SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિપ્રભા [ તા૧૨-૬- ૯૬૪ સંબંધી કેની રચના કરી અને લખાયું. પરંતુ જીર્ણજ્વરની ઉપાધિથી તેનું નામ કાગ રાખ્યું... ૧૦૮ શ્લોક સુધીના લેકનું વિવેચન લખાયા બાદ વિવેચન લખવાનું કાર્ય સં. ૧૯૭૧ ના ત્યાંથી ફાગણ બંધ થયું. વદમાં સિદ્ધપુરમાં મુકામ કર્યું. કેટલાક કેનું ત્યાં વિવેચન લખાયું. ત્યાંથી સં. ૧૯૭૧ ના જેઠ માસથી સં. ૧૯૭૧ ના ચૈત્ર સુદી એકમે ક ગ લખવાનું બંધ રહ્યું તે પાછુ મહેસાણામાં પ્રવેશ કર્યો ત્યાં કેટલાક સં. ૧૯૭૩ના માગશર માણસામાં કાનું વિવેચન લખાયું. મહેસાણાથી વિવેચન લખાણ શરુ કર્યું. ચિત્ર સુદી પૂર્ણિમાં પર જોવણીમાં ૧૦૯ માં બ્લેકથી માણસામાં શ્રી મલ્લીનાથની યાત્રાર્થે આવવાનું થયું વિવેચન લખવાને આરંભ થશે ત્યાં વિવેચન લખવાનું શરૂ હતું. ત્યાંથી માણસાથી લીંબોદરા, ઉનાવા થઈ રામપુરા આવતાં ત્યાં પણ વિવેચન પેથાપુરમાં જવાનું થયું દરેક લખવાની પ્રવૃત્તિ શરૂ હતી. રામપુરાથી વિરમગામ આવવાનું થયું. વિરમ ગામમાં વિવેચન લખવાની પ્રવૃત્તિ ગામનાં કર્મગનું વિવેચન લખાયું. શરૂ હતી.. વિરમગામથી જ ખવડા થઇ... ... પોષ માસમાં અમદાવાદ જવાનું બીજા ચિત્રમાં સાણંદમાં પ્રવેશ કર્યો. થયું અને અમદાવાદમાં સંપૂર્ણ વિવેત્યાં બસે પાનાનું વિવેચન લખાયું ત્યાંથી ગોઘાવમાં વીશ દિવસ લગભગ અને લખવાનું કામ પૂર્ણ થયું... સ્થિરતા થઇ. ગોધાવીમાં (૧૫) સં. ૧૯૬૬-૬૭ની સાથી કર્મદાસે પાના લગભગ વિવેચન લખાયું. યોગના વિચારોની તરફ અમારું મન પરંતુ ત્યાં અત્યંત તાપમાં મહેનતના પ્રવર્તતું હતું તેમાં ગુરુ મહારાજને કારણથી જીર્ણજ્વર લાગુ પડશે. ગેઘાવીથી..સં. ૧૯૭૧ ના જે. મૃત્યુ સમયના ઉપદેશથી પુષ્ટી થઈ અને માસમાં પેથાપુરમાં ચોમાસા માટે વિહાર તેના ફળ તરીકે કર્મયોગ નામનું થયો. પેથાપુરમાં થોડું વિવેચન પુસ્તક લખાયું..”
SR No.522155
Book TitleBuddhiprabha 1964 06 SrNo 55
Original Sutra AuthorN/A
AuthorGunvant Shah
PublisherGunvant Shah
Publication Year1964
Total Pages94
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy