SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૦-૬-૧૯૬૪] બુદ્ધિપ્રભા [પ૧ ધારતાં હોય કે તેમની પ્રેરણામૂર્તિ પ્રકૃતિના તત્તમાંથી પ્રેરણા લે છે કોઈ સ્ત્રી હતી તે તેમને નિરાશ થવું તે પ્રમાણે પ્રકૃતિ (કુદરત) ની ઘટમાળને પડશે, તેમની પ્રેરણા એ તેમને અંતર તેના અનિવાર્ય પરિણામ મૃત્યુ ને રાગ અવાજ હતે. હદયમાંથી જ તેમને જેવામાંથી પણ તે પ્રેરણું મેળવે છે. કેક એ ધક્કો વાગતું કે તેમની અશોક વિનાશક ગ્રંથ એવી જ એક કલમમાંથી કૃતિ આપોઆપ આકાર પ્રેરણાનું પરિણામ છે. તેના માટે લઈ લેતી હતી. આ માટે તેમના જ તેઓશ્રી લખે છે -સં. ૧૯૫૯ ના શદે જોઇએ –ભજન સંગ્રહ ભાગ અમે પાદરા ગયા. ત્યાં કેશવલાલ ૧૧ ની પ્રસ્તાવનામાં તેઓશ્રી લખે છે – ભાઇના પુત્રનું મરણ લેગ થકી થયું ધ્યાન સમાધિનાં ઉત્થાન કાલમાં સાંભળ્યું. ત્યારે તેમના ઉપર અમે એ જે અધ્યાત્મિક ઉગારે ફરતા હતાં તેમને શોક નિવારણ થાય તેવો કાગળ તે પદ્યરૂપે આલેખન કરાતાં હતાં. * લખ્યો ત્યારબાદ તેમનું પાદરાએ ' વળી ભજન સંગ્રહ ભા. ૬ ના . આવવું થયું. તેમણે વિનંતી કરી કે ૫. ત્રીજા પર કાવ્ય એકઠામાં જણાવે છે. ' કઈ સગાં વહાલાનું મરણ થાય છે. ત્યારે તે વખતે દરેક જીવે અત્યંત “નથી નવરા જરા રહેવું, જગત શોક કરે છે માટે તેવા વખતે શેકને. સેવા બજાવવાની, ગહ્યું જે બધામાંથી નાશ થાય તે પ્રબંધ આપ લખે: બધાને આપવું પાછું ... તે બહુ સારું એવી તેમની વિનંતીથી જીવોની શાંતિ માટે, ભલા લેખે આ પ્રબંધ તૈયાર કર્યો છે..” લખ્યા કરશું.” આ બધી હકીકતે કરતાં તે આમ ભજન સંગ્રહ ભા. ૧૧ માં. વધું સાચું તે એ જ છે કે તેમની અધ્યાત્મિક ઉદ્ગાર' માં તેમજ પ્રેરણું એ આધ્યાત્મિક ઉગારમાંથી ભ. સં. ભા. ૬ માં પ્રવ્યું જે બધાને માંથી પ્રેરણું દેખાય છે તો તેમના જનમે છે. અને તેથી જ તેમની એક એક કૃતિ પછી તે ભજન-પદ-સ્તવન– સાબરમતી ગુણ શિક્ષણ કાવ્ય માં, કવાલી કે કોઈ ગ્રંથ છે, તે તે પ્રકૃતિની પ્રેરણું જોવા મળે છે. તેઓ વાંચતા-વાચકના માનસ પર સટ તે કાવ્યની પ્રસ્તાવનામાં લખે છેઃઉપાશ્રયની સામે સાબરમતી વહેતી અસર પાડે છે. હતી. સાબરમતી દેખીને તેના દશ્યમાંથી વસ્તુની શોધ કરવા શ્રીમન્ને જવું શિક્ષણ સંબંધી વિચારે પ્રકટવાની પડતું નથી. વસ્તુ ખૂદ શ્રીમની કલમ ફુરણું પ્રગટી..” ઝાલે છે અને શ્રીમદ્ પછી તેને ઘાટ
SR No.522155
Book TitleBuddhiprabha 1964 06 SrNo 55
Original Sutra AuthorN/A
AuthorGunvant Shah
PublisherGunvant Shah
Publication Year1964
Total Pages94
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy