Book Title: Buddhiprabha 1964 06 SrNo 55
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah
Catalog link: https://jainqq.org/explore/522155/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ महावीरायनमः अहम 1R Satdli letnih (athjit ticlesbji) Sie is वालि Page #2 -------------------------------------------------------------------------- ________________ આ એ ઘરનું દૃશ્ય છે કે જ્યાં સ્વ. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી મ. સા. નો જન્મ થયો હતો. આ એ શેરીની ધૂળ છે કે જ્યાં શ્રીમદ્જીએ પિતાનું શૈશવ ગાળ્યું હતું. Page #3 -------------------------------------------------------------------------- ________________ मित्तीमे सन्त्र भूएषु वेरं मज्झं न केणई। અધા જીવો સાથે મારે દેસ્તી છે; દુશ્મની મારે કાઈ સાથે નથી. બુધ્ધિપ્રમ ૧૦ જુન ૧૯૬૪ ગુરુ જયંતિ 1 વરસ ૫: સળંગ લવાજમ એક અંક ૫૫ (ભારત) રૂા. ૫૦૦ પરદેશ રૂા. ૭૦૦ નકલ એક પિયા છુટક તંત્રી : ઈંદિરા શાહ કાર્યાલય C/oધનેશ એન્ડ કાં ૧૯ ૨૧ પીકેટ ક્રોસલેન મુંબઈ-૨ સાદર સમર્પણ. સહતંત્રી : ભગવાન શાહ સ’પાદક : ગુણવંત શાહે જેએના મોંગલ આશીર્વાદથી અમારું જીવન અને કા ઉર્ધ્વ ગતિને પામ્યું છે તે સંત, આત્મગુણ્ દ્રષ્ટા, મહંત, પ્રશાંતમૂતિ, આચાય દેવેશ શ્રીમદ્ કીતિ સાગરસૂરીશ્વરજીના ચરણ કમળમાં આ અક ઇન્દિરા મહ જીવત સાહ Page #4 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય બુદ્ધિપ્રભાના ગત મહાવીર જન્મ કલ્યાણકનાં (તા. ૨૪-૪-૧૯૬૪, અંક ૫૪) પાન ન. ૧૦૨ પર અમે; જુન–૧૯૬૪ની ૧૮ મી તારીખે બુદ્ધિપ્રભાના એક સાથે પપ-પ૬ અંક ભેગા પ્રગટ થશે એવી જાહેરાત કરી હતી પરંતુ,– રવ. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીની પુય તિથિ નિમિત્તે જે અંક બહાર પડે તેમાં બીજુ ઈતર સાહિત્ય ન આપતાં, માત્ર તેમના જ (સ્વ. શ્રીમદ્જીના) જીવન અને કાર્યને લગતું સાહિત્ય પ્રકાશીત કરવું. એવી પાછળથી વિચારણા થતાં આ અંક અમે ૫૫ મા અંક તરીકે પ્રગટ કરીએ છીએ. અને મે માસને જે અંક બંધ રાખવામાં આવ્યો છે. તે અંક પયુંષણ પ્રસંગે ભેગે પ્રગટ કરીશું. વાંચકે, આ સકારણ ને ઉમદા હેતુના ફેરફારને જાણીને મને માફ કરશે એવી આશા રાખું છું. આ ફેરફારને લીધે નિબંધ હરીફાઈનું પરીણામ જુલાઈ, ૧૯૯૪ ના અંકમાં પ્રગટ કરવામાં આવશે તેની હરીફોને નોંધ લેવા વિનંતી છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૦- ૧૯૬૪ ] બુદ્ધિપ્રભા સચમના ( ડાયરીનુ [ ડાયરી એ માનવીના જીવનનું જાગૃત માનવી જ તે લખી શકે. કારણ માંગી લે છે, સ્વ. શ્રીમદ્ બુદ્ધિસાગરનિખાલસ તેમજ આત્મ જાગૃત હતા. તેમની આત્મ જાગૃતિ બતાવી જતુ સ. ૧૯૭૨ માગશર સુદ ૬. આજે દીક્ષાનાં પુન્નર વર્ષ થયા અને સાળમાં વર્ષમાં પ્રવેશ થયા. પંચ મહાવ્રતાનું યથા યોગ્ય આરાધન થયું. આજ સુધી ગાથા વ્રતના પાલનમાં કાઇ સ્ત્રી સાથે રાગાદિ ભાવે વાતચિતને પણ પ્રસંગ થયે નથી. પરિગ્રહ ત્યાગ ત્રતનું સારી રીતે આરાધન થયુ છે. પણ વ્રતમાં અનાહારી વસ્તુ પણ આજ સુધી કદાપી રાત્રે, રાગાદિ પ્રસંગે વાપરવામાં આવી નથી. ગમે તેવા કંટક પ્રદેશના વિહારમાં તથા ઉન્હાળાના વિહારમાં આજ સુધી મેાજા પણ રાખવામાં આવ્યા નથી. બહુ મૂલ્યવાળી કાખળી યા કાઇ અન્ય વસ્ત્ર વાપરવામાં આવ્યું નથી. સાપારી વગેરે મુખવાસ આજ સુધી વાપરવામાં આવ્યા નથી ખાસ આધા કદિ આહાર કદિ વાપરવામાં આવ્યા નથી. કાઈની ચેરી કરવામાં આવી નથી. શેઠાણી ગંગાબેન કે જે લાલભાઈ દલપતભાઈની માતુશ્રી કે જેમની ઉંમર હાલ સીત્તેર વર્ષ લગભગની છે, તેમના વિના અન્ય કાઇ શ્રાવિકા પર આજ સુધી પત્ર લખવામાં આવ્ય નથી અને ભવિષ્યમાં તેવી સ્થિતિમાં વર્તાય એવી ખાસ મહા પ્રત્યેાજનાદિ વિના પ્રતિજ્ઞા છે. [3 કદાપિ કાઇ સાધ્વીને વસે પ્રક્ષાલન કરવા આપ્યું નથી. અને હવે તે આપવાના ભાવ નથી. Page #6 -------------------------------------------------------------------------- ________________ ૪) બુપ્રિભા [ તા. ૧૦-૬- ૧૪ સોળમા વરસે એક પાનું.) પ્રતિબિંબ છે. કેઈ જીવનને સાચા તે માનવી પાસે નિડરતા ને નિખાલસતા સૂરીશ્વરજી મ. સા. એવા નિડર ને તેમણે નિત્ય નોંધપોથી લખી છે. અહીં એક પાનું આપવામાં આવ્યું છે. --સંપાદક છે મૂળ ગુણોનો નાશ થાય એવું અસત્ય કદાપિ બેલવામાં આવ્યું નથી. અને તે પ્રમાણે જીવન દશામાં સદા સત્ય ગુણ વતે એવી ભાવના અને પ્રવૃત્તિ છે. - ષટુકાય નિકાયના જીની આજ સુધી ઉત્સર્ગ માગે રક્ષા કરવાની પ્રવૃત્તિ સાધી છે. અને તે પ્રમાણે ભવિષ્યમાં પ્રવૃત્તિ છે. મહાપરાધી દ્રષી જીવ પર પણ અનંતાનુબંધી યા અપ્રત્યાખ્યાની તથા પ્રત્યાખ્યાની ક્રોધાદિ કષાય હોય એવું અનુભવાયું નથી. આધ્યાત્મિક જ્ઞાનની મુખ્ય રમણતા સાથે વ્યવહાર પ્રતિક્રમણ વગેરેની પ્રવૃત્તિની માન્યતા સેવાઈ છે અને કઈ પણ ગચ્છવાળા પર દ્વેષાદિભાવ થ નથી. કોઈ પણ દેશની પર દ્વેષ પ્રગટ નથી. * વિહારમાં પ્રાયઃ અપ્રમત્તપણે પ્રવૃત્તિ સેવાઈ છે અને ભવિષ્યમાં શરીરની આરેગ્યતાએ અપ્રમત્તપણે વિહાર પ્રવૃત્તિ સેવવી એ દઢ નિશ્ચય છે. કેદની સેહમાં તણાઈને અસત્ય પ્રવૃત્તિ સેવાઈ નથી. આત્માને આનંદ આ ભવમાં દીક્ષા લીધા બાદ ઘણી. વખત ધ્યાન સમાધિદશામાં અનુભવાયો છે. દીક્ષા પ્રર્યાયનાં ભવિષ્યનાં વર્ષોમાં આત્મગુણે વિશેષ પ્રકારે ખીલે એવી ભાવ છે. ઓમ શાંતિમ, : - લખિત અજગટ ડાયરી પાના નં. ૪ માંથી ૯.) Page #7 -------------------------------------------------------------------------- ________________ ના, ૫૦-૬- ૪] બુદ્ધિપ્રભા [૫ [ ૫ ખેડુતમાંથી ખાખી બાવો (સ્વ. શ્રીમદ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબના જીવનને સંક્ષિપ્ત ઉડતે પરિચય. – સંપાદક) કાળનાં થર કંઈ બહુ ઘેરાં નથી આમળતાં તેમણે ખૂદ પોતાના આંતર જમ્યાં. માત્ર પચાસ વરસ પહેલાની જ શત્રુઓને આમળ્યાં છે. વહાલા પશુઆ વાત છે. જો કે તેમને દિવંગત ધનને નીરણ ધરતાં ધરતાં તેમણે થયાને આજ માત્ર ઓગણ ચાલીસ જ પોતાના આત્માને પણ સંસ્કારનું વરસ થયાં છે. નીરણ ધર્યું છે. પરંતુ જીવનની બે પચ્ચીસીનું જ તેઓશ્રીને જન્મ ઉત્તર ગુજરાતમાં જીવન જીવીને એમણે કંઈ હારે આવેલા વિજાપુર ગામમાં સં. ૧૯૩૦ ના વરસ સુધીનું જીવન જીવ્યું છે. શેકસ- મહા વદી ૧૪ (શીવરાત્રી ના રોજ પીચર માટે કોઈ કવિએ કીધું છે કે થયો હતો. He was not of an Age but તેઓ જ્યારે ખેતરમાં એક ઝાડની for the all time. તે જ વાત ડાળ પર બાંધેલા પારણાંમાં સૂતો સ્વ શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહા- હતાં ત્યારે એક મહા વિકરાળ ભોરીંગ રાજને પણ લાગુ પડે છે. ખરેખર સાપ, તેમના જીવન અને મૃત્યુનો તે એ યુગના જ માત્ર મહાપુરુષ કે તાગ કાઢતાં લાલ ધૂમ આંખે જોઈ વિભૂતિ ન હતા; તે તે સદાય માટે રહ્યા હતા, અમર છે. વત્સલ માએ પોતાના લાલને શ્રીમજીનું જીવન એ તે પુરુષા- બચાવવા મા બહુચરાની બાધા મનમાં ર્થની ગૌરવ ગાથા છે. નહિ તે ક્યાં લીધી. અને દીકરા હેમખેમ ઊગરી ગયે. ખેડૂતને એક દીકરી ને કયાં એક દેવી બહુચરાએ દીકરાને જીવતા નવાવતાર પામેલા યોગનિષ્ઠ, આવ્યા રાખે આથી માએ તેમનું નામ . બહેચરદાસ રાખ્યું. ત્મજ્ઞાન દીવાકર શ્રીમદ્ બુદ્ધિસાગર પિતાએ કોક ફકીરને આ વાત સુરીશ્વરજી મહારાજ ! .: કરી અને ફકીરે જાણે દેવવાણી કીધો. પણ આ હકીક્ત છે. ખેતર ખેડતાં ‘શિવદાસ! તેરા લડકા આગે', ખેડતાં એમણે ખુદ પિતાનું જીવન બડા મહાત્મા બનેગા મહા ભાગ્યવાન એડવું છે, બળદના પૂછડાં આમળd હે વહી Page #8 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિકક્ષા તા. ૧૦-૬-૧૯૬૪ અને બન્યું પણ તેમજ, ખેડૂને જીવને તે માર માર્યો? બિચારી એ બાળ જગતની વંદના બની ગયે! ભેંસ કેટલી વેદના અનુભવતી હશે?” આમ કંઈ એકાએક નથી બન્યું બહેચરદાસ તે આ સાંભળીને તેમજ કોઈ દૈવી ચમકારે પણ કંઈ છોભીલા જ પડી ગયાં. તેમના માટે તેમને મહાન નથી બનાવ્યા. યોગનિઝ, ઢોરની દયા ખાનાર આ એક નવીન જ અધ્યાત્મજ્ઞાન દિવાકર, શાસ્ત્ર વિશારદ, પ્રસંગ હતો. તે તે ઢોરને મારવાથી જ વગેરે ઉપાધીઓ એ તે તેમની જ સીધા થાય તેમ શીખ્યા હતા. જ્યારે અઠંગ સાધનાના જ પરીણામ છે. આ સાધુએ તે તેની દયા ખાધી. તેના માતા અંબાબાઈ દેવ-દેવીઓની મારથી પોતે દુઃખી થયા. ભકિત-પૂજામાં તરબોળ હતાં. તે પિતા આમ કેમ? અને એ સવાલ શિવદાસ સાધુ-ફકીર- બાવા-મૌલવી- જાણવા માટે તે તેમણે એ સાધુને ત્યાં એના રાગી હતાં. દિવસભરના શ્રમથી આવન જાવન શરૂ કરી દીધી. થાકેલાં પાકેલાં એ શ્રમજીવીઓ રાતના બહેચરદાસ એ સાધુ પાસેથી રોજ ધર્મ કથા સાંભળતાં હતાં. ભજનની કંઇ નવું સાંભળે. નવું શીખે અને એ ધૂનમાં જ સૂઈ જતાં હતાં. બધું જાણતાં, શીખતાં તે તેમણે ખૂદ બાળક બહેચરદાસને મહાન વિભૂતિ પોતાનું જીવન જ બદલી નાખ્યું. બનાવવવા માટે આ કુટુંબ સંસ્કારોએ પટેલમાંથી ધીમે ધીમે એ જૈન ઘણે જ અગત્યનો ભાગ ભજવે છે. બનતાં ગયાં. દહેરાસર-ઉપાશ્રય એ તે ૫ણુ ભજનની ધૂનમાં સામેલ બનતાં તેમના ઘર બનવા લાગ્યાં. શાળાના હતાં. ધર્મકયાઓ એક ચિત્તે સાંભળતા અભ્યાસ સાથે સાથે જૈન ધર્મના સૂત્રોને હતાં. અને પોતાના જીવન વિશે અનેક પણ અભ્યાસ કરવા લાગ્યા. જન્મના નાની મોટી બાળ કલ્પનાઓ કરતાં હતાં. સંસ્કાર પણ બદલાતા ગયા. રાતના એ જ અરસામાં યાને કે તેમની ભોજન બંધ કર્યા. કંદમૂળને ત્યાગ કિશોર વયમાં એક એવો પ્રસંગ બન્યો કર્યો. શ્રમદેવતાની સાથે સાથે માં, કે તેમનું જીવન વહેણ જ બદલાઈ ગયું. શારદાની પણ પૂજા કરવા લાગ્યા. " એક સાધુને બચાવવા માટે તેમણે અને આ પૂજા તે કંઈ માત્ર એક ભેંસને કડીવાળી ડાંગ ફટકારીને નામની જ નહિ. કેક મિત્ર પાસેથી ભગાડી મૂકી. સાધુએ તે બહેચરદાસના સરસ્વતી મંત્ર મેળવ્યો ને તેની સાધના આ કૃત્યને અભિનંદવાને બદલે ઠપકા પણ કરી. શાળાની પરીક્ષાઓ આગળ પાત્ર ગયું. તેમની આંખમાં વેદના હરળમાં પસાર કરી. રડી ઊઠી. અને તેમણે બહેચરદાસને કહ્યું. આ માટે તેમને શ્રી નથુભાઈ આ તે શું કર્યું ?' એક મૂંગા મંછાચંદે ઘણું જ સહકાર આપે Page #9 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૦-૬-૧૯૬૪] બુદ્ધિપ્રભા તેમણે તેમને પિતાના ઘરે રાખ્યાં. તેમની તેમના લાલને સંસારી બનાવવા ખૂબ જ બધી જ જવાબદારી તેઓએ ઉપાડી વીનવ્યાં હતાં. પરંતુ તેમના લાલે લીધી. વિનયથી સદા ના જ પાડી હતી. અહીં તેમણે મન દઈને અભ્યાસ અવસર ને આત્મમંથન ત્યારે એવું કર્યો. જમે હિંદુ હતા અને આ જૈન ગજબનું હતું કે તે નીકળ્યા હતા તે ધર્મના સંસ્કાર અને સુ તેમના પરીક્ષા લેવા પરંતુ પાલનપુરમાં માટે નવા હતા, પરંતુ જરાય કચવાટ પિતાની જ પરીક્ષા આપી દીધી. વગર એક અદમ્ય ઉત્સાહ ને જિજ્ઞાસુ પૂજ્ય સુખસાગરજી મહારાજ સાહેબ ભાવથી તે સંસ્કાર અને સ્ત્રીને પોતાનાં પાસે દીક્ષા લઇ લીધી. ત્યારે તેમની બનાવ્યાં. ઉંમર બરાબર સત્તાવીશ વરસની હતી. અને એ સંસકાર એવા તો દઢ ને હવે તે બહેચરદાસ મટી મુનિશ્રી મજબૂત કર્યા કે એક દિવસ તેમના બુદ્ધિસાગરજી બન્યાં. આંતર મનમાં એક સવાલે ખળભળાટ સંત, શાસ્ત્રો અને સાહિત્યના કરી મૂકો. સતત સહવાસમાં અહીં તેમણે નવી હું શું બનું ? સંસારી કે ત્યાગી ? જિંદગી શરૂ કરી. શ્રમણ જિંદગી આ સવાલ જામ્યો ત્યારે તે એ. પ્રત્યે સંસારમાંથી જ રાગ હતો. અને અભ્યાસમાં ઘણું જ આગળ વધી આ રાગ કંઇ કેઇના મેહમાંથી ગયાં હતાં. અરે ! કવિતા બનાવવાના જનમ્યો ન હતો. તે તે આપોઆપ મંગળાચરણ પણ કરી દીધાં હતાં. દીધા હતા. જનમ્યો હતો. મનન અને ચિંતનથી ડાક મંત્ર તંત્રની પણ સાધના કરી તે વધુ ઘેરો બન્યો હતો. લીધી હતી. પિતાનું ગુજરાન પોતે અહીં આ જિંદગીમાં તેમના મનન ચલાવી શકે એ માટે ધાર્મિક શિક્ષક અને ચિંતનને વધુ મોકળાશ મળી. આ પણ બની ચૂક્યા હતા. - મેકળાશનો તેમણે ભરચક ઉપયોગ કર્યો. ત્યારે તે એ સવાલને માત્ર શાસ્ત્રો અને સાહિત્યને અભ્યાસ આટલો જ જવાબ આપીને શાંત કર્યો. સંગીન બનાવ્યું. કાવ્યો અને કામ હું સદાય બ્રહ્મચારી રહીશ ને ઉપર કાબુ મેળવ્યો. વાંચનને, નવું આ પવિત્ર એવી શિક્ષકની નોકરી નવું જાણવા, તત્ત્વચર્ચાને તો પહેલેથી કરીશ.' જ શેખ હતો. આથી આ જિંદગીમાં એક દિવસ તેમને પાલનપુર તેમણે ઘણું ઘણું વાંચ્યું. કહેવાય છે કે ધાર્મિક પરીક્ષા લેવા જવાનું થયું તેમણે ગહન તેમજ સરળ એવા લગભગ ત્યારે તે તેમનાં માતા-પિતા દેવલેક પચીસ હજાર પુસ્તકનું વાંચન કર્યું પામ્યા હતાં. ઝવતાં હતાં ત્યારે તેઓએ હતું. આ પુસ્તકમાં વિવિખ્ય હતું. જેના Page #10 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા [ તા. ૨૦-૬-૧૯૬૪ શાસ્ત્રો ઉપરાંત ઇતર દશનના શાસ્ત્રોનો અલખના પૂજારી ને સાધક હતા પણ તેમાં સમાવેશ થઈ જાય છે. તેથી દેહધારી શિની મેહમાં ન વાંચન સાથે યોગની પણ સાધના તણાયા. તેમણે તે અમર શિષ્યોની જ તેમણે કરી. સ્વામી સદાશીવ સરસ્વતી ઝંખના ને સાધના કરી. એવા એક પાસે તેઓ ગયાં. અને એમની તમામ આઠ ગ્રંથ શિષ્યો કરવાની તેમણે ક્રિયા-પ્રક્રિયા સિદ્ધહરત કરી અને આ પ્રતીજ્ઞા કરી. સાધનાએ તેમને આત્માના દર્શન આ કાર્ય માટે તેમણે માણસામાં કરાવ્યા. સમાધિનો એક અપૂર્વ આનંદ તેમના ભકતોના સહકારથી અધ્યામા અહીં તેમને લાગ્યો અને પછી તે જ્ઞાન પ્રચારક મંડળની સ્થાપના કરી. આ સમાધિ તેમની રોજની સંગિની આ મંડળે પણ તેમની એ પ્રેરણાને બની ગઇ. ઝીલી લીધી. અને તેમના જીવતાં જ શાસ્ત્ર વિશારદ તે એ સમયમાં તેમણે કરેલી તીજ્ઞાથી ય વધુ રચેલા બની ચૂક્યાં હતાં. સાથે સાથે હવે ગ્રંથ પ્રકાશીત કર્યા. તેઓ ગનિષ્ઠ પણ બન્યાં. તેમના અંતેવાસી ભક્ત સ્વ. શ્રી યોગને જીવ જે અશાશ્વત સુખમાં મણીલાલ પાદરાકર કહે છે કે જ્યારે લપટાય તો પછી એ યોગી શાને ? તેમને પોતાની જીવન સંધ્યા ઢળતી શાશ્વત સુખની ખોજ અને સાધનામાં જણાય ત્યારે તેમણે એક સાથે સત્તાએ લાગી ગયાં. એ સુખ તે ઘણીવાર વીસ ગ્રંથે જુદા જુદા સત્તાવીસ જોગવ્યું અને આનઘુ. પરંતુ એ પ્રેસોમાં એક સાથે પ્રગટ કરવા આપ્યા સ્વાર્થી છવ ન હતાં. સુખની વહેંચણીમાં હતા. અને જીવનની છેલ્લી સાંજ તે માનતાં હતાં. સુધી તેમણે સાહિત્યની સાધના અને સેવા કરી હતી. જગત જેને પણ તે સુખ મળે તે તેમની કામના હતી. આથી ઘણાને ખરેખર તેઓશ્રીએ જે જે કાર્યને તેમણે યોગ તરફ વાળ્યાં. એય હતાં હાથમાં લીધું હતું તે તે કાર્યને તેમને યુગની શીક્ષા આપી. જે તેને પરિપૂર્ણ ન ઉત્તમ બનાવ્યું હતું માટે હજુ લાયક બનવાના હતા તેમને સાહિત્ય સેવા સાથે સમાજ સેવા પણ માટે તેમણે કર્મયોગ શીખવ્યો. અધ્યાત્મ તેમણે કરી હતી. શાંતિ બતાવી. આત્મ પ્રદીપ ને યોગ અમદાવાદમાં આવેલી લલ્લુભાઈ દીપક પિટાવ્યા. સમાધિ શતકની પગ- રાયજી બેડગ, વિજાપુરનું જ્ઞાન મંદિર, વાર બનાવી. મહુડીમાં શ્રી ઘંટાકર્ણ મહાવીરની દેરી, Page #11 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૦-૬-૧૯૬૪ બુદ્ધિપ્રભા પાલીતાણાનું શ્રી યશોવિજયજી જૈન પોતાની સંસ્થાને સાદ તેમણે ગુરુકુળ, વડોદરાની દશા શ્રીમાળી સંભળા અને ભકતોને બેલાવીને વણિક બેડિંગ, હાલ મુંબઇમાં કાર્ય કહી દીધું. રત શ્રી અધ્યાત્મક જ્ઞાન પ્રચારક મંડળ વગેરે તેમની સમાજ સેવાના “સફરની તૈયારી કરે.” બેલતા સ્મારકો છે. દેરાસર ઉપાશ્રય જીવન તો ઘણાં પિતાના ચોક્કસ શાળાઓ, બેડગે, ગુરુકુળ, વગેરે વિચારો પ્રમાણે જીવે છે, પરંતુ કાષ્ઠી માટે ઊભા કરાવેલાં સંડોને કિસ્સો ચોક્કસ સ્થળે તે સમયે મૃત્યુને વાયદા પણ કંઈ નાને સને નથી. આપનાર તે વિરલા જ હોય છે. સમાજ અને ધર્મના ઉત્થાન અને શ્રીમદે મૃત્યુને મળવાને વાયદો વિકાસ માટે, બીજ સમાજ અને આપ્યો હતો. જેઠ વદ ત્રીજ! ધર્મની હરોળમાં આપણે સમાજ અને ધર્મ ઊભો રહી શકે તે માટે તે સદાય અને એ જ દિવસે મૃત્યુ અને જાગ્રત અને કાર્યરત રતાં હતાં. મહર્ષિનું મિલન થયું !! તેમની નોંધપોથીઓ, તેમના ગ્રંથી, એ મિલન થયાને તો આજ વરસેના તેમના કાવ્યોમાં તે ભાવના ઘણી વહાણાં થઈ ગયાં છે. પરંતુ પેલી જગાએ જોવા મળે છે. વિજાપુરની ધરતી ઉપર જ્યારે આપણે છતાંય તેમનો જીવ તે અલખને પગ મૂકીએ છીએ ત્યારે એ બોલી પૂજારી હતે. આ બધી ઇતર પ્રવૃત્તિ- ઉઠે છે - એમાં આત્માથી અળગા થવાનું તેમને મારી ગોદમાં એ જનમ્યો હતો. ગમતું ન હતું. સદાય આત્મભાવે ને અને મારી જ ગાદમાં એ પિઢ છે. આત્મ ચિંતનમાં જ તેઓ ડૂખ્યા તમે તેની ચિંતા ન કરશે ભાઈ! રહેતાં હતાં. મારો લાલ તો એનું સાધ્ય સાધી આથી જ તે જીવનની ઢળતી ગયું છે. તમે જે એના પ્રત્યે કંઈ સંધ્યાએ તેમણે આ બધી પ્રવૃત્તિ ઓછી ભાવ હોય તો એના ચીંધેલા રાહે તું કરી નાંખી અને સેહમ સોહમના ચાર જજે ! કદાચ તને ત્યાં એ નાદમાં જ રહેવા લાગ્યા. મળી પણ જાય.. Page #12 -------------------------------------------------------------------------- ________________ - - - - અહીં એવા સંસ્મરણે નોંધાયેલા છે કે જેઓએ સ્વ. ની સાથે પડખાં સેવ્યાં છે, રાત દિવસ તેમનું સાન્નિધ્ય સેવ્યું છે, તેમની સાથે પિતાને જીવ એક કર્યો - રન બનાવી રાખ નાના –સંપાદક, (નોંધ : આ તમામ સંસ્મરણો અધ્યાત્મજ્ઞાન પ્રચારક મંડળ તરફથી સ્વ. ગુરુદેવની યાદમાં બહાર પાડવામાં આવેલ “સ્મારક ગ્રંથ માંથી લીધાં છે. દરેકની નીચે પાના નંબર આપ્યા છે.) Page #13 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૦-૬-૧૯૬૪ બુધિપ્રભા અંતિમ શયન શ્રીમાન બુદ્ધિસાગરજીની સાથેના આ બહુ જ થોડા દિવસના સમાગમમાં પણ મને અનેક બાબતે સંસ્મરણીય થઈ પડી છે. - સાતમના બપોરે ત્રણ વાગતાં હું તેમના સંથાર પર હાથ મૂકતાં બે -“સંથારે બહુ જ ઓછા છે. તેમાં અન્ય કંબલ આદિ નાંખવા જોઈએતેઓ સ્પષ્ટ ન સાંભળે તેમ હું ધીરેથી. બેલ્યો હતે. મારાથી બેલાઈ જવાયું હતું. પણ તેઓએ તે સાંભળી લીધું અને બોલ્યાકેમ ાંસદમુનિજી! તમે જાણતા નથી કે હું એક આસન પર જ નિરંતર પડયે રહેનાર છું? અત્યારે. આટલાએ ડુચા બીજાઓએ ઘાલી દીધા છે. શરીરની તે શી શુશ્રુષા ?' - સાધુઓએ ભકિતથી થોડાંઘણું પડ સંસ્થારકમાં વધાર્યા તે યે આવી માંદગી સ્થિતિમાં ! છતાં અણગમતાં!!! - તેમણે ક્યારેય શરીર અને વસ્ત્રની સફાઇમાં લક્ષ્ય આપ્યું જ નહતું એ ટેવ અત્યારે પણ કાયમ હતી. તેમના વીટીયામાં કયારેય એકાદુ પણ સારું વસ ન જ હેય! એ તેમને પરિચય વર્ગ સારી. રીતે જાણે છે. એટલે આ વાતમાં હું શું લખુ ?..... Page #14 -------------------------------------------------------------------------- ________________ ૨] બુદ્ધિપ્રભા (તા. ૧૦-૬-૧૯૬૪ અંતિમ ઈચ્છા. .. એકવાર સવારમાં મેં પૂછયું-“તમે વધારે સમય આ સંસારમાં હયાત રહો તે શું મહત કાર્ય કરે ? અથવા જો હયાત ન રહી શકે એમ તમને લાગે તો તમારી ઈચ્છાને અનુસાર શખ્સને તમે શું કર્વાનું કહે ? તેઓએ પણ કહ્યું –“હું હવે ઝાઝે સમય કાઢીશ નહિ, પણ માને કે હું વધારે જીવું તે આ મહુડી પ્રદેશમાં એક ગુરુકુળ માટે પ્રયત્ન કરું કે જેમાંથી સમર્થ જૈનો બને, એવા પિનાઓ તૈયાર થાય અને સમથ આચાર્યો બને, એવા નિઃસ્પૃહીઓ નીવડે તથા નેતાઓ થવાને ભેગ આપનારા પણ પાકે. આ કાર્ય હું ન કરી શકું તો અજીતસાગરસૂરિજી અને તમે તે કરો એમ હું ઇચ્છું છું. બાકી મારું લેખન કાર્ય તે મારી જિંદગીનાં અંત સુધી લગભગ ચાલુ જ રહેશે.” ખરેખર! તેમણે લગભગ મરણાંત સુધી તે કાર્ય કર્યું છે. મુનિરાજ શ્રી સિદ્ધિમુનિજી રમારક ગ્રંથ પાન નં. ૧૭૧–૧૭રે. Page #15 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૦-૬-૧૯૬૪ ] બુદ્ધિપ્રભા અધ્યાત્મનું કલ્પવૃક્ષ મહારાં ગુરુદેવ ! એમને માટે શું લખું ? અવકતવ્ય તે વક્તવ્યમાં કેમ લવાય ? વીશ વેવીશ વરસના અખંડ પરીચય! વિસર્યા કેમ વિસરાય ? આત્માનું ભાન તે એમણે કરાવ્યું, “ક્યાં લગે આત્મતત્ત્વ ચિ નહિ ત્યાં લગે સાધના સર્વ જુઠી”—એ સુત્રનો સાક્ષાત્કાર એમણે જ કરાવ્યાં. ૧૫૮ ના માગસર સુદ દસમના રોજ પાદરામાં જ મને એ ભવ્ય યોગીરાજનાં પ્રથમ દર્શન થયાં, તે જ સમય મહારા સાચા જીવનની ઉષાનો ! ક્રિયાઓમાં જ મુક્તિ માની બેઠેલાઓને સાચાં આત્મજ્ઞાન-ભેદજ્ઞાન-જડચેતનનાં " ભાન અને ઊંડા ગૂઢ તત્ત્વજ્ઞાનનાં દાન એમણે જ કર્યા. હું તો એ જીવ્યા ત્યાં સુધી એમની પાછળ પડેલો....હું તે એમના છાયામાં દોડી જતો, ને તૃપ્તદિલને એ કલ્પવૃક્ષ પાસે અપૂર્વ શાંતિ મળતી. સ્વર વકીલ મોહનલાલ હીમચંદ (પાદરા) સ્મારક ગ્રંથ પાન નં. ૧૨. અંગૂઠડે આંખ ખૂલે... શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિશ્વરજીનું બ્રહ્મચર્ય ઘણું જ ઉત્કૃષ્ટ હતું અને તેમાં પ્રભાવે તેઓને પ્રભાવ જેમ જૈનો પર પડતો નેમ અન્ય દર્શનીઓ ઉપર પણ પડે. આ કારણથી કેટલાક વૈષ્ણ, શિવમાર્ગીઓ, સ્વામી નારાયણ ધર્મનાં • અનુયાયીઓ અને મુસલમાને પણ તેમના તરફ ભક્તિભાવ ધરાવતા હતા. - એક વખત એવું બન્યું કે માણસાના રહીશ અને હાલ કાલબાદેવી, મોરારજી મોકળદાસ ચાલમાં ૩૮ નંબરની રૂમમાં રહેતાં વીસાનાગર વૈષ્ણવ જ્ઞાતિના ઝવેરીને ધન્ધ કરનાર ગૃહસ્થ શેઠ મથુરદાસ છગનલાલ ઝવેરીની આંખ મેટ્રીકને અભ્યાસ કરતાં બંધ થઈ ગઈ અને તેઓ અંધ થઈ ગયાં. તેઓ પિતાની આખે ઉપાલ શતાં હતાં અને મુંબઇનાં તેમજ Page #16 -------------------------------------------------------------------------- ________________ ૪] બુધ્ધિપ્રભા તા. ૩૦-૬-૧૯૬ માફક પૈસા ખર્ચવાં ભીરજના બાહેાશ ડાટાની સહાય લેવા છતાં અને કાંકરા તાં તેમની આંખ મહીનાએ। સુધી ઊંધડી નહિં અને તે અંધ રહ્યા. તેઓ માણસાના રહીશ હાવાથી અને મહારાજ સાહેબની શક્તિ વિષે ઘણું સાંભળ્યું હેાવાથી, મહારાજના પરમ ભક્ત શ્રી માણુસા ટાકારની સહાયથી શ્રીમદ્ પાસે ગયાં અને પાતાનું દુઃખ કહ્યું. “મહારાજશ્રીએ તેમને જોતાં જ કહ્યું કે–તમારી આંખે કશ્યપણુ દાયી ઘડી શકશે નહિ, પણ દાઢ મહિના પછી વગર દવાએ ઉપડશે.” પેલા દુ:ખી ભાઇએ મહારાજશ્રીને, સતાનુ દુઃખ કહી અતિ આગ્રહ કરતાં મહારાજશ્રીએ તેમને કહ્યુ “ો તમારે આ બીનાની ખાત્રી જ જોઈતી હાય તે! જુએ હું હુમણાં જ આંખા ઉધાડું છું. પણ તે હુંમેશ માટે ઉધડવાને તા દાઢ મહિનાના વિલંબ છે.” એ બાદ મહારાજશ્રીએ તેમની આંખ પર પેાતાના અંગુઠે અડાડયા અને આખા ઉઘડી ગયું !! મહારાજશ્રીએ આંખ એમ ત્રણ દિવસ માટે ઉઘાડી રાખી. તેમને દેખતાં કર્યા. બાદ તેમને કહ્યુંઃ—જે ઈષ્ટ દેવને તમે ભજ્તા હૈ। તે ઇષ્ટદેવ તમને દેખાશે અને તમારે તેમને તમારી આંખા ઉઘાડવા માટેને ઉપાય પૂછવા. તેઓ જે કઈ કહે તે પ્રમાણે કરજો.” શ્રી મથુરદાસે તે બાદ પેાતાના ઇષ્ટદેવને સંભાર્યાં અને તેમણે હાજર થઇ દોઢ મહિનાની મુદ્દત આપી. અમુક વિધિ કરવા કહ્યું. તે પ્રમાણે શ્રી મથુરદાસે કરતાં દોઢ મહિને તેમની આંખ સપૂર્ણ ઉઘડતી થઇ અને તેએ દેખતાં થયાં. હજી પણ આ ભાઈ હૈયાત છે. અને શ્રી કૃષ્ણના પરમભક્ત છે. તેઓને આ લેખ લખવા અગાઉ એક ક્લાક પહેલાં જ મળ્યા હતા અને તેઓએ મહારાજશ્રી તરફ પૂર્ણ ભક્તિભાવ દર્શાવી ઉપલી ખીના મને કહી હતી. સાચા માણેકચંદ્ર ઘડીયાળી (મુંબઇ) સ્મારક અથ પાન નં. ૨૦૧૨૦૨ Page #17 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૦-૬-૯૬૪ બુદ્ધિપ્રભા સાક્ષાત્કાર -ગુહેવ પાદરામાં હતા–ત્યારે તેમણે ત્રણ દિવસના-પાસનવાળા ઉત્તર સાધકની શોધ કરવા માંડી હતી. તે ઉત્તર સાધક સંયમી–ચારિત્રવાન અને ત્રણ દિવસ અન્ન જળ વિના-અંગે હલાવ્યા વિના-ત્રણે દિવસ આસન મારી સાધકને સહાયભૂત થાય, આ માટે તેમણે આ સાહિત્ય સર્જનના લેખકને પસંદ કર્યો. અંતે સાત વર્ષ સુધી આસનોની તાલીમ આપી તૈયાર કર્યો. અને પછી પિતે પાદરામાં, શાંતિનાથ ભગવાનના મોટા દેરાસરમાં, એટા ભોંયરામાં આ વદી ૧૩ ના પ્રાત:કાળે ૪ વાગે ઉત્તર સાધક સાથે બેસી ગયા. અમાસની પાછલી રાત્ર, મંત્ર સિદ્ધિનાં ત્રણ દિવ્ય પૈકીનું એક જ દર્શન ચતાં મંત્ર સિદ્ધિ મનાય છે તે ત્રણે દિવ્ય થયા છતાં ગુરદેવ યાનરાગ્ન જ રહ્યા. (પાછળથી જણાયેલું કે તેમનો સંક૯૫ ઘંટાકર્ણ વીરનાં સાક્ષાત દર્શનને હતે.) એવામાં વેદિકામાંથી એક પ્રચંડ મહાપુરુષ ધનુષ્ય ને બાણ સહિત ધીમે ધીમે ઊંચે આવવા લાગ્યો. કાનમાં કંડલ, માથે મુકુટ, હાથમાં ધનુષ્ય બાણ, કચ્છ સહિત પ્રગટ થયેલ આ પુરુષ તે સાક્ષાત ઘંટાકર્ણ વીર હતાં. શ્રીએ ધરાઇને તે મૂર્તિ જોઈ લીધી. એકાદ પળ જેટલા સમયમાં તે વાદળ વિખરાય તેમ તે મૂર્તિ વિખરાઈ અદશ્ય બની, અને ગુરુદેવ ઉપાશ્રયમાં ગયાં. હું પણ સર્વ આટોપી ઉપાશ્રયે પહોંચે ત્યાં ગુરુશ્રીએ ખડી કે ચાક માંગે. મેં આણું આપ્યાં. પોતે મેટા ઉપાશ્રયની, દિવાલ પર ઘંટાકર્ણ વીરની–તે હતા તેવડી મૂર્તિ આલેખી અને મારા પૂ. પિતાશ્રીને લાવી, મૂલચંદ મિસ્ત્રીને બોલાવવા તાર કરવા કહ્યું, મિસ્ત્રી આવ્યા અને તેમણે મૂર્તિ તૈયાર કરી અને અનેક ચમત્કાર Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૬]. બુદ્ધિપ્રભા (તા૯-૧-૧૯૬૪ સહિત તે મૂર્તિ મધુપુરીમાં (મહુડી) ગુરુશ્રીના હાથે પ્રતિષ્ઠીત થઈ. એક માટે ઘંટ પણ મંત્રિત કરી ત્યાં પ્રતિષ્ઠિત કર્યો. આજે પણ ત્યાં (મહુડીમાં) તે બિરાજીત છે......... –સ્વ. મણીલાલ મોહનલાલ પાદરાકર. શ્રીમદ્નું સાહિત્ય સર્જન પાન નં. ૧૦૪ જંગલમાં મંગલ ગુરુ આંબા નીચે, ગુરુ મહારાજે પોષ, મહા, ફાગણ માસ સુધી વાસ કર્યો હતો. આંબા નીચે વ્યાખ્યાન આપતા હતા અને સકળ સંધ વ્યાખ્યાન સુણીને ધર્મમાં તત્પર થતો હતો. તેમના સાધુ શિષ્ય વૃદ્ધિસાગરજી, દેવેન્દ્રસાગર, કીર્તિસાગરજી, જયસાગરજી, ઋદ્ધિસાગરજી, તિલકસાગર, પં. અછતસાગરજી, મહેન્દ્રસાગરજી, હેમેન્દ્રસાગરજી વગેરે પ્રાણાયામ, નેતિ, ધોતી, નૌલિ, બસ્તિકર્મ વલી વગેરે યોગની ક્રિયાઓ કરતા હતાં. રાત્રે ભજન ગવાતાં હતાં. બપોરે જેને ધર્મ શાસ્ત્રાભ્યાસ, સામયિક, પ્રતિક્રમણ વગેરે ધર્મ પ્રવૃત્તિ કરતા હતાં. કેટલાક જૈનો ત્યાં અખાડો કરી કુસ્તી કરતા હતાં. જેનો વૃક્ષારોહણ કળા પિતાની મેળે શીખતાં હતાં. રાતે દશ વાગ્યા સુધી જેના ગુરુ પાસે બેસી જ્ઞાનગોષ્ઠી કરતાં હતાં. આંબાની નીચે ધાર્મિક પ્રકૃતિએ એ પ્રમાણે થતી હતી. તેથી જેન ગુરુકુળની ઉપયોગિતાનો ખ્યાલ સારી રીતે આવ્યો હતો. ગુરુરાજે આંબાને ઉત્તરોત્તર અવતારની ઉન્નતિને આશીર્વાદ આપ્યો છે. વિજાપુરના ભંગી-ઢેડા વગેરે પણ ગુરુ આચાર્યશ્રીની પાસે દર્શનાર્થે આવીને ઉપદેશ સાંભળે છે. વિજાપુર જૈન મિત્ર મંડળ મેમ્બરે. શા. મેહનલાલ જર્સીગભાઈ શેઠ પેપરલાલ કચરાદાસ વખારીયા નાથાલાલ મગનલાલ દેશાઈ ચુનીલાલ દુલભદાસ ભારત સહકાર શિક્ષણની પીઠિકા, પાન નં. ૨૩-૨૪ Page #19 -------------------------------------------------------------------------- ________________ a. to-૬-૧૯૬૪ ] બુદ્ધિપ્રભા [s વિશ્વકલ્યાણી ગુરુદેવ ..એક વખતે અત્રેના આંબલી પાળના ઉપાશ્રયે ગુરુમહારાજના વંદને થયા હતા. ત્યાં ઉપર એક કૂતરા ચઢી આવ્યેા અને મહારાજ સાહેબની નજીક આવી ઊભા. ત્યાં તે એ વિશ્વોપકારી સત્તુનું હ્રદય ઉછળવા લાગ્યું, અને કૂતરાને સભેાધીને કહેવા લાગ્યા કુતરસીભાઇ ! ધર્મ ધ્યાનમાં મરત રહેજો...આત્માને ભૂલી ના જશા. કૂતરે પણ આ સાંભળી મુગ્ધભાવે તેમની સામે જોઇ રહ્યો... ઝવેરી મૂળચંદ આશારામ વૈરાટી (અમદાવાદ) સ્મારક ગ્રંથ પાન ન. ૪૪ વિશ્વજ્યેાતિ ર આચાર્ય શ્રી બુદ્ધિસાગરજી મહારાજને મળવા સાથે જ તે પ્રત્યે પૂન્યભાવ થઈ જાય તેવા તેમને પ્રભાવ હતે. તેએશ્રી જૈન ક્રામના જેટલા મહાન પુરુષ હતા તેટલા જ સમસ્ત હિંદુ કેામના હતા, તેઓશ્રી સાથે પાદરા મુકામે જે જ્ઞાન ગેાફીને! સ્વાદ અનુભવ્યા છે તે કદી પણ વિસરી શકાય તેમ છે જ નહિ. જૈન ધર્મ શુરવીર પ્રજાનેા ધર્મ છે તે વાતનું પ્રતિપાદન તેા તેમની પાસેથી જ પહેલ વહેલા સાંભળેલું અને તેમની તે વાત પ્રતિપાદન કરવાની શૈલી તે ખરેખર અનુકરણીય જ હતી... –ડા, પ્રાણજીવનદાસ મયારામ (આંતરસુબા) સ્મારક ગ્રંથ પાન ન Page #20 -------------------------------------------------------------------------- ________________ 3D Gર છે છેew Railw_ રાજી - મહાન વિભૂતિઓના જીવનમાં મહાન પ્રસંગે બનેલા હોય છે, તેથી પ્રાચે તેઓ મહાન ગણાય છે. પરંતુ તેમના જીવનમાં બનેલા નાના નાના પ્રસંગેનું મહત્ત્વ જ ય અદકેરું નથી હોતું. એવા જ પ્રસંગોમાં મહાનતા, પ્રતિભા, વ્યક્તિત્વ વગેરે ઘડાતા હોય છે, છે. અહીં એવા થોડા પ્રસંગે છે. જેમાંથી આપણને સ્વ. શ્રીમદ્જીની નીડરતા, વિધવત્સલ હૈયા વગેરેને પરિચય થાય છે. ? .. .: - - ઇ રહી છે. ΜΣΣ ΣΣΣΣ α. છે Page #21 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૦-૬–૧૯૬૪ ] બુદ્ધિપ્રભા [ ૧૯ જીવદયાના જ્યેાતિર જ એયું તે તેમના દિલમાંથી પણ એક કારમી વેદના રડી ઊડી. “ અરે ! વાધરી, તેં આ શું કર્યું.” લાહીથી ખદખદ થયેલી છરીને લૂતા વાઘરીને બહેચરદાસે દર્દ ભર્યો સ્વરે પૂછ્યું. ખેડૂત અને બળદ એ જાણે આત્મા ને દેહના પ્રતિક છે. ખેડૂતને અળદ માટે પ્રેમ ન હેાય એવું બને નહિ. બહેચરદાસને પણ બળદો પ્રત્યે અપાર પ્રેમ હતા. મમતા હતી. તેમના ઘરે એક વાછરડેા ગેલ કરતા હતેા. બહેચરદાસને તે લાડલા હતા. સાંજે નિશાળથી પાછા ફરતાં તે સીધાં જ એવાછરડાં પાસે જતાં. તેને પંપાળતાં. તેને વહાલ કરતાં અને અનેક લાડ તેને લડાવતાં. એક સાંજે તેમણે જોયું તે વાછરડેા તેની જગાએ ન મળે. તેમના જીવ અદ્ધર થઈ ગયા. અશુભ કલ્પનાથી મત આપેાઆપ થરથરી ઊઠયું. દિલ અમંગળથી ધડકવા લાગ્યું. તપાસ કરી તેા ખબર પડી કે તેને કયાંક બહાર લઈ જવામાં આવ્યેા છે. અને ત્યાં તેને ગેાધલે મનાવવામાં આવશે. બહેચરદાસ ઘડીના ચ વિલંબ વિના ત્યાંથી દોડયા. એમનું હૈયું પેકારીને જાણે તેમને કહેતું હતું; નક્કી, વાછરડા ક્યાંક દુઃખી હશે! અને દિલની ધડકન સાચી પડી !! દૂરથી તેમણે ચીસેા સાંભળી. અને નિઃસદ્ઘાયુ જીવને એ એજાન કારમી ચીસા હતી. અને ત્યાં નજદિક . ગેાધલા બનાવ્યા, મહેચરભાઈ ! ગેલા, ’ વાધરીએ હુસતાં હસતાં જવાબ આપ્યું. * પણ એ મૂર્ખ ! તેં એની જિંદગી નકામી કરી. અને જો તે ખરે। તારા ધાની વેદનાથી એ કવા તરફડે છે! ” પરંતુ વાઘરીને આ બધું સાંભળવાની કઈ પડી ન હતી. ઍનુ કામ પતાવી એ ચાલ્યે! ગયેા. બહેચર જેણે આ જાણ્યું તે સૌએ માટે કહ્યુઃ મૂર્ખ ! નહિ તે શું? વેદીયેા છે વદીયે... દાસ ,, પરંતુ બહેચરદાસને એ ટીકાએ કશું અસર ન કરી શકી. ઉલ્ટું ખેતી પરથી તેમનું મન ઊઠી ગયું. વાછરડા પર થયેલા અત્યાચારની વેદનાથી તેમનું પ્રેમાળ હૈયું સદાય માટે રડતું રહ્યુ. દિલમાં તે વેદના કાયમ ઘર કરી ગઈ. અને જીવ માત્રમાં પેાતાના જેવા જ આત્માં જેનારા એ બહેચરદાસે તે દિવસથી ખેતીને સદાય માટે તિલાંજલી આપી દીધી ! ! Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૦] બુદ્ધિપ્રભા તા. ૧૦-૬-૧૯ અઘોરી. વિચારે છે. અરે આ દેવ તે કયા હશે. કેવા હશે, શું એ મારી જેમ જ ખાતા બહેચરદાસ મકકમ ને ધીમા પગલે પિતા હશે? મીરાંદાતારની કબર આગળ જઈ રહ્યું આ વિચારમાં ને વિચારમાં જ છે. એક હાથમાં થાળી છે. એ થાળીમાં એ મીરાં દાતારની કબર પાસે, કુલેર આટો, ઘીને ગોળનું બનાવેલું આવી પહોંચ્યા. ચૂરમું છે. તેમજ વાટકીની અંદર ઘી છે અને તેની બાજુમાં દીવો કરવા કબર પાસે લાવેલો મલીદો મૂકયો. માટેની દીવાસળી છે. જ્યારે બીજા દીવો કર્યો. શ્રીફળ ધર્યું અને કહેવા હાથમાં દાતારને ધરવા માટે શ્રીફળ છે. લાગ્યા “હે પીર દેવતા! તમે મારી અને તે જઈ રહ્યાં છે. ગુરુ માતાનું દર્દ મટાડયું છે તે. લોકો કહે છે આ મીરાંદાતાર એક તમારા માટે આ ભોજન લાવ્યો છું.. બ્રહ્મ રાક્ષસ છે. અને રાક્ષસને ધંધે તે જમી લેશે ત્યાં સુધી હું અહીં જ એટલે જ લોકોને રંજાડવા, દુઃખી બેઠો છું.” કરવા અને ભયભીત કરવા. કોઇના આટલું કહી તે આમતેમ ફરવા. શરીરમાં એ દાખલ થાય અને પછી લાગ્યા. ડીવાર પછી આવીને જોયું તેને ઊંચે ઊંચેથી પછાડે અને રડાવે તો મલીદ એમને એમ જ પડ બરાડા પડાવે આમ અનેક રીતે તે હતા. માત્ર દીવો બળવાને લીધે થોડું હેરાન કરે. ઘી ઓછું થયું હતું. બહેચરદાસના શિક્ષકની પતનીને તેમણે ફરીથી વિનંતી કરી. અને ભૂત વળગ્યું હતું. એક ફકીરે તે ભૂત કહ્યું: “અરે ! એ પીર દેવતા! તમે કાઢયું અને કહ્યું કે મીરાંદાતારને જલ્દી જમી લેને. મારે મોડુ થાય છે. મલીદે ચડાવી આવજે પછી એ * ચાવીહારને સમય થઈ રહ્યો છે.” ભૂત તમારી પત્નીનું નામ નહીં લે. શિક્ષકની તે અગર જ ન હતી છતાય કેઈ ત્યાં ન આવ્યું કે ન કે એ બ્રહ્મરાકાર જઈ શકે. બીજા કોઈએ જવાબ આપ્યો. તેમના વિદ્યાર્થીઓએ પણ તે કામ આથી તે પાછા ફર્યા. શિક્ષકને માટે નન્નો ભણ્યા, પરંતુ બહેચરદાસ ઘેર જઈ થાળી-વાટકી બધું તુરત જ તૈયાર છે. ગયા. પાછું આપ્યું. અને એ જઈ રહ્યાં છે, મનમાં “દાતારે મલીદે ખાધો ?” ખાલી. કૂતુહલતા છે. અખ ાં ચમક છે. એ થાળી જે શિક્ષકે પૂછયું. Page #23 -------------------------------------------------------------------------- ________________ ગોરજી. તા. ૧૦-૬-૧૯૬૪) બુદ્ધિપ્રભા [ ૨૧ ના સાહેબ! મેં બહુ કહ્યું પણ બહેચરદાસને આ ખબર પડી. તે દેખાયા જ નહિ. છેવટે મારે અને શબ્દના આ સાધકે તે પર ચાવીહારને સમય થતો હતો એટલે મલેષયુક્ત એક કવિતા રચી કાઢી. હું જ તે ખાઈ ગયે.” ભોળાભાવે સમાંહી વ્રત નહિ આયા, બહેચરદાસે જવાબ આપ્યો. સ્વાદ નહિ કે જાનત હૈ, શિક્ષક તે બિચારા આ સાંભળી સર દાનવ જન કોટી મળે, અવાક્ જ થઈ ગયા !! તે ભી ઘતરસ નહિ પીછાનત હૈ મીઠા રસમે ગાર બખા, શાસ્ત્ર વચન પ્રમાણુત હિં, ગાર સંગ કબુ વ્રત મીલત તબ, બ્રાહ્મણ વિદ્વાનોએ જેન શ્રમણ મિષ્ટ ભજન અખનાવત હૈ. ભગવંતેને ઉતારી પાડવાના પ્રયત્ન ગોર, ઘી સમ ગોરજી જાણે, ભૂતકાળમાં ઘણાં કર્યા છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજને ઉત્તમ નામ ધરાવતા હું, Bઇ બ્રાહ્મણે ગોપાળ! એવું કંઈક ઈસ ભવમેં શુભ કાર્ય કરત વહ, કહીને તેમને ઉપહાસ કરવાનો પ્રયત્ન પરલોકન સુખ પાવત હૈ.. કર્યો હતો. કાશીના બ્રાહ્મણે એ તો - કણબી વગેરે લોકે ઘીને તેમની જેને પ્રત્યે એટલો બધો તિરસ્કાર લોકભાષામાં “છ” કહે છે. જી એટલે બતાવ્યું હતું કે કાશીની પાઠશાળા કણબીનું ઘી અને “ળ” ને “ર” ઉરચાર એમાં તેમણે લખાવ્યું હતું કે અહીં કરનાર તે ઘણું છે. ઘણે ઠેકાણે તે કૂતરા તેમ જ જૈનેએ દાખલ થવું તે ગેળને બદલે “ગર’ જ બોલાય છે. નહિ. અને તેને જડબાતોડ જવાબ એ લોકેાને જાણે “ળ” બોલતા ફાવતું જ વિજયધર્મસૂરિજી મહારાજે આપ્યો હતે. નથી. સુરતીઓની જેમસ્ત. તેઓ પણું * શ્રીમદ્દજીના જીવનમાં પણ એ “સ ને બદલે “હ” જ બોલે છે ને ? એક પ્રસંગ નોંધાયો છે. ત્યારે તેઓ આમ ગાર અને કણબીનું છે સંસારી બહેચરદાસ જ હતા. એટલે ગારજી થયું. ગેર અને જીનું .' એક બ્રાહ્મણે, જેન શ્રમણને ઉતારી મિષ્ટાન્ન થયું. અને મિષ્ટાન્ન તે કોને પડતા હોય તેમ ગોરજી ! કહી તેની પ્રિય ન હોય ? અરે ! એનું નામ મજાક કરી. સાંભળતાં મોંમાં પાણી આવે. Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૨] બુદ્ધિપ્રજા [તા. ૧૦-૬- ૧૪ આ રીતે ગરજી–જૈન શ્રમણ તે આપણાં મુનિશ્રીને લાગ્યું કે નક્કી બધાને ગમે તેવા છે. તે સ્વભાવના જન જ દેહમાં પડે છે. ' મીઠાં છે. આવો શ્લેષ કરીને પેલા જન એટલે ભૂતનો રાજ. બ્રાહ્મણને ગરજી ! એમ તુક્કારથી ભયંકરમાં ભયંકર ! એના હાથે જે બોલતાં સદા માટે બંધ કરી દીધું ! ચડે તેના બાર વાગી જાય, અને ખરેખર એણે મુનિશ્રી મેહનવિજયજીના. બાર વગાડી દીધાં હતાં. ભૂતનાથ આપણુ મુનિશ્રી તેમને એકાંતમાં લઈ ગયાં. આંખ બંધ કરી કંઈક મુનિ શ્રી બુદ્ધિસાગર સામે આપદ્ ભરયાં અને બોલ્યાઃ “હે ભૂતના ધર્મનો અવરોધ આવીને ઊભે હતે. દેવ જન ! હું તને પડકાર કરું છું, એક બાજુ મુનિરાજ શ્રી મેહન- તુ આ મુનિને દેહ છોડીને ચાલ્યો વિજયજી મ. ની વેદના સહી જાતી ન જ. નહિ તો હું તારા બાર. હતી. જ્યારે બીજી બાજુ ગુરુ મહારાજની વગાડી દઇશ.” આશા હતી કે મંત્ર તંત્રને ઉપયોગ થોડીવાર તે જને વધુ ધમપછાડા કરવો નહિ. કર્યા. મહારાજ ખૂબ હેરાન થઇ રહ્યા ગુરુદેવ! આપની આજ્ઞા મારે પણ એ તે બુજાતા દીપના છેલ્લા શીરે માન્ય છે. પરંતુ મારાથી એ ઝગાર હતો. ત્યાગી સાધુની વેદના જોઈ જાતી નથી અંતે એ જન ચાલ્યો ગયો. આપ આજ્ઞા આપે તે અબઘડીએ મુનિશ્રી સ્વરથ બની ગયા. બમણુ ભગવંતની વેદના દૂર કરી દઉં.” આખર આપદ્ ધર્મ સમજી ગુરૂ ત૨ફડ મહારાજે તે માટે આજ્ઞા આપી. તાપીના પાણી ખળખળ વહી મુનિ શ્રી મેહનવિજયજી છેલ્લા રહ્યા છે. એના કીનારે એક માછીમાર કેટલાક સમયથી કઈ અસાધ્ય વેદનાથી ઉભે છે. હાથમાં જાળનું દોરડું છે. રીબાતા હતા. અને એ વેદનાથી કયારે અને એની નજર પાણીના ઉંડાણમાં એ ખૂબ જ ઊંચે ઊછળતાં હતા. જેર માલી ભણી છે. માથું ધુણાવતા હતા. ઘણી મુનિશ્રી બુદ્ધિસાગરજી એ તરફથી દવા કરી ઘણું પુણ્ય પાળ્યા પણ કઇ આવી રહ્યા છે. એમણે ઘડી માછીમાર બર ન આવ્યું. કેકે કીધું ભૂત વળગ્યું સામે જોયું. ઘડી પાણીમાં પડેલી જાળ હશે. તેને પણ ઉપાયે કસવી જોયા. તરફ જોયું એમનું સંવેદનશીલ હૈ પરંતુ તે ૫ નાકામયાબ નીવડયાં..? માછલીના અકાળ મેતથી તરફડી ઊઠયું Page #25 -------------------------------------------------------------------------- ________________ [૨૩ તા. ૧-૬-૧૯૬૪] બુદ્ધિપ્રભા માછીમારને તેમણે કહ્યું-“ભાઈ ! “તે અહીં શું ઉભે છે? જા, તું આ જાળ બહાર કાઢી લે. મારાથી પેલી કાચલીમાં પાણી લઈ જા. અને જ્યાં કરડે હોય ત્યાં છાંટી દે.” એ જીવોનું મેત દેખ્યું નથી જતું.” આવનાર ભારતી ઝડપે પાણું પણ માછીમારે તે આ સાંભળ્યું લઇને દોડયો. ન સાંભળ્યું કરીને, હુંકારાથી તેની અહીં પાણી છાંટયું ને ઝેર જાળને વધુ ફેલાવી. ગાયબ! પાણી અંદર ને દઈ બહાર ! મુનિથી સમજી ગયા, આ એમ નહિ માને અને એમણે શ્રી વીરચંદ કૃષ્ણાજી શ્રીમદ્જીના અનન્ય ભક્ત હતા. વરસેથી તે એક નાની કાંકરી લઈ પાણીમાં ફેંકી પેટના દુખાવાથી પીડાતા હતા. અને કહ્યું. શ્રીમજીને તે ખબર પણ હતી પરંતુ ભલે, તું જાળ ન કાઢીશ પણ યાદ રાખજે, તેમાં એક નાની માછલી કદી તેમણે કુક મારી ન હતી કે ન કદી પાણી છાંટયું હતું. પણ નહિ આવે.” પણ પ્રસંગ એ બન્યો કે માછીમાર છે આથી વધુ દે યોગીને ચોગને સાદ કર પડયે, ચડયો. જાળને તેણે આઘી પાછી કરી સાંજનું પ્રતિક્રમણ ચાલતું હતું ને તેને તાકતો ઊભો રહ્યો. મુનિશ્રી ત્યાં જ ઊભા રહ્યા. ભાવનાના એઘ ઉછળતા હતા. અલઆખરે ઘણે સમય થવાથી માછી- ખના જણે બધા દરબારીઓ ભેગા મળ્યાં હતાં. માર થાક. તેને લાગ્યું કે નક્કી આ ત્યાં શ્રી વીરચંદજી પેટની ચૂળથી બાવાનું ન કહ્યું માન્યું એટલે જ એક ધીમી ચીસ પાડી ઊઠયા. રંગમાં આમ બન્યું. ભંગ પડે. ધ્યાનમાં સમાધી ઘડી જાળ બહાર કાઢી તુરત જ તે મૂજી ઊડી. મુનિશ્રીને પગે પડે. શ્રીમજીએ ભક્તને પેટ પકડી મુનિશ્રીએ પણ તેને ધર્મલાભ અમળાતા જોયા આંખોમાં વેદના અને આયા. ભાવનાને રડતા જોયાં. અલખની ફેંકે - તુરતજ શ્રીમદ્જીએ આંખની પલક સ્થિર કરી શેડીવાર એ અંતરગેબ રાતને સમય હતે. શ્રીમદ્ આડે થઈ ગયા પછી પિતાને ઓધો ફેર. પડખે આતમા સાથે ગુફતેગ કરતાં હતાં. અહીં એ ફર્યો ને ત્યાં લક્તનું ત્યાં કેકે આવીને કીધું: “બાપજી! દઈ ફૂદડી ફરતું ફરતું કાયમ માટે બેનેના ઉપાસરે પૂ. સાધ્વીજી મહા- ચાલ્યું ગયું. સજને સાપ છે, Page #26 -------------------------------------------------------------------------- ________________ ઉચ્ચ બનાવટ મનહર ઘાટ વિશુદ્ધ માલ વ્યાજબી ભાવ TNN. રાજકમલ સ્ટેનલેસ સ્ટીલનાં વાસણો વાપરે. છે પદ રતીલાલ નગીનદાસ એડ કાંટ ૧૧૮, કંસારા ચાલ, મુંબઈ ૨. 0િ એફિસ ફોન : ૩૩પર૧૧ રેસીડસ ફોન : ૩૩૨૮૬ છે અહિંસા એ માનવમાત્રનો મહામંત્ર છે. તેના વ્યવસ્થિત પ્રચાર વિના સમાજને અબ્યુદય થઈ શકે નહીં. તેમાંએ જે એ વિષમ સં યાગાને પરિણામે ધર્મભૂલ્યા છે, તેમને તે અહિંસાના મહામંત્ર અવશ્ય સંભળાવે જોઈએ. આ કાર્ય માત્ર શબદના સ્વાતિક પુરવાથી થતું નથી. તે માટે એકનિષ્ટ ખંડ- અવિરત પ્રયત્ન કરવાની જરૂર છે. ગુજરાતનું ગૌરવશાળી જૈન મિશન. = પરમાર ક્ષત્રિય જનધર્મ પ્રચારક સભા. જે બોડેલી અને તેની આસપાસના પ્રદેશમાં અહિંસા ધર્મને વ્યવસ્થિત પ્રચાર કરી રહ્યા છે. અને તેનું પરિણામ ઉત્તરોત્તર સુંદર આવતું રહ્યું છે. છેલ્લાં પંદર વથી કાર્ય કરી રહેલ આ સંસ્થાને પરિચય મેળવે અને સહકાર આપે. જે આપણે એમ ઇરછતા હોઈએ કે અહિંસા ધર્મનો પ્રચાર વધે અને બીજા હજારો ભાઇએ તેના ઝંડા નીચે આવી પોતાનું કલ્યાણ સાધે તો આ સંસ્થાને છુટા હાથે પૈસાની મદદ કરવી ઘટે છે. બોડેલી અને તેની આસપાસના દેરાસરોની પંચતીર્થીના દર્શન કરવા પધારે. અને આ કાર્ય ક્ષેત્રનું નિરિક્ષણ કરો. મદદ મેકલવાનું ઠેકાણું: | કાર્યાલય : માનદ્ મંત્રીઓ : રિઝ વાડીલાલ રાવજી ૪૫૭, સરદાર વી. પી.રોડ,! જેઠાલાલ લક્ષ્મીચંદ શાહ ૬૧, તાંબા કાંટા, | ૨ જે માળે, ઈશ્વરલાલ કસ્તુરચંદ | સંબઈ ૩. 1 સુબઈ ૪, સાળવી નાથ, Page #27 -------------------------------------------------------------------------- ________________ , સમાજ, ચાગ ને અધ્યાત્મને સ્પર્શતા - ગુરુ દેવ ના પગ વિજાપુર ચિત્ર વદિ ૯ ૧૯૭૨ ક્ષાત્રરાજ્ય વ્યવસ્થા કર્મ ગુણવિશિષ્ટ આર્યદેશ પુનર્જીવનના સંવાહક એવા કાગના જિજ્ઞાસુ, ગાયકવાડી રાજ્ય કડી પ્રાન્તના સુબા સાહેબ શ્રીયુત સંપતરાવ ગાયકવાડ, ચોગ્ય ધર્મ લાભ, વિશેષ તમોએ ભારત જનવર્ગ કલ્યાણર્થે જે જે ભાષણો કરેલા તેની નકલો પરીક્ષા માટે મોકલાવી તે વાંચી ભાવાર્થ જાણે છે. પિલવાઈ. લાયબ્રેરીના ખાતમુહુર્ત પ્રસંગે અને કરજણમાં લાયબ્રેરી મરાંગે આપેલું લાખણ અત્યંત ઉપયોગી છે. કર્મક્ષત્રિય-કોન્ફરન્સના પ્રમુખ તરીકે આપેલું ભાષણ ખરેખર વ્યવહારિક પ્રગતિકારક સ્થિર વિચારેથી ભરપૂર છે, મનનીય છે. તમારા હૃદય ઝરણુમાંથી દેનિક પ્રગતિનો બાગ ખીલી ઉઠશે એવી આશા જણાય છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચાર વર્ષની પ્રગતિની સાથે સાર્વજનિક પ્રગતિ અને રાષ્ટ્રીય પ્રગતિ થઈ શકે છે. વર્તમાનમાં જે જે વર્ણમાં જે જે પ્રગતિકારક તની ન્યૂનતા-ક્ષીણતા થયેલી હોય તેને સુધારવાની જરૂર છે, અને પ્રત્યેક Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૬] બુધિમભા તા. ૧૦-૬-૧૯૬૪ વર્ણના ગુણકમને ભવિષ્યમાં પુનજીવન મળે એવી દષ્ટિએ વર્ત. માનમાં સ્વયેગ્ય કાર્ય પ્રવૃત્તિની ફરજ અદા કરવાની જરૂર છે. સ્વાશુભ વિચારેની સાથે પરમાત્માને અત્યંત નિકટ સંબંધ છે, અએવ સ્વીકાર્ય પ્રવૃતિ ફરજના શુભ વિચારમાં અત્યંત શ્રદ્ધા ધારણ કરીને ક્ષણે ક્ષણે પ્રગતિ પથમાં વિહરવું જોઈએ. સ્વશુભ વિચારે અને શુભ પ્રવૃત્તિના ગર્ભમાં પરમાત્માનું તેજ રહેલું છે એમ પૂર્ણ શ્રદ્ધા ધારણ કરીને તમારા જેવા ક્ષાત્ર કર્મવીરે અનેક વિપત્તિ દુખે સહી, પ્રગતિપથમાં આત્મભેગી બની; ધારે તો વિચરી શકે, તેથી હું અત્યંત ખુશ થાઉં અને ઈચ્છું છું કે ધર્મના વ્યવહારિક તો અને નિશ્ચયિક ત કે જે વાસ્તવિક સનાતન પ્રગતિકારક છે, તેમાં તમારી પૂર્ણ નિષ્ઠા થાઓ અને તેનું તમને બળ પ્રાપ્ત થાઓ. ધર્મના બળ વિનાનું એકલું-વ્યવહારિક પ્રગતિ બળ, વિશ્વમાં એક પતંગીયાના પ્રકાશ કરતાં વિશેષ પ્રકાશક અને ચિરસ્થાયી હોઈ શકતું નથી. અતએ વ્યવહારિક સર્વ શુભ કમ પ્રવૃત્તિ પ્રગતિની સાથે ધાર્મિક બળ સહાયની અપેક્ષા જેમ સર્વજને સ્વીકારે એવી દેશમાં વ્યવસ્થા કરવી જોઈએ. ધર્મ બળથી પરમાત્માની અણધારી. સહાય મળે છે. અએવ પરમાત્મા પર વિશ્વાસ રાખી પ્રત્યેક પ્રગતિકારક જનાને અવલંબવી જોઈએ. ધાર્મિક પ્રગતિ સાથે વ્યવહારિક પ્રગતિકારક સાધુઓ પ્રગટે એવી વ્યવસ્થા યદિ થાય તો અલ્પવર્ષમાં નવ પ્રગતિયુગને જરૂરથી જોઈ શકાય. હિંદુઓમાં સ્વામી વિવેકાનંદ અને રામતીર્થ જેવા સાધુઓ પ્રગટે તો ભારતનું પ્રગતિકારક પુનર્જીવન ત્વરિત સંપ્રાપ્ત થઈ શકે. રાજ્ય તરફથી મહેસાણા, પાટણ અને વડેદરા. Page #29 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૦-૬-૧૯૬૪ ] બુદ્ધિપ્રભા ૫૨૭ જેવા સ્થળેએ પ્રત્યેક ધર્મીના સાધુઓ ભાષાજ્ઞાન, તત્ત્વજ્ઞાન આદિ અનેક પ્રકારની કેળવણી લઈ શકે એવા સાધુ પાઠશાળાઓ સ્થાપવી જોઇએ, અને તેમાંથી પાસ થઈ પસાર થનાર સાધુઓને ઉપદેશાદિ પ્રગતિકારક ઉપાયામાં પ્રવતવા માટે સહાય આપવી જોઇએ. સાધુ મહારાજાઓ, ધર્માંદ્ધારક પ્રગતિ સાથે દેશોદ્ધારક પ્રગતિ પ્રવૃત્તિઓમાં સારી સહાય આપી શકાય છે. એમ ઐતિહાસિક દૃષ્ટિએ જોતાં આ દેશમાં અનેક દૃષ્ટાન્તા જોઈ શકાય છે. આપણી પાસે જે કંઈ છે તે સના માટે છે. આવી આત્મભાગ, કચગીની દશા પ્રાપ્ત થયા વિના જગત કલ્યાણાર્થે સત્ય આત્મભાગ આપી શકતા નથી. સ્વાર્પણના ગર્ભમાં સત્ય, ત્યાગ અને દાન રહેલ છે. વિશ્વકલ્યાણાર્થે સ્વાપણુત્વ સેવતાં વિશ્વમાં સર્વોચ્ચ પદ પ્રાપ્ત કરી. શકાય છે. પ્રગતિ માર્ગીમાં પ્રવતતાં નિર્ભયતા અને સહિષ્ણુતા એ એ ગુણા ખરેખર પરમાત્મા પ્રાપ્ત કરાવનાર છે. માટે એ ગુણેનું. અવલખન કરવુ જોઈ એ. આત્માની માનસિક શક્તિયા, વાચિક શકિતયેા અને કાયિકશકિતયેાની પ્રવૃત્તિ થાય એવા ઉપાયાનું શિક્ષણ આપવું જોઇએ. માનસિક વિચાર શકિતઓની ખીલવણીનો આધાર ઉત્તમ ગુરુઓ. ઉપર રહેલા છે. ઉત્તમ ગુરુઓ પ્રગટયા વિના વિશ્વની પ્રગતિ થઈ શકતી નથી.. સત્ર પ્રત્યેક ઘર ખરેખર ગુરુકુળની ગરજ સારે એવી રીતની. Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૮] બુદ્ધિપ્રભા તા. ૧૦-૬-૧૯૬૪ કેળવણીને પ્રચાર કર જોઈએ. ત્યાગી, જ્ઞાની, નિરપૃહ કર્મચારી ગુરુઓ પ્રગટયા વિના વારતવિક પ્રગતિ થઇ શકવાની નથી. અતએ એવા ગુરુઓ પ્રગટાવવાની વ્યવસ્થાઓને હાથમાં લઈ એ દિશાની પ્રવૃત્તિ કરવી જોઈએ. શરીરના પ્રત્યેક અંગની આગતાની જેટલી આવશ્યક્તાની - જરૂર છે. તેટલી જ ધાર્મિક સમાજ, વ્યવહારિક સમાજ, સંઘ, રાષ્ટ્રસામ્રાજ્ય અને બ્રાહ્મણદિકના ગુણકર્મોના પ્રગતિકારક અંગેની પુષ્ટિની જરૂર છે. અનેક પ્રકારના તાપરૂપ તપને તપ્યા વિના સર્વ પ્રગતિકારક ધર્મને પ્રકાશ થઈ શક નથી. તીર્થકરે, મહાત્માઓ, બષિઓ અને પયગમ્બરેન મૂળ ઉદ્દેશ એ હતો કે આ જગતમાંથી દુઃખને નાશ કરવો અને જીને સુખી કરવા. સર્વ ને સુખી કરવાની સત્ય ફરજ અદા કરવા માટે જે કંઈ મળ્યું છે, તેને ઉપયોગ કરે જેઇએ. દેશપ્રેમ, ધર્મપ્રેમ, ગુરુપ્રેમ, કુટુંબ પ્રેમને ઉચ્ચાશથી અને સાધ્ય દ્રષ્ટિથી ખીલવી વિશ્વ પિતાના આત્મ સમાન થઈ રહે એવી ઉદાર દષ્ટિને ખીલવવી જોઈએ. આપણે જેમ જેમ એવી ઉચ્ચ શુભ ઉદાર ભાવનાને સેવવા પ્રયત્ન કરીએ છીએ તેમ તેમ આપણે પરમાત્માના પ્રકાશને હૃદયમાં વધુને વધુ પ્રકાશ પ્રાપ્ત કરવા સમર્થ થઈએ છીએ. એમ ચક્કસ જાણવું. પરમાત્માને હૃદયમાં ધારણ કરી પરમાત્માને પ્રકાશ ગ્રહીને આપણે વિશ્વ ઇવેનું લેણું કે જે અનેક અવતારમાં લીધું છે તેને સેવા કરીને પાછું વાળવું જોઈએ. જગતની સેવા એ વાત્માની Page #31 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૦-૬-૧૯૬૪ બુધ્ધિપ્રભા [૧૯: સેવા છે. જગના જીવાની સેવા કરતાં આપણે આત્માની પરમાત્મતા પ્રકાશીએ છીએ. જગત્માં રહેલા સર્વ જીવાને આત્મવત માની જગત્ની સેવા જે કરે છે, તે મહાત્મા છે, તેના શરીરના સર્વાં અણુએ પવિત્ર છે. જગતમાં તેનું જીવવું સફળ છે. વસ્તુતઃ તેત્રે મનુષ્ય, જીવતા જાગતા દેવસમાન છે. બાકીના જીવે બાહ્ય પ્રાણ શ્વાસ માત્રથી જીવતા છે. અને વસ્તુત ધતા છે. તમારા જેવા બાહ્ય રાજ્ય વ્યવસ્થા-પ્રચારક કર્મયોગ જિજ્ઞાસુને ક્ષાત્ર ગુણમાં વિશેષતઃ ઉત્સાહ ચુત પ્રવૃત્તિ બળ વધવાની સાથે ધાર્મિક-નિલે પદશા પ્રાપ્ત થાઓ, અને સવા શુભ પ્રવૃત્તિમાં તમારા અધિકાર પ્રમાણે ધર્માં પ્રગતિ યુકેત જીવનથી શોભે એવુ ઈચ્છું છુ. લિ. બુદ્ધિસાગર. ();; 3 h rep r >> rep આ અંકના અગત્યના સુધારા આ અંકના પાન નંબર ત્રણ અને ચાર, સામ સામા છપાવવા જોઇએ તેને બદલે આગળ પાછળ છપાયા છે તે પાન ન, રુ.અને પાન. ન. ૪ ની સયાદકીય નોઁધ એક સાથે વાંચવા વિનંતિ છે. તેનું શિર્ષીક સંયમના સેાળમા વસે’ છે. -સોંપાદક. @hy ΤΟ ΤΣ Page #32 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા તા. ૧૦-૬-૧૯૬૪ રત્વ, શ્રીમદ્ બુધ્ધિસાગરસૂરિજીને વાંચન પ્રેમ. મત બહુ જ લગ [ ગુજરાતના સિદ્ધહસ્ત નવલ કથાકાર શ્રી જયભિખુએ લખેલા શ્રીમદ્જીના જીવન ચરિત્રમાંથી, શ્રીમદ્જીએ લખેલ નોંધપોથીઓમાંથી તેમજ શ્રીમદ્જીએ લખેલ અનેક બહુમૂલ્ય શાસ્ત્રીય ગ્રંથ પરથી જાણી શકાય છે કે શ્રીમદ્જીનું વાંચન બહુમુખી તેમજ બહુશ્રત હતું. કહેવાય છે કે એક સમૃદ્ધ પુસ્તકાલય બની શકે તેટલા લગભગ પચ્ચીશ હજાર પુસ્તકનું તેમણે વાંચન કર્યું હતું. અહીં તેમના જ શબ્દોમાં તેમના વાંચનની નોંધ મૂકી છે. ..અનેક શાસ્ત્રોને અભ્યાસ કરવામાં આવ્યું, તેમાંથી સાર એ નીકળે છે કે રાગદ્વેષને નાશ કરીને આત્માની શુદ્ધિ કરવી. અન્ય દર્શનીઓનાં વેદ, ઉપનિષદો, ભગવદ્ ગીતા, પુરાણ, સાંખ્ય શાસ્ત્રો, બુદ્ધનાં ત, બાયબલ, કુરાન વગેરે વાંચ્યા અને તેથી નિશ્ચય એ જ થયે કે શ્રી વહાવીર પ્રભુએ આત્માની પરમાત્મ દશા કરવા જ્ઞાન, દર્શન અને ચારિત્રને જે માર્ગ બતાવ્યું છે તે જ વીતરાગ પંચ ઉત્તમ છે... તા. ૧૪–૨-૧૯૧૧ મુંબઈ ...મુનિશ્રી ચારિત્રવિજયજી કૃત “પ્રેમથી મુકત” એ નામનું પુસ્તક વાંચ્યું. તે પુસ્તકમાં સામાન્ય સર્વ સાધારણ વિચાર પદ્ધતિની દિશા જણાય છે. કેટલાક લેખ વિષય આદેય છે કિંતુ તે પુસ્તકને સાપેક્ષતાથી વાંચવામાં આવે તે સારું ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીનું કે જે “સરસ્વતીચંદ્ર' ગ્રંથના લેખક Page #33 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૦-૩-૧૯૬૪ બુદ્ધિપ્રભા (૧ છે. તેમનું જીવન ચિરત્ર વાંચ્યું. તેમના જીવન ચરિત્રમાંથી ઘણા સદ્ગુણા મહણુ કરવા ચેાગ્ય છે. જૈનેતર વિદ્વતાના પણ માર્ગાનુસારી ગુણા પ્રશ ંસનીય યેાગ્ય છૅ... હિન્દુરથાનના એક વિદ્વાને લખેલા હાલના રાજ્ય સુધીના ઇતિહાસ વાંચ્યા... દીવેટિયાએ યેન્ટ્રલ રાજમાને મુસાફર ' એ નામનું પુસ્તક વાંચ્યું. તેમાં દર્શાવેલા વિચારા એકદર નયાની અપેક્ષાએ બહુ સુંદર છે. ચારિત્ર ખળ વધારનાર આ પુસ્તક છે... સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલય તરફી પ્રગટ થએલી ‘ ચાગિની’ નામનુ પુસ્તક વાંચ્યું. સુધારા તરફથી રચાયેલા આ પુસ્તકમાંથી અપેક્ષાએ ઘણું સાર ખેંચી શકાયે. સન્નારીએએ એક વાર આ પુતક વાંચે તે તેમાંથી કઈક સાર ભાગ ગ્રહણ કરી શકે. એકદર કલેશ, નિંદા, વગેરે ષાથી મુક્ત કરાવવાના આશયવાળું આ પુસ્તક વાંચવા ગેાગ્ય છે... શ્રીમદ્ ભગવદ્ ગીતાના અઢાર અધ્યાયેા વાંચી લીધા. છ કલાકના મનન પૂર્વક ભગવદગીતા પૂર્ણ વાંચી. સમ્યગ્દષ્ટિ પ્રમાણે જે ચેગ્ય લાગ્યુ. તે સમ્યકપણે પરિમાવ્યું. આઠમી વાર આ પુસ્તકનું વાંચન કર્યું. જૈનાગમાને અભ્યાસ કરીને અને સ્યાદ્વાદના અનુભવ લઈને આ પુસ્તક વાંચવુ જોઇએ.... વિહારમાં ઘણાં પુસ્તકા વંચાયાં. અમદાવાદમાં હાલ તે સુત્રા, ગ્રંથા અને પુસ્તકે વિશેષ વાંચન ચાલે છે... પચ્ચીસત્રીસનાં આશરે ચૈા લખાયાં. આગમા અને ઘણાં ગ્રંથે વંચાયા. દશ હજારના આશરે ગુજરાતી ભાષા વગેરેમાં થઈ પુસ્ત! વંચાયા... પિસ્તાલીશ આગમે પૈકી ઘણાં આગમ વહેંચાઇ ગયાં છે. ચંદ્રપતિ, સૂર્ય પતિ, ન્યાતિષ ફરડક પર્યન્તા અને પૂર્વાચાર્યે રચિત પ્રથા કે જે Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩૨] બુદ્ધિપ્રભા (તા. ૧-૬-૧૯૬૪ વિદ્યમાન છે, તેમને ઘણો ભાગ વાંચવામાં આવ્યો છે. વૈશેષિક, કણાદદર્શન, યોગદર્શન, વેદાંત દશન વગેરે દર્શનેનાં ઘણાં પુસ્તક વાંચ્યા... સં. ૧૯૫૯ની સાલમાં પ્રથમ ચોમાસું કર્યું ત્યારે ઉત્તરાધ્યયન સૂત્ર અને ધર્મરત્ન પ્રકરણ વાંચ્યું. ૧૯૪૦માં ઉપાસક દશાંગ અને ધર્મ સંગ્રહ વા. આજરોજ પંચકલ્પ ભાષ્ય વાંચીને પૂરું કર્યું. નિશીથચૂર્ણ,-વ્યવહાર વૃત્તિ, બહ૯૯૫વૃત્તિ, જિત ક૫ વગેરે સુરતમાં ૧૯૬૬ માં વાંચ્યાં. શાહજિતકલ્પનું અધ્યયન અમદાવાદમાં કર્યું. ધર્મ સંગ્રહણી પાલીતાણામાં વિહારમાં વાંચી. તસ્વાર્થ સૂત્ર પરની બે ટીકાએ અમદાવાદમાં ને સંમતિતર્ક તથા અષ્ટસહસ્ત્રી માણસામાં સ્યામસુંદર પાસે વાંચ્યાં. સ્યાદવાદ મંજરી ને સ્યાદવાદ નાકર અવતારિકા ૫. જગન્નાથ શાસ્ત્રી પાસે ૧૯૬૦ માં મહેસાણે વાંચી..... વિનંતી. વાચકને અભિપ્રાય એ સામયિકની તંદુરસ્તી અને રોગનું નિદાન છે. બુદ્ધિપ્રભા માટે આપને નીડર અને નિર્ભિક અભિપ્રાય અવશ્ય લખી મોકલે......પ્રગટ કરવામાં આવશે. –સંપાદક. તમારા Page #35 -------------------------------------------------------------------------- ________________ THE JAIN PROPHET Jain Acharya Shri Buddhisagarsuris warji (Ocean of Knowledge ) I The name of this great Prophet is well known to the Jains, but several other persons of other religions who are interested in the life and teaching of this wonderful man, would like to know him and so it would be very useful if some glimpses of his life may be given here. He was really an ocean of knowledge and his name signifies the vast knowledge and Soul Force which are apparent in his life and in the various books which he has written. Bharat is well known for the Birth of Divine persons, Saints, Tirthankars, Philosophers and Devotees of God and the hero of this Page was one of them. It is the promise of God in Bhagvat Gita that when ever religion will be disappcaring, whenever good persons will be oppressed, some avatari person is born for the restoration of religion and for bringing peace and prosperity in the world. We know this from the birth of Lord Mahavir, Buddha, Shri Krishna, Shri Ram at different periods, when it was necessary. Acharya Shri Hemchandracharyaji, Shri Anandgbanji and Shri Yashovijayji were. also born at different times and they have done wonderful works which are well known to Jains. Such persons are born with certain knowledge which they had accomplished during the present life. They acquired Salvation after leaving the knowledge in the books as a legacy for posterity. Page #36 -------------------------------------------------------------------------- ________________ 341 д Buddhi prabha Birth:-- This great man was born in Samvat 1930 (1874 A. D.) on a Shivratri Day in Vijapur in a cultivator's family. His mother's name was Ambabai and his father's name was Shivdas. His name was Becharbhai. He was helping his parents in the field and at home and passed his childhood in this condition without any means of getting education. One day when he was sleeping in the cradle, a large serpant came near him, the mother on seeing this shuddered and made prayers and the serpant went away. In the evening one Mahant Ishwardasji predicted that this child is very lucky in future. When he was sent to the school, he paased successfully in all standards of Gujarati Schol and the teachers wondered at his intellect. His parents died in 1901 and he came in connection with the Jains and Jain Saints [ 10-6-64 and came to the conclusion to leave the world and pass a life of Jain Muni. He devoted all his time in reading various books and various Shashtras of differant religions, and acquired vast knowledge. He than began to write books and devoted all his time in self realization. The Maharaja of Baroda invited him to give religious lactures in his palace and Maharaja Shri Sayaji Rao was greatly impressed with his wonderfull life and Yoga. He came in connection with Mahatma Gandhiji, Lala Lajpatrai, Pandit Malaviya etc. and discussed with them about the prosperity of India. During the monsoon season the Jain Muni has to remain at one place and wherever he went, he gave to the people his great massage for their well being. III Predictions:--- He predicted in Samvat 1967 (A. D. 1911) that af Page #37 -------------------------------------------------------------------------- ________________ 10-6-641 Buddhi prabha | 35 ter some years there would away. There are Republics be no kings. Every person in most of the countries will have a status of citizens, and the Government is carScience will be developed ried on by person elected to a large extent. Different by the people. Air setvice countries will come ncarer has been introduced in the to each other and they will world and people can go to be able to hear cach other any distance by air within from their houses. There a few hours. We can now would be independence in go to England, America Ruthe nations. The researches ssia by Aeroplanes. By Radio in Science will be wonderful we can hear news from 'Amand will be placed before the erica, England and all the public. There would be peace countries by sitting in our and happincss of the people house, and we can even rcand the number of learned cognise the voice of the permen will be increased and son, who is speaking. There there would be Liberty and are telephones between diffeFraternity. Nobody dreamt rent countries and can'talk at that time that this predi- with each other. Rescatches ction will become true with in Science are increasing eve. in fifty years. We now see ry day and one Atom-Bomb that they have become real can now destroy the whole and other predictions will country. This Saint predicted also be realized in the near it before several years and * future. His prophetic words we wonder at his knowledge have come out to be true. of the future. He was a prophet and could He has left very valuable know it by thc force of his directions for every gation Saul. We now see that Sowith the object of their wel vereignty of kings has gone face and they are most sign. Page #38 -------------------------------------------------------------------------- ________________ 36 ) Buddhi prabha [ 10-6-64 ificant and if they will be followed, they will be useful. IV His advice to different countries:-- His words for Bharat Oh, Bharat ! give your philosophical knowledge to all the people. Develop truth, energy, fearlessness, unity and pure love in the whole nation. Forget your bodily force in causing injury to apvhody. Remove enmity jealously and disunion from your people. you are the head of different conntries. Live with your power and energy and be a guide to other nations. Oh India, give up fear of all kinds. Oh Bhatat, don't beg self Government and Independe- ace from anybody. Learn from the lives of the Divine person of your land and act accordingly. Those who wint independence are not expected to beg for it, and that could not remain for ever. Be fit by developing your spiritual forces. Be loyal and faithfull to the nation. Don't cut your own feet. You are the heart of the peace of the whole world. Every nation will become prosperous by your peaceful attitude and they will get light from it in future. The whole World will be benefitted in future from you. Oh Bharat, the whole World will ger peace of the Soul, from the lives of the saints of India who had spiritual power. Oh people of india, whether you are Hindus or Mohmcdens, consider that the Soul of all are the same. and therefore love each other and live unitedly and give your sliare in bringing Unity of the whole World, by giving up all sorts of disputes, comity etc. Nobody has taken with him land, wealth or power. Numorous persons came in to authority, are in power and will get it, and nobody will take with him Page #39 -------------------------------------------------------------------------- ________________ 10-4-64 1 Buddhi prabha 1:37 in future. But it is a pity cause of Independence and that people do not understa- Freedom in all the other nd it. Therefore awake and nations. Use your authority do not become idle or indi- with pure heart. Do not lose fferent under Independence. your name and fame in this If you forget the truth, you short life. Serve cverybody. will lose human life. After Do all that you can for the death good decds or sins others. Keep your mind conwill only come with you. centrated in God without Do not leave justice by ado- any desire and do cvery pting partiality. Do not make work with your body, mind any person unhappy by opp- and wealth for the good of ressing him for the sake of the people of the whole self intrest. Do not lose world. Try to remove the human life which is very evil liquor, profligacy and valuable. Be devoted to God such other bad habits from by purifying the Sould by the world. Take the advise Truth, Justice and Humanity. of learned and wise persons. Bharat is a land of well Keep high ideals and keep renowned religions. You have your heart. pure. Do not got the golden opportunity allow evil thoughts ( Setan) of giving benefit to the whoe to enter your heart even for world. Be man and give up a moment. Purify your Soul idleness. Oh Bharat do not so long as it is living in the depend upon others. Body. Purify your caste, com- All the people of India munity, country, and authority should first live in vnity and and do not make breach of peace, should protect the trust. Keep your mind pure. dumh animals, should give Do not use your post for up desire for foreign articles. making other countries depe- Try to settle the cases in indent upon you. Help the Court amicably. In India three Page #40 -------------------------------------------------------------------------- ________________ 38] Bucdhi prabha [ 10-6-464 Crors of persons are living I had met Mahatma Gandhiji hungry. Many people died in on the bank of Sabarmati in pleague and other diseases. Ahmedabad and we had long Save them from starvation. discussion about nonviolence, He wished that the Jain Indians are becoming Shashtras should be propaweak in body and therefore gated in Europe. they are losing their mental strength. India should acquire Now-a-days in Europe and other countries Bombs strength in the administration like the other countries. The are thrown upon innucent administration should be people and several persons carried : on with the are high killed owing to poison thoughts of learned men and in the air. This is not India should be ruled accur proper. No advanced nation ding to the public voice. should do so. When the king is merchant, He asked Europe to go the people would become on the path of morality, jusbeggars. Therefore if you tice and good of others. want peace and prosperity He asked Asia to reme* in Swarajya, there should mber your religion and to not be authority in the hands strengthen your Soul Power. of one class. Make every H e asked Africa to reone fit by giving him higher move its wild nature and to education. There is Inde- get the light of Independence pendence in England, France, by truth and knowledge. and America, but there is He asked Australia to love no "real knowledge and truth and to acquire the distinction between materi- knowledge of the Soul. alism and spiritualism. Acco- He asked America to use 'rding to the philosophy of all its power and strength India, Eutape is like a child. for the protection of the free Page #41 -------------------------------------------------------------------------- ________________ Buddhi prabha 10-6-64] dom of the whole World without any partiality and to acquire the knowledge of the Soul without any attraction to colour or class. V Life of a Jain Muni : The life of a Jain Muni is full of complete austerity. He keeps no money. He gives up his house and the whole family. Buddhisagarji was a Bhramchari throughout his life and had not married. The Jain Muni has no house of his own. They generally live in a monastry built by the public. They get up early in the morning. Their early prayers take more than an hour. Then they give lactures from the Shastras to a large number of men and women, who are collected there. Then they go for getting their meals to the houses of some persons Jains as well as non-Jains. They do not keep any vessels of any metal. They keep [39, wooden pots which they carry in their hands hanging in a cloth. Then all the Munis sit to gether and dine. They wash their own clothes. During the aftenoon hours they get time to read and write. In the evening again they go to bring their meals and then they have their evening prayers. At night they sleep on wooden pats. Their life is of ex feme simplicity and renunciation. Guru Maharaj passed a life of this sort and still he could find time to read the Jain literature as well as the Shastras of almost all the religions. He studied Sanskrit by going to Benaras and got à mastery over this language for great extent, so that he could write his most valuable book of Karmayoga in original Sanskrit and translated it into Gujarati It is a book of 716 pages and gives complete knowledge of a Karmayoga by giving insta Page #42 -------------------------------------------------------------------------- ________________ 40] Buddhi Prabha [ 10-6-64 nces from the lives of almost and mind is controlled by all the great persons of doing all the actions without the world. any desire for its fruit. The VI mind is active and it requires Karmayoga : constant thought and work, In this most valuable so no person should semain idle and pass his valuable book, he has shown in full details the path of Salvation time in useless work. He for every Human Being. He must concentrate his mind has explained that there are upon the work that he may two substances in every life. undertake and persue all his labour for the success. Then Soul and Matter. Soul contains he is sure to achieve his all the power. It is immortal. object. This is the law It only changes its form of Karmas. according to the kamas. Salvation is possible only through Shri Krishna explained human life and hence it is this law of Karmas in Bhagmost precious when the vat Gita. Guru Maharaj has Soul is purified and becomes given the same theory in vafree from all the Karmas“ it rious details and with full will have no birth of death discussion on this subject. in future. A man can do All the persons who got Saanything by the power of lvation could get it by comhis Soul. All the persons plate renunciation from the in the world who became Worldly affairs. They passed grcat in any field of life, their life without any desire could do so by this masterly and worked for the welfare power of the Soul. For of others. This can be seen acquiring the power of the from the lives of all the Soul every person will have Divine Beings, who are callto get control over the mind, ed Avatars and from the lives Page #43 -------------------------------------------------------------------------- ________________ - 10-6-64 ) Buddhi prabha [41 of all the Saints, who devoted the past and when it expiates their life in making their all its previous Karmas and Soul one with the Infinite. does all its work in the Then they become free from present life without any birth and death in future. desire and with a pure mind, Other persons who be- it becomes free from all the came great, could get success Karmas, and this should be in their lives also by this So- the object of life. This is a ul Power. They concentrated marvellous book written by their mind upon their aim Munishri Buddhisagarji by of life. They could get succ- his vast knowledge and instess of their labour. He has itution and every person explained that if Abraham should read and study. it. Lincon, George Washington VII could establish the Republic of America, if Akbar, Shivaji Unity of religions :and Mahatma Gandhiji could The Muni studied all the get success in India, they bave rcligious, read nearly 25000 done so by this power books and from this vast of Soul. This is the law knowledge, he has written of nature. more than 125 books which The body and mind are are now being published in material and they are chang- Bombay. He has written on ing from time to time. They every subject which is useful are the instruments of thc in life. He was a great Yogi. Soul. Therefore all the Com- He was a poet who has mandments are to be receiv- written so many Bhajans ed from this grear Power and which all have come from then nothing is impossible the bottom of his Soul and for you. The body has taken appealing to every person, this form by irs Karmas in His life was ideal and life of Page #44 -------------------------------------------------------------------------- ________________ 42 } Buddhi Prabha [ 10-6-64 great austerity, complete ren- wish to sit in the Examinaunciation, humility, compass- tion. He asked Munishri and ion, love for all and a desire he asked him to sit in the for the good of all and for examination and everything the peace and prospe will be alriglit and he passed rity of every nation. the LL. B. Examination. VIII (3) Shri Bhakaria was the follower of Munishri. He was Miracles : attacked with typhod fever His life is full of miracles and the Doctors were worrand most wonderful things ying about him owing to have happened although he high tempreture. Munishri never desired it. His spiritual came to his house and asked power was so great that him, “Where is the foyer?" whatever he spoke, come out and fever went away, and he to be true. Every word in was cured in the morning. his life was like a miracles. (4) Whenever people came Some instances of this type to ask him about their diffiwere as under : (ulties in life, he replicd by (1) Sheth Virchand Krish closing his eyes from the naji had great pain in his bottom of his heart and it stomach for several years. came out to be true. Once he complained about This shows the purity of it to Murishri and he turned his mind and the power of his cotton stick upon him bis masterly Soul. He never and he was cured at once. did anything for taking any (2) Chunilal Dullabhdas of benefit from anyone. He never Vijapur had filled up his term took money from anyone. He for LL B. Examination, but was absolutely master of his as he could not read well Self and was constantly owing to ilness, he did not devoted to write with conce Page #45 -------------------------------------------------------------------------- ________________ 10-6-64 ) Buddhi prabha [ 43 ntration and knowledge of read various books and the Soul and had controlled devoted his mind to study his mind. He had faith in everything new. When his God, perfect knowledge, parents died in 1901 he highest character and by a desired to become Muni and pure life of this sort, he he became the disciple of acquired perfect knowledge Munishri Sukhsagarji at which is called Kevalghyan Palanpur and he was given by the Jains. then the name of Shri Buddhisagarji. Thus although he had taken no education Education : in Secondary schools of colleges, he aequired the real Being born in a small education by his vast reading village and in a cultivator family, he had hardly any and by the light of his Soul. means of taking higher education. But he had the blessings of Sarasvati the Acharya :Goddess of learning, as from On the death of his Guru his very childhood, he prayed Shrimad Sukhsagarji in 1913 to her to give him know- the responsibility of his group ledge, light and strength. He came upon him and as all passed all the vernacular the people were satisfied cxaminations with highest with his vast knowledge, The merit and his school teachers Jain Sangh of Pethapur gave wondered at his intelligence, him the title of Acharya. He came in connection with (Precepter ) in 1914. The Jain Muni Shrimad Ravi- Pandits of Benaras came to saagarji and his eyes were know about him from his opened towards the Light several books and they gave of the Soul He began to him the Degree of " Skasko Page #46 -------------------------------------------------------------------------- ________________ 44 ) Buedhi prabha { 10-6-64 XI travisharad ” ( Master of all He passed much of his time Shastras ) People of all classes in caves and on the banks Jains, Muslims, Brahamins, of rivers and made commuPatidars, Rajputs, and Kolis nian with the Infinite and becames his disciples. He people of all the religions gave knowledge to all went after him to solve without any distinction and their questions and to get he made the whole as his righr knowledge. own. His Highness Maharaja of Baroda came to know about him and he was called Monsoon ar various places :at Baroda and he gave several I t is the duty of every lectures in the palace. He Jain Saint not to remain then went to Gujarat, Marwad, permanantly at onc place. He Mewad, Saurashtra, Soutlı has to travel at various Maharashtra and such other places and to give knowledge places to give his massage to all. But they can not of religion and he gave travel in rainy season and lectures everywhere. He had therefore they arc required a strong body, loud voice, to stay for some months in jöborn.. knowledge of the monsoon at one place preparing Bhajans and only. Thus he made his first poems, and all the monsoon at Surat. Then at people who came into his Padra, Mansa, Bombay, and connection wondered at his thus he passed 24 monsoons natural talents. He was a at different places. At all. great patriot and had discu- these places people of all ssions with Lala Lajpatrai, casts and creeds flocked Pandit Malavia, Ranchhodbhai round him and heard his Udairam and Keshav Harshad lectures with great interest. Dhiav and Kavi Shri Nanalal. Khe words that came out Page #47 -------------------------------------------------------------------------- ________________ 10-6-64 j Buddhi prabha showed from his mouth that they were coming as a message from his inner Soul and made great impression upon all. XII Life for others : He never wanted anything for his personal self. He never took money from anybody. He took simple meals. He acquired knowledge and gave it to others, and took them to the right path. Several rich people came to him but he asked them to use their money in the cause of education. Thus he could establish GURUCULS and Pathshalas at several places, and thus spread Jainism everywhere. Owing to his inspiration, Jain Boardings were måde at Ahmedabad and Baroda. Thus he did real work for the uplift of man*kind, for the unity of all, for making the people to follow the path of morality and for realizing the great [ 45 power of Soul. He followed all the teachings of Lord, Mahavir, the real philosophy of all the religions. During all his spare time, he wrote most useful books, showing the truth of all religions. He thought that it would be useful, if these books will be published and therefore established the Adhyatma Ghyan Prasarak Mandal in Mansa in Samvat 1964 (1903 A. D.) Now it is working in Bombay. He gave away all his books to Jain Sangh for publication and several of them and now published by this Mandal. XIII Great Philosopher was His philosophy natural. He took the true spirit of all the religions and gave it to the public by his several books. Every line of his book is full of spiritual knowledge. Every word is prophetic. He said that the World is only a guest house and every man is given opp Page #48 -------------------------------------------------------------------------- ________________ 46 ) Buddhi prabha [ 10-6-64 ortunity to purity his life his books that the object of and to make free from all life is to realise the soul Karmas, so that there would which is immortal. It is only be no birth or death in future. changing forms and the This can be acquired by doing change of the form depends all your work without any upon his Karmas. Death is desire for its fruit. In all his only a change of the body Bhajans, he has given descri- which dies and the Soul ption of various aspect of enters into another body. life. How it is entanged with Every happiness of misery Karmas and has showed how is only a result of your it can become free from Karmas in the past, and them. He had shown to the the future life depends upon people the real path of sal- your present Karmas. The vation. His disciples are also mind is active and it has to very learned Munis and Shri- be controlled by your Soul mad KIRTISAGAR SURI- Force. Every great man came SWARJI. has now pudlished to eminence only by the a large volume explaining his power of his Soul. The Soul Bhajans with vast discussion. if lifted up only by right This is also a very valuable belief, right knowledge and book. Each and cvery book right character. Rag (desire ) is worth reading and it is full and Dwesh (enmity) are the of phi- losophy. He passed a two enemies of life. Therelife of sanctity, renunciation fore the soul object of life devotion and real knowledge is to become free from of showing the path of enmity and free from desire. salvation. This is very difficult but not IVX . impossible and Munishri Realization of the Soul : passed an ideal life which is He had shown in all a living instance of highest Page #49 -------------------------------------------------------------------------- ________________ 10-6-64] stage of life in present time. XV Buddhi prabha Thoughts Munishri in his lectur, S stated that everything in life depends upon good or bad thoughts. Therefore whenever any bad thought come into your mind, drive it out. Anger, passion and greed are the real enemies of every person. You have to become free from it, if you want to lift your Soul to a very high stage. Character is the basis for acquisition of knowledge, wealth as well as success Knowledge without character is only a false show. Therefore every person should acauire highest morality, virtues, regard for others, compassion and humanity. Then he can realise the power of his Soul. XVI - Knowledge : Knowledge is of two kinds. The knowledge that [ 47 you get from schools and colleges will give you a study of the subject which you want to learn It will give you high Degree from the University, will give you high position in life and will give you wealth, comfortable life and happiness. It may be useful to you in the society, but if along with this knowledge, you have not got spiritual knowledge by which you can separate the h-ppiness of body and the happiness of the Soul, it can not uplift your Soul for the future life. Therefore it is absolutely necessery that every pers n who wants real and permanent happiness should study the substance of all the religions and acquire the real knowledge of the Soul. XVII Religion:-- Several persons believe that religion is a duty. It is not true that it is restricted in duty only. The aim and Page #50 -------------------------------------------------------------------------- ________________ Buddhi prabha 48] end of every religion is the same. But the paths and beliefs are different. The real religion is the path to salvation. You have to realize that your Soul has the same power as the Almighty, and that it can be one with the Infinite and that whatever may be the condition of your body it so happens because, it is so ordained by your Karmas in the past, and if you can acquire the peace of mind in whatever situation you are placed by Destiny. That is the real religion. Munishri have written volumes upon this true nature of religion and has proved that Jainism shows the path of Salvation. The lives of Tirthankars proved it and the life of Munishri was also of the same type. He respected all the religions equally and says that there is only one God whether you call him by the name of Mahavir, Parashnath, Ram, Krishna or Allah. There [ 10-6-64 should be unity inspite of diversity of all the religions and the followers of different religions should not quarral with each other in the name of religion. For the Jains, he has stated that all the differerent sections as Digambars, Swetambars and Sthanakvasis are all one. They should give up their differences and they should work unitedly for the welfare of all and for the realization of the Soul. Real knowledge dose not consist in the knowledge of lauguages and oratary, but it consists in the simplicity of life, regard for others, no desire, not to injure the feelings of anybody, and desire to help everybody for getting right knowledge. Real education should implant all these virtues in every person. XVIII Patriotism - Although Munishri was a Jain Saint and had given up everything in life, he was (Continued page on 65) Page #51 -------------------------------------------------------------------------- ________________ સર્જનની સંવેદના પ્રસૂતીની કારમી પીડા સહન કરીને સ્ત્રી જનેતા બને છે. લેખક પણ આવી જ કંઇક માનસીક પીડા સહન કરીને તેની કૃતિને જનમ આપતો હોય છે. તેથી જ તે તેને સર્જક તરીકે પણ આળખવામાં આવે છે. સર્જકના સવેદના એ જાણવા જેવી હોય છે. દરેક સર્જકને તેની પિતાની આગવી જ સંવેદના હોય છે. સ્વ. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ. સા. એક સિદ્ધહસ્ત અને મહાન સાહિત્ય સર્જક હતા. અહીં તેમના પુસ્તકે તેમજ તેમની ડાયરીએને આધારે તેમની સંવેદના જાણવાને નમ્ર પ્રયાસ કરવામાં આવ્યા છે. –સંપાદક લેખક કઈ રીતે લખે છે, એ રૂપાંતરિત વાર્તાઓ લખે છે, આમ લખવાની વસ્તુ શામાંથી મેળવે છે. દરેક લેખકની પ્રેરણા અને લેખનની તેમજ તે સર્જન માટે કયાંથી પ્રેરણુ શોધ જુદી જુદી રહી છે. તે જ મેળવે છે તે જાણવા માટે સાહિત્ય પ્રમાણે તેઓની લેખન પદ્ધતિ પણ રસિક તૈયાર થાય એ સ્વાભાવિક છે. તરહ તરહની રહી છે. “કલીઓપેટ્રા” પરંતુ આ ત્રણેય વસ્તુ લેખક કઈ નામની મશહુર નવલકથાને લેખક રીતે લખે છે, લેખનનું વસ્તુ શામાંથી એચ રાઈડર હેગડે તે નવલકથાના મેળવે છે તેમજ તેના સર્જન માટેની લેખન વિષે લખે છે-“એ લેખન પ્રેરણું કઈ, એ દરેક લેખક માટે એક કાર્યને સુયોગ્ય રીતે લખી રહેવા માટે સરખું નથી હોતું. લંડનને વસવાટ ત્યજી દઇને હું ચિંગહામ રહેવા ચાલ્યો ગયો હતો, અવેરની વસુલાત' એક કાલ્પનિક કારણકે શહેરમાં મુલાકાતિઓની આડપ્રેયસીના વિચાર ને દર્દમાં મુનસી કતરી નડતરો અવાર નવર એટલી લખે છે તે સ્વ. શ્રી મેઘાણી કુલ હદ સુધી વધી જવા પામતી હતી કે છાબના ગ્રાહકોને ભેટ આપવા માટે તેને પરિણામે હું લેખન કાર્યને “સત્યની શોધમાં લખે છે, તે સ્વ. શ્રી આગળ ધપાવી શકતા ન હતે...” વા. . શાહ તેમના જૈન હિતેચ્છુ ના ગ્રાહકેને મનરંજન પૂરું પાડવા માટે આમ ઉગાર્ડ લખવા માટે રથાન Page #52 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા ૫૦ ] ઝવેચંદ મનુભાઈ ફેર કરે છે તે સ્વ. શ્રી મેઘાણીના લેખન માટે શ્રી મેઘાણી લખે છે કે—સવારમાં રાજ એ (મેઘાણી) લખવા બેસતાં તે લખતાં હોય ત્યારે કાઇ વચ્ચે દખલ કરે એ તેમને ગમતું નહિ, એથી એક એરડામાં એસી બારણું બંધ કરીને એ લખતાં. એમના ચિત્તની એટલી બધી ચંચળતા હતી કે લખતાં લખતાં આવેલ વિચારને ફરી સાધતાં એમને મુશ્કેલી પડતી એટલે જેટલુ જયાં સાંભળે કે નવા વિચાર આવે તે તરત ટપકાવી લેતા.’’ મત સ્વ. શ્રી વા. મે. શાહ પણ મૃત્યુના માંમા અથવા અમૃતલાલનું અવાડીયું ' નામની નવલકથામાં આલેખેલ સમાજશાસ્ત્રના વિભાગ વિષે લખે છે કેઃ–લખવાતું શરૂ કરવા પહેલાં વૃત્તિને સ્થિર, એકામ અને કરવા માટે એ માસ રેટલે સમય ધ્યાને' પાછળ ખચવામાં આવ્યે હતા અને ત્યાર પછી લખવા માટે એ મે માસ જેટલા સમય સુધળી વ્યાપારની ઘર સસારની લેક સંગ્રહની ઇત્યાદિ તમામ પ્રવૃત્તિઓને રેકીને એક પહાડ પર અને પાછળથી એક ચેાથા માળના ખુલ્લાં એકાંત આરડામાં સ્વૈચ્છિક કૈદ પસૌંદ કરવી પડી હતી.” મા તે ાણે બધી તે લેખફ્રાના લેખનની સ્થાનની વાત થઈ પરંતુ તેઓ લખે છે કેવી રીતે તે [ તા. ૧૦-૬-૧૯૬૪ જાણવાનું ખાકી રહ્યું. સ્વ. વસંતકવિ નાનાલાલ કઋપણુ લખીને તેમના ખે ત્રણ મિત્રોને વંચાવતા હતા. તેમનાં વિચાર જાણતા હતા. અને પછી એ કૃતિને આખર સ્વરૂપ આપતા હતા. સ્વ. મેઘાણી, સ્વ. ગેાવધનરામ ત્રીપાઠી તેમને જે વિચારો મગજમાં આવતાં તે પ્રથમ નોંધી લેતા હતા. અને જરૂર પડે તેને ઉપયોગ કરતા હતા. કાક એવા લેખકે પણ છે. જેએ તેમના સર્જનને વારંવાર સુધારા વધાર કરે છે, ને જ્યારે પેાતાને બરાબર સતાષ થાય છે પછી જ તેને આખર સ્વરૂપ આપી એ કૃતિ-સર્જનને પ્રકાશિત કરાવે છે. બુદ્ધિપ્રભા ' ના વાચક તેમજ સ્વ. શ્રીમદ્ આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ. સા. ના ભક્તગણુને તેઓશ્રી કેવી રીતે લખતા હતા, કયાંથી પ્રેરણા મેળવતા હતા, લેખનનું વસ્તુ યાંથી શાધતાં હતાં તે જાણવાની જિજ્ઞાસા થાય તે સ્વાભાવિક છે. તે તે જિન્નાસામે તૃપ્ત કરવા અહીં નત્ર પ્રયાસ કરવામાં આવ્યા છે. . તે પ્રથમ લઇએ કે તેઓશ્રી લેખન માટે પ્રેરણા કયાંથી મેળવતાં હતાં. આ પ્રેરણા મુખ્ય છે. કારણુ તેને જનમ થતાં વસ્તુ જનમે છે અને વસ્તુ જન્મતાં જ સર્જક તેને ઘાટ ઘડે છે. અન્ય લેખોની જેમ જેઓ એમ Page #53 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૦-૬-૧૯૬૪] બુદ્ધિપ્રભા [પ૧ ધારતાં હોય કે તેમની પ્રેરણામૂર્તિ પ્રકૃતિના તત્તમાંથી પ્રેરણા લે છે કોઈ સ્ત્રી હતી તે તેમને નિરાશ થવું તે પ્રમાણે પ્રકૃતિ (કુદરત) ની ઘટમાળને પડશે, તેમની પ્રેરણા એ તેમને અંતર તેના અનિવાર્ય પરિણામ મૃત્યુ ને રાગ અવાજ હતે. હદયમાંથી જ તેમને જેવામાંથી પણ તે પ્રેરણું મેળવે છે. કેક એ ધક્કો વાગતું કે તેમની અશોક વિનાશક ગ્રંથ એવી જ એક કલમમાંથી કૃતિ આપોઆપ આકાર પ્રેરણાનું પરિણામ છે. તેના માટે લઈ લેતી હતી. આ માટે તેમના જ તેઓશ્રી લખે છે -સં. ૧૯૫૯ ના શદે જોઇએ –ભજન સંગ્રહ ભાગ અમે પાદરા ગયા. ત્યાં કેશવલાલ ૧૧ ની પ્રસ્તાવનામાં તેઓશ્રી લખે છે – ભાઇના પુત્રનું મરણ લેગ થકી થયું ધ્યાન સમાધિનાં ઉત્થાન કાલમાં સાંભળ્યું. ત્યારે તેમના ઉપર અમે એ જે અધ્યાત્મિક ઉગારે ફરતા હતાં તેમને શોક નિવારણ થાય તેવો કાગળ તે પદ્યરૂપે આલેખન કરાતાં હતાં. * લખ્યો ત્યારબાદ તેમનું પાદરાએ ' વળી ભજન સંગ્રહ ભા. ૬ ના . આવવું થયું. તેમણે વિનંતી કરી કે ૫. ત્રીજા પર કાવ્ય એકઠામાં જણાવે છે. ' કઈ સગાં વહાલાનું મરણ થાય છે. ત્યારે તે વખતે દરેક જીવે અત્યંત “નથી નવરા જરા રહેવું, જગત શોક કરે છે માટે તેવા વખતે શેકને. સેવા બજાવવાની, ગહ્યું જે બધામાંથી નાશ થાય તે પ્રબંધ આપ લખે: બધાને આપવું પાછું ... તે બહુ સારું એવી તેમની વિનંતીથી જીવોની શાંતિ માટે, ભલા લેખે આ પ્રબંધ તૈયાર કર્યો છે..” લખ્યા કરશું.” આ બધી હકીકતે કરતાં તે આમ ભજન સંગ્રહ ભા. ૧૧ માં. વધું સાચું તે એ જ છે કે તેમની અધ્યાત્મિક ઉદ્ગાર' માં તેમજ પ્રેરણું એ આધ્યાત્મિક ઉગારમાંથી ભ. સં. ભા. ૬ માં પ્રવ્યું જે બધાને માંથી પ્રેરણું દેખાય છે તો તેમના જનમે છે. અને તેથી જ તેમની એક એક કૃતિ પછી તે ભજન-પદ-સ્તવન– સાબરમતી ગુણ શિક્ષણ કાવ્ય માં, કવાલી કે કોઈ ગ્રંથ છે, તે તે પ્રકૃતિની પ્રેરણું જોવા મળે છે. તેઓ વાંચતા-વાચકના માનસ પર સટ તે કાવ્યની પ્રસ્તાવનામાં લખે છેઃઉપાશ્રયની સામે સાબરમતી વહેતી અસર પાડે છે. હતી. સાબરમતી દેખીને તેના દશ્યમાંથી વસ્તુની શોધ કરવા શ્રીમન્ને જવું શિક્ષણ સંબંધી વિચારે પ્રકટવાની પડતું નથી. વસ્તુ ખૂદ શ્રીમની કલમ ફુરણું પ્રગટી..” ઝાલે છે અને શ્રીમદ્ પછી તેને ઘાટ Page #54 -------------------------------------------------------------------------- ________________ પર ! બુદ્ધિપ્રભા તા. ૧૦-૬-૧૯૬૪ ઘડે છે. શ્રી ક. મા. મુનશી પણ સૌમ્ય સ્વભાવની છે, શાંત અને તેમના પાત્રો માટે એમ જ કહે છે ને સરળ છે. પણ તેમના ત્રણ ગ્રંથની કે પાત્રો આવીને મારા સર્જનના વરતું” એ તો શ્રીમની કલમને એવી બારણા ખટખટાવે છે. અને મને કહે તે ઝણઝણાવી છે કે જેના માટે એ છે કે તારી નવલકથામાં મને તું મૂક. ગ્રંથ લખાયો છે એ લોકોની ભૂલી (આ તેમના શબ્દો નથી. પણ તેવી જ સદાય માટે બંધ થઈ ગઈ છે. મતલબનું તેમણે તેમની આત્મકથામાં સં. ૧૯૫૭ માં શ્રીમ9 સુરતમાં લખ્યું છે.) હતાં ત્યારે તે માત્ર મુનિશ્રી બુદ્ધિસાગર ભારત સરકાર શિક્ષણ કાવ્ય, હતાં. નવ દીક્ષિત કાળમાં હતાં. ત્યાં આત્મ પ્રકાશ, શ્રી યશોવિજયજી જીવન એક વખતના શ્રમણ અને પાછળથી ચરિત્ર, ચિંતામણી, ઉદ્ધવ્ય વિચાર પ્રીતી ધર્મના પાદરી બનેલા જયમલે વગેરે આના પ્રમાણ છે. જૈન ધર્મ પ્રત્યે કાદવ ઉડાડો. અને ભારત સહકાર શિક્ષણ કાવ્ય વિષે આ નવજવાન મુનિનું ધર્માભિમાન તેની પ્રસ્તાવનામાં તેઓશ્રી લખે છે – ઉકળી ઊઠયું. અને માત્ર દસ જ સં. ૧૯૭૪ ની સાલમાં ગુજરાત કિજલ દિવસમાં તેની દલીલોને જડબાતોડ વગેરે દેશોમાં પ્લેગનો ઉત્પાત થયો તે પ્રસંગે વિજાપુરમાં સ્ટેશનની પશ્ચિમ “જન ધર્મ અને ખ્રીસ્તી. દિશ એ છાપરા તંબુમાં મકામ થયો ધર્મના મુકાબલો. ? છે સહકારના નીચે વાસ પુસ્તક લખી નાખ્યું. અને માનશે? સહકાગ્ની ભાવનાથી રહેતાં એ પુસ્તક એ તેમનું સૌ પ્રથમ અર્થ છે.) સંકલ્પ પ્રકટતાં પુસ્તક હતું. સાહિત્ય સર્જનનું એ. - વ્યની રચના કરવામાં તે માત્ર મંગલાચરણ હતું. ત્યારપછી એ “વસ્તુ'એ સં. ૧૯૬૨. ‘આત્મ પ્રકાશ ગ્રંથ શ્રી વીરચંદ ને ૧૯૮૦ માં શ્રીમની કલમને આપવા માટે લખ્યો છંછેડી હતી. . .મણી અને વદ્દવ્ય સં. ૧૯૬ર માં “જેને સૂત્રમાં થ અનુક્રમે શ્રી મણીલાલ મૂર્તિ પૂજા કેવી રીતે લખાઈ તે. મેહનલાલ પાદરાકર અને શ્રી મોહન- જણાવતાં શ્રીમદ્જી લખે છે - લાલ હીમચંદના હિતાર્થો લખ્યાં છે. “વિ. સં. ૧૯૬ર ની સાલનું આ બધા ગ્રંથની “વર' તે ચોમાસું અમદાવાદમાં......થયું, તે Page #55 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા તા. ૧૦-૬-૧૯૬૪] શા. વખતે સ્થાનકવાસી કામના વાડીલાલ મેતીલાલ ‘જૈન હિતેચ્છુ’ પત્ર કાઢતા હતા. તેમણે મહાનીશિથ સૂત્રમાંથી કમળપ્રભાચાનુ દૃષ્ટાંત આાપીને મૂર્તિ પૂજાને નિષેધ જૈન આગમમાં છે એવું બતાવવા 'જૈન હિતેચ્છુ' માં લેખ લખ્યા હતા. અને તેમાં મહાનીશિથ સૂત્રને પાઠ આપ્યા હતા. તે પાઠના અર્થ તે સમજ્યા નહેતા. અને તે મૂર્તિ પૂજાને નિષેધ થતે નથી એમ જૈન જગતને જણાવવા અમેએ સ ૧૯૬૨માં જૈન સૂત્રમાં મૂર્તિપૂજા એ નામનુ પુસ્તક રચ્યું હતું... બરાબર પાાથી [ પર જૈન શાઆધારે મૂર્તિ પૂજાની માન્યતા સિદ્ધ થાય છે તેમ જણાવવામાં આવ્યું. મથુરામાં દયાનંદ જન્મ શતાબ્દિ મહેાત્સવ ઉજવાયો તેમાં તે પ્રસંગે પાળમાંથી પાર્વતી નામની સ્થાનકવાસી જૈન વિદુષી સાધ્વીએ અમે અેમ મૂર્તિને માનતા નથી એવા આશયના એક લેખમાં તેણીએ મધુરામાં માનદ શતાબ્દિ ઉત્સવ સમેલનની મહુાસભામાં આ સમાજીએ પર મેકલી આપ્યા. તે વાત અમારા વાંચવામાં આવી અને તેથી જેને તીર્થંકર ભગવાનની મૂર્તિને શા માટે માને છે, પૂજે છે એ વિષે કર્મક લખવાની રૂચી પ્રગટી અને તેથી પૂર્વે સા. વાડીલાલ મેતીલાલ શાહને આપેલા ઉત્તરને જે લેખ હતા તેની સાથે ખીજો લેખ...લખવાના શરૂ કર્યા અને આ બે પુસ્તકાની જેમ જ લાલા લજપતરાયના ભારતકા ઇતિહાસ પુસ્તકમાંના જૈન ધર્મ વિષેના કેટલાક વિધાનાના જવાબ આપતાં સંવત ૧૯૮૦ માં શ્રીમદ્ધએ લાલા લજપતરાય અને જન ધ પુસ્તક લખ્યું છે. " આમ શ્રીમદ્જી આધુનિક સાહિત્યકારની જેમ જ ‘વસ્તુ” ની શોધ અને તેને ઘાટ ઘડે છે. કાઈ પ્રસંગ બનતાં તેમનું ઊર્મિતત્ર ઝઝણી ઊઠે છે. તે ચિત્તક્ષેાભ અનુભવે છે અને પછી તા શ્રીમદ્જીનુ હૈયું આપે આપ ‘ઉદ્ગાર' કાઢે છે અને કુદી ને કાવ્યમાં તે કદી તેને ગદ્યમાં વણે છે. આજના કવિ જેવી તેમની ઊર્મિ નથી એ અત્રે ધ્યાનમાં રાખવુ જોઇએ. પરંતુ તેથી જ કર્યું તેમનુ કવિ તરીકેનું સ્થાન નીચે નથી ઉતરી જતું. એમની ઊમિ સાથે ચિંતન સદાય સાથે રહ્યું છે. કાષ્ઠપણુ પ્રસંગ તેમના હૈયા પર ઝીલાય છે કે તુરત જ તે પ્રસંગ ચિંતનમાં પ્રતિબિંબિત થષ્ઠ પછી બૃહાર પડે છે. અને કાલની કવિની વ્યાખ્યા. વિચારતાં તા શ્રીમદ્ ખરેખર એક મહાકવિ જ લાગે તેમ છે. કાર્લાઇલ કહે છેઃ—ગૂઢ તત્ત્વવેતાં Page #56 -------------------------------------------------------------------------- ________________ ૫૪] બુદ્ધિપ્રભા [ તા. ૧૦-૬-૧૯૬૪ ન હેય એ પણ મનુષ્ય હજુ બાકી એ શ્રમણ જીવનની નિત્ય સુધી મોટા કવિ નથી થશે. ક્રિયા, વિહાર, રાતનું બંધન વગેરે અડચણોમાં એ કેવી રીતે લખતા, તેનું હવે અંતમાં જોઇએ બીમજી તેમણે તેમને દરેક ગ્રંથ કયાં ને કેવી લખતાં કેવી રીતે હતા તે.. રીતે લખાય ને કયારે પૂર્ણ થયે તેની એલેકઝાન્ડર ડુમા તેના લેખને સંપૂર્ણ વિગતે એ દરેક ગ્રંથની માટે જુદા જુદા રંગના કાગળ વાપ- પ્રસ્તાવનામાં, કાંતિ ગ્રંથ પૂર્ણ કરતાં રતે હતે. કંઇક એવા લેખકે પણ જણાવી જ છે. એ બધાંની નોંધ અને છે જે અમુક શાહીની પેન સિવાય આપતાં એક પુસ્તક જ ભરાય. પરંતુ લખી શકતા નથી. તેમજ આ સજે. તેમના બે મહાભારત ગ્રંથ કઈ રીતે નાનો ઇતિહાસ જોતાં એ પણ જાણવા લખાયા એ વિશેષ જાણવા જેવું છે મળે છે કે અમુક લેખક અમુક જ તેથી, શ્રીમદ્જીના શબ્દોમાં જ તેની જગાએ લખી શકે છે. અરે! અમુક જ નોંધ આપી આ લેખ પૂરો કરું છું.. 'સમયે લખી શકે છે. આનંદઘન પદભાવાર્થ સંગ્રહ શ્રીમદ્જી એ બધા બંધનેથી પર છે. એનું કારણ એમ હોઈ શકે કે સંવત ૧૯૬૭ ની સાલમાં માઘ તિએ કલા ખાતર કલામાં માનતા નથી. એક નતા નથી. શુકલ પૂર્ણિમાના દિવસે મુંબઇમાં તેઓ ગમે ત્યારે લખનાં હતા. ગમે પ્રવેશ કર્યો....સં. ૧૯૬૭ ના વૈશાખ - ત્યાં લખતાં હતા. વિચારોની ભાંજગડ શુદિ એકમના દિવસે શ્રીમદ્ આનએમને કદી નહતી થતી. ઘનજીના પદને ભાવાર્થ લખવાને વિચાર સ્કુરાયમાન થશે. તે પૂર્વે ' મેટા કુલસ્કેપ કાગળ એ તેમના ઘણાં વર્ષોથી મારા મનમાં શ્રીમદ્ લેખનને પ્રિય કાગળ છે. અને છતાંય આનંદઘનનાં પદોને ભાવાર્થ લખવાને એનું બંધન તેમનું સ્વીકાયું નથી. વિચાર થયા કરતા હતા, તેવામાં ચિત્ર તેમના કેટલાક લખાણ નેટબુકેમાં વદિ અમાવાસ્યાના રોજ ભાવનગરના પણ છે. હા, એટલું ખરું કે તે લખવા શ્રાવક શા વ્રજલાલ દીપચંદ મારી, માટે માત્ર પેન્સીલ જ વાપરતા હતા. પાસે આવ્યાં. તેમણે શ્રીમના પદોને. પાસે છોલેલી દસ બાર પેન્સીલે રહેતી ભાવાર્થ લખવાનો વિચાર જણ સાંજ પડે ત્યારે એ ઘસાઈ જતી મેં તેમની વાતને પુષ્ટિ આપી અને આટલી વિશિષ્ટતા તેમના લેખન માટે તેમને પ્રથમ પદને ભાવાર્ય શ્લોકહી શકાય. પણ તેમના પિતાશ્રીનું ભાવનગરમાં Page #57 -------------------------------------------------------------------------- ________________ [ પપ તા. ૧૦-૬-૧૯૬૪] બુધિપ્રભા મૃત્યુ થવાથી તેઓ ભાવનગર ચાલ્યા આવે તેમને પ્રશ્નો વગેરેના ઉત્તર ગયા. તેમની પાસે શ્રીમદ્દ પંન્યાસ આપવા, આજુબાજુના સત્યાગી ગંભીરવિજયજીએ લખાવેલા અર્થવાળા ઉપર ધ્યાન આપીને ચાલવું લગભગ પચાસ પદોની નોટ બુક ઈત્યાદિ ઉપાધિઓવાળા ઉપાધિહતી, તેમાં પદોને અર્થ ઘણા સંક્ષેપમાં હતા. તેમાંના કેટલાંક પદ પુરમાં (મુંબઈમાં રહીને શ્રીમદ્ વાંચ્યાં તેમજ તેમની પાસે ઝવેરી આનંદઘનજીના હૃદયનાં ભાવાર્થને માણેકલાલ ઘેલાભાઇની એક નેટ હૃદયમાં પ્રકટાવી એ કેટલું બધું બુક હતી. તેમાં પ્રાયઃ છત્રીસ પદેને મુશ્કેલ કામ છે? તે વાંચકો અર્થ પૂર્યો હતો. સ્વયમેવ સમજી લેશે. ઉક્ત બંને નોટ બુકોમાં ભાવાર્થ બપોરના વખતમાં એક યા બે સંક્ષેપ રીતે લખાયો હતો તેમજ મારા કલાક મળતાં તે વખતે પદને ભાવાર્થ હૃદયમાં રહેલા કેટલાક આધ્યાત્મિક લખાતે હતે.આ ભાવાર્થ લખવાનું વિચારોને તેમાં સમાવેશ થયેલ ન ખરું કાર્ય વૈશાખથી તે સં. ૧૯૬૮ જેવાયાથી અને આરંભ કરેલું કાર્ય પૂર્ણ કરવું એ ટેકને હૃદયમાં ધારીને ની કાતિક માસ પર્યત બપોરનાં પદના ઉપર અનેક વિવેચન હોય વખતે અનિયમિતપણે ચાલ્યું હતું તે પણ સર્વના અનુભવ પ્રમાણે અને છેવટના ચાર પદોનો ભાવાર્થ ભાવાર્થમાં જુદે જુદે અનુભવ આવી પાદરામાં પૂર્ણ કર્યો છે.” શકે તેથી, મારા અનુભવ પ્રમાણે કર્મચાગ ભાવાર્થ લખવાથી અન્યોને મારા અનુભવ વિચારોને લાભ મળી શકે સંવત ૧૯૭૦ ના ચિત્ર વૈશાખ તેવા અનેક હેતુથી સં. ૧૯૬૭ ના માસમાં....મહેસાણામાં એક માસ લગવિશાખ સુદિ એકમના જે શ્રીમદ્ ભગની સ્થિરતા કરી. તે સમયે અમઆનંદધનજીના પદેને ભાવાર્થ લખ- દાવાદમાં પ્રાતઃસ્મરણીય પરમ ગુરુ વાનો પ્રારંભ કર્યો. મહારાજ શ્રી સુખસાગરજી મહારાજે ક્રિયા યોગની મહત્તા સંબંધી સં. સવારના પ્રહરમાં વ્યાખ્યાન ૧૯૯૯ ના અષાડ સુદી ૧૪ ની ત્રિએ વાંચવું. અન્ય પ્રાસંગિક ચર્ચામાં જે ઉપદેશ આપેલ હતું તે તાબે થયે. નિલેપ રહેવું, જે જે શ્રાવકો અને તેથી ક્વિાયગ-કમચાગ Page #58 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા [ તા૧૨-૬- ૯૬૪ સંબંધી કેની રચના કરી અને લખાયું. પરંતુ જીર્ણજ્વરની ઉપાધિથી તેનું નામ કાગ રાખ્યું... ૧૦૮ શ્લોક સુધીના લેકનું વિવેચન લખાયા બાદ વિવેચન લખવાનું કાર્ય સં. ૧૯૭૧ ના ત્યાંથી ફાગણ બંધ થયું. વદમાં સિદ્ધપુરમાં મુકામ કર્યું. કેટલાક કેનું ત્યાં વિવેચન લખાયું. ત્યાંથી સં. ૧૯૭૧ ના જેઠ માસથી સં. ૧૯૭૧ ના ચૈત્ર સુદી એકમે ક ગ લખવાનું બંધ રહ્યું તે પાછુ મહેસાણામાં પ્રવેશ કર્યો ત્યાં કેટલાક સં. ૧૯૭૩ના માગશર માણસામાં કાનું વિવેચન લખાયું. મહેસાણાથી વિવેચન લખાણ શરુ કર્યું. ચિત્ર સુદી પૂર્ણિમાં પર જોવણીમાં ૧૦૯ માં બ્લેકથી માણસામાં શ્રી મલ્લીનાથની યાત્રાર્થે આવવાનું થયું વિવેચન લખવાને આરંભ થશે ત્યાં વિવેચન લખવાનું શરૂ હતું. ત્યાંથી માણસાથી લીંબોદરા, ઉનાવા થઈ રામપુરા આવતાં ત્યાં પણ વિવેચન પેથાપુરમાં જવાનું થયું દરેક લખવાની પ્રવૃત્તિ શરૂ હતી. રામપુરાથી વિરમગામ આવવાનું થયું. વિરમ ગામમાં વિવેચન લખવાની પ્રવૃત્તિ ગામનાં કર્મગનું વિવેચન લખાયું. શરૂ હતી.. વિરમગામથી જ ખવડા થઇ... ... પોષ માસમાં અમદાવાદ જવાનું બીજા ચિત્રમાં સાણંદમાં પ્રવેશ કર્યો. થયું અને અમદાવાદમાં સંપૂર્ણ વિવેત્યાં બસે પાનાનું વિવેચન લખાયું ત્યાંથી ગોઘાવમાં વીશ દિવસ લગભગ અને લખવાનું કામ પૂર્ણ થયું... સ્થિરતા થઇ. ગોધાવીમાં (૧૫) સં. ૧૯૬૬-૬૭ની સાથી કર્મદાસે પાના લગભગ વિવેચન લખાયું. યોગના વિચારોની તરફ અમારું મન પરંતુ ત્યાં અત્યંત તાપમાં મહેનતના પ્રવર્તતું હતું તેમાં ગુરુ મહારાજને કારણથી જીર્ણજ્વર લાગુ પડશે. ગેઘાવીથી..સં. ૧૯૭૧ ના જે. મૃત્યુ સમયના ઉપદેશથી પુષ્ટી થઈ અને માસમાં પેથાપુરમાં ચોમાસા માટે વિહાર તેના ફળ તરીકે કર્મયોગ નામનું થયો. પેથાપુરમાં થોડું વિવેચન પુસ્તક લખાયું..” Page #59 -------------------------------------------------------------------------- ________________ સ્વ. શ્રી મણીલાલ મોહનલાલ પારકર - સુફી સંત [ સ્વ. શ્રી પાદરાકર અને સ્વ. શ્રીમદ્જી વચ્ચે ઘણો જ ઘનિષ્ઠ સંબંધ હતું. તેઓશ્રીના (શ્રીમદ્જીના) અનેક સજનના તેઓ સાક્ષીભૂત હતા. અને શ્રીમદ્જીના અનેક ગ્રંથોના પ્રકાશને પણ તેમની હાજરીમાં થયાં છે. તેઓશ્રીએ (લેખકે) શ્રીમદ્જીના તમામ ગ્રંથોને સંક્ષિપ્ત પરિચય, તેમજ સ્વ. શ્રીમદ્જીને એક સાહિત્યકાર તરીકેને પરિચય શ્રી જયભિખુ રચિત-ગનિષ્ઠ શ્રીમદ્ બુદ્ધિસાગરજી જીવન ચરિત્રગ્રંથમાં “શ્રીનું સાહિત્ય સર્જન” વિભાગમાં આવે છે. તેમાંથી શ્રીમદ્જીના ભજને વિષે કેટલુંક લખાણ અત્રે લીધું છે. –સંપાદક ] અનેક હૃદયોના આવેગને ઝીલના ગુર્જર ભાષામાં ભજન સાહિત્યનું પાત્ર તરીકે ભજનોનું સ્થાન અદ્વિતીય સ્થાન અનેખું છે. નરસિંહ મીરાથી અનુપમેય છે. માંડીને તે આજસુધીમાં ભક્ત કવિઓએ ભજને દ્વારા જ અંતરગત વિચારોને શ્રી બુદ્ધિસાગરજીના જીવનની ચાવી પ્રકાશ્યાં છે, અને એક વખત એ આ જ કાવ્યમાં છે. એમના જીવનહતું કે ગુજરાતી કવિતાનું ભાવિ આ માંથી નીતરતો વૈરાગ્ય, પ્રબળ ત્યાગ પ્રભુ ભકતોના હાથે જ ભજનો દ્વારા ભાવના, પ્રભુ ભક્તિ અને આત્માનુભાવ સતુ હતું. કાવ્ય દેવી ઉફવના એકત્ર થઇને તેમના આ કાવ્યોમાં ત્યારે સંકુચિત ક્ષેત્રમાં જ હતા. પ્રભુ હલવાયાં છે. તેઓશ્રીના સમસ્ત કાવ્ય ભક્તિ અને આત્મલક્ષી કાવ્યાનો મહિમા સર્જનમાંથી આ ભાગ ઉઠાવી લઈએ આ કારણે ઘણે છે. ગુર્જર સાહિત્યના તે શ્રમના વ્યકિતત્વનું સાચું દર્શન પ્રધાન અંગ તરીકે, કવિતાના ઇતિ- અશક્ય થઈ પડે. વૈરાગ્યનાં આકરાં હાસના કમને અભંગ રાખનાર તરીકે, વ્રત લઇ, સત્ય અને આત્મ સૌન્દર્યની ર્મિગીતના એક ઉત્તમ પ્રકાર તરીકે શોધમાં ખાક થઈ જવાની. ભીષણ Page #60 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા [તા, ૧૦-૬-૧૯૬૪ પ્રતિજ્ઞા લઈ બેઠેલા મહાન યોગીનાં શ્રદ્ધા, અશ્રદા, મેહ, વૈરાગ્ય, શેક, હૃદયના પ્રબળ આવેગમાં આ કાવ્યની અશક અને સત, અસત્ આદિનાં ઉત્પત્તિને ઇતિહાસ જડશે. જગતની ઠંદ યુદ્ધોમાંથી જ તેમને કાવ્ય સમુદાય સર્વ બ્રમણાઓને લાત મારી પ્રભુ સાથે પ્રકટયો છે. તેથી તેમનાં આ પ્રકારનાં આત્માની એકતાનતા સાધવા મથનાર કાવ્યોને માટે ભાગ આત્મલક્ષી છે. હૃદયમાંથી થયેલી ફુરણમાંથી પ્રગટતાં આત્માનુભાવને પ્રદર્શિત કરતાં. કાબે અલૌકિક પરમાનંદને અનુભવ સાધકના તરવાટને સચવતાં અને કરાવનાર હોય છે. કાવ્યને આત્મા, ભક્તિની પરાકાષ્ઠા બતાવતાં આ ભજનો. નહિ કે દેહ, આ કાવ્યમાં પ્રધાનપણે ભૂતકાલીન અનેક મહાત્માઓનાં ભજહેય છે. જુઓ --- નોની હરોળમાં મૂકી શકાય તેવાં છે.. પ્રભુ તુજ અકળ કળા ન કળાતી, કબીર, મીરાંબાઈ, આનંદઘન,. સમજયાં નહિ સમજાતી, ધીરે, ભજે, નિષ્કુલાનંદ આદિ અનેક ભક્ત કવિઓની છાપ શ્રીમદ્ ઉપર જેવી ફૂપની છાયા રૂપમાં, સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. આ મહાપ્રકટ થઈને સમાતી, ભાઓની પ્રેરણા અને પિતાને સ્વાનુતેવી રીતે માહિરી બુદ્ધિ, ભાવ એ ઉભયને સુસંયોગ થયેલો તેરે પાર ન પાતી............ તેમના કાવ્યોમાં નજરે પડે છે. આંતર. પ્રદેશની દ્રવીભૂત દશામાંથી આ કાવ્યો. (ભ. ભા. ૧૦ પૃ. ૧૨) ઉદભવેલાં હોઈ તે સાચાં ઊર્મિ કાવ્યો અને જાણે પ્રભુ મળ્યા પછી બોલતા છે. શ્રીમદ્દની આત્મ છાયા તેમાં સ્ફટીકની જેમ સ્પષ્ટ આલેખાયેલી દષ્ટિએ પડે છે. હોય તેમ – મેરા આતમ આનંદ નૂર, મીરાં, કબીરાદિની પેઠે શ્રીમદ્દ એક ભક્ત કવિ હતાં. ભક્ત એ પ્રભુનાં અમીરસ છાય રહા, પ્રણયી છે. તેની સાથે લગની લાગતાં હમ લાલન મરત ફકીર, તે સર્વસ્વ વિસરી જાય છે. તેને પ્રભુ અમીરસ પાન લહા. સિવાય અન્ય આશક કે માશક નથી. (ભ. ભા. ૧૦ પૃ. ૫) હેતાં તેની પાછળ ગાંડે બની આતમ અર્પણ કરવામાં તેને મઝા-મસ્તી છે. શ્રી મુહિસાગરજીના અંતરમાં ચાલતાં શ્રીમાની ભકિત પણ કંઈક આવા ર Page #61 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૦-૬-૧૯૬૪] બુદ્ધિપ્રભા [ પર. સ્વરૂપે પરિણમી હતી. જુએ ભજન- સુખ નહિ સ્વને દુનિયામાંહી, કાવ્ય સંગ્રહ ભા. ૭ “પ્રભુ પ્રેમ મોહે નહિ ઉત્ક્રાંતિ,. દશા માં. દુનિયા ધે જ્ઞાની થાક્યાં, જ્યાં જ્યાં વિભૂતિ આપની, સુખ ના પુલ જતિ-પ્રભે. ત્યાં પ્રાણ મારાં પાથરું, (ડાયરી સં. ૧૯૬૭ પૃ. ૨૩૮) તમ નામ પીયૂષ પી ઘણું, આનંદથી હસતો ફરુ. શ્રીમદ્ પ્રભુને પ્રેમી કપી સ્તવન તેમજ ભજન સંગ્રહ ભા. ૧ માં કરે છે. પણ તેમને પ્રેમ મર્યાદિત છે. પ્રેમી બતલાવે રે, મર્યાદિત એ અપેક્ષાએ કે જેમ નરસિંહ. દયારામ કે જે પ્રેમ સખીમાં શૃંગારથી . કોઈ મારો પ્રેમી બતલાવે, લચી પડતો જણાય છે તે શ્રીમમાં પ્રેમ વિના હું નિશદિન નૂરૂં, નથી. તેમને પ્રેમ સાત્ત્વિક છે. બે પ્રેમી મળે સુખ થાવે... આત્માની સંલગ્નતામાંથી તે ઉદ્દભવેલો છે. શારીરિક વાસનાને તેમાં સ્થાન નથી. શ્રીમની ભક્તિ પ્રેમમય છતાં પ્રભો તુજ ભજન વિના નહિ શાંતિ, શૃંગારમય નથી. તેમનો પ્રેમ આત્મય -- દેખું સહિ આ બ્રાંતિ. આત્મ અદૈતને છે. દેખાતો નથી. Paccoronacockroacancom Paramananandam.co.orosacrocococcavaasi બુધિસભા'ને લગતે તમામ પત્ર વ્યવહાર આ સરનામે કર બુદ્ધિપ્રભા” . C/o ધનેશ એન્ડ કાં, ૧૯૨૧, પીકેટ ક્રોસ લેન, એલ કેઝ કાર્ટ પાસે, મુંબઈ ૨ * લેખકોને પુરસ્કાર આપવામાં આવે છે. . Commmaamaicccccana. c om છેossssssssssssoms Page #62 -------------------------------------------------------------------------- ________________ સાહિત્યનું મંગલાચરણ. (ગ્રંથ પરિચય ) [આ લેખમાં સ્વ. શ્રીમદ્જીના સૌ પ્રથમ ગ્રંથના સંક્ષિપ્ત પરિચય કરાવવામાં આવ્યે છે. આગામી અંકથી દર મહિને તેમના એક ગ્રંથના સક્ષિપ્ત પરિચય આપવામાં આવશે. જૈન ધમ અને ખ્રિસ્તી ધના મુકાબલા ” એ સ્વ. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજનું પ્રથમ પુસ્તક છે. સાહિત્ય સર્જનાના શ્રી ગણેશ તેઓશ્રીએ આ પુસ્તકથી કર્યા છે. જૈનેતરમાંથી જૈન બનેલાં, અને • જૈનમાંથી શ્રમણુ બનેલા એવા નવદીક્ષિત સાધુના પેાતાના ધર્માભિમાનના મુલદ પડધા આ પુસ્તકમાં આપને સાંભળવા મળે છે. જૈન દીક્ષા તે હજી છ મહિના જ પહેલાં લીધી હતી. માગસર સુદ છઠ્ઠ, સ’. ૧૯પ૭. ત્યાંથી વિહાર કરતાં કરતાં તેઓશ્રી સુરત આવ્યા. અહીં તેમ - ન્યાયશાસ્ત્રને અભ્યાસ ફરતાં હતાં તેમજ મુક્તાવલી ઉપર દીકરીનું પઠેન . કરતાં હતાં. તે જ અરસામાં આ પુસ્તક રમ્યવાનું નિમિત્ત બન્યું, તેમના જ શબ્દોમાં તે એએ. ~સપાદક .ચામાસામાં તે વખતમાં એક જૈમલ નામને! ખ્રિસ્તી આવ્યેા. તે ચૌટામાં જૈનધર્મ તુ' ખંડન કરવા લાગ્યા. તથા તેણે ખ્રિસ્તી ધર્મ અને જૈનધર્મ ને મુકાબલે નામનુ પુતક રચ્યું હતું, તે પુસ્તકને તેણે જૈતેમાં વહેંચ્યું. તેથી જૈન કામમાં મેટા ખળભળાટ થઈ રહ્યો. ખ્રિસ્તી જૈમલ એક વખત શ્રી ઝવેરસાગરજી મહારાજની સાથે સાધુ તરીકે રહ્યો હતા અને પછીથી શ્રી મેાહનલાલજી મહારાજની પાસે સાધુ થયેા હતેા. પશ્ચાત્ તે જુદા પડી ગયે. હતા. ખાવાની જાતના આલાદને તે મૂળ હતે એમ સંભવ છે. સાધુનું વ્રત પાળવામાં તે અશક્ત નીકળ્યે અને તે પાદરીઓના સંગમાં ગયા. રાજકીટ, ભાવનગરમાં તેના વિચાર નાસ્તિક થઇ ગયા અને તે ખ્રિસ્તી બની ગયા. જૈન સાધુપણામાં પણ તેને જૈન Page #63 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૦-૬-૧૯૬૪ બુદ્ધિપ્રભા | [ ૬ તત્વજ્ઞાનને સારી રીતે અભ્યાસ કર્યો છવ ઘટતાં નથી. શ્રમણ જિંદગીમાં ન હતે. પાળવાના મહાવતો પણ તે જુઠ્ઠાં ને બેટો બતાવે છે. પરંતુ આ બધાયને. .. સાધુઓમાં અને શ્રાવકેમાં તે ટપી જાય તેવું વિધાન છે તે આ વખતે જેમલના બનાવેલાં પુસ્તક સંબંધી પ્રમાણે કરે છે. એ કહે છે કે ભગવાન ઘણી ચર્ચા ચાલી રહી હતી. પણ ઋષભદેવે પુનર્લગ્ન કર્યું હતું. અને અમારાથી મોટા પંન્યાસ વગેરે સાધુ- તે આધારે એ પુનર્લગ્નને જૈન મત એાએ તે પુસ્તકનો ઉત્તર આપવાને પ્રમાણે વ્યાજબી ઠરાવવા જાય છે. જેના વિચાર કર્યો ન જણાયાથી અમોએ. દશ દિવસમાં આ પુસ્તક લખી દીધું. ધર્મ સાથે આમ બેદાં ચેડા કરી અને જૈમલે જે કુતર્કો ર્યા હતા તેને જૈમલ તેણે માનેલા પ્રભુ ઈસુને સર્વજ્ઞ જૈન શાસ્ત્રના આધારે ઉત્તરે લખ્યાં... ને ખુદ ઇશ્વર માને છે. ને તે માટે ઈસુની ભારોભાર પ્રશંસા કરતું તેનું ••••પુસ્તક બહાર પાડયું. જીવન આલેખે છે. આ તો માત્ર પસ્તાવના પાન નં. ૮-૮ થોડાક જ મુદ્દા મેં બતાવ્યાં છે. પરંતુ, આખા પુસ્તકમાં તો આવા ઘણું જૈમલ તેના પુરતકમાં લખે છે કે ચર્ચાસ્પદ મુદા જેમકે ઊભા કર્યા છે. સંસારી અને સિદ્ધ બંને સરખા છે, વળી સિદ્ધ સંસારીઓના દુઃખ જોઈ મુનિશ્રી બુદ્ધિસાગરજીએ તેના જવાબ. સમભાવી બનતા નથી તેથી તેઓ માટે સંવાદકીય ભાષા પસંદ કરી છે. ઉત્તમ નથી. આ માટે સિદ્ધોને નીરોને અને આ સંવાદના વણાટમાં તેમણે . બાદશાહ સાથે સરખાવે છે. આને એક એવું ભાતીગર પોત' વધ્યું છે કે, લાગેલાં આઠ કર્મો વિષે તે શંકા કરે આખું પુસ્તક વાંચી રહીએ છીએ ત્યારે છે. તે તેના આધારે સિહો મિથ્યાત્વ જૈનધર્મ, તેને સિદ્ધાતા તેમજ તે છે તેમ સાબીત કરવા પ્રયત્ન કરે છે. ધર્મની પ્રરૂપણા કરનાર તીર્થકર ભગ-- શ્રી ભદ્રબાહુસ્વામીએ રચેલ ગ્રહશાંતિ વતે કેટલા મહાન હતા તેનું આપણને સ્તોત્ર, ને તે માટે બતાવેલ વિધિનું દર્શન થાય છે. ટાંચણ કરી કર્મસત્તા વિષે વિરુદ્ધ મત બાંધે છે. નિગોદના જીવ વિષે-ઘટે ન જૈમલના એકે એક મુદ્દાને તેમણે રાશી નિગોદકી, વધે ન સિદ્ધ અનંત– પ્રશ્ન રૂપે લીધો છે અને તેના જવાબમાં આ સૂત્રનો અર્થ એ બતાવે છે કે તેમણે ખૂબ જ મુદ્દાસર અને ઘણી જ સિદમાં છવ વધતાં નથી અને સંસારમાં સટતાથી એ પ્રતિવાદીના પસને: Page #64 -------------------------------------------------------------------------- ________________ “૬૨] બુદ્ધિકક્ષા [ તા. ૧૦-૬-૧૯૬૪ તોડી નાંખે છે. ઘણી જગાએ તે જ મુઠીપ પન્નતી, પન્નવણા, યાદવાદ તેમણે જેમના પ્રશ્નનો જવાબ પ્રમથી મંજરી, કર્મગ્રંથ, સમ્મતિતર્ક દ્વાદશજ આપીને તેને એ મુંઝવ્યો છે કે સાર, નયચક, સ્વાવાદ રત્નાકર, તે પ્રશ્ન તેમને તેમજ છોડીને એ બીજો અનેકાંત જયપતાકા, સ્વાદુવાદ કપલતા, પ્રશ્ન કરે છે. સ્યાદવાદ રત્નાકર અવતારિકા, સુયડાંગ, મુનિશ્રીએ આ પુસ્તકમાં ઈસુના નદીસત્ર, પ્રમાણ પરીક્ષા, ન્યાયાવતાર, સર્વજ્ઞપણા વિષે તેમજ ઈશ્વરના જગત વિવિધબોધ રત્નાકર વગેરે. કર્તુત્વપણા વિષે ખૂબ જ દલીલોથી તે વસ્તુને નિરાધાર સાબીત કરી છે. જો કે આ પુસ્તક એ તેમનું અને આ માટે તેમણે ખ્રિસ્તી ધર્મના પ્રથમ પુસ્તક છે. છતાં પણ તેમણે પુસ્તકોને ઘણે માટે આધાર લીધે એવી ગંભીરતાથી લખ્યું છે કે, જે છે. પુરાતન સ્થાપનાનું પુસ્તક, ધર- કેઈ તમને કહે નહિ કે આ તેમનું મયાને ભવિષ્યવાદ, માથીનું પુસ્તક, પ્રથમ પુસ્તક છે. તે તમે એ વાંચીને સુરત ભાગ ૧-૨, પાઉલરૂમી, જરૂર એમ જ કહેવાના કે આ પુસ્તકના બાઇબલ, જુના તથા નવા કરાર, સજક જરૂર કઈ પ્રકાંડ વિદ્વાન અને તેહફતુલહિંદ, તેમજ વિવિધ લેખકે એ સિદ્ધ હસ્ત લેખક હશે ! લખેલું ઈસનું જીવન ચરિત્રો વગેરેમાંથી તેમણે કલમ તેમજ પાન નંબર સહિત * આખાય પુસ્તકની ભાષા એવી તે સરળ ગુજરાતીમાં વહી જાય છે કે ઉતાર આપ્યા છે. આ માટે તેમણે ખ્રિસ્તી ધર્મમાં પરસ્પર વિરોધ કયાંય અર્થને વિચારવાની ભાંજગડ આ શિર્ષક ઠળ ખાસા છ પાનાં નડતી નથી. કયાંક કયાંક તો વિચારની વિશેષ સમજ માટે નાનાં દષ્ટાંતો પણ રોકયાં છે. અને ગ્રંથમાં, ખ્રિસ્તી - ધર્મના જ ગ્રંથના આધારે તેમના ભૂલા તેમણે ટાંક્યાં છે, દલીલને ધારદાર બનાવવા બેચાર જગાએ કહેવત તેમજ બચાવની નોંધ તે જુદી જ છે. આ માટે તે ઉપરાંત જૈન ગ્રંથના આપા ૨૮ દુહા પણ મૂકયાં છે. પણ તેમણે બતાવ્યો છે. એ ના જેમલના અધકચરા જ્ઞાન માટે - નામ આ પ્રમાણે છે. ગ્રહણ, તેમણે આ દુહે –“કમાં તે વગર Page #65 -------------------------------------------------------------------------- ________________ તા.૩૦-૬-૧૯૬૪ · ભજ્યેઃ ભલે! કયાં તા ભલે ભણેલ, અધવછરા જનથી જુએ, બહુ બીગા અનેલ.” તેમજ આંધળાઓની હાથી બુદ્ધિપ્રભા પરીક્ષાનું દૃષ્ટાંત એક નરમ છતાં કર્યો છે. તે! પાના હળવા વિનેદમાં જૈમલના જ્ઞાનની ખમર લઇ નાંખી છે. આપી; જૈમલ પર ગરમ એવા કટાક્ષ નં. ૮૭ ઉપર એક સૌંસ્કૃત તે લખે છેઃ—વળી મી. જેમલને સંસ્કૃતના અભ્યાસ પણ બાપ દીકરાના દૃષ્ટાંતપણે હશે એમ જણાય છે, તે દૃષ્ટાંત નીચે મુજબ છેઃ-~~~ એક મનુષ્યને એક દીકરા હતા. તેને સંસ્કૃત ભાષા ખેલવાની ઘણી મરજી હતી. પણ વ્યાકરણતા અભ્યાસ તેણે કર્યાં ન હતેા. તેમ છતાં પણ પેતાના પિતાને તેણે કહ્યું કે હું પિતાજી ! આજથી હું તમારી સાથે સંસ્કૃત ભાષામાં ખાલીશ. પિતાએ કહ્યું કે, હુ સારૂં એક દિવસ તે છેકરી ખાવા ખેડો ત્યારે ભાણામાં ભાત પીરસેલે હતેા તે ખાતાં ખાતાં કહેવા લાગ્યા કેઃ— [ $3 મેધ્યેા ) ત્યારે પિતાએ કહ્યું કેજીવ પૌર ઘટ રું, ચૂપ દીકરા! ગઢ દને ગળી જા. વાવે કો મારું શું હું બાપ ! ભાત ઉના છે. જુએ એ કેવું સંસ્કૃત આવા વિનેાદી કટાક્ષ આખા પુસ્તકમાં આ એક જ છે. પરંતુ આ એક જ કટાક્ષ આપણને ઉગતા લેખકની ભાવિ જાજવલ્યમાન પ્રતિભાના દર્શન કરાવી જાય છે. માટે જ ખ્રીસ્તી જૈમલને પડકાર આપવા આ પુરતક લખાયેલું હેઇ, આખાય પુસ્તકમાં જડબાતેાડ દલીલેને ગજ ખડકાયેલે છે. પરંતુ આ દલીલે કયાંય લૂલી જણાતી નથી. ધાર્યું નિશાન એ મારે છે. આ દલીલે બધી શાસ્ત્રાધાર છે. આથી આમાં અનેક શાસ્ત્રોના આપણને દર્શીન થાય છે. જીવ, કર્મ, વીતરાગ વ. ની ભારાભાર ચર્ચા આપણને અહીં વાંચવા મળે છે. તત્ત્વાતી વાર્તા કરી છે. અને તે પણ ઘણી જ સરળતા અને સહજતાથી કરી છે. કાક ઠેકાણે તે એવા લાધવથી તત્ત્વાની આળખ આપી છે કે થેડા શબ્દોમાં પણ આખા તત્ત્વની સમજ થઇ જાય છે. ખાસ કરીને ક વિષય નિગેાદ વિષય આના ઉમદા ઉદાહરણા છે. આ ઉપરાંત પાના નં. ૭૧ ઉપર Page #66 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા ૪] સિદ્ધને આપેલા સક્ષિપ્ત પરિચય તે તેમના પ્રારભિક પણ સિદ્ધતા તેમજ સુંદરતાના ગદ્ય લેખનને ઉત્તમ નમૂના છે. તેઓશ્રી લખે છેઃ—સિદ્ધના જીવને તે જન્મજરા, મરણનાં બંધન તૂટી ગયા છે. તેમને આત્મા સ્ફટિક રત્નની પેઠે નિર્મળ છે. જ્ઞાનાવરણીય કર્મના નાશ થવાથી અનંતજ્ઞાન પ્રકાશ પામ્યું છે. તેમ દર્શોનાવરણીય કર્મને નાશ થવાથી અનત દન, અને શાતા તેમજ અશાતા વેદનીયને નાશ થવાથી તે અવ્યાબાધ સુખ પામ્યા છે. મેહનીના નાશ થવાથી સાયિક સક્તિ પામ્યા છે. આયુષ્ય કર્મના નાશ થવાથી અરૂપીપણું પામ્યા છે. ગેાત્રફર્મના નાશ થવાથી અગુરુ લઘુ પદ પામ્યા છે. અને અતરાય કર્મના નાશ થવાથી અને તી પામ્યા છે. જીએ તેની ગાથા નાણુંચ...હવ±...(૧) આઠ કર્મને નાશ થવાથી એ આઠે ગુણ પ્રગટ થાય છે. માટે સિદ્ધના જીવેમાં અનંતજ્ઞાન, અનંતદશ ન, અનંતચારિત્ર, અનતવિ હાય છે અને મા બધાના ભક્તા સિદ્ધ જીવે છે....” એકસેા પચ્ચીસ પાનમાં પથરાયેલુ આ પુસ્તક આપણને શ્રીમદ્ની બહુ તા. ૧૭-૬-૧૯૬૪ શ્રુતપણાની, એક સારા અભ્યાસીની,. એક ઉગતા પહુ સારા લેખકની, એક વાદીની તેમજ પ્રખર ધર્માભિમાનીના પરિચય કરાવી જાય છે, ખ્રિસ્તીઓને. પડકાર કરવા માટે લખાયેલું આ પુસ્તક હેવા છતાં પરંતુ કયાંય તે ધર્મ તેમજ તેના સ્થાપક વિષે દ્વેષ કે ખાર. દેખાતા નથી. જ્યાં જ્યાં તેમના ઉમદા તત્ત્વા જણાય છે તેની નેાંધ પશુ લીધી છે, આમ આ બધા સાથે મુનિશ્રીના એક ઉદાર ને સમભાવી દિલને! પણ પરિચય થાય છે. અને માના ? આ પુસ્તક બહાર પડયા પછી જૈમલ કદી મુનિશ્રી હતાં. ત્યાં ગયે। નથી. અરે! તેને! વળતા જવાબ આપવાની પણ હિંમત કરી. નથી. અને વધુ તે આ એ છે કે આ પુસ્તક તેમનું પ્રથમ સન હતું. છતાં પણ જ્યારે એ પ્રગટ થયું ત્યારે તેમના નામ વિના જ તે પ્રગટ થયું હતું ! ! ખ્રિસ્તી ધર્મના મુકાબલે જૈન ધર્મ કેટલે ઉમદા, પરિપૂર્ણ અને ઉત્તમ છે એ જાણુવા આ પુસ્તક એક. વાર વાંચવું જરૂરી છે. Page #67 -------------------------------------------------------------------------- ________________ Buddhi prabha 10-6-64] (Continued Page form 48) a great patriot. His thoughts for the welfare of Bharat and for keeping at the top of every nation were very high. He Preached for unity of all. He said that the people should be loyal to the Government and that the Government should respect the voice of the nation, and should work for the prosperity of all, and if the Government and the people work in that way, the people of Bharat are sure to be prosperous and happy. The Ruler is entrusted with power by the people and if he makes abuse of this trust, there will be no unity and there can be no prosperity. All the human beings have the same feelings and they have a right to live and therefore there should be no oppression. All the enimals have got a right to live and therefore there should be no slaughter of dumb animals. Every nation comes to the top by its high [ 65 deeds and non-vilence, and the moment that it forgets this commandment of God, they are sure to fall. In his books he has given valuable advise to all the nations. XIX Death : Munishti had no fear of death. He knew that it is only a change of the body and that his Soul was to leave the body, he made preparation for it, got all the books which were ready for print to be published soon and told his followers that the period of his life was over and that he is preparing for it. Iu Samvat 1981 (A. D. 1925) when people came to request him to pass his monsoon, he said who is going to make another monsoon? and he wrote a long letter to his follower Mohanlal Hemchand of Padra in tne month of Jeth and wrote in it "By death one has to pass from one stage to another. My Page #68 -------------------------------------------------------------------------- ________________ 66] Buddhi prabha [ 10-6-64 xx time is near. I am rising to another stage of my Soul.” He asked his followers to take him to Vijapur, his birth place, and then called all his disciples and followers and told them if they had to ask anything, if anybody was to come. He gave his last advise, gave blessings to all, sat in Samadhi uttering the words. Soham soham. Their was light upon his face and he left his World on Jeth Vadi 3rd. He had no pain, and he passed rway with complete peace of mind. Gujarat is fortunate for having given birth to a Mahatma of highest type like Acharya Sbri Buddhisagarspriji and who passed away only 37 years ago. He has left so many books as a heritage to the public and now we have to learn highest ideals of life and highest precepts of religion from his life and teachings. His last words : Before leaving this World, he called all his disciples and his followers before him and told them Oh!: rcligious people, by becoming Jain Saints, you have succeeded in youa human life. Now do such acts that you may not have to come again in this World, because there may come many occasions for falling into temptation. Therefore have control over selfish nature. Follow the advise of your elders. Make progress by keeping unity with all and all your religious works. Do not forget your Soul and let it remain as a Light in all your actions. Although there is Kaliyuga or Panchamkal, you are lucky that you have takeo hirth as a Human Being, that you are healthy in body and born in high family and that some of you have left this World and become Saint. Page #69 -------------------------------------------------------------------------- ________________ 10-6-64 ) Buddhi prabha ( 67 Therefore keep full faith in Jainism. Follow the prece- pts of your Gury. Keep up high character by giving up killing of any living being Follow truth, chastity and austerity. Control your body and mind and have no desire but that of getting salvation. You have got this nice opp- ortunity therefore don't waste your iife. This human body is the only stage from which you can artain to the highest stage by your virtuous life. You have got it by your high deeds of merit in the past. you can not ger human life by spending any amount of money. pect towards him and purity your Soul by your faith in God and devotion to him. Do all that you can for help ing every human being in happiness and misery by considering them like your own Soul. Be firm in your own Soul by your firm faith, knowledge and high character, without being attracted or tempted in any afairs of the World and remember that it is the only path for getting salvation. Many difficulties and obstacles may come in your way, your mind may be tempted to wordly things, but remove all these thoughts from your mind, maintain peace of mind and follow the path of salvation. This is my last advise to all the Sadhus, Shravaks and Shravikas, and if you follow it, you will become immortal. Therefore take advantage of this opportunity of coming into human life. This is a rare opportunity, therefore follow your Guru, keep res- Page #70 -------------------------------------------------------------------------- ________________ સંત અને સાક્ષરો [સ્વ. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મસા. ને સમય એ સાહિત્યને પડત યુગ હતા. એ યુગે શ્રીમદ્જીના સાહિત્યને કેવું વધાવ્યું હતું તે જાણવા માટે તે યુગના કેટલાક સાક્ષર, પ્રદયાપક વગેરેના અભિપ્રાય અહીં નોંધ્યા છે. એ તમામ અભિપ્રાય કયાંથી લીધા તેની નેધ અભિપ્રાયની નીચે આપેલી છે. -સંપાદક.] શ્રી બુદ્ધિસાગરસૂરિશ્વરજીનું સાહિત્ય હતો. આત્મોદ્ધારની સાથે વિનતિ એટલે ? એને હિંદુ પણ વાંચી શકે, અને સમાજ સેવાની ધગશથી તેમનું જેન પણું વાંચી શકે અને મુસ્લીમ જીવન સંકળાયેલું હતું તેથી જ પણ વાંચી શકે. સૌને સરખું ઉપયોગી મનુષ્યના ધાર્મિક તેમજ વ્યવહારિક થઈ પડે એવું એ કાવ્ય સાહિત્યથી કાર્યોમાં દાચાર થતા અનેક દુષણો બુદ્ધિસાગરસૂરિજીને આપણું ભક્ત પર, વિષયાંતરનો ભય રાખ્યાં સિવાય, અને કવિઓની હારમાં મૂકી દે એવું તેમણે યથોચિત પ્રાયો કર્યા છે. છે. એનું એ જ તત્ત્વજ્ઞાન, એના –સ્વ. નાગકુમાર મુકાતી. એ જ રાગદ્વેષથી પર જવાની બાધ (તીર્થયાત્રાનું વિમાન” પુરતકની એની એ જ પાર્થિવ સુ પ્રત્યેની પ્રસ્તાવના પાન નં. ૨૩ પરથી ઉત. સાધુશાસન બેપરવાહી, સત્તા અને ઇનના રપયોગ સામેની મસ્ત ઉપેક્ષા- ભારત સહકાર શિક્ષણ કાવ્ય એ એમના કાવ્યોની માફક એમનાં છવ- નામનું શ્રીયુત્ જૈનાચાર્ય શ્રી બુદ્ધિનમાં પણ તરી આવે છે. સાથે સાથે સાગરનું પુસ્તક જોઈને હું રાજી એક માનવીની અનુકંપાનાં દૃષ્ટાંત તેમનાં થયો છું. જીવનમાં અનેક વેરાયેલાં પડ્યાં છે. સ્થળે સ્થળે તેમાં ઉચ્ચ નીતિને -સ્વ. રમણલાલ વસંતલાલ દેસાઈ ઉપદેશ સરળ પદ્યમાં રજુ કરવામાં આવ્યો છે. હાલના સમયમાં ગુજરાતીમાં (શ્રી જયભિખ્ખું લિખિત ગિનિઝ લખાતાં અનેક પ્રેમનાં કે નિર્બળ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી ચરિત્રમાંથી ભાવનાઓના કાવ્યોના કરતાં પદ્યમાં ઉધૃત પાન નં. ૧૪.) દર્શાવાયેલાં આવા લખાણો વાંચવા એ પુસ્તકના લેખક ઘણી ઊંચી સાહિત્યની વાડીમાં જાણે હવા ખાવા પંકિતના ગી હતા; છતાં તેમને ગયા હાઈએ એટલે આનંદ આપે છે. કર્મગ અત્યંત તેજોમય અને પ્રખર અલબત્ત ઉક્ત પુસ્તક ઉપદેશાત્મક Page #71 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૦–૬- ૧૪ બુદ્ધિપ્રભા [ ૮ હેવાથી એમાં કાવ્યત્વની ઝમકને માટે કુસંપ તે હતો જ, પણ બીજું કારણ અવકાશ નથી. છતાં પુરતક મારા એ હતું કે મુસ્લિમોના જેવી યુહબ્રુહ અભિપ્રાય મુજબ આકર્ષક છે. કળા રજપૂતેમાં નહતી; મરાઠાઓ “યૌવન ગયું તે સહુ ગયું, રજપૂતને મેળવી શક્યા નહિ એટલે બાકી રહ્યું ના જગ વિષે.” “તીર્થકર ઋષિ ઉત્તર હિંદમાં તેમને પરાજય થયો, થવું, થવું વિશ્વ સુલતાન, હિંદવાસીઓ યુરોપિયનથી બધી છે પિતાના આત્મમાં, કળાઓએ ઊતરતા જતા હતા એટલે સાધન સજે સુજાણ.” તેઓ પરાધીન બન્યા.” એવી અનુભવરસિક અને બળ- આવા પુખ્ત અભ્યાસને અવલેપિષક લીટીઓ કોને મોહક ન લાગે? કનથી પરિણમતા વિચારે મહારાજશ્રી લાગશે જ. માત્ર નૈસર્ગિક વિચાર શક્તિથી એકંદર રીતે આ પુસ્તકના આપણને આપી ગયા છે તે તેમની લેખકને પ્રયાસ હું રસ્તુત્ય ગણું છું. અથાગ કલ્પનાશકિત, તેમનું જૈન -અતિસુખશંકર કમળાશકર ત્રીવેદી, પારિભાષિક વાપરીએ તે) મતિજ્ઞાન પ્રોફેસર વડોદરા કોલેજ સૂચવે છે. ૧૬-૯-૧૯૧૮. એવાં જ મતિજ્ઞાનનાં અનેક દષ્ટાંત (ભારત સહકાર શિક્ષણ કાવ્ય.) મહારાજનાં લખાણોમાં આપણને મળી પાન. ૩૩, ૩૪. આવે છે. મહારાજશ્રીને સાધુસંસ્થા મહારાજશ્રીનાં સાહિત્યમાં નર્મદ, સ્થાપવી હતી. તેમની અભિલાષા દલપતરામ, કલાપિ, અનવર, બાળા- સંશોધન માટે એક કેન્દ્રરય ગ્રંથભંડાર શંકર, લલિત વગેરેની વિધવિધ સ્થાપવાની હતી આ અભિલાષા છાયાઓ જોવામાં આવે છે; તેઓ સિદ્ધ થઈ શકી નહિ એ જુદી વાત મેઘાણીના યુગને પણ સાધી લે છે, છે. પણ પચાસ વર્ષ અગાઉ આવી તેઓ ઈતિહાસના વિવેચક બને છે અને સિદ્ધિઓને પાર પાડવાની અભિલાષા પિતાને અભિપ્રાય પ્રગટ કરે છે– સેવનાર આ જૈન સાધુનું મતિજ્ઞાન “મુસ્લિમો સામે લડતાં રજપૂતે ખરેખર અલૌકિક જ કહેવાય...! હારી ગમાં તેના કચ્છમાં રજપૂતને – કેશવલાલ હિંમતરામ કામદાર Page #72 -------------------------------------------------------------------------- ________________ આગામી અકથી વાંચા પ્રેમ ગીતા એ પ્રીત ! મારા શીવાલયની તું તેા પાંતી છે. કારણ મારા દેહને હું શિવાલય સમજુ છુ.... અને મારા આતમને શિવશંકર મહાદેવ ! −૧૭. સ્વ. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી મહારાજે સંસ્કૃત ભાષામાં ૬૦૦ àાક પ્રમાણની પ્રેમગીતા રચી છે. આવતા અંકથી (જુલાઈ ૧૯૬૪) એ પ્રેમગીતાના શ્લેાકેાનો ભાવાનુવાદ આપવામાં આવશે. અત્રે ઉપર તેના એક નમૂનો આપ્યા છે. આવતા અંકથી ઉઘડતા બે પાનામાં વાંચા પ્રેમ ગીતા. With best compliments From SURENDRA TULSIDAS PHONE : Shop: 39227 Resi: 78677 Dealers Mafatlal Groop of Mills Sasson Mills Terreylene Speciality. Navi Gally . Mulji Jetha Market, BOMBAY -2. GRAM: PREMYSLAY Page #73 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી એક સિદ્ધહસ્ત કવિ હતાં. તેઓ શ્રીએ લખેલા તમામ કાવ્યના અગિયાર સંગ્રહ પ્રગટ થઈ ચૂક્યા છે. બધા મળીને તેમના કાવ્યોની સંખ્યા લગભગ ૩૦૦૦ ની થવા જાય છે. અને આ બધા જ કાવ્યોમાં વૈવિધ્ય છે. કેઈ ભજને છે, કેઈ ગઝલ અને કવ્વાલી છે. સ્તવન, સઝાય, હરિગીત, અરે ! તેમાં ખંડ કાવ્ય પણ છે. અને તેમાંથી ત્રણ કાવ્યો રજુ કરવામાં આવ્યા છે, –સં. ] પ્રેમ પંથ પ્રેમીઓ બતલાવે રે કેઈ મારો પ્રેમીઓ બતલાવે રે પ્રેમી વિના હું નિશદિન પૂરું પ્રેમી મળે સુખ થાવે રે કઈ ભારે પ્રેમીઓ બતલાવે. પ્રેમી ન મળતો વાટે ઘાટે. સઘળું શૂન્ય કહાવે રે પ્રેમના પ્યાલા પીધા જેણે તેને કશુંએ ન ભાવે રે કોઈ મારા પ્રેમીઓ બતાવે. જલ બીચ મીન કમલ જલ જેવો પ્રેમ પ્રભુ પરખાવે રે કઈ મારો પ્રેમીઓ બતલાવે. બુદ્ધિસાગર આતમસ્વામી તિથી એમ ગાવે રે કોઈ મારા પ્રેમીઓ બતાવે પ્રેમીઓ બતાવે કઈ મારે પ્રેમીઓ બતલાવે. (ભજન સંગ્રહ ભા. ૧ પા. ૪) Page #74 -------------------------------------------------------------------------- ________________ બુધિપ્રભા તા. ૧૦-૬-૯૪ યા અલાહ! અલ્લાહ હમારા હૈ. પરમપા પ્યારા રે; પરમપા પ્યારા રે, પરબ્રહ્મ મારા રે. જહાં નું વહાં વહિ સહિ હૈ ચિન્મય સત્તાવાલા ભેદ ખુદાકી ખુદા હિ જાને. અહં હિ હકતાલા...૫રમપા. થકે પુરાણ વેદ કુરાની, પૂણે નહિ કે પાયા; પાયા સે ઉસ જોતિ સમાયા, કહને; નહિ આયા....પરમપા. હરિહર બ્રહ્મા જગન્નાથ વલ, સકલ વિશ્વકા રાજ; અનંત નરકા દરિયા સરચા, ખૂદા પ્રભુ વહ ખ્વાજ... પરમપા. ગંગા યમુના મધ્ય સરસ્વતી, ત્રિકુટી જત મિલાઈ શુન્ય શિખર પર ચઢકર બાબુ, અનહદ તાન બજાઈ. પરમપ્યા. અનંત જેતિકા દરિયામેં, અનહદ કુદરત સબ જાની, અલ્લાકી કુદરત સબ જાની, હું તું ભેદ ઉઠાયા...પરમપા પિડ સે બ્રહ્માંડ વિષે હૈ, અગમરૂપ પરખાયા; નામરૂપ વૃત્તિસે મર કર, મરજીવા છે જયા... પરમપા. Page #75 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૦-૬-૧૯૬૪] બુદ્ધિપ્રભા અમરપનાકા આ રજીસ્ટર, રહા ન જગમેં છાના; દુનિયાદારી ભૂલ ગયે સબ, આનંદમેં મસ્તાના...પરમપા. લૂન પૃતલી પાર લેને, જા કર અબ્ધિ સમાઇ; જ્યોતિ જ્યોતિ મિલી તબ ઉસકી, પાર ન બની લાઈ.. પરમપા. અનુભવી અનુભવ૬ જાને, રસિયા રસ૬ જાને; બુદ્ધિસાગર અલખ નિરંજન, મસ્ત ગી પરમાને, પરમપા યારા રે, પરબ્રા યારા રે. (ભજન પદ સંગ્રહ ભા. ૮ પાન નં. ૭૫-૭૫૩) చాం .goommoonoor ચાંદી શો ચળકાટ, હીરા સે ઝળકાટ, કુસુમ સમ શણગાર, રમ સમ ઝણકાર ??? હા, બા? એ.જ....એ.... જ છા૫ વાસણો જ વાપરો. હું Finaco వాంతు લા છેમનાલાલ બીજા પનાલાલ બી. શાહ ૨૧, કંસારા ચાલ, મુબઈ ૨ છે ઝs .અow to Page #76 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ] બુદ્ધિપ્રભા [ તા. ૧-૬-૧૯૬૪ જ્યાં જ્યાં નજર મારી ઠરે. જ્યાં જ્યાં વિભૂતિ આપની, ત્યાં પ્રાણ મહારા પાથરું, તવ નામ પિયૂષ પી ઘણું, આનંદથી હસતે ફરું; તુજ નામને ગાતા ફરું, શ્રવણે સુણાવું સર્વને, તુજ સગુણ પ્રસરાવવા, જે જે બને તે સૌ કર. તુજ પ્રેમથી અશ્રુ ઝરે, એ અને સાગર કરું, એ અશ્રુના સાગર વિષે, ઝીલું ઝીલાવું સર્વને; તવ તેજનાં અંબારમાં, દુનિયા સકલ જેતો રહું, કાયા અને માયા સહુ, એ તેજ જોતાં છે નહિ. મારું હૃદય સોંપ્યું તને, એ પ્રેમમાં અર્પણ સહું, જ્યાં ભેદને ખેદ જ નથી, ત્યાં ભેદ શાના માનવા; જે તું અરે ! તે હું અરે !, જે તું નહિ તે હું નહિ, જે મતિ તે હું મતિ છું, એ ઐયમાં બીજું નથી. જે જે ગુણે હારા અરે ! મારા અરે તે તે ગુણ, તારું અને મારું ખરું તે, અય છે વસ્તુતઃ જે હું અને જે તું અરે ! એ વૃત્તિનાં મધ્યમાં રહ્યું, તે શુદ્ધ તત્ત્વ ઉપાસને, મસ્ત હું રાચી રહું. ગંભીર તારા રૂપને, પાર જ બહુ નહિ ધ્યાનમાં, કથતાં ઘણું બાકી રહે, એ વાતનો સાક્ષી તુંહી; તારા વિના ગમતું નથી, મન માનતું નહિ અન્યને, સહવાય નહિ વિયોગ જે, ક્ષણ લાખ વર્ષ સમ થયો. જે દિલમાં આવે અરે ! તે લેખિની લખતી નથી, શુભ વાણું સહુ કહેતી નથી, એ દિલ જાણે દિલને તારા વિના સાક્ષી નથી, તારા વિના રહેવું નથી, તારા વિના વદવું નથી, તારા વિના જેવું નથી. ક્ષણ માત્રમાં દિલમાં સ્કુરે, એ સર્વ તારું થઈ રહ્યું, મારું અને તારું અરે ! એ ભેદ પણ ભૂલી ગયો; આધેય ને આધાર તું', જિરાજ ધ્યાને તું રહ્યો, બુદ્ધ બ્ધિ હર્ષોલ્લાસના, કલેલની ધ્વનિ કરે. (ાવ્ય સંગ્રહ ૭ પાન નં. ૧૦૬) Page #77 -------------------------------------------------------------------------- ________________ (સ્વ. શ્રીમદ્ બુદ્ધિસાગર સુરિશ્વરજી મ૦ ના વિવિધ પ્રથાની સંકલિત કટાર) જગી અને જમાનો. ગાડરીયા પ્રવાહમાં હવે ન તણાઓ ! ! ! હવે આંખ ઉઘાડીને કરી કવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી શું કરવા લાયક છે તેને વિચાર કરો, તમે યા અધિકાર પર છે તેને ખ્યાલ કરે. સ્વાશ્રયી – બનીને તમારું કાર્ય કરવા મંડી જાઓ. તમારે માથે ઘણો બોજો આવી પડશે છે. તમારે ઘણી ફરજો અદા કરવાની છે. આત્માના આશ્રયી બનીને તમે અખૂટ મદદ ગ્રહણ કરી જ્યાંથી કાર્ય અઘરું છે ત્યાંથી આરંભ કરે. તમારા હાથ તે જગતના હાથ બનાવો. તમારું હૃદય તે જગત્નું હદય કરો. તમારી પાસે જે કંઈ સારું હોય તે જગતને આપો. તમારી આંખના સામું જોનારની સામું જુઓ. તમારા હાથના સામે જેનાર પ્રતિ હાથ લંબાવો. તમારા મુખ સામું જોનારના મુખ સામું જુઓ. તમારા દીલ સામું જોનારના દીલ સામું જુઓ. દુનિયામાં સંચાર કરનાર કોઈ જીવનો નાશ કરતાં પહેલાં પ્રભુની દયાને ખ્યાલ કરે. જે છોને ઉપન્ન કરવાની તમારામાં શક્તિ નથી. તેઓને નાશ પણ તમારાથી ન થાય. એ કરુણુના હૃદયથી વિચાર કરો. કોઈ પણ જીવને દુઃખ ન દે. કેઈ પણ જીવને પરતંત્રતાની બેડીમાં ન નાખે. ભલું કરનાર સંખ્યત્વવંતને જગાડે. સદુપદેશ સરોવર બંધાવે. દયાના મેઘ વર્ષો. સત્યને સુર્ય ઉગાડે. શાંતને ચંદ્ર ઉગાડે. સગુણોનું ઉપવન ખીલવો. તમારા શાશ્વત જીવનની પવિત્રતાને પૂછે અને તેનું ધ્યાન ધરો. તમારા શાશ્વત જીવનના આનંદમાં મસ્ત બનો. તમે માયા વિ. આકારોમાં લેભાઓ નહિ પણ માયાવિ આકારોમાં પાછળ રહેલા સત્યને દેખો. સારાંશ કે તમો વસ્તુને વસ્તુના ધર્મ પ્રમાણે સમ્યફ અવલોક કે જેથી માયાવિ આકારોનો પડદે દૂર ખસી જાય. તમો વિચાર કરવામાં જે જે ઉપયોગી વિચારે ભૂલી ગયા હોય તો દીન નહિ બનતાં હદયના ઉલ્લાસથી બીજી વખત ઉપયોગ રાખીને વિચારો કરે. દુર્વાસનાઓની પાછળ પશુની પેઠે ઘસડાતા નહિ. એક આત્માનો આશ્રય ગ્રહણ કરે. તો આત્મા છે. જે તમારા આત્માને તમે પિતે અવલંબશે તો દુર્વાસાનાએાના હદયમાં સંસ્કાર પડી શકશે નહિ. - ત્રણ ભુવનનું બળ તમારામાં છે. એ સબળ જુસ્સો પ્રગટાવીને અશુભ ક્રોધાદિક વિચાર સાથે યુદ્ધ મચાવીને આગળ વધા: પૌલિક-સુખની આશાના હવાઈ વિમાનમાં બેઠેલી દુનિયા કયાં ધસડાઇ જશે, તેને ખ્યાલ કરો. શરીરમાં રહેલા આત્મા વિના અન્ય વસ્તુ ખરેખરી પ્રિય નથી. ખરેખરા પ્રિય એવા આત્મામાં રમશો તે આનંદનો અનુભવ લેશે. દુનિયાને હળવે હળવે ખરા સુખની દિશા તરફ દોરવા આત્મબળથી પ્રયત્ન કરે. [ધાર્મિક ગદ્ય રાંડુ પા. ૧૦ Page #78 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ] બુદ્ધિપ્રભા ( શિષ્યાપનિષદ્ ) गुर्वात्म तन्मयी भावेन जीवकः [તા. ૧૦૬–૧૯૬૪ હે શિષ્ય ! તું ગુની શ્ર*ા તેમજ પ્રેમમાં ખામી પડવા ન દે! ગુરુને બધી જ વાત કહિને તારી ખામીને દૂર કર ! રામની સેવામાં જેમ હનુમાન રહ્યા હતા તેમ તું ગુરુની સેવા કર ! ગુરુના મહિમાને પ્રથમ ગા ! ગુરુની સ્તુતિ કરી પાપનો નાશ કરી શુદ્ધ બુદ્ધિને મેળવ 1 ગુના ઠપકા સહન કર ! ગુરુના આશયને જાણ ! તેમનાથી તુ કંઇ છાનું ન રાખ ! ગુરુ ગમે તેવા હાય તો પણ હે શિષ્ય ! તારા એ ધમ છે કે તું ગુરુને દેવ માની તેમની આરાધના કર ! તારા માટે ગુરુ ગમે તે અભિપ્રાય બાંધે કે તને ફરત કરે તે પણ તેમાં તુ ખુશી બન ! એમ કરીને ગુરુ તને તાવે છે અને સુવર્ણની જેમ તારી કસાટી કરે છે. એમ સમજ ! તારા નામ રૂપ અહુવૃત્તિને ત્યાગ કર ! ગુરુ તને બધે ઠેકાણે બદનામ કરે અરે બહુ દુઃખ આપે ચે એ તારા શ્રેય માટે જ કરે છે એવી શ્રદ્ધા રાખ ! આમ કરવાથી હે શિષ્ય ! તું ગુરુના મન અને પ્રવૃત્તિને અનુકૂળ કરી શકીશ અને અને અનેક જપ-તપ કરતે તુ અંતે અનતગુણ ફળને પ્રાપ્ત કરીશ ! હે શિષ્ય તારે જો ગુરુની સાથે તન્મય બનવુ હોય તા સ્વપ્નમાં પણ ગુરુના દોષ કે વાંકને દેખવાની ભૂલ કરીશ નહિ ! તારા આત્મા અને ગુરુના આત્માની વચ્ચે માયા પેાતાના પડદા નાંખે છે. તેથી હે શિષ્ય ! તું માયાને નહિ પણ ગુરૂના આત્માને દેખતાં ભૂલ ન કર ! ગુરુની હરહંમેશ પ્રેમથી પૂજા કર અને તેમનુ ધ્યાન ધર ! Page #79 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૦-૩-૧૯૬૪ બુદ્ધિપ્રભા જૈનપનિષદ્ [ s સર્વશ-િવિદ્યાતાશુમ વિવાદા–નિવારવા | સર્વ શક્તિઓના વિદ્યાતક જે-જે અશુભ વિચારા હાય છે તેનુ નિવારણ કરનાર જેના હાય છે. બાલ લગ્નથી કાયિકબલને નાશ થાય છે. કરવાથી શરીરની પાયમાલી થાય છે. તેથી તેવા રિવાજોને નાશ કરનાર ખરા જને! બને છે. માંસ ભક્ષણ દારૂપાન, નુગટું ગાંજો, અફીણ, વિગેરેના વ્યસનના ત્યાગ કરનાર તથા વૈશ્યા પરસ્ત્રીને ત્યાગ કરનાર ખરા જૈન બને છે. કારણ કે તેનાથી શરીર, લક્ષ્મી, બુિદ્ધ અને આત્માની પાયમાલી થાય છે. સૃષ્ટિ વિરુદ્ધ ક્રમ અયેાગ્ય હાનિકારક ગૃહસ્થ જૈનો પરદેશ ગમન કરીને વિધાલક્ષ્મી મેળવતા હોય અને ધર્મની શ્રદ્ધાદિથી ભ્રષ્ટ ન થતા હોય તેના સામું ન પડવું જોઇએ, કારણ કે વ્યવહારિક શુભ શક્તિ મેળવ્યા વિના જેના અન્યકામેાથી પાછળ પડી જાય તા ધનુ' બળ વધી શકે નહિ, વૃદ્ધ લગ્નના ત્યાગ થવા જોઇએ. વિદ્યાશક્તિ, સત્તાધારીશક્તિ, અને કાર્યશક્તિથી જને ધર્માંમાં પણ આગેવાની ભર્યા ભાગ લઇ શકે છે. જૈન ત્યાગી સાધુષ્મની પેઠે ગૃહસ્થદશામાં ગૃહસ્થ જૈને જો નિવૃત્તિનાજ ઉપાશક બને તે વ્યવહારમાં દ્વીન બની જાય અને તેથી અશક્ત મનુષ્યાથી કાંઇ પણ કાર્ય કરી શકાય નહિ. મહાત્માં ગાંધી જો બારીસ્ટર ન બન્યા હૈ।ત તે। તેમનાથી દેશસેવાનું કાર્ય બની શક્ત નહિ. ધન, સત્તા, વિદ્યા, અને રાજ્ય શક્તિઓથી એકવાર મનુષ્ય મહાન બન્યા પછી તે તે શકિતઓને ભાગ્ય આપે છે. ત્યારે તેના તરઃ દુનિયાના મનુષ્યાનુ આકષણ થાય છે. વ્યવહાર માર્ગમાં અને ધ મા માં સાંકડા વિચારી અને આચારામાં ગોંધાઇ રહીને ઉદાર વિચારાના નારા કરવાથી જૈન કામની પડતીનું પાપ વ્હારી લેનારાઓએ હવે ચેતીને ચાલવું જોઇએ. જમાનાના ફરવાની સાથે મનુષ્ય પણ ફરવું જોઈએ. Page #80 -------------------------------------------------------------------------- ________________ ૮] બુદ્ધિપ્રભા [તા. ૧૦-૬-૧૯૬૪ સખ દ:ખના સથવારે અધ્યાત્મજ્ઞાન ખરેખર એક ઉત્તમ મિત્ર સમાન છે. ઉત્તમ મિત્ર જેમ અધ્યાત્મજ્ઞાન ખરેખર માતા સમાન પિતાના મિત્રના હૃદયને પ્રફુલ્લ કરે છે. છે. માતા જેમ પોતાનાં બાળબચ્ચાં- ઉત્તમ મિત્ર જેમ પોતાના મિત્રો, એનું લાલનપાલન કરે છે અને સંકટ વખતમાં સાથી બને છે, તેમ તેઓને અનેક દુ:ખમાંથી બચાવે છે; અધ્યાત્મજ્ઞાન પણ અંતરાત્મરૂપ મિત્રને પિતાના બચ્ચાઓના ગુન્હા સામું અનેક પ્રકારના મેહરાજાએ કરેલાં જોતી નથી પણ તેમના ભલાને સંકટોમાં સાથી બનીને, મેહના દુઃખથી માટે જ સદાકાલ પ્રયત્ન કરે છે, તેમ ઉગારે છે. ઉત્તમ મિત્ર જેમ પોતાના અધ્યાત્મજ્ઞાન પણ ભવ્ય જીવોની પુષ્ટિ મિત્રને પ્રાણાતે પણ વિશ્વાસઘાત કરતા કરે છે અને ભવ્ય જીવોમાં રહેલા નથી તેમ અધ્યાત્મજ્ઞાન પણ અંતઅનેક દોષોરૂપ મળને દૂર કરે છે; રાત્મને કદાપિ વિશ્વાસઘાત કરવા પ્રવૃત્તિ તેમ જ ભવ્ય જીવોના ગુણોની પુષ્ટિ કરતું નથી. ઉત્તમ મિત્ર જેમ પોતાના કરીને પરમાત્માદરૂપ મહત્તાને અપે છે. મિત્રને દોષરષ્ટિ ટાળીને સદ્ગણ દષ્ટિ અધ્યાત્મજ્ઞાન ખરેખર ભાવપિતાની ખીલવે છે, તેમ અધ્યાત્મજ્ઞાન પણ ગરજ સારે છે. સાંસારિક પિતા, જેમ અંતરાત્મામાં રહેલા દોષે ટાળીને તેના પોતાના કુટુંબનું પોષણ કરે છે અને સગુણ દૃષ્ટિ ખીલવે છે. તનતોડ મહેનત કરે છે, શત્રુઓથી અંતરાત્માને પોતાનું શું કર્તવ્ય પિતાના કુટુંબને બચાવ કરે છે, છે અને તે કેવી રીતે સિદ્ધ થાય પિતાના પુત્ર અને પુત્રીઓને ભણાવે તે શિખવનાર અધ્યાત્મજ્ઞાન છે ઉત્તમ છે. અને તેઓને શુભમાર્ગમાં દોરે છે, મિત્ર જેમ પોતાના મિત્રના ગુણે અને તેમ આધ્યાત્મજ્ઞાનરૂ૫ ભાવપિતા પણ દેશે જાણે છે તે પણ તે દોષોની વાત વિરતિ આદિ કુટુંબનું પોષણ કરે છે કોઈ આગળ કરતો નથી અને ગુણેના અને અંતરાત્માને જ્ઞાનાદિ પંચાચારનું - સુગંધી સર્વત્ર ફેલાવે છે, તેમ અધ્યાશિક્ષણ આપીને તેની પુષ્ટિ કરે છે, તેમજ્ઞાન પણ સર્વ જીવોના ઉત્તમ તથા મિત્રીઆદિ ભાવનાઓના અમૃત- મિત્ર સમાન છે. રસ વડે અંતરાત્માનું પિષણ કરે છે જેનામાં અધ્યાત્મજ્ઞાન ઉત્પન્ન અને ઉચ્ચ ગુણસ્થાનકરૂ૫ શુભ માર્ગમાં થાય છે તે, સર્વ જીવોના ગુણો સામું પિતાના કુટુંબને દોરે છે અને પિતાની જુવે છે, અને સર્વ જીવોના ગુણાની ફરજ બજાવીને આત્માનાં આંતરિક સુગધીને તે સર્વત્ર લાવે કરે છે. કુટુંબની ઉન્નતિ કરે છે. મનુષ્યના દુર્ગુણે તરફ તેનું લક્ષ્ય Page #81 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા તા. ૧૦-૬-૧૯૬૪ ] જતું નથી. દુર્ગુણાને ફેલાવા તે કરતા નથી, તેમજ દાષને પ્રકાશીને કંઇના આત્માની લાગણીને દુખાવતી નથી. અધ્યાત્મજ્ઞાનથી સર્વ જીવા પેાતાના મિત્ર સમાન લાગે છે અને તેથી સર્વ જીવા પર મૈત્રી ભાવના પ્રગટે છે. સ છવાના ગુણા દેખવાની કિત ખાલવાથી સર્વ જીવાના જે જે ગુણા હેય તે તે ગુણાને દેખી અધ્યામજ્ઞાની પ્રમાદ ભાવનાને ધારણ કરે છે, તેમજ સર્વ જીવાને દુઃખ દેખી તેમના ઉપર કાર્ય ભાવના ધારણ કરે છે, અને ગુણહીને દેખી મધ્યસ્થ રહે છે. ધારણ પેાતાના ઉત્તમ મિત્ર જેમ પેાતાના મિત્રની ઉન્નતિ કરવામાં મારું-તારુંએવે ભાવ ધારણ કરતા નથી, તે પ્રમાણે અધ્યાત્મજ્ઞાની પણ સર્વ બ્ઝિવેશને મિત્ર માની તેએનું શ્રેય: કરવામાં મારુ અને તારું એવા ભાવ કરતા નથી. સર્વ જીવાને મિત્ર સમાન ગણવાની ગતિ તાર ખરેખર અધ્યાત્મજ્ઞાન છે. અધ્યાત્મજ્ઞાનની દૃષ્ટિએ સર્વ જગત એક કુટુંબ સમાન ભાસે છે ભગવદ્ગીતાના વિવેચનમાં કહ્યું છે કે— અર્થે નિજ્ઞઃ પો તિ મળના પુનેતસામ્ । उदाश चरितानां तु वसुधैव कुटुम्बकम् ।। આપ આ મારે છે અને આ પારકા છે. એવી લમનવાળાઆની ભાવના છે; [ a તેઓને તે જેઓનુ` ઉદાર ચક્તિ છે આખી પૃથ્વી પોતાના કુટુંબ સમાન ભાસે છે. અધ્યાત્મજ્ઞાનથી આવી ઉત્તમ ભાવના ખીલવાથી જગતમાં ઉદાર ચારિત્રવાળા મનુષ્યા ઉત્પન્ન થાય છે. અને તેથી તેએ દુનિયાનું ભલું ગમે તે સ્થિતિમાં રહ્યા છતાં પણ કરે છે. અધ્યાત્મજ્ઞાનથી આવી ઉત્તમ વિશાલ દૃષ્ટિ ખીલવવાને માટે ઉત્તમ જ્ઞાનીએ મહાપ્રયત્ન કરે છે. ઉત્તમ મિત્ર જેમ પેાતાના મિત્રથી એકરૂપ બનીને તેના દોષોને ટાળે છે; તેમ અધ્યાત્મજ્ઞાન પણ આત્માથી એકરૂપ હાઇને આત્મામાં રહેલા દાષા ટાળવાને પેાતાની શક્તિ ફેરવે છે. ઉત્તમ મિત્ર જેમ પેાતાના મિત્રને સફટના સમયમાં ત્યજતે નથી તેમ અધ્યાત્મજ્ઞાન પણ આત્માને દુ.ખના સમયમાં ત્યજતું નથી; પણ ઉલટુ અધ્યાત્મજ્ઞાન ખરેખર સર્ટના વખતમાં આત્માને ખા આશરા આપવાને માટે સમર્થ બને છે. અંતરમાં ઉત્પન્ન થનાર મેાહના રાગાદિયાદ્ધા સામે ખા ટેકથી ઊભું રહીને યુ કરનાર ખરેખર અધ્યાત્મજ્ઞાન જેના હૃદયમાં કરવાની જરૂર રહેતી નથી. ભય, ખેદ આદિ અશુભ વિચારીને આત્મામાં ઉત્પન્ન થતાં જ મારી હટાવનાર અધ્યાત્મજ્ઞાન છે. જે મનુષ્યા અધ્યાત્મજ્ઞાન ઉપર પ્રગટ્યું છે તેને અન્ય મિત્ર Page #82 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા મિત્ર રોક, જરા ૭] વિશ્વાસ રાખીને તેને પેાતાના તરીકે સ્વીકારે છે તેઓને ચિંતા, ભય વગરે દુશ્મનાને માત્ર ભય રહેતો નથી. આને અધ્યાત્મજ્ઞાનને જેએ મિત્ર બનાવવા ધારે છે, તે આંતરિક સૃષ્ટિમાં પ્રવેશ કરે છે, પણ તેઓએ સમજવું એકએક અધ્યાત્મજ્ઞાનને મિત્ર બનાવવા માટે પ્રથમ બાહ્ય વસ્તુએના મમત્વને! ત્યાગ કરવા જોઇએ. અધ્યાત્મ મિત્ર ઉપર શુદ્ધ પ્રેમ હેતે નથી. તેઓના હૃદયમાં અધ્યાત્મજ્ઞાનની સ્થિરતા થી નથી. મહારાજા શહેનશાહને પેતાના ઘેર મેાલાવવા ઢાય છે તેા ઘરને કેવું સુશાભિત કરવું પડે છે અને પેાતાના પ્રેમની કેટલી બધી ખાત્રી આપવી પડે છે! તે પ્રમાણે અધ્યાત્મજ્ઞાનને હૃદયમાં સ્થિર કરવા માટે, મનમાં અત્યંત શુદ્ધ પ્રેમ અને શ્રદ્ધાને ધારવી પડે છે. શુષ્ક અધ્યાત્મીઓના હૃદયમાં ખરૂં અધ્યાત્મજ્ઞાન પ્રગટતું નથી; વાચિક અધ્યાત્મ જ્ઞાન વડે કરી પેાતાની ઉન્નતિ થતી નથી. વસ્તુત: અધ્યાત્મજ્ઞાન જ્યારે હૃદયમાં પરિણમે છે ત્યારે તેવું પરિણામિક અધ્યાત્મજ્ઞાન–ખરેખર આત્માની શુદ્ધતા પ્રગટાવવાને સમર્થ બને છે. અધ્યાત્મજ્ઞાન ખરેખર પેાતાના સુરૂની ગરજ સારે છે. ગુરૂ જેમ શિષ્યને અનેક શિક્ષાએ-મૂર્તિરૂપ બનાવે છે, તેમ અધ્યાત્મજ્ઞાન પણ આત્માને અનેક પ્રકારની શિખામણા આપીને આત્માને [તા. ૧૦-૬-૧૯૬૪ સ્વ સ્વભાવ રૂપ નિજ ઘરમાં લાવે છે. અને ક્ષયાપશમાદિ ભાવના અને ગુણાના ધામભૂત આત્માને બનાવીને, આદિ અનંતમાં ભાગે સહજ સુખને વિલાસી કરે છે. ગુરુ જેમ પેાતાના શિષ્યના શ્રયમાં સદાકાલ પ્રયત્ન કર્યાં કરે છે, તેમ અધ્યાત્મજ્ઞાન પણ અંતરાત્માની ઉન્નતિ માટે પ્રયત્ન કર્યો કરે છે; જેમ ગુરુ શિષ્યને પેાતાના ઉપદેશ વર્ષે અનેક શિખામણ આપીને વિનયવત કરે છે, તેમ અધ્યાત્મજ્ઞાન પણ જગતના જીવે તે અનેક શિખામણે આપને અહુ કાર દેખને ટાળી વિનયવંત બનાવે છે. અધ્યાત્મજ્ઞાન અને અહુ કારને મેળ આવતે નથી. મુનિવરે અધ્યામાન વર્ડ અહંકારને જીતીને લઘુતા ધારણ કરી વિનયને પાડ આખી દુનિયાને પઢાવે છે. અધ્યાત્મજ્ઞાનથી લઘુતા ગુણતી જે પ્રાપ્તિ ન થાય તે સમજવું કે તેના હૃદયમાં અધ્યાત્મજ્ઞાન પરિણમ્યું નથી અય્યાભજ્ઞાન ખરેખર સૂર્ય સમાન છે. આત્મસૃષ્ટિમાં રહેલી ઋદ્ધિતુ દર્શોન કરાવનાર અધ્યાત્મજ્ઞાન છે. અધ્યાત્મજ્ઞાનરૂપ સૂર્યના પ્રકાશ વડે અંતરાત્મારૂપ કમલ ખરેખર પ્રફુલ ચાય છે અને તે ભેગરૂપ જલથી નિર્લેપ રહે છે. [શ્રી આનંદ ધનપદ સંગ્રહ. પા. ૫૧, પર, ૫૩, ] Page #83 -------------------------------------------------------------------------- ________________ શાશ્ત્રાસ હત ઈસ માટેની ચાવીર ન HD V એ પેઢીઓનું મિલન (વસેાડા) સ્વ. મેનિન્ન અધ્યાત્મજ્ઞાન દિવાકર શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિશ્વરજીના ભક્ત મંડળેામાં જૈન શ્રાવક્રા ઉપરાંત જૈનેતર ભા॰એનું સ્થાન પણ હતું. તેમાં મધ્યમ વર્ગના માનવીએ હતા. તે રાજદરબારી કુલે પણ હતાં. શ્રીમછએ તાલના ઉત્તર ગુજરાતના અનેક ગામડાઓમાં તે સમયનાં ઢાકેારા અને સુબાએને રાતાના જીવન અને કવનથી પ્રભાવિત કર્યાં હતા. વિજાપુર તાલુકાના વરસાડા ગામના ઢાકાર શ્રી સુરજમલજી, સ્વ. શ્રીમદ્જીના અનન્ય ભક્ત હતા. તે બે વચ્ચેના ભકિત પ્રસંગેા શ્રીમછતા જીવનમાં એક યાદગાર પાનુ શકે છે. વરસોડાના સમાચાર મળતાં જ મને એ રાજયોગી અને સતયેાગીનું મિલન યાદ આવી ગયું. વૈશાખ વદમાં અત્રે એક મહેાત્સવ ઉજવાઇ ગયે. કહે છે એ દિવસેમાં વરસાડા એક નાનું તીર્થધામ બની ગયું હતું. વૈશાખ સુદ પૂનમના રાજ અત્રેની જનતાએ સ્વ. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીના પરમ શિષ્ય, પૂજ્યપાદ આચાર્ય દેવેશ પ્રશાંતમૂતિ શ્રી કીર્તિસાગરસૂરિશ્વરજી, પૂજ્ય પંન્યાસ પ્રવર અનુયાગાચાર્ય શ્રી મહેાદયસાગરજી, મુનિરાજ શ્રી દુર્લભસાગરજી, બુદ્ધિપ્રભાના આદ્યપ્રેરક શ્રી ત્રૈલેાકયસાગરજી, શ્રી અશેકસાગરજી, શ્રી જયાનંદસાગરજી તેમજ મુનિશ્રી માણેકસાગરજી આદિ શ્રમણુ ભગવંતાનું ઘણા જ માંથી સ્વાગત કર્યું હતું. પેાતાના ગામમાં પેાતાના સ્વ॰ પિતાશ્રીના સમાચાર મળતાં જ વરસેાડાના ઢાકાર સાહેબ શ્રી જોરાવરસિંહજી સુરજમલજી પેાતાના રાજપરિવાર સહિત આવી પહેાંચ્યા હતા. આ માટે તેઓશ્રીએ રાજાટ જવાતું મુલતવી રાખ્યુ હતુ. અત્રેના જિનાલયની ૪૧ મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે અષ્ટાદ્દિકા શાંતિસ્નાત્ર તેમજ અભિષેક મહેત્સવ ğાવાથી વરસાડા સુધની વિનંતીથી આ પુણ્ય મેળે અત્રે ચેન્નયેા હતે. વૈશાખ વદ ખીજના રાજ ભવ્ય એવા બાદશાહી જલયાત્રાના વરધેડે નીકળ્યા હતેા. વધેાડા દરબારગઢ પાસે આવતાં જ ટાકાર સાહેબ શ્રી નેરાવરસિંહજી, યુવરાજ શ્રી જયવિજયસિંહજી, કુમાર શ્રી દિગ્વિજયસિંહજી તેમજ ખીજા અન્ય દરબારીએ વધેાડામા સામેલ થયાં હતાં. ચીત્ર દમાં કુમારી સૂર્યકુમારી તથા ગુણવતકુમારી પણ ખેડાયાં હતાં. સૌ રાજમહેલમાં આવી પહેાંચતાં રાણી સાહેબા ચંદ્રકુંવરબા, કુ, રવિન્દ્રકુમારી, ગીરિરાજકુમારી તથા હાશ્વેતાકુમારી આદિ રાજકન્યાઓએ પૂજ્ય શ્રમણુ ભગવાને અક્ષત્ વગેરેથી Page #84 -------------------------------------------------------------------------- ________________ ૮૨] બુદ્ધિપ્રભા તા. ૧૦-૬-૧૯૬૪ વધાવ્યા હતા. ને તેમની રાહમાં સાથિયા (ગહેલી) પૂર્યા હતાં. અને ભાવથી તેઓ સૌએ વંદના કરી હતી. અન્ય ઠાકોર સાહેબના કુટુંબી સભ્યોની બેનોએ પણ તે સૌ સૌના ઘર આંગણે ગહેલી કરી હતી. આ વરડામાં ગામ પરગામથી બીજા પણ અનેક શ્રાવકે પધાર્યા હતા. વૈશાખ વદ એકમના રોજ ઠાકાર શ્રી જોરાવરસિંહજી પિતાના રાજ્યપરિવાર સાથે, પૂજ્ય આચાર્ય ભગવંતને પોતાના રાજમહેલમાં, પુનિત પગલાં કરાવવા માટે પધારવા વિનંતી કરવા આવ્યા હતા. અને રાજમહેલમાં તેઓ સૌએ તેમને ભાવભીની વંદના કરી હતી તેમજ આચાર્યશ્રીની મંગલવાણીનો. લાભ લીધો હતો. તેમજ જ્ઞાનપૃજન અને સુપાત્રદાનને પણ ૯હાવો લીધો હતો. વરસગાંઠ નિમિત્તને વડ શેઠ શ્રી પરભુદાસ સરૂપચંદ તરફથી યોજવામાં આવ્યો હતો. જ્યારે શેઠ શ્રી મગનલાલ મોતીચંદના કુટુંબીઓએ શાંતિસ્નાત્ર ભણાવી મહાન પુણ્ય ઉપાર્જન કર્યું હતું. આઠ દિવસના આ ભવ્ય મહત્સવમાં રોજ બે ટંક સાધર્મિક વાત્સલ્ય થયું હતું. પૂજા આંગીને પ્રભાવના પણ થયાં હતાં. આ પૂજા ભાવનાઓમાં સંગીતની ધૂન માધમ મંડળવાળા શ્રી શાંતિલાલ મોતીલાલ તેમજ પાદરા નિવાસી સુંદર ગાયક શ્રી કનુભાઈ મારતરે સંભાળી હતી. તેઓ બંને પિતાના સ્ટાફ સાથે આવ્યા હતા. તેથી પૂજામાં ઘણે જ આનંદ વર્તાયો હતો. આ બધા જ મહોત્સવની મિા વિધાન, શ્રીમાન શ્રી મેહનલાલભાઈ તેમજ તેમના સહકાર્યકરોએ કરાવ્યાં હતાં. સુણ ચંદાજી સીમધર–પરમાતમ પાસે જાજે.. (ડેલીથી વિજપુર) સ્વ. શ્રી પોપટલાલ કચરાભાઈ રવશ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી મ. ના પરમ ભકત હતા. શ્રીમદજીની આજ્ઞા તેઓ એક અવાજે ઉઠાવતા હતા. તે ભકિત વારસો તેમના સુપુત્ર શ્રી બાબુલાલ પિપટલાલે સારી રીતે જાળવી રાખે છે. પૂજ્યપાદ ઉપાધ્યાય ભગવંત શ્રી કૈલાસસાગરજીની શુભ પ્રેરણાથી, પરમાર ક્ષત્રિય જૈનધર્મ પ્રચારક સભા અહિંસાનું રચનાત્મક કાર્ય કરી રહેલ છે એ બોડેલી ગામમાં તેઓશ્રીએ (બાબુભાઇએ) વિહરમાન તીર્થકર ભગવંત શ્રી સીમંધર સ્વામીની પ્રતિમાની અંજનશલાકા કરાવી હતી. અને ત્યાંથી વિજાપુર સમાધિ મંદિરમાં તેને બિરાજીત કરી હતી. પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ કીર્તિસાગરસૂરિજી આદિ ઠાણા અત્રે આવતાં વૈશાખ સુદ તેરસના રોજ તેમના વરદ હસ્તે તેની પ્રતિષ્ઠા કરાવી હતી. આ નિમિત્તે વરઘોડે પણ યોજવામાં આવ્યા હતા. આ સારો પ્રતિષ્ઠા મહત્સવ શ્રી બાબુલાલ પિપટલાલે કરાવ્યો હતો. Page #85 -------------------------------------------------------------------------- ________________ જાગનાર ધાર અભિલાષી હું તેા શિવમાળની મુમુક્ષુ ચંદનબેન (ગવાડા) વશાખ સુદ ના મોંગલ મુહૂર્ત પૂજ્ય આચાર્યં ભગવત શ્રી કીર્તિ સાગરસૂરિજી મ. ના વરદ હસ્તે 'દૃનખનને દીક્ષા આપવામાં આવી હતી. આ પ્રસંગે પૂજ્ય પ્રવૃતિની . મા. િ મનેાહશ્રીજી, સા. મ. મહાશ્રીજી, સા. મ. પ્રીશ્રીજી, સા. મ. ર્જનશ્રીજી આદિ ઠાણા બિરાજમાન હતા. દીક્ષા બાદ ચંદનમેનનું નામ શ્રી હેમપ્રભાત્રીજી રાખવામાં આવ્યું હતું. અને તેમાં ગુરુણી તરીકે પ્રતિની સા. મ. શ્રી મનેાહશ્રીજીના પ્રશિષ્યા પ્રવીણક્ષ્મીજીને જાહેર કરવામાં આવ્યાં હતાં. ત્યાગના પથૈ (ગવાડા) અત્રે વિજાપુર નિવાસી શેક શ્રી બાબુભાઈ ધાપાલાલની અધ્યક્ષતામાં મુમુક્ષુ એન ચદનમેના અભિનંદાથે એક મેળાવડા ચેાજવામાં આવ્યેા હતેા. પ્રમુખશ્રી તરફથી મંડળને રૂા. ૫૧) દીક્ષાર્થી મેનને રૂા. ૧૧) તેમજ મંડળની દરેક બાળાઓને એક એક રૂપિયાની ભેટ આપવામાં આયી હતી. આ પ્રસંગે શેઠશ્રી કેશવલાલ હીરાચંદભાઈ તથા શેઠશ્રી ત્રિકમલાલ, શેઠશ્રી કાદરલાલ આદિ ઉપસ્થિત થયાં હતાં.. પ્રલે ! તુજને આ મુજ થન સમર્પણ નવદીક્ષિત સા. મ. શ્રી હેમપ્રભાશ્રીજી તેમની બાજુમાં સા. મ. શ્રેયગુણાશ્રીજી તથા સા. મ. શ્રી રાજેશ્રીજી (ગવાડા) Page #86 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા [તા. ૧૦-૬-૧૯૬૪ ચંદનબેન ગવાડા નિવાસી શા. મણીલાલ કચરાદાસના સુપુત્ર શ્રી ભીખાલાલના ધર્મપત્ની હતાં. આ પ્રસંગે પાંચ દિવસ સુધી ભવ્ય મહોત્સવ કરવામાં આવ્યું હતું. વડગામ નિવાસી શ્રી હરજીવનદાસે પોતાના સંગીત કાર્યક્રમથી આ પ્રસંગને વધુ ઉજમાળ બનાવ્યો હતો. પૂજા–પ્રભાવના તેમજ ભાવના ઉપરાંત સાધર્મિક વાત્સલ્ય પણ કરવામાં આવ્યું હતું. લાગી છુટે નહિ રામ...(સૌ) વિશાખ સુદ તેરસના અત્રેથી શાહ કાંતિલાલ ચકુભાઈ તરફથી પાલીતાણાની સ્પેશ્યલ ટ્રેન યાત્રા કરાવવામાં આવી હતી. આ યાત્રામાં લગભગ હજાર યાત્રાળુઓએ ભાગ લીધો હતો. પાલીતાણા દાદાની યાત્રા કર્યા બાદ પ. પૂર ઉપાધ્યાયજી શ્રી કૈલાસસાગરજી મ. સાહેબના વરદ હસ્તે સંધવીએ માળા પહેરી હતી. આ ઉપરાંત જેઠ સુદ ચોથના દિવસે ઉપાધ્યાયજી મહારાજે નવદીક્ષિતા સાધ્વીજી ઉદયપૂર્ણાશ્રીજીને વડી દીક્ષા આપી હતી. આ નૂતન સાધ્વીજી, પૂ. સ. મ. લલીતાશ્રીજીના શિષ્યા સા. કુમુદીજીના શિષ્યા બન્યાં છે. સુવર્ણની ગંગા (સેદ્રાથી પાલનપુર) સાધુ એ તે, સંસ્કૃતિ અને ધર્મને એક ગામથી બીજે ગામ લઈ તે વણઝારો છે. આપણે પૂજ્ય શ્રમણ ભગવંતે તો આજીવન પરિવ્રાજક છે. તેઓ વિહાર જ નથી કરતા. પ્રેમ અહિંસા ને અનેકાંતને પણ તે સાથે લઇ જાય છે. મહુડીથી વિહાર કરી પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી સુબેધવિજયજી ગણિવય તથા મુનિરાજ શ્રી મનહરસાગરજી આદિ બમણુ ભગવંતો પાલનપુર પધાર્યા ત્યારે અહીં એક એવો જ ધર્મ પ્રસંગ બન્યો. અત્રેના પારેખવાસમાં વસતા શેઠ શ્રી પારેખ કરમચંદ મયાચંદના કુટુંબીએાએ અત્રેના વાસમાં આવેલ ઘર દહેરાસરમાં બહત સિદ્ધચક્ર પૂજન, અષ્ટોત્તરી સ્નાત્ર તેમજ અષ્ટાહ્નિકા મહત્સવ ઉજવવાનું નક્કી કર્યું હતું. આ માટે તેઓશ્રીએ પૂજ્ય પન્યાસજી મ. ને ભાવભીની અને આગ્રહભરી વિનંતી કરી હતી. આ સપ્રેમ વિનંતીથી પૂજ્ય પંન્યાસજી મહારાજ અત્રે પધારતાં જૈન સંધે તેઓ સૌનું ભવ્ય એવું સ્વાગત કર્યું હતું. Page #87 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૦-૬-૧૯૬૪ બુદ્ધિપ્રભા [ ૮૫ પ્રસંગને અનુરૂપ પૂજન-પ્રભાવના આદિ થયું હતું. સિદ્ધચક પૂજનમાં પરીખ ભાઈઓએ હીરા-માણેકથી સિદ્ધચક્રનું પૂજન કરી બહુ મૂલ્ય લ્હાવો લીધો હતો. પરંતુ આ બધાયમાં સદાય યાદ રહી જાય તે પ્રસંગ તે આ હતો. પૂજ્ય પંન્યાસજીના પુણ્ય સહવાસને પાવન સમાગમથી પરીખ કુટુંબના તમામ ભાઇઓ એક રડે ને એક જ સાથે જમ્યાં હતાં. કુટુંબ માટે આ સપ્તાહનું સંમેલન પ્રથમવારનું જ હતું. જે સદાય અવિરમરણીય બની રહેશે. આ ઉપરાંત ચિત્રોડા ગામે પૂજ્ય પન્યાસજી મહારાજ સાહેબે, નવદીક્ષિત મુનિરાજ શ્રી મૃગેન્દ્રસાગરજી મ. સા. ને વડી દીક્ષા આપી હતી. આ નવ સાધુ પૂ. પં. પ્ર. મ, શ્રી ઈન્દ્રસાગરજી મ. સા. ના શિષ્ય છે. વડી દીક્ષા વૈશાખ વદ છઠના રોજ થઈ હતી. આ પ્રસંગે સાધર્મિક વાત્સલ્ય પણ થયું હતું. પાલનપુરને જે જ બીજો પ્રસંગ પૂજય પંન્યાસજી મ. સાહેબે લોદ્રામાં યાદગાર બનાવ્યો હતે. લેવાના સ્વ. શેઠ શ્રી ત્રીકમલાલ છગનલાલના શ્રેયાર્થે સર્વશ્રી ચંદુલાલભાઈ, કાંતિલાલભાઇ, રતિલાલભાઈ તેમજ સિકલાલભાઈ તરફથી ચૈત્ર સુદ સાતમથી પૂનમ સુધી, શ્રી બહત સિદ્ધચક્ર પૂજન તેમજ અષ્ટાલિકા, મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂજ્ય પન્યાસજી મહારાજ સાહેબે તેમના પ્રવચનમાં લક્ષ્મીની લીલા વિષે એવી તે સચેટ રજુઆત કરી હતી કે તેમની એ જવલંત પ્રેરણાથી શેઠશ્રી રતીલાલભાઈના ધર્મપત્નીએ સેનાની કંઠીથી તેમજ શેઠશ્રી ચંદુલાલભાઈ શેઠશ્રી કાંતિલાલભાઈ તેમજ શેઠશ્રી રસિકલાલભાઈએ સેનાની ગીનથી અને દ્રા નિવાસી શેઠશ્રી અમૃતલાલ સકરચંદભાઈએ તેમજ આગલેડ નિવાસીના એક ભાઈએ સોનાની વીંટીથી અરિહંત પદ તેમજ બીજા પદેનું પૂજન કર્યું હતું. એક બેને પિતાની મોતીની કંઠી પ્રભુને પહેરાવી સમસ્ત પૂજનને કળશ ચડાવ્યો હતો. આ મંગળ દશ્ય જોનારા કહે છે કે એ દિવસે જાણે દહેરાસરમાં સુવર્ણની ગંગા સદેહે ફરવા નીકળી હતી ! આ પ્રસંગે પૂજા તેમજ ભાવનામાં પાલનપુરના પ્રસિદ્ધ સંગીતકાર શ્રી, હરજીવનદાસ હુકમીચંદભાઈએ સંગીતની ધૂનથી સારાય પ્રસંગને યાદગાર બનાવવામાં ઘણું જ મહત્વને ભાગ ભજવ્યો હતો. Page #88 -------------------------------------------------------------------------- ________________ બુધ્ધિપ્રભા ૨૬ ] માણું પ્રભા ! હું તે મળજો ભવભવ સયમની આરાધના નવદીક્ષિત સા. મ. સુનચનાશ્રીજી સાલડી પથ મુજના એકાકી વીરની વણઝાર ચાલી જાય છે. નવદીક્ષિત સા. મ. સુનયનાશ્રીજી તેમના પૂ. ગુરુણીજી સા. મ. શ્રી ઈન્દ્રશ્રીજી આફ્રિ પરિવાર સાથે ( સાલડી) [તા. ૧૦-૬-૧૯૬૪ સંસારને સલામ (સાલડી) અત્રે ચૈત્ર વદી ૧૩ થી વૈશાખ સુદ છઠ સુધી, શેઠશ્રી આશારામ દલીચદ્રભાઈની પુત્રી ૩. સુશીલાબેનના દીક્ષા પ્રસગે અષ્ટાહ્નિકા મહોત્સવ ઉજવવામાં આવ્યેા હતેા. સંઘ તરફથી દીક્ષાર્થી એનનુ બહુમાન કરવા એક મેળાવડા યેાજયા હતા. અને વૈશાખ સુદ છઠ્ઠના રાજ દબદબા ભર્યાં વરઘેાડામાં મુમુક્ષુ બેનને ફેરવી, પૂજ્ય પંન્યાસ પ્રવર અનુયાગાચાય શ્રી મહાય સાગરજી ગણિવના શુભ હસ્તે ભાગવતી પ્રવજ્યા આપવામાં આવી હતી. પૂજ્ય સ્વ. સ્થવિર પ્રવ તિનિ સા. મ. શ્રી દોલતશ્રીજીની શિષ્યા સ્વ. સા. મ. શ્રી મૃગેન્દ્રશ્રીજીની શિષ્યા સા. મ. શ્રી ઈન્દ્રશ્રીજીના શિષ્યા સા. મ, શ્રી સુદર્શનાશ્રીજીની શિષ્યા તરીકે કુ. સુશિલાબેનને જાહેર કરવામાં આવ્યાં હતાં. અને તેમનુ દીક્ષાર્થી નામ શ્રી સુનયાશ્રીજી રાખવામાં આવ્યું હતું. આ પ્રસંગે દીક્ષાર્થી મેનના પિતા શ્રી આશારામ દલીચંદ. તથા માતુશ્રી મંગુબેન તેમજ શેઠશ્રી દલસુખરામ ડાહ્યાલાલ તથા શ્રી મણીબેને પૂજ્ય પન્યાસજી મ. પાસે ચેાથા વ્રત (બ્રહ્મચર્ય)ની બાધા લીધી હતી. આ પુણ્ય પ્રસંગે પૂજાભાવના તે પ્રભાવના તેમજ સાધર્મિક વાત્સલ્ય થયાં હતાં. Page #89 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૦-૬-૧૯૬૪] બુદ્ધિપ્રભા [ ૮૭ પ્રભુ બેઠા પડ્યાસને (ભૂતેડી) અત્રેના જૈન સંઘની આગ્રહભરી વિનંતીને સ્વીકાર કરી, પરમ પૂજ્ય ઉપાધ્યાય મહારાજશ્રી કૈલાસસાગરજી મ. સા. ના વિદ્વાન શિષ્ય. પૂજ્ય મુનિરાજ શ્રી ઈન્દ્રસાગરજી મમુનિરાજ શ્રી મૃગેન્દ્રસાગરજી મ. બાલમુનિ અમરેન્દ્રસાગરજી આદિ શિષ્ય પરિવાર અને પધારતાં ભૂતેડીના જૈન સંઘે સૌ શ્રમણ ભગવંતોનું બહુમાન પૂર્વક સ્વાગત કર્યું હતું. અત્રે પ્રતિષ્ઠા મહોત્સવ હોવાથી તે સૌ પધાર્યા હતા. પ્રતિષ્ઠાના વિધિ વિધાન કરાવવા માટે મારવાડ જકશનથી યતિશ્રી લબ્ધિસાગરજી પધાર્યા હતા. જલયાત્રાના વરઘોડામાં સરીયદથી શ્રી વાસુપૂજ્ય જન બેન્ડ આવ્યું હતું. અને સારાય પ્રસંગની સંગીત ધૂન સંગીતકાર શ્રી મોહનલાલ કેશવલાલે સંભાળી હતી. સંતના સંભારણું (મૈસુરથી મદ્રાસ) મસુરના આંગણે તાજેતરમાં જ બહુવિધ એવા પુણ્ય પ્રસંગ બની ગયાં. જેના પુનિત સંભારણે ત્યાંની જનતાને વરસો સુધી યાદ રહેશે. પૂજ્યપાદ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય પૂર્ણાનંદસૂરિજી મ. સા. એક અજોડ વક્તા તેમજ ઉત્કટ સમાજ પ્રેમી સંત છે. તે ઉપરાંત તેઓ ઉગ્ર તપરવી પણ છે તે ઘણાં ઓછાને ખબર છે. મૈસુરના જૈન સંઘે તાજેતરમાં જ તેઓશ્રીની વરસી તપનું બહુમાન પૂર્વક પારણું કરાવ્યું હતું. આ તેમને દસમો વરસી તપ હતું. આ સાથે તેમના પરમ શિષ્ય પંન્યાસ પ્રવર શ્રી હીંકારવિજયજી ગણિવર્ય મહારાજને પણ તેમના પ્રથમ વરસી તપનું પારણું ઘણી જ ધામધુમથી કરાવ્યું હતું. આ નિમિત્તે અઢાઈ રહોત્સવ તેમજ શાંતિસ્નાત્રનો પુણ્ય જલસો યોજવામાં આવ્યો હતો. જલયાત્રાનો બાદશાહી વરઘોડે નીકળ્યો હતે. આ યાત્રામાં સ્વ. પૂજ્ય આ. ભ. શ્રી લલીતસૂરિજી મ. સા. ને ફોટો મૂકવામાં આવ્યો હતો. આ પાવન પ્રસંગોની ક્રિયાઓ પંડિત શ્રી કુંવરજીભાઈ મૂળચંદભાઈએ કરાવી હતી. પારણા તેમજ ચાતુર્માસ નિમિત્તે શ્રી કેસરીમલજી સરદારમલજીએ (હૈદ્રાબાદવાળા) રૂ. ૧૫૫૧)ની બેલીથી આચાર્યશ્રીને કામળી વોરાવી સુપાત્રદાનનું મહાન પુણ્ય ઉપાજિત કર્યું હતું. રૂા. ૬૫૧) ની બેલીથી શેઠશ્રી રતનચંદજી ચુનીલાલ બારસીવાળાએ પૂજ્ય પન્યાસજી મહારાજને કામળી વોરાવીને લક્ષ્મીને પુણ્યશાળી બનાવી હતી, અન્ય ઉદાર શ્રાવકોએ પણ ખરા અંતરથી સુગુરુ ભકિત કરી આરાધના કરી હતી. આ પ્રસંગે ૧૫ તપસ્વીઓએ વરસી તપનું પારણું કર્યું હતું. પૂજ્ય આચાર્ય મ. સા. ની પુનિત સ્મૃતિમાં છ ભાઇઓએ બ્રહ્મચર્ય વ્રતની બાધા લીધી હતી. આવા અનેક પાવન ને મીઠા સંસ્મરણો મૂકી પૂજ્ય આચાર્ય મહારાજ તેમના શિષ્ય પરિવાર સાથે મદ્રાસ ચાતુર્માસ માટે વિહાર કરી ગયાં છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ ૮૮] બુધ્ધિપ્રભા (તા. ૧૦-૬-૧૯૬૪ રાગમાંથી વિરાગ ભણી (ધર્મજ) શ્રી સાકરચંદ ચતુરદાસના નવયુવાન પુત્ર શ્રી હસમુખભાઈની દીક્ષા પ્રસંગે અને તા. ૯-૬-૬૪ થી તા. ૧૩-૬-૬૪ ના ચાર દિવસના ધાર્મિક મહોત્સવ ઉજવવામાં આવ્યું હતું. તા. ૯ મીએ પંચકલ્યાણક પૂજા તેમજ સાંજે સાધર્મિક વાત્સલ્ય કરવામાં આવ્યું હતું. તા. ૧૦ મીએ નવપદની પૂજા તેમજ તા. ૧૧ મીએ અષ્ટમંગળ, દશ દિગ્યાલ અને નવગ્રહનું પૂજન કરવામાં આવ્યું હતું. તા. ૧૨ મીએ વરસીદાન અને જળયાત્રાનો વરઘોડે કાઢવામાં આવ્યા હતે. તે જ દિવસે સાંજના સાધર્મિક વાત્સલ્ય કરવામાં આવ્યું હતું અને રાતના મુમુક્ષુ ભાઈ શ્રી હસમુખલાલને અભિનંદન આપવાની જાહેર કાર્યક્રમ થયો હતે. તા. ૧૩ મીએ સવારના, દક્ષિણ દેશદ્ધારક પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય લક્ષણસૂરીશ્વરજી મ. તથા તેમના પરમ શિષ્ય શતાવધાની પૂ પન્યાસજી મ. શ્રી કીતિવિજયજી ગણિવર્યની શુભ નિશ્રામાં મુમુક્ષને દીક્ષા આપવામાં આવી હતી. આ જ દિવસે શાંતિસ્નાત્ર ભણાવવામાં આવ્યું હતું. તેમજ સાધર્મિક વાત્સલ્ય કરવામાં આવ્યું હતું. annmann With best compliments of : EASTERN SMELTING & ROLLING MILLS Manufacturers of: N. F. Metal Sheets, Circles. Utensils & alloys Eastern Alluminium Works Mfg. of Alluminium, Brass & Stainless stell utensils. RASIKLAL CHIMANLAL & Co. Dealers in N. Ferrous metals & Scraps. All at 60, Bapu Khote Cross Lanc, BOMBAY - 3. GRAM : PHONE: BHATTORE OFFICE: 333104 woRKs: 61404) Sanin Page #91 -------------------------------------------------------------------------- ________________ CACO3E3E3EGELIEFDESGEAR ૩ર સ્વ. શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિશ્વરજી મ.ની યોગ પ્રતિભાને રાજયોગી પણ વદન કરતાં હતાં. વડાદરા નરેશ સ્વ. શ્રી સયાજીરાવ ગાયકવાડ એક એવા રાજયોગી હતાં. શ્રીમદની ચોત્ર અને સાહિત્ય પ્રતિષ્ટાથી પ્રભાવિત થઈ તેઓશ્રી તેમના ચરણે બેડાં હતાં. એ પુણ્ય સ્મૃતિમાં એ રાજયોગી અને સતયોગીના ૭૦''×પ્॰' ને! આ ક ને ભવ્ય એવા સંયુકત ફોટા મારી ધમ પત્ની સાકુબાઇના સ્મરણાર્થે માણસાના મેોટા દેરાસરજીના ચોકના ઉપાશ્રયમાં દર્શનાર્થે મૂકીને હું' શ્રીમદ્ઘની પુણ્યતિથિએ ભાવભીની અંજલિ પું છું. Co વંદનાભિલાષી, સામદ ફુલચંદ volesse FREE DEGL Page #92 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધાંજલિ. સ્વ. શ્રી મતલાલ તલ શાહ ડેપ્યુટી સરપચ લીંખાદ્રા, તા. વીજાપુર (ઉત્તર ગુજરાત.) સંસ્કારી કુટુંબમાં જનમેલા, સાલસ રવભાવનાં તેમજ વ્યવહાર કુશળ અને બાહેશ વેપારી, શ્રી મફતલાલ તલકચંદ શાહના અકાળ અવસાનથી અત્રેની ગ્રામ જનતા તેમજ જૈન સાંધને એક ભારે ખેાટ પડી છે. તેઓશ્રીનેા જન્મ તા. ૧૨-૧૧-૧૯૨૫નાં થયા હતા. અને સ્વર્ગવાસ તા. ૫-૫-૧૯૬૪ના રાજ આકસ્મિક જ થયા છે. તેમજ ભર યેાવનમાં, માત્ર એગણચાલીસની વચે એકાએક ચાલ્યા જવાથી તેમનાં સ્નેહી– એને જે ન પુરાય તેવી ખેાટ પડી છે તે જીરવવાને પ્રભુ ! તેને શાંતિ બક્ષે સ્વર્ગસ્થનાં આત્માને શાંતિ મળેા એજ પ્રાર્થના. લી. લીખાશ જૈન સુત્ર લખા ગ્રામ-જનતા. સ્વ. ,, અધ્યાત્મજ્ઞાન દીવાકર યોગનિષ્ઠ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીની પુણ્યતિથિએ તા. ૨૮-૬-૧૯૬૪ ના રવિવારના રાજ રાજંકાટ રેડીયેા ઉપર સવારના ૬-૩૦ થી ૧૦-૦ કે, તેમજ ૯-૪૫ થી ૧૦-૦ ૪, શ્રીમદ્જીએ રચેલા ભુજના તેમજ સ્તવને સાંભળે અને તેમની પુનિત જીવન કથા સાંભળી તમારા જીવનને કૃતાર્થ કરા. મુદ્રક અને પ્રકાશક : ઈંદિરા ગુણવંતલાલ શાહ મુદ્રણાલય ઃ “ જૈન વિજય પ્રિડિંગ પ્રેસ, ગાંધીચા-સુરત Page #93 -------------------------------------------------------------------------- ________________ પ ક ક મ ર | સમાધિ મંદિરમાં બિરાજિત વ, શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી મહારાજની પ્રાણવાન પ્રતિમા Page #94 -------------------------------------------------------------------------- ________________ July 1964 BUDDHIPRABHA Regd. No. G 472 સંતનું સ્મારક સમાધિ મંદિર (વિજાપુર.) કવર છપાઈ : ઉષા પ્રિન્ટરી (પ્રા.) લી. પ્રીન્સેસ સ્ટ્રીટ, મુંબઈ–ર.