને દ્રવ્ય, ગુણ અને પર્યાય વડે તીર્થની આજ્ઞા આપું છું.” તે પછી પ્રભુએ પ્રથમ
Page #390
--------------------------------------------------------------------------
________________
ષષમ વ્યાખ્યાન.
૨૯૩. શ્રી ગૌતમસ્વામીના મસ્તક ઉપર અને પછી અનુક્રમે બીજાએના મસ્તક ઉપર ચણ નાખ્યું. દેવેએ પણ એ પ્રસંગે હર્ષિત થઈ, તે અગીયારે ગણધર ઉપર ચૂર્ણ, પુષ્પ અને સુગંધી પદાર્થોની વૃષ્ટિ કરી. ત્યારપછી પ્રભુએ સુધર્માસ્વામીને મુનિસમુદાયમાં અગ્રેસર સ્થાપી તેમને ગણની અનુજ્ઞા આપી.
પ્રભુના એકંદર ચોમાસાં શ્રમણ ભગવાન મહાવીરે અસ્થિક ગામને આશ્રીને, વર્ષાકાળમાં રહેવા માટે પહેલું અંતરાવાસ-માસું કર્યું. ચંપા અને પૃષ્ટચંપાને આશ્રીને વષકાળમાં રહેવા માટે ત્રણ માસાં કર્યા. વૈશાલીનગરી અને વાણિજ્ય ગ્રામને આશ્રીને બાર માસાં ર્યા. રાજગૃહનગરની બહાર ઉત્તર દિશામાં નાલંદ નામના પાડાને આશ્રીને ચાદ ચોમાસાં કર્યાં. છ માસાં મિથિલા નગરીમાં, બે ભદ્રિકાનગરીમાં, એક આયંબિકાનગરીમાં, એક શ્રાવસ્તીનગરીમાં, એક વજભૂમિ નામના અનાર્ય દેશમાં, અને એક મધ્યમ પાપાનગરીને વિષે હસ્તિપાલ રાજાના કારકુનોની સભામાં અપશ્ચિમ-છેડલું ચોમાસું કર્યું. પાયાનગરીનું નામ પ્રથમ તે અપાપા હતું, પણ પ્રભુ તે નગરીમાં કાલધર્મ પામ્યા તેથી દેવોએ તેનું નામ ફેરવીને પાપાપુરી પાડયું. આ રીતે પ્રભુના છદ્મસ્થકાળમાં અને કેવલી અવસ્થામાં બધા મળીને બેંતાલીશ ચોમાસાં થયાં. શ્રી મહાવીર પ્રભુ ક્યાં અને કયારે નિર્વાણ પામ્યા?
શ્રમણ ભગવાન મહાવીરે જે વર્ષાકાળમાં મધ્યમ પાપાપુરીને વિષે હસ્તિપાલ રાજાના કારકુનેની સભામાં છેલ્લું ચોમાસું વર્ષોમાં રહેવા માટે કર્યું, તે ચોમાસાને–વર્ષાકાળનો જે (આ) ચૂંથો મહિને, વષકાળનું સાતમું પખવાડીયું, એટલે કે
Page #391
--------------------------------------------------------------------------
________________
ર૯૪
શ્રી કલ્પસૂત્રકાર્તિક માસનું (ગુજરાતી આસો માસનું) કૃષ્ણ પખવાડીયુ, તે કાર્તિક માસના કૃષ્ણ પખવાડીયાના પંદરમે દિવસે ( ગુજરાતી આ માસની અમાસે), પાછલી રાત્રીએ-તે રાત્રિને વિષે કાળધર્મ પામ્યા, કાળસ્થિતિ અને ભવસ્થિતિની જાળથી છુટા થયા, સંસારનો પાર પામી ગયા, સંસારમાં ફરીથી ન આવવું પડે તેવી રીતે લેકાગ્રલક્ષણ ઉંચે સ્થાને પ્રાપ્ત થયા; તેમનાં જન્મ, જરા અને મરણના બંધને–બંધનના હેતુભૂત કી છેદાઈ ગયાં; તેઓ સિદ્ધ થયા, બુદ્ધ થયા, ભપગ્રાપ્તિ કર્મોથી મુકત થયા, સકળ દુ:ખોથી અંત પામ્યા, સમગ્ર સંતાપથી પર થયા, શરીર અને મન સંબંધી સર્વ દુઃખોથી અળગા થયા. .
શ્રી મહાવીર પ્રભુ જે સંવત્સરમાં–વરસમાં નિર્વાણ પામ્યા ત ચન્દ્ર નામને બીજે સંવત્સર હતું. તે કાર્તિક માસ પ્રીતિવર્ધન નામને હતે, નંદિવર્ધન નામનું પખવાડીયું હતું, અગ્નિવેશ્ય નામને દિવસ હતો. (અગ્નિવેશ્યનું બીજું નામ ઉપશમ પણ કહેવાય છે, તે અમાવાસ્યાની રાત્રિ દેવાનંદા નામની હતી, તે રાત્રિનું બીજું નામનિરતિ એ પ્રમાણે પણ કહેવાય છે.) તે વખતે અર્ચ નામનો લવ હતો, મુહૂર્ત નામને પ્રાણુ હતા,સિદ્ધ નામને સ્તક હતું, નાગ નામનું કારણ હતું, (શકુનિ વિગેરે ચાર સ્થિર કરણેમાં આ કરણ ત્રીજું છે અને અમાવાસ્યાના ઉત્તરાર્ધમાં આ નાગકરણ જ હોય છે.) સવોર્થસિદ્ધ નામનું મુહૂર્ત હતું, એ વખતે સ્વાતિ નક્ષત્ર સાથે ચન્દ્રમાને યોગ પ્રાપ્ત થયે, શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મ પામ્યા તેમના શરીર અને મન સંબંધી સર્વ દુ:ખે ક્ષીણ થયાં.
સંવત્સર, માસ, દિવસ, રાત્રિ, મુહૂર્તનાં નામ સૂર્યપ્રજ્ઞપ્તિ પ્રમાણે સંવત્સર, માસ, દિવસ, રાત્રિ અને
Page #392
--------------------------------------------------------------------------
________________
ષષમ વ્યાખ્યાન.
૨૯૫
મુહુર્તનાં નામ નીચે જણાવીએ છીએ –એક યુગમાં પાંચ સંવત્સર હોય છે –(૧) ચન્દ્ર (૨) ચન્દ્ર (૩) અભિવર્ધન (૪) ચંદ્ર અને (૫) અભિવતિ .
શ્રાવણ માસથી માંડીને બાર માસનાં નામ:-(૧) અભિ નંદન (૨) સુપ્રતિક (૩)વિજય (૪) પ્રીતિવદ્ધને (૫)શ્રેયાન (૬) શિશિર (૭) શેભન (૮) હૈમવાન (૯) વસંત (૧૦) કુસુમસંભવ (૧૧) નિદાઘ (૧૨) વનવિરોધી.
પંદર દિવસનાં નામ-(૧) પૂર્વીગસિદ્ધ (૨) મરમ (૩) મનહર (૪) યશોભદ્ર (૫) યશોધર (૬) સર્વકામસમૃદ્ધ (૭) ઈન્દ્ર (૮) મુદ્ધભિષિકત (૯) સૈમન (૧૦) ધનંજય (૧૧) અર્થસિદ્ધ (૧૨) અભિજિત્ (૧૩)રત્યાશન (૧૪) શતંજય (૧૫) અગ્નિવેશ્ય.
પંદર રાત્રિનાં નામ:-(૧) ઉત્તમા (૨) સુનક્ષત્રા (3) ઇલાપત્યા (૪) યશોધરા (૫) સોમનસી (૬) શ્રી સંભૂતા (૭) વિજયા (૮) વૈજયંતી (૯) જયંતી (૧૦) અપરાજિતા (૧૧ ) ઈચ્છા (૧૨) સમાહારા (૧૩) તેજા (૧૪) અતિતેજા અને (૧૫) દેવાનંદા.
ત્રીસ મુહૂર્તનાં નામ-૧) રૂદ્ર (૨) શ્રેયાન (૩) મિત્ર (૪) વાયુ (૫) સુપ્રતીત (૬) અભિચન્દ્ર (૭) મહેન્દ્ર (૮) બલવાન (૯) બ્રહ્મા (૧૬) બહુસત્ય (૧૧) એશાન (૧૨) ત્વષ્ટા (૧૩) ભાવિતાત્મા (૧૪) વૈશ્રવણ (૧૫) વારૂણ (૧૬) આનંદ (૧૭) વિજય (૧૮) વિજયસેન (૧૯) પ્રાજાપત્ય (૨૦) ઉપશમ (૨૧) ગંધર્વ (૨૨) અનિવેશ્ય (૨૩) સતવૃષભ (૨૪) આતાવાન (૨૫) અર્થવાન(૨૬) આણવાન (૨૭) ભમ (૨૮) વૃષભ (૨૯) સર્વાર્થસિદ્ધ અને (૩૦) રાક્ષસી.
Page #393
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્પસૂત્ર
નિવણવાળી રાત્રીએ શું થયું? જે રાત્રિને વિષે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મ પાચાચાવત્ સર્વ દુઃખથી મુક્ત થયા તે રાત્રિએ ઘણું દેવ-દેવીઓ સ્વર્ગમાંથી આવવાં અને પાછાં જવા લાગ્યાં, તેથી આકાશમાં સર્વત્ર ઉદ્યત ફેલાયે–રાત્રિ પ્રકાશમયી બની ગઈ, વર્ગથી નીચે ઉતરતાં અને ઉંચે ચડતાં દેવ-દેવીઓને લીધે રાત્રિ જાણે અતિશય આકુળ થઈ હોયની એ ભાસ થયે!
તેજ રાત્રિએ ભગવાનના શ્રેષ્ઠ અંતેવાસી–મોટા-પટ્ટધર શિષ્ય ગૌતમ ગોત્રના શ્રી ઈન્દ્રભૂતિ અણગારને, જ્ઞાતકુલમાં જન્મેલા શ્રી મહાવીર પ્રભુ વિષે જે પ્રેમબંધન હતું તે નષ્ટ થયું અને અનંત વસ્તુના વિષયવાળું, અવિનાશી, અનુપમ, યાવત કઈ પણ વસ્તુવડે સ્કૂલના ન પામે એવું, સમસ્ત આવરણ રહિત, સઘળા પર્યાયે યુક્ત, સર્વ વસ્તુને જણાવનારું, સઘળા અવયવોથી સંપૂર્ણ પ્રધાન કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયું.
શ્રી ગૌતમસ્વામીને કેવી રીતે કેવલજ્ઞાન થયું ?
શ્રી મહાવીર પ્રભુએ શૈતમને પિતાની ઉપર પ્રશસ્ત સ્નેહરાગ છે એમ જાણી, તે નેહરાગ નિવર્તન કરવા માટે, પિતાના અંત વખતે–અમાવાસ્યાના સંધ્યાકાળ પહેલાં, શ્રી ૌતમસ્વામીને નજીકના કે ગામમાં, દેવશર્મા નામના બ્રાહાણને પ્રતિબોધવા મેકલ્યા. ગતમસ્વામી પ્રભુની આજ્ઞા સ્વીકારી તુરત ત્યાં ગયા અને દેવશર્માને પ્રતિબંધ કરી, પ્રભાતે પાછા આવતાં રસ્તામાં શ્રી મહાવીર પ્રભુનું નિર્વાણ સાંભળ્યું. સાંભળતાં જ ક્ષણવાર વાહત જેવા શૂન્ય થઈ ગયા! ડીવાર સ્તબ્ધપણે ઉભા રહી, તેઓ બોલવા લાગ્યા કે-“હે સ્વામી !
Page #394
--------------------------------------------------------------------------
________________
પરમ વ્યાખ્યાન,
. ૨૭
આટલે વખત મેં આપની સેવા કરી, પણ અંત સમયે જ મને આપના દર્શનથી દૂર કર્યો? | હે જગત્પતિ! આજે મિથ્યાત્વરૂપી અંધકાર ફેલાઈ રો છે, કુતીથી રૂપી ઘુવડે ગરવ કરી રહ્યા છે, અને દુકાળ, ચુદ્ધ, વૈર વિગેરે રાક્ષસ રાહ જોતાં બેઠાં છે ! હે પ્રભુ! તમારા વિના આજનું ભરતક્ષેત્ર, ચન્દ્રને રાહએ ગળે હોય અને જેવું આકાશ લાગે તેવું નિસ્તેજ લાગે છે. તમારા વિના સુનું લાગતું ભરતક્ષેત્ર, દીપક વિનાના મહેલ જેવું, જાણે ખાવા ધાતું હોય તેવું લાગે છે!
હે નાથ ! હું હવે કોના ચરણકમળમાં મારું માથું ઝુકાવી ને વારંવાર પદાર્થો વિષે પ્રશ્નો પૂછીશ? હવે હું “હે ભગવાન!” કહી કેને સંબોધીશ? મને પણ હવે બીજે કેણ આપ્તવાણીથી મૈતમ કહીને બોલાવશે?
અરેરે ! વીર ! હે વીર ! આપે આ શું કર્યું ? આવે ખરે અવસરે જ મને કાં દૂર કર્યો? હે ભગવન ! તમને શું એમ લાગ્યું કે એક બાળકની પેઠે આડે પડીને આપને છેડે ન છેડત ? હું પાસે હોત તે તમારા કેવળજ્ઞાનમાં ભાગ પડાવત? અને મને કદાચ તમારી સાથે મોક્ષ પર્યત રાખે છે તે શું મોક્ષમાં સંકડાશ પડત? તમને હું શું ભારે પડતો હતો કે મને મૂકીને ચાલ્યા ગયા ?” આ પ્રમાણે થોડા વખત સુધી તે તેમના મુખમાંથી “વીર! વીર!” નામને જાપ અખલિતપણે વહેવા લાગ્યા.
ડી વારે તેમની જ્ઞાનદષ્ટિ સતેજ થઈ. શેકને આવેગ શમી ગયે. તેઓ જ્ઞાનદષ્ટિએ વિચારવા લાગ્યા કે “અરેરે ! હું કેવી મિથ્યા ભ્રમણામાં પડી ગયો? વીતરાગ તે નેહ વિના
Page #395
--------------------------------------------------------------------------
________________
૨૯૮
શ્રી કલ્પસૂત્ર
ના જ હોય, એ સત્ય અને કેમ ન સૂઝયું? મારે જ અપરાધ કે મેં તે વખતે મૃતનો ઉપયોગ ન દીધે. એ નિર્મોહીને તે વળી મારી પર શાને મેહ હોય? ખરેખર હું પોતે જ મેહમાં પકર્યો છું. મારા આ એકપકખા સ્નેહને ધિકાર છે! મારે એવા નેહને આ ક્ષણેજ ત્યાગ કરે જોઈએ. વસ્તુત: મારૂં કેણ છે હું એક છું, મારૂં કઈ જ નથી, તેમ હું પણ કેઈને નથી.” આવી રીતે સમભાવના વિષે આરૂઢ થતાં શ્રી મૈતમ સ્વામીને પણ તત્કાળ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું.
પ્રાત:કાળમાં ઇંદ્રાદિએ આવી મહોત્સવ કર્યો.
મોક્ષમાર્ગમાં પ્રવર્તેલા સાધકને, સ્નેહ એ વજીની સાંકળ સમાન છે. જયાં સુધી શ્રી વીર પ્રભુ જીવતા રહ્યા, ત્યાં સુધી તેમનો પર રનેહ ધરાવનાર શ્રી ગૌતમ સ્વામી કેવલીન થઈ શક્યા. પરંતુ એકંદરે તમસ્વામીને બધું સવળું પડી ગયું એ એક આશ્ચર્યની વાત છે. તેમને પ્રચંડ ગર્વ–પાંડિત્યનું અભિમાન તેમને પ્રભુ પાસે ખેંચી ગયું અને ત્યાં બે પામ્યા. એટલે એક રીતે અહંકાર જ તેમને પ્રતિબોધમાં સહાયક નીવડ, તેમને રાગ ગુરૂભક્તિમાં પરિણમ્ય અને પ્રભુના વિરહમાંથી ઉદ્ભવેલે ખેદ, કેવળજ્ઞાન પ્રાપ્ત કરાવવામાં સાધનભૂત થયો. શ્રી ગૌતમસ્વામી બાર વરસ સુધી કેવલિપયોય પાળી, સુધર્મા સ્વામીને લાંબા આયુષ્યવાળા જાણી તેમને ગણ પી લે સીધાવ્યા. •
દીવાળી અને ભાઈબીજ પર્વ કેમ પ્રવર્યા?
જે રાત્રિને વિષે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મ પામ્યા તે રાત્રિએ કાશી દેશના મલ્લકિ જાતિના નવ રાજાઓ, અને કેશલા દેશના લેછકિ જાતિના નવ રાજાઓ, જેઓ ભગવંતના મામા ચેટક રાજાના સામંત હતા અને જેઓ કાર્યવશાત પાવાપુરીમાં
Page #396
--------------------------------------------------------------------------
________________
છમ વ્યાખ્યાન.
૨૯
ગણને મેળાપ કરવા એકઠા થયા હતા, તેમણે-અઢારે ગણરાજાઓએ અમાવાસ્યાને વિષે, સંસારસમુદ્રથી પાર પહોંચાડનાર-પષધો પવાસ કર્યો હતો. અહિં પિષધોપવાસને અર્થ આહારત્યાગ પિષધરૂપ કરવાનું છે. કારણ કે તે સિવાય તેઓને દીવા પ્રકટાવવા ન સંભવે. તે અઢારે રાજાઓએ વિચાર્યું કે શ્રમણ ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા તેથી ભાવ ઉદ્યત તે ગયે, પણ હવે આપણે દ્રવ્ય ઉદ્યોત કરવો જોઈએ. તેથી તેમણે તે રાત્રિએ દીવા પ્રકટાવ્યા. ત્યારથી દીપોત્સવ-દીવાળી નામનું પર્વ શરૂ થયું. અને કાર્તિક સુદ એકમને દિવસે દેવોએ શ્રી ગૌતમસ્વામીના કેવલજ્ઞાનને મહત્સવ કર્યો. ત્યારથી તે દિવસ પણ લોકોમાં આનંદ-ઉત્સવમય ગણાય. પ્રભુના મોટા ભાઈ –નંદિવર્ધન રાજા પ્રભુનું નિર્વાણ થયેલું સાંભળી અત્યંત ખિન્ન થયા.એખિન્નતાં ટાળવા તેમની બહેન સુદર્શનાએ તેમને સમજાવી કાર્તિક સુદ બીજને દિવસે આદર સહિત પોતાને ઘેર બોલાવી ભોજન કરાવ્યું. ત્યારથી “ભાઈ બીજ” નામનું પર્વ પ્રવત્યું.
તેજ રાત્રિએ ભસ્મરાશિ ગ્રહ બેઠે જે રાત્રિએ ભગવાન કાળધર્મ પામ્યા તેજ રાત્રિએ, કૂર સ્વભાવવાળે અને બે હજાર વર્ષની સ્થિતિવાળો ભમ્મરાશિ નામને ત્રિીશમે મહાગ્રહ ( આ ગ્રહ એક નક્ષત્રમાં બે હજાર વર્ષ પર્યત રહે છે) શ્રમણ ભગવાન મહાવીરના જન્મ નક્ષત્રમાં ( ઉત્તરાફાશુની નક્ષત્રમાં) સંકાંત થયે.
ગ્રહનાં નામ–હે અાશી છે. (૧) અંગારક (૨) વિકાસક (૩) લેહિતાક્ષ (૪) શનૈશ્ચર (૫) આધુનિક (૬) પ્રાધુનિક (૭) કણ (૮) કણક (૯) કણકણક (૧૦) કણવિતાનક (૧૧) કણસંતાનક ( ૧૨ ) સેમ (૧૩) સહિત
Page #397
--------------------------------------------------------------------------
________________
sjel
૩se
શ્રી કલ્પસત્ર(૧૪) આશ્વાસન (૧૫) કાર્યોપગ (૧૬) કર્બરક (૧૭) અજકરક (૧૮) દુંદુભક (૧૯) શંખ (૨૦) શંખનાભ (૨૧) શંખવષ્ણુભ (૨૨) કંસ (૨૩) કંસનાભ (૨૪) કંસવણભ (૨૫) નીલ (૨૬) નીલાલભાસ (૨૭) રૂપી (૨૮) રૂપાવભાસ (૨૯) ભસ્મ (૩૦) ભસ્મરાશિ (૩૧) તિલ (૩૨) તિલપુષ્પવર્ણ (૩૩) દક (૩૪) દકવણું (૩૫) કાર્ય (૩૬) વ (૩૭) ઈન્દ્રાગ્નિ (૩૮) ધૂમકેતુ (૩૯) હરિ (૪૦) પિંગલ (૪૧) બુધ (૪૨) શુક (૪૩) બૃહ સ્પતિ (૪૪) રાહુ (૪૫) અગસ્તિ (૪૬) માણવક (૪૭) કામસ્પર્શ (૪૮) ધુર (૪૯) પ્રમુખ (૫૦) વિકટ (૫૧) વિસંધિક૫ (પર) પ્રકલ્પ (૫૩) જટાલ (૫૪) અરૂણ (૫૫) અગ્નિ (પ૬) કાલ (૫૭) મહાકાલ (૫૮) સ્વસ્તિક (૫૯) સાવસ્તિક (૬૦) વર્ધમાન (૬૧) પ્રલંબ (૬૨) નિત્યલેક (૬૩) નિત્યોત (૬૪) સ્વયંપ્રભ (૬૫) અવભાસ (૬૬) શ્રેયસ્કર (૬૭) ક્ષેમકર (૬૮) આશંકર (૯) પ્રશંકર (૭૦) અરજ (૭૧) વિરજા (૭૨) અશોક (૭૩) વીતશેક (૭૪) વિતત (૭૫) વિવસ્ત્ર (૭૬) વિશાલ (૭૭) શાલ (૭૮) સુવ્રત (૭૯) અનિવૃત્તિ ૮૦) એકજરી (૮૧) કિજટી (૮૨) કર (૮૩) કરક (૮૪) રાજા (૮૫) અર્ગલ (૮૬) પુષ્પ (૮૭) ભાવ (૮૮) કેતુ - જ્યારથી ભસ્મરાશિ નામનો મહાગ્રહ પ્રભુના જન્મનક્ષત્રમાં સંક્રાન્ત થયે, ત્યારથી માંડીને શ્રમણ તપસ્વીઓ એટલે કે સાધુઓને અને સાધ્વીઓને ઉદિત ઉદિત પૂજાસત્કાર પ્રવર્તતા નથી, એટલે કે ઉત્તરોત્તર વૃદ્ધિ પામતા અયુસ્થાન-વંદનાદિરૂપ પૂજા અને વસ્ત્રદાનાદિ બહુમાન કરવા રૂપ આદર-સત્કાર મેળા પડયા. એજ કારણે પ્રભુના અંત સમયે ઈન્દ્ર પ્રભુને પ્રણામ
Page #398
--------------------------------------------------------------------------
________________
ષષ્ટમ વ્યાખ્યાન.
કરી-અંજલિ જોડી વિનતિ પણ કરેલી કે –“હે સ્વામી! કુપા કરી ક્ષણવાર આપનું આયુષ્ય વધારે, જેથી આપનાં જીવતાં આ કૂર ભસ્મરાશિ ગ્રહ આપના જન્મનક્ષત્રમાં સંક્રમણ થાય તે પછી આપના શાસનને પીડા ન કરી શકે. હે કૃપાનિધાન! કૃપા કરીને એક ક્ષણ વાર રહી જાઓ.” ત્યારે પ્રભુએ કહ્યું કે –“હે શક્ર! એવું કદાપિ થયું નથી કે ક્ષીણ થયેલા આયુષ્યને તીર્થકર પણ વધારી શકયા હોય. તીર્થને જે બાધા અવશ્ય થવાની છે તે તે થશેજ. પરંતુ બે હજાર વર્ષ પૂર્ણ થશે ત્યારે મારા જન્મનક્ષત્રથી આ ભમ્મરાશિ ગ્રહ અતિકાંત થતાં છયાસી વર્ષના આયુષ્યવાળા કલ્કી નામના અધમી નીચ રાજાને તું મારી નાખશે અને તે કલકીના પુત્ર ધર્મદત્ત નામના રાજાને રાજ્ય ઉપર સ્થાપન કરશે ત્યારથી સાધુ-સાધ્વીઓને આદરસત્કાર–પૂજા ઉત્તરોત્તર વૃદ્ધિ પામશે.”
ભસ્મરાશિને પ્રભાવ જે શત્રિને વિષે ભગવાન કાલધર્મ પામ્યા તે જ રાત્રિએ, ઉદ્ધરી ન શકાય એટલા બધા અતિ સૂક્ષમ કુંથુવા નામનાં જીવડાં ઉત્પન્ન થયાં. તે એવાં તે સૂક્ષ્મ હતાં કે જે સ્થિર પડી રહ્યા હોય તે છવાસ્થ સાધુ-સાધ્વીઓની દષ્ટિએ પણ એકદમ ન ચડે. બાકી અસ્થિર હોય અને હાલતાં-ચાલતાં હોય તો જલદી દેખાઈ આવે.
- સાધુ-સાધ્વીઓનાં અનશન–આ પ્રમાણે અતિશય છત્પત્તિ થઈ પડેલી જોઈ ઘણાં સાધુ-સાધ્વીઓએ અનશન કર્યા. ત્યારથી માંડીને સંયમ દુરારાધ્ય થઈ પડો, પૃથ્વી જીવ- જંતુઓથી ઉભરાવા લાગી, સંયમને લાયક ક્ષેત્ર દુર્લભ થઈ પડયું, અને પાખંડીઓનું પ્રાબલ્ય વધવા લાગ્યું.
Page #399
--------------------------------------------------------------------------
________________
૩૦૨
શ્રી કલ્પસૂત્ર
સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકાની સંપદા
શ્રમણ ભગવાન મહાવીરને ઇન્દ્રભૂતિ વિગેરે ચાર હજાર સાધુઓ હતા, આર્ય ચંદનબાલા,વિગેરે છત્રીસ હજાર સાવીઓ હતી. શંખ, શતક વિગેરે એક લાખ અને ઓગણસાઠ હજાર શ્રાવક હતા. અને સુલસા, રેવતી વિગેરે ત્રણ લાખ અને અઢાર હજાર શ્રાવિકાઓ હતી. સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાની એટલી ઉત્કૃષ્ટ સંપદા પ્રભુને હતી.
ચંદપૂવીની સંખ્યા–ભગવાનને ત્રણસો ચાદપૂવી હતા. ચાદપૂવી અસર્વજ્ઞ હોવા છતાં સર્વજ્ઞ જેવા જ હોય. અકારાદિ સર્વ અક્ષરના સંગને જાણે, સર્વજ્ઞની જેમ સાચી પ્રરૂપણા કરે. (પ્રજ્ઞાપના સૂત્રમાં કેવલી અને શ્રુતકેવલીને તુલ્ય કહેલા છે, તેથી સર્વજ્ઞની પેઠે જ સત્ય પ્રરૂપણ કરે.)
અવધિજ્ઞાનીઓની સંખ્યા–ભગવાનને અતિશયો એટલે આમષધી વિગેરે લબ્ધિઓને પ્રાપ્ત થયેલા તેરસે અવધિજ્ઞાનીઓ હતા.
કેવળજ્ઞાનીઓની સંખ્યા–સંપૂર્ણ-સંભિન્ન શ્રેષ્ઠ જ્ઞાન અને દર્શનને ધારણ કરનારા સાત કેવલજ્ઞાનીઓ હતા.
વૈક્રિયલબ્ધિવાળા મુનિઓ–પિત દેવ ન હોવા છતાં દેવની અદ્ધિને પ્રાપ્ત થયેલા-દેવની ઋદ્ધિ વિકુવાને સમર્થ એવા વૈક્રિય લબ્ધિવાળા સાતસો મુનિએ પ્રભુને હતા.
મન:પર્યવજ્ઞાનીની સંખ્યા–અઢીદ્વીપ અને બે સમુદ્રને વિષે રહેલા પર્યાપ્ત સંજ્ઞા પંચેન્દ્રિયના મને ગત ભાવને જાણનારા, પાંચસે વિપુલમતિ મન:પર્યવજ્ઞાનીઓ હતા.
* મન:પર્યવજ્ઞાની બે પ્રકારના હોય છે. એક વિપુલમતિ અને બીજા નાજુમતિ. વિપુલમતિ સંગ્નિ પંચેંદ્રિયના મનોગત પદાર્થને સર્વ વિશેષણ
Page #400
--------------------------------------------------------------------------
________________
૩૦૩
વષમ વ્યાખ્યાન.
વાદીઓની સંખ્યા–દેવ, મનુષ્ય કે અસુરની સભામાં વાદને વિષે પરાજય ન પામે એવા પ્રકારના ચાર વાદીઓ હતા.
મેક્ષે ગયેલાની સંખ્યા-શ્રમણ ભગવાન મહાવીરના સાતસે શિષ્ય અને ચાદસે સાધ્વીઓ મુક્તિ પામ્યાં ચાવતું સર્વ દુઃખથી મુક્ત થયાં.
અનુત્તર વિમાનમાં ઉતન્ન થનારા મુનિઓ–ગતિ એટલે આગામી મનુષ્યગતિમાં એક્ષપ્રાપ્તિ રૂપ કલ્યાણ છે જેમને, સ્થિતિ એટલે દેવભવમાં પણ પ્રાય: વીતરાગપણું હોવાથી કલ્યાણ છે જેમને, તથા આગામી ભવમાં સિદ્ધ થવાના હેવાથી જેઓને કલ્યાણ છે એવા આઠસે અનુત્તર વિમાનમાં ઉન્ન થનારા મુનિએની ઉત્કૃષ્ટ સંપદા પ્રભુને થઈ.
યુગાન્તકૃદભૂમિ અને પર્યાયાન્તભૂમિ " શ્રમણ ભગવાન મહાવીરને બે પ્રકારની તકૃભૂમિ થઈ, એટલે કે મહાવીર પ્રભુના શાસનમાં મશગામીઓને મિક્ષે જવાને કાલ બે પ્રકારે થો:–યુગાન્તકૃભૂમિ અને પર્યાયાન્ત
દભૂમિ.
યુગ એટલે ગુરૂ શિષ્ય પ્રશિખ્યાદિ ક્રમસર વર્તતા પટ્ટધર સહિત જાણે, અને ઋજુમતિ સામાન્ય સ્વરૂપે જાણે. વિપુલમતિ અઢી અંગુલ અધિક એવા મનુષ્ય ક્ષેત્રમાં રહેલા સંગ્નિ પંચેન્દ્રિયોના મનોગત પદાર્થને જાણે અને જુમતિ મનુષ્ય ક્ષેત્રમાં રહેલા સંસિ પંચેન્ટિના મનોગત પદાર્થને જાણે. વિપુલમતિ અને જુમતિમાં એટલે ભેદ હેય.
* સંસારને નાશ કરે-સે જાય તે અંતકૃત કહેવાય, તેઓની ભૂમિ એટલે કાળ.
Page #401
--------------------------------------------------------------------------
________________
૩૦૪
શ્રી કલ્પસૂત્ર–
પુરૂષા, તેઓ વડે પ્રમિત-મર્યાદિત જે મેાક્ષગામીઓના માક્ષે જવાના કાળ તે 'યુગાન્તકૃભૂમિ કહેવાય,
પર્યાય એટલે પ્રભુના કેલિપણાના ઉત્પન્ન થયાનેા કાલ, તેને આશ્રીને જે મેક્ષગામીઆના મેક્ષે જવાના કાળ તે પર્યાયાન્તકૃભૂમિ કહેવાય.
શ્રમણ ભગવાન મહાવીરને ત્રીજા પુરૂષયુગ સુધી યુગાન્ત કૃભૂમિ થઇ. એટલે કે પ્રભુથી આરંભી તેમના પટ્ટધર ત્રીજા પુરૂષ સુધી –શ્રી જજીસ્વામી સુધી મેાક્ષમાર્ગ ચાલુ રહ્યા. હવે પોયા કભૂમિ વિષે:—ચાર વરસ સુધીના છે. કેલિપણાના પર્યાય જેમને એવા શ્રી મહાવીર પ્રભુ થયે છતે કેાઇ કેવલીએ સ'સારના અંત કર્યો, એટલે કે શ્રી મહાવીર પરમાત્માને કેવલજ્ઞાન થયા પછી ચાર વર્ષે માક્ષમાગ ચાલુ થયા.
પ્રભુના નિર્વાણ સમયની દેશ-કાળ સ્થિતિ
તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર ત્રીશ વ સુધી ગૃહસ્થાવાસની મધ્યમાં રહીને, આર વરસથી કઇક અધિક સમય સુધી-ખાર વરસ અને સાડા છ મહિના સુધી છદ્મસ્થ પર્યાય પાળીને, ત્રીશ વરસથી કંઇક ઓછા સમય સુધી
૧ તીર્થંકરથી આરંભીને તેમના પટ્ટધર જેટલા પુરૂષો સુધી મેાક્ષમા ચાલુ રહે–સાધુએ વિગેરે મેાક્ષગામીએ માક્ષે જાય તે કાલને યુગાન્તકૃદ્દભૂમિ કહે છે. કાલના અમુક પ્રમાણવિશેષને યુગ કહે છે. તે યુગેા ક્રમસર વર્તે છે. તેથી તેઓના સદશપણાથી જે ક્રમસર વતા ગુરૂ શિષ્ય પ્રશિષ્યાદિકરૂપ પટ્ટધર પુરૂષા, તેઓ પણ યુગ કહેવાય. તે ક્રમસર વવાવાળા પટ્ટધર પુરૂષો વડે પ્રમિત—મર્યાદિત એવા જે મેાક્ષગામીને મેાક્ષે જવાના કાળ તે યુગાન્તકૃભૂમિ કહેવાય. ર તી કરને કેવલજ્ઞાન ઉત્પન્ન થયા પછી જેટલા કાળે મેાક્ષમાર્ગ ચાલુ થાય તે કાલને પર્યાયાન્તકૃભૂમિ કહે છે.
Page #402
--------------------------------------------------------------------------
________________
શમ વ્યાખ્યાન.
૩૦૫
આગણત્રીશ વરસ અને સાડા પાંચ મહિના સુધી કેલિ પર્યાય પાળીને, એકંદર એ તાલીશ વરસ સુધી શ્રામણ્યપર્યાય-ચારિત્ર પર્યાય પાળીને, સર્વ મળી કુલ બ્જેાંતેર વરસ સુધી, પેાતાનુ સર્વે આયુષ્ય પાળીને, વેદનીય, આયુ:, નામ અને ગાત્ર એ ચાર ભવા પગ્રાહી કર્મો ક્ષીણ થયે, આ અવસર્પિણીમાં દુષમાસુષમા નામને ચેાથા મારા ઘણાખરા ગયા આદ—ચાથા મારાના ત્રણ વરસ અને સાડા આઠ માસ બાકી રહેતાં, મધ્યમ પાપાનગરી વિષે, હસ્તિ પાલ નામના રાજાના કારકુનોની સભામાં, રાગ-દ્વેષરહિત હૈાવાથી એકલા, અદ્વિતીય પણે —ઋષભદેવાદિ તીથ કરા દસ હજાર વિગેરે પરિવાર સાથે મેક્ષે ગયા, તેમ મીજા કોઇની સાથે નહીં, પણ એકાકીપણે, નિલ છઠ્ઠું તપ વડે યુક્ત થઈને, સ્વાતિ નક્ષત્ર સાથે ચંદ્રમાના ચેાગ પ્રાપ્ત થયે, પ્રભાતકાળરૂપ અવસરને વિષે–ચાર ઘડી રાત્રિ અવશેષ રહેતાં, સમ્યક્ પ્રકારે પદ્માસને બેઠા, પુણ્યના વિપાકવાળા પંચાવન અધ્યયના, પાપના ક્લિમપાકવાળા પ ચાવન અધ્યાયા, અને કાઇના પૂછ્યા વિના છત્રીસ ઉત્તરા કહીને, પ્રધાન નામનું મદેવીનુ એક અધ્યયન ભાવતા ભાવતા, કાળધમ પામ્યા–સંસાર સમુદ્રના પાર પામ્યા,સંસારમાં ફ્રીથી ન આવવુ પડે તેમ સમ્યક્ પ્રકારે ઉર્ધ્વ પ્રદેશમાં ગયા–તેમનાં જન્મ-જરામરણનાં કારણભૂત કર્મો છેદાઈ ગયા, તેમના સ અર્થ સિદ્ધ થયા, તત્વના અર્થ ખરાખર પામી ગયા, ભવેાપચાહી કર્મોથી છુટા થયા, સર્વ દુ:ખાના અંત પામ્યા, સર્વ પ્રકારના સતાપેાથી અળગા થયા અને શરીર તથા મન સંબંધી સદુ:ખેા છુટી ગયાં. આ કલ્પસૂત્ર કયારે લખાયું તથા વંચાયું ?
સૂત્રપાઠ પ્રમાણે:—શ્રમણ ભગવાન મહાવીરના નિર્વાણ કાળથી નવસેા વરસ વ્યતીત થયાં. અને દસમા સૈકાના મા એ શી
૨૦
Page #403
--------------------------------------------------------------------------
________________
૩૦૬
શ્રી કલપસૂત્રમ સંવત્સર કાળ જાય છે. વળી વાચનતરમાં દસમા સૈકાને આ ત્રાણમ સંવત્સર જત જણાય છે.
એ સૂત્રપાઠને ભાવાર્થ બરાબર સ્પષ્ટપણે સમજાતું નથી. તે પણ પૂર્વ ટીકાકાએ તેની જેવી વ્યાખ્યા કરી છે તે પ્રમાણે અમે પણ તેને અર્થ નીચે આપીએ છીએ –
આ સૂત્રપાઠ માટે કેટલાક કહે છે કે “શ્રી કલ્પસૂત્ર પુસ્તકરૂપે કયારે લખાયું? તે સમય સૂચવવા માટે શ્રી દેવગિણિ ક્ષમાશમણે આ સૂત્રપાઠ લખે છે. તેથી એ પાઠને અર્થ આ પ્રમાણે કરો:–શ્રી વીરનિર્વાણથી નવસે એંશી વરસ વ્યતીત થતાં સિદ્ધાંત પુસ્તકારૂઢ થયા તે વખતે આ કલ્પસૂત્ર પણ પુસ્તકારૂઢ થયું. એટલે કે શ્રી વીર નિર્વાણથી નવસે એંશીમે વરસે વલ્લભીપુર નગરમાં દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણ વિગેરે સકળ સંઘે મળી આગમ લખ્યા ત્યારે શ્રી ક૯પસૂત્ર પણ લખાયું. પણ વાચનાંતરમાં એટલે બીજી પ્રતિમાં નવસે ત્રાણુમે સંવત્સર કાળ જાય છે એમ દેખાય છે. તાત્પર્ય કે કઈ પુસ્તકમાં લખ્યું છે કે શ્રી વીરનિર્વાણથી નવસે એંશી વરસ વ્યતીત થતાં કલ્પસૂત્ર પુસ્તક રૂપે લખાયું અને કેઈ બીજા પુસ્તકમાં લખ્યું છે કે નવસે ત્રાણું વરસ વ્યતીત થતાં ક૯પસૂત્ર પુસ્તક રૂપે લખાયું.
કેટલાક એમ પણ કહે છે કે – શ્રી વીરનિર્વાણથી નવસો એંશી વરસ વ્યતીત થતાં, કપસૂત્રની વાચના સભા સમક્ષ થઈ એમ જણાવવાને આ સૂત્રપાઠ મૂકે છે. એટલે કે શ્રી વીરનિર્વાણથી નવસે એંશી વરસ વ્યતીત થતાં, આનંદપુરની અંદર, પુત્રના મરણથી શોકગ્રસ્ત થયેલા ધ્રુવસેન રાજાના શોકને દૂર કરવા માટે, મહોત્સવ પૂર્વક સંઘસમક્ષ કલ્પસૂત્ર વાંચવું શરૂ કર્યું. પણ વળી બીજી પ્રતિમાં–વાચનાંતરમાં નવસે ત્રાણુમે સંવત્સર કાલ
Page #404
--------------------------------------------------------------------------
________________
પઝમ વ્યાખ્યાન.
૩૦૭
દેખાય છે. તાત્પર્ય કે કઈ પુસ્તકમાં લખ્યું છે કે શ્રી વીરનિવાણુથી નવસો એંશી વ્યતીત થતાં કલપસૂત્રની વાચના સભા સમક્ષ શરૂ થઈ અને કેાઈ બીજા પુસ્તકમાં લખ્યું છે કે નવસોત્રાણું વરસ વ્યતીત થતાં કલ્પસૂત્રની વાચના સભા સમક્ષ શરૂ થઈ.
કેટલાક એ સૂત્રપાઠને એ પણ અર્થ કરે છે કે-એ સૂત્રમાં બે વાકયે છે. એક વાકય કલ્પસૂત્ર લખાયાને સમય દર્શાવે છે, જયારે બીજુ વાકય સભા સમક્ષ વંચાયાનો સમય સૂચવે છે. એટલે કે શ્રી વીરનિર્વાણથી નવસે એંશી સંવત્સરકાળ જાય છે, કલપસૂત્ર લખવાનો હેતુભૂત એ નવસો એંશીમો સંવત્સરે કાળ જાય છે; આ વાકયથી કલ્પસૂત્રને લખવારૂપ વાચનાને સમય જણાવ્યું. વળી વાચનાંતરમાં એટલે કલ્પસૂત્રને લખવારૂપ વાચનાથી સભા સમક્ષ વાંચવારૂપ બીજી વાચનામાં નવસે ત્રારમો સંવત્સર કાલ જાય છે. આ વાકયથી કપસૂત્રને સભા સમક્ષ વાંચવારૂપ વાચનાને સમય જણાવ્યા. તાત્પર્ય કે શ્રી વીરનિર્વારણથી નવસોએંશીમે વરસે કપસૂત્ર પુસ્તકારૂઢ થયું અને નવસેત્રાણુમે વરસે સભા સમક્ષ વંચાયું. એ રીતે જુદા જુદા આચાર્યો - ના ભિન્ન ભિન્ન મત જાણવા. ખરું શું તે કેવલિભગવાન જાણે.
Page #405
--------------------------------------------------------------------------
________________
સપ્તમ વ્યાખ્યાન
શ્રી પાર્શ્વનાથ પ્રભુનું ચરિત્ર હવે જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ વાચનાએ કરીને શ્રી પાર્શ્વનાથ પ્રભુનું ચરિત્ર કહેવામાં આવે છે
હવે તે કાળ અને તે સમયને વિષે પુરૂષપ્રધાન શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં પાંચે કલ્યાણક વિશાખા નક્ષત્રમાં થયાં. (૧) પ્રભુ વિશાખા નક્ષત્રમાં દેવલોકથી ચવ્યા અને માતાના ગર્ભમાં ઉત્પન્ન થયા. (૨) વિશાખા નક્ષત્રમાં જ પ્રભુનો જન્મ થયે. ( ૩ ) વિશાખા નક્ષત્રમાં જ પ્રભુએ દ્રવ્ય તથા ભાવથી મુંડ થઈને-ઘરબાર ત્યજીને દીક્ષા ગ્રહણ કરી. ( ૪ ) વિશાખા નક્ષત્રમાં જ તેઓ અનંત, અનુપમ, નિર્વાઘાત, નિરાવરણ અને સઘળા પર્યાય સહિત સર્વ વસ્તુને જણાવનારું, સઘળા અવયથી સંપૂર્ણ પ્રધાન કેવળજ્ઞાન તથા કેવળદર્શન પામ્યા. ( ૫ ) વિશાખા નક્ષત્રમાં જ તેઓ મેક્ષે ગયા.
તે કાળે અને તે સમયે પુરૂષપ્રધાન અર્હન શ્રી પાર્શ્વ નાથ, ગ્રીષ્મકાળના પહેલા માસમાં, ગ્રીષ્મ કાળના પહેલા પખવાડીયામાં–અર્થાતુ ચૈત્ર માસના (ગુજરાતી ફાગણ માસ ) કૃષ્ણ પખવાડીયામાં, ચેથની રાત્રિને વિષે, વિશ સાગરોપમની સ્થિતિવાળા પ્રાકૃત નામના દશમા દેવકથી આંતરા વિના ચવીને, આ જ જબુદ્ધીપ નામના દ્વીપને વિષે, ભરતક્ષેત્રમાં વારાણસી નામની નગરીને વિષે, અશ્વસેન નામના રાજાની વામાદેવી નામની પટરાણુની કુખને વિષે, મધ્યરાત્રીએ વિશાખા નક્ષત્રમાં ચન્દ્રને વેગ પ્રાપ્ત થતાં, દેવ સંબંધી આહાર, ભવ અને શરીરને ત્યાગ કરી, ગર્ભપણે ઉત્પન્ન થયા.
Page #406
--------------------------------------------------------------------------
________________
સપ્તમ વ્યાખ્યાન.
૩૦૯ તે પુરૂષપ્રધાન, અહંન શ્રી પાર્શ્વનાથ પ્રભુ ગર્ભમાં જ મતિ, થત અને અવધિ એ ત્રણે જ્ઞાન સહિત હતા. પિતાનું દેવવિમાનમાંથી ચ્યવન થવાનું હતું ત્યારે “હું સ્વર્ગથી થવીશ.” એમ જાણે ખરા, પણ “હું એવું છું ” એ પ્રમાણે જાણતા નથી, કારણકે વર્તમાન કાળ-એક સમયને અતિ સૂક્ષ્મ હોય છે. અહીં વામાદેવી ચાદ સ્વમ જુવે છે, સ્વમ પાઠકને સ્વમનાં ફળ પૂછાય છે વિગેરે પૂર્વોક્ત પાઠ પ્રમાણે સર્વ સમજવું. જેમાં શ્રી મહાવીરસ્વામી ગર્ભમાં આવતાં ત્રિશલા ક્ષત્રિયાણીએ ચાદ સ્વપ્ન જોયાં હતાં તેમ શ્રી પાર્શ્વનાથ પ્રભુનો જીવ ગર્ભમાં આવતાં વામાદેવીએ ચાદ સ્વપ્ન જોયાં. વામદેવીએ અશ્વસેન રાજા પાસે જઈ તે કહી સંભળાવ્યા, સ્વપ્ન પાઠકેએ સ્વપ્નનાં ફળ કહ્યા વિગેરે સમજવું. વામાદેવી, ગર્ભને હિતકારી એવા આહારાદિ વડે ગર્ભનું સારી પેઠે પાલન કરવા લાગ્યાં.
તે કાળે અને તે સમયે હેમંતઋતુને બીજે માસ, હેમંત તુનું ત્રીજું પખવાડીયું–પિષ માસનું કૃષ્ણ પખવાડીયું વર્તતું હતું, તે પિષ માસના કૃષ્ણ પખવાડીયાની દશમની તિથિને વિષે ( ગુજરાતી માગશર વદિ દશમની તિથિ) નવ માસ બરાબર પૂર્ણ થતાં અને સાડા સાત દિવસ જતાં, મધ્ય રાત્રિને વિષે વિશાખા નક્ષત્રમાં ચન્દ્રને વેગ પ્રાપ્ત થતાં, આરેગ્યવાળી તે વામાદેવીએ રેગરહિત પુત્રનો જન્મ આપે.
જે રાત્રિને વિષે પુરૂષપ્રધાન અહંન શ્રી પાર્શ્વનાથ પ્રભુ જમ્યા તે સત્રિ, ઘણાં દેવ-દેવીઓનાં અવર–જવરને લીધે
અતિશય આકુળ થઈ, અને તેમના આનંદજન્ય અવ્યક્ત 5 શબ્દથી કેળાહળમય બની ગઈ.
“પાર્થ” નામ પાડવાનું કારણ પાર્શ્વનાથ પ્રભુને જન્મોત્સવ વિગેરે વૃત્તાન્ત શ્રી વીરપ્રભુની
Page #407
--------------------------------------------------------------------------
________________
(૩૧૦
શ્રી કલ્પસૂત્રપેઠે જાણી લેવું. ફેર માત્ર એટલે કે શ્રી મહાવીર પ્રભુને બદલે પાર્શ્વનાથ પ્રભુનું નામ મૂકવું. પુત્રજન્મને બારમે દિવસે સગાંસંબંધી તથા જ્ઞાતિજનેને આમંત્રી, ભેજન કરાવી, અશ્વસેન રાજાએ તેમને સંબોધીને કહ્યું કે:-“હે દેવાનુપ્રિયે! અમારે આ બાળક ગર્ભમાં હતો ત્યારે શસ્યામાં રહેલી તેની માતાએ રાત્રે અંધકારમાં પણ “પાર્વ” એટલે પડખેથી જતા કાળસર્પને જે હતું, તેથી અમે આ કુમારનું “પાર્થ” એવું નામ પાડીએ છીએ. ” ઈન્દ્ર પાસેથી આજ્ઞા પામેલી ધાત્રીઓ, જગત્પતિ શ્રી પાર્શ્વનાથ પ્રભુનું લાલન પાલન કરવા લાગી. તેઓ. બીજના ચન્દ્રમાની પેઠે વૃદ્ધિ પામતાં અનુક્રમે નવ હાથ ઉંચી કાયાવાળી
વન અવસ્થાને પ્રાપ્ત થયા, અને કુશસ્થલ નગરના પ્રસેનજીત રાજની પ્રભાવતી નામની કન્યા સાથે માતાપિતાએ આગ્રહથી તેમને વિવાહ પણ કર્યો.
પંચાગ્નિતપ તપતે તાપસ-કમઠ એક વાર ભગવાન શ્રી પાર્શ્વનાથ પિતાના મહેલના ઝરૂખામાં બેસી વારાણસી નગરીનું અવલોકન કરી રહ્યા હતા. એટલામાં કેટલાક માણસે, હાથમાં પુષ્પ વિગેરે પૂજાની સામથ્રી લઈ એક દિશા તરફ જતાં તેમની દષ્ટિએ પડ્યા. પોતાના એક સેવકને પૂછયું -“આ નગરજને ક્યાં જાય છે?” સેવકે જવાબ આપે
પ્રભુ! કે એક ગામડામાં કમઠ નામને એક દરિદ્ર બ્રાહ્મણપુત્ર રહેતું હતું. નાનપણમાં જ તેનાં માબાપ મરી ગયા હતાં. તેથી ગામના માણસે તેને દરિદ્ર અને નિરાધાર માની ઉછેરતા. એક વખતે રત્નજડિત ઘરેણાંથી શણગારાયેલાં નગરજનેને જોઈ તે કમઠે વિચાર્યું કે-“મને ખાવાને અન્ન તથા પહેરવાને વસ્ત્રનાં પણ ફાંફાં છે અને આ લોકોના વૈભવને તે કંઈ પારજ નથી. પણ એમાં કોઈને દેષ શું કહાડ ? એ લેકેએ પર્વજન્મમાં
Page #408
--------------------------------------------------------------------------
Page #409
--------------------------------------------------------------------------
________________
-===+ કે ૯૫ સૂત્ર. += રૂ
તેમાંથી તરત જ તાપ વડે આકુળ-વ્યાકુળ થયેલા અને મરણપ્રાય થયેલા એક સર્પ નીકળે.' પૃ. (૩૧૧.)
*
Page #410
--------------------------------------------------------------------------
________________
સપ્તમ વ્યાખ્યાન.
૩૧૧ તપ કર્યું છે તેથી જ આ સઘળી હદ્ધિ તેઓ આ ભાવમાં મેળવી શક્યા છે. હું પણ તાપસ થઈ તપ કરૂં તો મને પણ કાળાંતરે એવી ત્રાદ્ધિ જરૂર મળે. આ વિચાર કરી તે. પંચાગ્નિતપ વિગેરે કષ્ટ ક્રિયાઓ કરવા લાગે. હે સ્વામી તેજ કમઠ તાપસ ફરતા ફરતે આજે નગરીની બહાર આવી ચડે છે. જે લેકનાં ટેળાં જતાં જુએ છે તે બધાં તેની જ પૂજા કરવા માટે જઈ રહ્યા છે. ” પ્રભુ પણ તેને જેવા પરિવાર સહિત નીકળ્યા. તીવ્ર પંચાગ્નિના તાપથી તપતા કમઠને પ્રભુએ છે, એટલું જ નહી પણ પાસેના અગ્નિકુંડમાં નાખેલા એક કાકની અંદર એક મહેટા સર્પને પણ બળતા તેમણે પિતાના જ્ઞાનબળથી નીહાળે. કરૂણ સમુદ્ર પ્રભુ બોલ્યા- “હે મૂઢ તપસ્વી! દયા વિના ફેકટનું આ કષ્ટ શા સારૂ વેઠે છે.? જે ધર્મમાં દયા નથી તે તારૂં શું હિત કરવાનું હતું ? બધા ધર્મો, ખરું જોતાં, દયારૂપી હેાટી નદીના કોઠે ઉગેલા તૃણના અંકુરા જેવા જ જાણવા, દયારૂપી નદી સૂકાઈ જાય તો પેલા અંકુરા કેટલી વાર ટકી શકે? માટે હે તપસ્વી ! આ કલેશકારક-દયારહિત કષ્ટક્રિયા કરવી મૂકી દે !”
પ્રભુનાં વચન સાંભળી કોધાયમાન થયેલે કમઠ તાપસ કહેવા લાગે –“હું જાણું છું કે તમે એક રાજપુત્ર છે, અને રાજપુત્ર તે કેવળ હાથી–ઘડાજ ખેલી જાણે! ધર્મનું સાચું તરવ કેવળ અમે તપોધન જ જાણુએ. તમારાં જશોખ તમને મુબારક હે, અમારા તપની વચમાં તમે વ્યર્થ માથું ન મારે!”
સળગતો સાપ ઉર્યો! ક્ષમાસાગર પ્રભુએ આ વખતે વધારે વાદ ન કરતાં, પિતાના એકનેકર પાસે પેલું સળગતું કાષ્ટ બહાર કઢાવ્યું અને તેને કુહા ડાવતી યતનાપૂર્વક ફડાવ્યું. તેમાંથી તરત જ તાપ વડે આકુળવ્યાકુળ થયેલ અને મરણપ્રાય થયેલા એક સર્ષ નીકળે.
Page #411
--------------------------------------------------------------------------
________________
૩૧ર
શ્રી કલ્પસૂત્ર
પ્રભુની આજ્ઞાથી તેમના એક સેવકે સપને નવકારમંત્ર તથા પ્રત્યાખ્યાન સ ંભળાવ્યું. તે સાંભળી સર્પ તરતજ મૃત્યુ પામી નાગાધિપ ધરણેન્દ્ર થયા. લેાકાએ પણ પ્રભુના જ્ઞાનની ભારે પ્રશસા કરી. તે પછી પ્રભુ પેાતાના મહેલે પધાર્યા અને કમઠ તાપસ લેાકેાના તિરસ્કાર પામી, ભગવત પ્રત્યે દ્વેષભાવ રાખતા ખીજે સ્થળે ચાર્લ્સે ગયા. તે તપ તપી મરણ પામીને ભવનવાસી મેઘકુમાર દેવામાં મેઘમાલી નામે દેવ થયેા.
લોકાન્તિક દેવાનુ અભિનંદન
સર્વ કળાઓમાં કુશળ, હિતકર પ્રતિજ્ઞાના સમ્યક્ પ્રકારે નિર્વાહ કરનાર, અત્યંત સાંઢ વાન, સર્વ પ્રકારના ગુણવાન, સરળ, વિનયી અને પુરૂષપ્રધાન શ્રી પાર્શ્વનાથ પ્રભુ ત્રીસ વર્ષ સુધી ગૃહસ્થાવાસમાં રહ્યા. દીક્ષા લેવાને એક વરસ બાકી રહ્યું ત્યારે લેાકાંતિક દેવાએ, પેાતાના શાશ્ર્વત આચાર પ્રમાણે, પ્રભુને પ્રિય લાગે એવી વાણીમાં અભિનઢતાં કહ્યું કેઃ—“ હું સમૃદ્ધિશાલી ! આપ ય પામે ! હે કલ્યાણવત ! આપ જયવતા વર્તો! આપનુ કલ્યાણ થાએ ! હે ભગવન્ ! આપ ખેાધ પામા-દીક્ષા સ્વીકારા ! સકળ જગતના જીવાને હિતકર થાય એવું ધમ તીથ પ્રવર્તાવા !” વિગેરે.
મનુષ્યને ઉચિત એવા ગૃહસ્થયમ એટલે વિવાહાર્દિની પહેલાં પણ શ્રી પાર્શ્વનાથ પ્રભુને અભ્યંતર અવધિ હાવાથી, ઉત્કૃષ્ટ અને ઉપયાગવાળું અવધિજ્ઞાન તથા અવધિદર્શન હતું; તે સર્વ પૂર્વની જેમ-શ્રી મહાવીર સ્વામીની પેઠે કહેવું, પ્રભુએ પેાતાના દીક્ષા કાળ જાણીને સુવર્ણાદિ સર્વ પ્રકારનું ધન યાચકાને આપવા માંડયું, અને એ રીતે દ્વીક્ષા ગ્રહણ કરવાની તૈયારી કરી.
Page #412
--------------------------------------------------------------------------
________________
સપ્તમ વ્યાખ્યાન.
૩૧૩
દિક્ષાને સમય અને સ્થળ પ્રભુ દીક્ષા લેવાને નીકળ્યા તે વારે હેમંતકતને બીજે માસ, હેમંતઋતુનું ત્રીજું પખવાડીયું–પોષ માસનું કૃષ્ણ પખવાડીયું વર્તતું હતું. તે પિષ માસના કૃષ્ણ પખવાડીયાની અગીચારશને દિવસે ( ગુજરાતી માગશર વદ અગીયારશ) પહેલા પહેરને વિષે, વિશાલા નામની પાલખીમાં રત્નજડિત સુવર્ણના સિંહાસન પર પૂર્વ દિશા સન્મુખ બેસીને દીક્ષા લેવા નીકળ્યા. વીર પ્રભુની પેઠે શ્રી પાર્શ્વનાથ પ્રભુની દીક્ષા વખતે પણ દે, મનુષ્ય અને અસુરના સમુદાયે તેમની આગળ ચાલતા હતા તે સર્વ પૂર્વની જેમ જાણું લેવું. એટલું વિશેષ કે શ્રી પાર્શ્વનાથ પ્રભુ વારાણસી નગરીની મધ્યમાં થઈને, આશ્રમપદ નામના ઉદ્યાનમાં, અશોક નામના ઉત્તમ વૃક્ષ પાસે આવ્યા અને અશોકવૃક્ષ નીચે પાલખી સ્થાપન કરાવી, નીચે ઉતર્યો. પછી પોતાની મેળેજ પિતાનાં આભરણ વિગેરે ઉતાર્યા, પિતાની મેળેજ પંચમૃષ્ટિ લોન્ચ કર્યો અને નિર્જલ અઠ્ઠમ તપ કરીને, વિશાખા નક્ષત્રમાં ચન્દ્રને યોગ પ્રાપ્ત થતાં, એક દેવદૂષ્ય વસ્ત્ર ગ્રહણ કરીને, ત્રણ પુરૂષની સાથે, મુંડ થઈને, ગ્રહવાસથી નીકળી દીક્ષા ગ્રહણ કરી.
ઉપસર્ગો શ્રી પાર્શ્વનાથ પ્રભુએ દીક્ષા લીધા પછી વ્યાશી દિવસ સુધી કદિ કાયાની શુશ્રુષા ન કરી, શરીર પ્રત્યેની મમતાને સર્વથા ત્યાગ કર્યો અને દેવ દેવીઓ, મનુષ્ય અને તિર્થાએ કરેલા અનુકૂળ તેમજ પ્રતિકૂળ ઉપસર્ગો નિર્ભયપણે અને ક્રોધરહિતપણે સહન કર્યા. તેમાં દેવે કરેલ કમઠ સંબંધી ઉપસર્ગ આ પ્રમાણે છે –
| મેઘમાલીને મેઘાડમ્બર - શ્રી પાર્શ્વનાથ પ્રભુ દીક્ષા સ્વીકારી, વિચરતા થકા, એકવાર
Page #413
--------------------------------------------------------------------------
________________
१४
. શ્રી કલ્પસૂત્ર
કોઈ એક તાપસના આશ્રમમાં આવી ચડ્યા. ત્યાં રાત્રિને વિષે એક કૂવાની નજીકમાં જ વડવૃક્ષ નીચે પ્રતિમા સ્થાને સ્થિર થયા. પેલે કમઠ નામને તાપસ, કે જે મરીને, મેઘમાલી નામને દેવ થયા હતા તેણે આ અવસરે પ્રભુને ધ્યાનમગ્ન થયેલા જોયા. જોતાંની સાથે જ તેને પોતાના પૂર્વભવનું વેર યાદ આવ્યું, અને પ્રભુને ઉપદ્રવ કરવા તૈયાર થયે. પ્રથમ તેણે સિંહ, વિંછી, સર્પ વિગેરે પ્રકારના જુદાં જુદાં રૂપવિમુવી, ત્રાસ આપવાની અજમાયશ કરી જોઈ પણ પ્રભુ તેનાથી લેશમાત્ર પણ ક્ષોભ ન પામ્યા. પ્રભુની દ્રઢતા જોઈ તેને કોઇ ક્રમે ક્રમે ઉગ્ર સ્વરૂપ ધારણ કરવા લાગ્યો. તેણે આકાશમાં કાળરાત્રિ જે ભયંકર મેઘ વિકર્યો. યમદેવની જીહા જેવી વિજળીએ ચારે દિશામાં ચમકાવવા માંડી, અને બ્રહ્માંડને ચીરી નાખે એવી ઘેર ગર્જનાઓ કરી. કલ્પાંત કાળના મેથની પેઠે વરસાદ વરસાવવા લાગ્યા. આકાશ અને પૃથ્વી પણ જળમય જેવાં બની ગયાં. પૂરવેગથી વહેતા જળપ્રવાહમાં મોટાં મોટાં વૃક્ષે પણ ઉખડી પડી તણાવા લાગ્યાં. પણીને જેસબંધ પ્રવાહ પ્રભુના ઘુંટણ પર્યન્ત પહોંચ્યા, ક્ષણવારમાં પ્રભુની કેડ સુધી પાણી પહોંચ્યું અને જોતજોતામાં કઠની ઉપર વટ થઈ નાસિકાના અગ્રભાગ સુધી પાણી ફરી વળ્યું. છતાં પ્રભુ તે અચળ અને અડગજ રહ્યા. એ અવસરે ધરણેન્દ્રનું આસન કંપ્યું. તેણે અવધિજ્ઞાનનો ઉપગ મૂકી જોયું તે પરમ ઉપકારી ભગવંતને ભયંકર ઉપદ્રવ થતે જોવામાં આવ્યા. તત્કાળ ધરણું પિતાની પટ્ટરાણીઓ સહિત પ્રભુ પાસે આવ્યા અને પ્રભુને ભક્તિભાવભર્યો નમસ્કાર કરી, પ્રભુના ચરણ નીચે કમળ સ્થાપન કરી, તેમના મસ્તક ઉપર ફઓ રૂપી છત્ર ધરી રાખ્યું. છતાં ખુબી એ હતી કે પેલા મેઘમાલી અને ધરણેન્દ્ર પ્રત્યે પ્રભુ તે સમભાવમયજ રહ્યા. ધરણે છે તેમની ભક્તિ કરી તે પણ
Page #414
--------------------------------------------------------------------------
________________
==+ ક ૯૫ સૂત્ર, મા
એનસ મિષ હીન્ટની!
& જોતજોતામાં કંઠની ઉપરવટ થઈ નાસિકાના અગ્રભાગ સુધી પાણી ફરી વળ્યું.” પૃ. (૩૧૪.)
K. Art Works, Bombay 2.
Meghji Hirji Bombay 3.
Page #415
--------------------------------------------------------------------------
Page #416
--------------------------------------------------------------------------
________________
સપ્તમ વ્યાખ્યાન.
૩૧૫ તેના પ્રત્યે પ્રસન્નતા નહીં અને કમઠે ઉપસર્ગ કર્યો તે પણ તેના પ્રત્યે ક્રોધ નહીં! અમર્ષ સહિત વરસતા મેઘમાલીને ધરણે છે પિતાના અવધિજ્ઞાનથી જોયે અને ધમકાવ્યું. તેણે કમઠને કહ્યું: “અરે દુર્મતિ ! પ્રભુને નુકશાન કરવાને બદલે ઉલટો તું પોતેજ તારૂં બગાડી રહ્યો છે તેનું તને કંઈ ભાન છે? આ પરમ કૃપાળુ પુરૂષે જ મને કાષ્ટમાં બળતે ઉગારી. નવકારમંત્ર સંભળાવી ઈન્દ્રપદને અધિકારી બનાવ્યું અને તને પણ મહાપાપમાંથી બચાવી લીધો. એવા ઉપકારી પ્રત્યે પણ તું શા સારૂ નિષ્કારણ શત્રુતા ધરાવી રહ્યા છે? પ્રભુને બૂડાડવા જતાં તું પોતેજ ભવસાગરમાં બુડી રહ્યો છે તેને કંઈક તો વિચાર કર.” ધર
ન્દ્રનાં આવાં વચન સાંભળી, ભયભીત બનેલો મેઘમાલી તત્કાળ સર્વ જળ સંહરી લઈ પ્રભુના ચરણમાં નમી પડ્યો અને અંજલિ જેડી, પિતાના અપરાધ ખમાવી સ્વસ્થાને ચાલ્યો ગયો. ધરણેન્દ્ર પણ નાટક વિગેરેથી પ્રભુપૂજા કરી પિતાને સ્થાને ગયે. એ રીતે દેવાદિએ કરેલા ઉપસર્ગો પ્રભુએ નિર્ભયપણે સહી લીધા.
- અણગાર અને અહીંના
એવી રીતના ઉપસર્ગો હેવાથી શ્રી પાર્શ્વનાથ ભગવાન અને ણગાર થયા. તેમણે હાલવા-ચાલવામાં કઈપણ જીવની વિરાધના ન થાય તેવી ઈર્યાસમિતિ પાળી, તેવી જ રીતે ભાષાસમિતિ, એષણસમિતિ, મનગુપ્તિ, વચનગુપ્તિ, અને કાયગુપ્તિ પણ બરાબર પાળી, નવવાઓવાળું યત્નપૂર્વક બ્રહ્મચર્ય પાળ્યું. અંતર બાહા શાંતિ અને સર્વત્ર સમાનદ્રષ્ટિ રાખી તેઓ વિચારવા લાગ્યા. એ રીતે અનુપમ જ્ઞાન, દર્શન અને ચારિત્રાદિ અસાધારણ ગુણે વડે પોતાના આત્માને ભાવતા, પ્રભુને ગ્યાસી દિવસ વીતી ગયા. ચોરાશીમા દિવસને વિશે, ગ્રીષ્મકાળના પહેલા મહિનામાં ગ્રીષ્મકાળના પહેલા પખવાડીયામાં એટલે કે ચૈત્રમાસના કૃષ્ણ
Page #417
--------------------------------------------------------------------------
________________
૩૧૬
શ્રી કલ્પસૂત્ર– પખવાડીયામાં, ચોથની તિથિને વિષે, પ્રભાતકાળ સમયે, પહેલા પહોરે, ઘાતકી નામના વૃક્ષની નીચે, નિજળ છઠ્ઠ તપ વડે યુક્ત થકે, વિશાખા નક્ષત્રમાં ચન્દ્રને યોગ પ્રાપ્ત થતાં, શુકલ ધ્યાનના ચાર ભેદને વિષે પ્રથમના બે ભેદમાં વર્તતા શ્રી પાર્શ્વનાથ પ્રભુને અનંત વસ્તુના વિષયવાળું-અવિનાશી, અનુપમ એવું પ્રધાન કેવળજ્ઞાન તથા કેવળદન ઉત્પન્ન થયું. ત્યારપછી શ્રી પાર્શ્વનાથ પ્રભુ અહંન થયા, અશોકવૃક્ષાદિ પ્રાતિહાર્યની પૂજાને
ગ્ય થયા, પદાર્થોના સઘળા વિશેષ ધર્મોને અને સઘળા સામા ન્ય ધમને જાણનારા થયા, અને સર્વ લેકને વિષે તે તે કાળે મન વચન અને કાયયોગમાં યથાયોગ્ય વર્તતા એવા સર્વ જીવોના અને ધર્માસ્તિકાય વિગેરે સર્વ અજીના સમગ્ર પર્યાને જાણતા તથા દેખતા થકા વિચરવા લાગ્યા.
પ્રભુના ગણધર અને પરિવાર પુરૂષપ્રધાન અન્ શ્રી પાર્શ્વનાથને આઠ ગણ અને આઠ ગણધરો હતા. એકવાચનાવાળા સાધુઓના સમુદાયને “ગણ કહેવાય અને તેમના નાયક તે ગણધર. આઠ ગણધરનાં નામ આ પ્રમાણે –
(૧) શુભ (૨) આર્યશેષ (૩) વશિષ્ઠ (૪) બ્રહ્મચારી (૫) સામ (૬) શ્રીધર (૭) વીરભદ્ર અને (૮) યશસ્વી.
પ્રભુને આર્યદિવ આદિ સેળ હજાર સાધુઓની, પુષ્પગુલા પ્રમુખ આડત્રીશ હજાર સાધ્વીઓની, સુવ્રત આદિ એક લાખ અને ચોસઠ હજાર શ્રાવકની, સુનંદા આદિ ત્રણ લાખ અને સત્તાવીશ હજાર શ્રાવિકાઓની, કેવલી નહીં છતાં અકારાદિ સર્વ
* આવશ્યકસૂત્રમાં દસ ગણુ અને દસ ગણધર હેવાનું કહ્યું છે. પણ તેમાં બે અલ્પ આયુષ્યવાળા હોવાથી આ કલ્પસત્રમાં તથા શ્રી સ્થાનાંગ સત્રમાં તેમને ઉલ્લેખ કર્યો નથી, એમ ટીપણમાં કહ્યું છે.
Page #418
--------------------------------------------------------------------------
________________
સપ્તમ વ્યાખ્યાન.
‘૩૧૭ અક્ષરોના સંગોને જાણવાવાળા–સર્વજ્ઞની પેઠે સાચી પ્રરૂપણ કરનારા સાડા ત્રણસો વૈદપૂવીઓની, ચૈદસો અવધિજ્ઞાનીઓની, એક હજાર કેવળજ્ઞાનીઓની, અગીયારસે વેકિયલબ્ધિવાળા મુનિઓની, અને છસો મન:પર્યવજ્ઞાનીઓની ઉત્કૃષ્ટ સંપદા થઈ. તેમજ એક હજાર સાધુઓ અને બે હજાર સાધ્વીએ મક્ષે ગયાં. વળી સાડા સાતસો વિપુલમતિ-મન:પર્યવ જ્ઞાનીઓની, છ વાદીઓની અને અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનારા બાર મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા થઈ.
શ્રી પાર્શ્વનાથ પ્રભુના શાસનમાં મેક્ષગામીઓને મેક્ષે જવાના કાલની મર્યાદા બે પ્રકારે થઈ:-(૧) યુગાંતકૂદભૂમિ અને (૨) પર્યાયાંતકૃભૂમિ. યુગ એટલે ગુરૂ, શિષ્ય, પ્રશિષ્યાદિ કમસર વર્તતા પટ્ટધર પુરૂષો વડે મર્યાદિત જે મોક્ષગામીઓને મેક્ષે જવાનો કાળ તે યુગાંતકૃભૂમિ કહેવાય અને પર્યાય એટલે પ્રભુને કેવલિપણાને કાળ, તેને આશ્રીને જે મોક્ષગામીઓને મોક્ષે જવાને કાળ તે પર્યાયાંતકૃભૂમિ કહેવાય. શ્રી પાર્શ્વનાથ પ્રભુથી આરંભીને ચાર પાટ-ચોથા પટ્ટધર પુરૂષ સુધી મોક્ષમાર્ગ ચાલુ રહે તે યુગાતકૃભૂમિ અને પ્રભુને કેવળજ્ઞાન થયા પછી ત્રણ વર્ષે કઈક મુનિ મોક્ષે ગયા તેથી ત્રણ વર્ષથી જ મેક્ષ માર્ગ ચાલુ થયે તે પર્યાયાંતકૃભૂમિ ગણાય.
મેક્ષગમન સંબંધી સ્થળ-કાળ વિગેરે શ્રી પાર્શ્વનાથ પ્રભુ ત્રીશ વર્ષ ગૃહસ્થાવસ્થામાં રહ્યા. યાશી દિવસ છવસ્થ પર્યાય પાળે અને ગ્યાસી દિવસ ઉણા સીત્તેર વર્ષ કેવલપર્યાય પાળે. એવી રીતે એકંદરે પરિપૂર્ણ સીત્તેર વર્ષ ચારિત્રપર્યાય પાળીને તથા સર્વ મળી કુલ એકસ વર્ષનું સર્વ આયુષ્ય પૂર્ણ કરીને, વેદનીય, આયુ, નામ અને ગાત્ર એ ચાર ભપગ્રાહી કર્મો ક્ષીણ થતાં, આ અવસર્પિણીમાં, દુષમ
Page #419
--------------------------------------------------------------------------
________________
૩૧૮ :
શ્રી કલ્પસત્રસુષમ નામને ચે આરે ઘણેખર વીતી ગયા બાદ, વષકાળના પહેલા મહિનામાં, વર્ષાકાળના બીજા પખવાડીયામાં–શ્રાવણ માસના શુકલ પખવાડીયાની આઠમને દીવસે, સમેત નામના પર્વ તના શીખર ઉપર, તેત્રીસ બીજા મુનિવરે સાથે, જળરહિત માસ ક્ષપણનું તપ કરીને, વિશાખા નક્ષત્રમાં ચંદ્રમાને યેાગ પ્રાપ્ત થતાં, પહેલા પ્રહરને વિષે, બન્ને હાથ લાંબા કરી કાઉસગ્ગ ધ્યાનમાં રહીને મોક્ષે ગયા–સંસાર સમુદ્રને પાર પામ્યા–શરીર તથા મન સંબંધી સર્વ દુઃખે એળગી ગયા.
અને શ્રી પાર્શ્વનાથના નિર્વાણકાલ પછી બાર વર્ષ વીતી ગયા. તેરમા સૈકાનું આ ત્રીશમું વષ જાય છે. અર્થાત શ્રી પાર્શ્વનાથ પ્રભુના નિર્વાણ પછી બારસો ત્રીસમે વર્ષે કલ્પસૂત્ર પુસ્તકારૂઢ થયું–કિંવા વંચાયું. શ્રી પાર્શ્વનાથ પ્રભુના નિર્વાણ પછી અઢી વર્ષે શ્રી મહાવીરસ્વામીનું નિર્વાણ થયું અને શ્રી મહાવીર પ્રભુના નિર્વાણ પછી નવસે એંશીમે વર્ષે આ કલ્પસૂત્ર પુસ્તકારૂઢ થયું.
* શ્રી નેમિનાથ ચરિત્ર. હવે શ્રી નેમિનાથનું ચરિત્ર જઘન્યાદિ વાચનાથી કહેવામાં આવે છે. તે કાળે અને તે સમયે શ્રી નેમિનાથ પ્રભુનાં પાંચે કલ્યાણક ચિત્રા નક્ષત્રમાં થયા:-પ્રભુ ચિત્રા નક્ષત્રમાં દેવકથી
વ્યા, અને એવીને ગર્ભમાં ઉત્પન્ન થયા, ચિત્રા નક્ષત્રમાં જન્મ્યા, ચિત્રા નક્ષત્રમાં દીક્ષા લીધી અને ચિત્રા નક્ષત્રમાં કેવલજ્ઞાન તથા કેવલદર્શન પામી મેક્ષે ગયા.
શ્રી નેમિનાથ પ્રભુ વર્ષાકાલના ચેથા માસમાં, વર્ષાકાલના સાતમા પખવાડીયામાં–કાર્તિક માસના કૃષ્ણ પખવાડીયાની બારશની તિથિને વિષે (ગુજરાતી આ વદિ બારસ), બત્રીસ સાગરેપમની સ્થિતિવાળા અપરાજિત નામના મહાવિમાનથી
Page #420
--------------------------------------------------------------------------
________________
સપ્તમ વ્યાખ્યાન.
૩૧૯ આંતરારહિત એવીને આ જંબુદ્વીપ નામના દ્વીપને વિષે ભરતક્ષેત્રમાં શૈર્યપુર નામના નગરમાં, સમુદ્રવિજય નામના રાજાની શિવાદેવી નામની રાણીની કુખમાં, મધ્યરાત્રિએ, ચિત્રા નક્ષત્રમાં ચન્દ્રમાને વેગ પ્રાપ્ત થતાં ગર્ભપણે ઉત્પન્ન થયા. અહીં શિવાદેવી માતાએ ચાદ સ્વપ્ન જોયાં તથા વ્યંતરદેવેએ મહાનિધાને આહયાં વિગેરે વૃત્તાન્ત શ્રી વિરપ્રભુની પેઠે જાણી લે.
તે કાળે અને તે સમયે વર્ષાકાળના પહેલા મહિનામાં, બીજા પક્ષમાં શ્રાવણ માસના શુકલ પક્ષની પાંચમની રાત્રીને વિષે, નવ માસ બરાબર સંપૂર્ણ થતાં, ચિત્રા નક્ષત્રમાં ચન્દ્રમાને વેગ થતાં, આરોગ્યવાળી શિવાદેવીએ આરોગ્ય પુત્રને જન્મ આપ્યો. અહીં જન્મમહોત્સવ વિગેરે સર્વ શ્રી મહાવીર પ્રભુની પેઠે સમજવું. સમુદ્રવિજય રાજાએ સગાંસંબંધી તથા જ્ઞાતિજનેને આમંત્રણ કરી ભેજન કરાવ્યું અને તેમને સર્વને સંબોધીને કહ્યું કે:-“હે દેવાનુપ્રિયે ! અમારે આ બાળક ગર્ભમાં હતું ત્યારે તેની માતાએ સ્વપ્નમાં રિટ રત્નમય નેમિ નિહાળી હતી તેથી અમે આ કુમારનું નામ “અરિષ્ટનેમી” પાડીએ છીએ. ”
કુમાર અરિષ્ટનેમિનું અનન્ય બાહુબળ શ્રી અરિષ્ટનેમિ પ્રભુ પરણ્યા નથી તેથી તેઓ કુમાર કહેવાય છે. તેઓ કેમ ન પરણ્યા તે વિષે આગળ કહેવામાં આવશે. જ્યારે તેઓ યુવાવસ્થાને પ્રાપ્ત થયા ત્યારે શિવાદેવી માતાએ એકવાર કહેલું કે-“હે વત્સ! તું વિવાહ કર અને અમારા
* “રિષ્ટ શબ્દ અમંગળવાચી હોવાથી, અમંગળના પરિવાર અર્થે આ અક્ષર ઉમેરી પ્રભુનું નામ અરિષ્ટનેમિ રાખવામાં આવ્યું, નેમિ એટલે ચક્રની ધાર. અરિષ્ટ અશુભનો ધ્વંસ કરવામાં ચક્રની ધાર સમાન તે અરિષ્ટનેમિ. તેમનું બીજું નામ નેમિનાથ પણ છે.
Page #421
--------------------------------------------------------------------------
________________
૩ર૦
શ્રી કલ્પસૂત્રમને રથ સંપૂર્ણ કર.” પ્રભુએ જવાબ આપે કે –“માતાજી ! યોગ્ય કન્યા પ્રાપ્ત થતાં હું વિવાહ કરીશ.”
જે કે પ્રભુ પોતે તો જૈતુરહિત હતા છતાં એકવાર મિત્રોની પ્રેરણાથી, કેવળ ક્રિડાની ખાતરકૃષ્ણ વાસુદેવની આયુધશાળામાં જઈ ચડયા. ત્યાં કેતુક જોવાની ઉત્સુકતાવાળા કેટલાક મિત્રોની વિનતિથી શ્રી નેમિકુમારે કૃષ્ણને ચકને આંગળીના ટેરવા ઉપર રાખી, કુંભારના ચાકડાની પેઠે ફેરવવા માંડયું. શાર્ક નામનું ધનુષ્ય કમળના નાળચાની પેઠે વાંકુ વાળી દીધું અને કૅમુદિકી નામની ગદા લાકડીની પેઠે ઉપાડી ખભા ઉપર મૂકી દીધી. પાંચજન્ય નામને શંખ તે એવા જોરથી ફેંકયે કે હેટા હેટા ગજેન્દ્રો બંધનતંભને ઉખેડી નાખી, સાંકળે તેડી–ફેડી, ઘરની પંકિતને ભાંગતા-તેડતા નાસાનાસ કરવા લાગ્યા, કૃષ્ણના ઘડાઓ પણ ખીલા તેડીને આમતેમ દેડવા લાગ્યા, આખું શહેર જાણે હેરૂ થઈ ગયું હોય એવો ભાસ થવા લાગ્યા, નગરજને ત્રાસથી થરથરવા લાગ્યાં અને શસ્ત્રશાલાના રક્ષક તો બિચારા મરવા પડયા હોય એવા થઈ ગયા.
કૃષ્ણનું ચિત્ત પણ એ શંખધ્વનિ સાંભળતા જ શંકા અને ભયના હિંદોળે ચડયું. તેને લાગ્યું કે –“જરૂર, મારે કઈ મહા વેરી અથવા પ્રતિસ્પધી ઉત્પન્ન થયે. તે સિવાય આમ ન બને.” તે તત્કાળ પોતાની આયુધશાળામાં આવ્યા.
પિતાના ભુજબળની સાથે તુલના કરવાના ઈરાદાથી કૃષ્ણ નેમિકુમારને કહ્યું:–“બંધુ, ચાલો આપણે આપણા બાહુબ
ની પરીક્ષા કરી જોઈએ.” નેમિકુમારે નિ:શંકપણે એ આહાન સ્વીકાર્યું અને બન્ને જણા મલના અખાડામાં આવ્યા. - નેમિકુમારનું હૃદય પ્રથમથી જ કોમળ હતું. તેમને વિચાર થયે કે “જે હું છાતીથી, ભુજાથી કે ચરણથી કૃષ્ણને દબાવીશ
Page #422
--------------------------------------------------------------------------
________________
K. Art Works, Bombay
- કલ્પ સૂત્ર
કુમાર અનેિમિ પાંચજન્ય શખ છું કે છે!
પાયા મલજી પીરીન મુકસેલા પ૬૬, રામની મુબઈ ૧૩૭
WARRA
GS
(પૃ. ૩૨૦)
Meghj] Hirjt Bomhny 3,
Page #423
--------------------------------------------------------------------------
Page #424
--------------------------------------------------------------------------
________________
૩૧
સપ્તમ વ્યાખ્યાન. : તે તેના આ નાજુક દેહના બેહાલ થઈ જવાનાં, પણ હું માયુદ્ધ કરવાની ના પાડું તો તેમાં મારી નબળાઈ ગણાય. મારા . બાહુબળને પ્રભાવ તે મારે તેને બતાવો જ જોઈએ. ” આ ખરે નેમિકુમારે એક વચલે માર્ગ શોધી કાઢયો. તેમણે કૃષ્ણને કહ્યું કે –“બંધુ ! કોઈને જમીન ઉપર નાખી દેવો અને તેને પૃથ્વી ઉપર રગદોળવે એ તે સાધારણ માસનું યુદ્ધ ગણાય. આપણે જે બળની પરીક્ષાજ કરવી હોય તે પરસ્પરની ભુજાને કે કેટલી નમાવે છે તે ઉપરથી પૂરતી ખાત્રી થઈ શકે એમ છે.” કણે એ વાત કબુલી અને તરત જ પિતાને હાથ લંબાવ્યો. કૃષ્ણ લાંબા કરેલા બાહને નેમિકુમારે તે નેતરની સોટીની પેઠે જોતજોતામાં વાળી નાખે. પછી નેમિકુમારે પિતાને ડાબા હાથ લંબાવ્યું. વૃક્ષની શાખા જેવા શ્રી નેમિજિનના બાહુને વિષે શ્રીકૃષ્ણ વાંદરાની જેમ લટકી રહ્યા. આથી તેમને બહુ ખેદ થયે અને તેમનું શ્યામ મુખ શરમને લીધે વધારે શ્યામ થયું, ત્યારથી તેમનું “હરિ” (કૃષ્ણ) નામ, હરિ (વાંદર) તરીકે યથાર્થ થયું.
કૃષ્ણની ચિંતા અને ચાલાકી બીજી પણ અનેક રીતે કૃષ્ણ પોતાનું બળ અજમાવ્યું. છતાં તેમાં તે ન ફાવ્યા. પિતાની શરમને ઢાંકવા અને નેમિકુમારને સારૂં લગાડવા તેમણે નેમિકુમારને પોતાની છાતી સરસા ચાંપ્યાં અને કહ્યું કે –“પ્રિય બંધુ ! જેમ બળભદ્ર મારા બળને લીધે જગતને તૃણવત્ લેખે છે તેમ હું પણ હવે તમારા બળથી જગત્ને તૃણ સમાન લેખું છું. ” તે પછી તેમણે નેમિકુમારને રજા આપી.
એકાંતમાં બેસી કૃણ વિચારવા લાગ્યા કે-“આ મહા
૨૧
Page #425
--------------------------------------------------------------------------
________________
૩૨૨
શ્રી કલ્પસૂત્ર
બળવાન નેમિકુમાર ધારે તે રમતવાતમાં મારું રાજ્ય પડાવી લે. મેં મહા મહેનતે પ્રાપ્ત કરેલું રાજ્ય તે જોતજોતામાં પડાવી લે એ સમર્થ દેખાય છે. માટે મારે હવે કંઇક ચાલાકી વાપરી, અત્યારથી જ સાવચેત બનવું જોઈએ. આ જગતમાં બધે બુદ્ધિમાન પર જ વિજય પામે છે અને ચલ બુદ્ધિવાળા તે હાથ ઘસતા. બેસી રહે છે. દાખલા તરીકે દાંત મહા મુશીબતે ચાવે છે, પણ તેને રસ તે જીવ ચરી જાય છે.”
તે પછી તેઓ બળભદ્ર પાસે જઈ કહેવા લાગ્યા કે – બ્રાઈ! હું તમને વાત કહેતાં પણ શરમાઉં છું. મારા જે બળવાન વાસુદેવ જ્યારે નેમિકુમારની ભુજા સાથે એક પંખીની જેમ લટકી રહે ત્યારે હવે મારે મારી શરમ કયાં જઈ છુપાવવી? એ મહાબલિષ્ટ નેમિકુમાર કેઈક દિવસ પણ આપણું રાજ્ય પડાવી લેશે અને આપણને રઝળતા કરી મૂકશે. તેથી આપણે જે ડાહા હાઈએ તે એકાંટે અત્યારથી જ ખેંચી કાઢવાની તજવીજ કરવી જોઈએ.” આ પ્રમાણે વાતચીત કરે છે એટલામાં જ આકાશમાંચી દેવવાણી થઈ કે “હે હરિ ! તમારે ચિંતા કરવાનું કંઈ જ કારણ નથી. પૂર્વે શ્રી નમિનાથ તીર્થકરે કહ્યું હતું તેમ શ્રી નેમિનાથ નામના બાવીસમા તીર્થકર કુમાર અવસ્થામાં જ દીક્ષા લેશે.” આ વાણી સાંભળી કુણ કિંચિત્ અંશે નિશ્ચિત થયા.
ગોપીઓ સાથે જળક્રિડા કુણે એક બીજો દાવ ર તેઓ પોતાના અંત:પુરની ગેપિીઓ સાથે નેમિકુમારને રૈવતાચલના ઉદ્યાનમાં જલક્રિડા કરવા. લઈ ગયા. કૃષ્ણ પ્રેમથી પ્રભુને હાથ ઝાલી સરોવરની અંદર ઉતાર્યા અને સુવર્ણની પીચકારીમાં કેસરવાળું જળ ભરી પ્રભુ ઉપર સિંચવા માંડયું. તેમણે પિતાની રુકિમણ વિગેરે ગોપીઓને
Page #426
--------------------------------------------------------------------------
Page #427
--------------------------------------------------------------------------
________________
UF BABUBBEEEEEEEEEEEBSEEDBUBBEDSSIBE USERS
૪
ક પ સ ત્ર.
בתלתלתלתלתלתל
UUUUUUUUUUUUUUU0000000000000000031SHSHISH SUSUUSUSUEUEUEUEUEUEUEUEUEUEUEUEUEUEUEUEUEUEUEUEUSuzuZuzu202212222
enlanlal DEnlinui]nSingh SuSSSSSSSSSSSSSSSSSSSSSSShilpil
insighl=hl=iSignsilsileiliiliiSililiiliiliiSili[BillBilSilsilBilgiu] n]>nualBJĖnaSUSBUSાઇપ પપપ પણESH
પ્રકાશક મેધજી હીરજી.નુકસેલર કે ૫૪? પાયધુનો મું. નં ડી
ATATATAYATAYSTATATATATATATATATATA
ભેજાઈનાં મીઠાં મહેણા.
(પૃ. ૩૨૩)
Krishna Art Works, Bombay 2.
Meghji Hirji Bombay 3.
Page #428
--------------------------------------------------------------------------
________________
સપ્તમ વ્યાખ્યાન.
ફરક પણ આગળથી જ કહી રાખ્યું હતું કે –“તમારે નેમિકુમાર સાથે નિ:શંકપણે જળક્રિડા કરવી અને કોઈપણ રીતે તેની વિવાહ કરવાની ઇચ્છા થાય તેમ કરવું. ”
પિતાના પતિની આજ્ઞા મળવાથી ગેપીએ પણ પ્રભુની સાથે છૂટથી ક્રિડા કરવા લાગી. કેઈએ પ્રભુ ઉપર કેસરમિશ્રિત સુગંધી જળ છાંટયું, કોઈએ પુના ગુચ્છા પ્રભુના વક્ષ:સ્થળ ઉપર નાખ્યા, કેટલીક સ્ત્રીઓ હદયભેદી તીક્ષણ કટાક્ષબાણથી પ્રભુના ચિત્તને વિધવાને પ્રયત્ન કરવા લાગી, કામકળામાં ચતુર એવી કેટલીક સ્ત્રીઓ હાવભાવ અને હાસ્યાદિથી પ્રભુને વિસ્મિત કરવા લાગી, અને કેટલીકનારીઓ એકીસાથે મળી ઉપરાઉપરી રંગની પીચકારીઓ ભરી ભરી ફેંકવા લાગી અને અંદર અંદર ખુબ હસવા લાગી. આટલું છતાં પ્રભુની ઉપર તેની કશી જ અસર ન થઈ. આકાશવાણીમાં પણ એજ ઉગાર પ્રકટ થયા કે:-“હે બીઓ, તમે કેટલી બધી ભેળી છો ? પ્રભુની બાલ્યાવસ્થામાં જ ચોસઠ ઈન્ટેએ મળી એક જન જેટલા હાળા મુખવાળાહેટા હજારો કળશેથી પર્વત ઉપર તેમને અભિષેક કર્યો હતે, છતાં પણ તેઓ જરાય વ્યાકુળ થયા નહોતા. તે શું તમે તમારી ક્રિડાથી તેમને વ્યાકૂલ કરી શકવાના હતા?” ગેપીએ પિતાનાં હાથ હેઠા પડવાથી શરમાઈ ગઈ. તે પછી પ્રભુએ લાગ સાધી કુણ તથા સર્વ રોપીઓ તરફ જળથી ભરેલી પીચકારીઓ છોડી, અને પુષ્પના ગુચ્છા પણ ફેંક્યા. રોપીઓ વિગેરે થાકયાં એટલે તેમણે સરેવરના કિનારે આવી, નેમિકુમારને સુવર્ણના સિંહાસન ઉપર બેસાર્યા અને પિતે તેમની આસપાસ વીંટળાઈને ઉભી રહી.
ભાઈઓનાં મહેણું રુકિમણ નેમિકુમારને લગ્ન કરવા લલચાવવા સારૂ બેલી
Page #429
--------------------------------------------------------------------------
________________
૩૧૪
શ્રી કલ્પસૂત્ર
1
કેઃ—“ હે નેમિકુમાર ! તમારા ભાઇ તા ખત્રીસ હજાર સ્ત્રી સાથે પરણ્યા છે અને તમે તે! શ્રી પુત્રાદિનું પેટ ભરવું પડશે એવા ભયથી એક સ્ત્રી પણ પરણતા નથી એ કેટલી બધી કાયરતા ગણાય ? એ હિસાબે તા તમારા કરતાં તમારા ભાઈ હજાર ગણા વધારે સમ લેખાય. પણ એ વાત જવા દ્યો. તમે તમારી સ્ત્રી–પરિવારનુ પાલન-પાષણ નહીં કરી શકે। તાપણુ તમારા ભાઈ જે પેાતે એકલા ખત્રીસ હજારને પાળે છે તેઓ શુ તમારી સ્ત્રીને નહીં પાળી શકે ? માટે એવી એવી નકામી ચિતા ત્યજી દઈ વિવાહ કરવાનું કબુલી લ્યા. ”
સત્યભામાએ કહ્યું:—“ તમે કંઇ નવા જ મેાક્ષગામી થયાં લાગા છે ! ઋષભદેવ વગેરે તીર્થંકરાએ પણ વિવાહ તા કર્યાંજ હતા, રાજ્ય પણ ચલાવ્યુ હતુ, પુત્રા પણ થયા હતા સંસાર પણ પૂરેપૂરા લાગન્યા હતા અને છેવટે માક્ષે પણ ગયા હતા. તમે ન પરણવાની હઠ છેાડી દ્યો. ગૃહસ્થાવાસની મનાહરતાના એકવાર અનુભવ લઇ જુઓ, લગ્ન કરી અન્ધુ-માંધવાનાં મનને શાંત કરી, પછી કયાં બ્રહ્મચર્ય નથી પળાતું ? અસાધારણ રૂપલાવણ્યથી ખીલી નીકળેલા તમારા યાવનને અરણ્યમાં ઉગેલા પુષ્પની જેમ શાસારૂ નિષ્ફળ ગુમાવી દ્યો છે ?”
જા ંબવતીએ કહ્યુ :—“ હે કુમાર ! હું તમને એક બીજે દાખલે આપું અને તે તમારાજ વંશના. વિભૂષણ સમાન મુનિસુવ્રત નામના તીથંકર તમારાજ વંશમાં થઇ ગયા છે, તે ગૃહસ્થાવાસમાં રહ્યા હતા, પુત્ર પણ થયા હતા અને પછી મેક્ષે પણ ગયા હતા. વિવાહ કરવાથી માક્ષે નથી જવાતું એવુ ધુ તમને કેણે કહ્યું ? એકવાર વિવાહ કરી, પછી તમારે ત્યાગી થવું હાય તે કાળુ ના પાડે છે ? ”
પદ્માવતીએ કહ્યું':— આખું જગત્ ìઇ લ્યા. સ્ત્રી વગરના
-
46
Page #430
--------------------------------------------------------------------------
________________
સક્ષમ વ્યાખ્યાન.
૩૫
પુરૂષની આ સંસારમાં કશી પણ કીમત નથી. વાંઢાના વિશ્વાસ પણ કાઇ ન કરે. સ્ત્રી વિનાના પુરૂષ ની ગણતરીમાં લેખાય છે. માટે દિયરજી ! જરા લાંબે વિચાર કરી વિવાહની અનુમતિ આપે એટલે પત્યુ
""
“
ગાંધારી એલી:-~ બીજું બધું તેા ડીક, પણ ધારે કે તમારે ત્યાં કોઈ મિત્ર કે સગાં-સ્નેહી આવ્યાં તે, તમારી શ્રી સિવાય તેમની સારસંભાળ કેાણ લેશે ? પર્વના ઉત્સવેા, મેળાવડા, વિવાહની ધામધૂમ, ઉજેણી, પાંખણ વિગેરેમાં તમે એકલા જઈને ઉભા રહેશે। તા શરમને લીધે ઉંચું મ્હોં પણ નહીં કરી શકે. આ સંસારમાં સ્ત્રીની તેા ડગલે ને પગલે જરૂર પડે છે, માટે સાનમાં સમજી વિવાહ કરી.
,,
''
ઘો.
ગીરીએ કહ્યું:— માણસ જાતની વાત એક બાજુ રહેવા પશુ ૫ખી પણ આખા દિવસ લટકી ભટકીને જ્યારે સાંઝે ઘેર આવે છે અને પેાતાની સ્ર વિગેરેને મળે છે ત્યારેજ તેના જીવ હુઠા બેસે છે. તમે એક ૫ખી કરતાં પણ નમાલા ગણાવા માગેા છે ? એકવાર પરણવામાં કઈ મ્હાટી હાનિ થઈ જવાની હતી ?
""
લક્ષ્મણા ખેલી:—“ ખરૂં જુએ તે આ સંસારમાં સાંદના એક રૂપ, વિચક્ષણ, પ્રેમથી મનેાહર, વિશ્વાસપાત્ર અને દુ:ખમાં એક માત્ર સહાયક કેાઇ હાય તા તે માત્ર ચીજ છે. તેની અવગણના કરવાથી તમે સારા સંસારની અવગણના કરશે! તેના કઇંક તા વિચાર કરી.
p
સુસીમાએ કહ્યું:— બીજું તેા ઠીક, પણ તમારે ત્યાં કાઇ અતિથિ કે કાર્ય મુનિરાજ આવી ચઢે તે તમે સ્ત્રીની મદદ વિના તેની સેવાભક્તિ શીરીતે કરી શકે ? સ્ત્રી વિનાના પુરૂષને
Page #431
--------------------------------------------------------------------------
________________
૩ર૬
શ્રી ક૯પ સત્રઆ જગતમાં કયાંઈ સ્થાન નથી. એકલે પુરૂષ કશી બીસાતમાં ગણાતો નથી. માટે દિયરજી, સમજો, સમજે અને પરણીને ગૃહસ્થાવાસને શેલાવો.”
એ પ્રમાણે બીજી પણ અનેક પીઓએ યુક્તિ-પ્રયુકિતવ નેમિકુમારના ચિત્તને ભીંજવવા પ્રયત્ન કર્યો. ગેપીએ અને ય
ના આગ્રહથી, મિાન બેઠેલા પ્રભુ જરા હસી પડયા. તેમને હસતા જઈ “ નિરિત અનુભવ” અર્થાત દેખી ના ન પાડી તેથી તેમને કબુલ છે એ અર્થ કરી ગેપીએ આનંદમય સ્વરમાં એકદમ બેલી ઉઠી કે –“નેમિકુમાર લગ્ન કરવા તેયાર છે.” આ વાત જોતજોતામાં દ્વારકાનગરીમાં ઘેર ઘેર ફેલાઈ ગઈ.
લગ્નની તૈયારી કૃષ્ણ વાસુદેવ ઉગ્રસેન રાજા પાસે જઈ તેની પુત્રી રાજીમતીનું માથું કરી આવ્યા અને ઉગ્રસેને પણ તે ઘણી જ ખુશીથી સ્વીકાર્યું. કુણે સમુદ્રવિજયને તે સમાચાર આપ્યા. મહારાજા સમુદ્રવિજયના હર્ષનું તે પૂછવું જ શું? તેમણે કહ્યું–“હે વત્સ! તમારી પિતૃભક્તિ અને ભ્રાતૃવાત્સલ્ય જોઈ મને પરમ આનંદ થાય છે. તમે નેમિકુમારને વિવાહ કરવાનું કબૂલાવી અમારી ચિંતા હંમેશને માટે દૂર કરી છે.” મહારાજા સમુદ્રવિજયે તત્કાલ કોષ્ટકી નામના જોષીને બેલાવી લગ્નને શુભ દિવસ પૂછ. જોષીએ જવાબ આપે કે-“વર્ષાકાળમાં શુભ કાર્યો થઈ શકતાં નથી, તે પછી ગૃહસ્થીઓનું મુખ્ય અને મહત્વનું કાર્યવિવાહ તે થઈ જ કેમ શકે?” સમુદ્રવિજયે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરતાં કહ્યું કે;–“અમે માંડમાંડ નેમિકુમારને વિવાહ માટે મનાવ્યા છે. હવે જે વિવાહ લંબાય તે મોટું વિદન આવી પડવાને દરેક સંભવ છે. માટે ગમે તેમ કરી
Page #432
--------------------------------------------------------------------------
________________
૩૭.
સક્ષમ વ્યાખ્યાન. નજીકને કઈ દિવસ નકકી કર્યા સિવાય બીજો ઈલાજ નથી.” કોર્ટુકિએ ના છુટકે શ્રાવણ સુદ છઠ્ઠને દિવસ નક્કી કર્યો. ઉગ્રસેન રાજાને પણ એ મહત્ત વિષે ખબર આપી દીધા. બન્ને સ્થળ વિવાહની ધામધૂમને લગતી મોટી તૈયારીઓ થવા લાગી. કુણે આખા શહેરને શણગારી વર્ગ જેવું સુશોભિત બનાવી દીધું. એમ કરતાં લગ્નને દિવસ પણ આવીને ઉભો રહ્યો. - લગ્નને દિવસે શ્રી નેમિકુમારને ઉગ્રસેનને ઘેર લઈ જવા તૈયાર કર્યો. તેમના અંગ ઉપર ઉત્તમ શૃંગાર પહેરાવ્યાં, એક સરસ વેત અશ્વ ઉપર બેસાડ્યા, મસ્તક ઉપર એક છત્ર થયું,
પડખે ચામર વિંઝાવા લાગ્યા, અને તેમની પાછળના અના હણહણાટથી દિશાઓ ગજી રહી. નેમિકુમારની પાછળ બીજા અનેક રાજકુમારે અશ્વ ઉપર સ્વાર થઈ ચાલવા લાગ્યા. સમુદ્રવિજયાદિ દશાહ, કૃષ્ણ અને બલભદ્ર વિગેરે આત્મીય પરિવાર પણ સાથે જ ચાલવા લાગ્યો. શિવા દેવી માતા અને સત્યભામા વિગેરે અંતઃપુરવાસિની સ્ત્રીઓ પણ મહામલ્યવાળી પાલખીમાં બેસી મંગળગીત ગાવા લાગી.
એટલામાં શ્રી નેમિકુમારની નજર એક સફેદ મહેલ તરફ ગઈ. તેમણે પોતાના સારથિને પૂછ્યું –“ મંગલના સમુહ શોભતે આ વેત મહેલ કેને હશે ?” સારથિએ તે મહેલ તરફ આંગળી ચીંધી કહ્યું: “સ્વામી! કલાસના શિખર સમા એ આલીશાન મહેલ, બીજા કોઈના નહીં, પણ આપના સસસઉગ્રસેન રાજાને જ છે. અને આ સામે જે બે સ્ત્રીઓ અંદર અંદર વાતચીત કરી રહી છે તે આપની સ્ત્રી સમિતિની રાજા નના તથા મૃગચના નામની સખીઓ છે.”
પ્રથમ દર્શન શ્રી નેમિકુમારને જઈ મૃગલેચના બોલી ઉઠી:–“સખી”
Page #433
--------------------------------------------------------------------------
________________
૩૨૮
શ્રી કલ્પસૂત્રચંદ્રાનના ! સમસ્ત સ્ત્રી જગતમાં આજે રાજીમતી જેવી ભાગ્યશાલી સ્ત્રી બીજી કોઈ નહીં હોય! જેને આ સુંદર વર મળે તેના અહેભાગ્યનું તે પૂછવું જ શું?”
ચન્દ્રાનનાએ કહ્યું– અદ્દભૂત રૂપથી મને હર બનેલી રાજીમતીને જે આ વર વિધાતા ન મેળવી આપે તો તેમાં વિધાતાની પોતાની જ હાંસી થાય. એટલે કે વિધાતાએ પોતે જ આ જેડી ગઠવી રાખી છે.” એટલામાં વાજીત્રાના શબ્દ સાંભળી, રાજીમતી એકદમ પોતાની ઉક્ત સખીઓ વચ્ચે આવીને ઉભી રહી. તેણુએ કહ્યું: “હાટી ધામધૂમથી આવતા વરરાજાને નીરખવાના શું તમને એકલાને જ કેડ હશે કે?” એટલું બેલતામાં તો તેણુએ સખીઓને બળથી હડસેલી પિતાને માર્ગ કરી લીધો. સ્વાભાવિક સંદર્ય અને રત્નજડિત આભૂષણેથી તેમય જેવા જણાતા નેમિકુમારને જોતાં જ રાજીમતી આશ્ચર્યથી દિમૂઢ જેવી બની ગઈ. તે પોતાના મનમાં જ વિચારવા લાગી કે –“આ તે પાતાલકુમાર હશે કે સાક્ષાત્ કામદેવ પુરૂષને વેષ લઈ આ તરફ આવતા હશે કે સુરેંદ્ર પોતે આ પૃથ્વી ઉપર ઉતરી આવ્યા હશે ? જે વિધાતાએ આવા અનુપમ અને અદ્વિતીય પુરૂષને બનાવ્યું તેને પણ ધન્ય છે!” રામતીની દૃષ્ટિ નેમિકુમાર તરફ જ વળેલી હતી. પાસે ઉભેલી સખીઓ તેના મનભાવ સમજી ગઈ, તેથી મૃગલેચનાએ હસતાં હસતાં જ ટકેર કરી કે –“બહેન ચન્દ્રાનના ! જો કે આ વર સંપૂર્ણ ગુણથી ભરેલો છે, છતાં સાવ ખામીવિનાને છે, એમ પણ ન કહી શકાય. પરંતુ રાજમતીની હાજરીમાં તેની ખામી બતાવવી એ ઠીક નહીં, તેથી હમણાં તે હું નથી બોલતી.”ચન્દ્રાનનાએ તેને ટેકે આપે અને કહ્યું: “તારી વાત સાચી છે. પણ અત્યારે તો મુંગા રહેવામાં જ માલ છે.”
Page #434
--------------------------------------------------------------------------
________________
સપ્તમ વ્યાખ્યાન.
૩૨૯
રૂપચર્ચા
"6
એ રીતે પેાતાની હાંસી કરતી સખીઓની વાતચીત સાંભ ળી રાજીમતી શરમાઈ. તેણી પેાતાનુ મધ્યસ્થપણ દેખાડતી એલી કે:— સખીએ ! આવા અદભૂત ભાગ્ય અને સૌભાગ્યવાળા વર, ગમે તે કન્યાના ભર્તાર થાય, પરન્તુ આવા સુંદર નરમાં પણ દૂષણ શાષવું એ તા દૂધમાંથી પેારા કાઢવા જેવું સંભવિત જ છે, જેમ ક્ષીરસમુદ્રમાં ખારાશ, કલ્પવૃક્ષમાં કૃપણુતા, ચ’દન વૃક્ષમાં દુર્ગ ધ, સૂર્યમાં અંધકાર, સુવણુ માં શ્યામતા, લક્ષ્મી માં દારિદ્રય અને સરસ્વતીમાં ભૂખ તા કોઈ કાળે ન સંભવે તેમ આ અનુપમ વરમાં એક પણ દૂષણ સંભવતું નથી, ” બન્ને સ ખીએ હસી પડી. તેમણે વિનાપૂર્વક કહ્યું: “રાજીમતિ ! ખીજા ગુણ્ણા તેા પરિચય પછી જણાય, પણ વણુ તા સા પ્રથમ જણાઇ આવે. આ વરરાજાના વણું જ કાજળના રંગ જેવા ગાર છે! ભલે તેનામાં ખીજા ઘણા ગુણેા હશે તેની અમે ના નથી પાડતા, પણ તેની શ્યામતાજ એ બધા ગુણ ઉપર પાણી ફેરવી દે છે !
99
રાજીમતિની આંખમાં ઇર્ષા તરી આવી. તેણી ખેલી:— “સખીએ, તમે મહા ચતુર અને ડાહી છે એવા મને જે આજ સુધી ભ્રમ હતા તે અત્યારે ભાંગી ગયા. જે શ્યામપણું. અનેક ગુણેાના કારણરૂપ અને ભૂષણરૂપ છે તેને જ તમે દૂષણરૂપ ગણાવા છે તે જોઇ મને નવાઈ લાગે છે. શ્યામપણામાં અને શ્યામ વસ્તુના સ્માશ્રય કરવામાં કેટલા ગુણા રહેલા છે તથા કેવલ ગારપણામાં કેટલા દાષા રહેલા છે તેનાં, તમે સાંભળી સાંભળીને થાકી જાઓ એટલાં દ્રષ્ટાન્તા આપી શકું છું સાંભળેા ! ભૂમિ, ચિત્રવેલી, અગર, કસ્તુરી, મેઘ, આંખની કીકી, કેશ, સાટી, મશી અને રાત્રિ એ સર્વ શ્યામ છે, પણ તેનાં અણુમૂલાં ફળથી આ જગમાં કાણુ અજાણ્યુ છે? નેત્રમાં કીકી, કપૂરમાં અંગારા,
Page #435
--------------------------------------------------------------------------
________________
૩૩૦
શ્રી કલ્પસૂત્ર
ચન્દ્રમાં ચિન્હ, મેજિનમાં મરી અને ચિત્રમાં રેખા એ સર્વે: શ્યામ પદાર્થો મૂળ વસ્તુને કેવી મનેાહર બનાવે છે? શ્યામ વસ્તુના આશ્રયથી જ એ વસ્તુ નયન અને મનને આનંદ આપે છે. હવે ગારવણું વાળી વસ્તુની વિગત તપાસીએ, પાતે શ્વેત છતાં લવણ ખારૂ છે, હીમ દહન કરે છે, અતિ સફેદ શરીરવાળા રાગી ગણાય છે અને ચુના તા પરવશ ગુણવાળા છે. ધરપણામાં તા કેવળ અવગુણ્ણા જ વસે છે એ વાત શું હજીયે વધારે વિસ્તારથી કહેવાની જરૂર છે?”
“સારથિ ! રથ પાછા વાળા ! ”
સખીએ એ રીતે વાર્તોલાપ કરતી હતી તેટલામાં કાણ જાણે કયાંથી, અચાનક નેમિકુમારના કાને પશુઓના આ સ્વર અથડાયા. નેમિકુમાર એ સ્વર સાંભળતાં જ ઘવાયા. તેથી પેાતાના સારથીને અત્યંત આતુરતાપૂર્વક પૂછ્યું:“ આ ભયંકર સ્વર ક્યાંથી આવે છે ?”
“ એમાં ગભરાવાનું કંઇજ કારણુ નથી. આપના વિવાહ નિમિત્તે લાજન માટે એકઠા કરેલા પશુઓના જ એ દુÖળ સ્વર છે. ” સારથીએ ખુલાસા કર્યાં.
—
નેત્રિકુમાર વિચારવા લાગ્યા કેઃ— જે વિવાહાત્સવ નિમિત્તે આટલાં બધાં પશુ-પંખીઓના સહાર થવાના હોય તેને લગ્નમહાત્સવ કહેવા કે મૃત્યુમહાત્સવ કહેવે। તેજ સમજાતુ નથી. એવા હિંસામય વિવાહને પણ ધિક્કાર હૈા !”
એટલામાં રાચ્છમતિનું જમણું નેત્ર *કયુ. કંઈક ામ ગળ થવાનુ છે એમ તેને લાગ્યું, તેથી તે એકદમ પેાતાની સખીએ. ને ઉદ્દેશી ખેાલી ઉઠી;—
66
પશુ આ મારૂં જમણું નેત્ર કેમ ફકતું હરો ? ” માલતાં
Page #436
--------------------------------------------------------------------------
________________
૩૩૧
સપ્તમ વ્યાખ્યાન - બોલતાં તેની આંખમાંથી અશ્રુની ધાર વહી નીકળી, તેના વદન ઉપર સંતાપની ઘનઘોર છાયા ફરી વળી.
સખી શાંત્વન આપતી કહેવા લાગી:–“હેન! પાપ શાંત થાઓ, અમંગળનો નાશ થાઓ ! કુલદેવીએ તમારું કલ્યાણ કરે.”
નેમિકુમાર વિચારમાંથી બગૃત થયા અને સારથિને કહ્યું:સારથિ ! રથ પાછો વાળો. એ વખતે એક હરણ શ્રી નેમિનાથની સામે જેતે અને પોતાની ગરદનથી હરણીની ગરદનને. ઢાંકી દેતે ઉભે હતો. અહીં કવિ કહે છે કે, પ્રભુને જોઈને હરણ પિતાની મુંગી વાણમાં જાણે કહેવા લાગે કે –
मा पहरसु मा पहरसु एयं मह हिययहारिणिं हरिण सामी अम्हं मरणा वि दुस्सहो पियतमा विरहो ॥ અર્થાત–હે સ્વામી! મારા હદયને હરનારી આ હરણને તમે ન મારતા, ન મારતા; કેમકે મારા મરણ કરતાં ય મારી પ્રિયતમાને વિરહ મને અસહ્યા છે.
હરણી પણ એજ વખતે શ્રી નેમિનાથની સામે જોઈ પિતાના પતિને જાણે સલાહ આપતી હોય તેમ કહેવા લાગી:–
एसो पसन्न वयणो तिहुअणसामी अकारणो बन्धु
ता विण्णवेसु वल्लह रकखत्थं सव्व जीवाणं ॥ અર્થાત–આ પ્રસન્નમુખવાળા તે ત્રણ ભુવનના સ્વામી છે, નિષ્કારણ બંધુ છે, માટે હે વલલભ ! સર્વ જીવેનું રક્ષણ કરવાની તેમને પ્રાર્થના કરી.
પત્નીથી ઘેરાયેલો હરણ પ્રભુને કહેવા લાગ્યું –
Page #437
--------------------------------------------------------------------------
________________
૩૩ર
શ્રી ક૯પસૂત્ર
निज्झरणनीरपाणं अरण्णतण भक्खणं च वणवासो
अम्हाण निरचराहाण, जीवियं रक्ख रक्ख पहो ।। ' અર્થાત–હે પ્રભુ! અમે ઝરણાનું પાણી પીને જીવીએ છીએ, જંગલના ઘાસનું ભક્ષણ કરી પેટ ભરીએ છીએ, અને વનમાંજ પડયા રહીએ છીએ. અમારા જેવા નિરપરાધી પ્રાણએનું રક્ષણ તમારે જ કરવું ઘટે.
એવી રીતે સઘળા પશુપ્રાણીઓએ પિતપોતાની અવ્યક્ત વાણમાં પ્રભુને પ્રાર્થના કરી. પ્રભુએ પશુના રક્ષકને કહ્યું“હે પશુરક્ષક! આ પશુ પ્રાણુઓને છેડી દ્યો, છોડી દ્યો; કારણ કે હું વિવાહ કરવા નથી માગતે.” તેમની આજ્ઞા થતાં જ પશુના પહેરગીરે સે જીને છોડી દીધાં, સારથી એ પણ રથ પાછો વા- ન્ય. અહિં કવિ કહે છે કે –
हेतुरिन्दोः कलङ्गे यो विरहे रामसीतयोः કે મે રાનીમતી ત્યારે કુરઃ સત્યમેવ : ' અર્થાત-ચન્દ્રમાં કલંક લગાડનાર પણ હરણ, રામ અને સીતાને વિગ કરાવવામાં પણ હરણ (કુરંગ) અને રાજીમતી તથા નેમિનાથને છુટા પાડનાર પણ કરંગ જ; રંગમાં ભંગ પાડનાર કુરંગ એ નામ ખરેખર સાર્થક જ છે !
માતાનાં મનામણું નેમિકુમારને પાછા વળતાં જોઈ, સમુદ્રવિજય, શિવાદેવી વિગેરે સ્વજને તુરતજ રથ પાસે પહોંચી ગયા અને તેમણે રથને
અટકાવી, આંખમાં આંસુ આણું કહ્યું –“ જનનીવલ્લભ વત્સ ! હું તને પ્રાર્થના કરીને કહું છું કે તું કોઈ પણ રીતે વિવાહ કર અને મને પુત્રવધુનું મો જોવાનું સદ્ભાગ્યે આપ ! હે પુત્ર ! મારી લાંબા વખતની આશા ફલીભૂત કર.”
Page #438
--------------------------------------------------------------------------
________________
સતમ વ્યાખ્યાન.
૩૩૩ નેમિકુમારે વિનયપૂર્વક ઉત્તર આપ્યો–“ માતાજી ! તમે એ આગ્રહ મૂકી દે. મારું મન મનુષ્યલકની સ્ત્રીઓથી તદ્દન ઉઠી ગયું છે, અને કેવળ મુક્તિરૂપી નારીમાં જ આસક્તિ રાખી રહ્યો છું. તમે જ વિચાર કરો કે જે સ્ત્રીઓ રાગીને વિષે પણ રાગરહિત છે તેને કેણ સેવે? એક માત્ર મુક્તિરૂપી નારી જ એવી. છે કે જે વિરાગીને વિષે રાગ રાખી રહી છે, હું પણ તેની જ ઈચ્છા રાખું છું.”
રામતીનું રૂદન એ ખબર સાંભળી, વૃક્ષ પડી જતાં વેલડી જેમ મૂછ પામે તેમ રામતી પણ દેવને ઉપાલંભ આપતી ધરણી ઉપર ઢળી પડી ! ભયભીત બનેલી સખીઓ અને દાસીઓ એકદમ
ત્યાં આવી શીતળ જળ છાંટવા, પંખાથી પવન વીંઝવા અને ચંદનરસનું વિલેપન કરવા લાગી. થોડીવારે, મહામુશ્કેલીઓ રાજીમતી શુદ્ધિમાં આવી. શુદ્ધિમાં આવવા છતાં નેત્રમાંથી ધાર અશ્રુ વર્ષાવતી, મોટા સ્વરે વિલાપ કરવા લાગી કે –“હે યાદવ કુળમાં સૂર્ય સમાન ? હે નાથ ? જે આપના જેવા ટેકીલા પુરૂષ પણ પોતાની પ્રતિજ્ઞાને ભંગ કરે તે સમુદ્ર પણ શા સારૂ પતાની મર્યાદા પાળવી જોઈએ?વળી, પોતાના આત્માને ઠપકો આપતી હોય તેમ કહેવા લાગી કે “અરે! કઠેર અને નિલજ હદય? જ્યારે આપણા સ્વામીએ આપણી ઉપર રાગ ઉતારી, અન્યને વિષે રાગ સ્થાપે છે તે પછી હવે આપણે જીવવાનું શું પ્રજન છે?” રાજમતિના હૃદયના ઉંડા ભાગમાંથી ઉપરા ઉપરી દીર્ઘ નિશ્વાસ નીકળવા લાગ્યા. પિતાના સ્વામીને ઉપાલંભ આપતાં તે બેલી કે –“હે ધરૂં? સમગ્ર સિદ્ધાએ ભેગવેલી મુક્તિરૂપી ગણિકામાંજ જે તમે આસક્ત હતા, તે પછી આવી રીતે વિવાહનું બહાનું બતાવી મને શા સારૂ છેતરી ?”
Page #439
--------------------------------------------------------------------------
________________
(૩૩૪
શ્રી કલ્પસૂત્રસખીઓનું આશ્વાસન રાજીમતીનું હદયદક રૂદન સાંભળી, આસપાસ ઉભેલી - સખીઓની આખમાં પણ ક્રોધની શક્તિમાં પ્રકટ થઈ. એક સખી
બોલી ઉઠી:–“દુનિયામાં કહેવત છે કે કાળા નર ભાગ્યે જ સ. રળ હોય છે! કદાચિત કાળાશ ને સરળતા અને સાથે દેખાય તે સમજવું કે જરૂર વિધાતાએ ભૂલ કરી હશે. શ્યામ મનુષ્ય માટે ભાગે વક્રજ હેાય છે! હે પ્રિય સખિ? આવા નગુણા અને પ્રીતિરહિત પુરૂષ વિષેને તમારે પ્રેમભાવ ત્યજી છે. તમારે તેની સાથે કંઇજ સંબંધનથી એમ માને. એવા સ્નેહ વગરના, વ્યવહારવિ મુખ, ઘરમાં રહેવા છતાં જંગલી પ્રાણની જેમ ઘર માંડવામાં કાચર, દાક્ષિય વગરના અને સ્વેચ્છાચારી નેમિકુમાર કદિ અહિંથી ચાલ્યા જાય તે પણ શું થઈ ગયું? એક રીતે તે એ ઠીકજ થયું કે આપણને તેના આવા સ્વભાવની પ્રથમથી જ ખબર પડી, નહિંતર પરણ્યા પછી મમતારહિત થયા હતા તે શું કરત? ઉંડા કૂવામાં ઉતાર્યા પછી દેરડું કાપી નાખત તે તારી શી દશા થાત? હે હેન! જે થયું તે સારું જ થયું.તમેતે નેમિકુમારને માત્ર સંકલ્પ વડેજ અર્જાયા હતાં, એટલે જ્યાં સુધી તમારું પાણીગ્રહણ નથી કર્યું ત્યાં સુધી તે તમે કુંવારિકા કન્યા સમાન ગસુઓ, અને કન્યાને વળી આટલે બધે વલોપાત શા સારૂ હોવો જોઈએ? પ્રીતિને વિષે તત્પર એ બીજે કઈ ભર્તાર તમારે માટે અમે ખુશીથી શેધી કાઢશું. માટે નિશ્ચિત થાઓ, ગઈ ગુજરી ભૂલી જાઓ.”
રામતીને નિશ્ચય સખીઓનાં વચન સાંભળી રામતીએ લજજાથી માથું નીચું નમાવ્યું, કાન આડા હાથ ધર્યા અને કહ્યું – “તમે મને
Page #440
--------------------------------------------------------------------------
________________
સપ્તમ વ્યાખ્યાન.
૩૩૫
ન સંભળાવવા લાયક વાકયે શા સારૂ સંભળાવો છે? મારા પવિત્ર કુળને કલંક લાગે અને કુલટાના કુળને છાજે એવા શબ્દો શા સારૂ ઉચ્ચારે છે? સૂર્ય પશ્ચિમમાં ઉગે, સમુદ્ર મર્યાદા છોડે અને પૃથ્વી પાતાળમાં પેસી જાય તે પણ નેમિકુમાર સિવાય અન્ય કઈ વરને હું ન વરૂં. મન અને વચનથી તે હું તેમને કયારનીયે વરી ચૌ છું, તેની તમને ક્યાંથી ખબર હોય ?”
નેમિકુમારને ઉદ્દેશ તે બોલીઃ “હે જગતના અધીશ? આપની પાસે આવનારા વાચકને તે આપ તેમની ઈચ્છા ઉપરાંત આપે છે, પણ મેં એવું તે શું અપરાધ કર્યો કે આપની પ્રાર્થના કરવા છતાં મારાહસ્ત ઉપર આપને હસ્ત પણ ન મૂક્યો? એટલું બોલી તે ઉંડા વિચારમાં પડી. પછી, કંઈ માર્ગ જડ હાય તેમ બોલી:– રોલેકયશ્રેષ્ઠ–શ્રી નેમિકુમારને હસ્ત લગ્નમ હોત્સવમાં, મારા હસ્તને વિષે ન પડયે તેથી શું થઈ ગયું? દીક્ષામહોત્સવ સમયે તે તેમને હસ્ત, વાસક્ષેપ નાખવાના નિમિતે મારા મસ્તક ઉપર જરૂર પડવાને !”
પિતાને યુકિતવાદ એટલામાં સમુદ્રવિજ્ય રાજ પણ પરિવાર સહિત ત્યાં આવી પહોચ્યા હતા, તેઓ નેમિકુમારને ધીમે ધીમે સમજાવવા લાગ્યા કે –“હે વત્સ ! ન પરણેલાજ મોક્ષે જઈ શકે અને બાકીના રઝળી પડે એ નિશ્ચયવાદ કયાં જોવામાં આવતું નથી. પર્વે થઈ ગયેલા શ્રી ત્રાષભદેવાદિ તીર્થકરે પણ વિવાહ કરીને, સં. સારને લહાવે લઈને–ગ લાગવીને, દીક્ષા સ્વીકારી મોક્ષે ગયા હતા. તમે બ્રહ્મચારી શું તેમના કરતાં પણ ઉંચી પદવીએ પહેચવા માગે છે? પરણેલાને માટે મોક્ષ નથી એ વાત મન માંથી કહાડી નાખો અને હે પિતૃવલ! વિવાહ કરી અમારા મરથ પૂર્ણ કરે !”
Page #441
--------------------------------------------------------------------------
________________
૩૩૬
શ્રી કલ્પસૂત્રઅતિ શાંત સ્વરોમાં નેમિનાથે જવાબ વાળે કે - “હે તાત ! રાષભદેવાદિ તિર્થકોએ વિવાહ કર્યો હતો એ વાત મને પણ મંજુર છે, પરંતુ તેમને પોતાનાં ભેગાવલી કર્મો ભોગવવા માટેજ વિવાહ કરે પડ હત–એ વાત કેમ ભૂલી જાઓ છો? મારાં ગાવલી કર્મો તે ક્ષીણ થઈ ગયાં છે. છતાં અનંત જંતુ
ના સંહારક અને સંસારને દુઃખમય કરનારા એક સ્ત્રીના સંગ્ર હવાળા વિવાહને માટે આપ શા સારૂ આગ્રહ કરી રહ્યા છે?” અહીં કવિ ઉભેક્ષા કરે છે કે –
मन्येऽङ्गनाविरक्तः परिणयनमिषेण नेमिरागत्य ।
राजीमती पूर्वभव प्रेम्णा संकेतयद मुक्त्यै ॥ અર્થાત-હું એમ માનું છું કે સ્ત્રીએથી વિરક્ત એવા શ્રી નેમિનાથ પ્રભુ, પરણવાના બહાનાથી અહીં આવીને, પૂર્વભવના પ્રેમથી રામતીને મોક્ષ માટે સંકેત કરી ગયા.
દીક્ષાની તૈયારી સર્વ કળાઓમાં કૂશળ, ભદ્રક પ્રકૃતિવાળા અને વડિલને વિનય કરનારા શ્રી નેમિનાથ પ્રભુ ત્રણસો વરસ સુધી કુમારપણે ગૃહસ્થાવાસમાં રહ્યા. એટલામાં લોકાંતિક દેએ પોતાના આચાર પ્રમાણે, દીક્ષા લેવાને એક વરસ બાકી રહ્યું ત્યારે પ્રભુને અભિનંદન આપતાં સૂચવ્યું કે –“હે કામદેવને જીતનાર તથા સમસ્ત જંતુઓને અભયદાન આપનાર પ્રભુ! આપ જયવંતા વર્તી અને હંમેશના મહત્સવ માટે આપ ધર્મતીર્થ પ્રવર્તાવ!” (ઈત્યાદિ સર્વ પ્રથમની પેઠે અહીં કહેવું.)
શ્રી નેમિનાથ પ્રભુને પહેલેથી અનુપમ એવું અવધિજ્ઞાન અને અવધિદર્શન હતું, તે વડે પ્રભુ પિતાને દીક્ષાકાળ જાણીને,
Page #442
--------------------------------------------------------------------------
________________
સપ્તમ વ્યાખ્યાન,
૩૩૭ સુવર્ણાદિ સર્વ પ્રકારનું ધન યાચકને વહેંચી, સઘળાઓને સંતુષ્ટ કરી દીક્ષા લેવા નીકળ્યા.
- દીક્ષાને સમય અને સ્થળ વર્ષાકાળના પહેલા મહીનામાં, વર્ષાકાળના બીજા પખવાડીયામાં શ્રાવણ માસના શુકલ પખવાડીયાની છઠ્ઠની તિથિને વિષે, પુનકાલ સમયે, ઉત્તરકુરા નામની પાલખીમાં રત્નજડિત સુવર્ણના સિંહાસન ઉપર વિરાજી, દે, મનુષ્ય, અસુર તથા મંગલપાઠકે, ભાટ-ચારણે, સ્વજને અને કુલના વડિલ પુરૂ
થી પરિવરી, દ્વારિકા નગરીના મધ્ય ભાગમાંથી નીકળી, રેવતક નામના ઉદ્યાનમાં પધાર્યા. ત્યાં અશોક નામના વૃક્ષની નીચે પાલખી ઉતરાવી, નીચે ઉતરી, પિતાની મેળે જ પોતાનાં આભરણ, માળા, અલંકારો વિગેરે ઉતારી નાખ્યા અને પોતાની મેળેજ પંચમુષ્ટિ લેચ કર્યો. તે પછી નિર્જલા છઠ્ઠને તપ કરી, ચિત્રા નક્ષત્રમાં ચન્દ્રમાને યોગ પ્રાપ્ત થતાં, એક દેવદુષ્ય વા ગ્રહણ કરીને એક હજાર પુરૂષોની સાથે, દ્રવ્ય અને ભાવથી મુંડ થઈ, ગૃહવાસથી નીકળી દીક્ષા લઈ ચાલી નીકળ્યા.
અહંન શ્રી અરિષ્ટનેમિ દીક્ષા લીધા પછી ચોપન અહોરાત્ર સુધી કાયાને સરાવીને રહ્યા. (અહીં પૂર્વે શ્રી મહાવીર સ્વામીના સંબંધમાં આવેલા પાઠ પ્રમાણે સર્વ કહેવું.) પંચાવનમાં દિવસની મધ્યમાં વર્તતા શ્રી અરિષ્ટનેમિ પ્રભુને, વર્ષાકાલના ત્રીજા મહીનામાં, વષાકાલના પાંચમા પખવાડીયામાં–આ માસના કૃણ પખવાડીયામાં, અમાસને દિવસે (ગુજરાતી ભાદરવા વદિ અમાસે) પાછલા પહોરે ગિરનાર પર્વતના શિખર ઉપર વેતસ નામના વૃક્ષ નીચે, જળરહિત અઠ્ઠમના તપ વિષે, ચિત્રા
Page #443
--------------------------------------------------------------------------
________________
૩૩૮
શ્રી કલ્પસૂત્ર
નક્ષત્રમાં ચન્દ્રમાને વેગ પ્રાપ્ત થતાં, શુકલધ્યાનના પ્રથમ બે ભેદનું ધ્યાન ધરતાં, અનંત વસ્તુના વિષયવાળું-અવિનાશી અને અનુપમ પ્રધાન કેવળજ્ઞાન તથા કેવલદર્શન ઉત્પન્ન થયાં–ચાવત સર્વ ભાવેને જાણતાં અને જોતાં તેઓ વિચરવા લાગ્યા. કષ્ણજીજ્ઞાસા–
રામતીના પૂર્વભવ ગિરનાર ઉપર સહ આમ્રવન નામના ઉદ્યાનમાં શ્રી નેમિનાથ પ્રભુને કેવળજ્ઞાન ઉપ્તન્ન થયું તે વખતે ઉદ્યાનપાલકે તત્કાળ કૃષ્ણ-વાસુદેવ પાસે જઈ આ શુભ વધામણું આપી. કૃષ્ણને એ સમાચાર સાંભળી ઘણે આનંદ થયે, અને એ વધામણીના બદલામાં સાડી બાર ક્રોડ જેટલું દ્રવ્ય આપી દીધું. તે પછી તેઓ પોતાની હેટી સમૃદ્ધિ સાથે પ્રભુને વંદન કરવા આવ્યા. રાજી મતી પણ બરાબર તે જ પ્રસંગે ત્યાં પ્રભુને વંદન કરવા આવી પ્રભુની દેશના સાંભળી પ્રતિબોધ પામેલા વરદત્ત નામના રાજાએ બે હજાર રાજાઓ સાથે પ્રભુ પાસે દીક્ષા અંગીકાર કરી. કૃષ્ણ અંજલિ જેડી પ્રભુને પૂછયું કે –“હે સ્વામી ! આપને વિષે રાજીમતી આ અપૂર્વ સ્નેહ ધરાવે છે તેનું શું કારણ હશે?”
કૃષ્ણની જીજ્ઞાસા તૃપ્ત કરવા પ્રભુએ ધનવતીના ભવથી આરંભીને નવ ભવને તેની સાથેને પિતાને સંબંધ નીચે પ્રમાણે કહી સંભળાવ્યું.
“(૧) પહેલાં ભાવમાં હું ધન નામે રાજપુત્ર હને અને તે (રાજીમતિને જીવ) ધનવતી નામની મારી પત્ની હતી.
(૨) બીજા ભવમાં અમે બને પહેલા દેવલોકમાં દેવ અને દેવી થયા હતા. . (૩) ત્રીજા ભવમાં હું ચિત્રગતિ નામે વિદ્યાધર થયા હતા, અને તે રત્નાવતી નામની મારી સ્ત્રી થઈ હતી.
Page #444
--------------------------------------------------------------------------
________________
સપ્તમ વ્યાખ્યાન.
૩૩૯ (૪) ચોથા ભવમાં અમે બન્ને ચેથા દેવલોકમાં દેવ થયા હતા.
(૫) પાંચમા ભાવમાં હું અપરાજિત નામે રાજા થયે હતું અને એ મારી પ્રિયતમા રાણુ થઈ હતી.
(૬) છઠ્ઠા ભવમાં અમે બને અગીયારમા દેવલોકમાં દેવ થયા હતા.
(૭) સાતમા ભાવમાં હું શંખ નામે રાજા થયો હતો અને તે શેામતી નામની મારી રાણ થઈ હતી.
(૮) આઠમા ભવમાં અમે બન્ને અપરાજિત દેવલોકમાં દેવ થયા હતા.
(૯) અને આ નવમા ભાવમાં હું નેમિનાથ તીર્થકર છું અને એ રાજીમતી છે. એટલે હે હરિ! અમારા પૂર્વભવના સંબંધ ઉપરથી જ રાજીમતીના સનેહનું મૂળ કારણું તમે સમજી શકશે.” ત્યારપછી પ્રભુએ ત્યાંથી વિહાર કર્યો અને જૂદે જૂદે સ્થળે અનેક ભવ્યને પ્રતિબોધી અનુક્રમે રૈવતક પર્વત પર સમોસર્યા, તે વખતે અનેક રાજકન્યાઓ સહિત રાજીમતીએ અને પ્રભુના ભાઈ રથનેમિએ પણ પ્રભુ પાસે દીક્ષા સ્વીકારી હતી.
કામદેવની લીલા ! એક વખતે સાધ્વી રાજીમતી બીજી સાધ્વીઓ સાથે પ્રભુને વંદન કરવા ગિરનાર ઉપર જતી હતી, એટલામાં અચાનક વરસાદ વરસવા લાગ્યું. બીજી સાધ્વીઓ વરસાદથી બચવા જુદે જુદે સ્થળે વીખરાઈ ગઈ. ભીંજાએલા વસ્ત્રવાળી રાજીમતી પણ જળના ઉપદ્રવથી બચવા પાસેની એક ગુફામાં દેડી ગઈ, અને ગુફામાં જતાં જ પોતાનાં ભીંજાયેલાં વસ્ત્રો સૂકાવવા માટે ચિતરફ પાથરી દીધાં. ઉતાવળમાં ને ઉતાવળમાં ગુફામાં બીજી
Page #445
--------------------------------------------------------------------------
________________
૩૪૦.
શ્રી કષસૂત્રકઈ છે કે નહીં તેની પૂરતી સંભાળ તે ન લઈ શકી. જે તેણીએ ધારીને જોયું હેત તો ત્યાં રથનેમિને તે જોઈ શકત, કારણ કે તેઓ પહેલેથી જ એ ગુફામાં આવીને રહ્યા હતા.
દેવાંગનાઓના રૂપની પણ હાંસી કરે એવા સંદર્યવાળી અને સાક્ષાત્ કામદેવની સ્ત્રી જેવી અતિશય રમણીય રાજીમતીને જોઈ રથનેમિ કામવશ થયા, પિતાનું મુનિ પણું ભૂલી ગયા. શ્રી નેમિનાથ પાસે તિરસ્કાર પામેલે કામદેવ, તેમના ભાઈ-રથનેમિ પાસે પિતાના વૈરને બદલે લેવા, પિતાનાં શસ્ત્ર સાથે ચડી આવ્યું. રથનેમિનું મન તેમના અંકુશમાં ન રહ્યું. તેઓ પોતાની કુળલજા તથા વૈર્ય છેડી રામતી પાસે આવી કરગરવા લાગ્યા કે –
" अयि सुन्दर ! किं देहः शोष्यते तपसा त्वया सर्वाङ्ग भोग संयोग योग्यः सौभाग्यसेवधिः । आगच्छ स्वेच्छया भद्रे ! कुर्वहे सफलं जनुः आवामुभावपि प्रान्ते चरिष्यावस्तपोविधिम् " ॥ સુન્દરી ! સર્વ અંગના ભેગ-
સંગને ચગ્ય અને સૌભાગ્યના ખજાનારૂપ આ તારા અનુપમ દેહને શા સારૂ શાષવી નાખે છે? હે ભદ્ર! તું તારી ઇચ્છાથી જ અહીં આવ અને આપણે જન્મ સફળ કરીએ; પછી છેવટની અવસ્થામાં આપણે બને તપ કરી સંયમ સાધી શકીશું.”
રાજીમતીએ તત્કાળ વસ્ત્રો વડે પોતાનું શરીર ઢાંકી દીધું તેણીએ અદ્ભૂત ધિર્યને પરિચય આપતાં કહ્યું કે –
મહાનુભાવ છોડ્યું તેofમાજો નવ્વરઃ? ' सर्व सावद्यमुत्सृज्य पुनर्वाञ्छन्न लज्जसे ?
Page #446
--------------------------------------------------------------------------
Page #447
--------------------------------------------------------------------------
________________
અર્થના અછે. ડીઝની કાંટ
“ “ હે
અભિલાષ તમને કેમ થયા
98
મહાનુભાવ ! આવે! નરકમાં લઈ જનાર
""
પૃ. ( ૩૪૧, )
260
OK
K. Art Works, Bombay 2,
હું બા લ ય યારે
Meghji Hirji Bombay
Page #448
--------------------------------------------------------------------------
________________
.
= સપ્તમ વ્યાખ્યાન
૩૪૧ अगन्धनकुले जातास्तियंचो ये भुजंगमाः .. - तेऽपिनो वान्तमिच्छन्ति त्वं नीचः किं ततोप्यसि ??
હે મહાનુભાવ! આવો નરકમાં લઈ જનારો અભિલાષા તમને કેમ થયે ? સર્વ સાવદ્ય ત્યાગી, પાછા તેની વાંછના કરતા તમે શરમાતા નથી? અરે ! વિશેષ શું કહું? અંગધન કુળમાં ઉત્પન્ન થયેલા તિર્યંચ જાતિના સર્પો પણ, પ્રાણાંત કષ્ટ વેઠવા છતાંય એકવાર વમેલું પાછું ખાવા લલચાતા નથી, તે પછી શું તમે તિર્યંચથી પણ નીચ છે ? "
- તમે જાણો છો કે તમારા ભાઈએ મને વમન કરી દીધી છે, છતાં મારે ઉપગ કરવાનો વિચાર કરતાં તમને કંઈ જ લજજા નથી આવતી? રથનેમિ! બુદ્ધિને ઠેકાણે રાખી, મહા ભાગ્યયોગે પ્રાપ્ત થયેલા આ મુનિવ્રતનું ભાન ન ભૂલે.”
રાજીમતીના બાણ જેવાં વચન સાંભળી રથનેમિનું હૃદય ચીરાયું. તેઓ પાછા પિતાના શુભ ધ્યાનમાં સ્થિર થયા અને શ્રી નેમિનાથ પ્રભુ પાસે પ્રાયશ્ચિત્ત આલેચી, તીવ્ર તપ તપી મોક્ષે ગયા.
રાજીમતી પણ વિશુદ્ધ ભાવથી દીક્ષા આરાધી અંતે મોક્ષ શષ્યા પામ્યા અને ઘણા કાળથી ઈછેલા શ્રી નેમિનાથના શાશ્વત સંયોગને પ્રાપ્ત થયા. મહાસતી રાજોમતી ચારસો વર્ષ ગ્રહસમાં રહ્યાં, એક વરસ છસ્થપણામાં રહ્યાં અને પાંચ વર્ષ કેલિપર્યાય પાળી મોક્ષે ગયાં. ' ' ' '
નેમિનાથ પ્રભુને સાધુ સાધ્વી આદિ પરિવાર
અહંન શ્રી નેમિનાથ પ્રભુને અઢાર ગણુ અને અઢાર ગણ રે હતા, વરદત્ત આદિ અઢાર હજાર સાધુઓ હતા, યક્ષિણી
Page #449
--------------------------------------------------------------------------
________________
૩૪ર
શ્રી કલ્પસૂત્રઆદિ ચાલીશ હજાર આર્યાઓ હતી, નંદ વિગેરે એક લાખ એગણેતેર હજાર શ્રાવકે હતા અને મહાસુત્રતા આદિ ત્રણ લાખ છત્રીસ હજાર શ્રાવિકાઓ હતી. તેમજ કેવલી નહીં પણ કેવલીતુલ્ય ચારસો ચાંદપૂર્વધારીઓ, પંદરસો અવધિજ્ઞાનીએ, પંદરસે કેવલજ્ઞાનીઓ, પંદરસે વેકિય લબ્ધીવાળા, એક હજાર વિપુલમતિ–મન:પર્યવજ્ઞાનીઓ, આઠસો વાદીઓ અને સેળસે અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનારા સાધુઓની ઉત્કૃષ્ટ સંપદા થઈ, તથા પંદરસો સાધુ અને ત્રણ હજાર સાધ્વીએ મુક્તિ પામી.
શ્રી નેમિનાથ પ્રભુને બે પ્રકારની અંતકૃભૂમિ થઈ, (૧) યુગાંતકૃભૂમિ અને (૨) પર્યાયાંતકૃભૂમિ. પ્રભુની પછી આઠ પટ્ટધર સુધી મોક્ષમાર્ગ ચાલુ રહ્યો તે યુગાંતકૃભૂમિ અને પ્રભુને કેવળજ્ઞાન થયા પછી બે વર્ષે મોક્ષમાર્ગ ચાલુ થયે તે પર્યાયાંતકૃભૂમિ.
નિર્વાણ સમય, સ્થાન તથા સ્થિતિ તે કાળ અને તે સમયને વિષે અહંત શ્રી નેમિનાથ પ્રભુ ત્રણસો વરસ સુધી કુમાર અવસ્થામાં રહીને, ચેપન દિવસ સુધી છવાસ્થપર્યાય પાળીને, દેશઉણા સાતસો વરસ સુધી–એટલે ચેપન દિવસ ઓછા સાત વરસ સુધી કેવલી પર્યાય પાળીને, એકંદરે પરિપૂર્ણ સાતસો વરસ સુધી ચારિત્રપર્યાય પાળીને અને એ રીતે એક હજાર વર્ષનું સર્વ આયુષ્ય પાળીને વેદનીય, આયુ, નામ અને ગેત્રકર્મનો ક્ષય થતાં, આ અવસર્પિણમાં, દુષમસુષમા નામનો ચોથે આરે ઘણેખરે ગયા બાદ આ ગ્રીષ્મકાળના ચેથા માસમાં, આઠમા પક્ષમાં–અષાડ માસના શુકલ પખવાડીયાની આઠમે, ગિરનાર નામના પર્વતના શિખર ઉપર, પાંચશો છત્રીશ સાધુઓ સાથે નિર્જલા એક મહિનાનું અનશન
Page #450
--------------------------------------------------------------------------
________________
સપ્તમ વ્યાખ્યાન.
૩૪૩
કરીને ચિત્રા નક્ષત્રમાં ચન્દ્રના યોગ પ્રાપ્ત થતાં, મધ્યરાત્રિને વિષે પદ્માસને બેઠા થકા નિર્વાણ પામ્યા-સર્વ દુ:ખથી મુક્ત થયા. ગ્રંથ રચનાના કાળ
શ્રી અરિષ્ટનેમિના નિર્વાણુકાળથી ચેારાશી હજાર વર્ષ ન્ય. તીત થયાં, પચાશીમા હજાર વર્ષના પણ નવસા વરસ વ્યતીત થયાં, અને પચાશીમા હજારના દસમા સૈકાના આ એશીમા સંવત્સર કાળ જાય છે. એટલે કે શ્રી નેમિનાથના નિર્વાણ પછી ચારાશી હજાર નવસેા એ શીમે વરસે શ્રી કલ્પસૂત્ર પુસ્તકાઢ થયું. શ્રી નેમિનાથના નિર્વાણ પછી ચેારાશી હજાર વર્ષે શ્રી મહાવીરપ્રભુનું નિર્વાણુ થયુ' અને તે પછી નવસે એંશીમે વર્ષે પુસ્તકવાચનાદિ થયું.
શેષ જીનેશ્વરાના અંતરકાલ
ગ્રન્થવિસ્તારના ભયથી શ્રી નેમિનાથથી લઇ શ્રી અજિતનાથ સુધીના જિનેશ્વરાના માત્ર અંતરકાળનું પ્રમાણ નીચે આપીએ છીએ:
(૨૧ મા જીનેશ્વર) શ્રી નમિનાથના નિર્વાણુકાળથી પાંચ લાખ ચેારાસી હાર અને નવસેા વરસ વ્યતીત થયાં અને પચાશીમા હજારના દસમા સૈકાના આ એંશીમા સ ંવત્સરકાળ જય છે.એટલે શ્રી નમિનાથના નિર્વાણ પછી પાંચ લાખ વરસે શ્રીનેમિનાથનું નિનોંણ થયું. ત્યારપછી ચારાશી હજાર નવસે એંશી વષે પુસ્તકવાચના થઈ.
(૨૦ મા જીનેશ્વર ) શ્રી મુનિસુવ્રતના નિર્દેણુકાળથી અગીયાર લાખ ચારાશી હજાર અને નવસા વરસ વ્યતીત થયા, અને દસમા સૈકાના આ એશીમા સંવત્સરકાળ જાય છે. ( શ્રી મુનિસુવ્રતના નિર્વાણુ પછી છ લાખ વરસે શ્રીનમિનાથનું નિર્વાણ થયું, ત્યારપછી પાંચ લાખ ચારાક્ષી
Page #451
--------------------------------------------------------------------------
________________
૩૪૪
શ્રી કલ્પસૂત્રહજાર વરસે શ્રી મહાવીરનું નિવાણ થયું અને ત્યારપછી નવસે એંશી વરસે પુસ્તકવાચના થઈ. અહીં મુનિસુવ્રતના નિવાણથી પુસ્તકવાચનાદિના આંતરાના વરસની એકંદર કુલ સંખ્યા ગણુતાં અગીયાર લાખ ચોરાશી હજાર નવસો એંશી વરસ થયા, તે કુલ સંખ્યા સૂત્રકારે દર્શાવી છે, એવી રીતે દરેક ઠેકાણે સમજી લેવું.) એટલે શ્રી મુનિસુવ્રતના નિર્વાણ પછી છ લાખ વરસે શ્રી નમિનાથનું નિર્વાણ થયું, ત્યારબાદ પાંચ લાખ, ચેરાશી હજાર નવસો એંશી વરસે પુસ્તકવાચના થઈ. ' (૧૯ મા જીનેશ્વર) શ્રી મલ્લિનાથના નિવાણકાળથી પાંસઠ લાખ ચોરાશી હજાર અને નવસે વરસ વ્યતીત થયાં અને દસમા સેકાને આ એંશી સંવત્સરકાળ જાય છે. એટલે શ્રી મલ્લિ. નાથના નિર્વાણ પછી ચેપન લાખ વરસે શ્રી મુનિસુવ્રતનું નિર્વાણ થયું. ત્યારપછી અગીયાર લાખ ચોરાશી હજાર નવસો એંશી વરસે પુસ્તકવાચના થઈ.
(૧૮ મા જીનેવર) શ્રી અરનાથના નિર્વાણકાળથી એક હજાર કોટી વરસ વ્યતીત થયા, બાકીના કાળને પાઠ શ્રી મલિનાથ પેઠે સમજ, અને તે આ પ્રમાણે – શ્રી અરનાથના નિર્વાણ પછી એક હજાર કટિ, પાંસઠ લાખ અને ચોરાશી હજાર વરસ વ્યતીત થયાં, તે સમયે શ્રી મહાવીર નિર્વાણ પામ્યા. ત્યારપછી નવસે વરસ વીતી ગયા, અને દસમા સૈકાને આ એંશીને સંવત્સરકાળ જાય છે. આ પ્રમાણે પાઠને કમ અગાડીના સૂત્રમાં પણ શ્રી શ્રેયાંસનાથ સુધી સમજવો. તાત્પર્ય એ છે કે શ્રી અરનાથના નિર્વાણ પછી એક હજાર કેટી વરસે શ્રી મલ્લિનાથનું નિર્વાણ થયું, ત્યારપછી પાંસઠ લાખ ચોરાશી હજાર નવસો એંશી વરસે પુસ્તકવાચના થઈ.
(૧૭ મા જિનેવર) શ્રી કુંથુનાથના નિર્વાણકાળથી એક
Page #452
--------------------------------------------------------------------------
________________
સપ્તમ વ્યાખ્યાન.
૩૮૫
પોપમનો ચેથે ભાગ વીતી ગયો, ત્યારપછો પાંસઠ લાખ વરસ વિગેરે પાઠ શ્રી મલ્લિનાથ પેઠે સમજવો –અર્થાત શ્રી કુંથુનાથના નિર્વાણ બાદ એક હજાર કેટી વરસ ન્યૂન એ એક પાપમને ચેથે ભાગ વ્યતીત થયો, ત્યારે શ્રી અરનાથનું નિર્વાણ થયું, અને ત્યારપછી એક હજાર કટિ પાંસઠ લાખ રાશી હજાર નવસે એંશી વરસે પુસ્તકવાચના થઈ.
(૧૬ મા જીનેશ્વર) શ્રી શાંતિનાથના નિર્વાણ પછી અર્ધ પલ્યોપમ વ્યતીત થતાં શ્રી કુંથુનાથનું નિવાણ થયું. ત્યારપછી પલ્યોપમને ચેાથે ભાગ તથા પાંસઠ લાખ ચોરાશી હજાર નવસો એંશી વરસે પુસ્તકવાચના થઈ. " (૧૫ મા તીર્થંકર) શ્રી ધર્મનાથના નિર્વાણ પછી પણ પલ્યોપમ ન એવા ત્રણ સાગરોપમ વ્યતીત થયા ત્યારે શ્રી શાંતિનાથનું નિર્વાણ થયું, અને ત્યારપછી પિણે પાપમ તથા પાંસઠ લાખ ચોરાશી હજાર નવસે એંશી વરસે પુસ્તકવાચના થઈ.
(૧૪મા તીર્થંકર) શ્રી અનંતનાથના નિર્વાણ પછી ચાર સાગરોપમ વ્યતીત થયા ત્યારે શ્રી ધર્મનાથનું નિવણ થયું, અને ત્યારપછી ત્રણ સાગરોપમ તથા પાંસઠ લાખ ચોરાશી હજાર નવસો એંશી વરસે પુસ્તકવાચના થઈ.
(૧૩ મા તીર્થકર ) શ્રી વિમલનાથના નિર્વાણ પછી, નવ સાગરોપમ વ્યતીત થયા ત્યારે શ્રી અનંતનાથનું નિર્વાણ થયું અને ત્યારપછી સાત સાગરેપમ તથા પાંસઠ લાખ ચોરાશી હજાર નવા એંશી વરસે પુસ્તકવાચના થઈ.
(૧૨ મા તીર્થંકર) શ્રી વાસુપૂજ્યના નિર્વાણ પછી, ત્રીશ સાગરોપમે શ્રી વિમલનાથનું નિર્વાણ થયું, અને ત્યારપછી સળ
Page #453
--------------------------------------------------------------------------
________________
(૩૪૬
શ્રી કપત્ર
સાગરોપમ તથા પાંસઠ લાખ ચોરાસી હજાર નવસો એંશી વરસે પુસ્તકવાચના થઈ.
(૧૧ મા જીનેશ્વર) શ્રી શ્રેયાંસનાથના નિર્વાણ પછી ચેપન સાગરોપમ વ્યતીત થયા ત્યારે શ્રી વાસુપૂજ્યનું નિવાણ થયું, ત્યારપછી છેતાલીશ સાગરોપમ તથા પાંસઠ લાખ ચોરાશી હજાર નવસે એંશી વરસે પુસ્તકવાચનાદિ થયાં.
(૧૦ મા જીનેશ્વર) શ્રી શીતલનાથના નિર્વાણ પછી સો સાગરોપમ છાસઠ લાખ અને છવ્વીસ હજાર વરસ ન્યૂન એવા એક કટિ સાગરેપમે શ્રી શ્રેયાંસનાથનું નિર્વાણ થયું અને બેંતાલીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યુન એવા સે સાગરોપમ છાસઠ લાખ અને છવીસ હજાર વરસે શ્રી મહાવીરનું નિર્વાણ થયું અને ત્યારપછી નવસે એંશી વરસે પુસ્તકવાચનાદિ થયાં. (અર્થાત્ શ્રી શ્રેયાંસનાથના નિર્વાણ પછી ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યુન એવા સો સાગરોપમ પાંસઠ લાખ અને રાશી હજાર વરસે શ્રી મહાવીરનું નિવણ થયું.).
(૯ મા જીનેશ્વર) શ્રી સુવિધિનાથના નિર્વાણ પછી નવ કેટિ સાગરેપમે શ્રી શીતલનાથનું નિર્વાણ થયું, ત્યારપછી બેંતાલીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન એવા એક કોટિ સાગરોપમે શ્રી મહાવીરનું નિવાણુ થયું, ત્યારપછી નવસો એંશી વરસે પુસ્તકવાચના થઈ.
(૮ મા જનેશ્વર) શ્રી ચન્દ્રપ્રભના નિર્વાણ પછી નેવું કેટિ સાગરોપમે શ્રી સુવિધિનાથનું નિર્વાણ થયું, ત્યારપછી બેંતાલીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યુન એવા દસ કેટી સાગરોપમે શ્રી મહાવીરનું નિર્વાણ થયું, ત્યારપછી નવસો એંશી વરસે પુસ્તકવાચના થઈ.
Page #454
--------------------------------------------------------------------------
________________
સપ્તમ વ્યાખ્યાન.
૩૪૭ (૭ મા જિનેશ્વર) શ્રી સુપાર્શ્વના નિર્વાણ પછી નવસે કોટિ સાગરોપમે શ્રી ચન્દ્રપ્રભનું નિર્વાણ થયું, ત્યારપછી બેંતાલીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન એવા એકસો કોટિ સાગરોપમે શ્રી મહાવીરનું નિર્વાણ થયું. ત્યારપછી નવસે એંશી વરસે પુસ્તકવાચના થઈ.
(૬ ઠ્ઠા જીનેશ્વર) શ્રી પદ્મપ્રભના નિર્વાણ પછી નવ હજારકોટિ સાગરોપમે શ્રી સુપાર્શ્વનાથનું નિર્વાણ થયું, ત્યારપછી બેંતાલીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન એવા એક હજાર કટિ સાગરેપમે શ્રી મહાવીરનું નિર્વાણ થયું અને તે પછી નવસે એંશી વરસે પુસ્તકવાચના થઈ.
(૫ મા જીનેશ્વર) શ્રી સુમતિનાથના નિર્વાણ પછી નેવું હજાર કેટિ સાગરેપમે શ્રી પદ્મપ્રભનું નિર્વાણ થયું, ત્યારપછી બેંતાલીસ તુજાર ત્રણ વરસ અને સાડાઆઠ માસ ન્યૂન એવા દસ હજાર કટિ સાગરેપમે શ્રી મહાવીરનું નિર્વાણ થયું અને તે પછી નવસે એંશી વરસે પુસ્તકવાચના થઈ.
(૪ થા જીનેશ્વર) શ્રી અભિનંદનના નિર્વાણ પછી નવ લાખ કોટિ સાગરોપમે શ્રી સુમતિનાથનું નિર્વાણ થયું. ત્યાર પછી બેંતાલીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન એવા એક લાખ કોટિ સાગરેપમે શ્રી મહાવીરનું નિર્વાણ થયું, ત્યારપછી નવસે એંશી વરસે પુસ્તકવાચના થઈ.
(૩ જા જીનેશ્વર) શ્રી સંભવનાથના નિર્વાણ પછી દસ લાખ કેટિ સાગરોપમે શ્રી અભિનંદનનું નિર્વાણ થયું, ત્યારપછી બેંતાલીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન એવા દસ લાખ મેટિ સાગરેપમે શ્રી મહાવીરનું નિવણ થયું અને ત્યાર પછી નવસે એંશી વરસે પુસ્તકવાચના થઈ.
Page #455
--------------------------------------------------------------------------
________________
૩૪૮
શ્રી કલ્પસૂત્ર
(૨ જા જિનેશ્વર) શ્રી અજિતનાથના નિર્વાણ પછી ત્રીસ લાખ કોટિ સાગરોપમે શ્રી સંભવનાથનું નિર્વાણ થયું. ત્યારપછી બેંતાલીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન એવા વિશ લાખ કોટિ સાગરેપમે શ્રી મહાવીરનું નિવાણ થયું અને
તે પછી નવસે એંશી વરસે પુસ્તકવાચના થઈ. . (૧ લા જીનેશ્વર) શ્રી ઋષભદેવના નિર્વાણ પછી ત્રણ વરસ અને સાડા આઠ માસ અધિક એવા પચાસ લાખ મેટિ સાગરેપમે શ્રી અજિતનાથનું નિર્વાણ થયું, ત્યારપછી બેંતાલીશ હજાર ત્રણ વરસ અને સાડાઆઠ માસ ન્યૂન એવા પચાસ લાખ કેટિ સાગરેપમે શ્રી મહાવીરનું નિર્વાણ થયું; ત્યારપછી નવસો એંશી વરસે પુસ્તકવાચના થઈ.
શ્રી ષભદેવ ચરિત્ર આ અવસર્પિણી કાળમાં ધર્મના પ્રથમ પ્રવર્તક, પરમ ઉપકારી શ્રી રાષભદેવ પ્રભુનું ચરિત્ર કિંચિત વિસ્તારથી કહેવામાં આવે છે.
તે કાળ અને તે સમયને વિષે કશલિક (કોશલ એટલે અયોધ્યા અને કેશલ દેશમાં જન્મ થવાથી કેશલિક) શ્રી રષભદેવ પ્રભુનાં ચાર કલ્યાણક ઉત્તરાષાઢા નક્ષત્રમાં થયાં અને પાંચમું કલ્યાણક અભિજિત નક્ષત્રમાં થયું તે આ પ્રમાણે - (૧) ઉત્તરાષાઢા નક્ષત્રમાં પ્રભુ સવોર્થસિદ્ધ નામના પાંચમા અનુત્તર મહાવિમાનમાંથી આવ્યા અને ચીને ગર્ભમાં આવ્યા, (૨) ઉત્તરાષાઢા નક્ષત્રમાં જન્મ્યા, (૩) ઉત્તરાષાઢામાં દીક્ષા લીધી, (૪) ઉત્તરાષાઢામાં જ કેવળજ્ઞાન તથા કેવલદર્શન થયું અને (૫) અભિજિત્ નક્ષત્રમાં નિર્વાણ પામ્યા.
તે કાળે અને તે સમયે અહંન કેશલિક શ્રી અષભદેવ પ્રભુ,
Page #456
--------------------------------------------------------------------------
________________
સપ્તમ વ્યાખ્યાન.
૭૪૯
આ ઉનાળાના ચોથા મહિનામાં, ઉનાળાના સાતમા પખવાડીયામાં–આષાઢ માસના કૃષ્ણ પક્ષની ચોથને દિવસે ( ગુજરાતી જેઠ વદિ ૪) તેત્રીશ સાગરેપમની સ્થિતિવાળા સવોથસિદ્ધ નામના મહાવિમાનમાંથી અંતરહિત ચ્યવીને, આ જંબુદ્વીપ નામના દ્વીપને વિષે, ભરતક્ષેત્રમાં, ઈક્વાકુ ભૂમિમાં, નાભિ નામના કુલકરની મરૂદેવા નામની સ્ત્રીની કુક્ષિને વિષે, મધ્યરાત્રિએ, દિવ્ય આહારને ત્યાગ કરીને ગર્ભપણે ઉત્પન્ન થયા.
અર્ધન કેશલિક શ્રી ઋષભદેવ મતિ, શ્રુત અને અવધિ એ ત્રણ જ્ઞાન સહિત હતા. પોતાનું દેવવિમાનમાંથી ચ્યવન થવાનું હતું ત્યારે “હું વીશ” એમ પિતે જાણે, પણ “હું ચવું છું” એ પ્રમાણે જાણતા નથી. કારણ કે વર્તમાનકાળ એક સમયને અતિ સૂક્ષમ છે. “હું ય ” એમ જાણે. જે રાત્રિને વિષે શ્રી રાષભદેવનો જીવ મરૂદેવાની કુક્ષિમાં આવ્યો તે રાત્રિએ મરૂદેવા માતાએ ચાદ સ્વપ્ન જોયાં. (અહીં ગજ, વૃષભ વગેરે ચૌદ સ્વપ્ન સંબંધી ગાથા કહેવી. અને શ્રી મહાવીરના સંબં. ધમાં આવેલ પાઠ પ્રમાણે બધું સમજવું.) વિશેષમાં એટલું કે શ્રી મરૂદેવા માતા પહેલે સ્વને પોતાના મુખમાં પ્રવેશ કરતા વૃષભને દેખે છે. બીજા તીર્થકરોની માતાઓ પહેલે સ્વને હાથીને દેખે છે અને શ્રી મહાવીર પ્રભુની માતાએ પહેલે સ્વને સિંહ જે હતે. મરૂદેવા તે ચેદ વન દેખીને જાગી ઉઠ્યાં અને તે નાભિ કુલકરને કહી સંભળાવ્યાં. તે વખતે સ્વપ્ન પાઠકે ન હતા તેથી નાભિકુલકરે પોતે જ તે સ્વપ્નોના ફળ વર્ણવ્યાં,
તે કાળે અને તે સમયે આ ગ્રીષ્મકાળના પહેલા માસમાં, પહેલા પખવાડીયામાં–ચૈત્ર માસના કૃષ્ણપક્ષની આઠમને દિવસે, (ગુજરાતી ફાગણ વદિ આઠમે) બરાબર નવ માસ અને સાડા સાત દિવસ વીતતાં મધ્યરાત્રિએ ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચન્દ્રને
Page #457
--------------------------------------------------------------------------
________________
૩૫૦
શ્રી કલ્પસૂત્ર ચિગ પ્રાપ્ત થતાં, આરોગ્યવાળી મરૂદેવી માતાએ આરોગ્ય પુત્રને જન્મ આપે. શ્રી હષભદેવને જન્મ થતાં, છપ્પન દિકકુમારીએનું આવવું, ચોસઠ ઈન્દ્રોએ મળી પ્રભુને જન્માભિષેક કરે, વિગેરે સર્વ શ્રી મહાવીર પ્રભુની પેઠે સમજવું. માત્ર કેદખાનાની શુદ્ધિ કરવી–અર્થાત્ સર્વ કેદીઓને છેડી મૂકવા, માપને વધારે કર –જકાત માફ કરવી, કુળમર્યાદા પાળવી, હળખેડ-ગાડી વિગેરે આરંભનાં કાર્યો બંધ રખાવવાં ઈત્યાદિ અધિકાર છોડી દે. (કારણ કે તે વખતે કેદખાનું અને વ્યાપાર પ્રવૃત્તિ વિગેરે હેવાને સંભવ નથી.)
જન્મથીજ શ્રી કષભદેવ પ્રભુ અભૂત સૌંદર્ય વાળા હતા. અનેક દેવ-દેવીઓથી પરિવરેલા તથા યુગલિક મનુષ્યથી પરમ ઉત્કૃષ્ટ એવા પ્રભુ અનુક્રમે વધવા લાગ્યા. બાલ્યાવસ્થામાં તેમને જ્યારે આહારની અભિલાષા થતી ત્યારે દેવે સંક્રમાવેલા અમૃતના રસવાળા અંગુઠાને મુખમાં નાખતા. એ રીતે બીજા તીર્થકરે પણ બાલ્યાવસ્થામાં આહારની અભિલાષા થતાં દેવે સંકમાવેલા અમૃતના રસવાળા અંગુઠાને પિતાના મુખમાં નાખે. શ્રી ત્રાષભદેવે દીક્ષા લીધી ત્યાંસુધી દેએ આણેલાં ઉત્તર કરક્ષેત્રના ક૯૫વૃક્ષનાં ફળનું જ તેમણે ભજન કર્યું, જ્યારે બીજા તીર્થકરે બાલ્યાવસ્થા વ્યતીત થતાં અગ્નિથી પકાવેલા આહારનું ભેજન કરતા.
ઈશ્વાકુ વંશની સ્થાપના પ્રભુની ઉમ્મર એક વરસથી કંઈક ઓછી હતી ત્યારે શક્રને વિચાર થયે કે પ્રથમ તીર્થકરના વંશની સ્થાપના કરવી એ મારે આચાર છે.” પણ ભગવંતની પાસે ખાલી હાથે કેમ જવાય? એટલે શકેન્દ્ર એક હેટે શેરડીને સાઠે (ઈ યષ્ટિ)
Page #458
--------------------------------------------------------------------------
________________
રૂપા
સપ્તમ વ્યાખ્યાન.
લઈને, નાભિ કુલકરના ખેાળામાં બેઠેલા પ્રભુ પાસે આવી ઉભા રહ્યો. ઇક્ષુ યષ્ટિ જોઇ પ્રસન્ન થયેલા વદનવાળા પ્રભુએ પાતાને હાથ લંબાવ્યા. પ્રભુના મનેાભાવ જાણનારા ઇન્દ્રે પ્રણામ કરી ભેટણાની પેઠે ભુલતા તેમના ચરણ પાસે ધરી. ત્યારપછી “ પ્રભુને ઇક્ષુના અભિલાષ થવાથી તેમના વંશ ઇક્ષ્વાકુ નામથી આળખાઓ તથા તેમના પૂર્વજોને ઈક્ષુના અભિલાષ થવાથી તેમનું ગાત્ર કાશ્યપ તરીકે પ્રખ્યાત થાઓ ” એમ કહી શક્રેન્દ્રે પ્રભુના વંશની સ્થાપના કરી. વિવાહ અને સતતિ
·
ખાલ્યાવસ્થાવાળા કાઇ એક પુત્ર અને કન્યાના યુગલ (જોડલા) ને તેના માતા પિતા એક તાડવૃક્ષ નીચે મૂકી ક્રિડા કરવા દૂર નીકળી ગયા. એટલામાં દૈવયેાગે તે તાડનુ મ્હાટુ ફળ તૂટયું અને તે જોડલામાંના બાળક ઉપર પડ્યુ. બાળક તત્કાળ મૃત્યુ પામ્યા. મા અકાલ મરણુ સૌ પ્રથમ થયું. માતાપિતાએ આવીને જોયું તેા ખાળક મૃત્યુ પામ્યું હતું, તેથી તે એકલી બાળિકાને જ ઉછેરવા લાગ્યાં. તે બાળિકાનું નામ સુનંદા રાખવામાં આવ્યું. ચાડા દિવસે સુનંદાના માતા પિતા મરણુ પામ્યાં. સુનંદા એકલી વનદેવી પેઠે વનમાં ભમવા લાગી. તેનુ સૌંદય અને લાવણ્ય પણ ખીલી નીકળ્યાં. યુગલીયાએ તે સુ ંદર સ્ત્રીને નાભિ કુલકર પાસે લઇ આવ્યા. નાભિરાજાએ “આસુનંદા નામની મનેાહર કન્યા ઋષભદેવની પત્ની થશે.” એમ કહી લેાકેાનેવિદાય કર્યો અને સુન ંદાને પેાતાને ત્યાં રાખી. હવે સુનદા અને સુમંગલાની સાથે વૃદ્ધિ પામતા પ્રભુ યાવન વય પામ્યા. તે વખતે “પ્રથમ
* પ્રભુ જન્મ્યા ત્યાંસુધી યુગલિક પ્રસૃત્તિ હાવાથી સુમગલાને જન્મ પશુ પ્રભુ સાથેજ થયા હતા.
Page #459
--------------------------------------------------------------------------
________________
૩૧ર
શ્રી પસૂત્ર
તીર્થંકરના વિવાહ કરવા એ અમારા આચાર છે” એમ વિચારી કરાડા દેવ-દેવીઓથી પરિવરેલા ઇન્દ્ર પ્રભુ પાસે આવ્યે અને વિવાહ આર યેા. પ્રભુનું વ૨ સંબંધી સઘળું કાય ઇન્દ્ર પેાતે તથા દેવાએ કર્યું અને બન્ને કન્યાનુ વધુ સંબંધી કા દેવીઓએ કર્યુ. ત્યારપછી તેમને સ્ત્રીઓ સાથે ભાગ લેગવતા પ્રભુને છ લાખ પૂર્વ વ્યતીત થયા, ત્યારે સુમંગલાએ ભરત અને બ્રાહ્મી રૂપ યુગલને જન્મ આપ્યા, અને સુનદાએ બાહુ અલિ અને સુંદરી રૂપ યુગલને જન્મ આપ્ય
પ્રભુનાં પાંચ નામ
અન્ કોશલિક શ્રી ઋષભદેવ કાશ્યપ ગેાત્રના હતા.. તેમનાં પાંચ નામ આ પ્રમાણે પ્રસિદ્ધ થયાં છેઃ—( ૧ ) ઋષભદેવ ( ૨ ) પ્રથમ રાજા ( ૩ ) પ્રથમ ભિક્ષાચર ( ૪ ) પ્રથમ જિન અને ( ૫ ) પ્રથમ તીર્થંકર.
જગતનુ આફ્રિ રાજ્ય
શ્રી ઋષભદેવ પ્રભુ પ્રથમ રાજા કેમ કહેવાયા તેના અધિ કાર આ પ્રમાણે:—પહેલાં યુગલીયાએ ઘણા જ સરળ હતા. તેથી તેમનામાં કદિ વિવાદ થતા નહીં. પણ કાળના પ્રભાવથી અનુક્રમે તેમનામાં કષાય વધતા ચાલ્યા, અને પરસ્પર વિવાદ કરવા લાગ્યા. આથી વિલવાહન નામના પહેલા કુલકર અને ક્ષુષ્માન નામના બીજા ટુલકરના સમયમાં હુંકારરૂપ દંડનીતિ અસ્તિત્વમાં આવી. જો કોઈ યુગલીયા અપરાધ કરે . તે તેને હકારરૂપ દંડનીતિથી શિક્ષા કરવામાં આવે. સમુદ્ર જેમ મર્યાદા ન છેડે તેમ હુકાર શબ્દથી શિક્ષા પામેલા યુગલીયા પણ મર્ચીદા ન ઉદ્ભશ્વે. ધીમે ધીમે એ કાળ પણ પલટાયેા. યશસ્વી નામના ત્રીજા કુલકર અને અભિચ
Page #460
--------------------------------------------------------------------------
________________
સપ્તમ વ્યાખ્યાન.
- ૩૫૩
નામના ચોથા કુલકરના વખતમાં યુગલીયાઓ તે હકારરૂપ દંડનીતિનું ઉલ્લંઘન કરવા લાગ્યા. એટલે ત્રીજા અને ચેથા કુલકરના વખતમાં થોડે અપરાધ થતાં હકારરૂપ દંડનીતિ અને માટે અપરાધ થતાં મકારરૂપ દંડનીતિનો આશ્રય લે શરૂ થયે અનુક્રમે વધારે વિષમકાળ આવી પહોંચે. યુગલીયા તે બન્ને પ્રકારની દંડનીતિનું ઉલ્લંઘન કરવા લાગ્યા. તેથી પ્રસેનજિત નામના પાંચમા કુલકર, મરૂદેવ નામના છઠ્ઠા કુલકર, અને નાભિ નામના સાતમા કુલકરના સમયમાં અ૫ અપરાધ થતા હકારરૂપ દંડનીતિ, મધ્યમ અપરાધ થતાં મકારરૂપ દંડનીતિ અને ભારે અપરાધ થતાં ધિક્કારરૂપ દંડનીતિ ચાલુ થઈ. નાભિ કુલકર યુગલીયાઓને અપરાધ થતાં તેમને એ ત્રણે દંડનીતિ વડે શિક્ષા કરતા. હવે કાળના પ્રભાવથી યુગલીયાઓના ફોધાદિ કષાયે વધવા લાગ્યા, તેઓ એ ત્રણે દંડનીતિનું ઉલ્લંઘન કરવા લાગ્યા. દિવસે દિવસે અપરાધ વધવા લાગ્યા તેથી યુગલીયાઓએ એકઠા થઈ પ્રભુને જ્ઞાનાદિ ગુણવડે અધિક જાણે તેમને તે હકીકત નિવેદન કરી.
પ્રભુએ કહ્યું કે:-“કેમાં જેઓ મર્યાદાનું ઉલ્લંઘન કરે તેમને શિક્ષા કરવા સારૂ રાજા હવે જોઈએ અને તે રાજા અભિષેક પામેલ તથા પ્રધાન વિગેરેથી પરિવરેલો હોવો જોઈએ.”
યુગલીયાઓએ ઉત્તર આપે –“ અમારે પણ એ જ રાજ જોઈએ. ”
ત્યારે તમે નાભિ કુલકર પાસે જઈ તમારી માગણી રજુ કરે ” પ્રભુએ માર્ગ દશો.
યુગલીયાઓએ નાભિ કુલકર પાસે જઈ પોતાની માગણી રજુ કરો. નાભિ કુલકરે કહ્યું: “તમારે રાજા ત્રાષભ જ થશે.”
૨૩
Page #461
--------------------------------------------------------------------------
________________
૧૪
શ્રી પત્ર
એ ઉત્તર સાંભળી યુગલીયાઓને ઘણા જ આનંદ થયે.. તેમણે પ્રભુ પાસે જઈ એ વાત કહી સંભળાવી. કેટલાક, પ્રભુના રાજ્યાભિષેક કરવા સારૂ પાણી લેવા સરોવર તરફ ગયા. એ વખતે શક્રેન્દ્રનુ સિંહાસન કયું. તેણે અવધિજ્ઞાનથી પ્રભુના રાજ્યાભિષેક જાણ્યા અને પ્રથમ તીર્થં કરના રાજ્યાભિષેક કરવાના પોતાના આચાર સમજાતાં તે દેવા સહિત પ્રભુ પાસે પહોંચે.
પછી સાધર્મેન્દ્રે એક વેદિકા રચી તેની ઉપર સિંહાસન સ્થાપ્યું, વાએ આાળેલા તી જળ વડે પ્રભુને સ્નાન કરાવ્યું, દિવ્ય વસ્ત્રો પહેરાવ્યાં, ગે આભૂષા સજાવ્યાં અને મસ્તક ઉપર મુકુટ સુકી પ્રભુના રાજ્યાભિષેક કર્યો.
એટલામાં પાણી લેવા સરાવર તરફ ગયેલા યુગલીયાએ કમળના પત્રમાં પાણી લઇ પાછા ફર્યાં. પ્રભુને દ્વિવ્ય વસ્રો તથા આભૂષણાથી અલ કારેલા અને સિંહાસન ઉપર બેઠેલા જોઈ તેમને ઘણી નવાઈ લાગી. કમલપત્રમાંનું પાણી ક્યાં કેવી રીતે નાખવું તેના તેઓ વિચાર કરવા લાગ્યા. દિવ્ય વસ્રો તથા આભૂષણાવાળા પ્રભુના મસ્તક ઉપર જળ નાખવુ એ તા ઠીક નહીં, એમ વિચારી તેમણે તે જળ પ્રભુના ચરણુ ઉપર જ ઢાળી દીધું. આ ઢસ્ય જોઈ દેવાને ભારે સતાષ થયા. ઇન્દ્રે કહ્યુ :–ખરેખર, મા માણસેા કેટલા બધા વિનયવાળા છે ?” પછી તેણે કુબેરને ખાજ્ઞા કરી કે: અહિં ખાર ચેાજન લાંબી, નવ ચેાજન પહાળી એવી વિનીતા નામની નગરી વસાવા. ’ કુબેરને આજ્ઞા કરી ઇન્દ્ર પાતાના સ્થાને ગયા. કુબેરે આજ્ઞા પ્રમાણે તેટલીજ લખાઇ વ્હોળાઈવાળી, રન્ન અને સુવર્ણ મય હવેલીવાળી તથા સરસ ાિવાળી વિનીતા નગરી વસાવી.
આદિ રાજ્તત્ર.
સર્વ રાજાઓમાં પ્રથમ શ્રી ઋષભદેવ પ્રભુ પેાતાના સંતાનની
Page #462
--------------------------------------------------------------------------
________________
સપ્તમ વ્યાખ્યાન.
૩૫૫
જેમ પ્રજાનું પાલન કરવા લાગ્યા, પ્રજાને બંધબેસતું થાય તેવું વ્યવસ્થિત રાજતંત્ર ગોઠવી દીધું, તેમજ ઉંચી જાતના ઘડા, હાથી, બળદ અને ગાયે વિગેરેને પણ સંગ્રહ કરવા માંડયા. તેમણે રાજવ્યવસ્થા માટે ઉગ્ર, ભગ, રાજન્ય અને ક્ષત્રિય એમ ચાર મૂળ સ્થાપ્યાં. જેઓ ઉગ્ર દંડ કરનારા હતા તેઓ ઉગ્ર કુળમાં ગણાયા અને તેઓ આરક્ષસ્થાનીય-કેટવાળના નામથી સંબોધાયા. જેઓ ભેગને ગ્યા હતા તેમને ભેગકૂળમાં સ્થાપ્યા અને તે ગુરૂસ્થાનીય ગણાયા. જેઓ સમાન વયના હતા તેમને રાજચકૂળમાં મૂક્યા અને તે મિત્રસ્થાનીય લેખાયા. બાકીના પ્રધાન પ્રજાજનેને ક્ષત્રિયકૂળમાં સ્થાપ્યા.
રંધનકળાને કમવિકાસ ઉત્તરોત્તર વિષમ કાળ આવવાથી શ્રી ઋષભદેવ પ્રભુના વખતમાં કલ્પવૃક્ષનાં ફળ મળવાં દુર્લભ થઈ પડયાં, તેથી ઈવાકવંશના માણસે શેરડી ખાઈને રહેવા લાગ્યા તેમજ બીજાઓ પ્રાય: વૃક્ષનાં પત્ર તથા ફળકુલ ખાઈને ચલાવવા લાગ્યા. તે વખતે હજી અગ્નિની શોધ થઈ હતી. તેથી લોકો ચોખા વિગેરે ધાન્ય કાચું જ ખાતા. પણ કાળના પ્રભાવે કાચા ચોખા પચવા ભારે થઈ પડ્યા. તેથી તેમણે થોડે થોડે આહાર કરવા માંડયે. શેડું થોડું ખાવા છતાંય ખાધેલું ધાન્ય પુરેપુરું ન પચે એવી સ્થિતિ પ્રાપ્ત થઈ. એટલે પ્રભુના કહેવા પ્રમાણે ચોખા જેવા ધાન્યને હાથથી મસળી, ફોતરાં કાઢી નાખી તેને આહાર કરવા લાગ્યા. તે પણ ન પચવાથી પ્રભુના કહેવા પ્રમાણે ધાન્યને હાથથી મસળી, ફોતરાં કાઢી નાખી, પાંદડાના પડીયામાં પાણીથી ભીંજાવી ખાવા લાગ્યા, તે પણ ન પચવાથી પહેલાંની જેમ સાક કરી, પાણીમાં ભીંજાવી, થોડો વખત મુઠીમાં રાખી, મુડીની ગરમીથી ગરમ કરી ખાવા લાગ્યા. તે પણ ન પચવાથી પૂર્વે
Page #463
--------------------------------------------------------------------------
________________
૩૫૬
શ્રી કલ્પસૂત્રકહેલા વિધિ પ્રમાણે પાણીમાં ભીંજાવી, કાખની ગરમી લાગે તેમ રાખી ખાવા લાગ્યા. એ રીતે ખાંધેલું ધાન્ય સહેલાઈથી પચી જાય તેટલા સારૂ તેમણે ઘણા ઘણા ઉપાયે કરી જોયા. એટલામાં એકવાર બે વૃક્ષ ઘસાવાથી જ અગ્નિ ઉત્પન્ન થયે. એ અગ્નિ, ઘાસ તથા લાકડાં વિગેરેને બાળી નાખો આગળ વધવા લાગે. યુગલીયાઓએ પ્રથમ કઈ વાર અગ્નિ જે હેતે, તેથી તેમને આ દશ્ય જોઈ ભારે અજાયબી લાગી. તેઓ અગ્નિને કઈ અદ્દભૂત પ્રકારનું રતન સમજી, તેને ગ્રહણ કરવા પોતાના હાથ લંબાવવા લાગ્યા ! પણ દાઝવાથી તેઓ નિરાશ થઈ ગયા. તેમણે પ્રભુ પાસે આવી એ વાતની ફર્યાદ કરી. પ્રભુએ અગ્નિની ઉત્પત્તિ જાણું કહ્યું:–“હે યુગલિકે! એ અગ્નિ ઉત્પન્ન થયે છે. હવે તમે તે અગ્નિમાં ચોખા વિગેરે ધાન્ય સ્થાપન કરીને પછી ખાશો તે તે સહેલાઈથી પચાવી શકશો.”
આદિ કલા-કુંભકારની કલા પ્રભુનાં વચન સાંભળી, અજીર્ણથી કંટાળેલા યુગલીયા બહુ હર્ષ પામ્યા. તેમણે ચેખા તથા બીજું ધાન્ય અગ્નિમાં હોમી દઈ, કલ્પવૃક્ષની પાસે ફળ યાચવામાં આવે તેવી રીતે અગ્નિ પાસે ઉભા રહી પકવ અન્નની પ્રાર્થના કરી. પણ અગ્નિદેવે યુગલીયાની પ્રાર્થના વિષે મુદ્દલ લક્ષ ન આપ્યું. તેણે તે પિતાના સ્વભાવ પ્રમાણે ધાન્યને બાળી ભસ્મ કરી દીધું. પિતાના ધાન્યને તદૃન બળી ગયેલું જેમાં તેમને અગ્નિ વિષે બહુ માઠું લાગ્યું. તેમને થયું કે “અરે! આ તે કે રાક્ષસ જેવો લાગે છે ! અમારું આટલું બધું ધાન્ય ખાઈ જાય છે છતાં તૃપ્ત જ નથી થતું ! અમને કંઈ પાછું પણ નથી આપત! આપણે પ્રભુને કહી તેને (અગ્નિને સખ્ત સજા કરાવવી પડશે.” અગ્નિ પાસેથી અન્યાય પામેલા યુગલીયા
Page #464
--------------------------------------------------------------------------
________________
સપ્તમ વ્યાખ્યાન
૩૫૭
પ્રભુ પાસે જવા તૈયાર થયા. એટલામાં પ્રભુને જ સામેથી હાથી ઉપર બેસી આવતા જોઇ તેઓ આલી ઉઠયા કેઃ—હૈ સ્વામિન્! આ અગ્નિ તા પેટભરા-ભૂખાળવાની જેમ અમે જે કંઇ નાખીએ છીએ તે બધું પોતે જ સ્વાહા કરી જાય છે ! અમને જરા જેટલુ પણ પાછું નથી આપતા. ” પ્રભુએ કહ્યું કે, “ તમારે અગ્નિ અને ધાન્યની વચમાં કઇંક વ્યવધાન ( આંતરા) રાખવા જોઇએ. એટલે જો તમે અગ્નિ ઉપર વાસણ મૂકી તેમાં ધાન્ય મૂકશે તે તેને સારી રીતે પકાવી શકશે. ”
પછી તે પ્રભુએ પેાતે જ યુલિકા પાસે ભીની માટીને પિંડ મગાબ્યા અને તે પિ ંડને હાથીના કુંભસ્થળ ઉપર મૂકાવી મહાવત પાસે તેનુ વાસણ અનાવરાવ્યું. એ રીતે પ્રભુએ પેાતે સા પ્રથમ કુંભારની કળા પ્રકટ કરી.
પેલું માટીનું વાસણૢ બતાવી યુગલીયાને પ્રભુએ કહ્યુ` કે:— આવી રીતે તમે ખીજા પાત્રા પણ મનાવા અને તેને અગ્નિ ઉપર રાખી તેમાં ધાન્યાને પકાવી ભક્ષણ કરજો. ” પ્રભુએ બતાવેલી કળા ખરાખર ધ્યાનમાં લઈ યુગલીયા તે પ્રમાણે વાસણુ બનાવવા લાગ્યા. કુંભારની કળા પ્રકટ કર્યા પછી પ્રભુએ લુહારની, ચિંતારાનો, વણકરની અને નાપિત ( વાળંદ ) ની એમ મીજી ચાર કળાઓ પ્રકટ કરી. આ પાંચ મૂળ શિલ્પનાપ્રત્યેકના વીશ ભેદ થવાથી એકદરે સા શિલ્પ થયાં.
વિશ્વોપકારક પ્રભુ
અર્હત્ કાલિક શ્રી ઋષભદેવ પ્રભુ સર્વ કળાઓમાં કુશળ હતા, તે સાથે પ્રતિજ્ઞાના સમ્યક્ પ્રકારે નિર્વાહ કરનાર, અત્યંત સાંઢ વાન, સર્વ ગુણુવડે અલંકૃત, સંયમી, સરળ પ્રકૃતિવાળા અને વડિલાના વિનય કરનાર હતા. એ પ્રકારનાં વિશેષણેાથી
Page #465
--------------------------------------------------------------------------
________________
૩૫૮
શ્રી કલ્પસૂત્રવિભૂષિત પ્રભુ વિશ લાખ પૂર્વ સુધી કુમાર અવસ્થાની મધ્યમાં રહ્યા, ત્રેસઠ લાખ પૂર્વ સુધી રાજ્ય અવસ્થામાં રહ્યા અને પુરૂષાપગી લેખન આદિ કળાઓ, ગણિત વિગેરે પ્રધાન વિષયો અને છેલ્લે પક્ષીની ભાષા જાણવાની કળા (શકુનરૂત) સુદ્ધાં (તેર કળાઓ) પ્રકટ કરી. તે ઉપરાંત સ્ત્રીઓના ચોસઠ કળાઓને પણ ઉપદેશ કર્યો. આચાર્યના ઉપદેશ વગર ઉસન્ન થાય તે કર્મ અને આચાર્યના ઉપદેશથી થાય તે શિલ્પ સમજવાં, કર્મ અને શિલ્પ વચ્ચેને એ ભેદ સમજી લે. કર્મો એટલે કૃષિ-વાણિજ્યાદિ જીવનને ઉપયોગી થાય તે. કર્મને અનુક્રમે પોતાની મેળે જ ઉત્પન્ન થયાં છે, પ્રભુએ તે માત્ર શિલ્પશાસ્ત્ર જ શીખવ્યું છે. અર્થાત્ પુરૂષની બેર કળાઓ, સ્ત્રીઓની ચેસઠ કળાએ અને સો શિપે એ ત્રણ વસ્તુને પ્રભુએ પ્રજાના હિતને માટેવિશ્વના ઉપકારને માટે ઉપદેશ કર્યો.
પુરૂષની તેર કળાઓ પુરૂષની બોતેર કળાએ આ પ્રમાણે –(૧) લેખન (૨) ગણિત, (૩) ગીત (૪) નૃત્ય (૫) વાવ (૬) પઠન (૭) શિક્ષા (૮) જ્યોતિષ (૯) છંદ (૧૦) અલંકાર (૧૧) વ્યાકરણ (૧૨) નિરૂક્તિ (૧૩) કાવ્ય (૧૪) કાત્યાયન (૧૫) નિઘંટુ (શબ્દ કેજ) (૧૬) અશ્વારોહણ (૧૭) બજારોહણ (૧૮) હાથી-ઘડા કેળવવાની વિદ્યા (૧૯)શાસ્ત્રા
ભ્યાસ (૨૦) રસ (૨૧) મંત્ર (૨૨) યંત્ર (૨૩) વિષ (૨૪) ખનીજ પદાર્થ મેળવવાની વિદ્યા (૨૫) ગંધવાદ (૨૬) પ્રાકૃત (૨૭) સંસ્કૃત (૨૮) પિશાચિક (૨૯) અપભ્રંશ (૩૦) સ્મૃતિ (૩૧) પુરાણ (૩૨) અનુષ્ઠાન શાસ્ત્ર (વિધિ) (૩૩) સિદ્ધાન્ત (૩૪) તર્ક (૩૫) વેધક (૩૬) વેદ (૩૭) આગમ (૩૮) સંહિતા (૩૯) ઈતિહાસ
Page #466
--------------------------------------------------------------------------
________________
સપ્તમ વ્યાખ્યાન.
૫૯
(૪૦ ) સામુદ્રિક ( ૪૧ ) વિજ્ઞાન (૪૨ ) માચાક વિદ્યા (૪૩ ) રસાયન ( ૪૪ ) ૪૫૮ (૪૫ )વિદ્યાનુવાદ (૪૬) દર્શન સંસ્કાર ( ૪૭ ) ધૃત્ત શંખલક (૪૮) મણુિકમ ( ૪૯ ) વૃક્ષના રાગનું એસડ જાણવાની વિદ્યા ( ૧૦ ) ખેચરી કલા ( ૫૧ ) અમરીકલા ( પર ) ઇન્દ્રજાળ ( ૫૩ ) પાતાલસિદ્ધિ ( ૧૪ ) યંત્રક ( ૫૫ ) રસવતી ( ૫૬ ) સર્વ કરણી ( ૫૭ ) ઘર–મદિ રાબ્દિનુ' શુભાશુભ લક્ષણ જાણવાની વિદ્યા-પ્રાસાદ đક્ષણ ( ૧૮ ) જુગાર–પણ ( ૫૯ ) ચિત્રાપ ( ૧૦ ) લેપ ( ૧૧ ) ચર્મ કર્મ ( ૧૨ ) ધારેલું પત્ર છેદવાની વિદ્યા-પત્રચ્છેદ્ય ( ૬૩ ) નખએવ ( ૬૪ ) પત્ર પરીક્ષા (૬૫) વશીકરણ ( ૬૬ ) ક્રાઇધન ( ૭ ) શલાષા (૬૮) ગારૂડ (૬૯) ચામાંગ ( ૭૦ ) ધાતુકર્મ ( ૭૧ ) કૈલિલિધિ ( ૭૨ ) શત્રુનરૂત. હવે લેખનમાં હું...વિવિધ વિગેરે અઢાર જાતની વિધિના સમાવેશ થાય છે અને તેન વિધાન પ્રભુએ જમણે હાથે બ્રાહ્મીને શીખવ્યું, તથા એક, દસ, સા, : હજાર, દસ હજાર, લાખ, દસ લાખ, કરાડ, દસ કરોડ, સમજ, ખ, નિખ, મહાપદ્મ, શ, જલષિ, અત્ય, મધ્ય, અને પરા એવી રીતે અનુક્રમે દસ દસગણી સંખ્યાવાળું ગણિત પ્રભુએ ડાબે હાથે સુંદરીને શીખવ્યું. કાઇકદરૂપ ક ભરતને અને પુરૂષાદિ લક્ષણા માહુબલિને શીખવ્યાં. સ્ત્રીઓની ચેાસઠ કળા
( ૧ ) નૃત્ય ( ૨ ) આદર આપવાની કળા-આચિત્ય ( ૩ ) ચિત્ર, ( ૪ ) વાદિત્ર (૫) મંત્ર ( ૬ ) તંત્ર (૭) ધનવૃષ્ટિ ( ૮ ) લાષ્ટિ-ફળ તોડવાની કળા ( ૯ ) સંસ્કૃતજ૯લ્પ ( ૧૦ ) ક્રિયાકલ્પ ( ૧૧ ) જ્ઞાન ( ૧૨ )વિજ્ઞાન (૧૩) ઈલ ( ૧૪ ) પાણી ચભાવવાની કળા ( ૧૫ ) ગીતમાન (૧૬) તાલમાન ( ૧૭ ) માકારગાપન ( ૧૮ )મગીચા બનાવવાની કળા (૧૯)કાવ્યશતિ
Page #467
--------------------------------------------------------------------------
________________
૩૬૦
શ્રી કલ્પસત્ર
(૨૦) વક્રોક્તિ (૨૧) નરલક્ષણ (૨૨) હાથી-ઘોડાની પરીક્ષા (૨૩) વાસ્તુસિદ્ધિ (૨૪) તીવ્રબુદ્ધિ (૨૫) શકુન વિચાર (૨૬) ધર્માચાર (૨૭) અંજનાગ (૨૮)ચુર્ણ યોગ (૨૯) ગૃહિધર્મ (૩૦) સુપ્રસાદન કર્મ (રાજી રાખવાની કળા ) (૩૧) કનકસિદ્ધિ (૩૨) વણિકાવૃદ્ધિ-સંદર્યવૃદ્ધિ (૩૩) વાપટવ (૩૪) કરલાઘવ-હાથ ચાલાકી (૩૫) લલિત ચરણ (૩૬) તૈલસુરભિતાકરણ–સુગંધી તેલ બનાવવાની કળા (૩૭) ભર્યોપચાર (૩૮) ગેહાચાર (૩૯) વ્યાકરણ (૪૦) પરનિરાકરણ(૪૧) વીણાનાદ()વિતંડાવાદ(૪૩) અંકસ્થિતિ (૪૪) જનાચાર (૪૫) કુંભભ્રમ (૪૬) સારિશ્રમ (૪૭) રત્નમણિભેદ (૪૮) લિપિ પરિચછેદ (૪૯) વિવક્રિયા (૫૦) કામાવિષ્કરણ(૫૧)ધન (પર) ચિકુરબંધકેશ બાંધવાની કળા (૫૩) શાલીખંડન (૫૪) મુખમંડન (૫૫) કથાકથન (પ૬) કુસુમ ગ્રથન–કુલ ગુંથવા (૫૭). વરષ (૫૮) સર્વભાષા વિશેષ (૫૯) વાણિજ્ય (૬૦) ભેજ્ય (૬૧) અભિધાન પરિફાન (૬૨) આભૂષણ યથાસ્થાન વિવિધ પરિધાન (૬૩)અંત્યક્ષરિકા અને (૬૪) પ્રશ્નપ્રહેલિકા.
એ પ્રમાણે શ્રી ઋષભદેવ પ્રભુએ પુરૂષની હોંતેર કળાઓ, સ્ત્રીઓની ચેસઠ કળાઓ અને સે શિલ્પ એ ત્રણ વસ્તુઓને પ્રજાના હિતને માટે ઉપદેશ કર્યો, અને પિતાના પુત્રને સે શો ઉપર અભિષેક કર્યો. ભરતને વિનીતા નગરીનું મુખ્ય રાજ્ય સેપ્યું, બાહુબલિને બલીદેશમાં તક્ષશીલા નગરીનું રાજ્ય સેપ્યું અને બાકીના અઠ્ઠાણું પુત્રને જૂદા જુદા દેશો વહેંચી આપ્યા.
પ્રભુના સા પુત્રોનાં નામ (૧) ભરત (૨) બાહુબલિ (3) શંખ (૪) વિશ્વકર્મા (૫) વિમલ (૬) સુલક્ષણ (૭) અમલ(૮) ચિત્રાંગ (૯) ખ્યાતકીરિ
Page #468
--------------------------------------------------------------------------
________________
- સપ્તમ વ્યાખ્યાન
૩૬૧ (૧૦) વરદત્ત (૧૧) સાગર (૧૨) યશોધર (૧૩) અમર (૧૪) રથવર (૧૫) કામદેવ (૧૬) ધ્રુવ (૧૭) વત્સ (૧૮) નંદ (૧૯) સુર (૨૦) સુનંદ (૨૧) કુરૂ (૨૨) અંગ (૨૩) વંગ (૨૪) કેશલ (૨૫) વીર (૨૬) કલિંગ (૨૭) માગધ (૨૮) વિદેહ (૨૯) સંગમ (૩૦) દશાર્ણ (૩૧) ગંભીર (૩૨) વસુવર્મા (૩૩) સુવર્મા (૩૪) રાષ્ટ્ર (૩૫) સુરાષ્ટ્ર (૩૬)બુદ્ધિકર (૩૭) વિવિધકર(૩૮) સુયશા (૩૯) યશ-કીર્તિ (૪૦) યશસ્કર (૪૧) કીર્તિકર (૪૨) - સુરણ (૪૩) બ્રહ્વાન (૪૪) વિક્રાન્ત (૪૫) નરોત્તમ (૪૬) પુરૂષોત્તમ (૪૭) ચન્દ્રસેન (૪૮) મહાસેન (૪૯) નભાસેન (૫૦) ભાનુ (૫૧) સુકાંત (૫૨) પુષ્પયુત (૧૩) શ્રીધર (૫૪) દુર્ઘર્ષ (૫૫) સુસુમાર (૫૬) દુર્જય (૫૭) અજેયમાન (૫૮) સુધર્મા (૫૯) ધર્મસેન (૬૦) આનંદ (૬૧) આ નંદ (૬૨) નંદ (૬૩) અપરાજિત (૬૪) વિશ્વસેન (૬૫) હરિષણ ( ૬૬) જય (૬૭) વિજય (૬૮) વિજયંત (૬૯) પ્રભાકર (૭૦) અરિદમન (૭૧) માન (૭૨) મહાબાહું (૭૩) દીર્ઘબાહુ (૭૪) મેઘ (૭૫) સુષ (૭૬) વિશ્વ (૭૭) વરાહ (૭૮) સુસેન (૭૯) સેનાપતિ (૮૦) કપિલ (૮૧) શૈલવિચારી (૮૨) અરિજય (૮૩) કુંજર બલ (૮૪) જયદેવ (૮૫) નાગદત્ત (૮૬) કાશ્યપ (૮૭) બલ (૮૮) ધીર (૮૯) શુભમતિ (૯૦) સુમતિ (૯૧) પદ્મનાભ (૯૨) સિંહ (લ્ડ) સુજાતિ (૯૪) સંજય (૫) સુનાભ (૬) નરદેવ (૯૭) ચિત્તહર (૮) સુરવર (૯) દૂરથ અને (૧૦૦) પ્રભંજન.
રાજાના દેશનાં નામ –(૧) અંગ (૨) વંગ (૩) કલિંગ (૪) ગેડ (૫) ચાડ (૬) કર્ણાટ (૭) લાટ (૮) સારાષ્ટ્ર (૯) કાશ્મીર (૧૦) સાવર (૧૧) આભીર (૧૨)
Page #469
--------------------------------------------------------------------------
________________
૩૬ર
શ્રી કલ્પસૂત્ર–
ચીણુ ( ૧૩ ) મહાચીણ ( ૧૪ ) ગુર્જર ( ૧૫ ) બંગાલ ( ૧૬ ) શ્રીપાલ ( ૧૭ ) નેપાલ ( ૧૮ ) જહાલ ( ૧૯ ) કૈાશલ ( ૨૦ ) માલવ ( ૨૧ ) સિ ંહલ ( ૨૨ ) મસ્થળ.
દીક્ષા
શ્રી ઋષભદેવે પેાતાના સેા પુત્રને રાજ્યે સાંપી દીક્ષા લેવાની તૈયારી કરી, દીક્ષાને એક વર્ષ બાકી રહ્યું એટલે લેાકાંતિક દેવાએ પોતાના શાશ્વત માચાર પ્રમાણે પ્રભુને અભિનંદતા, ઈષ્ટ અને મિષ્ટ વાણીમાં કહ્યુ :— હૈ પ્રભુ ! આપ જય પામ ! હું ભગવન્ ! માપ આષ પામેા-દ્વીક્ષા સ્વીકારા ! હૈ લેાકેાના નાથ ! સકળ જગતના જીવાનેહિતકર થાય તેવુ ધ તીથ પ્રવર્તાવા!” ( ઈત્યાદિ સવ શ્રી મહાવીર સ્વામીના સબંધમાં આવેલા પાઢ પ્રમાણે કહેવુ.) પ્રભુએ અવધિજ્ઞાન અને અષિદ નવર્ડ પોતાના દીક્ષાકાળ જાણી વાર્ષિ કટ્ટાન આપ્યુ, અને ચૈત્ર માસના કૃષ્ણ પખવાડીયામાં આઠમની તિથિને વિષે, દિવસના પાછલા પહેારે સુદના નામની પાલખીમાં રત્નજડિત સુવર્ણ સિ’હાસન પર પૂર્વ દિશા સંમુખ એસી, દેવા મનુષ્યા તથા અસુરાની પ`દા સાથે દીક્ષા લેવા નીકળ્યા. કુળના વિલાએ તથા સ્વજનાએ જય જયના ધ્વની કર્યો. તેએ વિનીતા રાજધાનીના મધ્ય ભાગમાં થઈને, સિદ્ધાર્થ વન નામના ઉદ્યાનમાં અશોકવૃક્ષની નીચે, પાલખી સ્થાપન કરાવી નીચે ઉતર્યો અને અલંકારા ઉતારી ચાર મુવિટ પેાતાના કેશના લેાચ કર્યો. એક મુષ્ટિ માકી રહી ત્યારે તે એક મુષ્ટિ કેશલતા, પ્રભુના સુવર્ણ સરખા કાંતિમય ખભા ઉપર સુવર્ણના કળશ ઉપર નીલકમલની માળા શલે તેવી રીતે દીપી નીકળી. તે કેશલતા જોઈ ઇન્દ્રને બહુજ આનંદ થયા. તેણે પ્રભુને વિનતિ કરી કે:—“ હે સ્વામી ! કૃપા કરી હવે એટલા કેશ રહેવા ઘો તા સારૂં,”શકના માગૃહથી પ્રભુએ તેટલા દેશ રહેવા દીધા.
Page #470
--------------------------------------------------------------------------
________________
સપ્તમ વ્યાખ્યાન.
એ રીતે ચાર મુષ્ટિ લેચ કરીને નિર્જળ છઠ્ઠ તપ વિષે ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચન્દ્રને યોગ પ્રાપ્ત થતાં, ઉગ્ર લેગ રાજન્ય અને ક્ષત્રિય કુળના કચ્છ મહાચ્છ વિગેરે ચાર હજાર પુરૂષ કે જેઓ પ્રભુના પગલે ચાલવાના મારથ રાખતા હતા તેઓની સાથે, એક દેવદૂષ્ય વસ્ત્ર ગ્રહણ કરીને, દ્રવ અને ભાવથી મુંડ થઈને–ગ્રહવાસથી નીકળીને અનગારપણાની-સાધુપણાની દીક્ષા અંગીકાર કરી.
તાપસની ઉત્પત્તિ દીક્ષા લીધા પછી એક હજાર વરસ સુધી, હંમેશને માટે કાયાની સુશ્રુષા ત્યજી દીધેલી હોવાથી અને શરીર વિષે લેશ પણ મમતવ નહીં હોવાથી તેમણે ઘણા ઘણા ઉપસર્ગો સહન કર્યા.
પ્રભુના સમયના લેકે અત્યંત સમૃદ્ધ હેવાથી શિક્ષા એટલે શું અને ભિક્ષાચર કે હેય તે વિષે જરા પણ માહિતગાર ન હતા. આવી સ્થિતિમાં પ્રભુ રામાનુગ્રામ વિચરવા લાગ્યા. પ્રભુને પિતાને તે કંઈ ન લાગ્યું પણ તેમની સાથે જેમણે દીક્ષા લીધી હતી અને જેઓ પ્રભુના પગલે પગલે ચાલવાની આશા રાખી રહ્યા હતા તેઓ ભિક્ષા ન મળવાથી, આખરે અકળાયા અને પ્રભુને આહારને ઉપાય પૂછવા લાગ્યા. મનધારી પ્રભુએ તેનો કંઈ ઉત્તર ન આપે. ત્યાંથી નિરાશ થઈ તેઓ કચ્છ અને મહા કચ્છ પાસે ગયા. તેમણે ઉત્તર આપે કે –“ જેમ તમે કંઈ જાણતા નથી તેમ અમે પણ આહારને વિધિ નથી જાણતા. આપણે દીક્ષા લેતી વખતે પ્રભુને પહેલેથી ન પૂછી રાખ્યું તે આપણી ભૂલ થઈ. હવે તે પ્રભુએ માનવ્રત ધાર્યું છે એટલે તેઓ જવાબ પણ શી રીતે આપી શકે ? બીજી તરફ આહાર વિના શું કરવું એ મોટી મુંઝવણું થઈ પડી છે, ભરતની લજજાથી પાછું ઘેર જવું એ પણ ઠીક નહીં. હવે તે
Page #471
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્પસૂત્ર
આપણે માટે એક જ માર્ગ દેખાય છે. આપણે વનવાસ સેવ એજ કલ્યાણકારી છે.”
કચ્છ અને મહાકચ્છને માર્ગ તેમને રૂએ. તેમણે એકમત થઈ પ્રભુનું જ ધ્યાન ધરતા, ગંગા નદીને કાંઠે વનમાં રહેવાનું પસંદ કર્યું. ત્યાં તેઓ વૃક્ષ પરથી નીચે પડતાં પાકાં ફળ-ફૂલ પત્ર વિગેરે ખાઈને રહેવા લાગ્યા, અને પોતાના મસ્તક, દાઢી તથા મૂછના કેશને સાફ ન કરતા હોવાથી જટાધારી તાપસ તરીકે તેમની ગણતરી થવા લાગી.
પ્રભુભકિતને પ્રતાપ પ્રભુએ દીક્ષા લીધી તે પહેલાં તેમણે પિતાના સર્વ પુત્રને જુદા જુદા દેશનાં રાજ્ય વહેંચી આપ્યાં હતાં પણ કચ્છ અને મહાકચ્છના નમિ અને વિનમિ નામના પુત્ર કે જેમને પ્રભુએ પિતાના પુત્રની પેઠે રાખ્યા હતા, તેઓ કાર્ય પ્રસંગે હારગામ ગયેલા હેવાથી, રાની વહેંચણી વખતે હાજર રહી શક્યા - નહીં. પ્રભુએ દીક્ષા લીધા પછી તેઓ પાછા આવ્યા અને ભરત રાજા પાસેથી પોતાના ભાગને હિસ્સે માગે. ભરતે થોડે ભાગ આપવા માંડે, પણ તેટલાથી તેમને સંતોષ ન થયે. તેઓ પિતાના વચનથી પ્રભુ પાસે ગયા અને કાઉસગ્ગ ધ્યાનમાં રહેલા પ્રભુની અંત:કરણપૂર્વક ભકિત કરવા લાગ્યા. “પ્રભુ તે નિઃસંગ છે” અને તેથી તેઓ રાજ્ય આપી શકે નહીં એ વાતનું તેમને મુદ્દલ લક્ષ ન હતું. તેઓ હંમેશ પ્રભુના સમિપ ભાગમાં રહેલી ધૂળ વાળી નાખે, કમળપત્રમાં જળ લાવી ચારે તરફ છે ટકાવ કરે, અને પ્રભુની પાસે જાનુ પ્રમાણ સુગંધી પુષ્પો પાથરી પંચાંગ પ્રણામ કરી “હે પ્રભુ! અમને રજા આપો !” એ પ્રમાણે પ્રાર્થના કર્યા કરે !
એ મા અંગ પ્રણામની પાસે જ જળ લાવા ભાગમાં
Page #472
--------------------------------------------------------------------------
________________
સપ્તમ વ્યાખ્યાન.
૩૬૫
એવામાં એક વખતે ધરણેન્દ્ર ભક્તિભાવપૂર્વક પ્રભુને વંદન કરવા આવ્યું. તેણે પ્રભુની સેવા કરતા તથા પ્રભુ પાસે રાજ્યની માગણી કરતા નમિ અને વિનમિને જોઈ, સંતુષ્ટ થઈ કહ્યું કે– “હે ભદ્રો! પ્રભુ તે નિઃસંગ છે, તેમની પાસે રાજ્યની માગણી ન થઈ શકે. પ્રભુની આજસુધીમાં તમે જે સેવાભક્તિ કરી છે તેના બદલામાં હું પોતે જ તમને રાજ્ય આપી શકીશ.” તે પછી ધરણેન્ટે તેમને અડતાલીશ હજાર વિદ્યાઓ આપી, તેમાં ગેરી, ગાંધારી, રહિણી અને પ્રજ્ઞપ્તિ નામની ચાર મહાવિદ્યા પાઠસિદ્ધ આપી. વિશેષમાં ધરણેન્દ્ર કહ્યું કે:--“આ વિદ્યાઓ વડે તમે વિદ્યાધરની ત્રાદ્ધિ પામ્યા છે, એટલે હવે તમે સ્વજન-પરિવારને લઈને સુખેથી વૈતાઢ્ય પર્વત ઉપર જાઓ, ત્યાં દક્ષિણશ્રેણિમાં ગરેય-ગાંધાર વિગેરે આઠ નિકા–જાતિઓ અતે રથનપુર ચકવાલાદિ પચાસ નગર વસા, તથા ઉત્તરશ્રેણિમાં પંડક વંશાલય વિગેરે આઠ નિકા અને ગગનવલ્લભ આદિ સાઠ નગરો વસાવે.” કૃતાર્થ થયેલા નમિ વિનમિએ પિતાના પિતા અને ભારત પાસે જઈ સઘળી હકીક્ત નિવેદન કરી અને વૈતાઢ્ય પર્વતની દક્ષિણશ્રેણિમાં નમિએ તથા ઉત્તરશ્રેણિમાં વિન. મિએ વાસ કર્યો.
ત્રણ સ્વપ્નને સરવાળો શ્રી ઋષભદેવ પ્રભુએ દીક્ષા લીધી તે વખતે લોક અતિશય સમૃદ્ધિશાલી અને ભદ્રિક હોવાથી દાનમાં અન્ન-પાછું આપવાં. જોઈએ તે વાત સમજતા ન્હોતા. તેથી ભિક્ષા માટે પ્રભુ જ્યાં જયાં જાય ત્યાં ત્યાં લોકો તેમને પ્રથમની જેમ રાજ સમજી કીમતી વસ્ત્રો-ઘરેણું કન્યા વિગેરેની ભેટ મૂકે અને પોતાને ત્યાં પધારવાનું નિમંત્રણ કરે. એ રીતે ભીક્ષા ન મળવા છતાં. દીનતારહિત મનવાળા પ્રભુ પ્રામાનુગ્રામ વિચરતા રહ્યા. એકવાર
Page #473
--------------------------------------------------------------------------
________________
૩૬૬
શ્રી કલ્પસૂત્રકરદેશના હસ્તિનાગપુર નામના નગરમાં પધાર્યા. ત્યાં બાહુબલિને પુત્ર–સમપ્રભ નામને રાજા રાજય કરતા હતા, અને સેમપ્રભને શ્રેયાંસ નામે પુત્ર યુવરાજ પદે હતે. તે શ્રેયાંસકુમારે રાત્રીએ “જાણે પિતે શ્યામવર્ણવાળા મેરૂ પર્વતને અમૃતભરેલા કળશ વડે સીંચ્યું હોય અને તેથી તે અત્યંત દીપી નીકળે હેય” એવું સ્વપ્ન જોયું. તેજ નગરના સુબુદ્ધિ નામના નગરશેઠે પણ તેજ રાત્રિએ શ્રેયાંસકુમારને સૂર્યમંડળનાં ખરી પડેલાં કિમણે પુનઃ તેમાં સ્થાપતે સ્વપ્નમાં છે. રાજાએ પણ પોતાના સ્વપ્નમાં શત્રુના લશ્કર સાથે લડતા કેઈ મહાપુરૂષને શ્રેયાંસની સહાયથી વિજય પામતે નીહાળે. સવારમાં રાજસભામાં તે ત્રણે જણ એકઠા થયા. તેમણે પિતપોતાનાં સ્વપ્ન પરસ્પરને કહાં એટલે રાજાએ તે ત્રણે સ્વપ્નને સરવાળો કરી નિર્ણય કર્યો કે –“ શ્રેયાંસને કેઈ પણ મહાન લાભ થ જોઈએ.” તે પછી સભા વિસર્જન કરવામાં આવી.
વેષદર્શનથી જાતિસ્મરણ શ્રેયાંસ કુમાર પિતાના મહેલમાં પધાર્યા. મહેલના ઝરૂખામાં બેસી જોયું તે કેટલાક માણસ અંદર અંદર પૂછતા અને કંઈક વિચારતા હોય તેમ લાગ્યું. તેમના સર્વના મુખમાંથી એકજ અર્થના ઉદ્દગાર નીકળતા હતા. તેઓ કહેતા હતા કે “પ્રભુ કંઈ પણ લેતા નથી.” એટલામાં શ્રેયાંસને પ્રભુના દર્શન થયાં. પ્રભુને અને પ્રભુના વેષને જોતાં જ તેને લાગ્યું કે –“મેં પહેલાં પણ કયાંઈક આ વેષ જ છે.” એ વિષે ઉડે વિચાર કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. એ જ્ઞાનના પ્રતાપે તે સ્પષ્ટપણે જોઈ શકો કે –“અહો ! પૂર્વે પૂર્વવિદેહક્ષેત્રમાં આ ભગવંત વછનાભ નામના ચક્રવત્તી હતા અને તે વખતે હું તેમને સારથી હતું, તેજ ભવમાં સ્વ
Page #474
--------------------------------------------------------------------------
Page #475
--------------------------------------------------------------------------
________________
અલબ***
હું કલ્પ સૂત્ર ૐ
ઈન્નુ રસપાન.
Kirshna Art Works, Bombay 2,
પ્રકાશક મેઘજી હીરજી,બુકસેલર્સ પરંતુ, પાકુની મુંબઈ, નં-૩ JWWWWWWWWWMOMMUNI
(પૃ. ૩૬૭.)
底
Meghji Hirji Bombay 3.
Page #476
--------------------------------------------------------------------------
________________
સપ્તમ વ્યાખ્યાન.
૩૬૭ મીના પિતા વજન નામના હતા. તેમને મેં આવા તીર્થકરના ચિન્હવાળા જોયા હતા. વજન તીર્થંકર પાસે વજનાભ ચક્રવનીએ દીક્ષા લીધી ત્યારે મેં પણ તેમની સાથે જ દીક્ષા લીધી હતી, તે વખતે તીર્થકર શ્રી વજસેનના મુખથી જ મેં સાંભળ્યું હતું કે આ વજના ભરતક્ષેત્રમાં પ્રથમ તીર્થકર થશે, અને સદભાગ્યની વાત છે કે તેજ આ પ્રભુ આજે સર્વ જગતને અને મારે પણ ઉપકાર કરવા અહીં આવી ચડયા છે!”
આ વિચાર કરે છે એટલામાં એક માણસે શ્રેયાંસની પાસે આવી, ઉત્તમ શેરડીના રસથી સંપૂર્ણ ભરેલા ઘડા હર્ષપૂર્વકભેટ ધર્યા. તિસ્મરણ જ્ઞાનથી નિર્દોષ ભિક્ષા દેવાને વિધિ સ્પષ્ટ થયે, તેમણે પ્રભુને વિનંતિ કરી કહ્યું કે –“ભગવાન ! આ કલ્પનીય ભિક્ષા ગ્રહણ કરે.”
પ્રભુ ઈક્ષરસ હારે છે. પ્રભુએ પણ બેઉ હાથની પસલી કરી, હસ્તરૂપી પાત્ર તેની આગળ ધર્યું. શ્રેયાંસકુમારે રસના ભરેલા ઘડા એક પછી એક કલવવા માંડયા. અનુક્રમે સર્વ ઘડાને રસ રેડી દીધું છતાં ખુબી તે એ હતી કે રસનું એક પણ ટીપું નીચે ન પડતાં રસની શિખા ઉપર વધવા લાગી. કહ્યું છે કે:
માઈજ થાસહસ્સા અહવા માઇજજ સાગરા સવે,
જસેવારિસ લહી સે પાણિપડિગ્યહી હાઈ” અર્થાત-જેમના હાથની અંદર હજારો ઘલ સમાઈ જાય અથવા સમગ્ર સમુદ્રો સમાઈ જાય એવી જેને લબ્ધિ પ્રાપ્ત થાય તે હસ્તપાત્રી જ હોય.
અહિં કવિ ઉમેહ્યા કરે છે –
Page #477
--------------------------------------------------------------------------
________________
૩૬૮
શ્રી કલ્પસૂત્ર
स्वाम्याह दक्षिणं हस्तं कथं भिक्षां न लासि भोः सपाह दातृहस्तम्याधो भवामि कथं प्रभो ! ॥
સ્વામીએ પિતાના જમણા હાથને પૂછયું કે “અરે! તું ભીક્ષા કેમ નથી લેતે ?” જમણા હાથે જવાબ આપે કે-“પ્રભુ હું ભીક્ષા તે લઉં પણ દાતારના હાથ નીચે મારે રહેવું પડે તે મને કેમ પાલવે? કારણ કે હું તે...
पूजा भोजन दान शान्तिक कला प्राणिग्रह स्थापना - चोक्ष प्रेक्षण हस्तकांर्पणमुख व्यापारबद्धस्त्वहम् ।
પજા, ભજન, દાન, શાંતિકર્મ, કળા, પાણિગ્રહણ (લગ્ન સમયનો હસ્તમેળાપ), સ્થાપના, શુદ્ધતા, પ્રેક્ષણ, (હસ્તરેખા બતાવવી), હસ્તક અર્પણ (હાથથી કોલ આપ તે) વિગેરે ક્રિયાઓમાં જ રોકાએ રહું છું. એટલે હે ભગવન! હું આવા ઉત્તમ કાર્ય કરનાર, એક દાતારના હાથ નીચે રહી હલકે કેમ પડું?”
એટલું કહીને જમણો હાથ મન રહ્યો એટલે પ્રભુએ ડાબા હાથને ભિક્ષા લેવાની ભલામણ કરી, તેના જવાબમાં ડાબા હાથે કહ્યું કે –
वामोऽहं रणसंमुखाऽङ्कगणना वामाङ्ग शय्यादिकृत् । द्यूतादिव्यसनी त्वसौ स तु जगौ चोक्षोऽस्मि न त्वं शुचिः ॥ હે પ્રભુ! રણસંગ્રામ વખતે મને જ આગળ ધરવામાં આવે છે, અંક ગણવામાં પણ હું હંમેશા તૈયાર રહું છું અને ડાબે પડખે સૂવા વગેરેના કાર્યમાં મારે જ ઉપગ કરવામાં આવે છે. એટલે મને તે કોઈ દાતારના હાથ નીચે રહેવાનું ન જ પરવડે. માટે જુગારના વ્યસની જમણા હાથનેજ આપ આજ્ઞા.
Page #478
--------------------------------------------------------------------------
________________
સપ્તમ વ્યાખ્યાન.
કરે.” જમણુ હાથે છેલે નિર્ણય સંભળાવી દીધું કે “ગમે તેમ પણ હું પવિત્ર છું અને તું પવિત્ર નથી.”
બને હાથ વચ્ચેનો વિવાદ પ્રભુએ ભાંગ્યું. તેમણે પોતે જ અને હાથને સમજાવ્યા કે –
राज्यश्रीर्भवताऽर्जिताऽर्थिनिवहस्त्यागैः कृतार्थी कृतः संतुष्टोऽपि गृहाण दानमधुना तन्वन् दयां दानिषु इत्यब्दं प्रतिबोध्य हस्तयुगलं श्रेचासतः कारयन् .
प्रत्यग्रे क्षुरसेन पूर्णमृषभः पायात्स वः श्रीजिनः ॥ “ તમેજ રાજ્યલક્ષમી ઉપાર્જન કરી, તેમેજ દાન દઈ અર્થીએના સમૂહને કૃતાર્થ કર્યા, તમે પોતે નિરંતર સંતુષ્ટ રહો છે. તે હવે દાન દેનારા ઉપર દયા લાવી દાન ગ્રહણ કરશે.” એ પ્રમાણે બરાબર એક વરસ સુધી પ્રભુએ બેઉ હાથને સમજાવ્યા ત્યારે જ તેઓ શ્રેયાંસ કુમાર પાસેથી તાજે શેરડીનો રસ ગ્રહણ કરી પૂર્ણતાને પામ્યા!એવા શ્રી ઋષભદેવ પ્રભુ આપણું રક્ષણ કરો!
પ્રભુએ તે રસ વડે સાંવત્સરિક તપનું પારણું કર્યું. તે વખતે વસ્ત્ર, સુગંધી જળ અને પુષ્પની વૃષ્ટિ થઈ, દેએ દુંદુભિના નાદ કર્યો, આકાશમાં “ધન્ય છે આ દાનને ” એવા પ્રકારની ઉદ્દઘોષણા થઈ અને સાડા બાર સેનખની વસુધારા વરસી. એ રીતે પાંચ દિવ્ય પ્રકટ થવાથી લેકે આશ્ચર્ય પામ્યા અને નગરજને તથા તાપસે શ્રી શ્રેયાંસના મંદિરમાં એકઠા થયા. શ્રેયાંસે તેમને કહ્યું: “હેલોકે! સદગતિ મેળવવાની ઈચ્છાવાળાઓએ એ પ્રમાણે એષણીય–નિર્દોષ આહારની જ શિક્ષા આપવી જોઈએ.” આ અવસર્પિણીમાં દાન દેવાને આચાર પ્રથમ શ્રી શ્રેયાંસથી જ પ્રવર્યો. ૨૪
Page #479
--------------------------------------------------------------------------
________________
કહe.
શ્રી કલ્પસૂત્ર
શ્રેયાંસને આઠ ભવને સંબંધ લેકેએ શ્રેયાંસકુમારને પૂછયું: “એવી રીતે જ દાન અપાય એમ તમે શી રીતે જાણ્યું?” એટલે શ્રેયાંસે પ્રભુ સાથેને પિતાને આઠ ભવનો સંબંધ નીચે પ્રમાણે કહી સંભળાવ્ય – (૧) પૂર્વ ભવમાં આ પ્રભુ જ્યારે ઈશાન દેવલોકમાં લલિતાંગ નામે દેવ હતા ત્યારે હું સ્વયંપ્રભા નામની તેમની દેવી હતી. (૨) પૂર્વ વિદેહમાં પુષ્કલાવતી વિજયને વિષે લોહાલનામના નગરમાં પ્રભુ વજંઘ નામના રાજા હતા. તે વખતે હું તેમની શ્રીમતી નામે રાણું હતી. (૩) ઉત્તરકુરૂમાં પ્રભુ યુગલિક થયા ત્યારે હું તેમની યુગલિની હતી. (૪) ત્યાંથી અમે બને સૈધર્મ દેવલોકમાં મિત્રદેવ થયા. (૫) પ્રભુ અપરવિદેહમાં વૈદ્યના પુત્ર થયા અને હું જીર્ણશેઠને પુત્ર કેશવ નામે તેમને મિત્ર થયે. (૬) ત્યારપછી અમે બન્ને અચુત દેવલોકમાં દેવ થયા. (૭) ત્યાંથી પુંડરીકિણી નગરીમાં પ્રભુ વજીના નામે ચકવત થયા અને હું તેમને સારથી થયે. તે ભાવમાં પ્રભુએ વાસેન તીર્થંકર પાસે દીક્ષા લીધી હતી અને મેં પણ તેમની સાથે જ દીક્ષા લીધેલી. અત્યારે ભગવતને જેવાથી તે વખતને વેષ મને યાદ આવ્યું, તે ઉપરથી મેં જાણ્યું કે આ તીર્થંકર પ્રભુ ભિક્ષા માટેજ ભમી રહ્યા છે અને તેમને આવી રીતે જ શુદ્ધ આહાર આપી શકાય. (૮) ત્યાર પછી અમે બન્ને સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવ થયા હતા. ત્યાંથી વીને તેઓ અહીં તીર્થકર થયા છે અને હું તેમને પ્રપન્ન થયે છું.”
એ પ્રમાણે શ્રેયાંસકુમારના મુખથી વૃતાંત સાંભળી લેકે કહેવા લાગ્યા કે –
* નાગિલ નામે એક દરિદ્રી કુટુંબી હતી, તેને નિર્નામિકા નામની પુત્રી હતી. તે નિર્નામિકા મરીને લલિતાંગ દેવની સ્વયંપ્રભા નામ દેરી થઈ.
Page #480
--------------------------------------------------------------------------
________________
સપ્તમ વ્યાખ્યાન.
૩૭૧
रिसहेसर समं पत्तं निरवजं इखुरससमं दाणं ।' सेअंस समो भावो हविज जइ मग्गिअं हुजा ।।
અર્થાત્ જે રૂષભદેવ સમાન પાત્ર, શેરડીના રસ જેવું નિરવદ્ય દાન અને શ્રેયાંસ જે ભાવ હોય તે ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થાય એમાં આશ્ચર્ય જેવું જ શું હોય ? એટલે કે એવું ઉત્તમ સુપાત્ર, એવું નિર્દોષ દાન અને એ અદ્વિતીય ભાવ એ ત્રણે વસ્તુ મહાભાગ્યના ગેજ પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે સ્તુતિ કરતા કરતા લેકે પોતપોતાના સ્થાને ગયા. ભગવંતે જે સ્થાને પારણું કર્યું તે સ્થાન કેઈ ન ઉલંઘે તે સારૂ શ્રેયાંસકુમારે ત્યાં રત્નમય પીઠ બનાવ્યું. શ્રેયાંસકુમાર નિત્ય અને સંધ્યા સમયે ભકિતથી તેની પૂજા કરે અને પ્રાત:કાળે તો પૂજ્યા પછીજ જમે.
બાહુબલિએ લાભ ગુમાવ્યું એકવાર પ્રભુ વિચરતા વિચરતા એક સાયંકાળે બહલી દેશમાં તક્ષશિલા નગરીની સમિપમાં પધાર્યા, અને નગરીની બહાર એક ઉદ્યાનમાં કાઉસગ્ગ ધ્યાને રહ્યા. ઉદ્યાનપાલકે તત્કાળ આવીને બાહુબલિને વધામણ આપી. પ્રભુના આગમનના સમાચાર સાંભળી તેને અતિશય આનંદ તે થયે; છતાં તેણે વિચાર કર્યો કે અત્યારે એમને એમ જઉંતે કરતાં સવારમાં સર્વ સમૃદ્ધિ સાથે જઈ પિતાજીને વંદન કરૂં તો કેવું સારૂં? એવા ઉત્સાહમાં ને ઉત્સાહમાં જ આખી રાત્રી મહેલમાં વ્યતિત કરી દીધી. પ્રાતઃકાળ થતાં પ્રભુ પ્રતિમાસ્થિતિ સમાપ્ત કરીને ત્યાંથી વિહાર કરી ગયા. બાહુબલિએ આડંબરપૂર્વક સવારી કાઢી અને ભારે ધામધુમ સાથે પ્રભુને વંદન કરવા ઉદ્યાન તરફ ચાલ્યું. ત્યાં આવીને જોયું તે પિતાના આવ્યા પહેલાં જ પ્રભુ વિહાર કરી ગયા હતા. આથી બાહુબલિને ઘણે
Page #481
--------------------------------------------------------------------------
________________
૩૭૨
શ્રો કહપસૂત્ર
જ પશ્ચાત્તાપ થયું. તેણે પ્રભુના ચરણારવિંદને કઈ ઉલ્લંઘે નહીં તે સારૂ, પ્રભુ જ્યાં પ્રતિમા ધ્યાને રહ્યા હતા ત્યાં એક રત્નમય ધર્મચક સ્થાપ્યું. તેની બરાબર રક્ષા કરવા થોડા માણસો પણ નીમી દીધા. પછી તે ધર્મચકને ભક્તિભાવપૂર્વક વંદન કરી પિતાની નગરીમાં પાછો ફર્યો.
- કેવળજ્ઞાન એ પ્રમાણે અખલિત વિહાર કરતાં શ્રી રાષભદેવ પ્રભુને એક હજાર વરસ પર્યત છદ્મસ્થપણું રહ્યું. તેમાં બધો મળી એક અહોરાત્રને પ્રમાદકાળ જાણ.
એવી રીતે ચાવત જ્ઞાન દર્શન ચારિત્રાદિ અસાધારણ ગુણેવડે પિતાના આત્માને ભાવતા શ્રી રાષભદેવ પ્રભુને એક હજાર વરસ વીતી ગયાં. ત્યારપછી શીતકાળના ચોથા મહિનામાં–સાતમાં પખવાડીયામાં–ફાગણ માસના કૃષ્ણ પખવાડીયામાં અગીયારશને દિવસે ( ગુજરાતી માઘ વદી ૧૧) સવારના વખતે પુરિમતાલ નામના નગરની બહાર, શકટમુખ નામના ઉદ્યાનમાં, ન્યોધ (વડ) નામના ઉત્તમ વૃક્ષની નીચે, જળરહિત અઠ્ઠમ તપ કરીને ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્રને વેગ પ્રાપ્ત થતાં, શુકલધ્યાનના પ્રથમના બે ભેદેમાં વર્તતા શ્રી કષભદેવ પ્રભુને અનંત વસ્તુને વિષયવાળું પ્રધાન કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયું. સર્વ પ્રાણીઓના અને ધર્માસ્તિકાય વિગેરે સર્વ અજીના સમગ્ર પર્યાયને જાણતાં-જતાં પ્રભુ વિચરવા લાગ્યા.
પહેલી પૂજા ની કરવી? પ્રભુને વિનીતા નગરીના પુરિમતાલ નામના શાખાપુરમાં * અયોધ્યા (વિનીતા) નગરીના એક પરાનું નામ પુરિમતાલ હતું.
Page #482
--------------------------------------------------------------------------
________________
સપ્તમ વ્યાખ્યાન.
૩૦૩
જ્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, ત્યારે એક પુરૂષે આવી ભરત મહારાજાને એ વિષે વધામણે આપી. તેજ વખતે બીજા એક પુરૂષે આવી બીજી વધામણ આપી કે –“મહારાજ! આપની આયુધશાળામાં ચરિત્ન ઉત્પન્ન થયું છે. ” આવી રીતે એકી વખતે એ વધામણ સાંભળવાથી ભારત રાજા વિચાર કરવા લાગ્યા કે–“મારે પહેલાં પિતાજીની પૂજા કરવી કે ચકરત્નની પૂજા કરવી?” એકાદ ક્ષણ વિચાર કરી તેમણે નિર્ણય કર્યો કે “ચક્ર તો માત્ર આ ભવનું જ સુખ આપી શકે, જ્યારે પિતાજીની પૂજા આ લોક અને પરલોકનું પણ કલ્યાણ કરી શકે. એટલે પિતાજીની પૂજામાં ચકરાનની પણ પૂજા આવી જ જાય છે.” એ પ્રમાણે વિવેકબુદ્ધિથી નિર્ણય કરી ભરત મહારાજાએ પ્રભુને વાંદવા જવાની તૈયારી કરવા માંડી.
માતા મરૂદેવાનો સ્નેહ પ્રભુએ જ્યારથી દીક્ષા લીધી ત્યારથી મરૂદેવા માતા પુત્રના વિરહને લીધે હંમેશાં રૂદન કર્યા કરતાં અને અવિશ્રાંત અશ્રુ પાડવાથી તેમનાં નેત્રમાં પડળ પણ આવી ગયાં હતાં. તેઓ ઘણીવાર ભરતને સખ્ત શબ્દોમાં કહેતાં પણ ખરાં કે –“હે પિત્ર ભરત ! મારો કોમળ પુત્ર રાજ્યલક્ષમીને છેડી ચાલી નીક
જે, તેને કોણ જાણે કેવાં આકરાં કષ્ટ વેઠવાં પડતાં હશે? તું તે રાજ્યના સુખમાં મગ્ન બન્યા છે એટલે તેને તેની શી ચિંતા હોય? એકવાર ભલે થઈ તેમની તપાસ તે કર.”
ભરત મહારાજાએ મરૂદેવા માતાને પણ પોતાની સાથે લીધા અને તેમને હાથી ઉપર બેસાર્યા. સર્વ ત્રાદ્ધિ અને સમૃદ્ધિવાળી ભરતરાજાની સ્વારી પ્રભુને વાંદવા આગળ ચાલવા લાગી. સમવસરણની નજીક આવતાં જ ભરતે માતા મરૂદેવાને કહ્યું –
Page #483
--------------------------------------------------------------------------
________________
૩૭૪
શ્રી ક૯પત્ર
માતાજી! આપના પુત્રની દેવી અદ્ધિ સામે એકવાર દષ્ટિ તે કરે! દેએ રચેલા સમવસરણને વિષે વિરાજેલા, ચેત્રીશ અતિશયથી શોભી રહેલા, સુવર્ણના સિંહાસન ઉપર બેઠેલા, સુરેન્દ્રોથી પૂજાતા અને સુરનથી વીંટળાયેલા આ આપના પુત્ર કેવી સુંદર દેશના આપી રહ્યા છે? પ્રભુના ચરણકમલ સેવનારા દેવના જયધ્વનિથી દિશાઓ પણ કેવી આનંદમાં આવી ગઈ છે? સ્વામીના દર્શનથી પરમ સંતોષ પામેલા દેવેનું સિંહનાદ સમું ગર્જન કેવું મોહક લાગે છે?” - ભરતના આનંદદગાર સાંભળી મરૂદેવા માતાના અંગેઅંગ રોમાંચિત થયાં. પાણીના પ્રવાહથી જેવી રીતે કાદવ જોવાઈ જાય તેવી રીતે આનંદાશ્રવડે તેમનાં પડળ પણ ધોવાઈ ગયાં. પ્રભુની છત્ર-ચામર વિગેરે પ્રાતિહાર્યની લક્ષ્મી નીરખી માતા વિચારવા લાગ્યાં કે –
ખરેખર, મેહથી વિહળ અને અંધ બનેલા પ્રાણીઓને ધિક્કાર છે! પિતાને સ્વાર્થ હોય ત્યાં સુધી જ સે સ્નેહ બતાવે છે! આ રાષભના દુઃખની નકામી ચિંતા કરી કરીને અને રડી રડીને આંધળી થઈ છતાં સુર–અસુરથી સેવાતા અને આવી અનુપમ સમૃદ્ધિ જોગવતા આ ઝાષભે મને સુખસમાચારને સંદેશે પણ ન મોકલ્યો! આવા સુખમાં માતા શેની યાદ આવે ? એવા સ્વાથી સ્નેહને હજારોવાર ધિક્કાર હો !” એવી ભાવના ભાવતાં મરૂદેવા માતાને કેવળજ્ઞાન ઉત્પન થયું અને તે જ ક્ષણે આયુષ્યનો ક્ષય થવાથી તેઓ મુક્તિ પામ્યાં.
પુત્ર પહેલાં જ માતા કેમ ગયા? અહીં કવિ ઘટના કરે છે કે – पुत्रो युगादीशसमो न विश्वे भ्रान्त्वा क्षितौ येन शरत् सहस्रम् । यदर्मितं केवल रत्नमग्र्यं स्नेहात् तदेवार्ण्यत मातुराशु ।।
Page #484
--------------------------------------------------------------------------
________________
સપ્તમ વ્યાખ્યાન.
૩૭૫
જગમાં યુગાદીશ સમા પુત્ર કાઇ નહીં હાય; પાતે એક હજાર વરસ સુધી પૃથ્વી ઉપર ભમી ભમીને જે કેવળજ્ઞાનરૂપી ઉત્તમ રન મેળવ્યુ હતુ તે સ્નેહવર્ડ પ્રથમ પેાતાની માતાનેજ અણુ કરી દીધું. વળી:—
मरुदेवासमानाम्बा याऽगात् पूर्वं किलेक्षितुम् ॥ मुक्तिकन्यां तनुजार्थं शिवमार्गमपि स्फुटम् ॥
જગતમાં મરૂદેવા સમા માતા પણ નહીં હૈાય; પાતાના પુત્ર માટે મુકિતરૂપી કન્યા જોવા અને શિવમાર્ગ સ્ફુટ હોવા છતાં તે જોવા આગળથીજ ચાલી નીકળ્યાં.
ચતુર્વિધ સંધની સ્થાપના
સમવસરણમાં પ્રભુએ જે ધમ દેશના આપી તેની એવી અસર થઈ કે ભરતના ઋષભસેન વિગેરે પાંચસેા પુત્રો અને સાતસેા પાત્રાએ પ્રતિબંધ પામી પ્રભુ પાસે દીક્ષા લીધી. તેમાં પ્રભુએ ઋષભસેન વિગેરે ચારાશી ગણધર સ્થાપ્યા. બ્રાહ્મીએ પણ દીક્ષા લીધી અને તે મુખ્ય સાધ્વી થઈ. ભરત રાજા શ્રાવક થયા. સુંદરી પણ દીક્ષા લેવાની ભાવના ધરાવતી હતી. પરંતુ તેણીને અત્યંત રૂપવતી જાણીને સ્ત્રીરત્ન સ્થાપવા માટે ભરતે દીક્ષા લેવાની આજ્ઞા ન આપી; તેથી તે શ્રાવિકા થઇ. પ્રભુને કેવળજ્ઞાન થયેલુ જાણી કચ્છ અને મહાકચ્છ સિવાયના બધા તાપસાએ આવી પ્રભુ પાસે ફરીથી દીક્ષા લીધી. મરૂદેવાના નિર્વાણથી શાકગ્રસ્ત થયેલા ભરતને ઈન્દ્ર સમજાવી શાક નિવારણ કર્યો. પછી ભરત મહારાજા પ્રભુને વંદન કરી પેાતાના સ્થાને ગયા. ત્યારપછી તેઓ ચક્રરત્નની પૂજા કરી, શુભ દિવસે પ્રયાણ કરી સાઠ હજાર વરસે ભરતક્ષેત્રના છ ખંડ સાધી પેાતાના ઘરે આવ્યા. ઘરે આવીને પેાતાના સખીઓની સંભાળ લીધી તેા સુંદરી અતિશય કૃશ અને
Page #485
--------------------------------------------------------------------------
________________
૩૭૬
શ્રી કલ્પસૂત્રનબળી થઈ ગયેલી જોવામાં આવી. પોતાના અધિકારીઓને બોલાવો પૂછયું કે:-“અરે! આ સુંદરી આમ સાવ સુકાઈ કેમ ગઈ? મારા ગયા પછી કેઈએ તેની સંભાળજ ન લીધી કે શું ?”
અધિકારીઓએ નમન કરી ઉત્તર આપે.–“ મહારાજા ! જ્યારથી આપ દિગવિજય કરવા નિકળ્યા, ત્યારથી આ સુંદરી માત્ર પ્રાણુ ટકાવી રાખવા ખાતર જ આયંબિલ તપ કરે છે. આપે તેમને દીક્ષા લેવાની આજ્ઞા ન આપી તેથી તેઓ ભાવદીક્ષિત થઈને પોતાના દિવસે ગાળે છે.”
સુંદરીને દીક્ષા લેવાને દ્રઢ મનોરથ જાણ ભરત મહારાજાએ કહ્યું કે –“ અરેરે ! હેન, આટલા વખત સુધી હું જ તમારા વ્રતમાં વિશ્વભૂત થયે ! તમે આવા નાજુક શરીરથી પણ મોક્ષરૂપી ફળ ઉત્પન્ન કરવા માગો છે અને તે સારૂ દીક્ષા ગ્રહણ કરવા તૈયાર છે એ વિષે તમને જેટલો ધન્યવાદ અપાય તેટલે એ જ છે !” એ પ્રમાણે સુંદરીની પ્રશંસા કરી તેને દીક્ષા લેવાની રજા આપવામાં આવી. ત્યારબાદ સુંદરીએ અષ્ટાપદ પર્વત ઉપર જઈ શ્રી ઋષભદેવ પ્રભુ પાસે દીક્ષા સ્વીકારી.
બાર વરસનું ભયંકર યુદ્ધ હવે ભરતક્ષેત્રના છ ખંડ સાધવા છતાં ચક તે આયુધશાબામાં ન પેસતાં હારજ રહ્યું. તેથી ભરત મહારાજાએ પિતાના અઠ્ઠાણું ભાઈઓને પિતાની આજ્ઞામાં રહેવાનું દૂત મારફતે કહેણ મોકલ્યું. બધા ભાઈઓ એકઠા થયા અને “આપણે ભારતની આજ્ઞા માનવી કે તેની સામે યુદ્ધ કરવું” એ વિષે ખુલાસો મેળવવા પ્રભુ પાસે ગયા. પ્રભુએ તેમને વૈતાલીય નામના અધ્યયનની પ્રરૂપણુ વડે પ્રતિબંધ પમાડી દીક્ષા આપી. તે પછી મહારાજાએ બાહુબલિ પાસે એક દૂત મોકલ્યા. અતુલ બળ ધરાવનાર બાહુ
Page #486
--------------------------------------------------------------------------
________________
સતમ વ્યાખ્યાન,
૩૭૭ બલિ એવા ભય માત્રથી જ શરણે જાય એ અસંભવિત હતું. તેણે ભારતની આજ્ઞાને તિરસ્કાર કરી યુદ્ધની તૈયારી કરી. ભરત અને બાહુબલિ વચ્ચે બાર વરસ સુધી ભયંકર યુદ્ધ ચાલ્યું તેમાં પુષ્કળ માણસ મરાયાં, છતાં બેમાંથી એકકેની છત ન થઈ.
માણસોને કચ્ચરઘાણ નીકળી જતું હોવાથી શકે આવી તેમને સમજાવવા માંડયા કે –“તમે બન્ને ભાઈઓ જન્યથી સુશોભિત છે, છતાં જગતના દુર્ભાગ્યને લીધે જ આવું યુદ્ધ ઉપસ્થિત થયું છે. હવે તમારે અંદર અંદર સમજીને એ યુદ્ધ બંધ કરવું જોઈએ. એટલું છતાં. એક બીજા ઉપર વિજય મેળવ્યા સિવાચ ન જ અટકવું એ નિશ્ચય હોય તે મારી સલાહ છે કે તમે બને પંડે પરસ્પર ઉચિત યુદ્ધથી લડે. તમારા યુદ્ધમાં સંખ્યાબંધ પ્રાણીઓને ઘાત થાય તે તે કઈ રીતે એગ્ય ન ગણાય.”
શકની સલાહ તેમણે માન્ય કરી. પછી શકે દષ્ટિયુદ્ધ, લાગુ યુદ્ધ, મુષ્ટિયુદ્ધ, અને દંડયુદ્ધ એમ ચાર પ્રકારના યુદ્ધથી પરપર લડવાનું ઠરાવી આપ્યું. એ ચારે યુદ્ધમાં આખરે બળવાન બાહુબલિને જ વિજય થયે, ભરતની હાર થઈ. ભરત મહારાજાએ પોતાની શાંતિ ગુમાવી દીધી. તેમણે એકદમ કોધમાં આવી બાહુબલિને નાશ કરવા પિતાનું ચક્ર છોડયું ! પરંતુ બાહુબલિ સમાનગેત્રના હોવાથી તે ચક્ર કંઈ પણ ન કરી શકયું.
યુદ્ધ કરતાં ઉપજેલું જ્ઞાન બાહુબલિએ વિચાર કર્યો કે-“અત્યાર સુધી કેવળ ભ્રાતૃભાવને લીધે જ ભારતની સામે મેં કંઈ આકરે ઈલાજ નથી લીધે, છતાં તે પિતાને દુષ્ટ સ્વભાવ તજ નથી. માટે હવે તે તેને સખતમાં સખત સજા કરવી જોઈએ. હું ધારું તે અત્યારે ને અત્યારે જ એક મુઠ્ઠી મારી તેના ભુક્કા ઉડાડી મુકું એમ છું.”
Page #487
--------------------------------------------------------------------------
________________
૩૭૮
શ્રી કલ્પસૂત્રતરત જ તેણે ક્રોધાવેશમાં મુઠી ઉગામી ભરતને મારવા દેટ મૂકી. દેટ તો મૂકી પણ થોડે દૂરજતાં જ બહસ્પતિ સમાન તેની વિવેક બુદ્ધિએ તેને વાર્યો. તે પુનઃ વિચારવા લાગ્યું કે –“અરેરે ! આ હું કોને મારવા દોડી જઉં છું? મોટા ભાઈ તે પિતા તુલ્ય ગણાય! તેમને મારાથી શી રીતે હણી શકાય? પરન્તુ મારી ઉગામેલી આ મુઠી નિષ્ફળ જાય એ પણ કેમ ખમાય?” પણ એ મુંઝવણ વધારેવાર ન રહી. તેમણે તે મુડીવડે પિતાના મસ્તક પરના વાળને લોન્ચ કરી નાંખે અને સર્વ સાવદ્ય કર્મ તજી દઈ કાઉસગેધ્યાન ધર્યું. પછી ભરત મહારાજાએ તેમની પાસે જઈ ભક્તિપૂર્વક વંદન કર્યું અને પિતાને અપરાધ ખમાવી સ્વસ્થાને ચાલ્યા ગયા.
' “વીરા ! ગજ થકી હેઠા ઊતરે !”
સર્વ સાવદ્ય ત્યાગ થયે, પણ બાહુબલિ મુનિ અભિમા નને ત્યાગ ન કરી શકયા. તેમને વિચાર થયો કે “જે હું હમણાં ને હમણાં જ પ્રભુ પાસે જઈશ તે મારે મારાહાના, પણ દીક્ષા પયોયથી મહાટા ગણાતા ભાઈઓને વંદન કરવું પડશે. હું આવે હોટ છતાં ન્હાના ભાઈઓને વંદન કરૂં એ કેમ બને ? એટલે હવે જ્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે જ પ્રભુ પાસે જવાનું રાખીશ.” આવા અહંકારમાં ને અહંકારમાં જ એક વરસ પર્યત કાઉસગ્ગ ધ્યાનમાં ઉભા રહ્યા. વરસને અંતે પ્રભુએ મોકલેલી બ્રાહ્મી અને સુંદરી નામની તેમની બહેનેએ આવીને કહ્યું કે “હે વીરા! અભિમાનરૂપી હાથીથી નીચે ઉતરે” બાહુબલિ મુનિવરના હૃદય ઉપર એ પ્રતિબોધની તક્ષણ અસર થઈ અને અહંકારરૂપી ગજ થી નીચે ઉતરી જેવો પગ ઉપાડે કે તે જ વેળા તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યારબાદ પ્રભુ પાસે જઈ ઘણો વખત વિચરી પ્રભુ સાથે જ ક્ષે સીધાવ્યા. મહારાજા ભરતે પણું
Page #488
--------------------------------------------------------------------------
________________
-
+ કે ૯૫ સૂત્ર
-
તરત જ તેણે ક્રોધાવેશમાં મુઠી ઉગામી ભરતને મારવા દોટ મૂકી. ”
પૃ. (૩૭૮.),
1. Art Works, Bombay 2.
Meghji Hirji Bombay 3.
Page #489
--------------------------------------------------------------------------
Page #490
--------------------------------------------------------------------------
________________
સપ્તમ વ્યાખ્યાન.
૩૭૯
લાંબા વખત સુધી ચક્રવતીની લમી જોગવી. એક દિવસ અરિસાભુવનમાં વીંટીવિનાની પોતાની આંગળીને જોઈ તેમને સંસારની અનિત્યભાવના ફુરી આવી અને એ વિષે ભાવના ભાવતાં કેવળજ્ઞાન મેળવી, દશ હજાર રાજાઓ સાથે, દેવતાઓએ આપેલા મુનિવેષને ગ્રહણ કરી ઘણો કાળ વિચરી મેક્ષે ગયા.
પ્રભુને પરિવાર અહેન કેશલિક શ્રી રાષભદેવને ચોરાશી ગણ અને ચોરાશી ગણધર હતા. રાષભસેન વિગેરે ચોરાશી હજાર સાધુઓ હતા, બ્રાહ્મી અને સુંદરી આદિ ત્રણ લાખ સાધ્વીઓ હતી. શ્રેયાંસ પ્રમુખ ત્રણ લાખ ને પાંચ હજાર શ્રાવકે હતા, સુભદ્રા આદિ પાંચ લાખ અને ચેપન હજાર શ્રાવિકાઓ હતી, કેવલી નહીં હોવા છતાં કેવલીતુલ્ય ચાર હજાર સાતસે ને પચાસ ચાદપૂર્વધર હતા, નવ હજાર અવધિજ્ઞાનીએ; વીસ હજાર કેવલજ્ઞાનીઓ, વીસ હજાર ને છ વૈકિય લબ્ધિવાળા મુનિઓ, બાર હજાર છસે ને પચાસ વિપુલમતિ–મન:પર્યવજ્ઞાનીઓ ( અઢી દ્વીપ અને બે સમુદ્રને વિષે રહેલા પર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિયાના મને ગત ભાવેને જાણે તે.) અને બાર હજાર છસે ને પચાસ વાદીઓની ઉત્કૃષ્ટ સંપદા થઈ. શ્રી ઋષભદેવ પ્રભુના વીશ હજાર શિષ્ય (સાધુ) અને ચાલીશ હજાર સાધ્વીએ મોક્ષે ગયાં. અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનારા અને આગામી મનુષ્યગતિમાં મેક્ષે જનારા બાવીશ હજાર અને નવસે મુનિઓ હતા.
અંતકૃત ભૂમિ શ્રી ઋષભદેવ પ્રભુની બે પ્રકારની અંતકૃદભૂમિ થઈ. (૧) યુગાંતકૃભૂમિ અને (૨) પર્યાયાંતકૃભૂમિ. ભગવાન પછી અનુ. કમે અસંખ્યાતા પુરૂષયુગ મોક્ષે ગયા તે યુગાંતભૂમિ અને
Page #491
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્પસૂત્ર
૩૮૦
ભગવંતને કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી અંતર્મુહૂતમાં મરૂદેવા માતા મતકૢકેવલી થઈને માક્ષે ગયા. તે પર્યાયાંતકૃદ્દભૂમિ. યુગ એટલે ગુરૂ શિષ્ય પ્રશિષ્યાદિ ક્રમસર વર્તાતા પટ્ટધર પુરૂષા અને તે વડે મર્યાદિત જે માક્ષગામીઆના માથે જવાના કાળ તે યુગાંતકૃભૂમિ અને પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું તે કાળને આશ્રીને જે માક્ષગામીઓના મેક્ષે જવાના કાળ તે પર્યાયાંતકૃદ્ભૂમિ કહેવાય.
પ્રભુનો નિર્વાણ સમય
તે કાળ અને તે સમયને વિષે શ્રી ઋષભદેવ પ્રભુ વીશ લાખ પૂર્વ કુમારાવસ્થામાં રહીને, અને ત્રેસઠ લાખ પૂર્વ રાજ્યાવસ્થામાં રહીને—એક દરે ત્ર્યાસી લાખ પૂર્વ ગૃહસ્થાવસ્થામાં રહીને, એક હજાર વરસ સુધી છદ્મસ્થપર્યાય પાળીને અને એક હજાર વર્ષ ણા એક લાખ પૂર્વ સુધી કેલિપર્યાય પાળીને— એકદરે સોંપૂર્ણ એક લાખ પૂર્વ ચાત્રિપર્યાય પાળીને; એટલે કે ચારાશી લાખ પૂર્વ સુધી સર્વ આયુષ્ય પાળીને, વેદનીય, આયુ:, નામ અને ગેાત્ર એ ચાર કર્મોના ક્ષય થતાં, આ અવસર્પિણી કાળના સુષમદુમ નામના ત્રીજો આરા ઘણાખરા વ્યતીત થતાંએટલે કે ત્રણ વરસ અને સાડા આઠ માસ બાકી રહેતાં-ત્રીજા આરાનાં નેવ્યાશી પખવાડીયાં બાકી રહેતાં, શિયાળાના ત્રીજા માસમાં, પાંચમા પખવાડીયામાં-માઘ માસના કૃષ્ણપક્ષની તેરશને દિવસે (ગુજરાતી પાષ વદી ૧૩) અષ્ટાપદ પર્વતના શિખર ઉપર, દશ હજાર સાધુઓની સાથે, જળરહિત ચાદભક્ત-છ ઉપવાસના તપ કરીને, અભિજિત્ નામના નક્ષત્રને વિષે ચદ્રચાગ પ્રાપ્ત થતાં, સવારના સમયે પછ્યંકાસને બેસીને નિર્વાણુ પામ્યા-સર્વ દુ:ખથી સ થા મુક્ત થયા.
Page #492
--------------------------------------------------------------------------
________________
સપ્તમ વ્યાખ્યાન.
૩૮.
ઇંદ્રાદિ દેવોએ કરેલે અંતિમ સંસ્કાર પ્રભુ મેક્ષે ગયા તે વખતે ઈન્દ્રનું આસન કંપ્યું અને તેણે પતાના અવધિજ્ઞાનથી પ્રભુનું નિર્વાણ જાણી લીધું. પછી તે પોતાની અગ્રમહિષી, લોકપાળ આદિ સર્વ પરિવાર સાથે પ્રભુના શરીર પાસે આવ્યો અને ત્રણ પ્રદક્ષિણા આપી. તેના નેત્રમાં આંસુ ઉભરાઈ આવ્યાં, વદન ઉપર ગમગીની છવાઈ ગઈ! પ્રભુના શરીરની બહુ નજીક નહીં તેમ બહુ દૂર નહીં એવી રીતે બે હાથ જોડી ઉભો રહ્યો. ઈશાનેં આદિ સર્વ ઇન્દો, પોતાનાં આસનકંપ ઉપરથી પ્રભુનું નિર્વાણ જાણુ પિતપતાના પરિવાર સાથે અષ્ટાપદ પર્વત પર આવ્યા અને વિધિપૂર્વક ઉભા રહ્યા.
ઈન્દ્ર ભવનપતિ, વ્યંતર, તિષ્ક અને વૈમાનિક દેવે પાસે નંદનવનમાંથી શીષચંદનકાષ્ટ મંગાવી ત્રણ ચિતા કરાવી. એક તીર્થકરના દેહને માટે, એક ગણધરના દેહને માટે અને ત્રીજી બાકીના મુનિઓનાં શરીર માટે.
આભિયોગિક દેવે ક્ષીર સમુદ્રનું પાણી લઈ આવ્યા. તે વડે ઈન્દ્ર તીર્થકરના શરીરને નવડાવ્યું, તાજા શીર્ષચંદનનું વિલેપન કર્યું, હંસ લક્ષણવાળું વસ્ત્ર ઓઢાડ્યું અને સર્વ અલંકારથી વિભૂષિત કર્યું. એ જ પ્રમાણે બીજા દેવાએ પણ ગણુધરે અને મુનિઓનાં શરીર સંબંધી સ્નાન-વિલેપન આદિ વિધિ કરી.
તે પછી ઈન્ડે વિચિત્ર પ્રકારના ચિત્રાવાળી ત્રણ પાલખી કરાવી. અત્યારે જે કે તેના હૃદયમાં ગ્લાની અને દીનતા ભરી હતી અને તેના નેત્રમાંથી સતત અથુને પ્રવાહ વહેતે હતે. છતાં તેણે તીર્થકરના શરીરને જાળવીને પાલખીમાં પધરાવ્યું. બીજ દેએ તેજ પ્રમાણે ગણધર અને મુનિઓનાં શરીર પાલખીમાં પધરાવ્યાં.
ચીતા પાસે તીર્થકરના શરીરને પાલખીમાંથી ઉતાયુ
Page #493
--------------------------------------------------------------------------
________________
૩૮ર
શ્રી કલ્પસત્રઅને ચીતામાં સ્થાપન કર્યું. બીજા દેવેએ ગણધરો અને મુનિએના શરીરને એજ પ્રમાણે સત્કાર કર્યો. ઇંદ્રના હુકમથી, નિરાનંદ અને નિરૂત્સાહ જેવા જણાતા અગ્નિકુમારોએ ચીતામાં અગ્નિ પ્રદિપ્ત કર્યો, વાયુકુમારોએ વાયુ વિકુળ્યો અને બાકીના દેવોએ તે ચીતાઓમાં કાળા અગરૂ, ચંદન વિગેરે ઉત્તમ કાષ્ઠ નાખ્યાં, મધ અને ઘીનાં ઘડા સીંચ્યાં અને જ્યારે તેમના શરીરનાં માત્ર અવશેષ રહ્યાં ત્યારે ઇંદ્રની આજ્ઞાથી મેઘકુમાર દેએ તે ચીતાઓને પોતાના જળથી ઠારી.
પછી સૌધર્મ ઈન્ડે પ્રભુની ઉપરની જમણે દાઢા, ઈશાને ઉપરનો ડાબી દાઢા, ચમરે નીચેની જમણી દાઢા અને બલી નીચેની ડાબી દાઢા ગ્રહણ કરી. બાકીના દેવામાંથી કેટલાકે જિનભક્તિથી પ્રેરાઈ, કેટલાકએ પિતાને આચાર સમજી અને કેટલાકએ ધર્મ વિચારી બાકી રહેલાં અંગોપાંગનાં અસ્થિ ગ્રહણ કર્યા. ત્યારબાદ ઇંદ્ર એક જિનેશ્વર ભગવાનને, એક ગણધરને અને એક બાકીના મુનિઓને એમ ત્રણ રત્નમય સૂપ (દેરી અને પગલાં ) કરાવ્યા. ચક્ર આદિ દેવોએ નંદીશ્વર આદિ દ્વીપમાં જઈ અઠ્ઠાઈ મહોત્સવ કરાવ્યો અને પિતાના વિમાનમાં જઈ પોતપોતાની સભામાં વજા મય ડાબલામાં જિન દાઢાને મૂકી ગંધ, માલ્ય વિગેરેવડે તેની પૂજા કરવા લાગ્યા.
સર્વ દુઃખથી છુટા થયેલા અહંન કૌશલિક શ્રી ઇષભદેવના નિવાણ પછી ત્રણ વર્ષ અને સાડા આઠ માસ વ્યતીત થયા, ત્યારે બેંતાલીસ હજાર વરસ તથા ત્રણ વરસ અને સાડા આઠ માસ અધિક એટલો કાળ છે એવી એક સાગરેપમ કેટાકેટી ગઈ, તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી નિર્વાણ પામ્યા. ત્યારપછી નવ વર્ષ ગયાં અને દશમા સૈકાનું આ એંશીમું વર્ષ જાય છે, તે સમયે આ પુસ્તકવાચના થઈ.
ઈતિ શ્રી રાહષભદેવ ચરિત્ર.
Page #494
--------------------------------------------------------------------------
________________
અમ વ્યાખ્યાન.
સ્થવિરાવલી તે કાળ અને તે સમયને વિષે શ્રમણ ભગવંત શ્રી મહાવીર પ્રભુને નવ ગણ અને અગીયાર ગણધર થયા. શિષ્ય પ્રશ્ન કરે
ભગવાન ! બીજા જીનેશ્વરને વિષે તે “જેટલા જેને ગણ તેટલા તેને ગણધર” એમ કહેવાય છે, એટલે કે ગણ અને ગણધરની સંખ્યા એકસરખી હોય છે, તે પછી શ્રમણ ભગવંત શ્રી મહાવીરને નવ ગણ અને અગીયાર ગણધર શી રીતે ઘટા
વાય?”
આચાર્ય “હારાજ ઉત્તર આપે છે કે –“ શ્રી મહાવીર પ્રભુના (૧) ગતમ ત્રવાળા મેટા ઇંદ્રભૂતિ નામના અણગાર પાંચસે સાધુઓને વાચના આપતા હતા. (ર) મૈતમ ગોત્રવાળા વચલા અગ્નિભૂતિ નામના અણગાર પાંચસે સાધુઓને વાચના આપતા હતા. (૩) ગોતમ ગોત્રવાળા નાના વાયુભૂતિ નામના અણુગાર પાંચસો સાધુઓને વાચના આપતા હતા. (૪) ભારદ્વાજ શેત્રવાળા આર્યવ્યક્ત નામના સ્થવિર પાંચસે સાધુએને વાચના આપતા હતા. (૫) અગ્નિવેશ્યાયન ગેત્રવાળા
સ્થવિર આર્યસુધર્મા પાંચસો સાધુઓને વાચના આપતા હતા. (૬) વસિષ્ઠ ગોત્રવાળા સ્થવિર મંડિતપુત્ર સાડા ત્રણ સાધુઓને વાચના આપતા હતા. (૭) કાશ્યપગેત્રવાળા સ્થવિર માર્યપુત્ર સાડા ત્રણ સાધુએને વાચના આપતા હતા. (૮) ગૌતમ
* અને તેટલા તેમના મુખ્ય શિષ્યો હતા એમ બધે સમજી લેવું
Page #495
--------------------------------------------------------------------------
________________
૩૮૮
શ્રી કલ્પસૂત્રગોત્રવાળા સ્થવિર અકમ્પિત અને (૯) હરિતાયન ગેત્રવાળા સ્થવિર અચલજાતા એ બંને સ્થવિર ત્રણસો ત્રણ સાધુઓને વાચના આપતા હતા તથા (૧૦) કેડિન્ય નેત્રવાળા સ્થવિર મેતાર્ય અને (૧૧) સ્થવિર પ્રભાસ એ બંને સ્થવિર ત્રણ ત્રણસે સાધુઓને વાચના આપતા હતા. એટલે જ હે આર્ય ! મહાવીર પ્રભુને નવ ગણ અને અગીયાર ગણધર હતા એમ કહે. વાનું પ્રાપ્ત થાય છે. કારણકે અકમ્પિત અને અચલથાતાની તથા મેતાર્ય અને પ્રભાસની એક જ વાચના હતી. એક વાચનાવાળા થતિ સમુદાયને ગણ કહી શકાય છે. મંડિત અને મૈયે. પુત્રની માતા એક હતી, પણ બન્ને ભાઈઓના ગેત્ર જુદા જુદા પિતાની અપેક્ષાએ જુદા જુદા કહેલા છે. મંડિતના પિતાનું નામ ધનદેવ અને માર્યપુત્રના પિતાનું નામ મર્ય. તે દેશમાં તે કાળે એક પતિ ગુજરી જાય એટલે બીજે પતિ થઈ શકતું હશે. એ વૃદ્ધ આચાર્યોને મત છે.”
ગણધરનું અદ્ભુત જ્ઞાન ઇંદ્રભૂતિ વિગેરે પ્રભુના અગીયારે ગણધરનું જ્ઞાન પણ અદભૂત હતું. તેઓ દ્વાદશાંગી-એટલે કે આચારાંગથી માંડી દષ્ટિવાદ પયત બારે અંગનું જ્ઞાન ધરાવતા હતા, કારણ કે પતે જ તેના રચનાર હતા. વળી તેઓ ચાદ પૂર્વના પણ જ્ઞાતા હતા. કેઈ પૂછે કે, દ્વાદશાંગીના જ્ઞાતા કહેવાથી રોદ પૂર્વ તે તેમાં આવી જ જાય, છતાં વૈદ પૂર્વના જ્ઞાતા હેવા દે ઉલલેખ કેમ કરો છો? ઉત્તરમાં કહેવાનું કે અંગોમાં ચાદપૂર્વની પ્રધાનતા જણાવવા અર્થે જ એટલો ઉલ્લેખ કર્યો છે. વળી કઈ પ્રશ્ન કરે કે ચાદપૂર્વની પ્રધાનતા શી રીતે? તેનું સમાધાન આ પ્રમાણે છે-એક તે તે સે પ્રથમ રચાયા છે, અનેક વિદ્યા અને મંત્ર વિગેરે તેમાં ભર્યા છે અને તે ઉપરાંત તેનું પ્રમાણ પણ
Page #496
--------------------------------------------------------------------------
________________
અષ્ટમ વ્યાખ્યાન.
૩૮૫ ઘણું મોટું છે. જે કે માત્ર સૂત્રના જ્ઞાતા કહેવાથી પણ દ્વાદશાંગીપણું અને ચાદપૂર્તિપણું આવી જાય છે, પણ વિશેષ ચેખવટ કરવાના હેતુથી એમ પણ કહેવામાં આવે છે કે સમસ્ત ગણધરો ગણિપિટકને ધારણ કરનારા હતા. “ગણ” જેને હોય તે ગણું એટલે કે ભાવાચાર્ય અને પિટક ઍટલે પેટી.
તે અગીયારે ગણધર રાજગૃહ નગરમાં જળરહિત માસભક્તના તપથી, એટલે કે એક માસ સુધી જનનું પ્રત્યાખ્યાન કરીને પાદપગમન અનશનવડે મોક્ષે ગયા છે. શ્રી મહાવીર પ્રભુ મેક્ષ પામ્યા પછી સ્થવિર ઇંદ્રભૂતિ અને સ્થવિર આર્ય સુધર્મા એ બંને મોક્ષ પામ્યા, એટલે અગીયાર ગણધરમાંથી નવ ગણધર તે ભગવંતના જીવતાં જ મેક્ષે ગયા. ઇંદ્રભૂતિ અને આર્ય સુધર્મા ભગવંતના નિર્વાણ પછી મોક્ષ પામ્યા. હમણું જે નિગ્રંથ સાધુઓ વિહાર કરી રહ્યા છે તે સર્વેને આર્યસુધર્મા અણગારના શિષ્ય સંતાન જાણવા. બાકીના ગણધરો શિષ્યસંતાન રહિત છે. કારણ કે પોત પોતાના અવસાનના અવસરે પોતાના ગણ સુધર્માસ્વામીને તેમણે સેપ્યા હતા.
શ્રી સુધર્માસ્વામી શ્રમણ ભગવંત શ્રી મહાવીર પ્રભુ કાશ્યપગોત્રના હતા, તેમને અગ્નિવેશ્યાયન ગેત્રવાળા આર્યસુધર્મા નામે સ્થવિર શિષ્ય હતા. શ્રી વિરપ્રભુની પાટે સુધર્માસ્વામી પાંચમા ગણધર હતા. તેમને જન્મ કુલા સન્નિવેશમાં થયે હતું, તેમના પિતા ધમ્મિલ નામના બ્રાહ્મણ હતા અને માતાનું નામ ભક્ટિલા હતું સુધર્માસ્વામીએ પચાસ વર્ષને અંતે, ચાદ વિદ્યાના પારં ગામી થઈને દીક્ષા લીધી હતી અને ત્રીસ વરસ સુધી વીર પ્રભુની સેવા કરી હતી. વીર પ્રભુના નિર્વાણ પછી બાર વર્ષના
Page #497
--------------------------------------------------------------------------
________________
૩૮૬
શ્રી કલ્પસૂત્ર–
અંતે–એકંદરે બાણુમા વરસના અંતે તેમને કેવલજ્ઞાન ઉપર્યું. ત્યારપછી આઠ વરસ સુધી કેવલપણું પાળીને, સો વરસનું આયુષ્ય પુરૂં કરીને અને પિતાની પાટે જંબુસ્વામીને સ્થાપી મેક્ષે ગયા.
શ્રી જબૂસ્વામી આર્યસુધર્માને કાશ્યપ નેત્રવાળા આર્યજન્મ નામે સ્થવિર શિષ્ય હતા. તેમનો જન્મ રાજગૃહ નામના નગરમાં થયે હતે. તેમના પિતાનું નામ ઋષભ અને માતાનું નામ ધારિણું હતું. પાંચમા દેવલોકથી ચવેલા શ્રી જંબુ, શ્રી સુધર્માસ્વામી પાસે ધર્મ સાંભળવા જતા. પરિણામે તેઓ શીલ (બ્રહ્મચર્ય) અને સમ્યકત્વ પામ્યા. છતાં માતા પિતાના દ્રઢ આગ્રહને વશ થઈ તેઓ આઠ કન્યાઓ પરણ્યા. પરણવા છતાં તેમની સ્નેહભરી વાણુથી તેઓ મુગ્ધ ન થયા. કારણ કે –
सम्यक्त्वशीलतुंबाभ्यां भवाब्धिस्तीर्यते सुखम्
ते दधानो मुनिर्जम्बूः स्त्रीनदीषु कथं ब्रुडेत् ? સમ્યકતવ અને શીલરૂપ જે બે તુંબડાઓથી ભવસમુદ્ર તરી શકાય તે તુંબડાઓને ધારણ કરનાર જ બુમુનિ સ્ત્રીરૂપી નદીમાં શી રીતે બુડે?
લગ્નની જ રાત્રીએ તેઓ પોતાની સ્ત્રીઓને પ્રતિબંધ આપી રહ્યા હતા. તે વખતે ચારસો નવાણું ચેરના પરિવારવાળો સરદાર પ્રભવ પણ ત્યાં આવ્યા હતા. જમ્મુકુમારને ઉપદેશ સાંભળી તે સર્વ પ્રતિબોધ પામ્યા અને સવાર પડતાં જ પાંચસો ચેર, આઠ નવવિવાહિત સ્ત્રીઓ, તે સ્ત્રીઓનાં માબાપ, અને પિતાના માબાપ એ રીતે એકંદરે પાંચસે છવીસની સાથે શ્રી આર્યજમ્બએ નવાણું ક્રોડ સેનૈયા તજી દીક્ષા લીધી. અનુક્રમે
Page #498
--------------------------------------------------------------------------
________________
અમ વ્યાખ્યાન,
૩૮૭
તેઓ કેવલી થયા અને સેાળ વરસ ગૃહસ્થપણામાં, વીશ વરસ છદ્મસ્થપણામાં અને ચુંમાલીસ વરસ કેવલીપણામાં ગાળી, એક દરે એંશી વરસનું આયુ: પુરૂ કરી, શ્રી પ્રભવસ્વામીને પાતાની પાટે સ્થાપી માફ઼ે ગયા. કવિ કહે છે કે:
---
जंबू समस्तलारक्षो न भूतो न भविष्यति शिवाध्ववाहकान् साधून् चौरानपि चकार यः || प्रभवोऽपि प्रभुजीया - चौर्येण हरता धनम् लेभे Sनर्ध्या चौर्यहरं रत्न त्रितयमद्भूतम् ॥
શ્રી જમ્બુસ્વામી જેવા કાટવાળ કાઇ થયા નથી . અને થશે પણ નહીં, જેણે ચારાને પણ મેક્ષમા વાઢુક સાધુએ બનાવ્યા. પ્રભવ પ્રભુ પણ જયવતા વર્તા, જેણે ધન ચારવા જતાં અમૂલ્ય અને ચારેાથી પણ હરાય નહીં એવું અદ્ભુત રત્નત્રયરૂપી ધન મેળવી લીધું.
દશ વસ્તુઓના વિચ્છેદ
શ્રી વીરપ્રભુના નિર્વાણ પછી બાર વર્ષે ગાતમ સ્વામી, વીસ વર્ષે સુધર્મા સ્વામી અને ચાસઠ વર્ષે શ્રી જંબુસ્વામી મેાક્ષે ગયા. ત્યારપછી દશ વસ્તુઓ વિચ્છેદ્ય ગઇઃ-(૧) મન:પર્ય વજ્ઞાન (૨) પરમાધિ કે જેના ઉત્પન થયા પછી એક અંતર્મુહૂત ની મંદર કેવળજ્ઞાનની ઉત્પત્તિ થાય છે, (૩) પુલાક લબ્ધિ, જેનાથી ચક્રવર્તીના સૈન્યને પણ ચા કરી શકાય (૪) આહારક શરીરલબ્ધિ (૫) ક્ષપકશ્રેણી (૬) ઉપશમશ્રેણી (૭) જિનકલ્પ (૮) સંયમત્રિક-પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સપરાય અને યથાખ્યાત ચારિત્ર લક્ષણ, (૯) કેવળજ્ઞાન અને (૧૦) મેાક્ષમાગ
અહી' કવિ કહે છે કેઃ——
Page #499
--------------------------------------------------------------------------
________________
૩૮૮
શ્રી કલ્પસૂત્રलोकोत्तर हि सौभाग्यजंबूस्वामि महामुनेः; अद्यापि यं पतिं प्राप्य शिवश्रीर्नान्यमिच्छति ॥ ખરેખર, જંબુસ્વામીનું સિભાગ્ય લકત્તરજ ગણાય. તેમના જે પતિ પામ્યા પછી મુક્તિરૂપી સ્ત્રીને પણ બીજે કઈ પતિ ગમતું નથી.
શય્યભવ ભટ્ટ કાશ્યપ શેત્રવાળા સ્થવિર આર્યજબને કાત્યાયન ગેત્રવાળા, સ્થવિર આર્યપ્રભવ શિષ્ય થયા. આર્યપ્રભાવને વચ્છ ગેત્રવાળા મનકપિતા સ્થવિર આર્યશય્યભવ શિષ્ય થયા.
એક દિવસે પ્રભવ પ્રભુએ પોતાની પાટે સ્થાપવાને ગ્ય કઈ પોતાના ગણમાં કે સંઘમાં છે કે નહીં? તે જાણવા ઉપએગ મૂક્ય, પણ તે કઈગ્ય પુરૂષ દેખાય. તેથી પરતીર્થમાં ઉપગ મૂકતાં રાજગૃહમાં યજ્ઞ કરતા શર્માભવ ભટ્ટ તેમના જોવામાં આવ્યા. પછી તેમની પ્રેરણાથી બે સાધુએ ત્યાં ગયા અને બોલ્યા કે –“મહો ®મો છું તવં ન જ્ઞાથતે ” એટલે કે ખરેખર આ તે કષ્ટજ છે, કષ્ટ જ છે, શ્રેષ્ટ તત્ત્વ કંઈ જણાતું જ નથી! તે પછી ખર્શથી ભયભીત બનેલા તેના બ્રાહ્મણ ગુરૂએ યજ્ઞ સ્તંભ નીચેની શ્રી શાંતિનાથની પ્રતિમા દેખાડી. એ પ્રતિમાના દર્શનથી તેઓ પ્રતિબોધ પામ્યા અને પ્રભવસ્વામી પાસે દીક્ષા ગ્રહણ કરી. પ્રભવ પ્રભુ શ્રી શય્યભવને પોતાની પાટે સ્થાપી સ્વ. સંચર્યો.
શ્રી શય્યભવે જ્યારે દીક્ષા લીધી ત્યારે તેમની સ્ત્રી સગર્ભા હતી, તેણીએ મનક નામના પુત્રને જન્મ આપે. પુત્રના કલ્યાણાર્થે શ્રી શય્યભવે દશવૈકાલિક રચ્યું અને અનુકમે શ્રી યશોભદ્રને પિતાની પાટે સ્થાપી, શ્રી વીરપ્રભુથી અઠ્ઠાણું વર્ષ સ્વર્ગ ગયા.
Page #500
--------------------------------------------------------------------------
________________
અઠ્ઠમ વ્યાખ્યાન.
૩૮૯
વચ્છ ગાત્રવાળા મનકપિતા-સ્થવિર આ શય્ય ભવને તુગિકાયન ગેાત્રવાળા સ્થવિર આ યશેાભદ્ર શિષ્ય હતા. યશેાભદ્ર સૂરિ પણ શ્રી ભદ્રબાહુ અને સભૂતિવિજય નામના એ શિષ્યને પેાતાની પાટે સ્થાપી સ્વ લેકે ગયા.
શ્રી ભદ્રમા
અહીં પ્રથમ સક્ષિત વાચનાથી સ્થવિરાવલી કહેવામાં આવે છે. તુંગિકાયન ગેાત્રવાળા સ્થવિર આય યશાભદ્રને એ સ્થવિર શિષ્ય હતા. એક માઢર ગેાત્રવાળા સભૂતિવિજય અને સ્ત્રીજા પ્રાચીન ગેાત્રવાળા સ્થવિર આ ભદ્રબાહુ. શ્રી યશેાભદ્રની પાટે શ્રી સંભૂતિવિજય અને શ્રી ભદ્રખાડુ નામે એ પટ્ટધર થયા.
પ્રતિષ્ઠાનપુરમાં વરાહમિહિર અને ભદ્રબાહુ નામના બે બ્રાહ્મણાએ દીક્ષા લીધી, તેમાં ભદ્રખાહુને આચાર્ય પદ મળવાથી વરાહમિહિરને ભારે ધ ચઢ્યા. તેથી તેણે બ્રાહ્મણને વેષ પહેરી પેાતાના નામની વારાહીસંહિતા બનાવી, લેાકેાનાં નિમિત્ત જોવાનું જાહેર કરી પેાતાની આજીવિકા ચલાવવા માંડી. પેાતાની ઉપર નક્ષત્રના રાજા સૂર્ય બહુ પ્રસન્ન રહે છે એવું બતાવવા તે કહેવા લાગ્યા કે– અરણ્યમાં કાઇ એક સ્થાને શીલાની ઉપર મેં સિહલગ્ન ચીતર્યું હતું. પણ સૂતી વખતે તે લગ્ન ભૂસવાનુ ભૂલી ગયા, મને તે વાત યાદ આવી એટલે લગ્ન પ્રત્યેની ભક્તિથી પ્રેરાઈ હું તે ભૂંસી નાખવા તૈયાર થયા. પરન્તુ ત્યાં આવીને જોયુ તે એ શિલા ઉપર માટે વનરાજ સિહુ બેઠે હતા. મેં સિંહની દરકાર કર્યા વિના તેની નીચે હાથ નાખી લગ્ન ભૂંસી નાખ્યું. આથી સિંહલગ્નના અધિપતિ સૂર્ય મારી આગળ આવી હાજર થયા અને પેાતાના મડલમાં લઇ જઇ ગ્રહની સ ગતિ મને બતાવી દીધી.
,,
એક દિવસે વરાહે રાજાની આગળ કહ્યું કે: “ આજે કુ
Page #501
--------------------------------------------------------------------------
________________
૩૯૦
શ્રી કલપસૂત્રડાળું કરવામાં આવ્યું છે તેની વચમાં બાવન પલના પ્રમાણવાળે મત્સ્ય આકાશમાંથી પડશે.”
ભદ્રબાહુ સ્વામીએ કહ્યું કે “માર્ગમાં અર્ધપલ શોષાઈ જવાથી સાડી એકાવન પલના પ્રમાણુવાળે અને કુંડાળાની વચમાં નહીં પણ છેડે પડશે.”
વરાહનું કથન છેટું પડયું અને શ્રી ભદ્રબાહુ સ્વામીનું ભવિષ્ય ખરૂં પડયું.
એક વાર રાજાને ત્યાં કુમાર અવતર્યો. વરાહે કહ્યું કે:-“આ કુમારનું આયુષ્ય સો વર્ષનું છે.” ભદ્રબાહુ વારાહની જેમ રાજકુમારને જોવા પણ ન ગયા. તેથી વરાહે કહેવા માંડયું કે “ભદ્રબાહુને વ્યવહારનું જરાએ ભાન નથી. રાજાના કુમારને જોવા પણ ન આવ્યા.” આથી લોકમાં જેનેની નિંદા થવા લાગી. એટલે ભદ્રબાહુ સ્વામીએ કહેવડાવ્યું કે-“રાજકુમારનું મૃત્યુ આજથી સાતમે દહાડે બીલાડીથી થવાનું છે.” રાજાએ શહેરમાંથી સર્વ બિલાડીઓ કાઢી મુકાવી. સાતમે દિવસે કુમાર ધાવતે હતું, તેટલામાં જ બિલાડીના આકારવાળે આગળીયે ઉપરથી પડે અને કુમારના પ્રાણ ઉડી ગયા.
વરાહમિહિર લોકેમાં બહુ હલકો પડશે. ઠેકઠેકાણે ભદ્રબાહુ સ્વામીના અસાધારણ જ્ઞાનના વખાણ થવા લાગ્યા. વરાહમિહિર ક્રોધથી વ્યંતર થયે અને રોગચાળા મકલી લોકોને ત્રાસ આપવા લાગ્યા. શ્રી ભદ્રબાહુ સ્વામીએ ઉપસર્ગહર સ્તોત્ર રચીને ઉપદ્રવ કરનાર વ્યંતરને દૂર કર્યો. કહ્યું છે-“જેણે ભારે કરૂણા આણું ઉપસર્ગહર સ્તોત્ર રચ્યું અને સંઘનું કલ્યાણ કર્યું તે ભદ્રબાહુ સ્વામી જયવંતા વ7.”
સ્થૂલભદ્ર માઢર ગોત્રવાળા સ્થવિર આર્યસંભૂતિવિજયને ગૌતમ
Page #502
--------------------------------------------------------------------------
________________
અષ્ટમ વ્યાખ્યાન.
૩૦૧ ગોત્રવાળા સ્થવિર આર્યસ્થલભદ્ર શિષ્ય હતા. તેઓ પાટલીપુરના શકટાલ મંત્રીના પુત્ર હતા. બાર વર્ષ કેશા નામની વેશ્યાને ત્યાંજ રહ્યા હતા. વરરૂચિ નામના એક બ્રાહ્મણના પ્રપંચથી શકટાલ મંત્રી મૃત્યુ પામ્યા. એટલે નંદ રાજાએ સ્થૂલભદ્રને બેલાવી મંત્રીપદ આપવાનું સૂચવ્યું. પિતાના મૃત્યુને લીધે તેમનું હૃદય ભીંજાયું, અને સંસારને વિષે વૈરાગ્ય પામી દીક્ષા સ્વીકારી.
વ્રત આદિ ગ્રહણ કરી, ગુરૂની આજ્ઞા લઈ તેઓ કોશાના ઘરમાં ચોમાસું રહ્યા. ચોમાસાને અંતે બહુ હાવભાવ કરનારી વેશ્યાને પણ પ્રતિબંધ પમાડી પોતે ગુરૂ પાસે આવ્યા. ગુરૂએ તેમને જોઈ “સુરદુરવાર ” એ પ્રમાણે સંઘસમક્ષ કહ્યું.
એ સમયે સિંહની ગુફા પાસે, સપના દર પાસે અને કુવાના કાષ્ટ ઉપર ચોમાસું રહી આવનાર ત્રણે મુનિઓ હાજર હતા. તેમને સ્થલભદ્રની પ્રશંસા સાંભળી બહુ ખેદ થયે. કારણ કે તેઓ પોતાના સંયમ અને તપની સૌથી વધારે કીંમત આંકતા હતા.
સિંહની ગુફા પાસે ચાતુર્માસ રહી આવનાર મુનિ બીજું ચોમાસું કેશાને ત્યાં ગાળવા ગયા. ગુરૂએ તેમને ઘણું સમજાવ્યા, પણ ન માન્યું. કેશા વેશ્યાનું દિવ્ય રૂપ જોતાં જ તેમનું ચિત્ત ચળી ગયું. તેમણે ગુરૂ પાસે આવી કહ્યું:-“આટલા બધા સાધુઓમાં સ્થૂલભદ્ર તે એકજ છે, ગુરૂએ દુષ્કરદુષ્કરકારક એવું જે પદ આપ્યું તે યથાર્થ જ છે. પુષ્પ, ફળ, દારૂ, માંસ અને મહિલાના રસને જાણવા છતાં જેઓ તેનાથી વિરક્ત રહી શક્યા છે તેવા દુષ્કરકારકને હું વંદુ છું.”
સ્થૂલભદ્રના ઉપદેશથી પ્રતિબંધ પામેલી કેશાને ત્યાં એક કામી થકારે આવી, પિતાનું કૌશલ્ય બતાવવા સારૂ, બાણના મૂળના ભાગમાં બીજું અને બીજા બાણના મૂળના ભાગમાં ત્રીજુ એમ કેટલાંક બાણ મારી, દૂર રહેલ આંબાની હું બ
Page #503
--------------------------------------------------------------------------
________________
૩૨
શ્રી કલ્પસૂત્ર
અતિ મનોહર
તે એક શ
કતાં ઉની આંચ
તેડી નાખી. રથકારના એ ગર્વને તેડવા કેશાએ સરસવના ઢગલા ઉપર સોય અને સાયના અગ્રભાગ ઉપર કુલ મુકાવી તેની ઉપર નૃત્ય કરી બતાવ્યું. એવું અદભૂત નૃત્ય કરવા છતાં તેણીએ કહ્યું કે –
“આંબાની લુંબ તેડવી એમા કંઈજ દુષ્કર નથી, સરસવ ઉપર નાચવું એ પણ એટલું બધું દુષ્કર નથી, પરંતુ જે મહાનુભાવ મુનિએ પ્રમદારૂપી વનમાં પણ નિમહિપણુ દાખવ્યું તે તે દુષ્કરમાં પણ દુષ્કર ગણાય.” કવિઓ પણ કહે છે કે –
પર્વતમાં, ગુફામાં કે નિર્જન વનમાં વાસ કરનારા અને ઈદ્રિયોને સંયમમાં રાખનારા હજારો મુનિઓ થઈ ગયા, પણ અતિ મનોહર યુવતી સાથે વસવા છતાં જેઓ ઇંદ્રિયોને વશમાં રાખી શકયા એવા તે એક શકટાલનંદન-સ્થૂલભદ્ર જ છે.
તેમણે અગ્નિમાં પ્રવેશ કર્યો છતાં ઉની આંચ ન લાગવા દીધી, તરવારની ધાર ઉપર ચાલવા છતાં છેદ લાગવા ન દીધે, કાળા સાપના દરમાં રહેવા છતાં ડંખ ન લાગવા દીધા અને કાજ. ળની કોટડીમાં રહેવા છતાં ડાઘ ન લાગવા દીધો. માટે જ
वेश्या रागवती सदा तदनुगा षड्भी रसैर्भोजनं, शुभ्रं धाम मनोहरं वपुरहो नव्यो वयः संगमः कालोऽयं जलदाविलस्तदपि याः कामं निगायादरात् । तं वंदे युवतीप्रबोध कुशलं श्री स्थूलभद्रं मुनिम् ॥
અર્થાત્ વેશ્યા રાગવાળી હતી, હંમેશાં પિતાના કહેવા પ્રમાણે જ વર્તનારી હતી, ષડુ રસથી ભરેલા–ભાવતાં ભેજને મળતાં હતાં, સુંદર ચિત્રશાળા હતી, મનહર શરીર હતું, યુવાની ખીલતી જતી હતી અને કાળા મેઘથી છવાયેલી વર્ષાઋતુ હતી, એટલું છતાં જેમણે આદરપૂર્વક કામને પિતાના કાબુમાં
ધો
Page #504
--------------------------------------------------------------------------
________________
અષ્ટમ વ્યાખ્યાન.
૩૩
રાખે એવા યુવતીજનેને બાધ દેવામાં કુશળ શ્રી સ્થૂલભદ્ર મુનિને હું વંદન કરૂં છું.” કામદેવને સંબોધી કવિ કહે છે કે –
હે કામદેવ! મનહર નેત્રવાળી સ્ત્રી તે તે તારૂં મુખ્ય શસ્ત્ર છે, વસંતઋતુ, કોકીલાને પંચમ સ્વર તથા ચંદ્ર વિગેરે તો તારા મુખ્ય દ્ધાઓ છે અને વિષ્ણુ, બ્રહ્યા તથા શિવ જેવા તે તારા સેવકો છે, છતાં અરે હતાશ ! તું આવા એક મુનિથી શી રીતે હણાયે ? તે એટલું પણ ન જાણ્યું કે રણસંગ્રામમાં તને મારીને આ મુનિ તે નેમિનાથ, જંબુસ્વામી અને સુદર્શન શેઠની પછી ચોથા પુરૂષ થવાના છે? ” છેવટે શ્રી નેમિનાથ અને શ્રી સ્થલભદ્રની સરખામણી કરી કવિ કહે છે કે –
શ્રી નેમિનાથ અને શકટાલસુતને વિચાર કરતાં અમે એકને જ વીર પુરૂષ માનીએ છીએ. કારણ કે શ્રી નેમિનાથજીએ તે પર્વત ઉપર જઈને મેહને જીભે અને આ મુનિએ તે મહિના ઘરમાં દાખલ થઈને મોહને માર્યો.”
એક વખતે બાર વરસના દુષ્કાળના અંતે સંઘના આગ્રહથી શ્રી ભદ્રબાહ સ્વામી પાંચસો સાધુઓને દ્રષ્ટિવાદની હંમેશા સાત વાચના આપતા હતા, સાત વાચનાથી પણ અતૃપ્ત રહેતા બીજા સાધુઓ ઉદ્વિગ્ન થઈ વિહાર કરી ગયા, માત્ર સ્થૂલભદ્ર એકલા રહ્યા. તેઓ બે વસ્તુઓ ઓછા-દશ પૂર્વ ભણ્યા. એક વાર વંદન કરવા આવેલાં યક્ષા સાધ્વી વિગેરે પોતાની બહેનને શ્રી સ્થૂલભદ્દે પિતાની વિદ્યાના જોરથી પોતાનું સિંહ રૂપ દેખાડયું જ્યારે
શ્રી ભદ્રબાહુ સ્વામીએ આ હકીકત સાંભળી ત્યારે તેમને ઘણું દિલગીરી થઈ. તેમણે કહ્યું કે “હવે તમે વાચના માટે અને
ગ્ય છે. પરંતુ સંઘના અતિ આગ્રહથી “બીજાને તમારે વાચના આપવી નહીં” એવી સરતે બાકીનાં ચાર પૂર્વની સૂત્રથી સ્થૂલભદ્રને વાચના આપી. કહ્યું છે કે “જંબુસ્વામી છેલ્લા
સાંભળી ત્યારે જ્યારે
કહ્યું કે
” પર
Page #505
--------------------------------------------------------------------------
________________
૩૯૪
શ્રી કલ્પસત્રકેવલી થયા અને પ્રભાવ પ્રભુ, શય્યભવ, યશ, સંભૂતિવિજય, ભદ્રબાહુ તેમજ સ્થલભદ્ર એ છ શ્રુતકેવલી થયા.”
આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તિ ગૌતમ ગોત્રવાળા સ્થવિર આર્ય સ્થલભદ્રને બે સ્થવિર શિષ્ય હતા. એક એલાપત્ય ગોત્રવાળા સ્થવિર આર્ય મહાગિરિ અને બીજા વસિષ્ઠ નેત્રવાળા સ્થવિર આર્ય સુહસ્તિ.
જિનક૯૫ વિચછેદ જવા છતાં પણ જે ધીર પુરૂષાએ જિન કપની તુલના કરી તે મુનિઓને વિષે ઇષભ સમાન અને શ્રેષ્ઠ ચારિત્રને ધારણ કરનાર આર્ય મહાગિરિ તે અવશ્ય વંદનીય જ છે. અને જેમણે જિનકલ્પની તુલના કરી તથા આર્ય સુહસ્તિઓ શ્રેણીના ઘરમાં જેમની સ્તવના કરી તે આર્યમહાગિરિને પણ હું વંદન કરું છું.
એક વાર સાધુઓની પાસે ભિક્ષા માગવા આવેલ એક ભિશુકને આર્ય સુહસ્તિ મહારાજે દીક્ષા આપી. તે ભિક્ષુક મરણ પામીને સંપ્રતિ નામે રાજા થ, સંપ્રતિ રાજાનો પૈતૃક સંબંધ નીચે પ્રમાણે જાણ:- શ્રેણિકને પુત્ર કેણિક, તેને પુત્ર ઉદાયી, તેની પાટે નવ નંદ, તેની પાટે ચંદ્રગુપ્ત, તેને પુત્ર બિંદુસાર, તેનો પુત્ર અશકશ્રી, તેને પુત્ર કુણાલ અને તેને પુત્ર સંપ્રતિ.
સંપ્રતિને જન્મતાં જ તેના દાદાએ રાજ્ય સુપ્રત કર્યું, એક વાર શ્રી આર્ય સુહસ્તિને રથયાત્રામાં પ્રવૃત્ત થયેલા જોઈને સંપ્રતિ રાજાને પિતાનું જાતિસ્મરણ જ્ઞાન થયું. તે પછી તેણે સવા લાખ જિનાલય, સવા કરોડ નવીન જિનબિમ્બ, છત્રીસ હજાર જીર્ણોદ્ધાર, પંચાણું હજાર પીતલની પ્રતિમા તથા હજારે દાન
Page #506
--------------------------------------------------------------------------
________________
અમ વ્યાખ્યાન.
૩૯૫
શાળાએથી ત્રણ ખંડ પૃથ્વીને પણુ વિભૂષિત કરી મના` દેશે!ને પણ કરથી મુક્ત કર્યાં અને સાધુવેષ ધારણુ કનાર સેવાને પ્રથમ માકલી સાધુઓને વિહાર કરવાનુ ચેાગ્ય ક્ષેત્ર તૈયાર કરાવ્યું. પેાતાના સેવક રાજાઓને જૈનધર્મીને વિષે રસ લેતા કર્યાં. વિચરતા સાધુઓને વસ્ત્ર, પાત્ર આદિ પ્રાણુક વસ્તુઓ મળી શકે એવી અપે વ્યવસ્થા કરી.
સુસ્થિત અને સુપ્રતિબુદ્ધથી લઇ આ તાપસ પર્યંત
વસિષ્ઠ ગાત્રવાળા સ્થવિર આ સુહસ્તિને વ્યાઘ્રાપત્ય ગેાત્રવાળા સુસ્થિત અને સુપ્રતિબુદ્ધ નામના કેોટિક અને કાકક્રિક એવા એ સ્થવિર શિષ્ય થયા. એક કરાડ વાર સૂરિમ ંત્રના જાપ કરવાથી સુસ્થિત મુનિ કાર્ટિક કહેવાતા અને કાકીનગરીમાં જન્મેલા હેાવાથી સુપ્રતિબુદ્ધ કાકક્રિક કહેવાતા. તેમને કૈાશિક ગાત્રવાળા સ્થવિર આઇંદ્રદિન્ન શિષ્ય થયા. આર્ય ઈંદ્રાદિન્નના શિષ્ય ગોતમ ગાત્રવાળા આદિન્ન, આર્ય દિન્નના શિષ્ય કોશિક ગાત્રવાળા અને જાતિસ્મરણ જ્ઞાનવાળા આ સિદ્ધગિરિ, આય - સિ’ગિરિના શિષ્ય ગાતમગાત્રવાળા સ્થવિર આવજા, સ્મા વજ્રના શિષ્ય ઉત્કાશિષક ગેાત્રવાળા સ્થવિર મા વજ્રસેન, આય - વજ્રસેનના ચાર સ્થવિર શિષ્ય:-(૧)સ્થવિર આર્ય નાગિલ(૨)સ્થવિર માય પૈામિલ(૩)સ્થવિર આય જયન્ત અને (૪) સ્થવિર આર્ય તાપસ. સ્થવિર આર્ય નાગિલથી ય નાગિલા શાખા નિકળી, સ્થ વિર આ પામિલથી આર્ય મિલા શાખા નિકળી, સ્થવિર જયન્તથી આય જયન્તી શાખા નિકળી અને સ્થવિર તાપસથી આ તાપસી શાખા નીકળી.
આ
આ
* કિરણાવલીકારે સવા ક્રોડ જીનભવન કહેલ છે, તે વિચારવા જેવુ છે. કારણ કે અંતર્વાંચ્યાદિમાં સપાદલક્ષ એટલે સવા લાખ એમ દેખાય છે.
Page #507
--------------------------------------------------------------------------
________________
૩૬
" શ્રી ક૯પસૂત્ર
કુળ તથા શાખા વિષે હવે વિસ્તારવાલી વાચનામાં આયશોભદ્રથી માંડીને સ્થવિરાવલી કહેવામાં આવે છે. તેમાં ઘણા ભેદે તે લેખકદેષના હેતુભૂત જાણવા. બાકી સ્થવિરોની શાખા તથા કુલે પ્રાય: કરીને એક પણ હાલ જણાતા નથી. કદાચ તે બીજા નામેથી તિરહિત થયેલાં હોય. કુલ એટલે એક આચાર્યને પરિવાર અને ગણ એટલે એક વાચના લેનાર મુનિ સમુદાય. કહ્યું છે કે એક આચાર્થની સંતતિ તે કુલ અને બે અથવા તેથી વધારે આચાર્યના મુનિઓ એકબીજાથી સાપેક્ષ વર્તતા હોય તેમને એક ગણું જાણ. શાખા એટલે એક આચાર્યની સંતતીમાંજ ઉત્તમ પુરૂષોના જૂદા જૂદા અન્વયે (વંશ), અથવા વિવક્ષિત આદ્ય પુરૂષની સંતતી. જેમ કે વઈર નામના સૂરિથી વઈર શાખા નીકળી તેમ. શિષ્યના જૂદા જૂદા અન્વય તે કુલ, જેમ કે ચાંદકુલ નાગેન્દ્રકુલ, ઈત્યાદિ.
સ્થવિરેનાં કુળ તથા શાખા. તંગિકાયન ગેત્રવાળા સ્થવિર આર્ય યશોભદ્રને આ બે સ્થવિર શિષ્ય પુત્ર સમાન પ્રસિદ્ધ હતા. (૧) સ્થવિર આર્યભદ્રબાહુ પ્રાચીન ગોત્રવાળા અને (૨) વિર આર્યસંભૂતિવિજય માઢર નેત્રવાળા.
સ્થવિર આર્યભદ્રબાહુને આ ચાર સ્થવિર શિષ્ય પુત્ર સમાન હતા:-(૧) સ્થવિર દાસ (૨) સ્થવિર અગ્નિદત્ત (3)સ્થવીર યજ્ઞદત્ત અને (૪)સ્થવિર સોમદત્ત. તે ચારે કાશ્યપ શેત્રના હતા.
સ્થવિર ગોદાસથી ગોદાસ નામને ગણ નીકળે. તેની
જેમના ઉત્પન્ન થવાથી પૂર્વ જે દુર્ગતિ અથવા અપયશરૂપી કાદવમાં ન પડે તે પુત્ર–અપત્ય, અને તેના જેવાં તે યથાપત્ય–પુત્ર સમાન.
Page #508
--------------------------------------------------------------------------
________________
અઠ્ઠમ વ્યાખ્યાન.
૩૯૭
-
ચાર શાખાએ: (૧) તામલિસિકા (૨) કૈાટિવાર્ષિકા (૩) પુણ્ડ્રૂવર્ધનિકા અને (૪) દાસીખટિકા.
સ્થવિર આય સ’ભૂતિવિજયને ખાર સ્થવિર શિષ્ય પુત્ર સમાન હતાઃ—(1) નંદનભદ્ર (૨) ઉપનંદ (૩) તિષ્યભદ્ર (૪) યશાભદ્ર (૫) સુમનાભદ્ર (૬) મણિભદ્ર (૭) પૂર્ણ ભદ્ર (૮) સ્થલભદ્ર (૯) ઋનુમતિ (૧૦) જંબુ (૧૧) દીર્ઘ ભદ્ર અને (૧૨) પાંડુભદ્ર.
સ્થવિર આ સ ભૂતિવિજયને સાત શિષ્યા પુત્રી સમાન હતી:—(૧) યક્ષા (૨) યક્ષદિન્ના (૩) ભૂતા (૪) ભૂતદિન્ના (૫) સેણા (૬) વેણા (૭) રેણા, એ સાતે સ્થૂલભદ્રની વ્હેના હતી.
સ્થવિર આય સ્થૂલભદ્રને એ સ્થવિર શિષ્ય પુત્ર સમાન હતા:—(૧) એલાપત્ય ગેાત્રવાળા સ્થવિર આ મહાગિરિ અને (૨) વસિષ્ઠ ગાત્રવાળા સ્થવિર આર્ય સુદ્ધસ્તિ.
સ્થવિર આ મહાગિરિને આઠ સ્થવિર શિષ્ય પુત્ર સમાન હતા:-(૧) સ્થવિર ઉત્તર (૨) સ્થવિર અલિસ્સ (૩) સ્થવિર ધ નાઢય (*) સ્થવિર શ્રી ભદ્ર (૫) સ્થવિર કાડિન્ય (૬) સ્થવિર નાગ (૭) સ્થવિર નાગમિત્ર અને (૮) કૈાશિક ગેાત્રવાળા સ્થવિર હુલુક રાહગુપ્ત.
કૈશિક અને વૈરાશિકની ઉત્પત્તિ
દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય એ છ ૫. દાર્થ પ્રરૂપવાથી ષડ, અને ઉલૂક ગાત્રમાં ઉત્પન્ન દવાથી ઉલૂક; એ ષડ અને લૂકના કર્મધારય સમાસ થવાથી ષડ્ડલુક. તેના પ્રાકૃત પ્રયાગ છહુલૂએ થાય છે તેથી સૂત્રમાં તેમને કાશિોાત્રી કહેલ છે. ઉલૂક અને કૌશિક એ અને શબ્દને એકજ મ છે. કૌશિક ગોત્રવાળા સ્થવિર છ ુલૂક રાહગુપ્તથી ત્રૈરાશિક નિકળ્યા. તેની ઉત્પત્તિના ઈતિહાસ આ પ્રમાણે જાણુવા: –
Page #509
--------------------------------------------------------------------------
________________
૩૯૮
શ્રી કલ્પસૂત્ર
શ્રી વીરપ્રભુનાનિર્વાણ પછી પાંચસો ચુંમાલીસમા વરસે અંતરંજિકા નામની નગરીમાં ભૂતગૃહ જેવા વ્યંતરના ચિત્યમાં રહેલા શ્રી ગુપ્ત આચાર્યને વાંચવા માટે, તેમના શિષ્ય હગુપ્ત બીજા ગામથી આવતા હતા. માર્ગમાં તેમણે એક પટ૭ વાગતે સાંભ
. એ પટડ એક વાદીને હતો. રેહગુપ્ત તે પટલને સ્પર્શ કરી પેલા વાદી સાથે વાદ કરવાનું કહેણ મેકવ્યું. પછી ગુરૂ પાસે એ વાત નિવેદન કરી. - વાદી એક પરિવ્રાજક હતું. તેની પાસે વીંછી, સર્ષ, ઉંદર, મૃગી, વરાહી, કાકી અને શકુનિકા નામની વિદ્યાઓ હતી; પરંતુ તેની સર્વ વિદ્યાઓને ઉપઘાત કરે એવી મયૂરી, નકુલી, બિલાડી, વ્યાધ્રો, સિંહી, ઉલ્કી અને સ્પેની વિગેરે સાત વિદ્યાઓ રેહગુપ્ત પિતાના આચાર્ય પાસેથી મેળવી લીધી. તે ઉપરાંત સર્વ ઉપદ્રવને નાશ કરવામાં સમર્થ એ રજોહરણ પણ પોતાની પાસે રાખ્યો. પછી બળશ્રી નામના રાજાની સભામાં આવી પિટ્ટશાળ નામના પરિવ્રાજકની સાથે ભારે વાદ કર્યો. પરિવ્રાજકે પોતાના વાદમાં જીવ, અજીવ, સુખ દુઃખ આદિ બે રાશીનું સ્થાપન કર્યું. તેની સામે રહગુપ્ત ત્રણ દેવ, ત્રણ અગ્નિ, ત્રણ શક્તિ, ત્રણ સ્વર, ત્રણ લોક, ત્રણ પદ, ત્રણ પુષ્કર, ત્રણ બ્રહ્મ, ત્રણ વર્ણ, ત્રણ ગુણ, ત્રણ પુરૂષ, ત્રણ સંધ્યા, ત્રણ વચન અને ત્રણ અર્થને વાદ ઉભે કર્યો. ત્રણ જીવનું સમર્થન કરતાં તેમણે જીવ, અજીવ અને જીવ એ પ્રમાણે ત્રણ રાશિની સભામાં સ્થાપના કરી. પરિવ્રાજકની વિદ્યાઓને પોતાની વિદ્યાએના બળથી જીતી લીધી. છેલ્લે પરિવ્રાજકે રાસભી વિદ્યાને પ્રયોગ કર્યો, તે પણ પોતાના રજોહરણના બળથી જીતી લીધો. પરિવ્રાજક ઝંખવાણે પડી ગયે. રેહગુપ્ત મત્સવ પૂર્વક પોતાના ગુરૂ પાસે આવી પોતાના વિજયને વૃત્તાંત કહી સંભ
Page #510
--------------------------------------------------------------------------
________________
અમ વ્યાખ્યાન.
૩૯૯
ળાવ્યેા. ગુરૂજી શિષ્યે મેળવેલા વિજયથી પ્રસન્ન તે થયા, પર ંતુ તેમણે કહ્યું કેઃ—“ હે વત્સ ! તેં વાદીને જીત્યા એ તા બહુ સારૂં ક્યું, પણ તે જાણી જોઈને જીવ, અજીવ અને નાજીવ એ પ્રમાણે ત્રણ રાશિની સ્થાપના કરી એ તે સ્પષ્ટ ઉત્સૂત્ર જ છે. માટે ત્યાં સભામાં જઇને મિથ્યાદુષ્કૃત આપી આવ. ” હવે જે સભામાં પેાતે આવેા મહાન્ વિજય મેળવ્યે હાય તે સભામાં જઈ પેાતાનુ ખેલેલુ મિથ્યા કરવું એ રાહુગુપ્તને ન રૂઢ્યું. તેણે અભિમાનને વશ થઈ ઉસૂત્ર વિષે પણ મિથ્યાદુષ્કૃત ન આપ્યું. ગુરૂએ તેને સમજાવવા છ માસ સુધી રાજસભામાં તેની સાથે વાદ કર્યાં. છેવટે રાજગૃદ્ધિમાં દેવાધિષ્ઠિત કૃત્રિકાપણું-જ્યાં ત્રણે લેાકની તમામ વસ્તુએ મળી શકે-ત્યાંથી નાજીવ નામની વસ્તુ માણી આપવાની માગણી કરી. ત્યાં તે વસ્તુ ન મળવાથી શિષ્ય શરમાઇ ગયા. પછી ગુરૂજીએ ચુમાલીશસેા પ્રશ્નવડે તેને પરાસ્ત કર્યા. છતાં તેણે પેાતાના આગ્રહ ન છેડયા. આખરે ગુરૂજીએ થુકવાના પાત્રમાંથી તેના મસ્તક ઉપર ક્રોષપૂર્વક ભસ્મ ફેંકી અને તેને સંધ મ્હાર મૂકયા. ત્યારપછી તે ત્રરાશિક છઠ્ઠા નિન્હવે અનુક્રમે વૈશેષિક દન પ્રકટ કર્યું. જો કે સૂત્રમાં રાગુપ્તને આ મહાગિરિના શિષ્ય કહેલ છે, પણ ઉત્તરાધ્યયન વૃત્તિ અને સ્થાનાંગવૃત્તિ વિગેરેમાં તેને શ્રી ગુસાચા ના શિષ્ય ગણ્યા છે, એટલે અમે પણ અહીં ગુસાચા ના શિષ્ય તરીકે જ ઓળખાવ્યા છે. બાકી તેમાં તત્ત્વ શું છે તે તે બહુશ્રુતે જાણે.
ગચ્છ—ગણુ, તેની શાખાએ અને કુળા
સ્થવિર ઉત્તર અલિસહુથી ઉત્તર અલિસહુ નામના ગણ નીકળ્યે, તેની ચાર શાખાઓ:—(1) કોશાંખિકા (૨) સૈારિતિકા (૩) કોક બની અને (૪) ચંદનાગરી.
Page #511
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્પસૂત્ર
વસિષ્ઠ ગેાત્રવાળા સ્થવિર આર્ય સુદ્ધસ્તિને ખાર સ્થવિર શિષ્ય પુત્ર સમાન હતાઃ—(૧) સ્થવિર આય રાહણ (૨) ભદ્રયશ (૩) મેઘ (૪) કામહિં (૫) સુસ્થિત (૬) સુપ્રતિયુદ્ધ (૭) રક્ષિત (૮) રાહત (૯) ઋષિગુપ્ત (૧૦) શ્રી ગુપ્ત (૧૧) બ્રહ્મા અને (૧૨) સામ.
૪૦૦
કાશ્યપ ગાત્રવાળા સ્થવિર આ રાહણથી ઉદ્દેહ નામના ગણ નાખ્યે. તેમાંથી ચાર શાખા અને છ કુળ નીકળ્યાં. તેમાં શાખાઓ આ પ્રમાણે:—(૧) ઉડું ખરિકા (૨) માસપૂરિકા (૩) મતિપત્રિકા અને પૂર્ણ પત્રિકા, કુળ નીચે પ્રમાણે:—(૧) નાગ ભૂત (૨) સામભૂત (૩) ઉલગચ્છ (૪) હસ્તલિપ્ત (૫) ન ંદિત્ય અને (૬), પારિહાસક.
હારિત ગાત્રવાળા સ્થવિર શ્રીગુપ્તથી ચારણુ નામના ગણુ નીકળ્યે, તેની ચાર શાખા અને સાત ફૂલ આ પ્રમાણે. તેમાં શાખાઓ:—(૧) હારિત માલાગરી (૨) સંકાસીકા (૩) ગવેલુકા અને (૪) વજાનાગરી, કુલેઃ—(૧) વસલિમ (૨) પ્રીતિધર્મિક (૩) હુાલિત્ય (૪) પુષ્પમિત્ર (૫) માલિત્ય (૬) આ વેટકકુલ અને (૮) કૃષ્ણુસખ.
ભારદ્વાજ ગેાત્રવાળા સ્થવિર ભદ્રયશથી ઉડુવાડીય નામને ગણુ નીકળેા. તેની ચાર શાખાએ અને ત્રણ કુળ થયા:—તેમાં શાખાઓ (૧) ચંપિક્ટ્રિકા (૨) ભદ્રાર્જિંકા (૪) કાકકિા અને (૪) મેખલાજિંકા. કુળ:—(૧) ભદ્રયશિક (૨) ભદ્રગુસિક અને (૩) યશેાભદ્ર.
સ્થવિર કામગ્નિથી વેસવાટિક ગણુ નીકળ્યા. તેની ચાર શાખા અને ચાર કુલ થયાં. તેમાં શાખાએ:—(૧) શ્રાવસ્તિકા (૨) રાજ્યપાલિકા (૩) અંતરાજિકા અને (૪) ક્ષેમલડ્રિકા કુલેઃ—(૧) ગણિક (૨) મૈશ્વિક (૩) કામહિઁક અને ઇંદ્રપૂરક.
Page #512
--------------------------------------------------------------------------
________________
અમ વ્યાખ્યાન.
૪૦૧
વસિષ્ઠ ગેાત્રવાળ વિર ઋષિસ કાક ક્રિકથી માણ્વ નામના ગણુ નીકળ્યેા. તેની ચાર શાખાઓ અને ત્રણ કુલ થયાં. શાખાએ:(૧) કાસવર્જિકા (૨) ગીતમાજિકા (૩) વાસિષ્ઠિકા અને (૪) સારાષ્ટ્રિકા, કુલેા:—(૧) ઋષિગુપ્ત (૨) ૠષિવ્રુત્ત અને (૩) અભિજયંત.
વ્યાઘ્રાપત્ય ગાત્રવાળા સ્થવિર સુસ્થિત અને રથવિર સુપ્રતિમુદ્ધથી અને કેટિક તથા કાદિક મુનિથી કૌટિક નામના ગણુ નીકળ્યેા. તેની ચાર શાખા અને ચાર કુલેા થયાં. તેમાં શાખાઃ— (૧) ઉચ્ચ નાગરી (૨) વિદ્યાધરી (૩) વજ્ર અને (૪) મધ્યમા. ફૂલ:—(૧) બ્રહ્મલિત (૨) વત્સલિસ (૩) વાણિજય અને (૪) પ્રશ્નવાહન. વ્યાઘ્રાપત્ય ગેત્રવાળા સુસ્થિત અને સુપ્રતિયુદ્ધ તથા કૌટિક મને કાકર્દિકના આ પાંચ શિષ્યા પુત્રસમાન પ્રસિદ્ધ હતા.—(૧) સ્થવિર આર્ય ઇંદ્રદિન્ન (૨) સ્થવિર પ્રિયગ્રંથ (૩) ગાગવાળા થવિર વિદ્યાધર ગાપાળ, (૪) વિર ઋષિદત્ત અને (૫) સ્થવિર અદત્ત,
પ્રિયગ્રંથ મુનિની પ્રભાવિકતા
અજમેરની નજીકમાં હર્ષપુર નામના નગરમાં સુલટપાળ રાજા રાજ્ય કરતા હતા. તેના શયમાં ત્રણુસા જિનભવન, ચાસા લાકિક પ્રાસાદ, ઢારસા બ્રાહ્મણનાં ધર, છત્રીશસે ણિકનાં ઘર, નવસા ગીચા, સાતસો વાવ, અસેા કૂવા અને સાતસા દાનશાળાએ હતી. એક વખત તે નગરમાં પ્રિયગ્રંથ સૂરિ પધાર્યા. અયદા બ્રાહ્મણાએ એક યજ્ઞ રચી તેમાં બકરાનુ અલિદાન આપવાના ઠરાવ કર્યા. પ્રિયબ્ર ંથ સૂક્િએ શ્રાવકના હાથમાં વાસક્ષેપ આપી તે મકરા ઉપર છટાન્યા અને તરત જ તેમાં અંબિકાદેવી અધિષ્ઠિત થયાં. બકરા આકાશમાં અદ્ધર રહી ખેલવા
૨૬
-
Page #513
--------------------------------------------------------------------------
________________
૪૦૨
શ્રી કલ્પસત્રલાગે કે– “હે બ્રાહ્મણે! તમે મને બાંધીને લાવ્યા છે અને આ યજ્ઞમાં મને મારી નાંખવા માગે છે તે હું જાણું છું. તમારી જેમ જે હું પણ નિર્દય થઉ તે એક ક્ષણવારમાં તમને સોને મારી નાખી શકું છું કેપ પામેલા હનુમાને જેમ લંકામાં જઈ રાક્ષસેમાં ત્રાસ થતો હતો તેમ હું પણ કરી શકે તેમ છું, પરંતુ શું કરું! મને દયા-ધર્મ આડે આવે છે. કૃષ્ણ પોતે શું કહ્યું છે તે તમે ભૂલી ગયા લાગે છે ! તે કહે છે કે “હે ભારત! એક પશુના શરીરને વિષે જેટલા રામકૂપ છે, તેટલા હજાર વર્ષ સુધી પશુને ઘાત કરનારાં નરકમાં સડે છે. જે કોઈ સેનાને મેરૂ બનાવી દાનમાં આપે અથવા આખી પૃથ્વીનું દાન કરે, તે પણ અભયદાનની ટોચે આવી શકતું નથી, જીવિત આપનાર–અભયદાન આપનાર સર્વ પ્રકારના દાનીઓમાં શ્રેષ્ઠ છે, બીજાં દાનનું ફળ તે કમેં કરીને ક્ષીણ થાય છે, પણ અભયદાન આપનારનાં પુણ્યને ક્ષય કદિ પણ થતા નથી.
“પણ તું કેણ છે?” એમ લેકે પૂછવા લાગ્યા એટલે બકરાએ જવાબ આપ્યો કે “હું અગ્નિ છું, મારા વાહનરૂપ આ પશુને તમે શા સારૂ વ્યર્થ વધ કરે છે? ધર્મની ખાતર જ જે કરતા હો તે અહીં પધારેલા પ્રિયગ્રંથ સૂરીંદ્રને જઈને પૂછે, એટલે તેઓ તમને શુદ્ધ ધર્મ સમજાવશે. એ જ ધર્મનું શુદ્ધિપૂર્વક આચરણ કરે, જેમ નરેંદ્રોને વિષે ચકી અને ધનુષ્યધારીઓને વિષે ધનંજય-અર્જુન શ્રેષ્ઠ છે, તેમ સત્યવાદીઓને વિષે એ આચાર્ય પણ અદ્વિતીય છે.” બ્રાહ્મણેએ એ ઉપદેશ સ્વીકાર્યો અને સુખી થયા. મધ્યમા, વિદ્યાધરી, ઉચ્ચ નાગરી, આર્યસેનિકા આદિ
| શાખાઓ સ્થવિર પ્રિયગ્રંથથી મધ્યમા શાખાનીકળી. કાશ્યપગરવાળા
Page #514
--------------------------------------------------------------------------
________________
-+==+ કે ૯૫ સુ = .
=
" નયજી (ર ની 218
“બકરા આકાશમાં અદ્ધર રહી બોલવા લાગ્યા કે—હે બ્રાહ્મણો ! તમે મને બાંધીને લાવ્યા છો અને આ યજ્ઞમાં મને મારી નાખવા માગો છો તે હું જાણું છું ” (પૃ. (૪૦૨)
Krishna Art Works, Bombay 2.
Meghji Hirji, Bombay 3.
Page #515
--------------------------------------------------------------------------
Page #516
--------------------------------------------------------------------------
________________
અઠ્ઠમ વ્યાખ્યાન.
૪૦૩
સ્થવિર વિદ્યાધર ગેાપાળથી વિદ્યાધરી શાખા નીકળી. કાશ્યપગાગવાળા સ્થવિર આઈ દ્રદિન્નને ગાતમ ગાત્રવાળા સ્થવિર - દિન્ન શિષ્ય હતા. એ આર્યદિન્નને બે સ્થવિર શિષ્ય પુગસમાન પ્રસિદ્ધ હતા; એક માઢર ગોત્રવાળા સ્થવિર આર્ય શાંતિ સેનિક અને બીજા જાતિસ્મરણુ જ્ઞાનવાળા તથા કાશિક ગેાત્રવાળા આ સિદ્ધગિરિ. તેમાં આશાંતિ સેનિકથી ઉચ્ચનાગરી શાખા નીકળી. તેમને પુત્ર સમાન ચાર સ્થવિર શિષ્ય હતાઃ— (૧) સ્થવિર આ સેનિક (૨) સ્થવિર આય તાપસ (૩) સ્થવિર આ કુબેર અને સ્થવિર આર્ય ઋષિપાલિત. આ સેનિકથી તેમના નામની આ સૈનિકા શાખા નીકળી, આ તાપસથી આ તાપસી શાખા નીકળી, મા મેરથી આ કુબેરી શાખા નીકળી અને આઋષિપાલિતથી આ ઋષિપાલિતા શાખા નીકળી. જાતિ સ્મરજ્ઞાનવાળા અને કૈાશિક ગાત્રવાળા આસિ ગિઝરને પુત્રવત્ ચાર સ્થવિર શિષ્ય હતા:-(૧) સ્થવિર ધનગિરિ (૨) સ્થવિર આ વજ્રા, (૩) સ્થવિર આર્ય સમિત અને (૪) સ્થવિર અહૂદિન્ન. સ્થવિર આ વજ્રના પુણ્યપ્રભાવ
ધનગિરિ અને તેમની સ્ત્રી સુનંદા તુમવન નામના ગામમાં રહેતાં હતાં. સુનંદાને ગર્ભવતી અવસ્થામાં ત્યજી દઈને ધનગિરિએ દીક્ષા લીધી. પાછળથી સુનંદાએ એક પુત્રને જન્મ આપ્યા. તે પુત્ર જન્મતાંની સાથે એવું સાંભળ્યું કે પેાતાના પિતાએ તેા દીક્ષા લીધી છે કે તરત જ તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. માતાને પેાતાની ઉપર જરાય માહુ ન થાય એટલા સારૂ તે હુંમેશા રડીરડીને માતાને કંટાળા આપવા લાગ્યા. તેથી તેમની માતાએ તે છ માસના થયા ત્યારેજ ધનગિરિને વહેારાવી દીધા. તેમણે ગુરૂના હાથમાં સોંપ્યા. ગુરૂએ બહુ ભાર હાવાને લીધે તેનું વજ્ર નામ
Page #517
--------------------------------------------------------------------------
________________
૪૦૪
શ્રી કલ્પસૂત્ર——
પાડયું. તે પારણામાં રહ્યો રહ્યા માત્ર સાંભળી સાંભળીનેજ અગીયાર અંગ ભણ્યા.
પછી જયારે તે ખળક ત્રણ વરસનું થયું ત્યારે રાજાની સમક્ષ માતાએ અનેક સ્વાદિષ્ટ પદાર્થો તથા રમકડાં મુકી તેને લલચાવવાના પ્રયત્ન કર્યાં. પણ તેટલાથી તે બાળક ન ભાળવાયા, અને ઉલટુ ધગિરિએ આપેલુ` રજોહરણ જ લઇ લીધું. ત્યારપછી માતાએ અને વજ પણ ગુરૂ પાસે દીક્ષા લીધી.
આઠ વર્ષ પુરા થયાં એટલે એક વાર વજ્ર ઉજિયનીમાં ભીક્ષા લેવા ની।ળ્યા. વરસાદ હજી હમણાં જ વિરામ પામ્યા હતા. પૂર્વ ભવના મિત્ર જ઼ ભક દેવાએ સ્વામીને કુષ્માંડ–સાકરકેાળાની ભીક્ષા આપવા માંડી, વાસ્વામીએ ધારીને જોયું તે ભીક્ષા વ્હારાવનારની આંખ મટકું મારતી ન દેખાઇ, અર્થાત્ અનિમિષપણુ દ્વેખાયું. દેવા સિવાય એવાં અનિમિષ નેત્ર બીજા કોઈનાં ન હાય અને એવા દેવપંડ મુનિને ન કલ્પે; એવા વિચાર કરી વાસ્વામીએ તે ન હેાયું. આ શ્ય જોઇ દેવાને ભારે સ ંતાષ થયા અને તેમણે વાસ્વામીને વૈક્રિયલબ્ધિ આપી.તેવી જ રીતે શ્રીજી વાર પણ ઘેખર નહીં હૈારવાથી દેવાએ તેમને આકાશગામિની વિદ્યા આપી.
વજ્રમુનિને પાટલીપુત્રના એક ધનશ્રેષ્ઠીએ કરાડ ધન સાથે પેાતાની પુત્રી પરણાવવા માગી; અને પેલી પુત્રી પણ સાધ્વીએ પાસેથી ૬જમુનિના ગુણેા સાંભળી એટલી બધી મુગ્ધ બની હતી કે “હું વરૂં તે વજનેજ વરૂં” એવા નિશ્ચય કરી બેઠી હતી, છતાં વજામુનિ એ મે હમાં ન ફસાયા અને પ્રેલીરૂકિમણી નામની કન્યા ને પ્રતિમાષી દીક્ષા અપાવી! અહિં કવિ કહે છે કે વાઋષિ આલ્યાવસ્થામાં જ સહેજે મેહરૂપી સમુદ્રને એક ઘુટડો કરી પી ગયા તેને એક સ્ત્રીરૂપી નદીનું સ્નેહપૂર શી રીતે ભીંજવી શકે ?’”
Page #518
--------------------------------------------------------------------------
________________
અષ્ટમ વ્યાખ્યાન.
એક વખત દેશમાં ભારે સખત દુકાળ પડવાથી શ્રી સંઘને પોતાના વસ્ત્ર ઉપર બેસાડી એક સુકાળવાળા ક્ષેત્રમાં લઈ ગયા. ત્યાં બદ્ધ રાજાનું રાજ્ય ચાલતું હોવાથી તેણે જિન મંદિરોમાં પુષ્પ લાવવાની સખત મનાઈ કરી હતી. પર્યુષણ પર્વ સમયે શ્રાવકોએ વમુનિને એ બાબત વિજ્ઞપ્તિ કરી, એટલે તેઓ આકાશગામિની વિદ્યાના પ્રભાવે માહેશ્વરીપુરીમાં પહોંચ્યા અને પિતાના એક મિત્ર-માળીને પુષ્પ એકઠાં કરવાનું કહ્યું. ત્યાંથી તેઓ પોતે હિમવાન પર્વત ઉપર ગયા અને લક્ષમીદેવી પાસેથી મહાપદ્મ તથા હુતાશન વનમાંથી વીશ લાખ પુષ્પ મેળવ્યાં. તે પછી જલક દેએ વિફર્વેલા વિમાનમાં બેસી મહત્સવપૂર્વક ત્યાં આવ્યા અને જિનશાસનની ભારે પ્રભાવના કરી. બદ્ધ રાજાના આશ્ચર્યને પાર ન રહ્યો. આખરે તેણે પણ શ્રાવકધર્મ સવીકાર્યો.
એક વખત વજીસ્વામીએ કફના ઉપશમ માટે, ભજન પછી ખાવા સારૂ એક સુંઠને કકડા કાનપર ચડાવી રાખે. પછી તે કકડે ખાવાનું વિસ્મરણ થઈ ગયું અને છેક સારે જ્યારે પ્રતિક્રમણ કરતી વખતે કાન ઉપરને કકડે નીચે પડ્યો ત્યારે તેમને પિતાને કેટલો પ્રમાદ થયે તેની સૂઝ પડી. એ પ્રમાદ ઉપરથી પોતાનું મૃત્યુ નજીક આવી પહોંચેલું હોવું જોઈએ એમ ધાર્યું. એટલે તેમણે વજસેન નામના પોતાના શિષ્યને કહ્યું કે-“હવે બાર વરસને દુકાળ પડવાને અને જે દિવસે લક્ષમૂલ્યવાળા ચેખામાંથી તને ભીક્ષા મળે તે દિવસ પછી બીજે જ દિવસે સુકાળ થવાને એમ જાણું લેજે.” એટલું કહીને તેઓ પિતાની સાથે રહેલા સાધુઓને લઈ રાવર્ત પર્વત ઉપર ગયા અને અનશન કરી દેવલેક પામ્યા. પેલા શિષ્ય પણ અન્યત્ર વિહાર કરી ગયા. વજમુનિ દેવલોક પામ્યા તે વખતે સંઘયણ ચતુષ્ક અને દશમું પૂર્વ વિચ્છેદ ગયાં. ત્યાર પછી બાર
Page #519
--------------------------------------------------------------------------
________________
૪૦૬
શ્રી કલ્પસૂત્ર
વરસના દુકાળ પડ્યો. દુકાળના અંતે એકવાર સાપારક નામના નગરમાં જિનદત્ત શ્રાવકના ઘરમાં, લક્ષ મૂલ્યવાળું અન્ન રાંધીને તેની ઇશ્વરા નામની સ્ત્રી તેમાં ઝેર ભેળવવાના પ્રપંચ કરી રહી હતી, તેટલામાં વસેને ત્યાં આવી પહેાંચી, ગુરૂનું વચન સંભળાવી અટકાવી, ખીજેજ દિવસે સવારમાં પ્રભાત થતાંજ વહાણવટે પુષ્કળ ધાન્યસામગ્રી આવી પહોંચી અને દેશમાં સર્વત્ર સુકાળ ફેલાઈ ગયા. પછી જિનદત્ત પાતાની સ્રી તથા નાગેન્દ્ર, ચ નિવૃત્તિ અને વિદ્યાધર નામના ચાર પુત્રા સાથે દીક્ષા લીધી. તે ચાર શિષ્યાના નામથી ચાર શાખા ફેલાઈ.
શ્રી આ સમિત બ્રહ્મદીપિકા શાખા
:
આભીર દેશમાં અચલપુરની નજીક, કન્ના તથા એન્ના નામની નટ્ઠીની મધ્યમાં આવેલા શ્રાદ્વીપમાં પાંચસા તાપસ રહેતા હતા. તેમાં એક તાપસ એવા હતા કે પાણી ઉપર થઈને, પોતાના પગને ભીંજાવા દીધા વિના-જમીન ઉપર ચાલે તેવીજ રીતે, પારણાને માટે નદીને પેલે પાર ચાલ્યા જતા. તેની આવી કુશળતા જોઇ લેાકેાને થતુ કે “ અહા ! આ તાપસ કેટલે અધા શક્તિશાલી છે ? જેનેામાં આવે! કોઇ પ્રતાપી પુરૂષ નહીં હાય ?”
શ્રાવકાએ શ્રી વાસ્વામીના મામા આસમિત સૂરિને એલાવ્યા અને ઉપરાત તાપસ સંબંધી હકીકત સાંભળાવી. આ સમિત સૂરિજીએ કહ્યુ કે- એમાં પ્રભાવ કે પ્રતાપ જેવું કંઇજ નથી, એ કેવળ પાલેપ શકિતના જ પ્રતાપ છે.”
66
તે પછી શ્રાવકાએ પેલા તાપસને જમવાનું આમંત્રણ માકહ્યુ. તાપસ જમવા ઉઠયા એટલે તેનાં પગ અને પગની પાવડી ખૂબ સારી રીતે ધેાવરાવ્યાં. ભાજન ક્રિયા પણ પુરી થઇ. પછી તાપસની સાથે શ્રાવકા પણ નદીના કિનારા સુધી સાથે સાથે ચાલ્યા.
Page #520
--------------------------------------------------------------------------
________________
અષ્ટમ વ્યાખ્યાન.
૪૦૭ જે લેપના પ્રતાપથી તાપસ નદીનાં પાણ ઉપર થઈને ચાલી શકતે હતો તે લેપ છેવાઈ ગયેલ હો, છતાં જાણે કંઈ બન્યુંજ નથી એવી દુષ્ટતા સાથે તાપસે નદીમાં ઝુકાવ્યું. નદીમાં પગ મૂતાંજ તે ડુબવા લાગ્યો અને સૈ કે તેની મશ્કરી કરવા લાગ્યા.
એટલામાં આર્યસમિત સૂરિજી ત્યાં પધાર્યા. તેમણે કેવળ કોને ખરી વસ્તુસ્થિતિનું ભાન કરાવવા માટે પોતાના હાથમાંનું રોગચૂર્ણ નદીમાં નાખ્યું અને કહ્યું કે:-“હે એજ્ઞા ! મને પેલે પાર જવા દે !” એટલું કહેતામાંજ નદીના બન્ને કાંઠા મળી ગયા ! સૂરિજીની આવી અદ્દભૂત શકિત જોઈ લેકે ભારે આશ્ચર્ય પામ્યા. પછી તેમણે તાપસેના આશ્રમમાં જઈ તેમને પ્રતિબધ્યા અને દીક્ષા આપી. ત્યારપછી તેઓની શાખા બ્રાદીપિકા શાખાના નામથી પ્રસિદ્ધ થઈ. યુગપ્રધાને તથા આર્યવજી વિગેરે શાખાઓ
આર્યમહાગિરિ, આર્ય સુહસ્તી, શ્રી ગુણસુંદર સૂરિ, શ્યામાયે, સ્કંદિલાચાર્ય, રેવતીમિત્ર સૂરિશ્વર, શ્રી ધર્મ, ભદ્રગુપ્ત શ્રી ગુપ્ત અને વા સૂરીશ્વર એ દશ દશપૂવીઓ તથા શ્રેષ્ઠ યુગપ્રધાન પુરૂ થઈ ગયા.
ગૌતમ ગેત્રવાળા સ્થવિર આર્યવાથી આર્યવી શાખા નીકળી. શ્રીઆવજને ત્રણ સ્થવિર શિષ્ય પુત્રવત્ પ્રસિદ્ધ હતા:(૧) સ્થવિર આર્યવસેન (૨) સ્થવિર આર્યપ (3) સ્થવિર આર્ય રથ.
આર્યવજ સેનથી આર્યનાગિલી શાખા નીકળી, આર્યપદ્ધથી આર્યપદ્યા શાખા નીકળી એને આર્યરથથી આર્ય જયંતી શાખા નીકળી.
વચ્છ ગાત્રવાળા સ્થવિર આર્યરથને કેશિક ગોત્રવાળા સ્થવિર આર્યપુષગિરિ શિષ્ય હતા, આર્યપુષગિરિને ગૌતમ
Page #521
--------------------------------------------------------------------------
________________
૪૦૮
શ્રી ક૬૫સવગોત્રવાળા સ્થવિર આફશુમિત્ર શિષ્ય હતા, અર્થફશુ મિત્રને વશિષ્ઠ નેત્રવાળા સ્થવિર આર્યધનગિરિ શિષ્ય હતા, આર્યધનગિરિને કુછત્રવાળા સ્થવિર આર્યશિવભૂતિ શિષ્ય હતા, આર્યવિભૂતિને કાશ્યપગેત્રવાળા સ્થવિર આર્યભદ્ર શિષ્ય હતા. સ્થવિર આર્યભવને કાશ્યપગેત્રવાળા સ્થવિર આર્યરક્ષ શિષ્ય હતા. (આ સ્થળે કિરણાવવીકાર જેવા બહુશ્રત ગણાતા વિદ્વાન પુરૂષે આર્યરક્ષિત અને આર્ય રક્ષ એ બે સ્થવિર પુરૂષનાં નામને ગોટાળો કરી નાખે છે અને બન્ને સ્થવિર ભિન્ન ભિન્ન હોવા છતાં તેમને એકજ માની લીધા છે. આર્ય૨. ક્ષિત તે તસલી પુત્ર આચાર્યના શિષ્ય હતા અને વાસ્વામીની પાસે સાડા નવ પૂર્વ ભણ્યા હતા, જ્યારે આયરલ તે શ્રી વજસ્વામીથી શિષ્ય પ્રશિષ્યની ગણનાએ નવમી પાટે થયેલ છે)
સ્થવિર આર્યરક્ષનેગેતમગોત્રવાળાસ્થવિર આર્યનાગ શિષ્ય હતા. આર્યનાગને વશિષ્ઠનેત્રવાળા સ્થવિર આજેહિલ શિષ્ય હતા, આર્ય જેહિલને મારગેત્રવાળા સ્થવિર આર્યવિષ્ણુ શિષ્ય હતા, આર્યવિષ્ણુને શૈતમ ગેત્રવાળાસ્થવિર આર્યકાલિક શિષ્ય હતા, આર્યકાલિકને મૈતમ ગેત્રવાળા સ્થવિર આર્યસંપલિત તથા
વિર આર્યભદ્ર નામના બે શિષ્ય હતા. આ બે સ્થવિરેને ગ તમ ગેત્રવાળા સ્થવિર આર્યવૃદ્ધ શિષ્ય હતા, સ્થવિર આર્યવૃદ્ધને ગૌતમ ગોત્રવાળા સ્થવિર આર્યસંઘપાલિત શિષ્ય હતા. આર્ય સંઘપાલિતને કાશ્યપગેત્રવાળા સ્થવિર આર્યહસ્તી શિષ્ય હતા,
સ્થવિર આર્યહસ્તીને સુવ્રત શેત્રવાળા સ્થવિર આર્યધર્મ શિષ્ય હતા, આર્યધર્મને કાશ્યપ શેત્રવાળા સ્થવિર આર્યસિંહશિષ્યહતા. આર્યસિંહને કાશ્યપગેવવાળા સ્થવિર આર્યધર્મ શિષ્ય હતા અને શ્રી આર્યધર્મને સ્થવિર આર્યસંડિલ શિષ્ય હતા.
Page #522
--------------------------------------------------------------------------
________________
અમ વ્યાખ્યાન.
૪૦૯
એજ હકીકતને પદ્યમાં નીચે પ્રમાણે સંગ્રહિત કરવામાં આવી છે.—
ગાતમ ગોત્રવાળા ફલ્ગુમિત્રને, વસિષ્ઠ ગેાત્રવાળા ધનગરને, કુચ્છગેાત્રવાળા શિવમૂર્તિને તથા કોશિક ગેત્રવાળા દુય કુષ્ણુને વંદુ છું'. (૧). તેમને શિરવડે નમીને કાશ્યપ ગેાત્રવાળા લદ્દને, કાશ્યપ ગેાત્રવાળા નક્ષત્રને અને કાશ્યપ ગાત્રવાળા રક્ષને પણ વંદું છું.(૨), ગોતમ ગેાત્રવાળા આ નાગને, વિસિષ્ઠ ગેાત્રવાળા જેહુિલને, માઢર ગાત્રવાળા વિષ્ણુને અને ગોતમ ગાત્રવાળા કાલિકને વંદું છું. (૩). ગૈતમ ગાત્રવાળા કુમાર સંપલિત તથા આભને નમું છું; તેમજ ગૌતમગાત્રવાળા સ્થવિર આર્ય વૃદ્ધિને પણ વૐ ... (૪). તેમને મસ્તક વડે નમીને સ્થિરસવ, ચારિત્ર જ્ઞાનસંપન્ન, કાશ્યપ ગાત્રવાળા સ્થવિર સંઘપાલિતને નમું છું. (૫). ક્ષમાના સાગર, ધીર અને ફાલ્ગુન માસના શુકલ પક્ષમાં કાળ ધર્મ પામેલ, કાશ્યપ ગોત્રવાળા આ હસ્તિને વંદું છું (૬). શીલલબ્ધીથી સંપન્ન અને જેમના દીક્ષામહાત્સવમાં દેવાએ ઉત્તમ છત્ર ધારણ કર્યું હતુ તે સુન્નત ગાત્રવાળા આ ધમ ને હું વંદુ છું. (૭). કાશ્યપગાત્રવાળા આ હસ્તોને તથા મેાક્ષસાધક આય ધર્મ ને તેમજ કાશ્યપ ગેાત્રવાળા આસિહુને અને કાશ્યપગાત્રવાળા આ ધર્મને પણ વક્રુ ૐ (૮). તેમને મસ્તક વડે વંદીને સ્થિરસન્ન, ચારિત્ર જ્ઞાનસંપન્ન ગોતમ ગેાત્રવાળા સ્થવિર આય જખને વંદુ છું. (૯). મૃદું–મધુર સરળ, માયારહિત તથા જ્ઞાન દર્શન અને ચારિત્રયુક્ત, કાશ્યપ ગાત્રવાળા સ્થવિર નદ્રિતને પણ વજ્જું છુ. (૧૦). સ્થિર ચારિત્રવાળા અને ઉત્તમ સન્ધ્યત્વ તેમજ સત્ત્વશીલ, માઢર ગેાત્રવાળા દેવદ્ધિ ગણિ ક્ષમાશ્રમણને વંદું છું. (૧૧). અનુયોગના ધારક, શ્રીર, મતિના સાગર અને મહા સત્વત્રતા, વચ્છ ગાત્રવાળા
Page #523
--------------------------------------------------------------------------
________________
શ્રી કલપસત્ર
સ્થિર, ગુપ્ત ક્ષમાશ્રમણને વંદું છું. (૧૨). જ્ઞાન દર્શન અને ચારિત્રને વિષે સુસ્થિત, ગુણથી મહાનું અને ગુણવંત એવા સ્થવિર કુમાર ધર્મગણિને વંદુ છું. (૧૩). સ્વાર્થ રૂ૫ રનોથી ભરેલા અને શમ, દમ તથા માર્દવ આદિ ગુણસંપન્ન, કાશ્યપ ગેત્રવાળા દેવદ્ધિ ક્ષમાશ્રમણને પણ વંદું છું.
Vil
:
*
દષ્ટિ કે
Page #524
--------------------------------------------------------------------------
________________
નવમ વ્યાખ્યાન
સમાચારી રૂપ ત્રીજી વાચનાઃ પર્યુષણા કયારે કરવી? તે કાળ અને તે સમયને વિષે વર્ષાકાળના એક માસ અને વીસ દિવસ ગયા બાદ શ્રમણ ભગવાન શ્રી મહાવીરે ચામાસામાં પ ષણાપ કર્યુ છે.
અહિં શિષ્ય પ્રશ્ન કરે છે કેઃ— વર્ષાકાળના એક માસ અને વીસ દિવસ ગયા બાદ શ્રમણ ભગવાન શ્રી મહાવીરે ચાતુર્માસમાં પર્યુષણાપ કર્યું છે, એમ કહેવામાં આપના શે। હેતુ છે ? ”
ગુરૂ તેના ઉત્તર આપે છેઃ— (૧) “ કારણ કે તે સમયે ગૃહસ્થાનાં ઘર પ્રાય: સાદડીથી ઢાંકેલાં હાય છે, ચુનાથી ધાળેલાં હાય છે, ઘાસ વિગેરેથી આચ્છાદિત કરેલાં હાય છે, છાણુ આદિથી લીંપેલાં હાય છે, વાડ વિગેરેથી રક્ષાયેલાં હાય છે, ખાડાં–ખડીયાવાળી વિષમભૂમિ ખાદીને સમાન કરેલી હાય છે, પાષાણુના કટકાથી ઘસીને કામલ કરેલાં હાય છે, ધૂપથી સુગંધિત કરેલાં હાય છે, પરનાલ ગાઠવીને પાણીને જવાના માર્ગ કરેલા હૈાય છે અને ખાળે! પણ બરાબર તૈયાર થઇ ગઇ હોય છે. એ રીતે ગૃહસ્થાએ પેાતાને માટે પેાતાનાં ઘર અચિત્ત કરી રાખ્યાં હાય છે, એટલાજ માટે એમ કહેવાય છે કે વર્ષાકાળના એક માસ અને વીસ દિવસ ગયા પછી શ્રમણ ભગવાન શ્રી મહાવીરે ચામાસામાં પયુંષણાપ કર્યું, ” ( એક માસ ને વીસ દિવસ પછી પર્યુષણા કરવી, એટલે ત્યાં ચામાસાના બાકીના કાળ સ્થિતિ કરવાનું કહેવુ, જેથી તે આરલના નિમિત્ત મુનિ ન થાય, એ રહસ્ય છે. )
(૨) તેવીજ રીતે ગણધરાએ પણ વર્ષાકાળના એક માસ અને વીસ દિવસ ગયા બાદ ચામાસામાં પર્યુષણાપ કર્યું છે. ”
Page #525
--------------------------------------------------------------------------
________________
કાર
શ્રી કલ્પસૂત્ર
( ૩ ) “ તેવીજ રીતે ગણુધરેાના શિષ્યએ પણ વર્ષોકાળના એક માસ અને વીસ દિવસ ગયા બાદ પ ષણાપ કર્યું છે.” ( ૪ ) “ તેવી જ રીતે સ્થવિરાએ પણ વર્ષાકાળના એક માસ અને વીસ દિવસ ગયા બાદ પર્યુ ષણાપ કર્યુ છે. ’
te
.
( ૫ ) “ તેવી જ રીતે આ પણાએ કરીને અથવા વ્રતસ્થવિરપણાએ કરી વતા આધુનિક શ્રમણ નિયં થા જે વિહાર કરી રહ્યા છે તે પણ વર્ષાકાળના એક માસ અને વીસ દિવસ ગયા બાદ પર્યુષણાપ કરે છે, ”
( ૬ ) “ તેવી જ રીતે અમારા આચાર્ય અને ઉપાધ્યાય પણ વર્ષાકાળના એક માસ મને વીસ દિવસ ગયા બાદ પ ષાપ કરે છે. ”
( ૭ ) “ તેવી જ રીતે અમે પણુ વર્ષાકાળને એક માસ અને વીસ દિવસ ગયા બાદ ચામાસામાં પર્યુષણાપ કરીએ છીએ. ” અર્થાત્ ભાદરવા શુદ્ઘિ પ ની પહેલાં પણ પ ષણાપ કરવુ... ક૨ે છે, પરંતુ ભાદરવા શુદ્ધિ ૫ ની રાત્રી ઉદ્ભ'ઘવી કલ્પે નહીં. ( અહીં પયુ ષણા એટલે વાર્ષિક પર્વ સમજવું. )
અધિક માસની ચર્ચા
પર્યું ષણમાં પિ૨ અને ઉષા એમ બે શબ્દ છે. પિર એટલે સર્વ પ્રકારે અને ઉષણ એટલે વસવું. પર્યુષણા એ પ્રકારની છે:એક ગૃહિજ્ઞાતા-ગૃહસ્થાએ જાણેલી અને બીજી ગૃહ્મજ્ઞાતા-ગૃહસ્થાએ નહીં જાણેલી, તેમાં ગૃહ્યજ્ઞાતા એ કહેવાય કે જેમાં વર્ષો ( ચામાસા ) ને ચેાગ્ય પીઠ ( પાટલા ) ફલક ( પાટ ) આદિ પ્રાપ્ત કર્યે છતે કલ્પમાં ( બૃહત્ કલ્પ ) કહેલ દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવરૂપ સ્થાપના કરવામાં આવે છે અને તે આષાઢ પૂર્ણિ માની અંદર કરવામાં આવે છે. પરંતુ ચેાગ્ય ક્ષેત્રના અભાવે
Page #526
--------------------------------------------------------------------------
________________
નવમ વ્યાખ્યાન
૪i૩
પાંચ પાંચ દિવસની વૃદ્ધિથી દસ પતિથિના ક્રમ વડે શ્રાવણુ વિદ અમાસ સુધી જ કરવામાં આવે છે. ગ્રાહજ્ઞાતા પણ છે પ્રકારની છે. એક સાંવત્સરિક કૃત્ય વિશિષ્ઠા-સાંવત્સરિક કૃત્યોએ કરીને યુક્ત અને બીજી ગૃહિજ્ઞાત માત્રા એટલે માત્ર ગૃહસ્થાએ જાણેલી, તેમાં સાંવત્સરિક પ્રતિક્રમણ, લેાચ, અઠમના તપ, સ જીનેશ્વરાની ભક્તિપૂજા અને સંઘનું પરસ્પર ખમવું વિગેરે સાંવત્સરિક કૃત્યા છે અને તે નૃત્યાએ કરીને યુક્ત એવી પયુ ષણા ભાદરવા શુદ્ધિ પંચમીને દિવસે જ અને કાલિકાચા ના આદે શથી ચતુર્થીને દિવસે પણ કરવામાં આવે છે.
માત્ર ગૃહસ્થાએ જાળેલી તે એછેકે જે વર્ષમાં અધિક માસ હાય તે વ માં ચામાસાના દિવસથી માંડીને વીશ દિવસે મુનિ · અમે અહીં રહ્યા છીએ ’ એમ પ્રશ્ન કરનાર ગૃહસ્થાની આગળ હે, તે પણ જૈન ટીપણાને અનુસારે. કારણ કે યુગની મધ્યમાં પાષ તથા યુગને અંતે આષાઢ માસની વૃદ્ધિ થાય છે, પણ બીજા કાઇ માસની વૃદ્ધિ થતી નથી. તે ટીપણું પણ હમણાં તતૢન જણાતું નથી. તેથી ( અષાઢ પૂર્ણિમાથી ) પચાસ દિવસેજ પ`ષણા કરવી યુકત છે એમ વૃદ્ધ આચાર્યોં કહે છે. અહીં કોઇ શંકા કરે કે “ શ્રાવણ માસની વૃદ્ધિ હૈાય ત્યારે ( બીજા ) શ્રા· વણ શુદિ ચતુર્થીને દિવસેજ પર્યુષણા કરવી યુકત છે, પણુ ભાદરવા શુદ્ધિ ચતુથી ને દિવસે યુકત નથી, કેમકે તેથી એંશી દિવસ થવાથી વાતાળ સવીસરાણ માત્તે વિસ્તૃતે ' એટલે વર્ષાકાલના એક માસ અને વીશ દિવસ ગયા બાદ એ વચનને ખાધા આવે છે. ” તેા ઉત્તરમાં કહેવાનુ કે હે દેવાનુપ્રિય ! તે તુ એમજ કહેતા હૈ તા તે તેમ નથી, કારણ કે એવી રીતે તે આશ્વિન માસની વૃદ્ધિ થવાથી ચામાસાનું કૃત્ય ( બીજા ) આ શ્વિન માસની શુકલ ચતુર્દશીએજ કરવું જોઇએ, કેમકે કાર્ત્તિ ક
Page #527
--------------------------------------------------------------------------
________________
૪૧૪
શ્રી કલ્પસૂત્રમાસની શુકલ ચતુર્દશીએ કરવાથી સે દિવસ થાય અને તેથી 'समणे भगवं महावीरे वासाणं सवीसइराए मासे विइकंते સિત્તરિ રારંઢિહિં શેર્દિ” એટલે “ શ્રમણ ભગવાન શ્રી મહાવીરે વર્ષાકાલના એક માસ અને વીશ દિવસ ગયા બાદ અને સિત્તેર દિવસ બાકી રહે છતે” (પયુંષણ કરી) એ સમવાયાંગ સૂત્રના વચનને બાધા આવે. વલી એમ પણ કહેવું નહીં કે
માસાં તે આષાઢ આદિ માસથી પ્રતિબદ્ધ છે, તેથી કાર્તિક ચોમાસાનું કૃત્ય કાર્તિક માસની શુક્લ ચતુર્દશીએજ કરવું ચુકત છે અને દિવસની ગણત્રીને વિષે અધિક માસ કાલચૂલા તરીકે હેવાથી તેની અવિવક્ષાને લઈને સિત્તેર દિવસોજ થાય છે તે સમવાયાંગના વચનને કયાંથી બાધા આવે ?” જેમ ચોમાસા આષાઢ આદિ માસથી પ્રતિબદ્ધ છે, તેમ પયુંષણ પણ ભાદરવા માસથી પ્રતિબદ્ધ છે, તેથી તે ભાદરવામાં જ કરવી. દિવસની ગણત્રીને વિષે અધિક માસ કાલચૂલા તરીકે છે. તેથી તેને ગણત્રીમાં લેવાને નહિ હોવાથી પચાસજ દિવસો થાય, તો પછી એંશીની વાત પણ ક્યાંથી આવે ? અને પયુંષણ ભાદરવા માસથી પ્રતિ બદ્ધ છે એમ કહેવું તે પણ અયુક્ત નથી. કારણ કે તે પ્રમાણે ઘણા આગમને વિષે પ્રતિપાદન કરેલું છે. દાખલા તરીકે “અન્યદા પર્યુષણનો દિવસ આવ્યે છતે આર્યકાલક સૂરિએ શાલિવાહનને કહ્યું કે ભાદરવા સુદિ પંચમીએ પર્યુષણ છે ઈત્યાદિ. પર્યુષણ કલ્પની ચૂર્ણિમાં કહ્યું છે. વલી શાલિવાહન રાજા જે શ્રાવક હતે તે કાલક સૂરિને આવેલા સાંભળીને સન્મુખ જવા નીકલ્યો અને શ્રમણ સંઘ પણ નીકળે. મહા વિભૂતિ કાલક સૂરિએ પ્રવેશ કરીને કહ્યું કે “ભાદરવા સુદ પંચમીએ પર્યુષણ કરવી.” શ્રમણ સંઘે તે કબુલ કર્યું. ત્યારે રાજાએ કહ્યું કે તે દિવસે કાનુવૃત્તિએ ઈદ્રમહેસવા હેવાથી પયુંષણા થઈ શકશે નહીં,
Page #528
--------------------------------------------------------------------------
________________
નવમ વ્યાખ્યાન.
૪૧૫ તે છઠને દિવસે પર્યુષણ કરીએ.” આચાર્યે કહ્યું કે “(પંચમી) અતિક્રમવી ન જોઈએ.” ત્યારે રાજાએ કહ્યું “આગળ ચેથને દિવસે પર્યુષણા કરીએ.” ત્યારે આચાર્યે કહ્યું એ પ્રમાણે છે.” પછી ચેાથે પર્યુષણા કરી. એ પ્રમાણે યુગપ્રધાન કારણે ચોથા પ્રવર્તાવી, અને તે સર્વ સાધુને માન્ય છે. ઈત્યાદિ નિશીથ ચર્ણિ ના દશમા ઉદેશામાં કહ્યું છે. એવી રીતે જયાં કઈ જગાએ પણ પર્યુષણાનું નિરૂપણ આવે ત્યાં ભાદ્રપદ સંબધીજ જાણવું; પરંતુ કોઈ પણ આગમને વિષે “મવાસુદપંચમી પોતવિત્તિ ' એટલે ભાદરવા સુદિ પંચમીએ પર્યુષણ કરવી એ પાઠની માફક “મિવદ્વિમારિણે તાવળકુવંરમી પનોસવિનત્તિ” એટલે અભિવદ્ધિત વર્ષમાં શ્રાવણ સુદિ પંચ મીએ પર્યુષણ કરવી એ પાઠ ઉપલબ્ધ થતું નથી. તેથી કાર્તિક માસથી પ્રતિબદ્ધ ચતુર્માસિક કૃત્ય કરવામાં જેમ અધિક માસ પ્રમાણુનથી, તેમ ભાદરવા માસથી પ્રતિબદ્ધ પર્યુષણા કરવામાં અધિક માસ પ્રમાણુ નથી, માટે કદાગ્રહને છોડી દે. વલી અધિક માસ શું કાગડે ભક્ષણ કરી ગયા છે ? અથવા શું તે માસમાં પાપ લાગતું નથી કે ભૂખ લાગતી નથી ? ઈત્યાદિ ઉપહાસ્ય કરીને તારું પોતાનું ઘેલાપણું પ્રગટ ન કર. કારણ કે તું પણ અધિક માસ હેતે છતે એટલે તેર માસ છતે સાંવત્સરિક ખામણામાં “વરસાદું માતા ઈત્યાદિ બોલતાં અધિક માસને અંગીકાર કરતો નથી. એ પ્રમાણે ચતુર્માસિક ખામણમાં અધિક માસ હોય તે પણ “સરું માથું ઈત્યાદિ અને પાક્ષિક ખામણમાં અધિક તિથિ હોય તેપણ “પરસવું વિવા” એ પ્રમાણે તું બેલે છે. તેવીજ રીતે નવકલ્પ વિહાર આદિ લેકેસર કાર્યને વિષે પણ બેલાય છે. (દશ કલ્પ કહે
Page #529
--------------------------------------------------------------------------
________________
વાંઢ મારે હાવાહી
અધિક
ચતુર્દશીને લેખક જેમ ચતુર્દશી.
બીજી ચતુર્દશીએ
૪૧૬
શ્રી કલ્પસત્રવાતા નથી.) વલી માટે મારે ત્યા' ઇત્યાદિ, સૂર્યાચારને વિષે પણ તેમજ કહેવાય છે. લેકમાં પણ દીવાલી, અક્ષયતૃતીયા આદિ પર્વને વિષે તેમજ વ્યાજ ગણવા આદિને વિષે અધિક માસ ગણાતા નથી, તે પણ તું જાણે છે. વળી સર્વે શુભ કાર્યો અધિક માસ નપુંસક છે તેથી, તેમાં ન કરવાં એમ કહીને ન્યાતિશાસ્ત્રમાં તેને નિષેધ કરે છે. વળી બીજે માસ અધિક હોય તેની વાત તે બાજુ પર રહે, પણ જે ભાદરે માસ અધિક હોય તો પણ પહેલો ભાદરે અપ્રમાણુજ છે (એટલે બીજા ભાદ્રપદમાં સંવાસરીપર્વે કરવામાં આવે છે.) જેમ ચતુર્દશી. અધિક હોય તે પહેલી ચતુર્દશીને લેખામાં નહીં ગણીને બીજી ચતુર્દશીએ પાક્ષિક કૃત્ય કરવામાં આવે છે, તેમ અહીં પણ જાણવું. વલી જે એમ હોય તે “અપ્રમાણ ( અધિક ) માસમાં દેવપૂજા, મુનિદાન અને આવશ્યક આદિ કાય પણ ન કરવા જોઈએ” એમ કહીને તારા અધણને ચપલ ન કર; કારણ કે દિનપ્રતિબદ્ધ દેવપૂજા, મુનિદાન વિગેરે કૃત્ય છે તે તે હમેશાં કરવાં જ જોઈએ અને જે સધ્યા આદિ સમય પ્રતિબદ્ધ આવશ્યક આદિ કૃત્ય છે તે પણ દરેક સંધ્યા સમય પામીને કરવાં જ જોઈએ અને ભાદ્રપદ આદિ માસથી પ્રતિબદ્ધ જે કર્યો છે તે બે ભાદ્વપદ હેય તે કયા ભાદ્રપદમાં કરવાં? તેના વિચારમાં પ્રથમ ભાદ્રપદને અવગણીને (નહીંગણુને) બીજા ભાદ્રપદમાં તે કરવાં એમ સમ્યક્ પ્રકારે વિચાર કર. ૧લી જે, અચેત એવી વનસ્પતિઓ પણ અધિક માસ અંગીકાર કરતી નથી, જેથી અધિક માસને ત્યજીને બીજા માસમાં પુષિત થાય છે.
* વ્યાજ, ભાડું, પગાર વિગેરેમાં હિંદુ માસની ગણત્રીએ, હાલમાં અધિક માસનું વધારે લેવા દેવામાં આવે છે તે નવીન પ્રવૃત્તિ છે. તેથી જ તે કરાર લખવો પડે છે.
Page #530
--------------------------------------------------------------------------
________________
નવમ વ્યાખ્યાન.
૪૧૭
તે માટે આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે કે કુઠ્ઠી વળવારા, चूअगणा अहिमासयंमि घुठूमि ! तुह न खमं फुल्लेउं, जइ पञ्चंता #તિ સુમરડું | ૨ | ભાવાર્થ-હે આમ્ર વૃક્ષ ! અધિક માસની ઉદ્દઘાષણ થયે છતે કદિ કરનાં ફૂલ તે લે પણ તને ફૂલવું ઘટે નહીં, કેમકે તેથી તુચ્છ જાતિના વૃક્ષો તારી હાંસી કરશે. વળી કઈ “મિબિં િવીણા રેતુ વીસરમાણે” એ વચનબલ વડે માસ અધિક હોય ત્યારે વીશ દિવસેજ લેચ આદિ કૃત્યયુક્ત પર્યુષણ કરે છે તે પણ અયુક્ત છે, કારણ કે “નિવઢિગંતિ વીમા એ વચન ગૃહિજ્ઞાત (પર્યુષણ) માત્રની અપેક્ષાએ છે. અન્યથા “કાસમાસા પોવિંતિ પુણ રસો, સેસનારું પોસવંતાળું વવત્તિ' એટલે આષાઢ માસમાં પર્યુષણા કરવી એ ઉત્સર્ગ છે અને બાકીના કાળમાં પર્યુષણ કરવી એ અપવાદ છે. એવા શ્રી નિશીથ ર્ણિના દશમા ઉદ્દેશાના વચનથી આષાઢ પૂર્ણિમાએજ લાચ આદિ કૃત્યયુક્ત પર્યુષણું કરવી જોઈએ. (પણ તે ચતુર્માસ રહેવાની અપેક્ષાનું વચન છે, કૃત્યવિશિષ્ટ પર્યુષણ કરવા માટે નથી, તેથી જ તેમ કરવામાં આવતું નથી. ) આ સંબંધમાં વધારે કહેવું વ્યર્થ છે.
ક૯૫ને વિષે કહેલી દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવરૂપ સ્થાપના આ પ્રમાણે છે. દ્રવ્યસ્થાપના-તૃણ, ડગલ, છાર, મલ્લક આદિને પરિભેગ કરો અને સચિત્ત આદિને ત્યાગ કરો. તેમાં સચિત્ત દ્રવ્ય એટલે અતિ શ્રદ્ધાવાળા રાજા અને રાજાના પ્રધાન સિવાય શિષ્યને દીક્ષા આપવી નહીં. અચિત્ત દ્રવ્ય એટલે વસ્ત્ર આદિ ગ્રહણ કરવાં નહીં અને મિશ્ર દ્રવ્ય એટલે ઉપધિ સહિત
* કુંડી વિગેરે. - રાજા કે પ્રધાન દીક્ષા લેવા ઈચ્છે તો તેને આપવી. ૨૭
Page #531
--------------------------------------------------------------------------
________________
૪૧૮
શ્રી કલ્પસૂત્રશિષ્ય ગ્રહણ કરવું નહીં. ક્ષેત્રસ્થાપના–એક જન અને એક ગાઉ (પાંચ ગાઉ જવું આવવું કલ્પ.) અને ગ્લાનને માટે વૈદ્યઔષધ આદિના કારણે ચાર અથવા પાંચ જન કલ્પે. કાલસ્થાપના-ચાર માસ રહેવું તે અને ભાવસ્થાપના-ક્રોધ આદિને વિવેક ( ત્યાગ) અને ઈસમિતિ આદિને વિષે ઉપયોગ, ૮
દિશાને અવગ્રહ ૨ ચોમાસુ રહેલા સાધુ અથવા સાધ્વીઓને ચારે દિશા અને વિદિશામાં એક જન અને એક ગાઉને (એટલે પાંચ ગાઉન) અવગ્રહ કપે. અવગ્રહ કરીને કથાનિવ” કહ્યું છે. તેમાં અથ એ અવ્યય છે અને લન્દ શબ્દ વડે કાલ જાણ. તેમાં જે. ટલા વખતમાં ભીને હાથ સુકાઈ જાય તેટલા કાલને જઘન્ય લન્દ કહે છે. પાંચ અહારાત્રિને ઉત્કૃષ્ટ લન્દ કહે છે, અને તેની વએના કાલને મધ્યમ લન્દ કહે છે. લન્દ કાલ સુધી પણ એટલે તેટલો વખત પણ અવગ્રહને વિષે રહેવું કશે, પણ અવગ્રહથી બહાર રહેવું ક૯પે નહીં. અપિ શબ્દથી અલદ્મપિ એટલે બહુ કાલ સુધી છ માસ એક સાથે અવગ્રહમાં રહેવું ક૯પે. પણ અવગ્રહની બહાર રહેવું કપે નહીં. ગજેન્દ્રપદ આદિ પર્વતની મે. ખલાનાં ગ્રામેને વિષે રહેલા સાધુ સાધ્વીઓને ઉપાશ્રયથી છએ દિશામાં ( જવાનો) અઢી કોશ અને જવાઆવવાને પાંચ કેશને અવગ્રહ હોય છે. અહીં “વિદિશામાં” એમ કહે છે તે વ્યાવહારિક વિદિશાની અપેક્ષાએ છે, કારણ કે નૈશ્ચયિક વિદિશા એનું એકપ્રદેશ પણું હેવાથી ત્યાં જવાને અસંભવ છે. અટવી (જંગલ), જળ આદિથી વ્યાઘાત થયે છતે ત્રણ દિશાને, બે દિશાનો અથવા એક દિશાને અવગ્રહ ભાવ ( સમાજ ). ૯
Page #532
--------------------------------------------------------------------------
________________
નવમ વ્યાખ્યાન.
૩ ચોમાસુ રહેલા સાધુ અથવા સાધ્વીઓને ચારે દિશા અને વિદિશામાં એક જન અને એક ગાઉ ભિક્ષાચર્યાએ જવું-આવવું કપે. ૧૦. જયાં નદી નિત્ય પુષ્કળ પાણીવાળી હોય અને નિત્ય વહેતી હોય ત્યાં સર્વ દિશા અને વિદિશામાં એક યોજના અને એક ગાઉ ભિક્ષાચર્યાએ જવું આવવું કપે નહીં. ૧૧. કુ ણાલા નામની નગરીને વિષે ઐરાવતી નામની નદી હમેશાં બે ગાઉ વહેતી છે. તેવી નદી થોડું (ઉંડું) પાણી હોવાથી ઉદ્ભઘવી કપે છે કે જ્યાં આ પ્રમાણે કરી શકાય. કેવી રીતે કરી શ. કાય? તે કહે છે: એક પગ જળમાં રાખીને અને બીજો પગ સ્થ. લ ઉપર રાખીને એટલે પાણીથી ઉપર–અધર રાખીને આવી, રીતે જે જઈ શકાય તો ચારે દિશા અને વિદિશામાં એક યોજન અને એક ગાઉ (ભિક્ષા નિમિત્તે) જવું-આવવું કપે. ૧ર. જ્યાં પૂર્વોકત રીતિ પ્રમાણે ન જઈ શકાય ત્યાં સાધુને ચારે દિશા અને વિદિશામાં તેટલું જવું–આવવું કપે નહીં અને જ્યાં એ પ્રમાણે ન કરી શકાય અને પાણી વિલેડીને જવું પડે ત્યાં જવું કહ્યું નહીં. જંઘાર્ધ સુધી પાણું હોય તે દકસંઘટ્ટ કહેવાય. નાભિ સુધી પાણું હોય તે લેપ કહેવાય અને નાભિથી ઉપર હોય તે લેપોપરિ કહેવાય. ત્યાં શેષ કાલમાં ત્રણ વાર દકસંઘટ્ટ થયે છતે ક્ષેત્ર હણાય નહીં એટલે ત્યાં જવું કલ્પ, એ ભાવ જાણ. વર્ષકાલમાં સાત વાર દકસં ઘટ્ટ થાય તો પણ ક્ષેત્ર હણાય નહીં. શેષ કાલમાં ચેથા અને વર્ષાકાલમાં આઠમે દકસંઘટ્ટ થયે છતે ક્ષેત્ર હણાય છે. લેપ તે એક પણ હોય તે ક્ષેત્રને હણે છે તેથી નાભિ સુધી જળ હોય તે જવું ક૯પે નહીં, તે પછી તે પોપરિ એટલે નાભિની ઉપર જળ હોય તો તેની તે વાત જ શી કરવી? ૧૩.
કે તેટલા પહોળા પ્રવાહવાળી.
Page #533
--------------------------------------------------------------------------
________________
૪૨૦
શ્રી કલ્પસૂત્ર
ગુરૂની આજ્ઞાનું પાલન
¿
૪ ચામાસુ રહેલા કાઇ સાધુને ગુરૂએ આ પ્રમાણે પ્રથમથી કહી રાખેલુ હાય કે “ હું શિષ્ય ! ગ્લાન સાધુને અમુક વસ્તુ લાવી આપજે. ’ ત્યારે તે સાધુને ( તે વસ્તુ ) લાવી આપવી કેપે, પણ તેને પેાતાને તે વાપરવી કલ્પે નહીં. ૧૪. ચામાસુ` રહેલા કાઇ સાધુને ગુરૂએ આ પ્રમાણે પ્રથમથી કહેલુ હાય કે · હે શિષ્ય ! ( અમુક વસ્તુ ) તું પાતે લેજે, ' ત્યારે તેને લેથી કલ્પે, પણ તેને ( બીજાને ) આપવી કલ્પે નહીં. અર્થાત્ એમ કહેલુ હાય કે ‘ તું પાતેજ લેજે, ગ્લાનને ખીજો આપશે,’ ત્યારે તેને પેાતાને લેવું ક૨ે, પણ આપવું કહ્યું નહીં. ૧૫. ચામાસુ રહેલા કાઇ સાધુને ગુરૂએ પ્રથમથી કહી રાખેલુ હાય કે જુશિષ્ય ! તુ લાવી આપજે અને તું પાતે પણ લેજે, ' ત્યારે તેને લાવી આપવું પણ કહ્યું અને લેવું પણ કલ્પે. અર્થાત્ તું આપજે અને લેજે એમ કહી રાખેલુ હાય તે। આપવુ અને લેવું એ અને પણ ક૨ે છે. ૧૬.
·
વિગયત્યાગ
ચામાસુ રહેલા ( અમુક) સાધુ અને સાધ્વીઓને વિગય લેવી કલ્પે નહીં. તે સાધુ સાધ્વી કેવાં ? હષ્ટ એટલે તરૂણ અવસ્થાને લીધે સમર્થ, ( તરૂણ પણ કેટલાક રાગી અને નિલ શરીરવાળા હાય છે તેથી કહ્યું છે કે ) આરાગ્ય અને બલવંત શરીરવાળા સાધુઓને, હવે પછી કહેવામાં આવશે એવી નવ રસે કરીને પ્રધાન વિકૃતિઓ ( વિગર્દએ ) વારંવાર ખાવી કહ્યું નહીં. તે વિકૃતિ આ પ્રમાણે જાણવી: દુધ ૧, દહીં ૨, માખણ ૩, થી ૪, તેલ ૫, ગાળ ૬, મધ ૭, મદ્ય ૮, અને માંસ ૯. મ ભીક્ષ્ણના ગ્રહણ કરવાથી કારણે ક૨ે છે એમ સમજવું અને નવ
Page #534
--------------------------------------------------------------------------
________________
નવમ વ્યાખ્યાન.
૪૧
ના ગ્રહણ કરવાથી કોઇ દિવસ પક્વાન્ન પણ ગ્રહણ કરાય છે. તેમાં વિકૃતિએ સાંચયિકા અને અસાંચયિકા એ બે પ્રકારની છે. તેમાં દુધ, દહીં, પકવાન્ન એ નામની બહુ કાળ સુધી રાખી શકાય નહીં તે અસાંયિકા જાણવી. રાગના કારણે, ગુરૂ, ખાળ સ્માદિને ઉપગ્રહ કરવાને અર્થે અથવા શ્રાવકના નિમ ંત્રણથી તે લેવી. ઘી, તેલ અને ગાળ એ નામની ત્રણ વિકૃતિ સાંચયિકા જાણવી. તે ત્રણ વિકૃતિ પ્રતિલાલતા ગૃહસ્થીને કહેવું કે ‘ હજી ઘણા વખત રહેવાનુ છે તેથી અમે ગ્લાન આદિને માટે લઇશુ ' ત્યારે તે ગૃહસ્થી કહે કે “ ચામાસા સુધી લેજો, તે ઘણી છે. ’ ત્યારે તે લેવી અને આળ આદિને દેવી, પણ તરૂણુને આપવી નહીં. જો કે મધ, માંસ અને માખણના (મુનિને) જાવજીવ સુધી ત્યાગ હોય છે; તેપણુ અત્યંત અપવાદ દશામાં ખાદ્ય પ્રભાગ વિગેરેને માટે કાઈ દિવસ ગ્રહણ કરવી, પણ ચામાસામાં તે સર્વથા નિષેધ છે. ૧૭
"
"
ગ્લાન બીમારની સેવા-સુશ્રુષા
6
૬ ચામાસુ રહેલા સાધુઓને વિષે વૈયાવચ્ચ કરનારા મુનિએ ગુરૂને પ્રથમથી એમ કહી રાખેલુ હાય કે · હે ભગવન્ ! ગ્લાનને માટે કાંઇ વસ્તુને ખપ છે? ” એ પ્રમાણે વૈયાવચ્ચ કરનાર કાર્ય મુનિએ પૂછયે છતે તે ગુરૂ કહે કે • ગ્લાનને વસ્તુ જોઈએ છીએ ! જોઇતી હાય તેા ગ્લાનને પૂછેા કે દુધ વિગેરે કેટલી વિગયને તમને ખપ છે?” તે ગ્લાને પેાતાને જોઈતા પ્રમાણુમાં કહ્યુ છતે તે વૈયાવચ્ચ કરનારે ગુરૂની પાસે આવીને કહેવુ કે ‘ ગ્લાનને આટલી વસ્તુના ખપ છે. ’ ત્યારે ગુરૂ કહે કે ‘ જેટલું પ્રમાણ તે ગ્લાન કહે છે તેટલા પ્રમાણમાં તે વિગય તારે લેવી. ’” પછી તે વૈયાવચ્ચ કરનાર ગૃહસ્થ પાસે * એ નવથી જૂદી વિગય છે
Page #535
--------------------------------------------------------------------------
________________
४२२
શ્રી કલ્પસૂત્ર
માગે અને માગણી કરતાં વૈયાવચ્ચ કરનાર દુધ વિગેરે તે વસ્તુ પ્રાપ્ત થાય તે પછી ગ્લાને કહ્યા પ્રમાણ જેટલી મળે એટલે રાખે, થયું એમ ગૃહસ્થને કહે. ગૃહસ્થ એમ કહે કે “હે. ભગવન્! “થયું ” એમ કેમ કહો છો?” ત્યારે સાધુ કહે કે
ગ્લાનને એટલેજ ખપ છે,” આ પ્રમાણે કહેતા સાધુને કદાચ ગૃહસ્થ કહે કે “હે આર્ય સાધુ! તમે ગ્રહણ કરો. ગ્લાને ભેજન કર્યા બાદ પક્વાન્ન આદિક જે કાંઈ વધે તે તમે ખાજે, દુધ આદિક પીજે.” કવચિત્ પાદિક્ષિત્તિને બદલે દક્ષિત્તિ જોવામાં આવે છે. ત્યારે એમ અર્થ કરે કે “ગ્લાને ભેજન કર્યા બાદ જે કાંઈ વધે તે તમે ખાજે અને બીજાને આપજે.' એમ તેણે (ગ્રહસ્થ) કહ્યું છતે અધિક લેવું કલ્પ. પણ ગ્લાનની નિશ્રાએ કૃદ્ધિથી પોતાને માટે લેવું કપે નહીં. ગ્લાનને માટે માગી આણેલ આહારાદિ મંડળીમાં આણવું નહીં. ૧૮.
અનિંદનીય ઘરે ૭ ચોમાસુ રહેલા સાધુઓને તે પ્રકારનાં અનિંદનીય ઘરે, જેવાં કે તેઓએ અથવા બીજાઓએ શ્રાવક કરેલાં હોય (શ્રાવકીકુતાનિ) પ્રત્યયવંત અથવા પ્રીતિ ઉપજાવનારાં હોય, અથવા દાનને વિષે સ્થિરતાવાળાં હેય, નિશે અહીં મને મળશે એ જ્યાં વિશ્વાસ હોય, જ્યાં સર્વ યતિઓને પ્રવેશ સંમત હોય, જેને ઘણા સાધુઓ સંમત (ઈષ્ટ)હોય અથવા જ્યાં ઘરનાં ઘણું મનુ બેને સાધુઓ સંમત હોય તથા જ્યાં દાનની આજ્ઞા દઈ રાખી હોય અથવા સર્વ સાધુઓ સરખા છે એમ ધારીને જ્યાં લઘુ શિષ્ય પણ ઈષ્ટ હોય, પરંતુ મુખ જોઈને ટીલું કરાતું ન હોય તેવાં ઘરને વિષે, જોઈતી વસ્તુ અણદીઠે આ પ્રમાણે કહેવું કપે નહીં કે “હે આયુષ્યમન્ ! આ વસ્તુ છે?” એમ નહીં જોયેલી
Page #536
--------------------------------------------------------------------------
________________
નવમ વ્યાખ્યાન,
४२३
વસ્તુને માટે પૂછવું કપે નહીં એ અર્થ જાણો. “હે ભગવન ! તે શા માટે ?' એ પ્રમાણે શિષ્ય પ્રશ્ન કરવાથી ગુરૂ કહે છે કે
શ્રદ્ધાવાન ગૃહસ્થ મૂલ્યવડે લાવે અને જે મૂલ્યવડે ન મળે તે ઘણી શ્રદ્ધાને લીધે ચેરી પણ કરે.” કૃપણના ઘેર વસ્તુ અણદીઠે પણ માગવામાં દેષ નથી. ૧૯
વૈયાવૃત્ય - ૮ ચોમાસુ રહેલા અને હમેશાં એકાસણું કરનાર સાધુને સૂત્ર પિરૂષી કીધા પછી એક વાર ગોચરી જવાના કાળે ગૃહસ્થનું ઘર કપે છે એટલે ભાત અને પાણીને અથે ગૃહસ્થના ઘરમાંથી નીકળવું અને પ્રવેશ કરે કપે છે, પણ બીજી વાર કપે નહીં. અન્યત્ર કહેતાં આચાર્ય આદિની વૈયાવૃત્ય કરનારાઓને વજીને એ અર્થ છે, તેઓ જે એક વાર ભેજન કરવાવડે વૈયાવૃત્ય કરી ન શકે તે બે વાર પણ ભેજન કરે, કારણ કે તપથી વયોવૃજ્ય શ્રેષ્ઠ છે. આચાર્યની વૈયાવૃત્ય કરનારા, ઉપાધ્યાયની વૈયાવૃત્ય કરનારા, તપસ્વીની વૈયાવૃત્ય કરનારા, તેમજ ગ્લાનની વૈયાવૃત્ય કરનારા સાધુઓને વર્જીને બીજા સાધુ એક વાર ભજન કરે.
જ્યાંસુધી વ્યંજન કહેતાં મૂછ, દાઢી, બગલ આદિના વાળ ન આવ્યા હોય ત્યાંસુધી શિષ્ય અને શિષ્યને પણ બે વખત ભેજન કરવામાં દોષ નથી. અથવા જે વેશ્યાવૃત્ય કરનાર હોય તે વૈયાવૃત્યકર જાણુ. (તેને પણ બે વાર કપે છે.) બાવાશ્ર વૈયાવૃચશ્ચ ભાવાર્થવૈયાવૃૌ એવી રીતે ઉપાધ્યાય આદિને વિષે પણ જાણવું. તેથી આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, ગ્લાન અને લઘુ શિષ્યની વયાવૃત્ય કરનારાને બે વખત ભેજન કરવામાં પણ દેષ નથી એ અર્થ સમજ. ૨૦ . . . ગોચરી
. - ચોમાસુ રહેલા એકાંતરે ઉપવાસ કરનાર સાધુને આ હવે
પિડની વચ કરનાર એક વાહન વાળ
Page #537
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્પસૂત્ર
પછી કહીશું એટલું વિશેષ છે. તે સવારમાં ગોચરી જવા માટે, (ઉપાશ્રયથી ) નીકળીને પહેલાં જ શુદ્ધ પ્રાસુક આહાર (આણ) ખાઈને, છાશ આદિક પીઈને, પાતરાંને નિર્લેપ કરીને–વસ્ત્રથી લુંછી નાખીને અને પ્રમાને–પેઈ નાખીને તે જે ચલાવી શકે તે તેટલાજ ભેજન વડે તે દિવસે રહેવું ક૯પે છે. જે તે સાધુ આહાર શેડ થવાથી ન ચલાવી શકે તે તેને બીજી વાર ગૃહસ્થને ઘેર ભાત પાણુંને માટે નીકળવું અને પેસવું કપે છે. ૨૧. ચેમાસુ રહેલા નિત્ય છઠ્ઠ કરનાર સાધુને ગૃહસ્થને ઘેર ભાત પાણીને અર્થે નીકળવા અને પેસવાને બે ગોચરીના કાલ કલપે છે એટલે બે વખત ગોચરીએ જવું ક૯પે છે. ૨૨. ચોમાસુ રહેલા નિત્ય અઠ્ઠમ કરનારા સાધુને ગૃહસ્થને ઘેર ભાત પાણીને અથે નીકળવા અને પેસવાને ત્રણ ગોચરીના કાળ કપે છે એટલે ત્રણ વાર ચરીએ જવું ક૯પે છે. ૨૩. ચોમાસુ રહેલા નિત્ય અઠ્ઠમ ઉપરાંત તપ કરનાર સાધુને ગૃહસ્થને ઘેર ભાત પાણીને અર્થે નીકળવા અને પેસવાને સર્વે નેચરીના કાળ કપે છે એટલે ચાર, પાંચ વિગેરે વખત ગેચરીએ જવું કપે છે જ્યારે ઈચ્છા થાય ત્યારે ગોચરી લાવે, પણ સવારમાં લાવેલી રાખી શકે નહીં, કારછે કે તેથી સંયમ, જીવસંસક્તિ, સપડ્યાણ આદિ દેને સંભવ થાય છે. ૨૪. એ પ્રમાણે આહારવિધિ કહીને હવે પીવાના પદાર્થોની વિધિ કહે છે.
પાણી ચોમાસુ રહેલા નિત્ય એકાસણું કરનાર સાધુને સર્વ પ્રકારનાં પાણી કાપે છે. તે સર્વ એટલે આચારાંગમાં કહેલાં એકવીશ પ્રકારનાં અથવા અહીં જે કહેવામાં આવશે તે નવ પ્રકારનાં પાણી સમજવાં. તેમાં આચારાંગમાં કહેલાં પાણી આ પ્રમાણે છે
જ સર્ષ સુધી જાય તેથી તેનું વિષ સંક્રમે.
Page #538
--------------------------------------------------------------------------
________________
નવમ વ્યાખ્યાન.
૪૨પ ઉત્તેદિમ ૧, સંદિમ ૨, કંડલેદક ૩, તુષાદક ૪, તિલક ૫, જદક ૬, આયામ ૭, વીર ૮, શુદ્ધવિકટ ૯, અંબય ૧૦, અંબાડક ૧૧, કવિઠ્ઠ (કપિથ્થ) ૧૨, મઉલિંગ (માતલિંગ) ૧૩, દખ (દ્રાક્ષ) ૧૪, દાડિમ ૧૫, ખરજૂર ૧૬, નાલિકેર ૧૭, કયર ૧૮, બેરલ ૧૯, આમલગ ૨૦ અને ચિંચાનાં પાણી ૨૧. પ્રથમ અંગ (આચારાંગ) ને વિષે કહેલાં છે. તેમાંથી પ્રથમનાં નવ તે અહીં પણ કહેલાં છે. જેમાસુ રહેલા એકાંતરે ઉપવાસ કરનાર સાધુને ત્રણ પ્રકારનાં પાણી લેવાં કપે તે આ પ્રમાણે ઉદિમ એટલે આટા વિગેરેથી ખરડાયેલા હાથ આદિના ધણનું પાણી ૧, સંર્વેદિમ એટલે પાંદડાં આદિ ઉકાળીને ઠંડા પાણી વડે જે પાણી સિંચન કરાય તે ૨, અને ચોખાના ધણનું પાણી ૩. ચોમાસુ રહેલા નિત્ય છઠ્ઠ કરનાર સાધુને ત્રણ પ્રકારનાં પાણી લેવાં કપે તે આ પ્રમાણે–તલના ઘેણુનું પાણી ૧, વીહિ (ડાંગર) આદિ તુષના ધણુનું પાણી ૨, અને જવાના ધણનું પાણ ૩. ચેમાસુ રહેલા નિત્ય અઠ્ઠમ કરનાર સાધુને ત્રણ પ્રકારનાં પાણી લેવાં કપે તે આ પ્રમાણે –આમાયક એટલે એસમાણ ૧, વીર એટલે કાંજીનું પાણી ૨ અને શુદ્ધવિકટ એટલે ઉનું પાણું ૩. ચોમાસું રહેલા અઠ્ઠમ ઉપરાંત તપ કરનાર સાધુએ એક ઉનું પાણી લેવું જ કપે છે. તે પણ સિક્યુ રહિત હોય તે કલ્પ, પણ સિકસ્થ સહિત હોય તે ન કપે. ચોમાસું રહેલા
અનશન કરનાર સાધુને એક ઉનું પાણી લેવું કપે છે, તે પણ સિક્યુ રહિત પણ સિચ્છ સહિત નહીં, તે પણ ગળેલું ક૯પે પણ તૃણ આદિ લાગવાથી અણગલ ન કહપે, તે પણ પરિમિત કલ્પ
( ૧ કઈ પણ પ્રકારનો દાણો.
Page #539
--------------------------------------------------------------------------
________________
૪૨૬
શ્રી કલ્પસૂત્ર
પણ અપરિમિત નહીં, તે પણ કાંઇક થાડું લેવુ', પણ બહુ થાડુ લેવું નહીં, કેમકે તેથી તૃષા ઉપશમ પામતી નથી, ૨૫.
દત્ત
૧૦ ચામાસુ રહેલા હૃત્તિની સંખ્યા ( અભિગ્રહ ) કરનારા સાધુને ભાજનની પાંચ દત્ત અને પાણીની પાંચ દૃત્તિ, અથવા ભાજનની ચાર ત્તિ અને પાણીની પાંચ દૃત્તિ, અથવા ભેજનની પાંચ વ્રુત્તિ અને પાણીની ચાર દત્તિ લેવી કલ્પે છે. ત્યાં ઘેાડું અથવા ઘણું જે એક વાર આપવામાં આવે છે તે દૃત્તિ કહેવાય છે. તેમાં લવણાસ્વાદન* પ્રમાણમાં પણ લેાજન આદિ ગ્રહણુ કરતાં એક વ્રુત્તિ થાય, કારણ કે લવણુ ઘેાડુ' આપવામાં આવે છે અને તેટલાજ પ્રમાણમાં ભાત પાણી જો તે ગ્રહણ કરે તે તે પણ ત્તિ ગણાય છે. પાંચ એ ઉપલક્ષણ છે તેથી ચાર, ત્રણ, એ, એક, છ અથવા સાત–જેટલેા અભિગ્રહ કર્યો હાય તે પ્રમાણે કહેવી. આખા સૂત્રના આ ભાવ છે કે જેટલી દૃત્તિ ભાત પાણીની રાખેલી હૈાય તેટલી જ તેને ક૨ે છે, પણ પરસ્પર સમાવેશ કરવા ક૨ે નહીં તેમજ દત્તિથી વધારે લેવું પણ કલ્પે નહીં. તે દિવસે તેટલાજ @ાજન વડે રહેવાનુ તેને ક૨ે છે, પણ ગૃહસ્થના ઘેર ભાત પાણીને અર્થે ખીજી વાર જવું અને પેસવું કુપે નહીં. ૨૬.
શમ્યાતર વિગેરે
•
૧૧ ચામાસુ રહેલા સાધુ સાધ્વીઓને આ (હુવે કહેશે તે) જગ્યાએ શિક્ષા માટે જવુ કલ્પે નહીં. એટલે એક શય્યાતરગ્રહ કહેતાં ઉપાશ્રયના માલેકનું ઘર અને ખીજા છ ઘર તજવાં જોઇએ, કારણ કે તેઓ નજીક હાવાથી સાધુના ગુણાનુરાગી થવા * લુણની ચપટી જેટલું.
Page #540
--------------------------------------------------------------------------
________________
નવમ વ્યાખ્યાન.
વડે ઉગમાદિ દોષને સંભવ રહે. કેને જવું ન કલ્પે ? નિષિદ્ધ ઘરથી પાછા ફરનારા સાધુને ન કપે. એટલે નિષિદ્ધ કરેલાં ઘરથી તેઓને બીજી જગાએ જવું કપે એ ભાવ છે. અહીં ભિક્ષાને માટે જવામાં બહુવચનને બદલે એક વચન વાપરેલ છે, પણ બહુપણું આ પ્રમાણે દેખાડે છે. સાત ઘરમાં માણસોથી ભરપૂર જમણવાર એટલે સંખડી હોય ત્યારે જવું ક૯પે નહીં. અહીં અર્થમાં સૂત્રકારના જૂદા જૂદા મટે છે. એક વલી આ પ્રમાણે કહે છે. નિષિદ્ધ કરેલાં ઘરથી બીજે જતા સાધુઓને જમણવારમાં ઉપાશ્રયથી આરંભીને સાત ઘરને વિષે ભિક્ષાને માટે જવું કપે નહીં. એક વળી આ પ્રમાણે કહે છે કે-નિષિદ્ધ કરેલાં ઘરથી બીજે જતા સાધુઓને જમણવારમાં ઉપાશ્રયથી આરંભીને આગળના સાત ઘરને વિષે શિક્ષાને માટે જવું ક૯પે નહીં. અહીં બીજા મતમાં ઉપાશ્રય ( શય્યાતરગૃહ) અને બીજા સાત ઘર તજવાં એ ભાવ છે, અને ત્રીજા મતમાં ( શય્યાતરગ્રહ) ઉપાશ્રય, ત્યાર પછીનું એક ઘર અને આગળ સાત ઘર તજવા એ ભાવ છે. ૨૭.
જિનકલ્પી-કલ્પ ૧૨ ચોમાસુ રહેલા પાણિપાત્રી ( હાથજ છે પાત્ર જેને એવા) જિનકલ્પી આદિ સાધુને એસ ધુંવરી એવી પણ વૃષ્ટિકાય (અપૂકાય) પડતે છતે ગૃહસ્થના ઘેર ભાત પાછું માટે નીકળવું-પેસવું ક૯પે નહીં. ૨૮. ચોમાસુ રહેલા કરપાત્રી જિન. કલ્પી આદિ સાધુને અનાચ્છાદિત જગ્યાએ ભિક્ષા ગ્રહણ કરીને આહાર કરે કપે નહીં. અનાચ્છાદિત સ્થાને તેને આહાર કરતાં જે અકસ્માત્ વર્ષાદ પડે તે શિક્ષાને છેડે ભાગ ખાઈને
અને થડે ભાગ હાથમાં લઈને તેને (આહારના છેડા ભાગ- વાળા હાથને) બીજા હાથ વડે ઢાંકીને હૃદયની આગળ ઢાંકી રાખે અથવા કાંખમાં ઢાંકી રાખે અને એ પ્રમાણે કરીને ગ્રહ
Page #541
--------------------------------------------------------------------------
________________
૪૨૮
શ્રી કલ્પસૂત્રસ્થાએ પિતાને નિમિત્તે આચ્છાદિત કરેલાં ઘર પ્રત્યે જાય અથવા ઝાડનાં મૂલ પ્રત્યે જાય કે જેવી રીતે ત્યાં તે સાધુના હાથ ઉપર પાણી, પાણીનાં મોટાં બિંદુઓ અથવા નાનાં બિંદુઓ વિરાધના કરે નહીં એટલે પડે નહીં. જો કે જિનકલ્પી આદિ દેશનદશ પૂર્વધર હોવાથી પ્રથમથી જ તેમને વર્ષાદને ઉપયોગ થાય છે (વર્ષાદ થશે કે નહીં તે જાણે છે, અને તેથી અર્ધ ખાધા બાદ જવું પડે એ સંભવતું નથી, તે પણ છદ્મસ્થપણુને લઈને કદાચિત અનુપયોગ પણ થાય. ૨૯. કહેલા અર્થને જ જણાવતાં કહે છે કે ચોમાસુ રહેલા પાણિપાત્રી સાધુને કાંઈ પણ પાણીના છાંટા તેના ઉપર પડે છે તે જિનકલ્પી આદિને ગૃહસ્થને ઘેર ભાત પાણીને માટે નીકળવું–પેસવું ક૯પે નહીં. ૩૦. પાણિપાત્રીઓની વિધિ એ પ્રમાણે કહી. હવે પાત્ર રાખનારા સાધુની વિધિ કહે છે.
સ્થવિરકલ્પી ૧૩ ચોમાસુ રહેલા પાત્રધારી સ્થવિરકલ્પી આદિ સાધુને અવિચ્છિન્ન ધારાવડે વરસાદ પડતું હોય ત્યારે અથવા જેમાં વર્ષાકલ્પ એટલે વર્ષાકાળમાં ઓઢવાનું કપડું અથવા (છાપરાનું) નેવું પાણીથી ટપકવા માંડે અથવા ક૫ (કપડા ) ને ભેદીને અંદરના ભાગમાં (પાણું) શરીરને ભીંજાવે ત્યારે ગૃહસ્થને ઘેર ભાત પાણીને માટે નીકળવું પેસવું ન કપે. અહીં અપવાદ કહે છે કે તે સ્થવિરકલ્પી આદિને આંતરે આંતરે શેડી વૃષ્ટિ થતી હોય ત્યારે અથવા અંદર સુતરનું કપડું અને ઉપર ઉનનું પડું એ બેથી વેષ્ટિત થયેલ સ્થવિરકલ્પીને થોડી વૃષ્ટિમાં ગૃહસ્થને ઘેર ભાત પાણી માટે નીકળવું પેસવું કપે. ત્યાં પણ અને પાવાદમાં તપસ્વી અને ભૂખ સહન નહીં કરી શકે એવા સાધુએ
૧ કામળી વિગેરે.
Page #542
--------------------------------------------------------------------------
________________
નવમ વ્યાખ્યાન.
૪૨૯ ભિક્ષાને માટે દરેક આગલી વસ્તુના અભાવે ઉનના, ઉંટના વાળના, ઘાસના અથવા સુતરના કપડા વડે તેમજ તાડપત્ર અથવા પલાશના છત્રવડે વેષ્ટિત થઈને પણ આહાર લેવા જાય. ૩૧.
માસુ રહેલ સાધુ સાધ્વીને ગૃહસ્થને ઘેર ભિક્ષાલાભની પ્રતિજ્ઞાથી એટલે અહીં મને મળશે એવી બુદ્ધિથી ગેચરીએ ગયેલ સાધુને રહી રહીને વરસાદ પડે તે સાધુને આરામના નીચે (બગીચાદિમાં), સાંગિક એટલે આપણું અગર બીજાની ઉપાશ્રયની નીચે, તેને અભાવે વિકટગ્રહ એટલે મંડપ કે જ્યાં ગામડાની પર્ષદા બેસે છે તેની નીચે અથવા ઝાડના મૂલ અથવા નિર્જલ કેરડા આદિના મૂલની નીચે જવું કપે છે. ૩૨. તેમા વિકટગ્રહ, વૃક્ષમૂલ આદિને વિષે રહેલા તે સાધુને તેના આવવા પહેલાં રાંધવા માંડેલ ભાત વિગેરે અને પાછલથી રાંધવા માંડેલ મસૂરની દાલ, અડદની દાળ અથવા તેલવાળી દાળ હોય ત્યારે તેને ભાત વિગેરે લેવું કહપે, પણ મસૂર આદિ દાળ લેવી કલ્પ નહીં. તેને આ અર્થ છે કે સાધુના આવવા પહેલાં જ પોતાના માટે ગૃહસ્થાએ જે રાંધવા માંડેલ હોય તે તેને કપે છે, કારણ કે તેથી દેષ લાગતો નથી અને સાધુના આવવા પછી જે રાંધવા માંડયું હોય તે પશ્ચાદાયુક્ત થાય છે અને તેથી ઉગમાદિ દેષને સંભવ છે તેથી તે લેવુ કપે નહીં. એ પ્રમાણે બાકીની બને હકીકત જાણવી. ૩૩. તેના ઘેર તે સાધુના આવવા પહેલાં મસૂર આદિ દાળ પ્રથમ રાંધવા માંડી હોય અને તંદુલ આદિ પાછળથી રાંધવા માંડેલ હોય તે તેને મસૂર આદિ દાળ લેવી કપે, પણ તંદુલ આદિ લેવું કપે નહીં. ૩૪. તેને ઘેર તે સાધુના આવવા પહેલાં જે બંને વસ્તુ રાંધવા માંડેલ હોય તે બને તેવી કલ્પ અને તેના આવવા પછી જે બંને વસ્તુ રાંધવા માંડી હોય તે
Page #543
--------------------------------------------------------------------------
________________
૪૩૦
શ્રી કલ્પસૂત્ર
અને વસ્તુ લેવી કલ્પે નહીં. જે ચીજ તેના આવવા પહેલાં રાંધવા માંડી હાય તે તેને લેવી પે અને જે ચીજ તેના આવવા પછી રાંધવા માંડી હાય તે લેવી કલ્પે નહીં. ૩૫. ચામાસુ રહેલ સાધુ સાધ્વી ગૃહસ્થને ઘેર ભિક્ષા લેવા દાખલ થયેલ હાય તેને જો રહી રહીને વરસાદ પડે તે આરામની નીચે યાવત્ ઝાડના મૂલે જવું ક૨ે છે. પણ પહેલાં ગ્રહણ કરેલ ભાત પાણી સહિત ભાજનવેલા અતિક્રમવી કલ્પે નહીં, ત્યારે જો વરસાદ બંધ ન રહે તે આરામ આદિને વિષે રહેલ સાધુને શું કરવું? તે કહે છે:-પ્રથમ ઉદ્ગમ આદિથી શુદ્ધ આહાર ખાઈને, પીઈને, પાત્ર નિલે પ કરીને અને ધાઇ નાખીને એક બાજુએ પાત્રાદિ ઉપક રણને રાખીને ( શરીરની સાથે વીંટાળીને) વતા વરસાદમાં સૂર્ય અસ્ત થયાં પહેલાં જ્યાં ઉપાશ્રય હાય ત્યાં જવું ક૨ે છે, પણ ગૃહસ્થને ઘેરજ તે રાત્રી અતિક્રમવી ( રહેવી) તેને કલ્પે નહીં, કારણ કે એકલા બહાર વસતા સાધુને ‘સ્વપરસમુત્થા ’ એટલે પેાતા થકી અને પર થકી ઉત્પન્ન થતા ઘણા દાષાને સંભવ છે, તેમજ ઉપાશ્રયમાં રહેલા સાધુએ પણ અધૃતિ ( ચિંતા ) કરે ( તે પણ કારણ છે ). ૩૬. ચામાસુ` રહેલા સાધુ સાધ્વી ગ્રહસ્થને ઘેર ભિક્ષા લેવા દાખલ થયેલ હોય તેને જો રહી રહીને વરસાદ પડે તેા આરામની નીચે યાવત્ ઝાડના મૂલે જવું ક૨ે છે. ૩૭. હવે રહી રહીને વરસાદ પડતા હાય તે જો આરામ આદિને વિષે સાધુ ઉભા રહે તે તે કઈ વિધિએ ( ઉભા રહે ) તે કહે છે. વિકટગૃહ, વૃક્ષમૂલ આદિને વિષે રહેલ સાધુ હાય તેને અને એક સાધ્વીને સાથે રહેવુ કહ્યું નહી, એક સાધુ અને એ સાધ્વીઓને સાથે રહેવું કલ્પે નહીં, એ સાધુ અને એક સાધ્વીને સાથે રહેવુ' કલ્પે નહીં, એ સાધુ અને એ સાધ્વીઓને મે સાથે રહેવું કહ્યું નહી', જો ત્યાં કાઇ પાંચમા ક્ષુલુક (નાના ચેલા)
Page #544
--------------------------------------------------------------------------
________________
નવમ વ્યાખ્યાન.
અથવા ચેલી હોય અથવા તે સ્થાન બીજાને દષ્ટિવિષય હોય એટલે બીજા જોઈ શકે તેમ હોય અથવા બહુ દ્વાર સહિત તે સ્થાન હોય તે સાથે રહેવું કપે. તેને ભાવાર્થ આ પ્રમાણે છે એક સાધુને એક સાથી સાથે રહેવું ક૯પે નહી, એક સાધુને બે સાધ્વી સાથે રહેવું કહપેનહી, બે સાધુને એક સાધ્વી સાથે શકવું કપે નહીં, તેમજ બે સાધુને બે સાધ્વી સાથે રહેવું કહપે નહી. જે અહીં કેઈપણ લઘુ ચેલે અથવા એલી (પાંચમું ) સાક્ષી હોય તે (રહેવું) કપે છે. અથવા વરસાદ પડતે જીતે પોતાનું કામ નહીં મૂકનારા એવા લુહાર આદિની દષ્ટિએ અથવા તે ઘરના કોઈ પણ બારણે આ પ્રમાણે પાંચમા વિના પણ રહેવું કપે છે, ૩૮. ચેમાસુ રહેલા સાધુને ગૃહસ્થને ઘેર ભિક્ષા લેવા માટે યાવત્ (હવે કહેશે તે રીતે) રહેવું કપે નહીં. ત્યાં એક સાધુ અને એક શ્રાવિકોને સાથે રહેવું ક૯પે નહીં. એ પ્રમાણે ચાર ભાગ છે. જે અહીં કોઈ પણ પાંચમે સ્થવિર અથવા સ્થ-- વિરા સાક્ષી હોય તે રહેવું ક૯પે છે અથવા બીજા જોઈ શકે તેવું તે સ્થાન હાય અથવા બહુ દ્વાર સહિત તે સ્થાન હોય તે સાથે રહેવું ક૯પે છે, એવી રીતે સાધ્વી અને ગૃહસ્થની પણ ચતુગી જાણવી. અહીં સાધુનું એકાકીપણું કહ્યું છે તે કારણસર સાધુને એકલા જવું પડે તેને માટે સમજવું. સાંઘાટિકને વિષે, બીજા
ઈ સાધુને ઉપવાસ હોય અથવા અસુખ હોવાના કારણે તેમ થાય છે. નહીં તે ઉત્સર્ગ માગે સાધુ પોતાના સહિત બીજે એટલે બે જણ અને સાધ્વી ત્રણ જણ વિચરે એટલે સાથે જાય એમ સમજવું. ૩૯
૧૪ ચોમાસુ રહેલા સાધુ સાધ્વીઓને “મારા માટે તું
* આ સૂત્ર પણ વહોરવા ગયા હોય અને વરસાદના કારણથી ઉંમો રહેવું પડે તેને માટે સમજવું..
Page #545
--------------------------------------------------------------------------
________________
૪૩ર
શ્રી કલ્પસૂત્ર -
લાવજે.” એ પ્રમાણે જેને કહ્યું હોય એવા સાધુએ “તારા
ગ્ય હું લાવીશ” એમ જેને જણાવ્યું નથી એવા સાધુને નિમિતે અશન આદિ આહાર લાવવું નહીં. ૪૦. “હે ભગવદ્ ! તે શા માટે?” એમ શિષ્ય પ્રશ્ન કર્યો છતે ગુરૂ કહે છે કે “જેને જણાવેલું નહીં એ સાધુ કે જેને માટે આહાર લાવવામાં આવ્યા હોય તે જે ઈચ્છા હોય તે આહાર કરે અને ઈચ્છા ન હોય તે આહાર ન કરે અને ઉલટું આ પ્રમાણે કહે કે “કેણે કહ્યું હતું કે તું આ લાવ્યા ?” વલી જે ઈચ્છા વગર દાક્ષિણ્યતાએ તે ખાય તો અજીર્ણ આદિથી દુ:ખ થાય અને ચોમાસામાં કદી પરઠવવું પડે તે થંડિલના દુર્લભપણને લીધે દેષાપત્તિ થાય તેટલા માટે પૂછીને આણવું. ૪૧.
૧૫ માસું રહેલ સાધુ સાધ્વીઓને પાણીથી ટપકતા (નીતરતા) શરીરે તથા થોડા પાણીથી ભીંજાયેલ શરીરે અશન આદિક (ચાર પ્રકારને) આહાર કરે કપે નહીં. ૪૨. “હે પૂજ્ય ! તે શા માટે?” એમ શિષ્ય પ્રશ્ન કર્યો છતે ગુરુ કહે છે કે–જેમાં લાંબે કાળે પાણી સુકાય એવાં પાણી રહેવાનાં સાત સ્થાન જિનેશ્વરોએ કહેલાં છે, તે આ પ્રમાણે-બે હાથ ૧, હાથની રેખા (આયુરેખા આદિ, કારણ કે તેમાં લાંબે કાળે પાણી સુકાય છે) ૨. (અખંડ) નખ ૩, નખના અગ્ર ભાગ ૪, ભમર ( આંખની ઉપરના વાળ ) ૫, દાઢી ૬ અને મૂછ ૭. હવે વલી એમ જાણે કે મારું શરીર પાણી રહિત છે—જૂન સુકાઈ ગયું છે ત્યારે તે સાધુને અશન આદિક (ચાર પ્રકારના) આહાર કરવા કપે. ૪૩
સૂફમ જી ૧૬ માસુ રહેલા સાધુ સાધ્વીઓને અહીં (જિનશાસનને વિશે ) નિ આ ( હવે કહેવાશે તે) આઠ સૂમો છે, જે છઘસ્થ સાધુ સાધ્વીએ વારંવાર જ્યાં જ્યાં તે સ્થાન કરે ત્યાં ત્યાં સત્રના
Page #546
--------------------------------------------------------------------------
________________
નવમ વ્યાખ્યાન.
૪૩૩ ઉપદેશ વડે જાણવા ગ્ય છે, આંખથી જોવાનો છે અને જાણીને તથા જેઈને પ્રાતલેખવાનાં છે (પરિહરવાના હોવાથી વિચારવા યોગ્ય છે). તે આઠ સૂકમ આ પ્રમાણે છે-સૂક્ષમ પ્રાણે (જી) ૧, સૂક્ષ્મ પનક કુલ્લિ ૨; સૂક્ષ્મ બીજ ૩, સૂમ હરિત ૪, સૂક્ષ્મ પુષ્પ ૫, સૂક્ષમ ઇંડાં ૬, સક્સ બિલ (દર) ૭ અને સૂક્ષમ સ્નેહ (અપકાય) ૮. તે કયા સૂક્ષ્મ પ્રાણે? એમ શિષ્ય પૂછવાથી ગુરૂ કહે છે કે તીર્થકર અને ગણધરોએ પાંચ પ્રકાર (વર્ણ) ના સૂક્ષમ પ્રાણ કહ્યા છે. તે આ પ્રમાણે-કાળા, નીલા, રાતા, પીળા અને ધોળા. એક વર્ણમાં હજારો ભેદો અને બહુ પ્રકારના સંગો છે. તે સર્વે કૃષ્ણ આદિ પાંચે વર્ણમાં અવતરે છે (સમાવેશ પામે છે). અશુદ્ધરી નામે કુંથુઆની જાતિ છે જે સ્થિત રહેલી હોય. હાલતી ચાલતી ન હોય ત્યારે તે ઇશ્વસ્થ સાધુ સાધ્વીઓના દષ્ટિવિષયમાં (નજરે) તુરત આવતી નથી, અને અસ્થિર હાય, ચાલતી હોય ત્યારે તે છશ્વાસ્થ સાધુ સાધ્વીઓના દ્રષ્ટિવિષયમાં તુરત ( નજરે ) આવે છે, માટે છક્વસ્થ એવા સાધુ સાધ્વીએ તે સૂક્ષ્મ પ્રાણેને વારંવાર જાણવા, જેવા અને પ્રતિલેખવાના છે, કારણ કે તેઓ (પ્રાણે ) ચાલતા હોય ત્યારેજ જણાય છે. પણ સ્થાનને વિષે (સ્થિર) હોય ત્યારે જણાતા નથી. ૪૪. બીજા સૂક્ષમ પનક તે કયા? એમ શિષ્ય પૂછવાથી ગુરૂ કહે છે કે સૂક્ષ્મ પનક પાંચ પ્રકારના કહેલા છે. તે આ પ્રમાણે-કાળા, નીલા, રાતા, પીળા અને ધળા. સૂક્ષ્મ પનક એવી જાતિ છે કે જ્યાં તે ઉત્પન્ન થાય છે ત્યાં તે તેજ દ્રવ્યના સમાન વર્ણવાળા હોય છે. તે પનકની જાતિ છઘસ્થ સાધુ સાધ્વીએ જાણવાની, જેવાની અને પ્રતિલેખવાની છે. તે પ્રાચે કરીને શર તુમાં જમીન, કાષ્ટ આદિને વિષે ઉત્પન્ન થાય છે
૨૮
Page #547
--------------------------------------------------------------------------
________________
૪૩૪
શ્રી કલ્પસૂત્રઅને જ્યાં ઉત્પન્ન થાય છે ત્યાં તે દ્રવ્યના સમાન વર્ણવાળી હોય છે તે પ્રસિદ્ધ છે. આ સૂક્ષ્મ પનક જાણવા. હવે સૂક્ષમ બીજે કયાં છે? એમ શિષ્ય ગુરૂને પૂછયાથી ગુરૂ કહે છે કે–સૂક્ષમ બીજે પાંચ પ્રકારનાં કહ્યાં છે તે આ પ્રમાણે -કાળાં, નીલાં, રાતાં, પીળાં અને ધેળા. કણિકા એટલે નખિકા- નયું * જે લેકને વિષે પ્રસિદ્ધ છે તેને સમાન વર્ણવાળા તે સૂક્ષ્મ બીજે કહેલાં છે. તે જીવે છઘસ્થ સાધુ સાધ્વીએ જાણવાનાં, જેવાનાં અને પ્રતિલેખવાનાં છે. હવે સૂક્ષમ હરિત કઈ છે? એમ શિષ્ય ગુરૂને પુછયાથી ગુરૂ કહે છે કે-સૂક્ષમ હરિત પાંચ પ્રકારની કહેલી છે. તે આ પ્રમાણે -કાળી, નીલી, રાતી પીળી અને પેળી. સૂક્ષમ હરિત એ છે કે જે પૃથિવી સમાન વર્ણવાળી હાય, અને તે પ્રસિદ્ધ છે. સાધુ સાધ્વીએ જાણવાની, જેવાની અને પ્રતિલેખવાની છે. તે સૂક્ષમ હરિત જાણવી. તે નવીન ઉત્પન્ન થયેલ પૃથ્વી સમાન વર્ણવાળી હોય છે. તે અલ્પ સંઘયણ (શરીરશક્તિ) વાળી હોવાથી થોડા કાળમાંજ નાશ પામે છે. હવે તે સૂમ પુ કયાં છે? એમ શિવે પૂછવાથી ગુરૂ કહે છે કે–સૂક્ષમ પુછપ પાંચ પ્રકારનાં કહેલાં છે. કાળાથી ધળા વર્ણ સુધી. વૃક્ષના સમાન વર્ણવાળાં તે સૂક્ષ્મ પુપે પ્રસિદ્ધ છે. તે છઘસ્થ સાધુ સાધ્વીએ જાણવાનાં, જવાનાં અને પ્રતિલેખવાનાં છે. તે સૂમ પુષ્પો જાણવો. હવે તે સૂક્ષ્મ ઈંડાં કયાં છે? એમ શિષ્ય પૂછયાથી ગુરૂ કહે છે કે-સૂમ ઇંડાં પાંચ પ્રકારનાં કહ્યા છે તે આ પ્રમાણે–મધમાખી, માકડ વિગેરેનું ઈંડું તે ઉદ્દેશાંડ ૧, ભૂતા જે લોકમાં “કુલાતરા” ના નામે પ્રસિદ્ધ છે તેનું ઈંડું તે ઉત્કલિકાંડ ૨,પિપિલીકા એટલે કીડી, તેનું ઈડું તે પિપિલિકાડવું, હલિકા એટલે ઘરોલી અથવા બ્રાહ્મણી. તેનું ઈંડું તે હાલકાંડ, ૪.
*નખની બે બાજુની ચામડી - કરોળીયા
Page #548
--------------------------------------------------------------------------
________________
નવમ વ્યાખ્યાન.
૪૩૫
અને હલ્લોલિઆ એટલે મહિલેાડી,સરટી જે લેાકમાં ‘કાક્ડિી’ કહેવાય છે તેનું ઈંડું તે હટ્ટોલિકાંડ પ. તે સાધુ સાધ્વીએ જાણવાનાં, જોવાનાં અને પ્રતિલેખવાનાં છે. તે સૂક્ષ્મ ઇંડાં જાણવાં. હવે લયન એટલે જીવાના આશ્રય, જ્યાં કીડી આદિ અનેક સૂક્ષ્મ જીવા થાય છેતે લયન અર્થાત્ સૂક્ષ્મ બિલે. તે કયાં છે? એમ શિષ્યે પૂછવાથી ગુરૂ કહે છે કે-સૂક્ષ્મ બિલ પાંચ પ્રકારનાં કહ્યાં છે. તે આ પ્રમાણે—ત્તિ ગા એટલે ગર્દભના આકારના જીવે, તેઓનુ... ખીલ-ભૂમિ ઉપર બાંધેલ ઘર તે ઉત્તિ ચલયન ૧, ભૃગુ એટલે સુકાયેલ જમીનની રેખા–પાણી સુકાઈ ગયા પછી પાણીના યારા આદિને વિષે એ ભાગ ( ફાટ ) પડે તે ભૃગુલયન ર, સરલ ખીલ એટલે સીધું ખીલ તે સરલલયન ?, તાલ વૃક્ષના મૂલના આકારનું નીચે પહેાળુ. અને ઉપર સૂક્ષ્મ એવુ' જે બિલ તે તાલમૂલ ૪ અને શબુકાવ એટલે ભમરાનું ઘર ૫. મા પાંચે છદ્મસ્થ સાધુ સાધ્વીએ જાણવાનાં, જોવાનાં અને પ્રતિલેખવાનાં છે. તે સૂક્ષ્મ મિલ જાણવાં. હવે તે સૂક્ષ્મ સ્નેહ ( અણૂકાય ) કયા છે ? એમ શિષ્યે પૂછવાથી ગુરુ કહે છે કે–સૂક્ષ્મ સ્નેહ પાંચ પ્રકારના કહેલા છે. તે આ પ્રમાણે—અવસ્યાય એટલે આસ જે આકાશમાંથો ( રાત્રે ) પડે છે તે પાણી ૧, હિમ પ્રસિદ્ધ છે ૨, મહિકા એટલે ધમરી ૩, કરકા–કરા પ્રસિદ્ધ છે ૪ અને લીલી જમીનમાંથી ઉગી નીકળેલ તૃણના અગ્ર ભાગ પર બિંદુંરૂપ જલ જે યવના અંકુરા આદિને વિષે દેખાય છે તે ૫. તે છદ્મસ્થ સાધુએ જાણવાના, જોવાના અને પ્રતિલેખવાના છે. તે સૂક્ષ્મ સ્નેહ જાણવા. ૪૫.
ગુરૂ-આજ્ઞા
૧૭ ચામાસુ રહેલ સાથુ ગૃહસ્થને ઘેર ભાત પાણી માટે નીકળવા પેસવા ઇચ્છે તે પૂછ્યા સિવાય (નીકળવું પેસવું) કલ્પે નહીં. કાને પૂછ્યા સિવાય તે કહે છે. સૂત્રાના દેનારા
Page #549
--------------------------------------------------------------------------
________________
૪૩૬
શ્રો કલ્પસૂત્ર
આચાય ને ૧, સૂત્ર ભણાવનાર ઉપાધ્યાયને ર, જ્ઞાન આદિને વિષે સીન્નતાને સ્થિર કરનાર અને ઉદ્યમવાલાને ઉત્તેજન આપનાર સ્થવિરને ૩, જ્ઞાન આદિને વિષે પ્રવર્તાવનાર પ્રવકને ૪, જેની પાસે આચાર્ય સૂત્ર આદિના અભ્યાસ કરે છે તે ગણિને ૫, તીર્થંકરના શિષ્ય ગણધરને ૬, જે સાધુએને લઈને મહાર અન્ય ક્ષેત્રમાં રહે છે, ગચ્છને માટે ક્ષેત્ર, ઉપધિની માગણા આદિમાં પ્રધાવન વિગેરેના કરનાર છે એટલે ઉપધિ વિગેરે લાવી આપનાર છે અને સૂત્ર તથા અર્થ એ બંનેને જાણનાર છે તે ગણાવચ્છેદકને છ, અથવા અન્ય ( સામાન્ય ) સાધુ જે વય અને પર્યાય કરીને લઘુ હાય પણ જેને ગુરૂપણાએ મંગીકાર કરીને વિચરે છે તેને, તે સાધુને આચાય યાવત્ જેને ગુરૂપણાએ મુકરર કરીને વિચરે છે તેને પુછીને ( નીકલવું પેસવુ) ક૨ે છે. હવે કેવી રીતે પૂછવું તે કહે છે. ‘હૈ પૂજ્ય ! જો આપની આજ્ઞા હોય તે હું ગૃહસ્થને ઘેર ભાત પાણીને માટે નીકળવા પેસવા ઈચ્છું છું. ' જો આચાય માદિ તે સાધુને આજ્ઞા આપે તેા તેને ગૃહસ્થને ઘેર ભાત પાણી માટે નીકળવું પેસવું કહ્યું છે. જો આચાય આદિ તે સાધુને આજ્ઞા ન આપે તે ગૃહસ્થને ઘેર ભાત પાણી માટે નીકળવુ પેસવું કલ્પે નહીં. ‘ હૈ પૂજ્ય ! તે શા હેતુથી ? ’ એમ શિષ્યે પ્રશ્ન કર્યાથી ગુરૂ કહે છે કે આચાર્ય આદિ વિજ્ઞના પરિહારને જાણે છે. ’ ૪૬.
"
એવીજ રીતે વિહાર એટલે જિનચૈત્ય, તેને વિષે જવું; વિચારભૂમિ એટલે શરીરચિતા આદિને માટે જવુ અથવા ઉચ્છવાસ આદિ વઈને લીંપવું, સીવવું, લખવું આદિક જે કાંઇ કામ હાય તે સર્વ પુછીને કરવુ એ તત્ત્વ છે. એવીજ રીતે ભિક્ષા આદિ માટે અથવા ગ્લાન આદિને કારણે એક ગામથી ખીચે ગામ જવુ હોય તે। પુછીને જવુ, નહીં તેા વર્ષાઋતુમાં એક ગામથી ખીજે ગામ જવું એ અનુચિતજ છે. ૪૯.
Page #550
--------------------------------------------------------------------------
________________
૪૩૭
ચેામાસુ રહેલ સાધુ જો બીજી કોઈ વિગય ખાવાને ઇચ્છે તા આચાર્ય યાવત્ જેને ગુરૂપણાએ કબુલ કરીને વિચરે છે તેને પુછયા સિવાય ( વિગય ખાવી ) કહ્યું નહીં. આચાર્ય યાવત્ જેને ગુરૂપણાએ કરીને વિચરે છે તેને પૂછીને ( વિગય ખાવી ) કલ્પે છે. કેવી રીતે પૂછવુ તે કહે છે-“ હે પૂજ્ય ! આપની આજ્ઞા હોય તે। અનેરી વિગય આટલા પ્રમાણમાં અને માટલે વખત ખાવાને ઈચ્છું છું. તે આચાર્ય માઢિ જો તેને આજ્ઞા માપે તે અનેરી વિગય ખાવી ક૨ે છે. તે આચાર્ય માહિં તે તેને આજ્ઞા ન આપે તે અનેરી વિગય ખાવી ક૨ે નહી, · હું પૂજય ! તે શામાટે ? ’ એમ શિષ્યે પ્રશ્ન ોથી ગુરૂ કહે છે કે આચા લાભાલાભ જાણે છે. ૪૮.
>
નવમ વ્યાખ્યાન.
ચામાસુ રહેલ સાધુ વાત, પિત્ત, શ્લેષ્મ અને સન્નિપાત સંબંધી રોગીની કાર્ય પ્રકારની ચિકિત્સા કરાવવાને ઇચ્છે તે ( આચાર્ય ઇત્યાદિને પૂછીને કરવી વિગેરે ) અગાઉ જણાવ્યા મુજબ સવ અહીં કહેવું; તે ચિકિત્સા આતુર, વૈદ્ય, પ્રતિચારક અને ભૈષજ્યરૂપ ચાર પ્રકારની છે. કહ્યું છે કે ‘ ભિષક્ ( વૈદ્ય ), દ્રબ્યા, ઉપસ્થાતા ( નાકર ) અને રાગી એ ચાર પ્રકાર ચિકિત્સિતના છે. ’ તે પ્રત્યેકના ચાર ચાર પ્રકાર કહ્યા છે. દક્ષ, શાસ્ત્રના અર્થ જાણ્યા છે એવા, દૃષ્ટકમાં અને શુચિ એ ચાર પ્રકાર ભિષકના છે. મહુકલ્પ, બહુગુણુ, સ ંપન્ન અને ચેાગ્ય એ ચાર પ્રકાર એઓષધના છે. અનુરક્ત, શુચિ, દક્ષ અને બુદ્ધિમાન એ ચાર પ્રકાર પ્રતિચારકના છે તથા આત્મ્ય ( ધનવાન ), રાગી, ભિષક્ને વશ અને જ્ઞાયક એટલે સત્ત્વવાનૂ એ ચાર પ્રકાર રાગીના છે. ૪૯.
.
ચામાસુ રહેલ સાધુ જો કોઇ પ્રશસ્ત, કલ્યાણકારી, ઉપદ્રવને હરનાર, ધન્ય કરવાવાલુ, મંગલ કરનાર, શાભા આપ
Page #551
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્પસૂત્ર
૪૩૮
નારૂ અને મહા પ્રભાવવાળું એવી જાતનુ કાઇ ત૫:કર્મ અંગી કાર કરીને વિચરવાને ઇચ્છે, તે ગુરૂને પૂછીને વિચરવું ( કરવું) કલ્પે ઇત્યાદિ અગાઉની માફ્ક સર્વ કહેવું. ૫૦.
ચામાસુ રહેલ સાધુ જે ઈચ્છે, તે કેવા સાધુ ? તે કહે છેઃઅપશ્ચિમ એટલે ચરમ (છેલ્લુ') મરણુ તે અપશ્ચિમ મરણ, પણ પ્રતિક્ષણે આયુષ્યના દૃલિક અનુભવવારૂપ આવીચિ મરણુ નહીં. અપાશ્ચમ મચ્છુ તેજ અંત છે જેને વિષે અને તેને વિષે થયેલ તે અપશ્ચિમ મરણાંતિકી એવી; શરીર, કષાય આદિ જેથી કૃશ કરાય છે તેવી સ’લેખના દ્રવ્ય ભાવ ભેદે કરીને ભિન્ન (ભેદવાળી) છે. ‘ખત્તરિ વિવિજ્ઞારૂં' ઇત્યાદિ. તેનુ જોષણ એટલે સેવનતે સલેખનાની સેવા, તેનાથી ક્ષય કરી નાખ્યુ છે. શરીર જેણે એટલે અપશ્ચિમ મરણાંતકી સલેખનાની સેવાથી ( સેવનથી ) ક્ષય કરી નાખ્યું છે શરીર જેણે એવા, અને તેથી કરીને ભાત પાણીનું પ્રત્યાખ્યાન કર્યું છે જેણે એવા, અને તેથી કરીને પાદપાપગમન (અનશન) કર્યું છે જેણે એવા, અને તેથી કરીને કાળ એટલે જીવિતકાલને નહીં ઇચ્છતા એવા-સાધુ વિચરવાને ( તે પ્રમાણે કરવાને ) ઇચ્છતા છતા ગૃહસ્થના ઘરમાં નીકળવા પેસવાને, અશન સ્માદિકના આહારકરવાને, મળમૂત્ર પરઠવવાને, સ્વાધ્યાય કરવાને તથા ધર્મ જાગરિકા જાગવાને એટલે આજ્ઞા, અપાય, વિપાક અને સંસ્થાનવિચય એ ચાર ભેદરૂપ ધર્મ ધ્યાનના વિધાન આદિ વડે જાગવાને ઈચ્છે તે ( ગુરૂને ) પૂછ્યા સિવાય તેને કાંઇપણ કરવુ ક૨ે નહી. તે સ અગાઉની માફ્ક અહીં પશુ જાણવું. આ સર્વે ગુરૂની આજ્ઞા વડેજ કરવુ ક૨ે છે. ૫૧
૧૮ ચામાસુ રહેલ સાધુ વસ્ત્ર, પાત્ર, કેબલ ( ધામલી), પાદપેાંછન એટલે રજોહરણુ તેમજ અન્ય ઉપધિ તપાવવાને એટલે એક વાર તડકામાં મૂકવાને અને નહીં તપવાથી કુત્સા
Page #552
--------------------------------------------------------------------------
________________
નવમ વ્યાખ્યાન.
૪૩૦
પનક આદિ દેષની ઉત્પત્તિને સંભવ હેવાથી ફરી ફરી તપાવવાને ઈ છે ત્યારે એક સાધુ અથવા અનેક સાધુને જણાવ્યાકહ્યા સિવાય તેને ગૃહસ્થને ઘેર ભાત પાણીને માટે નીકળવું, પેસવું, અશન આદિને આહાર કરે, જિનચૈત્યે જવું, શરીર ચિંતા આદિને માટે જવું, સ્વાધ્યાય કર, કાર્યોત્સર્ગ કરવે; તેમજ એક સ્થાને આસન કરીને રહેવું કપે નહીં. જે અહીં કઈ પણ નજીકમાં રહેલ એક અથવા અનેક સાધુ હોય તો તેને આ પ્રમાણે કહેવું જોઈએ. “હે આર્ય ! જ્યાં સુધી હું ગૃહસ્થને ઘેર જાઉં–આવું યાવત્ કાયોત્સર્ગ કરું અથવા વીરાસન આદિ કરીને એક સ્થાને રહું ત્યાંસુધી આ ઉપાધિને તમે સંભા લજે ” તે જે વસ્ત્રને સંભાળવાનું અંગીકાર કરે તે તેને ગૃહસ્થને ઘેર ગેચરી આદિએ જવું, અશન આદિનો આહાર કર, જિનચૈત્યે જવું અથવા શરીરની ચિંતા આદિને માટે જવું, સ્વાધ્યાય અથવા કાર્યોત્સર્ગ કરો, તેમજ વીરાસન આદિ કરી એક સ્થાને રહેવું કપે; એ સર્વ કહેવું. તે જે અંગીકાર ન કરે તો ગૃહસ્થના ઘેર જવું-યાવત્ એકસ્થાને રહેવું કપે નહીં. પર
શું ન કલ્પે? ૧૯ ચોમાસામાં રહેલ સાધુ સાધ્વીને કપે નહીં. (શું ન કપે તે કહે છે.) જેણે શયા અને આસન ગ્રહણ કરેલ નથી તે “મનમીતરાધ્યાસનઃ' કહેવાય અને મનમણૂહીતીસ્થાન તેજ અનમીતરાગ્યાનિ, અહીં “ ઈક ” પ્રત્યય સ્વાર્થ છે. તેવા પ્રકારના એટલે જેણે શક્યા અને આસન ગ્રહણ કરેલ નથી, એવી રીતે સાધુએ રહેવું ક૯પે નહીં. એટલે વર્ષાકાળમાં ઉપાશ્રયમાં પીઠ (પાટલ), ફલક (પાટીયું) આદિ ગ્રહણ કરવાં એ ભાવ જાણવો. નહીં તે શીતલ ભૂમિને વિષે સૂવા બેસવામાં કંયુવા આદિની વિરાધના
* કુંથુવા પડવા, પનક એટલે પુગી વળવી ઈત્યાદિ.
Page #553
--------------------------------------------------------------------------
________________
શ્રી કપત્ર
થવાને લીધે કર્મનું તેમજ દેશનું આદાન એટલે ઉપાદાન કારણ થાય છે. આ અનભિગ્રહીતશાસનિકત્વ જાણવું. તેનેજ દ્રઢ કરે છે. જેણે શા આસન ગ્રહણ કરેલ નથી તેને, એક હાથ સુધી ઉંચી કે જેથી કીડી આદિને વધ અને સર્ષ આદિને દંશ ન થાય તેમજ “અકુચા કુચ પરિસ્પજે” એ વચનથી પરિસ્પદે રહિત એટલે નિશ્ચલ એવી જાતની ચારે બાજુ કાઠીવાલી શય્યા જેને ન હોય તે અનુચ્ચાકુચિકા કહેવાય તેને, પ્રયેાજન વગર બાંધનારને, (એક વાર ઉપરાંત પ્રોજન વગર બે, ત્રણ ચાર વાર કંબા (કાઠી) ઉપર બંધ બાંધે અને ચારની ઉપર ઘણું અડુક (આડીઆ) બાંધે તથા વલી સ્વાધ્યાયને વિષે વિક્ત પલિમંથાદિ દેજે થાય તેથી બંધન આદિના તેમજ પલિમંથના પરિવાર માટે જે એક આખું ચંપા આદિનું પાટીયુ મળે તે તેજ ગ્રહણ કરવું.) જેણે આસન નક્કી કરી રાખ્યું નથી તેને, (કારણ કે વારંવાર એક સ્થાનથી બીજે
સ્થાને જવાથી જીવને વધ થાય) અનેક આસન સેવનારને, સંથારે, પાત્ર આદિને તડકામાં નહીં મૂકનારને, ઈર્યા આદિ સમિતિને વિષે અનુપયુકતને, જેને પડિલેહણ કરવાની ટેવ નથી એટલે દષ્ટિ વડે રજોહરણ આદિથી પ્રમાર્જન કરવાની ટેવ નથી તેને–એટલે તેવા પ્રકારના સ્વરૂપવાળા ( આચરણવાળા) સાધુને સંયમ મુશ્કેલીથી આરાધના થાય તેવું થાય છે. પ૩.
અનાદાન આદાન કહીને હવે અનાદાન કહે છે. શય્યા, આસનનું ગ્રહણ કરવું, એક હાથ ઉંચી અને નિશ્ચલ શગ્યા રાખવી તેમજ પક્ષમાં એક વાર સપ્રયેાજન શય્યાની કાઠી ઉપર બંધ બાંધવા તેથી કર્મનું તેમજ દેષનું અનાદાન એટલે તેવા કારણને અભાવ છે. તે હવે પ્રકટ કરી દેખાડે છે. જેણે આસન અને શય્યા ગ્રહણ કરેલ છે તેને, જેને એક હાથ ઉંચી અને નિશ્ચલ શય્યા છે
Page #554
--------------------------------------------------------------------------
________________
નવમ વ્યાખ્યાન.
૪૪૧ તેને, પ્રજનપૂર્વક કાઠી ઉપર બંધ બાંધે છે તેને, જેને મિત એટલે નક્કી કરેલું છે આસન તેને, વસ્ત્ર આદિને જે તડકામાં મૂકે છે તેને, ઈર્યો આદિ સમિતિને વિષે ઉપગવાળાને તેમજ વારંવાર પડિલેહણ કરવાની એટલે પ્રમાવાની જેને ટેવ છે તેને એટલે આવા પ્રકારના સાધુને તે તે પ્રકારે સંયમ સુખે કરીને આરાધના થાય તેવું થાય છે. ૫૪.
ઠલ્લા માત્રા વિષે ૨૦ ચોમાસું રહેલ સાધુ સાધ્વીઓને ઠઠ્ઠા, માત્રાની ત્રણ જગ્યા કપે છે. જે કાંઈ પણ સહન કરી શકે નહીં (વેગ રોકી શકે નહીં) તેને ત્રણ જગ્યા અંદર રાખવી. જે સહન કરી શકે તેને ત્રણ જગ્યા બહાર રાખવી. દૂર જવામાં અડચણ આવે તે મધ્યભૂમિ રાખવી, તેમાં પણ અડચણ આવે તે નજીકની ભૂમિ રાખવી. એ પ્રમાણે આસન્ન, મધ્ય અને દૂર એ ત્રણ પ્રકારની ભૂમિ છે તેને પડિલેહવી. જે પ્રમાણે ચોમાસામાં કરવામાં આવે છે તે પ્રમાણે શિયાળા અને ઉનાળામાં કરવામાં આવતું નથી, તેનું કારણ છે પૂજ્ય ! શું છે?” એ પ્રમાણે શિષ્ય પ્રશ્ન કર્યો છતે ગુરૂ કહે છે કે માસામાં પ્રાયે કરીને જીવ જેવાં કે શંખનક, ઇંદ્રગોપકૃમિ આદિ, તૃણ (એ પ્રસિદ્ધ છે), બીજ જેવાં કે તે તે વનસ્પતિના નવા ઉત્પન્ન થયેલા અંકુર, પનક એટલે ફુલણ તેમજ બીજમાંથી ઉત્પન્ન થયેલ હરિત એ સર્વે પુષ્કળ થાય છે.” (તેથી ચોમાસા માટે ખાસ કહેવામાં આવેલ છે.) પ પ.
૨૧ ચોમાસું રહેલ સાધુ સાધ્વીને ત્રણ માત્રા (પાત્ર) લેવાં કપે છે. તે આ પ્રમાણે–એક ઠલ્લાનું, બીજું મૂત્રનું અને ત્રીજું લેમ્બનું. માત્રુ (પાત્ર) ન હોવાથી વખત વીતી જવાને લીધે ઉતાવળ કરતાં આત્મવિરાધના થાય તથા વરસાદ વરસતે હેય તો બહાર જવામાં સંયમવિરાધના થાય. ૫૬.
Page #555
--------------------------------------------------------------------------
________________
૪૨
શ્રી ૯૫સત્ર-
લાચ વિષે
૨૨ ‘ધ્રુવા સ્રોબો ૩ નિબાળ, નિશ્વ ચેરાળ વાસાવાતાનુ એટલે જિનકલ્પીને નિર ંતર અને સ્થવિકલ્પીને ચતુર્માસમાં નિત્ય લેાચ કરાવવા. એ વચનથી ચામાસુ` રહેલ સાધુ સાધ્વીને અસાડ ચતુર્માસ પછી લાંબા કેશ તે દૂર રહેા, પરંતુ ગાયના રૂવા સરખા પણુ કેશ રાખવા કપે નહીં. તેથી તે રાત્રિ એટલે ભાદ્રપદ સુદિ પાંચમની રાત્રિ અને હાલ સુદિ ચાથની રાત્રિ ઉલ્લુ ઘવી જોઇએ નહીં. તે પહેલાં જ લચકરાવવા જોઇએ. તેના આ ભાવ છે. જો સમથ હાય તા ચામાસામાં હંમેશાં લેચ કરાવવા. જો અસમર્થ હાય તા તે રાત્રિ ( ભાદ્રપદ સુદ્ધિજની રાત્રિ ) ઉલંધવી જોઈએ નહીં. પયુ ષણા પ માં લેાચ વિના અવણ્યે કરીને પ્રતિક્રમણ કરવુ કલ્પે નહીં, કારણ કે કેશ રાખવાથી અપકાયની વિરાધના થાય છે અને તેના સ ંસર્ગથી જીઆની ઉત્પત્તિ થાય છે અને કેશ ખણતાં થકા તે જીઓના વધ થાય છે અથવા માથામાં નખ વાગે છે, જે અસ્ત્રાથી અથવા કાતરથી મુંડન કરાવે તા આજ્ઞાભંગ માર્દિ દ્વેષા થાય છે, સંયમ અને આત્માની વિરાધના થાય છે, આને વધુ થાય છે, હજામ પશ્ચાત્કર્મ કરે છે અને શાસનની અપભ્રા જના થાય છે તેથી લાચજ શ્રેષ્ટ છે. જો કોઇ લેાચ સહન ન કરી શકે, અથવા લેાચ કરવાથી કાઈને તાવ આદિ આવી જવા સભવ હાય અથવા ખાળક હાવાથી રડે અથવા તેથી ધમ ત્યજી દે તે તેણે લેાચ કરવા નહીં. સાધુએ ઉત્સથી લાચ કરવા જોઈએ અને અપવાદથી ખાલ, ગ્લાન આદિએ મુંડન કરાવવુ જોઇએ. તેમાં પ્રાચુક જલવડે માથાને ધેાઈને પ્રાસુક પાણીથી નાપિત ( હજામ) ના હાથ પણ ધાવરાવવા. જે * હજામ હજામત કર્યાં પછી હાય, વસ્ત્ર, શસ્રદિ ધાવે ધસે તે પશ્ચાત્ક
Page #556
--------------------------------------------------------------------------
________________
નવમ વ્યાખ્યાન.
૪૩
અસ્ત્રાથી (મુંડન) કરાવવાને અસમર્થ હોય અથવા જેના માથામાં ગુંબડાં આદિ થયેલ હોય તેના કેશ કાતરવા ક૯પે. (પંદર પંદર દિવસે શય્યાના બંધ છુટા કરવા અને પ્રતિલેખવા જોઈએ અથવા સર્વ કાલ પંદર પંદર દિવસે આપણું પ્રાયશ્ચિત્ત લેવું જોઈએ. ચોમાસામાં વિશેષ કરીને લેવું જોઈએ.+) જે સહન ન કરી શકે તેણે મહીને મહીને મુંડન કરાવવું. જે કાતર. વડે કેશ કતરાવે તો પંદર પંદર દિવસે ગુપ્ત રીતે કતરાવવા. મુંડન કરાવવાનું અને કરાવવાનું પ્રાયશ્ચિત્ત નિશીથમાં કહેલ યથાસંખ્ય લઘુ ગુરુ માસ૫ જાણવું ચ છ માસે કર, પણ સ્થવિરક૯પી સાધુઓમાં સ્થવિર એટલે વૃદ્ધ હોય તેણે ઘડપણથી જર્જરિત થવાને લીધે તથા આંખનું રક્ષણ કરવાને માટે એક વર્ષે લેચ કરાવો અને તરૂણે ચાર માસે લોચ કરાવે. પણ,
વચનશુદ્ધિ ર૩ ચોમાસું રહેલ સાધુ સાધ્વીને આગળ એટલે પર્યુષણ પર્વ પછી કલેશ ઉપજાવે તેવું વચન બોલવું કપે નહીં. જે સાધુ અથવા સાધ્વી ફ્લેશ કરાવે એવું વચન બોલે તેને આ પ્રમાણે કહેવું જોઈએ. “હે આર્ય! તમે આચાર વિના બેલે છો, કારણ કે પયુંષણના દિવસ પહેલાં અથવા તેજ દિવસે જે કલેશકારી વચન ઉત્પન્ન થયેલ (બેલેલ) તે તે પર્યુષણામાં ખમાવ્યું અને હવે જે પર્યુષણ પછી કલેશકારી વચન બોલે છે તે આ અનાચાર છે.” એ ભાવ જાણુ. આ પ્રમાણે નીવાર્યા છતાં જે સાધુ અથવા સાધ્વી પર્યુષણ પછી કલેશકારી વચન બોલે તેને તંબલીના પાનના દ્રષ્ટાંતથી સંઘ બહાર કરવા. જેમ તળી સડેલ પાનને બીજાં પાન નાશ કરવાના ભયથી કાઢી નાખે છે તેવી રીતે અનંતાનુબંધી ક્રોધવાળે સાધુ પણ વિનષ્ટજ
+ આટલી શયા સંબંધી હકીકત કેશલોચના વિષયમાં વચ્ચે કેમ આવી તે સમજાતું નથી. = ભુરમુંડને લઘુમાસને કતરાવનારને ગુરુ માસ.
Page #557
--------------------------------------------------------------------------
________________
શ્રી કપત્રછે એમ ધારીને તેને દૂર કરે. એ ભાવ જાણવો. વલી બીજે પણ બ્રાહ્મણનો દષ્ટાંત છે. પેટ નગરને વાસી રૂદ્ર નામે બ્રાહ્મણું વર્ષીકાલે ખેતર ખેડવા માટે હળ લઈને ખેતરે ગયા. હળને વહન કરતાં તેને ગળીએ બળદ બેસી ગયો. પાણાથી મારતાં છતાં પણ જ્યારે તે ઉક્યો નહીં ત્યારે ત્રણ કયારાનાં માટીનાં ઢેફાંથી મારતાં મારતાં તે માટીનાં ઢેફાં વડે તેનું મુખ ઢંકાઈ ગયું અને શ્વાસ રૂંધાઈ જવાથી તે મરણ પામ્યા. પછી તે બ્રાહ્મણ પશ્ચાત્તાપ કરતો મહાસ્થાને જઈને ત્યાં પિતાનો વૃત્તાંત કહેતાં (બીજા) બ્રાહ્મણોએ પૂછ્યું કે “તું હજુ ઉપશાંત થયા કે નહીં ?” ત્યારે “હજુ પણ મને ઉપશાંતિ થઈ નથી” એમ કહેતાં તેને બ્રાહ્મણોએ પંકિત ( જ્ઞાતિ ) બહાર કર્યો. એવી રીતે વાર્ષિક પર્વમાં કોપ ઉપશાંત નહીં થવાને લીધે જે સાધુ આદિએ ખમતખામણ ન કર્યો હોય તેને સંઘ બહાર કરવા. ઉપશાંતમાં ઉપસ્થિત થયો હોય તેને મૂળ પ્રાયશ્ચિત્ત આપવું. ૫૮.
ખમતખામણાં ૨૪ ચોમાસું રહેલ સાધુ સાધ્વીને આજેજ એટલે પયુંષણાને દિવસે જ ઉંચા શબ્દવાળે તથા કડવાશ ભરેલ એટલે જકાર મકા૨ આદિપ કલહ થાય તો નેહાના મોટાને ખમાવે. જે કે મોટાએ અપરાધ કર્યો હોય તે પણ વ્યવહારથી નાને મેટાને ખમાવે. હવે જે ધર્મ નહીં પરિણમવાથી નાના મોટાને ન ખમાવે તે શું કરવું ? તે કહે છે-મે નાનાને ખમાવે, પિતે ખમે અને બીજાને ખમાવે, પિતે ઉપશાંત થાય અને બીજાને ઉપશાંત કરે. સુમતિપૂર્વક( રાગ-દ્વેષના અભાવપૂર્વક) સૂત્ર અને અર્થ સંબંધી સંપૃચ્છના અથવા સમાધિપ્રશ્ન પુષ્કલ થવા જોઈએજેની સાથે કડવાશ ભરેલે કલહ થયેલ હોય તેની સાથે નિર્મળ મનથી વાતચીત આદિ કરવું જોઈએ એ
* શાંતિ થાય તેવી અનેક શાસ્ત્રાદિની વાત કરવી જોઈએ.
Page #558
--------------------------------------------------------------------------
________________
નવમ વ્યાખ્યાન.
૪૪૫ ભાવ છે હવે એમાં જે એક ખમાવે અને બીજે ન ખમાવે તે ક રસ્તો લે તે કહે છે. જે ઉપશમે છે તેની આરાધના થાય છે. જે ઉપશમ નથી તેની આરાધના થતી નથી, તેથી તેિજ ઉપશમિત થવું. “હે પૂજ્ય ! તે શા કારણથી?” એ પ્રમાણે શિષ્ય પૂછયે છતે ગુરૂ કહે છે કે-શ્રમણપણુ–સાધુપણું છે તે ઉપશમપ્રધાન છે. અહીં દષ્ટાંત કહે છે કે સિંધુ–સૈવીર દેશને અધિપતિ અને દશ મુકુટબદ્ધ રાજાએથી સેવા ઉદયન નામે રાજા, વિદ્યુમ્ભાલી દેવતાએ આપેલી એવી શ્રી વીર પ્રભુની પ્રતિમાની પૂજાથી નીરોગી થયેલા ગંધાર શ્રાવકે આપેલી ગેળીના ભક્ષણ કરવાથી જેનું રૂપ અદ્દભુત થઈ ગયું છે એવી સુવર્ણગુલિકા નામે દાસીને દેવાધિદેવની પ્રતિમા સહિત હરણ કરનાર અને ચદ રાજાઓથી સેવાતા માલવ દેશના ચંડપ્રત નામે રાજાને દેવાધિદેવની પ્રતિમા પાછી લાવવા માટે ઉત્પન્ન થયેલા સંગ્રામમાં બાંધીને પાછા આવતાં દશપુર નગરમાં ચોમાસું રહે. વાર્ષિક પર્વને દિવસે રાજાએ પોતે ઉપવાસ કર્યો. રાજાએ હુકમ કરેલા રસોયાએ ભેજન માટે ચંડપ્રદ્યોતને પૂછ્યું. ત્યારે વિષની બીકથી “હું શ્રાવક છું તેથી મને પણ આજે ઉપવાસ છે” એમ કહો છતે “આ ધૂર્ત સાધમિકને પણ ખમાવ્યા વગર મારું પ્રતિકમણ શુદ્ધ થશે નહીં.” એમ ઉદયન રાજાએ ધારીને તેનું સર્વસ્વ પાછું આપીને અને તેના કપાલ ઉપર લખાવેલા “મારી દાસીને પતિ ” એ અક્ષરો આચ્છાદન કરવા માટે પિતાને મુકુટપટ્ટ આપીને શ્રી ઉદયન રાજાએ ચંડ પ્રોતને ખમા. અહીં શ્રી ઉદયન રાજાનું તેના ઉપશાંતપણાથી આરાધકપણું જાણવું. | કઈ વખતે બંનેનું આરાધકપણું હોય છે. તે આ પ્રમાણે– એક વખત વૈશાખી નગરીને વિષે સૂર્ય અને ચંદ્ર પિતાનાં
Page #559
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્પસૂત્ર
વિમાન વડે શ્રી વીર પ્રભુને વાંદવાને આવ્યા. ચંદના સાથ્વી દક્ષપણને લીધે અસ્તસમય જાણીને પિતાને સ્થાને ગયાં, અને મૃગાવતી સૂર્ય ચંદ્રના જવાથી અંધકાર ફેલાયે છતે રાત્રિ જાણીને બીતી થકી ઉપાશ્રયે આવી અને ઈપથિકી પ્રતિક્રમીને, સૂતેલાં એવાં ચંદના સાધીને “મારો અપરાધ ક્ષમા કરે.” એમ કહેવા લાગી ત્યારે ચંદનાએ પણ “હે ભદ્રે ! તારા જેવી કુલીનને આમ કરવું તે યુક્ત નથી. એ પ્રમાણે કહ્યું. તેણુએ ઉત્તરમાં કહ્યું કે “ફરીથી આમ કરીશ નહીં' એમ કહીને પગે પડી. એટલામાં ચંદના સાધ્વીને ઉંઘ આવી ગઈ અને મૃગાવતીને તે પ્રકારે ખમાવતાં કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. પછી કોઈ સર્પ નજીક આવવાથી ચંદનાને હાથ ઉંચે લેવાના બનાવથી ચંદના સાથ્વી જાગી ગયાં અને કેવી રીતે સર્પ જાણ્યા એમ પૂછતાં ચંદનાએ મૃગાવતીને કેવળજ્ઞાન થયેલું જાણીને તેણને ખમાવતાં પોતે પણ કેવળજ્ઞાન મેળવ્યું. તેથી આવી રીતે મિથ્યાદુકૃત દેવું જોઈએ, પણ કુંભાર અને ક્ષુલ્લકના દwતે દેવું ન જોઈએ. તે કુંભાર અને ક્ષુલ્લક દષ્ટાંત આ પ્રમાણે છે-(કુંભારનાં) હાંડલાં કાણું કરતાં કઈ એક ક્ષુલ્લક (ચેલા) ને કુંભાર જ્યારે નિવારતે ત્યારે તે મિથ્યાદુકૃત તે, પણ તે હાંડલા કાણાં કરતો અટકતે નહીં, તેથી કાંકીવડે ચેલાના કાન મરડતાં (મસળતા) કુંભારે પણ “હું દુખ પામું છું” એમ તે ચેલે વારંવાર કહ્યું તે પણ ફગટ મિથ્યાદુકૃત આપ્યું. ૫૯.
ત્રણ ઉપાશ્રય ૨૫ ચોમાસું રહેલ સાધુ સાધ્વીને ત્રણ ઉપાશ્રય ગ્રહણ કર વા કપે છે. તે આ પ્રમાણે-જંતુસંસતિ આદિના ભયથી તે ત્રણ ઉપાશ્રયમાં બે ઉપાશ્રયને વારંવાર પ્રતિલેખવા (જેવા) જે. એ. સાઈજજ ધાતુ આસ્વાદનના અર્થમાં વપરાય છે, તેથી જે ઉપાશ્રય ઉપભેગમાં આવતા હોય તે સંબંધી પ્રમાર્જના કરવી.
Page #560
--------------------------------------------------------------------------
________________
નવલ વ્યાખ્યાન.
૪૪૭
એટલે જે ઉપાશ્રયમાં સાધુઓ રહે છે તેને પ્રાત:કાલે પ્રમાજે છે, ફરી જ્યારે સાધુએ વહેારવા જાય ત્યારે પ્રમા છે. અને ફ્રી ત્રીજા પહેારને અતે પ્રમા છે. એમ ત્રણ વાર પ્રમાજે છે. રૂતુબધે એટલે ચામાસા સિવાય એ વાર પ્રમાર્જે છે. જ્યારે ( ઉપાશ્રય જીવથી ) અસ ંસકત હાય ત્યારના આ વિધિ છે અને સ ંસકત હાય તેા વાર વાર પ્રમા૨ે છે. બાકીના બે ઉપાશ્રયને હમેશાં નજરથી જોવે છે, પણ તેમાં મમત્વ કરતા નથી અને ત્રીજે દિવસે પાદપ્રી છનથી પ્રમા૨ે છે. તેથી વેવિયા હિન્ડ્રે એમ કહેવુ છે. ૬૦.
અન્યતર દિશા
૨૬ ચામાસુ રહેલ સાધુ સાધ્વીને અન્યતર દિશા એટલે પૂર્વ આદિ દિશાને અને અનુદિશા એટલે અગ્નિ માદિ વિઃિશાના અવગ્રહ કરીને અમુક દિશા અથવા વિદિશામાં હું જાઉં છું એમ બીજા સાધુઓને કહીને ભાત પાણી વહેારવા જવું કેપે છે. હે પૂજ્ય ! તે શા હેતુથી ?’ એમ શિષ્યે પૂયે છતે ગુરૂ કહે છે કે ચામાસામાં પ્રાયે કરીને સાધુ ભગવંત તપયુકત રહે છે; તેમજ પ્રાયશ્ચિત્ત વહન કરવાને અર્થે કે સંયમને અર્થે છઠ્ઠું આદ તપ કરનારા હાય છે. તે તપસ્વીએ તપને લીધે દુળ તથા કુશ મ ંગવાળા હાય છે તેથી થાક લાગ્યાશ્રી કદાચિત્ મૂર્છા આવે અથવા પડી જાય તે તજ દિશા અથવા અનુદિશામાં, ઉપાશ્રયમાં રહેલ સાધુ ભગવત સાર કરે (શેાધ કરે ). જે કહ્યા વિના ગયેલ હાય તેના શી રીતે શેાધ કરે ?’ ૬૧.
૨૭ ચામાસુ રહેલ સાધુ સાધ્વીને વર્ષોંકલ્પમાં ષધ માટે, વૈદ્યને માટે અથવા ગ્લાનની સારવાર કરવા માટે ચાર પાંચ ચેાજન જઈને પણ પાછું આવવું કપે છે, પણ ત્યાં રહેવુ' કલ્પે નહીં. જો પેાતાને સ્થાને આવી શકે તેમ ન હેાય તેા તેની વચ્ચે પણ આવીને રહેવું કપે, પણ ત જગ્યાએ રહેવુ ન ક૨ે. કારણ
Page #561
--------------------------------------------------------------------------
________________
૪૪૮
શ્રી કલ્પસૂત્રકે ત્યાંથી નીકળી જવાથી વિચારનું આરાધન થાય છે. જ્યાં જવાથી જે દિવસે વષકલ્પ આદિ મળી ગયેલ હોય તે દિવસની રાત્રિ ત્યાં રહેવું ન ક, નીકળી જવું કલપે, તે રાત્રિ ઉa. ઘવી ક૯પે નહીં. કાર્ય થયે છતે તુરતજ બહાર નીકળીને રહેવું એ ભાવ જાણ. ૨.
ઉપસંહાર ૨૮ એ પ્રમાણે પૂર્વે કહેલ સાંવત્સરિક ચોમાસા સંબંધ સ્થવિરક૯૫ને યથાસૂત્ર (એટલે સૂત્રમાં જે પ્રમાણે કહેલ છે તે પ્રમાણે કરવું, પણ સૂત્રવિરૂદ્ધ કરવું નહીં) અને યથાકલ્પ (એટલે અહીં જે પ્રમાણે કહેલ છે તે પ્રમાણે કરવું તે કહ૫ અને તેથી બીજી રીતે કરવું તે અક૯૫) કરતાં (આચરતાં) જ્ઞાનાદિ ત્રયરૂપ માર્ગ તે યથામાર્ગને યથાતથ્ય એટલે સત્ય વચનાનુસારે અને સમ્યક્ પ્રકારે મન, વચન અને કાયાએ કરીને સ્પશીને એટલે સેવીને, પાળીને એટલે અતિચારથી રક્ષણ કરીને, વિધિપૂર્વક કરવાવડે ભાવીને, યાવજજીવ આરાધીને, બીજાને ઉપદેશ કરીને, યક્ત કરણપૂર્વક આરાધીને એટલે જિનેશ્વરે ઉપદેશ કર્યા મુજબ જેમ પૂર્વે પાળે તેમ પછી પણ પાળીને કેટલાએક શ્રમણ નિર્ગથે તેની અતિ ઉત્તમ પાલના વડે તેજ ભવે સિદ્ધ (કૃતાર્થ) થાય છે, કેવલજ્ઞાને કરીને બેધ પામે છે, કર્મરૂપી પાંજરાથી મુક્ત થાય છે, કર્મકૃત સર્વ તા૫ના ઉપશમથી શીતળ થાય છે અને શરીર તથા મન સંબંધી સર્વ દુઃખને અંત આપે છે. કેટલાએક તેની ઉત્તમ પાલના વડે બીજે ભવે સિદ્ધ થાય છે–ચાવત શરીર તથા મન સંબંધી સર્વ દુઃખને અંત કરે છે. કેટલાએક તેની મધ્યમ પાલનાવડે ત્રીજે ભવે યાવત શરીર મન સંબંધી સર્વ દુ:ખને અંત કરે છે. (કેટલાએક) જઘન્ય આરાધના વડે પણ સાત આઠ ભવ તે અતિક્રમે જ નહીં એટલે સાત આઠ ભવે તે અવશ્ય ક્ષે જાય એ ભાવ જાણો. ૬૩.
Page #562
--------------------------------------------------------------------------
________________
નવમ વ્યાખ્યાન.
૪૪૯ તે કાળે એટલે ચેથા આરાને છેડે અને તે સમયે એટલે શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુ રાજગૃહ નગરને વિષે સમવસર્યા તે અવસરે ગુણશેલ નામના ચિત્યને વિષે ઘણુ સાધુ, ઘણું સાધ્વી, ઘણા શ્રાવક, ઘણી શ્રાવિકા, ઘણા દે અને ઘણી દેવીઓની મધ્યે રહા (બેઠા) થકા (પણ પ્રચ્છન્નપણે ખુણામાં રહીને નહીં એ ભાવ જાણ.) આ પ્રમાણે કહ્યું, આ પ્રમાણે વચનયોગ વડે ભાખ્યું, આ પ્રમાણે ફળ કહેવાવડે કરીને જણાવ્યું. આ પ્રમાણે પ્રરૂપ્યું એટલે દર્પણની જેમ શ્રોતાના હૃદયમાં સંક્રમાવ્યું અને પર્યુષણુકલપના તે અધ્યયનને અર્થ એટલે પ્રયોજન સહિત (પણ પ્રયજન વિના નહીં), હેતુ સહિત (હેતુ એટલે નિમિત્ત: જેમકે ગુરૂને પૂછીને સર્વ કરવું તે શા હેતુથી? કારણ કે આચાર્યો પ્રત્યપાય જાણે છે ઈત્યાદિ હેતુ છે તે સહિત), કારણ સહિત (કારણ એટલે અપવાદ: જેમકે “ તરસ લાખ અડચણે તેને કપે ઈત્યાદિ કારણ સહિત), સૂત્ર સહિત, અર્થ સહિત, બંને (સૂત્ર અને અર્થ) સહિત, વ્યાકરણ સહિત (એટલે પૂછેલા અર્થને કહેવા સહિત) વારંવાર ઉપસ્યું. એ પ્રમાણે હું કહું છું એમ શ્રી ભદ્રબાહુ સ્વામી પોતાના શિષ્ય પ્રત્યે કહેતા હવા. એ પ્રમાણે શ્રી પર્યુષણ કલ્પ નામે દશાશ્રુતસ્કંધનું આઠમું અધ્યયન સંપૂર્ણ થયું.
એ પ્રમાણે જગદ્ગુરૂ ભટ્ટારક શ્રી હીરવિજય સૂરીશ્વરના શિષ્યરત્ન મહોપાધ્યાય શ્રી પ્રતિવિજય ગણિના શિષ્ય ઉપાધ્યાય શ્રી વિનયવિજય ગણિએ રચેલી કહ૫સુબાધિકાને વિષે સામાચારી વ્યાખ્યાન સંપૂર્ણ થયું અને સામાચારી વ્યાખ્યાન નામે આ ત્રીજે અધિકાર પણ સમાપ્ત થયે. શુભ ભવતુ !
२९
આ પ્રમાણે જ
લવિય
ને વિષે સામ
રચેલી જ ગણિજય સૂર
Page #563
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ
શ્રી વીર નિંદ્રની પટ્ટપરંપરાને વિષે કટપદ્રુમ સમાન, ઈચ્છિતને આપનાર, સુગંધીએ કરીને ખેંચેલ છે પંડિતરૂપી ભમરાને જેણે એવા, શાસ્ત્રના ઉત્કર્ષથી સુંદર, કુરાયમાન થતી અને વિશાલ છે કાંતિ જેની એવા, ફળને આપનાશ, દેદીપ્યમાન મૂલગુણ છે જેના એવા, હંમેશાં અતિ સારા મનવાળા શ્રીમાન અને દેવોથી પૂજિત શ્રીહીરસૂરીવર થયા. ૧, જેણે દર વર્ષે છ માસ સુધી સમગ્ર પૃથ્વીને વિષે જીવને અભયદાન આપવારૂપ પટલના મિષથી પોતાને યશરૂપી પટહ વગડાવ્યો હતો અને જેના મુખથી શુભ ધર્મોપદેશ સાંભળીને અધર્મરસિક, મ્લેચ્છને અગ્રેસર અને નિર્મલ મતિવાળે અકબર બાદશાહ ધર્મને પામ્યા હતો. ૨. તેની પાટરૂપી ઉંચા ઉદયાચલ પર્વતના શિખર પર
સ્કુરાયમાન કિરણવાળા સૂર્ય સમાન તથા ભવ્ય લોકેને ઈચ્છિત વસ્તુ આપવાને ચિંતામણિ સમાન શ્રી વિજયસેન સૂરિ થયા. જેના શુભ્રગુણથી જ જાણે હેય તેમ સ્વચ્છ મેઘથી વીંટાયેલ પૃથ્વીને ગળે જાણે જેની કીર્તિરૂપી સ્ત્રીને રમવા માટે દડે હોય તેમ શોભતે હતે. ૩ જે અકબર બાદશાહની સભામાં વાણીના વૈભવવડે વાદીઓને જીતીને શોર્યથી આશ્ચર્ય પમાડેલી અને લક્ષમીથી પરિવૃત થયેલી જયશ્રી કન્યાને વર્યા હતા, તેટલા માટે હે મિત્ર ! મનહર તેજવાળા આ (શ્રી વિજયસેન સૂરિ) ની વૃદ્ધ એવી કીર્તિરૂપી સતી સ્ત્રી પતિના અપમાનથી શંકિત મનવાળી થઈને અહીંથી દિગન્ત સુધી ચાલી ગઈ, તેમાં આશ્ચર્ય શું છે? ૪. તેની પાટે બહુ સૂરિઓથી સ્તુત્ય, મુનિઓના નેતા અને સ્વચ્છ ચિત્તવાલા શ્રી વિજયતિલક સૂરિ થયા. શિવનું હાસ્ય, બરફ, હંસ અને હારના જેવી ઉજવલ શોભા છે જેની
Page #564
--------------------------------------------------------------------------
________________
પ્રશસ્તિ વ્યાખ્યાન.
૪૫૧ એવી ત્તિવાળી જેની કીર્તિ ત્રણ જગતમાં વર્તતી હતી. ૫. તેની પાટે રાજાઓના સમૂહવડે જેનાં ચરણકમલ સ્તુતિ કરાયેલા છે એવા, દુ:ખને સમૂહ નાશ કર્યો છે જેણે એવા તથા મુનિઓને વિષે સમર્થ એવા વિજ્યાનંદ સૂરિ જયવંતા વર્તતા હતા અને જે ઉજજવલ મેટા ગુણવડે ગણિને વિષે શ્રેષ્ઠ એવા શ્રી ગૌતમ સ્વામીની સાથે સ્પદ્ધ કરતા હતા, જે લબ્ધિના સમુદ્ર હતા, દહીંના જે ઉત્તલ જેને યશ હતો અને જે શાસ્ત્રરૂપી સમુદ્રના પારને પહોંચેલા હતા. ૬. વળી ખેદ રહિત કિંમરના સમૂહએ ગાયન કરાતું અને જન્મ, જરા તથા મરણને નાશ કરનારૂં તે ગુરૂનું ચારિત્ર સાંભળીને જગતના જીવો યુગલિયાની જેમ વાંછનાની પૂર્ણતાને પામે છે. તેથી કરીને તે જગતના જીવે શ્રેષ્ઠ ગુણગણે કરીને સુંદર આત્માવાળા ગુણરાગીની હજાર ઈચ્છાની વ્યગ્રતાને પામતા હતા. ૭.
વળી શ્રી હીરવિજયસૂરિને બહસ્પતિને જેમ સૂર્ય હતા તેમ શાંત એવા સમવિજય વાચકેન્દ્ર અને સત્કીર્તિવાળા કીતિવિજય નામે બે પ્રધાન અને શુભ શિષ્ય હતા. ૮. જે (કીરિ. વિજય ) ક્ષમાવાનના સાભાગ્ય અને નિર્મળ ભાગ્યને જાણવાને કેણુ સમર્થ છે? અને જગને વિષે જેનું અદ્ભુત ચારિત્ર કેના મનને આશ્ચર્ય પમાડતું નથી ? જેની હસ્તસિદ્ધિએ મૂશિરે મણિઓને પંડિતશિરોમણિ કર્યા છે અને જેના પાદપ્રસાદે હમેશાં ચિંતામણિ રત્ન કરીને ભેદને શિથિલ કરી નાખે છે, જે બાળપણથી જ પ્રસિદ્ધ મહિમાવાળા હતા, વૈરાગીઓને વિષે અગ્રણી હતા, વૈયાકરણીઓને વિષે જે શ્રેષ્ઠ હતા, સામા પક્ષના તાર્કિકથી જે જીતાય નહીં એવા હતા, જે સિદ્ધાંતરૂપી સમુદ્રને મથન કરવાને મંદરાચલ સમાન હતા, જે કવિની કળા-કૌશલ્યની કીર્તિની ઉત્પત્તિવાળા હતા, જે નિરંતર સર્વના ઉપર ઉપકાર કરવામાં રસિક હતા, જે સવેગ (વૈરાગ) ના સમુદ્ર હતા, જે
Page #565
--------------------------------------------------------------------------
________________
૪૫ર
શ્રી કલ્પસૂત્ર
વિચારરવાકર નામે પ્રશ્નોત્તર ગ્રંથ આદિ અદ્ભુત શાસ્ત્રોના બનાવનાર હતા, જે અનેક શાસ્રરૂપી સમુદ્રનું શેાધન કરનારા હુતા અને જે હમેશાં અપ્રમત્ત રહેતા હતા તે સ્કુરાયમાન થતી વિશાળ કીર્ત્તિ વાળા પૂજ્ય કીર્ત્તિવિજય વાચકના વિનયવિજય નામના શિષ્યે કલ્પસૂત્રને વિષે સુબેાધિકા ( નામની ટીકા) રચી. ૯–૧૦–૧૧–૧૨. વળી આ સુબેાધિકાને પંડિત, સવિગ્ન તથા સહૃદય મહાત્માઓને વિષે મુકુટ સમાન શ્રીવિમલહુ વાચકના વંશમાં મુક્તામણિ સમાન, જીતેલી છે. બૃહસ્પતિની બુદ્ધિ જેણે એવા, સત્ર જેની કીર્ત્તિરૂપ ક ર પ્રસાર પામેલા છે, એવા તથા શાસ્રરૂપી કંચનની પરીક્ષામાં કસેટી સમાન શ્રી ભાવિજય વાચકે સ શેાધન કરેલી છે. ૧૩–૧૪. સંવત્ ૧૯૯૬ મા વર્ષે, જ્યેષ્ટ માસના શુકલ પક્ષની દ્વિતીયાને દિવસે ગુરૂવારના રાજ પુષ્ય નક્ષત્રમાં આ યજ્ઞ સફલ ( પૂર્ણ ) થયેા છે. ૧૫. આ વિવૃત્તિ ( સુમેાધિકા ) કરવામાં શ્રી રામવિજય પડિતના શિષ્ય શ્રી વિજયવિબુદ્ધ પ્રમુખની અભ્યર્થના પણ હેતુભૂત જાણવી. ૧૬. જ્યાંસુધી પૃથ્વીરૂપ સ્રી પતાના સમૂહરૂપી શ્રીલવડે પૂર્ણ ગર્ભ, ચલાયમાન થતા ઝાડના સમૂહુરૂપી દવાળા, નિષધગિરિરૂપી કુંકુમથી અદ્ભુત તથા હિંગિરિથી શૈાલતા એવા જ બુદ્વીપ નામના મંગલ સ્થાલને ધારણ કરે છે, ત્યાંસુધી પંડિતાને પરિચિત થયેણી કલ્પસૂત્રની સુબેાધા નામે વૃત્તિ વૃદ્ધિ પામેા. ૧૭. જયાંસુધી જળના એકઠા થતા કહ્વોલની શ્રેણીથી આકુલ થયેલી આકાશગંગા અને ટ્વિગ્સસ્તીએ ઉડાડેલ કમલને વિષે રહેલ પાણીના કણીયાથી નાશ પામ્યા છે શ્રમ જેને એવુ ન્યાતિશ્ર્વક અનુક્રમે આકાશ અને પૃથ્વી ઉપર કાયમ ભ્રમણ્ કરે છે, ત્યાંસુધી વજ્રનાએ આશ્રિત કરેલી આ કલ્પસૂત્રની વૃાત્ત વૃદ્ધિ પામી. ૧૮.
સમા સ
Page #566
--------------------------------------------------------------------------
________________
IIIIIIIIIIII
નવીન
પુસ્તકે
નવીન
1.
ઇ .
ના
Triા
e વ્હી
૧ ચંદરાજા રાણી ગુણવળી અને ક્રૂર રાણું વીરમતીનું સચિત્ર ચરિત્ર
કિંમત રૂા. ૨-૮-૦ ૨ મહાન આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકર ચરિત્ર
કિંમત રૂા. ૧-૮-૦૨ ૩ જ્ઞાનદીપ ભાષાંતર કિં. રૂા. ૩-૦-૦ ૪ ઇસ્લામના એલીયા કિં. રૂા. ૦–૮–૦ ૫ ઉમેદ અનુભવ સચિત્રકિંરૂા. ૧–૪–૦ ૬ જૈન મહાભારત સચિત્ર
કિ. રૂા. ૩-૦-૦ લખે – મેઘજી હીરજી બુકસેલર પ૬૬ પાયધુની
મુંબઈ
=
=
=
==
=
=
=
==
=
===
=
-:IIIII
પુસ્તકો
પn= IIIIIIIIIIIIIIIII
Page #567
--------------------------------------------------------------------------
________________
વર્તમાન જૈન સાહિત્યના
અપૂર્વ ગ્રંથો. શ્રી મહાવીરજીવન વિસ્તાર સચિત્ર.
(મનુષ્ય માત્રના આત્માને ઉદ્ધાર કરનાર મહાન આદર્શ ગ્રંથ)
આ ભારતભૂમિમાં આજથી ૨૫૦૦ વર્ષ ઉપર થઈ ગયેલા જૈન ધર્મના મહાનમાં મહાન પ્રવર્તક શ્રી મહાવીરદેવ. આ જૈનમહાવીર દેવનું કહે કે જગત્ના પેગમ્બરોમાંના એક મહાનમાં મહાન પૈગબર” નું જીવન ચરિત્ર જાણવા માટે દુનીઆમાં મનુષ્યો આતુર હોય તેમાં નવાઈ નથી. પણ દિલગીરી સાથે જણાવવું પડે છે કે તેમના ભક્તોએ કે એતિહાસીક શોધખોળ કરનારાઓએ તેમનું જીવનવૃતાંત મેળવવા માટે પ્રયત્ન કર્યો નથી અને તેના અભાવે આજે આ મહાન પુરૂષના આદર્શને લાભ જગતનાં મનુષ્ય લઈ શક્યા નથી. પણ વર્તમાનમાં આ મહાન પુરૂષનું જીવનચરિત્ર જાણીતા લેખક રા. રા. સુશીલ તૈયાર કરી તેનું નામ શ્રી મહાવીર જીવન વિસ્તાર આપી, જાણીતા બુકસેલર મેસર્સ મેઘજી હીરજીની મારફતે પ્રગટ કરાવેલ છે. આ ગ્રંથ માટે મહાત્મા ગાંધીજી અને જાહેર પત્રએ સારા અભિપ્રાયે આપેલ છે.
મૂલ્ય રૂા. ૨-૦-૦ મેઘજી હીરજી બુકસેલર
પ૬૬ પાયધૂનીમુંબઈ.
Page #568
--------------------------------------------------------------------------
________________
પુણ્ય પ્રભાવ સચિત્ર.
' યાને સમરાદિત્ય કેવળી ચરિત્ર,
તેને માટે પ્રસિદ્ધ જૈન ઇતિહાસકાર–મુનિમહારાજ
શ્રી જિનવિજયજીને અભિપ્રાય. [ રૂપીયા ૫૦ ને ગ્રંથ રૂપીઆ અઢીમાં. ]
(“શ્રી મહાવીર ” પત્ર અંક બારમામાંથી.) પ્રકાશક-મેઘજી હીરજી જૈન બુકસેલર, પાયધુની મુંબઈ. પૃષ્ઠ સંખ્યા, ૬૦૮, પાકુ પુથું મૂલ્ય પાંચ રૂપીઆ.
જૈન સમાજની સુરૂચિને પોષવા સારૂ ભાઈ મેઘજી હી. રજીએ જુના સાહિત્યને નવા રૂપમાં મુકવા માટે જે માર્ગ લીધો છે તે ઇચ્છવાયેગ્ય છે. નવી પ્રજાને જૂના રાસાઓ વાંચવા જેટલે અવકાશ કહે કે રસ કહે, તે હવે રહ્યો નથી. તેમનાં માટે જૂના રાસાઓને જે નવી શૈલીમાં ભેજી અંતરંગ–બહાંગ આકર્ષક બનાવી તેમના હાથમાં મુકવામાં આવે તે તેઓ તેને લાભ રસપૂર્વક લઈ શકે, એવા હેતુથી સ્મરણાવશેષ થએલા પાલીતાણુ વિલા પ્રસારક વગે પ્રાચીન પદ્યમય જૈન કથાઓને નવી ગદ્યશૈલીમાં વાર્તારૂપે ગોઠવી છપાવવાનો પ્રશંસનીય ઉ૫. કમ કર્યો હતો, તેણે જ છપાવેલા સમાદિત્ય ચરિત્રની ભાઈ મેઘજીએ આ પુનરાવૃત્તિ કાઢી છે અને તેને કેટલાક પ્રાસંગિક ચિત્રોથી સચિત્ર બનાવી છે. કદ જોતાં પુસ્તકની કિંમત કંઈક વધારે લાગે છે ખરી; પરંતુ આગળના શ્રાવકા ૫૦ રૂપિઆ ખચીને પણ જે સમરાદિત્ય ચરિત્ર મેળવી શકતા ન હતા, તે દષ્ટિએ આજે આવી રીતે અઢી રૂપિયામાં મળતું આ ચરિત્ર મધું ન કહેવાય.” પણ અનહદ સસ્તામાં સસ્તું જ કહેવાય.
મેઘજી હીરજી બુકસેલર
પદ૬ પાયધુની–મુંબઈ.
Page #569
--------------------------------------------------------------------------
________________
ત્રિકાળદશી શ્રી નરચંદ્ર મહારાજ તથા શ્રી હીરવિજયમહારાજ
પ્રણીત નરચંદ્ર જૈન જ્યોતિષ
અને
જ્યોતિષ હીર. કિસ્મત રૂ. ૩-૦-૦ (પિરટેજ વી. પી. ખર્ચ જુદું.).
તમારે કોઈ જોષીના ઓશીયાળા રહેવાની હવે જરૂર નથી, કારણ કે આ ગ્રંથમાં જ્યોતિષ સંબંધી બે સમર્થ આચાર્યોએ અગણિત વિષય ઉપર ભરચક વિવેચન કર્યું છે. સૌથી મોટી ખુબી તે આ ગ્રંથમાં એજ છે કે ઘણું જ્યોતિષીઓ આંખે પાટા બંધાવી ઉંડા કુવામાં ઉતારે છે, તેમ આમાં ઠગાવાની કે છેતરાવાની બીલકુલભીતિ રહેતી નથી. કારણ કે જૈન આચાર્યોની નિસ્પૃહતા, નિર્ભયતા અને નિરાડંબરથી કોણ અજાયું છે તેમને એ તે શું સ્વાર્થ હોય કે લોકોને છેતરવાનું પાપ હારે? ખરેખર નરચંદ્ર મહારાજે અને હીરવિજયસૂરિ મહારાજે કેવળ સંસારીઓના હિતાર્થે જ આ ગ્રંથ રચે છે.
મનુષ્ય ઉપર એક પછી એક નવગ્રહ હંમેશાં સા–માઠાં આવ્યે જાય છે. માઠા ગ્રહમાં માણસ આકુળ વ્યાકુળ બની જાય છે, આમ તેમ દોડાદોડ કરે છે, પણ તેમ ન કરતાં જે જાપ કરવાથી ગ્રહશાન થાય તે જપ કરવાની રીત આ ગ્રંથમાં ખાસ આપેલ છે. ઉપરાંત આ ગ્રંથમાં વર્ષના ચાર સ્તંભને યંત્ર આપે છે, તે પરથી ચાલુ વર્ષ અથવા ગમે તે વર્ષ કેવું નીવડશે તેની પણ સહેજે કલ્પના થઈ શકશે.
મેઘજી હીરજી મુકસેલર.
૫૬૬ પાયધુની મુંબઈ
Page #570
--------------------------------------------------------------------------
________________
૭૭૭૭-
૭૭૭ સ્ત્રી પુરૂષને સાચે સલાહકાર
વિવેક વિલાસ સચિત્ર આજે પાંચમી વાર પ્રકટ થાય છે અને અમારા રજીસ્ટરમાં (. 1 હજાર ગ્રાહકનાં નામ અગાઉથીજ નેંધાઈ ગયાં છે. પરચુરણ ]
ખરીદનારા ભાઈઓએ પહેલી તકે આવી, આ ગ્રંથ જોઈ જ છે અને પસંદ પડે તો તે જ વખતે ખરીદી લેવો. કઈ પુછશે કે આ વખતે
કંઇ ખાસ ખુબી છે ખરી ? ૧ જવાબમાં એટલું જ જણાવવાનું કે પહેલી વાર આવૃત્તિઓ કરતાં છે આમાં મનુષ્યની દશ દશાઓ સચિત્ર, શાસ્ત્રાનુસાર શુકનશાસ્ત્ર
અને યુરોપની ધરાને ધ્રુજાવનાર મહાન નેપાલીયનનું રમલકે શાસ પણ ઉમેરવામાં આવ્યું છે, જેને ઉપયોગ એક વૃદ્ધથી લઈ બાળકે સુદ્ધાં પણ સહેલાઈથી કરી શકશે.
આ ગ્રંથ શુકનશાસ, રાતિશાસ્ત્ર, સામુદ્રિકશાસ, દર્શનશાસ, નીતિશાસ્ત્ર, વિદિકચર્ચા, જ્યોતિશાસ્ત્ર, ઉપ- છે. ( રાંત ધર્મશાસ, આચારવિધિને તો એક મેટે સમુદ્ર છે તે અને તે વાત તો ક્યારનીયે પુરવાર થઈ ચુકી છે.
લગભગ ૫૦૦ પાનાના દળદાર-સુંદર ચિત્રોથી ભરપુર ગ્રંથની કીંમત ઓછામાં ઓછી હોઈ શકે તેટલી જ રાખવામાં આવી છે અર્થાત રૂા. ૩-૯-૦પોસ્ટેજ વિગેરે અલગ. આ ગ્રંથ અમારા ને સિવાય બીજા કોઈ પણ સ્થળે મળી મકશે નહીં.
મેઘજી હરજી બુકસેલર
પ૬૬ પાયધુની–મુંબઈ.. ૭૦૦ ૭૭૭૭૭૦
Page #571
--------------------------------------------------------------------------
________________
ROBE
૦૦૦=
ૐ
૦૦૦૦૦૦૦૦
જૈન જ્યાતિષ શાસ્ત્રના પ્રધાન ગ્રંથ.
ચૌદ પૂર્વાધર શ્રુતકેવળી શ્રી ભદ્રબાહુસ્વામીએ રચેલી.
શ્રી ભદ્રબાહુ સંહિતા.
( સંવાદ રૂપે તૈયાર કરનાર રા. સુશીલ. )
આ દુર્લભ અને અમુલ્ય ગ્રંથમાં સૂર્ય, ચંદ્ર અને ખીજા ગ્રહોની ગતિ સ્થિતિ ઉપરથી આ પૃથ્વી ઉપર કેવી અસર ચાય છે તેનું વિગતવાર સ્પષ્ટિકરણ કરવામાં આવ્યું છે. વીજળી, વરસાદ, ઉલ્કાપાત અને ખાધા ખારાકીની ચીજોના ભાવ, રૂ વિગેરેની તેજી–મ’દી, વિવિધ સ્વપ્નાના પરિણામ તેમજ ખીજી દૈવી વિદ્યાઓ વિષે એક બાળક પણ સમજી રાકે એવી રીતે વિવેચન કરવામાં આવ્યું છે. લગભગ કેવળી ભગવાન જેટલું અપૂર્વાં જ્ઞાન ધરાવનાર પૂર્વાચાર્યાંની કૃતિ વિષે અભિપ્રાય આપવા એ સાહસજ ગણાય, એમ ધારી અમે તે વિષે મૌનજ રહીએ છીએ.
31
0000
0
આ ગ્રંથ એક ગરીબથી લઇ લક્ષાધિપતિને, એક શ્રાવકથી લઇ મુનિ મહારાજને એક સરખા ઉપયાગી થઇ પડે તેમ છે. કારણકે તેમાં વ્યવહાર અને ખીજી જાણવા જેવી ઘણી વાતાના ખુબ ખુખીથી ખુલાસા કરવામાં આવ્યા છે. કીં. રૂા. ૩-૦-૦ ત્રણ વ્હેલા તે પહેલા.
મેઘજી હીરજી મુસેલર
૫૬૬ પાયધુની—સુબઇ.
coeece6000000
Page #572
--------------------------------------------------------------------------
________________
શ્રી વિજયપ્રભસૂરિ વિરચિત મેઘમાળા વિચાર
T
આખા વરસને આધાર ચોમાસા ઉપર છે. વેપાર-વણજને આધાર પણ ચોમાસાના નિવડવા ઉપર જ હોય છે. આ ગ્રંથમાં આચાર્ય શ્રી વિજયપ્રભસૂરિએ એકેએક દેશી મહિનામાં વરસાદનું
બંધારણ કેવી રીતે ઘડાય છે, વાયુ-વીજળીને લીધે આ વાદળાં ઉપર કેવી અસર થાય છે તેનું વિગતવાર
અને રહેજે સમજી શકાય તેવું વર્ણન કર્યું છે. આ વેપારીઓ, ખેડુતે અને મુનિવરેએ આ પુસ્તક
એકવાર અવશ્ય વાંચવું જોઈએ. કિંમત માત્ર ૦–૮-૦
મેસર્સ મેઘજી હીરજી.
પ૬૬, પાયધુની–મુંબઈ.
Page #573
--------------------------------------------------------------------------
________________
રાજકુમારી સુદર્શના.
યાને
સમળી વિહાર સચિત્ર.
માટે
પ્રસિદ્ધ જૈન ઇતિહાસકાર મુનિ મહારાજ શ્રી જિનવિજયજીને અભિપ્રાયઃ——
(
· શ્રી મહાવીપત્ર ” અંક ૧૬ મે. )
રાજકુમારી સુદના યાને સમળીવિહાર:(સચિત્ર) માગધી પ્રબંધ ઉપરથી લખનાર-પન્યાસજી શ્રી કેસરવિજયજી ગણિ, પ્રગટ કોં—શા. મેઘજી હીરજી બુકસેલર પાચ્છુની, મુંબઇ ન. ૩. મૂલ્ય રૂા. ૩-૦૦ ( પૃષ્ટ સખ્યા ૬૮ )
“ચિત્રવાળ ગચ્છીય દેવેન્દ્રસૂરિએ બનાવેલી સુદર્શનાચરિત્ર નામે પ્રાકૃત કથાના આધારે વાર્તાના રૂપમાં આ કથાનકની ચાજના કરવામાં આવી છે, કથાનક રોચક અને સરળ ભાષામાં આળેખેલુ હાવાથી સાધારણ વર્ગને વિશેષ રૂચિકર થઇ પડે તેવુ છે. સાથે મુદ્રણકળાના રસિક ભાઇ મેઘજીએ કથાનકને ઉચિત એવાં કેટલાંક ચિત્રાદ્વારા તથા નયનમનહર છપામણી અને અધામણીદ્વારા પુસ્તકની આકર્ષકતામાં આર વધારા કર્યાં છે.
મેઘજી હીરજી બુકસેલર
૫૬૬ પાયધુની—સુંબઇ,
Page #574
--------------------------------------------------------------------------
________________
૭૦૭
રાજપ્રશ્ન. * જૈનધર્મ જૈનદર્શન, અને જૈનનીતિ સંબંધી 1 હજારે પ્રશ્નો અને શંકાઓનાં સમાધાન,
શ્રીમદ રાજચંદ્ર જુદા જુદા વિદ્વાનેને જેનદર્શન સંબંધી જે સચોટ અને અસરકારક ઉત્તર આપ્યા
હતા, તેને આ ગ્રંથમાં બહુ સરસ રીતે સંગ્રહ કર. વામાં આવ્યું છે. જૈનદર્શન અને વેદાન્તદર્શન ઉપરાંત અન્ય દર્શને વિષે પણ ઘણી માહિતી મળી શકે
છે. પ્રશ્નને લગભગ બે હજાર ઉપરાંત છે, અને તેના * જવાબ પણ તેટલાજ વિગતવાર આપવામાં આવ્યા ? છે. તુલનાત્મક અભ્યાસ પદ્ધતિ, ઉદારવિચારસરણી અને નિર્મળ વિવેકદષ્ટિ એ આ ગ્રંથને આત્મા છે. (
એમ કહીએ તે ચાલે, જીજ્ઞાસુઓએ એક વાર તેને | આ ગ્રંથ જરૂર વાંચી જ જોઈએ.
કીં. માત્ર ૧–૪–૦ મેઘજી હરજી બુકસેલર
પ૬૬ પાયધુની–મુંબઈ.
Page #575
--------------------------------------------------------------------------
________________
૧૦
વિવિધ પૂજા સંગ્રહ–સચિત્ર.
વિધિ સાથેના મહાન ગ્રંથ, ભાગ ૧-૨-૩-૪-૫-૬-૭
પંડિત શ્રી વિરવિજયજી કૃત, દેવપાળકવિ કૃત, દેવચદ્રજી કુત, રૂપવિજયજી કૃત, જ્ઞાનવિમલસૂરિ કૃત, ઉત્તમવિજયજી કૃત, વિજયલક્ષ્મીસૂરિ કૃત, સકલચંદ્રજી ઉપાધ્યાય કૃત, મેઘરાજ મુનિ કૃત, યાવિજયજી કૃત, પદ્મવિજયજી કૃત, ધર્મચંદ્રજી કૃત, દીવિજયજી કૃત, આત્મારામજી ફુત, બુદ્ધિસાગરજી કૃત, કુંવરવિજયજી કૃત, વિજયરાજેદ્રસૂરિ કૃત, હુંસવિજયજી કૃત, ગંભીરવિજયજી કૃત, રામઋદ્ધિસાર મુનિ કૃત, વલ્લ્લભવિજયજી કૃત, આદિ મહારાજોની ખનાવેલી પૂજા, ઉપરાંત ચિત્ર:(૧) સમાવસરણ, ( ૨ ) ચક્રેશ્વરી દેવી, (૩) પાકુમાર અને કમઠ ચેાગી, ( ૪ ) પાર્શ્વનાથ, પદ્માવતી, ઇંદ્ર અને ઇંદ્રાણી, ( ૫ ) શત્રુંજય મહિમા ગતિ, ( ૬ ) કંડુરાજા, ( ૭ ) નારકીનાં રંગીન ચિત્રા, ( ૮ ) પદ્માવતી દેવી, ( ૯ ) ચાવીશ તીર્થંકર, નવપદજી, અને ગાતમસ્વામી, ( ૧૦ ) કેશરીયાજી તીર્થ. [૧૧] અષ્ટાપદજી [૧૨] માત્રુજી તીર્થ, [૧૩] પાવાપુરી [૧૪] ચમ્પાપુરી; [ ૧૫ ] સમેતશિખરજી તીર્થ, [ ૧૬ ] મહાવીર ઉપસ, [ ૧૭ ] ચેાગનિષ્ઠ આચાર્ય શ્રી બુદ્ધિસાગ રજી, [ ૧૮ ] તાર ગાજી તીર્થ, [ ૧૯ ] પ્રભાવિક મહાત્મા શ્રી જિનદત્ત દાદા સૂરીશ્વરજી, [ ૨૦ ] શ્રી મહાવીર, ચાદ સ્વપ્ન અને ઋષ્ટ માંગલિક, [ ૨૧ ] ગૌતમસ્વામીજી મહારાજ આદિના ફોટાઓના સંગ્રહથી ભરપુર સુપર—રાયલ સેાળ પેજી; ધૃષ્ટ ૭૭૫ સેાનેરી કપડાનું સુશેાભિત મજબુત પુડું છતાં કિંમત રૂપીઆ અતી. પેલ્ટેજ વી. પી. ખર્ચ જુદું.
હીરજી બુકસેલર
પાયાની—સુખ.
Page #576
--------------------------------------------------------------------------
________________
૧૧
છે,
s'
ebooooooooooooo
Sws ૨૦૦૦૦૦૦૦૦૦૦૦૦આ છે શું જોઈએ? સ્વર્ગ કે નરક?
૦ ૦૦૪ “ કહે નેપોલીયન દેશને, કરવા આબાદાન;
સરસ રીત તે એજ કે દે માતાને જ્ઞાન. ”
સારા ચૂરેપના મહાન ચક્રવર્તી જેવો નેપાલીયન કહી ગયો છે કે જેઓ પિતાના દેશને અને ધર્મને ઉદ્ધાર કરવા હું ઈચ્છતા હોય તેમણે પ્રથમ પિતાની બાલિકાએ કિંવા માતાઅહિ એને સંપૂર્ણ કેળવવી જોઇએ. તેણે પિતાનો જ દાખલ
આપતાં કહેલું કે “મારામાં જે કંઈ જ્ઞાન, શક્તિ અને સ્મૃત્તિ તમે જોઈ રહ્યા છે તે મારા પૂજ્ય માતુશ્રીને જ પ્રભાવ છે.” આ સંસારમાં સ્વર્ગ ઉતારવું કે નરક ઉતારવું, તે આપણું જ હાથમાં છે. માતાઓ અને બહેનને કેળવો એટલે સંસાર સ્વર્ગમય બને અને સંતાને દેવ અને દેવીઓ જેવા બને. તેમને અનાનદશામાં રાખો એટલે વણમાગ્યું નરક ઉતરે અને કલેશમય સંસાર બને.
સ્ત્રીઓને કેળવણું આપવામાં ધુરંધર આચાર્યો અને ઉપદેશકે એકમત છે. અને તે માટે જ તેમણે નીચેનાં પુસ્તકો માતાએ છે અને બહેનના હાથમાં ફરજીયાત મૂકવાની ભલામણ કરી છે – જે ૧ જૈન મહાસતીમંડળ સચિત્ર. ... ... ૧-૪-૦ હું ૨ પતિવ્રતા સતીઓ. ,, ... ... કે .૩–૮–૦.
%e0%65%66%%Ö8%%%%%%%88%
કGa%%
sssssssss)
%
Page #577
--------------------------------------------------------------------------
________________
6666
૨-
૦
છે. ૩ સતી ધર્મ પતિસેવા ભાગ ૧-૨. ... , ૫-૮-૦
૪ સતી આદર્શ જીવનમાળા સચિત્ર. .. ૫ મહિલા મહદય ભાગ ૧ લે સચિત્ર.. ૬ , ભાગ ૨ જો ,.
૭ અનાનુપૂર્વી નકલ ૧૦૦ ના. ... .... ૮ ૮ શ્રી ગૌતમસ્વામીને રાસ સચિત્ર અને
જૈન શારદા પૂજન વિધિ. ૦૨-૦ પ્રભાવના માટે નક્લ ૧૦૦ ના ખાસ. ... ૯ રત્નાકર પચ્ચીશી •• .. ••• ૦-૨૦
પ્રભાવના માટે નકલ ૧૦૦ ના ખાસ. .. ૫-૦-૦ ૧૦ પેકેટ સચિત્ર નવસ્મરણ અને પુણ્યપ્રકાશનું સ્તવન. -- - પ્રભાવના માટે નકલ ૧૦૦ ને ખાસ. .. ૧૧ મહાસતી સુલસા ચંદનબાળા ચરિત્ર સચિત્ર. ..
પ્રભાવના માટે નકલ ૧૦૦ ના. .. મહાસતી મનોરમા અને શેઠ સુદર્શન ચરિત્ર ...
પ્રભાવના માટે નકલ ૧૦૦ ના ખાસ. ... ૧૩ મહાસતી દમયંતિ અને નળરાજા ચરિત્ર સચિત્ર..
પ્રભાવના માટે નકલ ૧૦૦ ના ખાસ. ..
૦-૫
૨૫-૦
મેસર્સ મેઘજી હીરજી. બુકસેલર અને પબ્લીશર.
પ૬૬ પાયધુની–મુંબઈ.
કે
Page #578
--------------------------------------------------------------------------
________________ શ્રી મહાવીર - વેન-વિસ્તાર - રા - રૂશીલ . પ્રારાદ: -એપની દૃીરગી ગુસેન્ટર, વાયુની-મુંaઉં. |